Book Title: Yoga Etle Shu
Author(s): Magan P Desai
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004990/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શું? [યોગસૂત્રના સમાધિપાદનું વિવેચન] સંપાદક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ક ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ For Private & Personale Only Page #2 -------------------------------------------------------------------------- ________________ યોગવિષયક અન્ય વાચન સમાધિમાર્ગ લે ધર્માનંદ કોસબી પ્રચલિત ધાન-સમાધિના માર્ગોને કેવળ દુઃખમાં જ વધારે કરનારા કે કેવળ પિતાના સુખને વિચાર કરનારા માની, ગૌતમ બુદ્ધે કુશલ મને વૃત્તિઓની વૃદ્ધિ કરનાર અને લોકહિત સાધવાની ભાવના યુક્ત સમાધિમાગ સ્થાપિત કર્યો. મૂળ બૌદ્ધ પ્રામાણિક ગ્રંથમાંથી અધ્યાપક કોસંબીજીએ તારવીને કરેલું તેનું નિરૂપણ. ગશાસ્ત્ર સુપ્રસિદ્ધ જેન આચાર્ય હેમચંદ્રના સુપ્રસિદ્ધ ગ્રંથને અનુવાદ. હેમાચાર્યે આ ગ્રંથ પોતાના શિષ્ય રાજા કુમારપાળને યોગની શિક્ષા આપવાને અર્થે પ્રસ્તુત કરેલો હોઈ, એ વિષયમાં રસ ધરાવતા આજના વ્યવસાયી ગૃહસ્થવર્ગને ઉપયેગી. [દરેકની ટપાલરવાનગી અલગ]. પ્રાપ્તિસ્થાન નવજીવન કાર્યાલય અમદાવાદ For Private & Personale Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી રેવાભાઈ પટેલ સ્મારક ગ્રંથમાળા ૧. શ્રી યાગવાસિષ્ઠ સ॰ ગોપાલદાસ પટેલ ૨. કળા એટલે શુ? [ટૉલ્સ્ટૉય કૃત] અનુ॰ મગનભાઈ દેસાઈ 3. ગૌતમ ખુદ્દ [રાધાકૃષ્ણન કૃત] અનુ॰ ગોપાલદાસ પટેલ ૪. મુંડકોપનિષદ સ॰ મગનભાઈ દેસાઈ ૧-૮ ૨-૦-૦ ૫. શ્રીમદ્ભાગવત સ॰ ગોપાલદાસ પટેલ ૩૯-૦ ૬. પ્રાચીન સાહિત્ય ટાગોરકૃત] અનુ॰ મહાદેવ દેસાઈ, નરહરિ પરીખ ૧--૦-૦ ૭. સુખમની [ગુરુ અર્જુનદેવકૃત] અનુ॰ મગનભાઈ દેસાઈ ૧-૦-૦ ૮. ઇસ્લામને સુવર્ણયુગ ચૂનીલાલ બારોટ ૧-૪-૦ પ્રાપ્તિસ્થાન નવજીવન કાર્યાલય અમદાવાદ-૯ ૪-૭-૦ 3--0 શ્રી રેવાભાઈ પટેલ સ્મારક ગ્રંથમાળા – ૯ ચાગ એટલે શું? ચોગલના સમાધિપાતનું વિધાન મગનભાઈ પ્રભુદાસ દેસાઇ A. ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ www.jainslitary ag Page #4 -------------------------------------------------------------------------- ________________ આવી ગયું. બીજાં પણ કારણ બન્યાં; છતાં છેવટે પ્રભુકૃપાએ એ માળા પૂરી થઈ અને આજે પુસ્તક રૂપે બહાર પાડી શકાય છે, તેથી મને ખૂબ આનંદ થાય છે. યોગને અભ્યાસ મારી ૧૪ વરસની ઉંમરથી મારો વ્યાસંગ' બને છે. અભ્યાસ એટલે ગ્રંથનું વાચન નથી જ કહેતા, પરંતુ તેની સાધનાં કહું છું. એ અર્થે મેં યેગ પરનું બધું જ સાહિત્ય વાંચ્યું છે એમ નથી; પણ મુખ્ય મુખ્ય કેટલુંક જોયું છે અને તેનું ચિંતન-મનન કરતે રહ્યો છું. કેટલાક યોગાભ્યાસીઓના સત્સંગનું પણ સદ્ભાગ્ય મને શ્વનમાં સાંપડયું છે. આ વિવેચન એને પરિણામે હું કરી શકો છું. એને યશ એ મહાનુભાને છે. વાચક જોશે કે, “સ્વાધ્યાય "ના લેખે અગાઉથી લખી રાખેલા નથી, પણુ દર માસે હપતે લખવાને આવે ત્યારે લખાતા જતા હતા. તે લખવામાં મેં કઈ ભાષ્ય કે ટીકાને સામે રાખ્યાં નથી, યા અમુક વિવેચક કે અર્થકારને હું અનુસર્યો છું એમ પણ નથી. પરંતુ વસ્તુની સળગ સમીક્ષા કરતાં જે અર્થે મારા મનમાં તે વખતે બેસતા ગયે તેને ચર્ચાતે ગયે. અને તેથી જ બેત્રણ મહત્ત્વનાં સ્થળોએ સૂત્રને ક્રમ છોડીને અથવા અમુક શબ્દોની પારિભાષિકતાની પંચાતમાં પડ્યા વગર સૂના સહજ મળતા અર્થની દૃષ્ટિએ ચર્ચા કરી છે. આમ છૂટક છૂટક થતા રહેલા લખાણુમાં સળંગસૂત્રતા હોય, તે એ રીતે લખતાં રહેતાં જેવી આપે આપ તેમાં ગૂંથાઈ આવે તેવી જ જોવા મળે, એ ઉધાર્યું છે. આખા “ સમાધિપાદ ”નાં સૂત્રોને સળગ જોતાં તેમને શે અર્થ મળે છે તે તરફ મેં નજર રાખી છે અને તેને અનુસરીને વિવેચન કર્યું છે. વાચકને તે એમાં મળશે એવી આશા રાખું છું. યેગના શાસ્ત્ર તરીકે -- ગદર્શન તરીકે આ સૂત્ર હજાર વરસેથી પંકાયાં છે. તેમની પાછળ આર્ય પ્રજાના અનેક પરમ પુરુષોની સતત સાધના અને ધ્વનવીરોના વિવિધ પ્રાગે પડેલા છે. માનવ શરીર અને ચિત ૫૨ એ પ્રયોગ હતા. અને એ કેવા પ્રયોગો ! જેમાંથી તેમને જીવનનું પરમ અને ચરમ સત્ય શોધવું હતું. ગદર્શન આ ભવ્ય ઇતિહાસ પર રચાયેલું અદ્વિતીય શાસ્ત્ર છે. કેવળ શાસ્ત્રીય બુદ્ધિ અને તકની દષ્ટિએ જોતાં પણ હેરત પમાડે એવું આ કામ છે. તેથી તેને પણ કાંઈક ખ્યાલ આ વિવેચનની સાથોસાથ જોડવાની દષ્ટિએ, તે વિષે પ્રાસ્તાવિક લખવાને માટે શ્રી. ગોપાલદાસને મેં વિનંતી કરી. તેમણે એ કામ પાછળ ઠીક ઠીક સમય આપી તેની તૈયારીમાં એક સ્વતંત્ર ગ્રંથ જેટલી સામગ્રીનું ટાંચણું કર્યું છે. એ રસિક સામગ્રી એક અલગ પુસ્તક રૂપે આપવા જેટલી થઈ છે, એ રૂપે તે આપીએ તે એને ન્યાય મળે. એ કામ આગળ ઉપર કરવાનું રાખીને, ટૂંકી પ્રસ્તાવના રૂપે તેમણે આ ઇતિહાસને ખ્યાલ આપે છે, તે અભ્યાસીઓને ઠીક ઠીક મદદરૂપ થશે એમ માનું છું. યોગ એ તે મનુષ્યના જીવનસાફલ્યની ચાવી અને તેને ગૂઢ મંત્ર છે. જીવન ગમે તે દિશામાં ભલે હા, સાફલ્મમાત્રના મૂળમાં ગશક્તિને અમુક તમુક આવિષ્કાર રહેલો હોય છે. ગીતાકારે પોતાની ભક્તિ-ભાષામાં કહ્યું છે તે આ જ છે કે, यद् यद् विभूतिमत् सत्त्वम् श्रीमजितमेव वा । तत्तदेवावगच्छ त्वम् मम तेजोऽशसंभवम् ॥ १०,४१ ।। માટે જ ઈશ્વર પરમ યોગેશ્વર કહેવાય છે, ગશક્તિ આ વસ્તુ છે. પરંતુ મનુષ્ય તેના મદ મેહ કે વાસનાને લઈને ખરું સાફલ્ય શામાં છે તે વિશે ભૂલ ખાયા કરે છે, બ્રમમાં કુટાયા કરે છે, ગોથાં ખાય છે, છતાં તેમાં શક્તિ અને શ્રમ ખરચવામાં તે કમી નથી રાખતા. પરંતુ તેનું પ્રયોજન અને દિશા – તેની નિષ્ઠા પરમ નથી તેથી, છતે પુરુષાર્થ એ જ શક્તિ, એ જ તપ તેને તેવું જ ફળ દે છે. (સર ખાવા, કથા માં પ્રવર્તે તારાથંય મનાયમ્ ગીતા ૦ ૪,૧૧.) ગદર્શન જીવનસાફલ્યના અંતિમ સ્વરૂપ વિષે ઝાઝી ચર્ચા નથી કરતું. તે કામ તે આર્ય પ્રજાના આદિ સંસ્કાર રૂપે જ નક્કી થયેલું nary For Private in Education in www. Personal use only Page #5 -------------------------------------------------------------------------- ________________ છે, કે જે તેના વેદમાં – વેદાન્તમાં છે, અને પ્રજાના લોહીમાં ઊતર્યું છે કહીએ તેય ખોટું નથી. તે પરમ ધ્વનને આસ્વાદ શી રીતે મળે તેનું સાંગોપાંગ શાસ્ત્ર આ ગદર્શન છે. આ પુસ્તકમાં તેનું મુખ્ય જે પહેલું પાદ છે તે ચચ્યું છે. પછીનાં પાદેની ચર્ચા પણ આમ થવી જોઈએ એવી માગણી છે. જે સહજતાએ આ બન્યું તેમ યુગેશ્વર પ્રભુએ નિર્ધાયું હશે તે આગળનું વિવેચન પણ કરવાની ઇચ્છા છે. પ્રભુ તે પૂરી પાડે. દરમિયાન આ તેને મુખ્ય ભાગ વાચકે અને સાધકે આગળ નમ્રભાવે રજૂ કરું છું. આ ગ્રંથ શ્રી રેવાભાઈ પટેલ સ્મારક માળામાં બહાર પડે છે. તેમાં અગાઉ બહાર પડેલા છે જેમણે જોયા હશે તેમને ખબર છે કે, આ માળામાં જ્ઞાનવિજ્ઞાનને ધર્મદષ્ટિએ ચર્ચતાં બધા વિષયનાં પુસ્તકે – ખાસ કરીને બ્રાહ્મણધર્મ ગ્રંથો – બહાર પાડવામાં આવે એવો ઉદ્દેશ રાખે છે. આ પુસ્તક તેમાં બેસતું હોઈ તે માળામાં લીધું છે. ૧-૧૦-”પર મગનભાઈ દેસાઈ પ્રજ્ઞાગી મુરબ્બી ભાઈશ્રી કિશોરલાલ મશરૂવાળાની પુણ્ય સ્મૃતિને તમે યોગી હતા; તમે વિવેકમણિ હતા; વિચારવારિધિનાં મંથન કરી, સત્ય-નવનીત કાઢી જાણનાર કુશળ જીવનવીર હતા. છતાં તમે આ વિવેચનગ્રંથ ન જોઈ શક્યા, તે હવે પુણ્યસ્મૃતિ રૂપે જ રજૂ કરવાનો રહ્યો. For Private & Personale Only Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા નિવેદન પ્રાસ્તાવિક [ગોપાલદાસ પટેલ) ૧. હિંદુધર્મ ૨. યોગ એટલે શું? [સૂત્ર ૨] ૩. ગદર્શન [સૂત્ર ૧] ૪. ચિત્તનું સ્વરૂપ [ સત્ર ૨] ૫. વૃત્તિને નિરોધ ૬. નિરોધનું પ્રયોજન [સૂત્ર ૩-૪] ૭. વૃત્તિવિચાર [સૂત્ર પ-૬ ] ૮. સંપ્રજ્ઞાનના પાંચ પ્રકાર [સૂત્રે ૮-૯-૧૦-૧૧] ૯. ચિનની ભૂમિકાઓ ૧૦. ચિત્તની વિયુક્ત ભૂમિકા ૧૧. નિરોધનાં બે સાધન [ સૂત્ર ૧૨, ૨૩]. ૧૨. અભ્યાસ અને વૈરાગ્ય - ૧ [સૂત્ર ૧૩-૧૪] ૧૩. અભ્યાસ અને વિરાગ્ય ૨ [ સૂત્ર ૧૫-૧૬] ૧૪. ઈશ્વરપ્રણિધાન [સૂત્ર ૨૩] ૧૫. સંગ અને સાધના [ સૂત્ર ૨૧-૨૨] ૧૬. ઈશ્વર એટલે શું ? [ સુત્ર ૨૪ ] ૧૭. ઈશ્વરનું પ્રમાણ શું? [સૂત્ર ૨૫] ૧૮. પરમ આદિગુરુ [ સુત્ર ૨૬] ૧૯. ઈશ્વરનું નામ અને રૂપ ૨૦. ઈશ્વરનું પ્રણિધાન એટલે શું [ સૂત્ર રબ્બ૮ ] ૨૧. ઈશ્વરપ્રણિધાનનું ફળ [ સૂત્ર ૨૯] ૨૨. અંતરા અને તેમનું સ્વરૂપ [ સૂત્ર ૩૦] ૨૩: અંતરાયોના અચૂક જોડીદાર [સૂત્ર ૩૧ ] ?? For Private & Personale Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૪. 