________________
..
તા. ભીષણભવસંસારે જાણી, નિઃસંગભાવે રમતા. ધનતે...
બોજનભક્તને તનુ મૂછીથી ચૌદપૂર્વી પણ ભમતા. ભીષણભટ
'T
- T
F
E F
45 =
=
F
F
EFFpril
= ;
" ક્યારેક કોઈક લેખકે પોતાના પુસ્તકમાં મારી કે મારા પુસ્તકોની ટીકા કરી હોય તે તુ તો મને એ પુસ્તક, એ લેખક માટે ભયંકર અરુચિ થઈ જાય છે. Sા એક પત્ર આવેલો મારા ઉપર, પ્રતિષ્ઠિત વિદ્વાન મહાત્માનો ! એમણે મને લખેલું IS નું કે “તમારું લખેલું પુસ્તક જોવામાં આવ્યું. કરુણાભાવથી તમને સૂચન કરું છું કે આવી તુ
ઢગલાબંધ ભૂલોવાળી પુસ્તિકા છાપવાનું વહેલી તકે બંધ કરી દો. તમારા લખાણનાત | ઠેકાણા નથી, કલમમાં તાકાત નથી. ગીતાર્થતાનો ભારે અભાવ દેખાય છે. તમારા | પુસ્તકો શાસનને માટે કુહાડી સમાન બની રહેશે.” | એ પત્ર વાંચતા મારો આઘાત આસમાનને આંબેલો, પ્રતિષ્ઠિત વિદ્વાનનો || શા પ્રતિકાર કરવાની મારી શક્તિ ન હતી, તો એમના શબ્દો વાંચ્યા બાદ લેખક તરીકેની શા - મારી મિથ્યા ભ્રમણાઓ ખતમ થવાથી પ્રસન્ન રહેવાની પણ મારી શક્તિ ન હતી. | ૨ સાત સાત દિવસ સુધી મારું આર્તધ્યાન ઘટ્યું ન હતું. પછી વળી નવા પત્રો પ્રશંસાના પણ આવ્યાગુરએ મારી પ્રશંસા કરી, સહવર્તીઓએ પેલા જલદ પત્ર લખનારા વિદ્વાનના દોષો ગાયા... ત્યારે મને માંડ માંડ ટાઢક વળી.
આશ્ચર્ય એવું કે કોઈપણ સાધુ-સાધ્વી શાસ્ત્રો વાંચતા દેખાય એમાં મને જેટલો ૩ આનંદ થાય એના કરતા પણ મારા પુસ્તકો વાંચતો દેખાય એમાં મને વધુ આનંદ ર થાય, ઘણો વધુ હર્ષ થાય. એનો અર્થ એ કે મને શાસ્ત્રકાર મહાપુરુષો અને એમની 8
રચનાઓ કરતા હું અને મારા પુસ્તકો વધુ મહાન લાગે છે. આ કેટલો ભયંકર અહંકાર રે 8 ગણાય ! એ મારા પુસ્તકો વાંચનારાને હું અવશ્ય મળું, પત્રાદિ દ્વારા પણ એમનો સંપર્ક :
કરું. “કેમ? પુસ્તક કેવું લાગ્યું? કંઈ ભૂલ હોય તો કહેજો...” એમ અવશ્ય કર્યું અને કે
જો તેઓ ઘણી પ્રશંસા કરે તો ‘દેવગુરુ પસાય પણ અવશ્ય બોલું. પણ હવે તો હું . ય સમજી ગયો છું કે એ “દેવગુરુ પસાય’ તો કમ્યુટરમાં ફીટ કરી દેવાયેલા શબ્દો જેવા
હતા. જેવી કોઈ સ્વીચ દબાવે કે તરત કપ્યુટર એ શબ્દો પ્રગટ કરી દે. એમાં * કપ્યુટરને કોઈ ભાવ ન હોય. મારા શબ્દો બસ એવા ભાવવિહીન જ હતા.
બીજા લેખકોની પ્રશંસા ન ગમવી, એમની નિંદા ગમવી, બીજા લેખકોના સં પુસ્તકો હજારોની સંખ્યામાં બહાર પડે તો ન ગમવું, એ પુસ્તકો ન વંચાય અને પસ્તીમાં સં એ પડેલા મળે તો આનંદ થવો, એ પુસ્તકો super Flop જાય તેવી ઊંડે ઊંડે તમન્ના થવી, છે અને એ તમન્ના સફળ થાય તો મસ્તી ઉત્પન્ન થવી, ભૂલેચૂકે પણ મારા મોઢે અન્ય મા
લેખકો માટે સારા શબ્દો ન બોલવા, મારા જ પુસ્તકોનો પ્રચાર કરવો, બીજાના પુસ્તકો સારા હોય તો પણ એનો પ્રચાર ન કરવો, એ પુસ્તક વાંચવા અંગે કોઈ સલાહ માંગે IIIIIIIIIIIT અહંકાર (૮૫) IIIIIIIIIIIM.