Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 85
________________ જિનશાસન પામેલા મુનિવર તુચ્છસુખ જો રાચે, દશ અચ્છેરા ઝાંખા કરતું એ અચ્છેરું સાચે. ધન તે...૭૮ પેલા વૃદ્ધમુનિએ મારી ક્ષમા માંગી, છતાં આજ સુધી મારા મનનો એમના તરફનો અરુચિભાવ ક્યાં ઓછો થયો છે ? न 1111111101101010101010 F છ Iના IH न હવે રહી વાત મારી પ્રભુભક્તિની ! ચોક્કસ એ વાત સાચી કે મને પ્રભુભક્તિમાં ૧ જ્ઞા ઘણીવાર આંસુ પડે છે. કોઈ હોય કે ન હોય પણ મારા દોષો બદલ, પ્રભુના ગુણો ન स ना य બદલ હું ઘણીવાર રહ્યો છું. મને એવું સંવેદન પણ થાય છે. પણ આ મારા આત્મામાં પ્રગટેલા પ્રભુભક્તિના ગુણને હું પચાવી ક્યાં શક્યો છું ? મને તો એ અહંકારનાશક ગુણનો જ અહંકાર આવી ગયો છે. અને મારા જીવનના તે તે નાના પ્રસંગો પરથી પણ આજે મને એ વાત બરાબર સમજાય છે. આ બધું અહંકારના કારણે જ થયું ને ? મારી વૈયાવચ્ચના બદલામાં મારે એમની પાસે પ્રશંસા જોઈતી હતી ને ? માટે જ તો જ્યારે એમણે મારી નિંદા કરી, ત્યારે મારો સ્તુ ક્રોધ ભભૂકી ઉઠ્યો ને ? બાકી જો વૈયાવચ્ચના બદલામાં મને કર્મનાશની જ ઈચ્છા त હોત, તો એ તો મને મળી જ ગયો હતો. એ વૃદ્ધ મારી નિંદા કરે, તો ય એટલા સ્મ માત્રથી મને મળેલું ફળ થોડું જ ભાગી જવાનું હતું ? ભ શા F F F 20000 0 0 0 0 0 0 0 00 स ना હું લગભગ રોજ પોણો એક કલાક દેરાસરમાં પ્રભુભક્તિ રોજ કરું છું. એકવાર મારા ગુરુજી પાસે બધા ભેગા બેઠેલા અને વાતવાતમાં એ વાત નીકળી કે આપણા વૃંદમાં પ્રભુભક્તો કોણ કોણ છે ? ગુરુજી ત્રણ-ચાર સાધુઓના નામ બોલ્યા, એ વખતે મારા મનમાં એ ઈચ્છા પ્રગટેલી જ કે ‘ગુરુજી મારું નામ પણ બોલે.' પણ એમાં મારું નામ ન આવતા મને ખેદ થયેલો. ત્યાં જ એક સાધુએ મારી સિફારીશ કરી. કે ‘આ મુનિ રોજ પ્રભુભક્તિ કરે છે, પોણોથી એક કલાક !' એ શબ્દો સાંભળતા જ મને આશા બંધાઈ કે ગુરુજી કદાચ મારું નામ ભૂલી ગયા હશે. તો હવે યાદ આવવાથી મને પ્રભુભક્તમાં ગણશે. પણ મારી આશા રેશમના તાંતણા માફક તરત જ તૂટી ગઈ. એ ભલે પોણો-એક કલાક દેરાસરમાં બેસે, પણ હું જેવી પ્રભુભક્તિ માનું છું. એવી એનામાં મને દેખાતી નથી.' ગુરુજીના એ શબ્દોએ મને આધાત લગાડ્યો હતો. એનો અર્થ સ્પષ્ટ જ છે કે ‘મને મારી પ્રભુભક્તિનો અહંકાર જન્મી ચૂક્યો હતો.' માટે જ એ અહંકારને ખાવાનું ન મળતા હું દુ:ખી દુ:ખી થઈ ગયો હતો. ગુરુજી પ્રત્યે પણ સં પ્રે મને અસદ્ભાવ જાગી ગયો હતો. આ પ્રે ક્ષ પેલા દિવસે કેવું બનેલું ! સંઘના માનનીય શ્રાવકે આવીને મને કહેલું કે ‘આપના ગ્રુપના ફલાણા સાધુને હું રોજ સવારે બે કલાક સુધી ભગવાન સામે બેઠેલા જોઉં છું. ક્ષ ણ ણ TET અહંકાર ૭(૦૮) આ ભા

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156