'તરાયાનું નિવારણ [સૂત્ર ૩૨] ૨૫. ચિત્તપ્રસાદ [સૂત્ર ૩૩] ર૬. અભ્યાસના પ્રકારો ર૭. પ્રાણાયામ [ સૂત્ર ૩૪] ૨૮. વિષયવતી પ્રવૃત્તિનું યોગબળ [સૂત્ર ૩૫-૩૬] ૨૯. વિચારમય જીવનનું યોગબળ [સૂત્ર ૩૭] ૩૦. સ્વપ્ન અને નિદ્રાના જ્ઞાનના અભ્યાસ [ સૂત્ર ૩૮-૩૯] ૩૧. નિદ્રાવૃત્તિ [સૂત્ર ૩૮] ૩ર. ઈષ્ટદેવનું ધ્યાન [સૂત્ર ૩૯] ૩૩. અંતરાયરહિત ચિત્તની શક્તિ [સૂત્ર ૪૦ ] ૩૪. સંપ્રજ્ઞાનનું માનસશાસ્ત્ર [ સૂત્ર ૧૭-૧૮] ૩૫. પ્રજ્ઞાનનું અધ્યાત્મ ૩૬. પરમ સ’પ્રજ્ઞાન [સૂત્ર ૧૮-૧૯-૨૦ ] ૩૭. ચિત્તનિાધના એ પ્રકારો [સૂત્ર ૧૯-૨૦] ૩૮. સમાપત્તિ – ૧ [સુત્ર ૪૧-૪૫] ૩૯. સમાત્તિ – ૨ ૪૦. સમાપત્તિના પ્રકાર [સૂત્ર ૪૨-૪૪] ૪૧. સમાપત્તિના વિષયની અવધિ [ત્ર ૪૫] ૪૨. સબીજ સમાધિ [સૂત્ર ૪૬] ૪૩. ત’ભરા પ્રજ્ઞા – ૧ [ સૂત્ર ૪૭૮ ] ૪૪. તભરા પ્રજ્ઞા-૨ [સૂત્ર ૪૯] ૪૫. ઋતભરા પ્રજ્ઞા-૩ [ત્ર ૫૦-૧ ] ૪૬. નિીજ સમાધિ કે યોગ – ૧ [સૂત્ર ૫૧] ૭. નિબીજ સમાધિ કે યોગ -- ૨ ૧. સમાજના વ્યાપક યોગ ૨. સુત્રપાઠ સૂચિ પરિશિષ્ટ ૧૮ 1 ૧૯ ૧૨૩ ૨૭ ૧૩૦ 133 134 ૧૩૯ ૧૪૧ ૧૪૮ ૧૫૩ ૫૫ પ ૧૬૨ ૧૬૫ ૭ર ૧૭૫ ૧૭૭ ૧૦ ૧૮૪ ૧૮૯ ૧૯૩ ૧૯૭ ૨૦૮ ક પ્રાસ્તાવિક ૧ થાડા વખત ઉપર આ માળામાં પ્રસિદ્ધ થયેલા મુંડક ઉપનિષદ ની સાથે, ઉપનિષદો અંગે ઐતિહાસિક માહિતી આપતા ઉપોદ્ઘાત જેમ જોયો હતો, તે પ્રમાણે આ પુસ્તકની શરૂઆતમાં પણ યાગદર્શન અંગે ઐતિહાસિક મીમાંસા કરતી પૂર્વ-નેાંધ આપવાનું વિચારવામાં આવ્યું. તે કામ શરૂ કર્યું અને જેમ જેમ તેમાં આગળ વધવાનું થયું, તેમ તેમ જુદા જુદા આનુષ ંગિક અનેક સવાલોની ચર્ચા જાગતી ગઈ, જેમ કે, યોગવિદ્યા મૂળે આની કે તેમની પહેલાં આવી વસેલા કહેવાતા દ્રાવિડાની? સાથે જ મુખ્ય સવાલ તો ખરા જ કે, આર્યાં ખરેખર બહારથી આવેલા છે કે અહીંના જ વતની છે એ સવાલા અંગે કંઈક નિણૅય લઈને જ આર્મીના પ્રાચીન ગ્રંથા વેદોથી માંડીને યોગવિદ્યાનું સ્વરૂપ અને વિકાસ તપાસી શકાય. ત્યાંથી આગળ વધતાં, બ્રાહ્મણુકાળ અને આરણ્યકકાળમાં થઈ ઉપનિષદકાળમાં આવતાં જ, યવિદ્યા નામથી અને વ્યવહારથી પેાતાનું અનોખું મુખ્ય સ્થાન પામતી જાય છે. તેના ઉલ્લેખા અને તે બધામાં જોવા મળતી અમુક નિયત પીભૂમિ તપાસતાં સાંખ્ય અને યોગના સંબંધના સવાલ પશુ શરૂ થાય છે. સાંખ્ય મૂળે કઈ વિદ્યાને કહેતા, ગીતામાં સાંખ્ય અને યાગને જુદાં પાડયાં છે તે સિદ્ધાંતના અશ્ર્વમાં કે નિષ્ઠાના અર્થમાં, ત્યાદિ પ્રશ્નોથી માંડીને, સાંખ્યવિદ્યા પહેલેથી જ * સેશ્વર ' હતી કે નહીં, વગેરે સવાલો પણ આવીને ઊભા રહે છે. અને ઉપનિષદકાળમાં તા અનેક જુદા જુદા સિદ્ધાંત અને પથાનો ઊગમ થવા જ લાગ્યા હતા; એટલે બૌદ્ધકાળ સુધીમાં તે १३ Page #8 -------------------------------------------------------------------------- ________________ બધા સિદ્ધાંતની યોગદર્શનના અનુસંધાનમાં શી સ્થિતિ હતી તે તપાસવી જોઈએ. બૌદ્ધકાળ પૂર્વની સ્થિતિ જાણવા માટે કોઈ મુખ્ય સાહિત્ય ઉપલબ્ધ હોય, તે તે મહાભારત કહેવાય. પરંતુ મહાભારત આખું બૌદ્ધકાળ પછીનું છે, કે તેને મુખ્ય ભાગ બૌદ્ધકાળ પૂર્વને છે, તે સવાલ પાછો ચર્ચાસ્પદ જ છે. એનું નિરાકરણ વિચારીને જ મહાભારત-કાળમાં જુદાં જુદાં દર્શને કે સિદ્ધાંતની અને ખાસ કરીને સાંખ્ય તથા યુગની શી સ્થિતિ હતી, તે નક્કી કરી શકાય. અને એમ બૌદ્ધ અને જેન કાળમાં આવી પહોંચીએ, એટલે યોગવિદ્યા બાબતમાં એ બધી પરિપાટીઓની એકબીજા ઉપર શી અસર થઈ છે, અને એકબીજામાંથી શી લેવડદેવડ થઈ છે, એ જાતના પ્રશ્નો ઊભા થાય. સમાધિની ભૂમિકાઓના નિરૂપણુ અંગે વપરાતા વિતર્ક-વિચાર જેવા શબ્દ; યમ-નિયમને ગાંગ તરીકે રવીકાર; હેય, હેયહેતુ, હાન, હાને પાય, એ ચાર બૃહોમાં પોતાના વિષયની સંકલના; અવિવા, અભિનિવેશ વગેરે પરિભાષા -એ બધી સળંગ ટીક્રમમાં વિકાસ પામતી આવેલી વસ્તુ છે કે બૌદ્ધ જેવી પરંપરાઓ સાથે કરાયેલી લેવડ-દેવડ છે? સાથે જ બૌદ્ધ અને જન પરિપાટીએ ખરી રીતે હિંદુ અથવા આર્ય પરિપાટીથી જુદી પરિપાટીએ છે કે તેને જ આગળને અથવા અમુક અંગ પૂરતો વિકાસ છે, એ પણ જોઈ લેવું જોઈએ. કારણ કે, યોગસૂત્ર ગ્રંથને ઐતિહાસિક કાળની દૃષ્ટિએ ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં મૂકવાનું યોગ્ય જણાય છે. એ કાળે બૌદ્ધ અને જૈન પરિપાટીએ પ્રચારમાં આવી જ ગઈ હતી.૩ છતાં ૧. યોગસૂત્ર ૨.૧૬, ૨.૧૭, ૨.૨૫, ૨.૨૬ '૨. યોગસૂત્ર ૨.૩ ઈ., ૨.૯. ૩. બુદ્ધ અને મહાવીર બને ઈ. સ. પૂર્વે પાંચમા સકામાં થઈ ગયા છે; પરંતુ જન આગમ ગ્રંથે શરૂઆતમાં પહેલવહેલા ઈ. સ. પૂર્વે ૩૦૦ની આસપાસ (પાટલિપુત્રના સંધ વખતે) નિશ્ચિત થવા લાગ્યા હોય, અને બૌદ્ધ ત્રિપિટક ઇ. સ. પૂર્વે ૨૪૧માં (અશોકના રાજ્ય માં મળેલી પરિષદ વખતે) નિશ્ચિત સ્વરૂપ લેવા માંડે છે, એ લક્ષમાં રાખવું જોઈએ. યોગસૂત્રનું બ્રાહ્મણુ-પરંપરાનું પુરોગામી સાહિત્ય બહુ ઓછું નણવા મળતું હાથી, અમુક વિચાર કે શબ્દ મૂળ કઈ પરંપરાને છે એ નકકી કરવું મુશ્કેલ જ રહે છે. આ બધી ચર્ચાઓને ન્યાય આપ હોય, તે કાંઈ નહીં તે આ પુસ્તક જેવડ સંભાર તે થાય જ અને તે પ્રસ્તાવનારૂપે જોવો પડે; અને તેમાં જે આધારવાક્યો ઈ ટાંકીએ, તે તે કદ તેથીયે વધે. મતલબ કે, એ જ એક નવો ગ્રંથ બને. એ બધું જિજ્ઞાસુ વાચકને આવશ્યક કે ઉપયોગી નથી એમ તે ન કહેવાય; છતાં એક ઉપધાત તરીકે એ બધું આ પુસ્તકને જોવું એ સામાન્ય દષ્ટિએ પણુ ઉચિત ન ગણાય. એનાથી ન એ વિષયને ન્યાય મળે, કે ન મૂળ પુસ્તકતે. એટલે એ બધું સ્વતંત્ર ગ્રંથ રૂપે આપવું જોઈએ એવો વિચાર ઊભા થવા લાગે; અને છેવટના જ્યારે એ બધે સંભાર ઠીક ઠીક તૈયાર થવા આવ્યું, ત્યારે તેને આ પુસ્તકમાં જોડવાનું મેકૂફ રાખી, આ પુસ્તક પૂર તે બીજી રીતને જ ઉપધાત વિચારી લેવાનું યોગ્ય માન્યું. ૨ પાતંજલ યોગસૂત્રમાં કુલ ચાર પાદ છે : ૧. સમાધિપાદ, ૨. સાધનપાદ, ૩. વિભૂતિપાદ, ૪, કેવલ્યપાદ, “gr' એટલે ચોથા ભાગ. એ હિસાબે, જે પાદોનાં આ નામ મૂળથી જ હોય, તો પેગસૂત્રમાં પહેલેથી જ ચાર પાદ છે, એમ કહેવું જોઈએ.૧ આ પુસ્તકમાં તે ચાર પાદમાંથી પ્રથમ, ‘ગ્નમાધિપાદ ”નું વિવરણ છે. આ પાદમાં સૂત્રકારે શરૂઆતમાં જ ‘ગ એટલે ચિત્તવૃત્તિનિરાધ' એ અર્થ કર્યો છે; અને નિજ સમાધિની દિશામાં ૧. અને એ રીતે, “ત્રોન પાદ આગળ રતિ શબ્દ આવતા હોવાથી ત્યાં જ મૂળ ગ્રંથ પૂરે થતો હોઈ, બૌદ્ધ મનાતા વાદેના ખંડનવાળા પાદ પછીને ઉમેરે છે,” એવી ચચા નિરર્થક ઠરે. જો કે, અમુક પ્રતમાં ત્રીજા પાદ આગળ ‘tfસ ” શબ્દ નથી પણ આવતે, એ સાથે સાથે લક્ષમાં રાખવું જોઈએ. Page #9 -------------------------------------------------------------------------- ________________ વ્યાપક રીતે આવી રહે છે. તેથી આ પુસ્તકમાં એ પ્રથમ પાદનું જ વિવરણ હોવા છતાં, એક રીતે આખી યેગવસ્તુનું સળંગ નિરૂપણ આવી જાય છે. અલબત્ત, એથી કરીને આ ગ્રંથના વિદ્વાન લેખક પાસેથી બાકીના ત્રણે પાદનું નિરૂપણ પણ મળવાની અપેક્ષા રહેતી * નથી એવું કહેવાનો આશય નથી. આ પાદમાં તેમણે વિવરણુની જે દિશા પકડી છે, તે જ દિશાએ બાકીના ત્રણે પાદનું નિરૂપણું પૂરું થાય એવી અપેક્ષા સહેજે રહે છે જ; છતાં આ પ્રથમ પાના નિરૂપણુથી પણુ આખા “ગસૂત્ર' ગ્રંથના વિષયના અગત્યના ભાગનું તે વિગતે અને બાકીના ભાગનું વ્યાપકપણે પણ સળંગ નિરૂપણ મળી રહે છે, એમ કહી શકાય. વૃત્તિમાત્રને નિરોધ થતે અંતે જણાવ્યું છે (સુ. ૫૧); તેથી બેગ એટલે સમાધિ એ જે ધાત્વર્થ છે, તે બંધબેસી જાય છે, તે સમાધિદશા શા માટે પ્રાપ્ત કરવી જોઈ એ – પરમ પુરુષાર્થની દશા ત્યાં સિદ્ધ થતી શાથી કહેવાય એ જણાવી (સૂ. ૩), એ દશા પ્રાપ્ત કરવાનાં સાધન સૂત્રકાર આ પાદમાં નિરૂપે છે. સાધનની ચર્ચાની સાથે સાથે જ વૃત્તિ એટલે શું, તથા તેને નિરાધ એટલે શું, અને તેના કેટલા પ્રકાર છે, એ બધી અગત્યની ચર્ચા પણ તે કરતા જાય છે, અને ત્યાર બાદ, એ સમાધિદશાની કેટીએ વર્ણવીને અંતે તેનાથી કેવી રીતે કેવલ્યદશા પ્રાપ્ત થાય છે તે જણાવી લે છે. અર્થાત્ એક રીતે ગના આખા વિષયને એકસામટા વ્યાપમાં તે આ પાદમાં જોઈ લે છે. બીજ “ સાધનપાદ 'માં સમાધિદશા પ્રાપ્ત કરવા માટેના ક્રિયા યેગનું અને તેના અનુસંધાનમાં યોગપ્રક્રિયાનાં આઠ અંગેનું વિગતે નિરૂપણુ મુખ્યત્વે આવે છે. એ આ અંગોના નિરૂપણુની સાથે સાથે તે દરેક અંગ સિદ્ધ થતાં શી વિભૂતિ પ્રાપ્ત થતી નય છે, તેનું નિરૂપણ કરતા કરતા સૂત્રકાર પાંચમા અંગ સુધી આવીને બીજે પાદ પૂરી કરે છે. ત્યાર પછી ત્રીજા ‘વિભૂતિપાદ ”માં બાકીનાં ત્રણ અંગેનું નિરૂપણ શરૂ થાય છે, એ ત્રણ અગાને “સંયમ ” એવા એક નામે ઓળખાવી, જુદાં જુદાં સ્થળેએ એ સંયમ સાધવાથી શી શી વિભૂતિ પ્રાપ્ત થાય, તેનું નિરૂપણ પદના અંત સુધી ચાલે છે, અને પછી એ “સંયમ ” દ્વારા જ યુગનું અંતિમ ફળ કેવલ્ય પણ શી રીતે પ્રાપ્ત થાય, તે જણાવી પાદ પૂરો કરવામાં આવે છે. ચેથા ‘કેવલ્યપાદ માં એ કેવલ્યદશાના નિરૂપણુ અંગે પ્રકૃતિ અને પુરુષના સંબંધનું સ્વરૂપ તથા તેમાંથી છુટતા પુરુષની કૈવલ્યદશાનું સ્વરૂપ સિદ્ધાંતિક ચર્ચાને અનુલક્ષીને કરવામાં આવે છે, આમ, એ ચારે પાદમાંથી પહેલું “ સમાધિપાદ” ખરી રીતે આખા ગ્રંથનું મુખ્ય પાદ છે; અને તેમાં આખા વિષયનું નિરૂપણ અને ખરેખર, આ એક “સમાધિપાદ ” ' પાછળ અનેક વરસોને આને સાધના-સંભાર પડેલે જોઈ શકાય છે. આ પ્રાચીન વિશાળ આર્યભૂમિમાં, કવિવર ટાગોરની અમર કડીઓમાં જણૂાવ્યા પ્રમાણે, જ્ઞાન-ધર્મનું પ્રથમ પ્રભાત ઉદય પામ્યું, ત્યારથી માંડીને તેનાં પ્રબળ જિજ્ઞાસુ અને પુરુષાથી સંતાનોએ જે વન-ખેડ આદરી છે, તેની કાવ્ય-કાહિનીને પાર નથી. પુરુષાર્થની જુદી જુદી દિશાઓના કેવા જવલંત યુગે એક પછી એક આવી ગયા તેનાં આછાં, ભૂંસાયેલાં કે સ્થિર થયેલાં પ્રતિબિંબ આપણે એક વ્યાપમાં જોવા જઈએ છીએ, ત્યારે જ આપણુને તેની કંઈક ઝાંખી થઈ શકે છે, અને આપણી ભૂમિનું મુખ્ય ધ્યેય શું રહ્યું છે, તે પણ સમજાય છે. જુદા જુદા યુગમાં તેનું બાહ્ય સ્વરૂપ જુદું જુદું છે; પરંતુ તે બધાં સ્વરૂપે પાછળ આ પુસ્તકના વિદ્વાન લેખકે, પહેલા પ્રકરણમાં જણાવ્યું છે તેમ, એય તરીકે “મેક્ષ' અને સાધન તરીકે “યોગનિષ્ઠતા ” અચૂક રહેલાં જણ્ય છે. પતંજલિ મુનિએ એ આખો યુગ-પટ નજર સમક્ષ રાખો, તેમાંથી “નિષ્ઠા અને સળંગ તાંતણે પકડી લઈ “ગસૂત્ર'માં તેનું અનુશાસન ' ધર્યું છે. એમની પહેલાં એકઠા For Private Personale Only Page #10 -------------------------------------------------------------------------- ________________ થયેલા એ સંભાર ઉપર સળંગ ઊડતી નજર નાખી જેવાથી, : વસ્તુ સ્પષ્ટ થશે. વેદગ્રંથ જંઘમાં નજર કરીએ છીએ તેની સાથે જ આપને યર માર્ગનાં મંડાણુ નિશ્ચિત સ્વરૂપે થયેલાં નજરે પડે છે. અત્યારે ? અંગેનું જે કાંઈ સાહિત્ય ઉપલબ્ધ છે, તે ઉપરથી એટલું ચેક જ્યુઈ આવે છે કે, આપણા ઇતિહાસના એ એક પ્રાચીન અને કદા પ્રારભના યુગમાં, એક વખત, યજ્ઞ ખરેખર આધ્યાત્મિક કમર પ્રચલિત હતું; અને એનાથી મનુષ્યલકમાં, ત્યારે સમાતી હશે તે ‘સિદ્ધિ' (ગીતા ૪.૧૨ ) તરત પ્રાપ્ત થતી મનાતી. જોકે, તે કરીને, તે કાળે બીજી ભાવના કે બીજો માર્ગ કાંઈક સ્વરૂપે જાણીતાં પ્રચલિત ન હતાં 'એમ ન જ કહેવાય. વેદમાં પણ તપ અને વેગ માર્ગ છેક જ અજાણે છે એમ નથી. યજ્ઞમાર્ગમાં જ, દાખ તરીકે, સેમ-યા પહેલાં દીક્ષાને જે વિધિ નિરૂપાય છે તે જોઈ તે તેમાં એકાંતવાસ, મૃગચર્મ ઉપર સ્થિર આસન, મૌન, ઉપવા વગેરે તપ અને યુગનાં અંગે સ્પષ્ટ દેખાઈ આવે છે. તપ શબ્દ આ સાધન તરીકે તેને ઉપયોગ આમેય વેદોમાં સારી પેઠે જાણીતાં છે, તપથી અતિશય શક્તિ પ્રાપ્ત થતી નિરૂપાઈ છે : અંગિરસ જેવા ઋષિ તપથી જ મેટા બન્યા છે; રાજા કેઈ બ્રાહ્મણુને કનડે, તે તપ ૮ બ્રાહ્મણ તેને પરાભવ કરે છે; તપ કરીને જ દીદ્ર અમર પણું પામ છે; અને સૃષ્ટિ પહેલાં પ્રજાપતિ તપ વડે જ સર્જન કરવા માટેની શકિ મેળવે છે. તેમ જ, ધ્યાન-સમાધિની દશા તથા તે વડે અને તે દરમ્યા પ્રાપ્ત થતી પરમ સ્થિતિથી પણુ યજ્ઞકાળના લોકે છેક જ અજાણ હતા એમ કહેવું અશક્ય છે. કદ (૨૧૩૬)માં લાંબા વાળવાર અને પીળા રંગનાં મલિન કપડાંવાળા સમાધિપ્રાપ્ત મુનિનુ જ વણું ૧. બ૦ ૮, ૫, ૬; ૨૦, ૧૩૬,૨; ૧૫૪, ૨-૪; ૧૬૭, ૧; ૧૯, અથ૦ ૧, ૧૦, ૧૨; ૨૬, ૫૬, ૫, ૯. છે, માગુસે તેનું મય શરીર જ જુએ છે, પણ તે તે ગંધર્વોના માર્ગે વિચરતે હોય છે; તે પૂર્વે સમુદ્ર અને પશ્ચિમ સમુદ્રમાં વ્યાપેલે હોય છે; વાયુને તે મિત્ર છે; તે ગુપ્ત ઈચ્છાઓ જાણી જાય છે, તે અગ્નિ તેમ જ બંને લેકને આધાર આપે છે; તે જ સ્વર્ગ તથા પ્રકાશ છે. પછીના યુગદર્શનમાં રૂઢ બનેલો ‘ઋત’ શબ્દ પોતે જ કદમાં પિતાના સર્વ માહાત્મ્ય અને વિભૂતિ સાથે મેજૂદ છે. ઋતને અક્ષરાર્થ છે–વસ્તુમાત્રને નિયત ક્રમ. વસ્તુમાત્રમાં અંતર્ગત એવું શાશ્વત અને સર્વવ્યાપી સારતત્વ તે છે. ઋતને સર્વને પિતા કહ્યો છે. % ૫ણુ ‘ઋતના સદનમાંથી આવે છે (ઋ. ૪. ૨૧. ૩); વિષ્ણુ પણ ‘તને ગભ છે (. ૨. ૧૫૬. ૩); ઘાવા-પૃથિવી ઋતને લીધે જ ટકી રહ્યાં છે (ઋ. ૧૦, ૧૨૧, ૧). ભૌતિક જગતમાં જે સ્થાન નિયમનું છે, તે સ્થાન નિતિક જગતમાં સદગુણનું છે, તેથી ભૌતિક સૃષ્ટિની સુવ્યવસ્થા સાચવનાર વરુણદેવ નીતિનિયમના ૫ણું રક્ષક (તસ્ય ) છે. જે જુવાન કે વૃદ્ધ ઋતને અનુસરે છે, તેને સુખ અને શક્તિ મળે છે, તેથી તે સારી રીતે જીવી શકે છે (સ. ૨. ૯૧. ૭). અર્થાત આ અદ્ભુત શબ્દ અને તેની કલ્પના જ, વેદકાળમાં સૃષ્ટિ અને સંસારનું અંતિમ સ્વરૂપ તથા અધ્યાત્મમાર્ગનું રહસ્ય કેટલું સમજાયેલું હતું, તેની સાબિતીરૂપ છે. એ કાંઈ માત્ર જાદુઈ શક્તિવાળી કે વહેમી મનાતી હામક્રિયાઓ કરનારા પ્રાચીન જંગલીઓનું દશ્ય નહીં, પણ આ વિશ્વનાં સમગ્ર જ્ઞાન-વિજ્ઞાનમાત્રની પાછળ રહેલી ઊંડી આધ્યાત્મિક ભૂમિકા પામેલા લેકેનું દશ્ય રજૂ કરે છે. એમાં શ્રદ્ધાનું તત્ત્વ ભારોભાર ભરેલું છે (અ, ૬.૫૫. ૫; છે. ૧૦૪, ૬; ૨. ૨૬. ૩; ૬૯. ૧૫૧. ૧), અને તપનું પણું. અથર્વવેદમાં યુગવિદ્યાનું વિશેષ સ્પષ્ટ ચિત્ર આપણુને જોવા મળે છે. અથર્વવેદમાં કેટલાંક સૂકત (લગભગ સાતમા ભાગનાં ) વેદમાંથી જ સીધાં લીધેલાં છે; છતાં અથર્વવેદને મોટા ભાગ કદનાં જૂનામાં For Private Persone n Page #11 -------------------------------------------------------------------------- ________________ જૂનાં પ્રાગૈતિહાસિક કાળનાં સૂક્ત એટલે જ જૂને છે. અથર્વવેદને કાળ’ એ જુદે કાળવિભાગ પાડી શકાય તેમ નથી. અલબત્ત, અથર્વવેદમાં મંત્ર-તંત્રને પ્રકાર છે; પરંતુ તે કદ પછીના કાળમાં વિકાસ કે વિકાર પામીને થયેલે પ્રકાર નથી; બંને પ્રકારો અને બીજા પણ પ્રકારો સાથે જ પ્રચલિત હતા એમ કહેવું જોઈએ. એ અથર્વવેદમાં (કુલ ૧૯ કાંડમાંનું) ૧૫મું આખું કાંડા “વાય'ની સ્તુતિરૂપ છે. વાત્ય એટલે પરિવ્રાજક, તેના વર્ણન ઉપરથી જણાય છે કે, સિદ્ધ થયેલા મુક્ત યોગીનું જ તે વર્ણન છે. તેનાં વિભૂતિ અને મહિમા એ કાંડમાં જે રીતે વર્ણવાયાં છે, તેને જોટો ભાગ્યે જ પછીના કઈ યોગગ્રંથમાં પણ મળે. - સામવેદમાં તે યજ્ઞ દરમિયાન ગાન કરવા માટેનાં સૂકતને સંગ્રહ જે છે. તેમાંય, ૧૮૧૦ – કે પુનરાવર્તન બાદ કરતાં ૧૫૪૯ – સૂક્તોમાંથી ૭૫ સિવાયનાં બાકીનાં બધાં વેદસંહિતામાંથી છે. આ સૂક્તોનું યજ્ઞ દરમિયાન ગાન કરવાનું હોય છે. યજ્ઞવિધિમાં રાગ-ગાનને ઉપયોગ મુખ્ય હતું, એ એથી આપણને જાણવા મળે છે. રાગ અથવા ગાનની આંતર તથા બાહ્ય એવી વિશિષ્ટ અસર થતી મનાતી. સાધનમાર્ગમાં સંગીતને ઉપયોગ એટલે જૂને વખતથી આ સ્પષ્ટપણે સ્વીકારેલે મળે છે, એ આપણુ વિષય અંગે નેધપાત્ર બીના છે. યજુર્વેદમાં યજ્ઞવિધિ આચરનાર અવયુંએ તે ક્રિયા દરમ્યાન ધીમેથી બેલતા જવાની સ્તુતિઓ અને વચને છે. તેમાંનાં ઘણાં ગદ્યમાં છે, તે યજુસ કહેવાય છે. જે મંત્ર છે તેમાંના ઘણુ સદસંહિતામાંથી છે. પરંતુ યજુર્વેદમાં દેવને પ્રસન્ન કરવા માટે તેનાં બને તેટલાં વિવિધ નામો ઉપરાઉપરી કહેવાની રીત છે, તે નેધપાત્ર છે. જેમ કે રુદ્રનાં સો નામ વાજસનેયી સંહિતા ૧૬માં તથા તત્તિરીય સંહિતા (૪.૫) માં છે. તેમાં આપણે વિષ્ણુસહસ્ત્રનામ વગેરેની પેઠે ઇષ્ટદેવની સ્તુતિ કે ભાવના કરવાની તથા જપવિધિની પદ્ધતિનાં મૂળ જોઈ શકીએ છીએ. તે ઉપરાંત, યજુર્વેદમાં એક એક શબ્દ કે પદની બનેલી સ્તુતિઓ છે, તે પણ સેંધપાત્ર છે, જેવી કે, વષ, વેટ, વા, સ્વાહા ઈત્યાદિ; અને ખાસ કરીને ૩૪. પછીના કાળમાં યોગમાર્ગમાં નામજપ તથા બીજમંત્ર વગેરે રૂઢ થયેલાં સાધનેનાં મૂળ એમાં રહેલાં સ્પષ્ટ દેખી શકાય છે. બ્રાહાણ દ્રાક્ષમાં યજ્ઞને એક સર્વશક્તિમાન અને વિશ્વના મૂળભૂત તત્વ તરીકે સ્વીકારવામાં આવે છે. દે તેમની સ્થિતિ યજ્ઞથી જ પામ્યા છે; પ્રજાપતિ આ બધી સૃષ્ટિ રચે છે, તે યજ્ઞ અથવા/અને તપથી જ રચે છે; અને તે ક્રિયામાં તે ખૂટી જાય છે, ત્યારે યજ્ઞ અથવા/અને તપથી જ તે ફરીથી પૂર્ણ થાય છે – એવું ઠેર ઠેર કહેવામાં આવ્યું છે. પરંતુ, યજ્ઞવિદ્યાના અનુસંધાનમાં દરેક વસ્તુ અંગે અધિક (અધિભૂત), અધિતિષ (અધિદેવત), અધિવિઘ (અધિયજ્ઞ), અધિપ્રજ અને અધ્યાત્મ – એમ પાંચ રીતે વિચાર કરવામાં આવે છે; અને એ રીતે પિંડ-બ્રહ્માંડ વચ્ચેની એક્તાનાં ગૂઢ સૂત્રો શોધવા જે પ્રયત્ન થાય છે, તે આપણા વિષયના અનુસંધાનમાં ખાસ નોંધપાત્ર છે. જેમ કે, fધદૈવતમ્ જે પૃથ્વી, અંતરિક્ષ અને આકાશ છે, તે ગણાતમમ્ મન, પ્રાણુ અને વાણી છે. દેના બંધુઓ ને સિદ્ધાંત પણુ એ અનુસાર જ છે. જેમકે ૧૧ સંખ્યા, ત્રિખુભ છંદ, ગ્રીષ્મઋતુ, એ દ્ધના બંધુ છે. અર્થાત જ્યાં જ્યાં ૧૧ની સંખ્યા અથવા ત્રિખુભ છંદ વગેરે આવે ત્યાં ઇતની શક્તિનું અસ્તિત્વ મનાય; અને એ માત્ર પ્રતીક રૂપે નહીં, પણ સાચેસાચ શક્તિ રૂપે. દરેક વસ્તુ આમ મેટી વ્યાપક શક્તિ કે સત્તાને અંશ છે એમ જવાના પ્રયત્નમાં, સર્વત્ર ગૂઢપણે વ્યાપી રહેલ અખંડ બ્રહ્મતત્ત્વના સિદ્ધાંતની કે સવ વિકૃતિઓની એક જન્મદાત્રી પ્રકૃતિના સાંખ્ય સિદ્ધાંતની ભૂમિકા સ્પષ્ટ મંડાઈ રહેલી આપણને જાય છે. પછીના ગસિદ્ધાંતમાં અમુક અમુક સ્થાને કે વસ્તુઓ ઉપર “સંયમ” કરવાથી અમુક અમુક ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવો જે સિદ્ધાંત રૂપ પકડતા nin Education Internation For Private & Personal use only www.n ary Page #12 -------------------------------------------------------------------------- ________________ ર જાય છે, તેનું મૂળ અહીં સુધી રહેલું આપણુને સમજાયા વિના રહેતું નથી. બ્રાહ્મણુકાળના યજ્ઞયાગનું રહસ્ય પણ છેવટે તપ અને ભક્તિની મદદથી યજ્ઞકર્મ દ્વારા પરમ શક્તિ કે તત્વ સાથે અકસમાધિ પ્રાપ્ત કરવાનું જ સમજાય છે. યજ્ઞ દ્વારા યજમાન અખિલ વિશ્વના તત્વ સાથે તાદામ્ય પામી શકે છે કે આખા વિશ્વચક્રને ગતિમાન રાખવામાં પોતાનો ફાળો આપી શકે છે, એ ખરેખર ઉદાત્ત આધ્યાત્મિક ભાવના છે. યજ્ઞદીક્ષાની શરૂઆતમાં, યજ્ઞક્રિયા દરમિયાન તથા યજ્ઞને અંતે યજમાનને જે વ્રત - અર્થાત દાન અને તપ આચરવાં પડતાં, તેથી તેનું બ્રહ્મવર્ચસ ખરેખર વધતું જાય, અને છેવટે એ બધાની અસર હેઠળ યજ્ઞક્રિયા દરમિયાન, ઉપરની તથા નીચેની બધી શક્તિઓ સાથે પ્રત્યક્ષપણે એકતાની સમાધિ અનુભવવાના પ્રસંગે તેને ખરેખર આવે, એ સમજી શકાય છે. પરંતુ બ્રાહ્મણુકાળમાં જ સાથે સાથે જાણે યુગ બદલાવાની શરૂઆત થતી હોય એમ ૫ણુ જણૂાય છે; અને યજ્ઞવિદ્યાથી અલગપણે ભક્તિ અને તપસ્યાના સ્વતંત્ર સાધનામાર્ગો તથા એક અદ્વૈત પરમતત્વનું જ્ઞાન અને તેની સાથે અધ્યાત્મવેગથી એક પ્રાપ્ત કરવાની તમન્નાની ભૂમિકા પણ મંડાય છે. અરથ કાથોમાં આ સંધિકાળ સ્પષ્ટ નજરે પડે છે, તેમાં આશ્રમવ્યવસ્થા વ્યવસ્થિત થયેલી અને સ્વીકારાયેલી જોવા મળે છે. ત્રીજા આશ્રમને આરણ્યક અરણ્યમાં જ રહી, ધ્યાન-ચિંતન કરનારો માણસ છે. તે યજ્ઞયાગ વગેરે ક્રિયાકાંડની જ્વાબદારીમાંથી બહાર નીકળી જાય છે. જોકે, તેની ભાવના યજ્ઞની રહે છે, છતાં તેનું સ્વરૂપ ગીતામાં (૪.૨૮) અણુવ્યું છે તેવું સ્વાધ્યાય-ચંત્ત, જ્ઞાન-યજ્ઞ, અને ધ્યાન-યજ્ઞનું બને છે. બધે ભાર ધીમે ધીમે તપ અને ધ્યાને સ્પી સાધન ઉપર જ મુકાય છે, અને તે માટે પરમતત્વનાં અમુક પ્રતીકે ઉપર એકાગ્ર ધ્યાન કરવારૂપ ઉપાસનાઓ રજૂ કરવામાં આવે છે. २३ અલબત્ત, એ પ્રતીમાંનાં કેટલાંક બ્રાહ્મણુગ્રંથના યજ્ઞવિધિમાંથી જ લેવામાં આવતાં હોય છે. ઉપનિષદ થશે યુવનિવર્જવામાં આવતાં જ જાણે યુગપલટો આવ્યો હોય એમ જણુાય છે. વેદકાળમાં જે કરવાનું' અને “જે કરીએ છીએ ” એ બે વચ્ચે કો ભેદ પડ્યા વિનાની, અને “જે કરવાનું છે તે સ્વાભાવિકપણે કરાતું હોય એવી સહજરકૃતિની જે દશા વ્યાપેલી જણાય છે, તે હવે લુપ્ત થઈ હોય છે. બ્રાહ્મણુકાળમાં પણ બધું “જ્ઞાન” તે વેદે દ્વારા જણાઈ ગયેલું છે, એ ભાવ ચાલુ રહે છે; ફિકર માત્ર “જે કરવાનું છે” તેને તપપૂર્વક આચરવા અંગે રહી હોય છે. અને સાથે સાથે જાણે એટલી શ્રદ્ધા તે છે કે, એ ક્રિયાકર્મ યથાયોગ્ય આચરાતાં, બાકીની બધી પંચાતો આપોઆપ પતી જવાની છે. પરંતુ ઉપનિષદકાળમાં શ્રદ્ધા-તપ-કર્મનું એ ચક્ર તૂટી જાય છે. એય તેમ જ તેને સિદ્ધ કરવાને માર્ગ એ બંને પ્રયત્નપૂર્વક શોધવાનાં તથા મેળવવાનાં બની રહે છે. આ વિવિધતાવાળા જગતનું મૂળતત્ત્વ શું છે. તેની બરાબર શોધ મંડાય છે. એ પરમતત્વ જેમ સૃષ્ટિમાં અંતર્યામીપણે રહે છે, તેમ મનુષ્યમાં જીવાત્મા રૂપે રહેલું છે. એ આત્મા હૃદયની અંદરના આકાશમાં ડાંગર કે જવ, સરસવ, સામે કે સામાના કણ કરતાં નાને અથવા અંગૂઠા જેટલે, કે ધૂમાડા વિનાની ત જે મજબૂદ છે. બહિર્ગામી ઇન્દ્રિયને ઊલટાવીને અંદર જોનાર કઈ ધીર તેને એકાગ્ર અને સૂક્ષ્મ બનેલી બુદ્ધિ વડે જઈ શકે છે. ચક્ષ, વાણી કે બીજી ઈદ્રિયેથી કે તપ અને કર્મથી પણ અલભ્ય એવા એ નિષ્કલ આત્માને જ્ઞાનપ્રસાદથી વિશુદ્ધ સત્ત્વવાળ બનેલે મનુષ્ય ધ્યાન કરતે કરતે જોઈ શકે છે. એ સાધનાને અધ્યાત્મયગ’(કઠ૦ ૨-૨-૧૨), સંન્યાસાગ' (મુંડકઃ રૂ.૨-૬), “શ્રવણુ - મનન - નિદિધ્યાસન' (બૃહ૦ ૨.૪. ૨-૫), “ અભિધ્યાન-જન-તત્ત્વભાવ' (૦ -૧૦), યાનાભ્યાસ' (વે. ૨૦૧૪) કે “ગ' (કઠ૦ ૨. ૩. ૯-૧૦) in Education in For Private & Personal use only Page #13 -------------------------------------------------------------------------- ________________ २५ એમ જુદાં જુદાં નામે ઓળખાવવામાં આવે છે. એ આત્માને જાણુ એટલે બધાં પાપ શરીર સાથે છેડીને સર્વ કામ પ્રાપ્ત કરવા (તૈ૦ ૨.૧.૫); અને એ આત્માને ન જાણુ એટલે મહાન વિનાશ વહાર (કેન ૨.૫), એમ મનાય છે. સાથે સાથે વિવેક-વૈરાગ્ય ઉપર ભાર મુકાતા જાય છે. ન ઉપનિષદના “ અધ્યાત્મવેગ "માં ૐકારનાં, જપ, ધ્યાન કે ઉપાસના ઉપર ભાર મુકાતા જણાય છે. ઉપનિષદો તમે માત્ર ધ્યાન અને ઉપાસનાનું સાધન જ નહીં, પણ એ ધ્યાન કે ઉપાસનાથી જે ધ્યેય પ્રાપ્ત કરવાનું છે, તે ધ્યેય પણ કહે છે. મુંડકેપનિષદ (૨. ૨. ૩-૪) ધનુષ્ય-બાણુ અને લક્ષ્યની તાદશ ઉપમા આપીને જણાવે છે કે, ઉપનિષદમાં વર્ણવેલું પ્રવરૂપી મહાઅ - ધનુષ્ય ૫કડીને, ઉપાસનાથી તીક્ષ્ણ બનાવેલ આત્માપી શર તેના ઉપર સાંધવું. પછી તભાવગત ચિત્ત વડે, અપ્રમત્ત થઈને તેને ખેંચીને, અક્ષરબ્રહ્મરૂપી લચને વીંધવું, જેથી બાણુ જેમ લક્ષ્યમાં પરોવાઈ જાય, તેમ આપણે પરબ્રહ્મમાં તન્મય થઈ જઈએ. સની પિતાની શક્તિ વિશ્વવ્યાપી મનાય છે. સૂર્ય પણ વિશ્વમાં પિતાની મુસાફરી ૩૪ ઉચ્ચાર કરતે જ કરે છે (છાં. ૨. ૫. ૧. ૩). તેની પાપ ધોવાની શક્તિ બાબત પ્રશ્નોપનિષદ જણાવે છે (જ. ૧. ૫.) કે, માણસ મૃત્યકાળ સુધી સકારનું અભિયાન કરે, તે. . . . જેમ સાપ પિતાની કાંચળીમાંથી મુક્ત થાય છે, તેમ એ માણસ પાપમાંથી મુક્ત થઈ પરમપુરુષને જોઈ શકે છે. કઠ ઉપનિષદમાં યોગ-સાધનાને ક્રમ નિરૂપતાં જણાવ્યું છે કે, વાણીને મનમાં ખેંચી લેવી, મનને જ્ઞાન આત્મામાં ખેંચી લેવું, જ્ઞાનઆત્માને મહત્વ આત્મામાં ખેંચી લે, અને મહત આત્માને શાંત આત્મામાં (૬. ૩. ૧૩.). વળી તે જણાવે છે કે, જ્યારે પાંચે તાને મનની સાથે સ્થિર થઈ જાય છે, અને બુદ્ધિ જરા પણ વિચેષ્ટા કરતી નથી, ત્યારે તે પરમગતિ કહેવાય છે. એ સ્થિર ઈદ્રિય ધારણા તે વેગ છે (૨.૩. ૯-૧૦). છે. શ્વેતાશ્વતરમાં યોગસાધના વધુ પગથિયાંવાર નિરૂપાયેલી જોવા મળે છે. જેમકે, સમાન, પવિત્ર, અવાજે વિનાના, પવન વિનાના સ્થાનમાં ત્રણ ભાગ ટટાર રહે તે રીતે શરીરને સરખું રાખી, શરીરની ચેષ્ટાઓ નિયમિત કરી દઈ પ્રાણને નિયંત્રણમાં રાખવા. પછી પ્રાણુ જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે તેને નાસિકા વાટે બહાર કાઢી નાખી, ઈદ્રિયને મન સાથે હૃદયમાં અપ્રમત્તપણે ધારણ કરવી, એમ તેમાં જણાવ્યું છે (૨.૮-૧૦). " . એ યુગને અભ્યાસ દઢ થતાં યોગ પ્રવૃત્તિ પ્રાપ્ત થયાના ચિહ્નરૂપે શરીર ઉપર જે અસરો થતી જણાય છે, તથા સાધકને જે જુદાં જુદાં રૂપ દેખાય છે, કે જેથી બ્રહ્મની અભિવ્યક્તિ થવાની શરૂઆત થયેલી જાણી શકાય, તે બધું પણ ઉપનિષદમાં વિગતે . ૧. મુંડક (રૂ. ૧, ૯) જણાવે છે કે, “પ્રજાઓનું ચિત્ત પ્રાણ વડે જ પાવાયેલું છે; અને એ ચિત્ત જ્યારે (પ્રાણાના કાબુથી) વિશુદ્ધ થાય, ત્યારે જ આભા પ્રકાશી ઊઠે છે. અર્થાત આમ, પ્રાણાયામ જેવી કોઈ બાબતનો ઉલ્લેખ આવતો હોય એમ લાગે છે; પણ પ્રાણાયામ નામે ૫છીથી પ્રસિદ્ધ થયેલી પ્રક્રિયા સ્પષ્ટપણે ઉપનિષદોમાં નિરૂપાઈ લાગતી નથી. ૨. યોગીને રોગ, જરા કે મૃત્યુ રહેતાં નથી; તેનું શરીર હલ, નરેગી અને અલેપ થાય છે; તેને વણુ પ્રસાદયુક્ત, તેને સ્વર સૌષ્ઠવયુક્ત, તેને ગંધ શુભ અને તેનાં મળ મૂત્ર-અલ્પ બની જાય છે. (. ૨. ૧૨-૩). ૩. ઝાકળ, ધૂમ, સૂર્ય, અગ્નિ, વાયુ, ખદ્યોત (આગિ), વિદ્યુત, સ્ફટિક, અને ચંદ્ર, (à૦ ૨.૧), કેસરી રંગનું કપડું, ઈદ્રોપ (ગોકળગાય), અગ્નિજવાળા, કમળ, અને વીજળીને ચમકારો (બૃહ૦ ૨.૩. ૬). - ૧, પ્રિય અને પ્રિય રૂપવાળા કામ તજી, શયને જ પસંદ કરવું ( કઠ૦ ૨.૨.૩); લેકથી નિવેદ પામવું (મું) ૬.૨.૧૨ ); પુષ, વિષણા અને લેષણ એ બધું છોડી પ્રવજ્યા લેવી, ભિક્ષાચર્યા સ્વીકારવી (બૃહ૦ ૪.૪, ૨૨); પ્રશાંત, સમાહિત, શમયુક્ત, વિજ્ઞાનવાન, સમારક, સદાશચિ બનવું ( કઠ૦ : ૨.૩. ૭.) ઈ.. ૨. કઠ. ૨. ૧, ૧૫-૭, lain Education International For Private & Personale Only www Bielinary Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લેખાયેલું મળે છે. છેવટના સાક્ષાત્કાર વખતે આત્મા અને પરમાત્મા એક છે એવું દર્શન થાય છે, એવા સ્પષ્ટ ઉલ્લેખ ઉપનિષદમ છે. શ્વેતાશ્વતર કહે છે કે, જેમ સાફ કરેલ અરીસો બિંબને બરાબર પ્રતિબિંબિત કરે છે, તેમ સાક્ષાત્કાર વખતે આત્મતત્વને સાધક જુએ છે અને એકરૂપ બને તે કૃતાર્થ થઈને વીતશેક બને છે (૨.