SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસન પામેલા મુનિવર તુચ્છસુખ જો રાચે, દશ અચ્છેરા ઝાંખા કરતું એ અચ્છેરું સાચે. ધન તે...૭૮ પેલા વૃદ્ધમુનિએ મારી ક્ષમા માંગી, છતાં આજ સુધી મારા મનનો એમના તરફનો અરુચિભાવ ક્યાં ઓછો થયો છે ? न 1111111101101010101010 F છ Iના IH न હવે રહી વાત મારી પ્રભુભક્તિની ! ચોક્કસ એ વાત સાચી કે મને પ્રભુભક્તિમાં ૧ જ્ઞા ઘણીવાર આંસુ પડે છે. કોઈ હોય કે ન હોય પણ મારા દોષો બદલ, પ્રભુના ગુણો ન स ना य બદલ હું ઘણીવાર રહ્યો છું. મને એવું સંવેદન પણ થાય છે. પણ આ મારા આત્મામાં પ્રગટેલા પ્રભુભક્તિના ગુણને હું પચાવી ક્યાં શક્યો છું ? મને તો એ અહંકારનાશક ગુણનો જ અહંકાર આવી ગયો છે. અને મારા જીવનના તે તે નાના પ્રસંગો પરથી પણ આજે મને એ વાત બરાબર સમજાય છે. આ બધું અહંકારના કારણે જ થયું ને ? મારી વૈયાવચ્ચના બદલામાં મારે એમની પાસે પ્રશંસા જોઈતી હતી ને ? માટે જ તો જ્યારે એમણે મારી નિંદા કરી, ત્યારે મારો સ્તુ ક્રોધ ભભૂકી ઉઠ્યો ને ? બાકી જો વૈયાવચ્ચના બદલામાં મને કર્મનાશની જ ઈચ્છા त હોત, તો એ તો મને મળી જ ગયો હતો. એ વૃદ્ધ મારી નિંદા કરે, તો ય એટલા સ્મ માત્રથી મને મળેલું ફળ થોડું જ ભાગી જવાનું હતું ? ભ શા F F F 20000 0 0 0 0 0 0 0 00 स ना હું લગભગ રોજ પોણો એક કલાક દેરાસરમાં પ્રભુભક્તિ રોજ કરું છું. એકવાર મારા ગુરુજી પાસે બધા ભેગા બેઠેલા અને વાતવાતમાં એ વાત નીકળી કે આપણા વૃંદમાં પ્રભુભક્તો કોણ કોણ છે ? ગુરુજી ત્રણ-ચાર સાધુઓના નામ બોલ્યા, એ વખતે મારા મનમાં એ ઈચ્છા પ્રગટેલી જ કે ‘ગુરુજી મારું નામ પણ બોલે.' પણ એમાં મારું નામ ન આવતા મને ખેદ થયેલો. ત્યાં જ એક સાધુએ મારી સિફારીશ કરી. કે ‘આ મુનિ રોજ પ્રભુભક્તિ કરે છે, પોણોથી એક કલાક !' એ શબ્દો સાંભળતા જ મને આશા બંધાઈ કે ગુરુજી કદાચ મારું નામ ભૂલી ગયા હશે. તો હવે યાદ આવવાથી મને પ્રભુભક્તમાં ગણશે. પણ મારી આશા રેશમના તાંતણા માફક તરત જ તૂટી ગઈ. એ ભલે પોણો-એક કલાક દેરાસરમાં બેસે, પણ હું જેવી પ્રભુભક્તિ માનું છું. એવી એનામાં મને દેખાતી નથી.' ગુરુજીના એ શબ્દોએ મને આધાત લગાડ્યો હતો. એનો અર્થ સ્પષ્ટ જ છે કે ‘મને મારી પ્રભુભક્તિનો અહંકાર જન્મી ચૂક્યો હતો.' માટે જ એ અહંકારને ખાવાનું ન મળતા હું દુ:ખી દુ:ખી થઈ ગયો હતો. ગુરુજી પ્રત્યે પણ સં પ્રે મને અસદ્ભાવ જાગી ગયો હતો. આ પ્રે ક્ષ પેલા દિવસે કેવું બનેલું ! સંઘના માનનીય શ્રાવકે આવીને મને કહેલું કે ‘આપના ગ્રુપના ફલાણા સાધુને હું રોજ સવારે બે કલાક સુધી ભગવાન સામે બેઠેલા જોઉં છું. ક્ષ ણ ણ TET અહંકાર ૭(૦૮) આ ભા
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy