Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 62
________________ પતજિનઆશા પાળી મોત ને મહાત કીધા. ધન તે...૫૫ આજ લગી યમરાજે મુનિના મરણ અનંતા કીધા , - S It “E 45 -૩-૬-૧૦ દિવસના અંતરે લેવું. + + રોજ સ્થૂલભદ્રજી વગેરે મહાપુરુષોને યાદ કરીને ભાવથી વંદન કરવા. એમની ડ પાસે નિર્મળ બ્રહ્મચર્યની પ્રાર્થના કરવી. વર્તમાનમાં પણ મારા ગુરુ, મારા સહવર્તી વગેરેમાં જેઓમાં મને નિર્મળ બ્રહ્મચર્ય સ્પષ્ટ જણાય, એમના પ્રત્યે વિશેષથી બહુમાન ધારવું. એમની વિશેષથી સેવા કરવી. + રોજ દેરાસરમાં ચૈત્યવંદન બાદ પ્રભુ પાસે ખૂબ ભાવથી પ્રાર્થના કરવી | ત્તિ કે, “પ્રભો ! મારા બ્રહ્મચર્યની રક્ષા કરજે. મારી આંખોમા ય વિકાર ન પ્રગટે એવી ન, પવિત્રતાનું દાન કરજે. તારી અને ગુરુની કૃપા વિના આ ગુણની પ્રાપ્તિ અશક્ય શ છે. તારી અને સદ્ગુરુથી કૃપા ઉતરે, તો મારા માટે આ ગુણ મેળવવો રમત વાત છે. શા = પણ પ્રભો ! તું કૃપા કરજે, તારા બાળની રક્ષા કરજે...' + દિવસ દરમ્યાન જે કોઈ ખરાબ વિચાર આવ્યા હોય, જે કોઈ દૃષ્ટિદોષ જાગ્યા B હોય, એ બધાને રાત્રે યાદ કરી કરીને હાથ જોડીને એ પાપો બદલ હૃદયથી ક્ષમાપના :માંગવી. મિચ્છા મિ દુક્કડની આગ એ પાપો રૂપી ઘાસ પર સળગાવવી. અને અવસર ફ મળે ત્યારે સદ્ગુરુ પાસે નિર્દભભાવે, નિર્લજ્જ બનીને એ પાપોની આલોચના કરવી. 1 + સૌથી અગત્યનો ઉપાય છે સતત સ્વાધ્યાયાદિ યોગોમાં લીન રહેવું. મનને એક ex 9 પળ પણ નવરું ન પડવા દેવું. એના પર સખત બોજો મૂકી દેવો. વિકારોનું 8 ઉદ્દભવસ્થાન તો છેવટે મન જ છે ને ? બાકી બધા એના નિમિત્તકારણો છે. અને મનને ? કાબુમાં રાખવાનો અતિ મહત્ત્વનો ઉપાય છે સ્વાધ્યાય ! અધ્યયન અને એનાથી ય વધુ છે # ચડિયાતું અધ્યાપન ! બસ, મારે આ બેને મારા જીવનમાં આત્મસાત કરી લેવા છે. ક હા !. હું પ્રતિક્રમણ-પ્રતિલેખન-વૈયાવચ્ચ વગેરે યોગો તો બરાબર સાચવીશ જ. || આ સ્વાધ્યાય માટે એ બધા આવશ્યક યોગોમાં હું ગરબડ નહિ જ કરું. પણ એ આવશ્યક છે યોગો તો આખા દિવસમાં ચાર-પાંચ કલાકના જ હોય છે. આખા દિવસમાં ઓછામાં 7. ઓછા દસ-બાર કલાક તો મારી પાસે બચે જ છે. એ બધો જ સમય હું હવે સ્વાધ્યાયમાં | જ લાગી જઈશ. એક મિનિટ તો નહિ, પણ એક સેકંડ પણ નહિ બગાડું. હું હવે સં બરાબર ભણીશ, બીજાઓને ભણાવીશ. કદાચ કોઈક અઘરા ગ્રન્થો મને નહિ આવડે સ છે તો ય શું? હવે તો ગુજરાતી પુસ્તકો પણ ઘણા મળે છે, જે ખૂબ જ સરસ હોય છે. એ એનાથી પણ એ અઘરા ગ્રન્થો બેસી જાય. રાત્રે ઉંઘતી વખતે પણ મારા મન પર સ્વાધ્યાયનો બોજો હોય, ‘હજી આટલું બાકી JAI COMMITTT દષ્ટિદોષ ૦ (૫૫) IITIIIIIII

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156