________________
શા સંગ સદા ગમે હા, દેવાધિદેવા દહેજો વિકારો, મુક્તિ કિનારે અમને હ.
વૈરાગ્ય સાચો હૃદયે વસે ના, રાગી તણા સંગ સદા ગ
બ , પ.
E
^
S'
,
. ગ
t “E
P
૫
F
T
F
'વ
આ રોગ દર્શાવે, છતાં “ના, ના ! મને તો આ રોગ છે જ નહિ.” એમ જીદ પકડે તો - - બહુ જ સ્પષ્ટ વાત છે કે પરોપકારી ડોક્ટર પણ એ દર્દીની ઉપેક્ષા કરશે. આ રીતે એ ?
રોગની દવા નહિ થવાથી રોગ વકરશે, છેવટે મોત આવશે. | એમ હું ગુરુ પાસે પણ મારી ભૂલો ન સ્વીકારું, એ મને સામેથી ભૂલો દર્શાવે |
છતાં હું જીદ પકડી રાખું કે “મારી ભૂલ છે જ નહિ' તો મારા પરમોપકારી ગુરુ પણ જો મારી ઉપેક્ષા કરશે. અને મારા એ દોષો વકરશે, છેવટે મને છઠીના ધાવણ યાદ ર્થ કરાવનારી દુર્ગતિઓ બક્ષી દેશે.
ઉપદેશમાલામાં કેટલી બધી મસ્ત વાત કરી છે કે ન્નડVT દોરે..! | શા મૃગાવતીએ પોતાના અપરાધનો સ્વીકાર કર્યો. બચાવ કરવા માટે ઘણા તર્કો હોવાના Eા છતાં ગુરણી સામે બચાવ ન કર્યો, પગે પડીને ભૂલની ક્ષમા માંગી, તો એ જ વખતે મૃગાવતીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. - મોક્ષપ્રાપ્તિ માટેનો આ કેટલો સુંદર-સરળ ઉપાય ! સ્વદોષોનો હૃદયથી સ્વીકાર !
આખા વિશ્વમાં આના જેવા સર્વોત્તમ શબ્દો કદાચ એકે ય નહિ હોય કે “હા # મારી ભૂલ થઈ ગઈ. મારો દોષ છે, મેં ખોટું કર્યું... હું માફી-ક્ષમા માંગું છું.”
મારે હવે આવા બનવું છે. દરેક પ્રસંગમાં મારો જે ૧%, ૨%.... ૮૦% જેટલો E # દોષ હોય. એ મારે સ્વીકારવો જ છે. મારી નિર્દોષતાના ૯૯%, ૯૮%.. ૨૦% ને ? 3 મારે આગળ નથી કરવા, કેમકે એ બચાવ કરવાનો સ્વભાવ મારા ૧-૨-૮૦% દોષ E
બાબતમાં પણ બચાવ કરતો કરી દે, એવી સંભાવના પાકી છે. 8. ભગવંત ! ભાવના તો છે મૃગાવતી બનવાની ! પણ મારો જીવડો છે પાછો ?
વાંકો ! એ કંઈ મારી ભાવનાને સીધેસીધી પાર ઉતરવા નહિ દે, એટલે તારે મારા આ સહાયક બનવું પડશે, તો જ આ મહાયુદ્ધમાં હું વિજય મેળવી શકીશ.
સહાય કરશો ને ? મારા માલિક !
5 |
000000000000 સ્વદોષ બચાવ ૦ (૧૧૩) 100 100.00