૧૪-૧૫). એ સાક્ષાત્કાર પ્રાપ્ત કરનારે પછી શરીરની પાછળ અનુતપ્ત થતા નથી; કારણ કે તેને કશાની ઈરછા કે કામના બાકી રહેતી નથી (બ્રહ૦ ૪.૪.૧૨). તેના હૃદયની ગ્રંથીઓ ભેદાઈ જાય છે, તેના સર્વ સંશય કપાઈ જાય છે અને એ પરાવરનાં દર્શન થતાં તેનાં સર્વ કર્મો પણ ક્ષય પામે છે (મુંડક. ૨.૨.૮). પહેલાં તે અનીશાથી મેહ પામતે શેક કરતો હત; તે હવે એના મહિમાના દર્શન પછી વીતશેક બની જાય છે (મું૦ ૨.૧.૨). વાત્માને પરમાત્મા સાથેનો સંબંધ અનેક ઉપમાઓથી વણવાય છે: સારી પેઠે સળગેલા અગ્નિમાંથી જેમ હજારો સમાન જાતના તણખા ઊંડે છે (મુંડક ૦ ૨.૧.૧); અથવા પાણીનું ટીપું જ્યાં સુધી પાછું તેના મૂળમાં ભળી જતું નથી ત્યાં સુધી પિતાને જુદો આકાર, રંગ અને વ્યક્તિત્વ રાખે છે, પણ મૂળમાં પાછું ભળી ગયા પછી તેનાં જુદાં નામ-રૂપ રહેતાં નથી (મુંડક રૂ.૨.૮) ઇ. જ્યાં લગી જીવાત્મા અંતઃકરણ વગેરે બાહ્ય ઉપાધિઓથી વીંટળાયેલ છે, ત્યાં સુધી તેનું અસ્તિત્વ જુદું છે; તે સત્ય અને અમૃત બેના મિથુનરૂપ છે (ઐત આર૦ ૨.૩.૬). આ જીવાત્માની સાથે પરમ આત્મા એક જ વૃક્ષ ઉપર સાથે રહેલે પણ ઉપનિષદોમાં કહ્યો છે (કઠ૦ ૬. ૩. ૧). તે માત્ર જોયા કરે છે, પણ કશું ભાગવત નથી (મુંડક રૂ. ૧. ૧-૩ ); ત્યારે જીવાત્મા મોહ પામતે અનીશાથી શેક કરે છે. પરંતુ જ્યારે તે પેલા ઈશને અને તેના મહિમાને જુએ છે, ત્યારે તે વીતશેક થાય છે.' . બે ૨.૬; પ્રક્ષ૦ ૪.૯; બહ૦ ૪.૭,૩૫; બે ૨.૫ ઈ. યોગસૂત્રમાં ઈશ્વરને કલેશ કમ વિપાક અને આશયથી અપરાકૃષ્ટ પુરુષ વિશેષ કહ્યો છે, તથા ગુરુઓને ગુરુ કહ્યો છે. તે પ્રમાણેની ક૯૫ના ઉપનિષદમાં બરાબર છે જ, મુંડક (રૂ. ૧. ૧)માં ઈશ્વરને પીપળનું ફળ ખાધા વિના માત્ર જોયા કરતે જણૂાવ્યું છે, અને કદમાં (૨.૫.૧૧) સૂર્યની ઉપમા આપીને, સૂર્ય જેમ બાહ્ય દશ્ય ના દેથી અલિપ્ત રહે છે (જોકે તેમને દષ્ટિગોચર કરવામાં તે સહાયક બને છે) તેમ સર્વભૂતને એક અંતરાત્મા ૫ણુ બાહ્ય લેકદુઃખથી લેપાત નથી, એમ જણૂાવ્યું છે. છેક છેવટના સાક્ષાત્કાર પહેલાં મનુષ્યના પ્રયત્ન ઉપરાંત ઉપરથી કંઈક પ્રસાદ કે મદદ ઊતરવાની અપેક્ષા રહે છે એવા અર્થના મુંડક (રૂ. ૨. ૩) અને કદ (૨. ૨.૨૨) ના જે ઉલ્લેખ છે, તે ઉપરથી ઈશ્વરનું માર્ગદર્શક પણું કે તેને ગુરુભાવ સ્વીકારતે સ્પષ્ટ જણ્ય છે. છાંદોગ્ય ઉપ૦ (૮. ૬. ૧), બહદારણ્યક ઉપ૦ (૪. ૩. ૨૦; ૨. ૧. ૧૯), પ્રશ્ન ઉ૫૦ (રૂ. ૬-૭), અને કઠ૦ (૨, ૩, ૧૬) વગેરેમાં હૃદયની નાડીઓ, તેમને વર્ણ, તેમની સંખ્યા, જીવાત્મા કે પ્રાણુ તેમાંથી કઈ કઈમાં સંચરે છે, અને છેવટે જીવ કઈમાં થઈને નીકળે તે સારું કહેવાય, વગેરે વર્ણન આવે છે. તે ઉપરાંત કૌશીતકી (૪.૧૯) અને મૈત્રી ઉ૫૦ માં (૨.૨) શરીરની ધાતુઓ અને નાડીઓના જે ઉલ્લેખ છે તે, પછીના વખતમાં ગવિદ્યાના અને આયુર્વેદના શરીરવિજ્ઞાનની શેના મૂળરૂપ જણાય છે. મહાભારત-કાળ મમત-એ ઉપનિષદકાળ પછી બૌદ્ધકાળ સુધી પહોંચતા પહેલાં વચમાં આવતે આચાર-વિચારની ભારે ગડમથલ અને ઊથલપાથલને વચગાળે છે. જૈન ગ્રંથે ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ એ ચાર મુખ્ય વિભાગ હેઠળ ૩૬ ૩ જુદાં જુદાં દર્શનના પ્રકારો ગણાવે છે, ત્યારે બૌદ્ધ પરંપરા બુદ્ધના સમયમાં પ્રચલિત Inin Education International For Private & Personal use only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૬૨ અબોદ્ધ વાદોને ઉલ્લેખ કરે છે.૧ ઉપનિષદોમાં પિતામાં જ ખાસ કરીને કાલ, સ્વભાવ, નિયતિ યુદછા, કે ભૂતોને પરમ તત્વ માનનારા (વે. ૨. ૨; ૬. ૧. ૪૦) કે અસ્વગૃલાકે, કાપાલિકે, વૃથાતકવાદીઓ, (નૈરામેવાળા) બહસ્પતિના અનુયાયીઓ (મૈત્રા૦ ૬. ૧૪ ઇ ; ૬. ૨૦; ૭. ૮ ઇ.) કે પ્રાણુ, ગુણે, દિશાઓ, મન, બુદ્ધિ, વગેરેને પરમતત્ત્વ માનનારાઓને (માંડૂક્ય કારિકા ૬. ૭-૯; ૨. ૨૯-૨૮) ઉલ્લેખ છે. ' મહાભારતકાળમાં (પર્વ ૨૨. ૩૫૦. ૬૪ ઇ6) ચાર “જ્ઞાન” પ્રચારમાં હોવાનું જણાય છે: ૧. સાંખ્યયોગ, ૨. પાંચરાત્ર ૩. વેદારણ્યક (વેદ) અને ૪. પાશુપત. તેમાંનું પ્રથમ “સાયો’ એવા ભેગા ૧. અલબત્ત, એ ગણનાઓ ખરેખર જે વાદે અસ્તિત્વમાં હોય એમને આધારે કરવાને બદલે જીવ, બંધ, મેક્ષ વગેરે વિમાન્ય તત્ત્વોને અને કાલ, ઈશ્વર, આમાં, નિયતિ વગેરેના નિમિત્તપણાને ઇ-કારવા કે માનવાની દષ્ટિએ કેટલા વાદો ગણતરીથી સંભવે એ ગણી કાઢીને પણ કરી હોય. છતાં, એ સમયે આચાર અને વિચારની જે પ્રચલિત માન્યતાઓને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે તે જોતાં, આવા આવા અનેક વાદે તે વખતે પ્રચલિત ન હોય એમ કહી શકાતું નથી. ૨. શરીર જ આત્મા છે એમ માનનારા (છાંદ૦ ૮, ૮. ૪); આ લોક તેમ જ પરલોક નથી એમ માનનારા (કઠ૦ ૨. ૬); સંશયોમાં નારિતક લેકે (ગીતા. ૪. ૪૦; ૨૬, ૭૨૩); બુદ્ધિવાદી, તર્કવિચારમાં અનુરત, આમાં તથા મોક્ષને ઇનકારનારા, નાસ્તિક, વસ્તુમાત્ર બાબત શંકા ઉઠાવતા, સભાઓમાં દલીલબાજી ચલાવતા, અને આખી પૃથ્વી ઉપર વિચરતા (મહા. ૨૨. ૧૯, ૨૩). ૩, ૫છીના સમયમાં ષટદશન તરીકે જાણીતાં થયેલાં દશને મહાભારતકાળ સુધીમાં પ્રચલિત કે વ્યથિત થયાં હોય તેમ લાગતું નથી. સિદ્ધાંતના પ્રવર્તક તરીકે એકમાત્ર કપિલને ઉલેખ મહાભારતમાં આવે છે: બીજાં નામે કાં તો દેવનાં છે કે ઋષિઓનાં. જેમકે, પર્વ ૨૨. ૩૧૯. ૫૯ માં આત્માનું પ્રતિપાદન કરનારાઓની જે યાદી આપી છે, તેમાં આસુરિ અને પંચશિખનાં નામ જ કપિલના શિષ્ય તરીકે જાણીતાં છે. જોકે તેમાંનાં જંગીષભ્ય અને વાર્ષગાયનાં નામ યોગસૂત્ર ઉ૫૨ના વ્યાસભાગમાં (૨. ૫૫; રૂ. ૫૩) છે, પણ મહાભારતમાં તેમને ઉલ્લેખ ગસિદ્ધાંતના અનુસંધાનમાં ન કહેવાય. | બાદરાયણ અને પંતજલિ એ તે નામ તરીકે પણ મહાભારતમાં અનડ્યાં છે. જેમિનિ અને ગૌતમ નામે માત્ર ઋષિઓનાં નામ તરીકે આવે છે: કોઈ દર્શનના પ્રતિપાદક તરીકે નહીં. નામે પણ પ્રચલિત છે, અને વચ્ચે અને’ મૂકી સાંખ્ય અને યોગ એવાં બે જુદાં નામે પણ.૨ સાંખ્યને માટે કોઈ વખત કપિલર કે સાંખ્યકૃતાન્ત’ નામ પણ આવે છે. પણ મહાભારતમાં વારંવાર સાંખ્યું અને પેગ બંને એક જ છે, ભૂખ લેકે જ તે બંનેને , જુદાં જુદાં જાણે છે; તે બેને- જે એક જાણે છે, તે જ સાચું જાણે છે'- એવા ભાવના ઉલ્લેખો આવ્યા કરે છે." અર્થાત સાંખ્ય અને ગ એ બે જુદા સિદ્ધાંત હોવાને બદલે એક જ ઔપનિષદ સિદ્ધાંત અંગેની બે જુદી નિકાએ છે, એવું જ જણાવવાને મહાભારતને આશય છે. જેમ કે ગીતાના વિવિધ ઉલેખો એકસાથે વિચારતાં સમજાય છે કે, સંન્યાસમાગી, કર્મયોગી, નિર્ગુણઅવ્યક્તબ્રહ્મવાદીઓની નિકા તે સાંખ્યનિષ્ઠા છે; અને કર્મોના ફળમાં બુદ્ધિ રાખ્યા વિના નિત્ય સત્વસ્થ થઈ ઈશ્વરપ્રણિધાન-પૂર્વક કર્મયોગ આચરવા દ્વારા આત્મયોગ તરફ વળતી નિષ્ઠા તે યોગનિકા છે.' - ' સાંખ્ય અને વેગ વચ્ચેનો ભેદ બતાવતાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે, સાંખ્ય “ઈશ્વર માં નથી માનતું. પરંતુ સાંખ્ય સિદ્ધાંતને “અતીશ્વર ' કહેવો હોય, તે તે ઉપનિષદેને નિર્ગુણ બ્રહ્મસિદ્ધાંતને જે અર્થમાં અનીશ્વર કહેવાય તે અર્થમાં જ; નાસ્તિકદર્શનના અર્થમાં અનીશ્વરવાદીઓને ગીતાએ જે વિશેષણો વ૮ ૧. પર્વ ૨૨. ૩૪૯. ૭૪ ઈ. ૨. પર્વ ૨. ૫૦, ૩૩; ૨, ૫, ૭; રૂ. ૨. ૧૫; ૨. ૭૫, ૭; ૨૩. ૧૪૯, ૧૩૯; ૨૨. ૩૪૨. ૮. ૩. પર્વ ૨૨.૩૨૬૪. ૪, ગીતા ૨૮,૧૩, ૫. પર્વ ૨૨. ૩૧૭. ૨૯; ગીતા. ૬. ૪-૫.. ૧. એક '. ૪-૬; રૂ.૩; ૨, ૩૯ ૪૦; ૨૩, ૨૪; ૨૨. ૧; ૧૨, ૬-૭; ૧૨. ૯; ૨૨. ૧૦-૧૧-૧૨. ૭. મહા પર્વ ૨. ૩૦૧.. ૮. આસુર, શૌચ-આચાર-સત્ય વગરના, નહાત્મા, અલ્પબુદ્ધિ, અશચિત્રત, કાપભેગપરમ, કામોધપરાયણ, કામગપ્રસક્ત ઇ. Jain Education Internation For Private & Personal use only Page #16 -------------------------------------------------------------------------- ________________ વડથ છે (૨૬.૭ ૪૦ ) તે વિશેષ સાંખ્ય સિદ્ધાંતને કે નિષ્ઠાને હરગિજ લાગુ પાડી શકાય તેમ નથી. ગીતામાં નિર્ગુણ બ્રહ્મવાદને અધિકતર કલેશવાળા (૨૨-૫) અને દુઃખે પ્રાપ્ત કરી શકાય એ (૬.