________________
આ અનિનિદા બીજી મોટી, શિષ્યાદિક કાજે મુનિ નિંદા કરતા ભવની કોટી ,
શિથિલાચાર એ પ્રથમમુર્ખતા મુનિનિદા બીજી શોક
રૂ. ૫
૧ બ
- 5
H.. ગ
પ 6P
પ 6P
|
'ક
| લ ય
પણ એ જ દોરડું જો તું પકડીશ, તું જ તારા ગુણો ગાઈશ-ગવડાવીશ-ગાનારાને અનુમોદીશ, ‘હું વૈયાવચ્ચી ! તપસ્વી ! સ્વાધ્યાયી ! સર્વગુણસંપન્ન !' એમ કુલાતો ? * જઈશ. તો તું તરવાને બદલે વધુ ને વધુ સંસારમાં ડુબતો જઈશ. નું કારણ? કારણ એ જ કે તું જ તારી પ્રશંસા કરે - કરાવે, તો એ અહંકારદોષ
કહેવાય. એ નીચગોત્રાદિ પાપકર્મો બંધાવે. એનાથી સંસાર વધે તો એમાં કોઈ જ આશ્ચર્ય નથી.
આ અહંકારનો નાશ કરવા કોઈ ઉપાય ખરો ? હા ! મહોપાધ્યાયજી એ ઉપાય દર્શાવે છે કે उच्चत्वदृष्टिदोषोत्थस्वोत्कर्षज्वरशान्तिकम् ! पूर्वपुरुषसिंहेभ्यो भृशं नीचत्वभावनम् ॥ હું બીજા બધા તપસ્વીઓ કરતા સારો તપસ્વી છું.” હું બીજા બધા સ્વાધ્યાયીઓ કરતા સારો સ્વાધ્યાયી છું.'
હું બીજા બધા પ્રભાવક પ્રવચનકારો કરતા, બીજા બધા વૈયાવચ્ચીઓ કરતા, 9 બીજા બધા સંયમીઓ કરતા વધુ સારો પ્રવચનકાર, વધુ સારો વૈયાવચ્ચી, વધુ સારો
સંયમી છું.' = આ મારી જાતમાં હું જે ઉંચાઈના દર્શન કરું છું, એ એક મોટો દોષ છે. એનાથી 8 ૩ જ મારા આત્મામાં અહંકાર નામનો તાવ ઉત્પન્ન થયો છે. જેમ શરીરમાં કંઈ પણ ૩ ખરાબી હોય, દોષ હોય, તો એના વિકાર રૂપે તાવ વગેરે માંદગી આવે. એમ ૩ ને મારામાં આ જે મારી ઉંચાઈના દર્શન કરવાનો, દોષ પડેલો છે, એના જ કારણે ?
અહંકારરૂપી તાવ ઉત્પન્ન થયો છે. આ એ તાવનો નાશ કરવા માટેનો ઉપાય એ જ કે એને ઉત્પન્ન કરનાર દોષને તગેડી ભ મૂકવો. દોષ દૂર થશે, એટલે આપોઆપ જ તાવ દૂર થઈ જ જશે.
ઉચ્ચત્વદષ્ટિ એ દોષ છે, એને કાઢવા માટેનું રામબાણ ઔષધ છે, નીચત્વભાવના !
મારા ગુણો અમુકની અપેક્ષાએ ઉંચા છે. માટે મને એ દર્શનથી અહંકાર જાગે છે. પણ મારા એ જ ગુણો કેટલાય મહાત્માઓના ગુણોની અપેક્ષાએ તો સાવ નીચા | જ છે. એ જો વિચારું, તો મારો બધો અહંકાર ઓગળી જાય.
કબુલ છે કે નવકારશી-એકાસણા-બેસણાદિ કરનારા કરતા ૯૮મી ઓળી કરનારો CINNIndiding અહંકાર ૦ (૯૦)