________________
હલકા દેવો ઇચ્છે પણ અપ્રમત્તને કદી નવિ બાધે, સંયમશક્તિ અનુપમજોઈ સર્વપ્રમાદને કાઢે, ધન તે...પ૬
છે...' એમ રોજ ઉધારખાતું જ ચાલતું હોય, એટલો સખત સ્વાધ્યાય મારે કરવો છે. न
મન તો ખરેખર ડાહ્યું છે, કહ્યાગરું છે. જેમ કોઈ સારા માણસને ભૂખ લાગે, તો એ ભોજન માંગે જ. એને સાદુ-શુદ્ધ ભોજન મળે તો એ ખાઈ લે, પેટ ભરી લે, સ્તુ માંસ-અભક્ષ્ય પણ ખાવા ન જાય. પણ ભૂખ લાગવા છતાં ભોજન ન મળે, તો છેવટે સ્તુ ‘નસ્થિ છુહાસમા વેયા' એ ન્યાયે એ માંસ-અભક્ષ્ય પણ ખાઈ બેસે. દોષ એનો નથી, મેં દોષ એને ભોજન ન આપી શકનારાઓને છે.
0000000000000
स
जि એમ મારું મન પણ સુખ-સંતોષ-તૃપ્તિની ભૂખ ધરાવે છે. એની એ ભૂખ દૂર નિ |TM કરવી એ મારી ફરજ છે. હું એને જો અધ્યયન-અધ્યાપનાદિ શુદ્ધ ભોજન ખાવા આપી ન શા દઉં, તો એ બધું ખાઈને મન શાંત થઈ જાય છે, પછી એ કંઈ માંગતું નથી, તોફાન ગા કરતું નથી. પણ હું એને ભૂખ્યું રાખું, તો તો એ બિચારું શું કરે ? પછી એ ભૂખને લીધે જે મળે એ ખાવા લાગે. એ કામવિકારોમાં લપેટાય, દૃષ્ટિદોષમાં લપેટાય...બધું જ બને. પણ એમાં દોષ એનો નથી, દોષ મારો છે. મારી ફરજ છે કે મારે મારા બાળક સમાન મનને પૂરતું ભોજન-શુદ્ધ ભોજન આપવું.
બસ, આટલા ઉપાયો હું હવે અજમાવીશ.
પછી ?
ક્ષ
રા
F” F
હું બની જઈશ સર્વથા નિર્વિકારી !
હું બની જઈશ વિશુદ્ધ બ્રહ્મચારી !
હું બની જઈશ હજારો લોકોને પવિત્રતાની ભેટ આપનાર પવિત્ર ઉર્જાનો માલિક !
FEE F tot
ना
જો પેલા નારદો ઝઘડા કરાવનાર, યુદ્ધોના રસિક, સંન્યાસી બનીને ફરનાર હોવા આ છતાં માત્ર એક બ્રહ્મચર્યના પ્રતાપે મોક્ષ પામે, તો હું તો ઝઘડાખોર-યુદ્ધસિક નથી, આ ત્મા હું તો હવે બ્રહ્મચારી બની જ રહેવાનો. મારામાં તો બીજા પણ અનેક ગુણો છે, મોક્ષ તો એ નારદો કરતા ય વધુ ઝડપી થવો જોઈએ, અને થશે જ.
મારો
ભ
હવે કોઈપણ બહેનોના વિશ્વાસનો ઘાત નહિ કરું હું !
હવે કોઈની શ્રદ્ધા પર તલવાર ફેરવવાનું પાપ નહિ કરું હું !
ક્ષ
હવે કોઈને પણ દુર્લભબોધિ બનાવી દેનાર વિકારર્દષ્ટિનો ભોગ નહિ બનું હું ! દેવાધિદેવો - શાસનદેવો - સંયમરાગી દેવો મારા સહાયક બનો. આ થયું દૃષ્ટિદોષને લઈને આત્મસંપ્રેક્ષણ
ણ
દષ્ટિદોષ (૫૬)