૬ ) કહીને પુરુષોત્તમ ઈશ્વરમાં નિષ્ઠાપૂર્વક કર્મગ-ભક્તિયેગને સ્વીકારવાનું જે વલણુ દેખાય છે, તે અર્થમાં જ સાંખ્યનિષ્ઠા અનીશ્વર ' છે. અને આપણે જોઈ શકીએ છીએ કે, ઉપનિષદકાળમાં જ, ક૬૦, શ્વેતાશ્વતર૦ વગેરેમાં નિર્ગુણ બ્રહ્મ કે આત્માને બદલે પરમતત્વ માટે દેવ‘પુરુષ’, ‘વિષ્ણુ” “ઈશાન ', “પ્રભુ', 'રુદ્ર'; “મહેશ્વર', ભગવાન ', કર્માધ્યક્ષ', “સર્વભૂતાધિવાસ ' વગેરે નામે કે રૂપે ઓળખવાનું વલણ શરૂ થયેલું છે; તે જ મહાભારતમાં વધુ પસંદગી પામે છે." સાંખ્ય સિદ્ધાંત જે ઉપનિષદના સિદ્ધાંત અને તત્ત્વથી જુદી-વિપરીત - વાત નિરૂપનારે સિદ્ધાંત હોય, તો તેને ઈશ્વરમાં માનનાર યોગસિદ્ધાંત સાથે એકરૂપ કરાવવાનો પ્રયત્ન અને આગ્રહ વિચિત્ર જ લાગે. પણુ, પરમતત્વને ઈશ્વર કે નિગુણુ પરબ્રહ્મ માનવાની બાબતમાં જ તફાવત હોય, તે તે સિદ્ધાંતને નાસ્તિક કે વેદબાહ્ય શી રીતે કહી શકાય ? ઊલટું, નિર્ગુણ બ્રહ્મને સાંખ્ય સિદ્ધાંત જ ખરી રીતે જાતે ઔપનિષદ સિદ્ધાંત કહેવાય. છતાં નિર્ગુણ- સંન્યાસ નિષ્ઠાને બદલે મહાભારતકાળમાં સગુણકર્મ-ભક્તિ-ધ્યાન નિકા વધુ સમાન્ય થતી જતી હતી; અને તેના જ ફળ રૂપે મહાભારતકાળમાં પાંચરાત્ર અને પાશુપત સિદ્ધાંતે વિશેષ પ્રચારમાં આવતા જતા હતા. આપણે તેમનું સ્વરૂપ ટૂંકમાં જોઈ લઈએ. પવરત્ર સિદ્ધાંત મહાભારતકાળના મહત્ત્વના અને કદાચ વધુ માન્ય એ સિદ્ધાંત છે. વેદના સમયથી વિષ્ણુ એક અગત્યના દેવ તરીકે જાણીતા છે. તે ત્રિવિક્રમ દેવ છે, અને તેમણે ત્રણ પગલાં વડે ત્રણે લોકોને આક્રાંત કર્યા છે એમ ત્યાં કહ્યું છે. તેમનું રૂપ કળી શકાતું નથી, અને તે જે ઝગમગતા પ્રકાશવાળા પ્રદેશમાં રહે છે, ત્યાં પંખીઓ પણ ઊડવાની હામ ભીડી શકતાં નથી (ઝ૦ ૨૧૫૫-૫). તેમને આપત્તિમાંથી ઉગારનાર પણ કહ્યા છે (૪૦૬-૪૯૯૧). ઉપનિષદમાં ‘વિષ્ણુના પરમપદને ધ્વનયાત્રાને આખરી મુકામ કહે છે, ને ત્યાં પહોંચવું એ માણસની મેટામાં મોટી આકાંક્ષા છે (કઠ૦ ૨૩-૯). શતપથબ્રાહ્મણમાં (ઉ.૨૪) જણાવ્યું છે કે અસુર સાથે ઝધડે પડયો ત્યારે દેવોએ યજ્ઞ એવાં વિષ્ણુને જ (1K gવ fag) આગળ કરીને પિતાના ભાગ માટે પ્રયત્ન કર્યો. તે જ ગ્રંથમાં (૧૪.૧) વળી કહ્યું છે કે, વિષણુ જ દેવમાં શ્રેષ્ઠ છે ૧ અને તે પિતે જ યજ્ઞ છે. બીજી બાજુ પુરુષસૂક્ત (ઋ૨૦-૯૦.)ના સમયથી માંડીને સર્વોત્તમ તત્વને ‘પુરુષ' નામે ઉલ્લેખવાની પ્રવૃત્તિ ચાલતી આવી છે. “ભૂત અને ભવિષ્ય જે કાંઈ આપણે જોઈએ છીએ, તે એ પુરપ છે તથા બધું તેમાંથી જ આવેલું છે અને તેને જાણીને જ અમૃતત્વ પમાય છે. એ સિવાય બીજો કોઈ મુક્તિનો માર્ગ નથી.” વળી શતપથબ્રાહ્મણ (૪૩૪)માં “પુરુષ ને નારાયણ સાથે એકરૂપ ગણાવ્યા છે (gવમ્ ટૂ ના યજમ્). તૈત્તિરીય આરણ્યક (૨૦૧૬)માં નારાયણુને વાસુદેવ અને વિષ્ણુ સાથે એકરૂપ ગણ્યા છે (નારાના વિજë વાયુવેવાય , થીfહું તનો વિકg: ... ). • મહાભારતમાં નારાયણીય આખ્યાન શાંતિપૂર્વમાં આવે છે. તે ઉપરથી સમજાય છે કે, ભગવાન-વિષ્ણુ-નારાયણ-વાસુદેવને પરમદેવ ૧. વાજસનેચિસહિતા ૨-૩૦૨૧-૮, ૧૨ અથવું .” ૨૬-૭; ૮-૫-૧૦ ૪૦, '૧, તેમ છતાં નિર્ગુણતત્ત્વ એ જ પરમતત્વ છે એ નકારવાને ભાવ મહાભારતમાં હરગિજ નથી. (શાંતિ રૂરૂ. ૨૧-૮). નારાયણીય પ્રકરણ (રાંતિ રૂ૪૬ ૪૦) કે જેમાં ભાગવતધર્મની સ્થાપનાને ઉદ્દેશ છે, તેમાં પણું નારાયણ પિતે ‘સૂમ, અવિય, અવ્યક્ત, અવિચળ, ને અવિનાશી તન્ય ’ને ભૂતમાત્રના તથા પોતાના આત્મારૂપે પૂજે છે, એમ જણાવ્યું છે. જુઓ પર્વ ૨૨.૨૪૧.૨-૩ પણ ત્યાં “આત્મજ્ઞાન’ને જ યોગકૃત્યને અંત કહ્યો છે. For Private Person Oy Page #17 -------------------------------------------------------------------------- ________________ ३२ માનનારા ઉપાસકા ભાગવત કહેવાતા. તે ધમ ઉપરિચર વસુ મારત ભારતમાં શરૂ થયા હોઈ, વસુરાજાના ઇષ્ટદેવ નારાયણુ તે વાસુદેવ કહેવાયા, એવું સમજાય છે. વસુરાજાના યજ્ઞમાં પશુવધ કરવામાં આવ્યા ન હતા. યવિધિ આરણ્યકત્ર થામાં દર્શાવેલા માનસ યાગના વિધિ પ્રમાણે થયા હતા; મુખ્ય દેવ હરિ અથવા વિષ્ણુ હતા; આ દેવનાં દર્શન કેવળ ખાદ્ય યજ્ઞ કરનારને થતાં નથી; એ યજ્ઞના કરાવનાર બૃહસ્પતિને એ દર્શીન ન થયાં; એ દેવનું દર્શન ભક્તિ વડે થાય છે, ખીન્ન ઉપાયથી થતું નથી — એવું તે યજ્ઞની આખ્યાયિકા ઉપરથી સમજાય છે. વળી તે દેવનું પૂજન સાત્વત અથવા વૃષ્ણુિ અથવા યાદવકુળના રાજાના કુલધમ હતા, અને તે ધર્મના કૃષ્ણ વાસુદેવે સમુદ્ધાર કર્યો, એટલે તે ધમ સાત્વત તંત્ર નામે પણુ એળખાતા. આ તંત્રમાં પાંચ સિદ્ધાંતા ચર્ચવામાં આવે છે — તત્ત્વ, મુક્તિ, ભક્તિ, યેાગ અને વૈશેષિક (અર્થાત્ પ્રત્યક્ષ વિષયેા ). મહાભારતનું નારાયણીય આખ્યાન એ પાંચરાત્ર સિદ્ધાંતનું જૂનામાં જૂનું ઉપલબ્ધ રૂપ છે. પછીની પર’પરાગત ૧૦૮ સંહિતા પશુ તે સિદ્ધાંતની છે. પાશુપત સિદ્ધાંતના ઇષ્ટદેવ રુદ્ર અથવા શિવ છે. ઋગ્વેદમાં ૨૬ એક દેવ તરીકે જાણીતા છે (૨.૧૧૪). કૃષ્ણ યજુવેંદમાં ( ૪.૫.૧૦) તેમની સ્તુતિ કરતાં જગુાવ્યું છે, “ હે રુદ્ર, તમારું જે કલ્યાણકારી રૂપ છે, જે દુઃખમાત્રને માટે ઔષધરૂપ તથા મુક્તિનું સાધન હેાઈ કલ્યાણુકારી છે, તે રૂપ વડે તમે અમને આનંદ આપો.' તૈત્તિ॰ આરણ્યકમાં તે કહ્યું છે કે ( ૨૦.૧૬ ), ‘વિશ્વમાં જે કાંઈ છે, તે રુદ્રરૂપ છે. રુદ્ર તે જ પુરુષ છે. . . . જે વિવિધ વિશ્વ થયું છે, થાય છે અને થવાનું છે, તે બધું રુદ્રરૂપ જ છે.' યજુર્વેદના શતરુદ્રીયમાં રુદ્રને * પશુપતિ ’ નામ આપ્યું છે. બ્રાહ્મણુ થામાં રુદ્રને ‘શિવ' નામ પણુ આપ્યું છે. પાશુપત સિદ્ધાંત એ શિવ-રુદ્રની પ્રણાલિકા આગળ ચલાવે છે. ३३ પાશુપત સિદ્ધાંતમાં પાંચ પદાર્થો માનેલા છે :— (૧) કારણુ કે પતિ. તે અનાદિ અને અનત એવા વિશ્વાધીપ છે; અને તે સમગ્ર વિશ્વનાં સર્જન પાલન અને સહાર કરે છે. (૨) કા. કારણ પર આધાર રાખનારી અસ્વતંત્ર પદાર્થ તે કાર્યાં. તેના ત્રણ વિભાગ છે : વિદ્યા અથવા જ્ઞાન; કલા અથવા ઇંદ્રિય-મન-બુદ્ધિ આદિ કરણા; અને પરા એટલે વા. સર્વ પ્રકારની વિદ્યા તથા જગત, પાંચ મહાભૂતો ને પાંચ ગુણા, પાંચ જ્ઞાનેદ્રિયા અને પાંચ કર્મેન્દ્રિયા તથા મન-બુદ્ધિ-અહંકાર એ સવ અસ્વતંત્ર હાઈ શ્વિર ઉપર આધાર રાખે છે. (૩) યાગ અર્થાત્ સાધના. જે માનસિક ક્રિયા વડે જ્વ પરમેશ્વરની પ્રાપ્તિ કી શકે તે. (૪) વિધિ અથવા નિયમેા. એટલે કે આંતરબાહ્ય શુદ્ધિ અને સદાચાર. (૫) દુઃખાન્ત ~~~ દુઃખમાંથી છુટકારો. એ અવસ્થામાં બ્વ ઉન્નતિ પામીને મહેશ્વરપદે પહોંચે છે અને તેને સંપૂર્ણુ જ્ઞાનશક્તિ તથા ક્રિયાશક્તિ પ્રાપ્ત થાય છે; જોકે તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ કાયમ રહે છે. પશ્ચિમ હિંદમાં લકુલીશ પાશુપત દર્શન છે, તેવી રીતે દાક્ષિણાત્યામાં તામિલ પ્રદેશમાં શૈવાગમ દનર પ્રગટ થયું છે, અને ઉત્તરમાં કાશ્મીર પ્રદેશમાં ત્રિકદર્શન અથવા પ્રત્યભિજ્ઞાદર્શન પણ પ્રગટ થયું છે. તેમાં પ્રાણશક્તિ, સુષુમ્ગાદિ નાડી, કુંડલિનીની જાગૃતિ વગેરેનું નિરૂપણુ વધારે છે. મહાભારતમાં શવત સિદ્ધાંતને ઉલ્લેખ નથી, છતાં શૈવ દર્શન અને શાક્ત દર્શનને સબંધ ધણા ગાઢ છે. સ્વરૂપની * પ્રત્યભિજ્ઞા ’ ૧. શ્રીકૃષ્ણ અને વેદવ્યાસના સમકાલીન, ર. આગમસહિતા ઘડનારા ત્રણ મુખ્ય આચાર્યાં ઈ. સ. પાંચમાથી નવમા સકા વચ્ચે થયા છે. આ તામિલ સાહિત્ય ઉપરાંત શૈવ સિદ્ધાંતનું પ્રતિપાદન સ્વતંત્ર રીતે સંસ્કૃત ભાષામાં પણ થયું છે, અને તે ૨૮ આગમગ્રંથા રૂપે જાણીતું છે. તેમના સમય છે દેગ્ય ઉપનિષદના સમય પુલેથી માંડીને ઈ. સ. ૧૦૦૦ સુધીના ગણાય. ૩. ઈ. સ. ૭૦૦થી ૧૪૦૦, Page #18 -------------------------------------------------------------------------- ________________ ३४ થવામાં શૈવ દર્શન ત્રણ ઉપાયા જણાવે છે: (૧), શાંભવ, (ર) શાક્ત, (૩) આણુવ. તેમાં ખીન્ન અને ત્રીજા ઉપાયના વર્ષોંનમાં શૈવ દર્શન શક્તિ તંત્રનું રૂપ પકડે છે, ઋગ્વેદના દશમા મંડળમાં જે દેવીસક્ત છે તે જેમાં જગતની આદ્યા ચિચ્છક્તિનું સ્તવન કરેલું મનાય છે, તે સૂક્તને શક્તિ સંપ્રદાયનો મૂળ આધાર ગણુવામાં આવે છે. એની છઠ્ઠી ઋચામાં કહ્યું છે, “હું કુક કરનાર બ્રહ્મદેશને હણવા માટે રુદ્રને ધનુષ્ય ખેંચી આપું છું. હું માણુસની વતી લડું છું, ઘાવા-પૃથિવીને વ્યાપી વળું છું” ( ૨૦, ૧૨૫, ૬). “હું પવનની પેઠે વાઉં છું ને વિશ્વની સર્વ વસ્તુઓને જન્મ આપું છું” ( ૦, ૧૨૫, ૮ ), કેનેપનિષદ ( રૂ. ૧૨, ૪. ૧)માં જે આખ્યાયિકા છે, તેમાં બતાવેલું છે કે અસુરે પર વિજય મળવાથી દેવાને ગવ થયા. એ દેવાનું ભાન દેવીએ ટૂંકાણે આપ્યું ને ઉમા હૈમવતી નામની સુંદરી રૂપે તેમની સામે પ્રગટ થઈ ને તેણે તેમને બ્રહ્મજ્ઞાન આપ્યું. મહાભારતમાં એક જગાએ દુર્ગા અથવા ઉમાને કૃષ્ણુની બહેન (વાસુવેવસ્ય મશિની) કહેલી છે અને ત્યાં જ તેને ‘ કુમારી ’, ‘ બ્રહ્મચારિણી ' પણ કહી છે. શૈવમતવાળા તેને શિવની પત્ની કહે છે, અને મહાભારતમાં જ ખીજી જગાએ શિવને ‘ ઉમાપતિ ’કહ્યા છે.ર તૈત્તિરીય આર૦ ( ૨૦.