Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 127
________________ રાઇબતો યદાસ હું તારો, દુગતિ વારો સુગતિ આપો, દાસની રક્ષા કરો, છું હીન-અધમાધમ-નરાધમતો ય દાસ છે ના ગપ્યા છે. નિ - તો એણે પણ મારી પરીક્ષા કરી, હું બરાબર ન લાગ્યો, તો એણે બીજા ગુરુને - સ્વીકાર્યા... એમાં એનો અપરાધ શું ? કોઈ જ નહિ. Sા રે ! કદાચ ગુરુ વગેરેએ એને મારી વિરુદ્ધમાં વાતો કરી હોય તોય શું? મારું IST નું પુણ્ય ઓછું હોય તો જ ગુર્નાદિને મારા માટે ઉંધુ બોલવાના વિચાર આવે ને ? એમાં ન a એમનો કોઈ જ દોષ નથી. પણ આ બધા પરથી એટલું તારણ તો નીકળે જ છે કે તે મનની વાત ધરાર ખોટી છે કે “હું નિઃસ્પૃહ છું – નિરપેક્ષ છું - આત્મકલક્ષી છું - મે | મોશૈકલક્ષી છું.” આ બધા જ એ મારા મનના ટાઢા પહોરના ગપ્પા છે. આવી તો અપેક્ષાઓ ઉડે ઉડે મારામાં કેટલી બધી ધરબાયેલી પડી હશે. તે અપેક્ષા હતી કે “ગુરુ મને વ્યાખ્યાનકાર બનાવે, મને સ્વતંત્ર ચોમાસું આપે, મને આ | સારું મોટું ક્ષેત્ર આપે, સાથે સારા સંઘાટક સાધુ આપે...” આ અપેક્ષા હતી, માટે જ વ જ્યારે શરુઆતના વર્ષોમાં બીજાને વ્યાખ્યાન કરાવતા, મને વ્યાખ્યાન કરવા ન દેતા ૪ - એ મને ન ગમેલું ને ? માટે જ મને સ્વતંત્ર ચોમાસું આપવાને બદલે પોતાની સાથે - = રાખતા એ ન ગમેલું ને? માટે જ જયારે સ્વતંત્ર ચોમાસું આપ્યું ત્યારે પણ બીજાઓને 3 ૩ મોટા ક્ષેત્રો આપ્યા અને મને નાનું ક્ષેત્ર આપ્યું એ ન ગમેલું ને? માટે જ બીજાઓને 5 યુવાન-સક્ષમ-સારાસ્વભાવવાળા ઘણા સંઘાટકો આપ્યા, પણ મને ઘરડા-ગ્લાનસાચવવા પડે તેવા એક-બે સંઘાટક જ આપ્યા એ મને ન ગમેલું ને ? અપેક્ષા હતી કે “મારા વ્યાખ્યાનમાં ગૃહસ્થો સમયસર આવવા જોઈએ.” માટે જ ક ૨ એમને મોડા આવતા જોઈને મેં જાહેરમાં ખખડાવી નાંખેલા ને? બીજા દિવસેથી મોડા 8 8 વ્યાખ્યાનમાં ન આવવાનો આદેશ ગુસ્સા સાથે કરી દીધેલો ને ? અપેક્ષા હતી કે “મારા વ્યાખ્યાનમાં હોલ ભરાઈ જવો જોઈએ” માટે જ જ્યારે ૨૫% આ હોલ પણ માંડ ભરાયો, ત્યારે વ્યાખ્યાનમાં મેં સંઘ પર બળાપો કાઢેલો ને કે “તમારા સંઘમાં કોઈને ધર્મનો રસ જ નથી. આવા ક્ષેત્રમાં તો એક દિવસ પણ ન રહેવાય...” અપેક્ષા હતી કે “નાના સાધુઓ મારું પ્રતિલેખનાદિ કરવા રોજ આવે, માટે જ તો જયારે તેઓ પ્રતિલેખનાદિ માટે આવતા ન હતા. મારે બધું કરવું પડતું હતું એ |ી વખતે મેં એ નાનાઓ માટે અપશબ્દો વાપરેલાને કે આ બધા ઉદ્ધત છે અવિનયી સ | મે છે. વડીલોની આમન્યા સાચવતા નથી. એ બધા ગમે એટલું ભણે કે સંયમ પાળે, પણ એ ક્ષ એ બધું વિનય-વૈયાવચ્ચ વિના નકામું છે.” I અપેક્ષા હતી કે મારા માતા-પિતા-ભાઈ-બહેન-મિત્રો વગેરે મને વર્ષમાં બેવાર ણ imminmi[TI અપેક્ષા ૦ (૧૨૦) Dwaming |

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156