________________
આશા તમારી હૃદયે ધરૂં છું, તો યે મહા-મોહ થકી મરૂં છું, હૈયે ભુલોનો બળાપો ધરું છું, તો યે શરીરે હું પાપો કરૂં છું. ૩
સ્વાધ્યાય માટે કોઈ ધ્યાન રાખતું નથી. મારે આમથી તેમ રખડ્યા કરવું પડે છે. હવે આપ જ કહો કે મારે શું કરવું ? ગુરુ અને ગુરુભાઈઓ જ જો મા૨ી સરિયામ ઉપેક્ષા કરે, તો હું શી રીતે ભણી શકું ?'
न
S
त
ત
એ વખતે તો મેં મારા ગુરુજી ૫૨ જ બધો દોષ ઢોળી દીધો. પણ આજે મારી સ્તુ જાત નિહાળતા મને લાગે છે કે એ માત્ર મારો બચાવ હતો. કારણ કે શરુઆતના મૈં વર્ષોમાં ગુરુજીએ મને અભ્યાસ માટે વારંવાર પ્રેરણા કરેલી જ, ખુદ એ પોતે મને પાઠ મ 6 આપતાં હતા. પણ મેં જ ભણવામાં ઓછો રસ દાખવ્યો. હું આડા-અવળા પુસ્તકો 7 વાંચતો, સાધુઓ સાથે વાતો કરવા બેસી જતો, બપોરે અને રાત્રે વહેલો ઉંઘી જતો... | F શા છેલ્લે થાકીને મારા ગુરુજીએ મારા માટે સ્વાધ્યાયની અપેક્ષા ત્યાગી દીધી. સ્વાભાવિક જ્ઞા છે કે હું ભણતો ન હોઉં, તો સંઘાટક તરીકે મને મોકલે, એ રીતે શાસનના કાર્યો સાચવે એમાં એમનો શું દોષ ?
स
ना
Chandrade
न
मां
મારા કરતા નાના સાધુઓ પણ આજે મારા કરતા દસ-વીસ ગણું ભણી ચૂક્યા છે. જો માસ ગ્રુપમાં અભ્યાસની વ્યવસ્થા જ ન હોત, તો તેઓ શી રીતે ભણત ? વળી મને ગાથાઓ ગોખતા કોણ રોકી શકતું હતું ? જો મેં રોજની એક ગાથા ગોખી હોત, તો પણ આજે ૫૦૦૦ જેટલી ગાથાઓ મને કંઠસ્થ હોત... પણ મને તો ૫૦૦ ગાથા પણ કંઠસ્થ નથી.
ભ
F
#_ __EN
મારો વિકથા-નિંદ્રા-પ્રમાદ-વાતોચીતો-હસાહસી-બહિર્મુખતાદિનો સ્વભાવ ઢાંકી દેવા માટે મેં ગુર્વાદિ પૂજ્યોને હલકા ચીતરવાનું કેવું ઘોર પાપ બાંધ્યું ?
તમે કાજો બરાબ૨ કાઢજો. ગોચરી માંડલીમાં ગઈકાલે દાણા રહી ગયેલા, કીડીઓ થઈ ગયેલી...' વ્યવસ્થાપકે મને ફરિયાદ કરી અને તરત મેં કહ્યું કે ‘હું તો આ બરાબર કાજો કાઢું છું. પણ સાધુઓ ગોચરી વાપર્યા બાદ પોતાનું આસન જો૨થી ખંખેરે છે, એટલે આસન પરના દાણા દૂર સુધી ઉડે છે. હું તો વાપરવાની જગ્યાએ કાજો કાઢું છું. એટલે દૂર પડેલા દાણા રહી જાય છે...'
સં
ખરેખર તો મારો દોષ સ્પષ્ટ હતો કે જો મને ખબર જ હતી કે આ રીતે દાણા દૂર સુધી ઉડે છે, તો મારે થોડોક દૂર સુધી કાો લેવો જ જોઈએ ને ? અથવા તો પ્રે સાધુઓને આસન ધીમેથી ખંખેરવા કહેવું જોઈએ ને ? પણ એ કર્યું નહિ અને છતાં પ્રે
મારી ભૂલ ન હોવાનો બચાવ ચાલુ રાખ્યો.
ક્ષ
ક્ષ
એકવાર લુણા માટે ફરિયાદ આવી કે ‘તમે માંડલીમાં લુણું લાવતા નથી, બીજાનું
ણ
0 સ્વદોષ બચાવ
(૧૧૧)
આ
મ
T