Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 119
________________ ભાવો પવિત્ર પ્રગટે ન હૈયે, સ્વામી કહી કેમપવિત્ર થઈએ, કર્મો નચાવે અમને ભુલાવે, પાપો વિના કાંઈ યાદ ના આવે. ૪ વાપરો છો, એ ન ચાલે.’ અને તરત મેં કહ્યું ‘મારું લુણું કોઈને કોઈ લઈ જાય છે, પછી હું શું કરું ?' S ડ त ૧૫ વર્ષના મારા ઇતિહાસમાં જો આવા નાના-મોટા પ્રસંગો યાદ કરું તો મને સ્તુ લાગે છે કે હજારો પ્રસંગો મારા જીવનમાં બન્યા હશે. પણ એ દરેક પ્રસંગમાં મારી સ્તુ 7 ભૂલ થઈ ગઈ. આપે મને ચેતવ્યો, એ સારું કર્યું. મારામાં પ્રમાદ-આળસ-ઉપેક્ષા# નિષ્ઠુરતા છે... આપનો ખૂબ ઉપકાર...' એ શબ્દો ખરા હૃદયથી રડતી આંખે મારે સ્મ ત્રિ બોલવા જરૂરી હતા, મારી ભૂલ હતી જ, જે મારે સ્વીકારવાની હતી. પણ દર વખતે | મેં મારી બુદ્ધિનો ઉપયોગ કરી ગમે તે રીતે મારો બચાવ કર્યો, મારો દોષ નબળો કે ત્ર જ્ઞા નહિવત્ સાબિત કરવા પ્રયત્ન કર્યો. स ना ना य એ વાત સાચી કે એ દરેક પ્રસંગમાં હું ૧૦૦% ગુન્હેગાર ન હતો. પણ એ વાત પણ એટલી જ સાચી કે એકેય પ્રસંગમાં હું ૧૦૦% નિર્દોષ પણ ન હતો. ક્યાંક ૧૦%, ૬ ક્યારેક ૨૫%, ક્યારેક ૮૦% પણ મારી ભૂલ તો હતી જ. પણ એટલી ભૂલની ક્ષમા માંગવાનો, સુધારો કરવાનો વિચાર મને ન આવ્યો. આના નુકસાનો મારે જ ભોગવવા પડ્યા છે. →>> જો દોષો સ્વીકાર્યા હોત, ખરા મનથી ક્ષમા માંગી હોત, સુધરવાના પ્રયત્નો કર્યા હોત તો શરુઆતમાં જ એ ભૂલો દૂર થઈ જાત. મારો સ્વભાવ સોના જેવો બની જાત. પણ બચાવો જ કરતો રહ્યો એટલે એ ભૂલોના સંસ્કારો વધતા જ ગયા, ગાઢ બનતા ગયા... અને જેમ જૂનો રોગ સાત ધાતુમાં પ્રસરી ગયા બાદ પ્રાયઃ મોત સુધી પણ દેહ ન ત્યાગે, એમ હવે આ ભૂલો-સંસ્કારો આખી જીંદગી મારામાં ઘર કરી જશે. 000000000000 F F ભ -> ભલે સાધુઓ મારી સામે વધુ દલીલ ન કરે, પણ હું જો એમ માનતો હોઉં કે ‘મેં મારો કરેલો બચાવ એમને સાચો લાગ્યો છે.' તો એ મારી મુર્ખતા છે. મુનિઓ આ આ ચતુર છે, બધું સમજી જ જાય છે. તેઓ મને ખોટો સાબિત કરી શકે છે, પણ તેઓ ખાનદાન છે, બીજાને દુઃખી કરવા નથી ચાહતા, એટલે જ તેઓ મૌન રહે છે. પણ આ રીતે મારી છાપ કેટલી ખરાબ પડે ! ભવિષ્યમાં કોઈ મારી સાથે રહેવા તૈયાર ન થાય. મારા માટે એક અપયશ ચારેબાજુ ફેલાય કે ‘આ સાધુ ભારે જીદ્દી છે. પ્રે કદી પોતાની ભૂલ સ્વીકા૨શે નહિ. તમે એને એકાદ ભૂલ પણ દેખાડશો તો સામે એ પ્રે ક્ષ દસ દલીલો કરીને જ રહેશે.’ સં ક્ષ રોગી જો ડોક્ટર આગળ પણ પોતાના રોગો પ્રગટ ન કરે. ડોક્ટર સામેથી ણ ણ ( સ્વદોષ બચાવ (૧૧૨) → FEE GOPIN મ .

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156