૧૮) જેટલા જૂના સમયમાં પણુ રુદ્રને માટે ઉમાપતિ' એ નામ વપરાયેલું જોવા મળે છે. આગળ જતાં તે બ્રહ્મની માયાશક્તિ બને છે. શક્તિની સહાયતા વિના પરમાત્મા સર્જન-પાલન-સહારનાં કામ કરી શકે નહીં. “ તું, બ્રહ્મ પરમાત્માની સાક્ષાત્ પરા પ્રકૃતિ છે. તારામાંથી આખુ` જગત ઉત્પન્ન થયું છે.” ( મહાનિર્વાણુ તંત્ર). “સર્વ વિદ્યા એ તારા ભેદ છે; જગતમાં . જે સ્ત્રીઓ છે, તે બધી તારાં રૂપો છે.' (દેવીતત્ર ). ૧. વિરાટ૦ ૬-૪. ૨. શાંતિ॰ રૂબર-૬૭. ३५ આ શક્તિ-ઉપાસનાનું સાહિત્ય તંત્ર’ નામે પ્રસિદ્ધ છે. શક્તિ સિદ્ધાંતની છાયા શૈવામાં, વૈવામાં, બૌદ્યોમાં અને જૈનામાં પણુ છે. અને એ રીતે શક્તિસિદ્ધાંત સર્વદેશી છે. જેમ પચ્ચિદાન દ બ્રહ્મ જે દેવમાં મનાય, તે દેવ પૂજ્ય કાટીમાં પડે, પછી તે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇંદ્ર, વરુણુ, ગમે તે સત્તાવાળા હોય; તેમ ચિદાન દમયી શક્તિ જે જે દેવતામાં અભિવ્યક્ત થાય, તે તે દેવતા પૂછ્યું કેાટીમાં પડે, પછી તે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ત્રિપુરા, તારા, કાલાત્તરા વગેરે ગમે તે નામવાળી હોય. કરક એટલા કે, બ્રહ્મવાદી ઉપાસકેામાં દેવને પુરુષભાવ મુખ્ય રૂપે લેવાય છે, તેમ શક્તિવાદી ઉપાસકેામાં દેવતાના પ્રકૃતિભાવ અથવા સ્ત્રીભાવ કે માતૃભાવ પ્રધાન છે, ચૈતન્યરૂપાપરા શક્તિ સાથે જીવાત્માની પિંડસ્થ મર્યાદિત ચેતનશક્તિનું ઐકય સાધી, અદ્ભુતદશાના સમરસભાવને એટલે સ્વરૂપાન ંદને શી રીતે પ્રાપ્ત કરવા, તેના ઉપાયા શક્તિસિદ્ધાંતમાં ધણા વધુ બ્યા છે. તેમાં માદિ પંચકના સહાયક નિમિત્ત તરીકે જે સ્વીકાર કરે છે, તે “ કૌલ ' કહેવાય છે. જે એવાં દ્રવ્યાદિની અપેક્ષા રાખ્યા વિના પરાશક્તિ સાથે આંતર યાગ વડે સામ્ય સાધી, શિવ અને શક્તિના યાગ સાધે, તે ‘ સામયિક ’, કહેવાય છે. કૌલા ખાઘ ચક્ર, મદ્યાદિ દ્રવ્યપચક, લતાંસાધન વગેરે . સાધન વડે મુદ્ધિવૃત્તિને ઉન્મત્ત બનાવી યોગ સાધે છે; ત્યારે સામયિકા પિંડની અંદરનાં ટ્ ચક્રોમાં, ખાદ્ય દ્રવ્યાદિ સાધન વિના, ભગવતી સાથે ઐકય સાધે છે, પિ'ડસ્થ સંકુચિત શક્તિ સાધનના ક્રમ વડે વિકાસ પામી પરમ વિભુતા મેળવે છે. આ શક્તિના સાચ અને વિકાસ આપણુા પિંડમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા નામનાં છ કુલચક્રોમાં થાય છે, અને તે ચક્રોના ચેાગજન્ય વેધ વડે પિંડની મર્યાદિત શક્તિ પોતાના ગ્રંથિભાવને અથવા અર્ધકુંડલિની-ભાવને મૂકી અમર્યાદિત બળવાળી મુક્તકુંડલિની બને છે. આ ૧. બૌદ્ધ ધર્મના શૂન્યવાદના હિમાયતી નાગાર્જુČન ( ઈ. સ. ખીજુ સેકું) ત્રમાગના રહસ્યને જાણનાર હતા. Page #19 -------------------------------------------------------------------------- ________________ મર્યાદિત શક્તિનું વિસર્જન જે સ્થાનમાં થાય છે, તે સહસ્ત્રાર અથવ. સહસ્ત્રદલ પદ્મ કહેવાય છે, આ ષટ ચકવેધની પદ્ધતિમાં આપણી સઘળી શરીર-માનસ-શાસ્ત્રની પ્રક્રિયા આવી જાય છે. શરીર તથા માનસ ધર્મોને સંબંધ, દેહની પ્રાણુવા અને મનવા નાડીઓ, અધ્યક્ષ ચેતનને તે નાડીઓ ઉપર અંકુશ, ગજ ધમ વડે યોગીજનને મળતી વિવિધ સિદિઓ, વગેરેનું બહુ વિગતવાર નિરૂપણુ તàમાં મળે છે. જોકે, શક્તિવાદની કૌલમાર્ગની અશ્લીલ પદ્ધતિના વાતાવરણુમાં સામયિકેના શુદ્ધ અતબોધ આપનારા મંત્રગ અને લયમેગ ૫ણુ વગેવાઈ ગયા છે, એ જાણીતું છે. ' આયુર્વેદ સિદ્ધાંત પણ આ બધા સમય દરમિયાન પિતાનું વિશિષ્ટ રૂપ પકડતે જતા હતા. શુશ્રત (૨. ૧. ૫)માં જણાવ્યા પ્રમાણે આયુર્વેદ એ અથર્વવેદનું એક ઉપાંગ છે, અને બ્રહ્માએ પ્રાણીઓ સજર્યા તે પહેલાં આયુર્વેદ સર્યો હતેા. ચરક પશુ કહે છે કે, કેઈ કાળ એ હત નથી, જ્યારે જીવન હોતું નથી કે બુદ્ધિશાળી માણસે હેતા નથી. તેથી કરીને જીવન વિષે જાણુકારીવાળા માણૂસે હમેશાં મેજૂદ હોય છે; અને આયુર્વેદમાં વર્ણવેલા સિદ્ધાંત પ્રમાણે મનુષ્ય શરીર ઉપર પરિણામ ઉપજાવનારી ઔષધિઓ પણ હંમેશ મેજૂદ હોય છે (ઉ. ૭૦. ૨૪ ). વાગભટ્ટ પેતાના ‘ અષ્ટાંગસંગ્રહ માં આયુર્વેદને ઉપવેદ કહે છે (૬. ૧. ૮). બ્રહ્મવૈવર્ત પુરાણ (૨. ૧૬. ૯-૧૦) તે જણૂાવે છે કે, બ્રહ્માએ ચાર વેદ રચ્યા, ત્યારે પાંચમે આયુર્વેદ પણ રમ્યા હતા. ' આ બધી માન્યતાઓ ઉપરથી એટલું જણાઈ આવે છે કે, આયુર્વેદ ચાર વેદ જેવા જ મહત્વને પહેલેથી મનાતા અને અથર્વવેદ સાથે તેને સંબંધ કઈ રીતે પહેલેથી છે. એનું કારણ એ લાગે છે કે, અથર્વવેદમાં પણ રોગોના ઉપચાર તથા દીર્ઘજીવન માટેના ઉપાયોનું નિરૂપણ છે. પરંતુ ત્યાં મુખ્યત્વે મંત્રતંત્ર વડે રોગને ઉપચાર વિચાર્યો છે, ત્યારે આયુર્વેદમાં ઔષધ વડે. દાહિલભટ્ટ કૌશિક સૂત્ર (૨૬. ૨) ઉ૫ર ટીકા કરતાં એમ પણ જણાવે છે કે, વ્યાધિઓ બે પ્રકારના છે , આહારનિમિત્ત અને અશુભ પાપાચરણ-નિમિત્ત. આયુર્વેદ પહેલા પ્રકારના વ્યાધિઓ માટે છે, અને અથર્વવેદના ઉપચાર બીજા પ્રકારના વ્યાધિઓ માટે છે. ચરક પણુ પ્રાયશ્ચિત્તને ભેષજ (ઔષધ) કહે છે. કારણુ, પ્રાયશ્ચિત્ત પાપજન્ય વ્યાધિને દૂર કરે છે. (૬. ૧. ૩). મહાભારતમાં અષ્ટાંગ આયુર્વેદનો ઉલ્લેખ છે અને બુદના વખતમાં તે વૈદાને શાસ્ત્ર તરીકે ઉલ્લેખ સ્પષ્ટપણે મળે છે. અથર્વવેદમાં જ હજારે વૈદ હજાર ઔષધોને પ્રયોગ કરતા હતા એ ઉલ્લેખ છે. (૨. ૯, ૩). ૧ : શરીરમાં અસ્થિઓની સંખ્યા (૩૬ ૦ ); હૃદય, લીહા વગેરે અવય; નાડી, શિરા, ધમની, સ્રોતસ; પ્રાણ, ગર્ભ, લિંગશરીર; ધાતુઓ, ધાતુવૈષમ્ય, વાયુ, પિત્ત, કફ, શિરસ, મસ્તિક, હૃદય, મનસ, ચિત્ત, બુદ્ધિ, સ્નાયુ-એ બાબતની વિવિધ વિચારણા આયુર્વેદના ગ્રંથમાં છે. તે ઉપરથી એટલું જણાય છે કે, તંત્રની નાડીકલ્પના ચરક શુશ્રુતના વૈદકવિજ્ઞાનથી જુદી છે. મેરુદંડ, સુબ્રુષ્ણુ, વજો, ચિત્રિણી, સહસ્ત્રાર, ઈડા, ગાંધારી, હસ્તિજિ વગેરે નાડીઓ અને ચક્રનું જે વર્ણન તંત્રમાં આવે છે, તે આયુર્વેદના ગ્રંથમાં નથી, આયુર્વેદમાં માત્ર રોગ વગેરે આકસ્મિક દુ:ખના નિવારણે જ ઉપાય નથી વિચારાયે; પરંતુ કાયમી દુઃખનિવૃત્તિ અંગે અને તત્વજ્ઞાન અને મેક્ષના અંતિમ ઉપાયને પણ વિચાર થયેલો છે. જેમ કે, ચરકને મતે દુ:ખના હેતુએ બુદિબ્રશ, ધેયંબંશ, સ્મૃતિભ્રંશ, કામ અને કમની વિષમતા તથા અગ્ય વસ્તુનું સેવન એ છે. બુદ્ધિ, ધૃતિ અને સ્મૃતિના બ્રશથી જે અશુભ કમ થાય, તેનું નામ “ પ્રજ્ઞાપરાધ ” છે. તે સર્વ દેને બહેકાવે છે. 1. ૨. ૧૧, ૨૫; ૨૨. ૩૪૨. ૮૬-૭; ૧૨. ૨૦. ૨૧ઃ શલ્ય (શસ્ત્રક્રિયા), શાલાકય (મસ્ત ક-રોગના ઉપચા૨), કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કૌમારભૂત્ય (બાળ૬), અગદતંત્ર (વિષયવૈદું'), રસાયણ અને વાજીકરણું. તેમાંથી ભૂતવિદ્યાને ઉલ્લેખ ઉપનિષમાં (છાંદે ૭. ૧, ૨) આવે છે. ૨, મહાવચ્ચ૦ ૬, ૧, ૧૪, Jain Education international For Private & Personale Only www nary Page #20 -------------------------------------------------------------------------- ________________ યોગ અને મેક્ષમાં સર્વ વેદનાને અભાવ થાય છે, એગ મોક્ષને પ્રવર્તાવે છે, અને મોક્ષ દુ:ખની વિશેષ નિવૃત્તિ કરે છે, આમાં, મન, ઈદ્ધિ અને અર્થોને સંબંધ થતાં સુખદુ:ખ પ્રગટ થાય છે. જ્યારે આત્મામાં જ મન સ્થિર થાય છે, ત્યારે પ્રવૃત્તિના અનારભને લીધે સુખદુઃખ બંને નિવૃત્ત થાય છે, અને વિશિવ પ્રાપ્ત થાય છે, સશરીર પુરુષને આવું વશિત્વ ઉત્પન્ન થવું તેનું નામ ગ, આ યુગ વડે આઠ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે – ચિત્તને ઈરછામાં આવે તે વિષયમાં આવેશ ઉત્પન્ન કરી શકાય છે, અને અર્થોનું સર્વી શે જ્ઞાન મેળવી શકાય છે. આમ આયુર્વેદ પણ છેવટે તત્ત્વજ્ઞાન અને યોગવિદ્યાના અંતિમ નિરૂપણુમાં જ ચરિતાર્થ થાય છે, આગળના ખંડમાં આપણે પ્રાચીન સમયથી માંડીને જુદા જુદા કાળ દરમિયાન આર્ય પ્રજાની યોગનિષ્ઠતા ” કેવા સ્વરૂપે વ્યક્ત થતી આવી હતી, તેના ઉપર ઊડતી નજર નાખી આવ્યા. જુદા જુદા સિદ્ધાંતે કે માર્ગોનું બાહ્ય કલેવર ગમે તે હોય, પરંતુ આંતર તત્વના સાક્ષાત્કાર માટે જે નવી પરમ દ્રિય અંતરમાં ઊભી કરવાની છે, તે માટે મુખ્યત્વે ‘ અધ્યાત્મયોગ નૈ આશ્રય લેવાનું તે સૌમાં કોઈ ને કોઈ રૂપે સ્વીકારાતું તથા અમલમાં મુકાતું આવ્યું છે. યોગસૂત્રના રચયિતા પતંજલિએ એ બધા માર્ગોમાં રહેલું વેગનું સૂત્ર ઉપાડી લઈ વિદ્યાને એક સ્વતંત્ર શાસ્ત્રગ્રંથ રચ્યું છે. તેમ કરવામાં તેમણે સિદ્ધાંત અંગેની અનાવશ્યક એવી કોઈ ચર્ચામાં ઊતર્યા વિના તથા માર્ગની બાબતમાં પણ કોઈ નિયત ચીલા તરફ વલણુ બનાવ્યા વિના પિતાનું કામ પાર પાડયું છે, એ તેમનું અને ખાપણું છે. તસ્વનિરૂપણની બાબતમાં સાંખ્ય પ્રક્રિયાને તેમણે મુખ્યત્વે સ્વીકારી હોવા છતાં, ઈશ્વરપાસનાના સિદ્ધાંતમાં રહેલું ગતવ જોઈને તેમણે પ્રથમ પાદમાં ચિત્તવૃત્તિનિરોધના વૈકલ્પિક દ્વિતીય સાધન તરીકે ઈશ્વરપ્રણિધાનને રજૂ કર્યું છે (સ. ૨૩ થી ૩૨ ); અને છતાં ઈશ્વરવાદની ઝંઝટમાં તે જરાય ઊતર્યા નથી. ઈશ્વરના અસ્તિત્વના પ્રમાણુ તરીકે પણ કઈ શાસ્ત્રવાક્ય કે તર્કવાકયે રજૂ કરવાને બદલે, તેમણે સીધીસાદી અને સર્વને જાણીતી એક ભાવનાને રજૂ કરી છે (૬.