________________
પહપની વિના તે કરુણાસાગર દાખ્યો. ધન તે... ૫૯
શિમ વિણ ભાષક ઘાતક પકાયનો ભાખ્યો, ના બોલે મુહપની વિના તે કડ.
મુખત્રિકાવિણ ભાષક
4 = 3 4 5
એક પળમાં એ વાત સ્વીકારી લીધી.
અમે તો નજરોનજર આપની વૈયાવચ્ચ નિહાળીએ છીએ. ઘરડા સાધુને ઈંડિલ 1 5 થઈ જાય, ઝાડા થઈ જાય અને આપ બિલકુલ દુગંછા કર્યા વિના બધું જાતે સાફ કરો !! તુ છો. અઠવાડિયા પહેલા જ મેં જોયેલું કે મેલેરીયામાં એ ઘરડા સાધુને ઉલટી થઈ, પ્યાલો | | નજીકમાં ન હતો. તો આપે તો આપનો હાથ જ ધરી દીધો, એ ઉલટી લઈ લેવા !ીત
સાહેબ ! હું તો એ દૃશ્ય જોઈ પણ નથી શકતો, જ્યારે આપ તો સાક્ષાત આચરો | છો...કમાલ ! કમાલ ! .
જો આપના જેવા ૧૦-૨૦ વૈયાવચ્ચી પણ આ શાસનમાં હોય ને ? તો ઘરડાઓ ન | કદી અસમાધિ ન પામે. આપના શિષ્યો હોવા છતાં આપ સ્વયં ઘસાઈ છૂટો છો. શા | શિષ્યો ઉપર બધું કામ ઢોળી દેતા નથી. | વળી આવા પ્રભાવક હોવા છતાં, ભક્તો કેટલાય મળવા આવતા હોવા છતાં ૪ 9 એ ઘરડાઓ પાસે જઈને અડધો-અડધો કલાક બેસો છો, એમને આશ્વાસન આપો છો, = હસાવો છો, આપ તો આ મર્યલોક ઉપર સ્વર્ગમાંથી ઉતરેલા મસીહા છો, દેવ છો.” =
આવી સર્વોત્તમ પ્રશંસા સાંભળવા મળી, છતાં મેં ક્યાં મારી પ્રશંસા કરી છે ? ? # હું તો માત્ર એટલું જ બોલ્યો છું કે, દેવગુરુપસાય !”
- કોઈ મને કહે છે કે, “સાહેબ ! આપની પ્રભુભક્તિ તો આંખે ઉડીને વળગે એવી છે. આજે જ દેરાસરમાં મેં આપને રડતા જોયા. આમે ય ઘણીવાર મેં આપને | દેરાસરમાં ઝૂમતા જોયા છે. આપ બે હાથ ઊંચા કરી, માથું ડોલાવી જે રીતે પ્રભુ ? B સાથે વાત કરો છો, એ જોતા તો એમ જ લાગે કે આપની સામે જાણે કે સાક્ષાત 8
ભગવાન જ બિરાજમાન હોય. આ વળી અમારે તો અષ્ટપ્રકારી પૂજા કરવાની હોય, એટલે કલાક સહેજે થઈ જાય. આ તો જયારે આપ તો માત્ર સ્તુતિ, ચૈત્યવંદનમાં જ રોજ કલાક-બે કલાક મસ્તીથી બેસો છો... એ તો આશ્ચર્ય જ લાગે.
સાહેબ ! વિદ્વાનો - પ્રભાવકો – તપસ્વીઓ - વૈયાવચ્ચીઓ ઘણા જોયા, પણ એ બધામાં પ્રભુભક્તિ દેખાઈ ન હતી. એટલે જ એ બધામાં મને ઘણીવાર એમની * એ શક્તિ બદલનો અહંકાર દેખાયો હતો. અમે પણ અનુભવી છીએ, ભલે બોલીએ કશું પ્રે ક્ષ નહિ, પણ બધું સમજી લઈએ. પ્રભુભક્તિ વિના કંઈ અહંકાર જતો હશે ? ક્ષ. | આપ પહેલા મને એવા મળ્યા છો કે જેમનામાં આટલી બધી શક્તિ છે. છતાં ણ
ITI III IITના અહંકાર ૦ (૫૯)
MANINAM