Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 79
________________ સાચી પણ પરપીડાકારી વાણી જુદી ભાખી હિત-મિત-પ્રીતિકારી વાણી સાચી જિનજીએ દાખી. ધન તે...૭૨ મોઢું બગાડી દો એ કેમ ચાલે ? વળી આપણા ગ્રુપમાં વડીલો-વૃદ્ધો છે. તમે ભલે સેવા ન કરો. કેમકે તમારો વિષય અલગ છે. પણ કમસેકમ આખા દિવસમાં એકાદ વા૨ એમના પડિલેહણાદિમાં તો હાજરી આપવી જ જોઈએ ને ? આમાં તમારું જ હિત છે. સ્તુ નહિ તો તમે ગ્રુપમાં પ્રિય નહિ બનો...’ અને દૂધપાકના પાનથી પ્રસન્ન બનેલું મારું મન-મુખ એ વખતે લીમડાના રસના # પાનથી કેવું કરમાઈ ગયું હતું, બગડી ગયું હતું. વડીલો સામે જવાબ ન આપ્યો, પણ સ્મ “મારા સ્વાધ્યાયની આ બધાને ઈર્ષ્યા આવે છે, વડીલોને મારો વિકાસ ખટકે છે, મારી 7 પાસે એમણે સેવા લેવી છે. માટે જ મને આ બધું કહે છે.” એવા વિચાર મને આવેલા |ા જ ને ? H स ना य 11111111111111 FF"FFFFFF સ્વાધ્યાયનો અહંકાર ન હોત તો એમની શિખામણ મને મધ જેવી મીઠી લાગત. પણ મને એ લીમડો લાગ્યો, કડવો ઝેર ! ક્ષ ણ પેલા દિવસે રસ્તામાં સમુદાયનું જ બીજુ ગ્રુપ પહેલીવાર મળેલું. તેઓ પંદર સાધુઓ ! અમે પાંચ ! એ સાધુઓ બોલેલા કે ‘તમારા સ્વાધ્યાય વિશે ઘણી ઘણી વાતો સાંભળી છે.' ત્યારે મેં કહેલું કે ‘કંઈ નથી, એ તો બધું દેવ-ગુરુની કૃપાથી ચાલે છે.' પણ મારા સહવર્તીએ મારો ગુણાનુવાદ શરુ કરી દીધો. ‘અરે ! આ મહાત્માના સ્વાધ્યાયની તો વાત જ ન કરો. રાત્રે ત્રણ વાગે ઉઠીને પાઠ કરે. દિવસમાં બાર કલાક ભણે. ચાલુ વિહારમાં પણ પદાર્થોનું ચિંતન કરે. ભણાવવાની આવડત તો બેજોડ...' અસ્ખલિતધારાએ એ અનુમોદના ચાલેલી. એ વખતે મેં એને કેમ ન અટકાવ્યો ? હું ત્યાંથી ઉભો થઈને જતો કેમ ન રહ્યો ? એની આ વાણી મને મધ જેવી મીઠી કેમ લાગેલી ? એ વખતે મારું મુખ મલકાવા કેમ લાગેલું ? એ મુનિ બે-ચાર મહત્ત્વની બાબતો કહેવાની ભૂલી ગયા, તો મેં આડકતરી રીતે મારી એ વાતો ૨જુ ક૨ી જ દીધી. એનું શું કારણ ? હું એ વખતે બોલેલો કે ‘દેવ-ગુરુની કૃપાથી હવે સ્તવનો - સજઝાયો બનાવવામાં પણ ખૂબ પકડ આવી ગઈ છે. સંસ્કૃત શ્લોકો પણ બની જાય છે. ભવિષ્યમાં સંસ્કૃત ગ્રન્થો લખવાની ભાવના છે. આ તો ગુરુવર્યોએ મને વ્યવસ્થા કરી સં આપી, એટલે મારા ૪૫ આગમો વંચાઈ ગયા. બાકી ન વંચાત... ઉપકાર બધો જ સં પ્રેએ ગુરુવર્યોનો છે.' ગુરુવર્યોના ઉપકારને યાદ કરવાના બહાના હેઠળ મેં મારી પ્રે શક્તિઓ, સ્વાધ્યાય કેવો હોંશિયારીપૂર્વક દર્શાવી દીધેલો ! આ આ મ ભા ક્ષ “તમારે છેદ ગ્રન્થો વંચાઈ ગયા ?” સામેથી સાધુઓએ પ્રશ્ન કર્યો, અને મને 2: 11111 1111 અહંકાર (૦૨) ना य IIIIIIIIIIIII

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156