Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 84
________________ એ વૈરાગી મનડું કરે ના વિષયસુખોની યારી. ધન તે..૭૭ મક્ષિકાજે સિહ સાથે યુદ્ધ ચડવાની તૈયારી, એ વેરાગી મન કરે 'r = "E 45 = 5 E કોઈ ને કોઈ માંદગી જ હોય છે. હવે આવા માંદા મહાત્માઓ માટે જયારે પણ ગોચરી , | લાવવાની હોય, બીજું કોઈ વાપરનાર ન હોય, સાંજનો સમય હોય... એ વખતે જો તે T માપસર લાવવાને બદલે વધારે વહોરી લાવો તો મારા જેવા તો ઘણા હેરાન થાય. IS ૪ માંદગી વધે, ઘટે નહિ. મેં જેટલું પયસ મંગાવેલું. એનાથી બમણું આપ લઈ આવ્યા... | હું તમારો દોષ નથી કાઢતો, પણ તમે વિવેકી બનશો, તો જ તમારી ભક્તિ ખીલી | ઉઠશે. ખોટું લાગ્યું હોય તો ક્ષમા કરશો..” ત્યારે હું કેવો ગમગીન બની ગયેલો ? એ સૂચના કરનાર મુનિ મને ઉપકારી | લાગવાને બદલે નિંદક-દોષદૃષ્ટા જ લાગેલા ને ? એમના માટે મારા મનમાં અરુચિ | ઉત્પન્ન થયેલી ને ? એટલા જ માટે ને કે “હું સાધુવૈયાવચ્ચી છું.' એવા મારા ના + અભિમાનની ઈમારતને એ મહાત્માના શબ્દો રૂપી બોમ્બે જમીનદોસ્ત કરી નાંખી | હતી, એમાં હું કચડાઈ ગયો હતો. E “જાવું મારે પૂર્વમાં, ને પશ્ચિમનો છે પંથ' એ કડી મારા જીવનમાં લાગુ નથી પડતી 8 ને ? મારે જાવું છે મોક્ષમાં, છતાં વૈયાવચ્ચાદિ બધું કરું છું, યશ-કીર્તિ-પ્રતિષ્ઠાB પ્રશંસાદિ માટે.. ભલે સ્પષ્ટ નહિ, પણ ઉડે ઉડે એ બધાની લાલસા મારામાં પડેલી = B છે, એવું મને ચોકખું દેખાય છે. - “ભોગો તણી ભૂખ પુષ્ટ કરવા નાથ ! તુજને હું ભજું એ પંક્તિ પણ મારા જીવનમાં ૩ લાગુ પડતી લાગે છે. આ વૈયાવચ્ચદિ એ એક પ્રકારની પ્રભુભક્તિ તો છે જ. પણ છે એ ભક્તિ હું મારા ભોગોની = યશાદિની ભૂખને પુષ્ટ કરવા માટે જ કરી રહ્યો હોઉં... છે એવું મને લાગે છે. તે માટે જ તો અઠવાડિયા પહેલા જ પેલા વૃદ્ધ સાધુના દીકરા વગેરે એમને મળવા આ આવેલા, અને એમની સાથેની વાતચીતમાં એ વૃદ્ધ સાધુએ મારા માટે ફરિયાદ કરેલી 1. કે, “આ મહાત્મા અમને સાચવે છે ખરા, છતાં વિશેષ કાળજી નથી કરતા. પણ હવે ]... એમને કેટલું કહીએ ? એ આટલું સાચવે છે, એ ઘણું છે...' એ શબ્દો હું સાંભળી ગયેલો અને હું કેવો ગુસ્સે ભરાયેલો. એમના દીકરાઓ મારી પાસે વંદન માટે આવ્યા, | | ત્યારે એમના પિતામુનિ માટેની કેટલી ફરિયાદો કરી બેઠેલો ! એમના ગયા બાદ પેલા કે વૃદ્ધમુનિને મેં કેવા ધધડાવી નાંખેલા કે “તમારા માટે હું આટલો ભોગ આપું છું. અને એ મા બદલામાં તમે મને અપયશ જ આપો છો ! મારી નિંદા કરો છો ! તમારામાં કૃતજ્ઞતા વ્ય પણ નથી. મારા સિવાય જો કોઈ બીજો હોત, તો તમને રખડતા મૂકીને ચાલ્યો જાત...' IITRATORY અહંકાર ૦ (oo) DIWALI TO 09 ! આ

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156