૨૫). તેવી જ રીતે ઈશ્વરમાર્ગીઓ કે નિયુમાર્ગી એ ધ્યાનપાસના માટે પિતે સ્વીકારેલ ઈષ્ટ કે પ્રતીકની મારામારીમાં મચ્યા રહે છે, તેની પરવા કર્યા વિના તેમણે (૧૯૩૯માં) કહી દીધું છે કે, “યથાભિમત’ એવા કઈ પણ વિષયને આલંબનરૂપ લઈને તમે તમારે ગાભ્યાસ ચલાવી શકે છે. વળી એવા કોઈ ધ્યાને પાસનાના પ્રતીક વિના જ મિત્રી – કરુણા – મુદિતા – ઉપેક્ષા જેવી ભાવનાઓ કે દાન - શીલ – પ્રજ્ઞા -વીર્ય – ક્ષાંતિ - સત્ય આદિ પારમિતાઓની ખિલવણીના માર્ગે અંતિમ પુરુષાર્થના જ સાધન તરીકે વિચારવા લાગ્યા હશે, તેમની પાછળ રહેલું ગતવે જોઈ, તેમણે તે સાધનને પણ બીજાં સાધને જેટલું જ મહત્ત્વ આપી સ્વીકારી લીધું છે (૭૭). પ્રાણુના રેચક, પૂરક અને કુંભક વગેરે પ્રવેગે વડે પણ ચિત્તની સ્થિતિ બંધાય છે એવું સ્વીકારી, હર્ટમાર્ગને પણ સ્થાન આપ્યું છે (૧૯૩૪); વીતરાગ પુરુના ધ્યાન વડે પશુ ચિત્તની સ્થિતિ બંધાય છે એ સૂત્ર વડે (ઉ.૩૭) જે કઈ ખરેખર સિદ્ધ પુરુષે હોય તેમને પણ વેગના આલંબન તરીકે સ્વીકાર્યા છે; પ્રણવ વગેરે વાચક મંત્રોના જપની પાછળની વસ્તુને સ્વીકારી લઈ, મંત્રગને પણ મંજૂર રાખે છે (ઉ. ૨૭-૮ ); વિવિધ ઔષધિઓ અને તપે પણ સમાધિસિદ્ધિ કે બીજી સિદ્ધિઓની પ્રાપ્તિ અર્થે સેવાતાં હશે, તેમની પશુ યથાર્થતા સ્વીકારી લીધી છે૧ (૪૧). એ બધામાંથી કોઈ એકાદ ૧. અલબત્ત, તેમને ઉલ્લેખ સિદ્ધિઓની બાબત અંગે જ છે, પણ એ સિદ્ધિઓમાં વિવેક ખ્યાતિની સિદ્ધિ પણ આવી જ જાય છે, ઉપરાંત અલબેની કિતાબ પાતંજલ ”માં મુક્તિ માટેના ચાર માર્ગોમાં અભ્યાસ, પરાગ્ય અને ઈશ્વરકૃપા ઉપરાંત રસાયણનો પણ ઉલ્લેખ કરે છે, એટલે યોગના ઉપામાં એક વખત ૨સાયણનો - ઔષધિને ઉપયોગ થતો હતો, એ વાત નક્કી છે. For Prve & Personale Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપર પિતાની વિશેષ અભિરુચિ બતાવવાનો પ્રયત્ન પણ કર્યા વિના જ પિતાના શાસ્ત્રમાં તે સૌને તેમણે યથોચિત સ્થાન આપ્યું છે. એમ કરવાથી, પ્રત્યક્ષ અનુભવના. નકકર પાયાની આસપાસ સિદ્ધાંતિક વાદવિવાદની વસ્તુ તેના ઉચિત મહત્ત્વ અનુસાર ગાવાઈ રહે છે, અને વિવિધ દર્શનપ્રકારો અને સાધનાપ્રકારનો એક અનોખો સમન્વય અને અનુબંધ રચાય છે, આ પતંજલિના સમય પહેલાં બીજાં હિંદુ દર્શને તથા બૌદ્ધ અને જૈન સિદ્ધાંત પણ દર્શનપે વ્યવસ્થિત થઈ ગયાં હતાં, એમ આપણે • પતંજલિના સમયની દષ્ટિએ સ્વીકારવું જોઈએ. પરંતુ પતંજલિ પિતાનું કામ એ બધા સૈદ્ધાંતિક વિખવાદથી બહાર રહીને જ કરે છે. વસ્તુતાએ તે પોતે ખાસ કશી સિદ્ધાંતિક ગડભાંજમાં પડતા જ નથી. જે એક જગાએ (૪, ૧૫-૧૬ ) બાહ્ય પદાર્થનું ચિત્તથી સ્વતંત્રપણે અસ્તિત્વ ચર્ચવામાં આવ્યું છે, ત્યાં પણ કઈ વાદ કે વિવાદનું નામ પાડવ્યા વિના તેમણે માત્ર પિતાનું મંતવ્ય જ રજૂ કરી દીધું છે. બધા સિદ્ધાંત જુદા જુદા જે સાધનમાર્ગ નિરૂપે છે, તે સાધનમાર્ગોમાં રહેલ સાધનશક્તિ – કે જેના વડે જ તે આધ્યાત્મિક સાધન એવું નામ પ્રાપ્ત કરી શકે, તેટલાની જ તેમને જાણે ગરજ છે. બૌદ્ધ જેવા ક્ષણિકવાદી કે વેદાંત જેવા માયાવાદી સિદ્ધાંત બાહ્ય સૃષ્ટિ વિષે ‘તે ક્ષણિક છે', કે ‘મિથ્યા છે' એવા છેક જુદા જુદા સિદ્ધાંત નિરૂપે છે. પરંતુ છૂટવાના પ્રયત્ન કરનાર, અને જેને એ બાહ્ય ક્ષણિક કે મિથ્યા દષ્ટિનું જ્ઞાન થાય છે, અને જે એ જ્ઞાનને આધારે ભાગ કે કર્મ કર્યા કરે છે, એવું ચિત્ત કે જ્ઞાતા તેમને સ્વીકાર જ પડે છે; અને જ્યાં સુધી દુ:ખ કે અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી પુરુષાર્થ કરવાનું પણ નિરૂપવું જ પડે છે. એટલે બાહ્ય પદાર્થો, તેમનું જ્ઞાન અને તદનુરૂપ ક્રિયા કરનાર જ્ઞાતા-ભોક્તા એ બાબતે સોને અમુક છે૧. ગ્રીન પાનાં ૧૪ અને ૧૫ સૂત્રોમાં પણ કે જ્યાં ધમ-ધમાકની ચર્ચા છે, ત્યાં ટીકાકાર વાચપતિ જણાવે છે કે, વિનાશિક બૌદ્ધોના મતનું ખંડન છે. અશે કે અમુક સ્વરૂપે સ્વીકારવી જ પડે છે. પતંજલિ મુનિને પણ એટલી જ ગરજ છે. અલબત્ત, મુક્ત દશા અને મુક્ત થનાર તત્વની બાબતમાં પણ વાદવિવાદ હોઈ શકે છે, તથા તેની સાથે જ એ મુક્ત દશા અને પરમ તત્વ તથા સંસારી દશા અથવા સંસાર વચ્ચે શે સંબંધ છે, એ પ્રશ્નમાંથી આ સૃષ્ટિવાદ અને સંસારવાદન ઝઘડે પણુ આવીને ઊભે જ રહે; પરંતુ પતંજલિ પિતાના વિષય પ્રત્યેની વફાદારીને કારણે એ બધી પંચાતમાંથી અળગા જ રહે છે. જોકે, સાધનામાર્ગોની બાબતમાં પણ મતભેદ અને સાચાખાટાપણાને વિખવાદ ઓછો ન હોઈ શકે. પરંતુ પતંજલિ મુનિ એ બાબતમાં ખરા અર્થમાં ઉદારમતવાદી તથા વાસ્તવદશી છે, અને એ જ તેમનું અને ખાપણું છે. તે તે બધા સાધનામાર્ગોના બાહ્ય કલેવરની પાછળ રહેલું ગતત્વ જોઈ લે છે, અને પછી તેમને તેમનું યોગ્ય સ્થાન આપી દે છે. અલબત્ત, ગસૂત્રમાં તેમની એ રૂપે નેધ ન હોય, તથા હોવાની જરૂર પણ નથી. કેમ કે, પતંજલિ કંઈ સાહિત્યને કે ઈતિહાસને ગ્રંથ નથી લખવા બેઠા. જોકે, તેમાં એ બધી જુદી જુદી પ્રાચીન વસ્તુઓની છાયા પરિભાષા કે વિચારણા રૂપે આવ્યા કરે, તથા તેમને તેમની જુદી જુદી એતિહાસિક પરંપરાઓ રૂપે જુદી પાડવાનું સંશાધન એક રસિક વિષય બને, અને વેગસુત્રના અર્થગ્રહણમાં તેની રીતે કંઈક મદદ પણ કરે; પણ એ આ ગ્રંથની મર્યાદા બહારની એક જુદી જ ચર્ચા ગણુાય, જે અલગ ગ્રંથ રૂપે રજૂ કરવા ઉપર છોડવી જોઈએ.. ગવિદ્યાને પણુ પિતાના નિરૂપણુ અંગે અમુક સિદ્ધાંતભાગ તે સ્વીકારીને જ ચાલવું પડે. કશા જ સિદ્ધાંતભાગની પાશ્વભૂમિ વિના તે તેને ચાલે જ શી રીતે ? એ બાબતમાં તે મુખ્યત્વે સાંખ્ય તરીકે જાણીતી થયેલી પ્રક્રિયાને અનુસરે છે; પણ એ અમુક મર્યાદામાં જ, ઉપનિષદોની બ્રહ્મવિદ્યા પોતે એક વખત સાંખ્યયોગ નામે પણ ઓળખાતી હતી. 2. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મહાભારત કાળમા તા સાંખ્ય ’ નામથી મુખ્યત્વે ઉપનિષદ-સિદ્ધાંત જ ઓળખાય છે, નિરીશ્વર તથા વેદબાહ્ય ગણાતા જુદા દર્શન રૂપે સાંખ્યદર્શન બહુ પછીના સમયમાં જુદું પડ્યું ગણાય.૧ પાતંજલ યંગસૂત્રના દરેક પાને અંતે ભાષ્ય અથવા વૃત્તિ લખનારાઓએ ‘તિ થી પતંગ सांख्यप्रवचने योगशास्त्रे श्री मद् व्यासभाष्ये' है 'सांख्यप्रवचने વાતંગણમૂત્રવત્ત થTETIR'૨ એવું લખેલું હોય છે, ત્યાં “ સાંખ્ય પ્રવચન શબ્દ ‘ ઉપનિષદોની આત્મવિદ્યા અથવા બ્રહ્મવિદ્યા (–જે સાંખ્ય ), તે જેનું પ્રવચન એટલે કે સિદ્ધાંતભાગ છે,’-એ અર્થમાં સમજ જોઈએ. ગીતામાં દરેક અધ્યાયને અંતે ઘણા પ્રાચીન કાળથી ચાલતા આવેલા અંતવાકષમાં “હાવિદ્યાવાં ચોઃTETI' એ ઉલ્લેખ આવે છે. ત્યાં તેને અર્થ “બ્રહ્મવિદ્યા અને તેનું યોગશાસ્ત્ર’ એ સૂચિત થાય છે. તે જ પ્રમાણે યોગસૂત્રને પણ ‘સાંખ્યપ્રવચન ” એટલે બ્રહ્મવિદ્યા જેનું પ્રવચન - સિદ્ધાંતભાગ છે, તેવું યોગશાસ્ત્ર - એવું જ કહેવાને ઈરાદે - હોઈ શકે. કૃતિવિરુદ્ધ નાસ્તિક દર્શનરૂપે સાંખ્યશાસ્ત્ર જુદુ' પડ્યા પછીના અર્થમાં આ યોગસૂત્રને સાંખ્યસિદ્ધાંતવાળું ' એમ ભાગ્યે જ કહી શકાય. અને વેગસુત્રને વિષય તપાસતાં સ્પષ્ટ માલૂમ પણ પડે છે કે, તેમાં શ્રુતિ વિરુદ્ધ કશું પ્રતિપાદન નથી. એટલું જ નહીં પણ ઈશ્વરને ૧. તિથી જુદા પડતા સાંખ્ય સિદ્ધાંતનું જૂનામાં જૂ નું ઉપલબ્ધ નિરૂપણ ઈશ્વરકૃષ્ણની “સાંખ્ય કારિકા” (ઈ. સ. ૨૦૦) છે, ‘સાંખ્યપ્રવચનસૂત્ર' જે કપિલનું ગણાય છે, તે તે ઈ. સ. ના નવમાં સિકા પછી ગ્રંથ છે; તથા સાંખ્ય કારિકામાં પુરુષ અને પ્રધાનને જે દૈતવાદ શરૂ થયેલું જોવા મળે છે, તેને સુધારી સાંખ્ય સિદ્ધાંતને ઉપનિષદોના આમવાદને અનુકૂળ કરવાનો પ્રયત્ન પણું તેમાં થયેલા જોવા મળે છે. ઈશ્વરકૃષ્ણ તે સાંખ્યાચાને જે કમ નિરૂપે છે, તેમાં તે કપિલ, આસુરિ અને પંચશિખ પછી શિષ્ય પરંપરામાં પિતાને મૂકે છે. મહાભારતમાં જે પંચશિખને સિદ્ધાંત છે (૨.૨), તે તે ઉપનિષદેના બાવાદને અનુસરત છે." ૨. નાગોજી કૃત વૃત્તિમાં. જોકે, ચેથા પદને અને ત્યાં “ સાંખ્યપ્રવચન ” શબ્દ પડતા પણ મૂક્યો છે. સ્વીકાર (૧. ૨૫-૨૬ ), ઈશ્વર પ્રણિધાનથી ત્રિગુણાત્મક અંતરાયોને અભાવ (ઉ. ૨૯-૭૦), ગ્રહણું વગેરે પાંચ ઉપર સંયમ કરવાથી પ્રધાન જય થાય છે એવું કથન (રૂ. ૪૭-૪૮), ઈશ્વર પ્રણિધાનથી થતે માતેલે પ્રત્યચેતનનો સાક્ષાત્કાર (૬. ૨૯), અને વિવેકખ્યાતિ થતાં પ્રાપ્ત થતું માનેલું “ સર્વભાવાધિષ્ઠાતૃત્વ' અને “સર્વજ્ઞાતૃત્વ” (રૂ. ૪૯ ),-એ બધું સાંખ્યદર્શનના સિદ્ધાંતથી ઊલટું નહીં તેય જુદું કે વધારેનું તે કહેવાય જ, ' યોગસૂત્રે પિતાને આવશ્યક એવા એ સિદ્ધાંતભાગનું નિરૂપણ કશું લેબલ ' સ્વીકાર્યા વિના જ કર્યું છે. પોતાના નિરૂપણુ અંગે જે જે મુદ્દાઓને સ્વીકાર આવશ્યક લાગે, તે મુદ્દાઓ એગસૂત્રકાર તે તે સ્થળે ઉલ્લેખતા જાય છે; પરંતુ તે મુદ્દાઓને દાર્શનિક તકરારોની દષ્ટિએ પિતે કેટલી હદે સ્વીકારે છે, એ સૂચવતા જ નથી. એક દાખલો લ: ઈશ્વરને સ્વીકાર યોગસૂત્રમાં છે, પરંતુ તે ઈશ્વર જગતનું નિમિત્તકારણુ કે ઉપાદાનકારણ છે, અથવા જીવાત્માઓ સાથે તેને શું સંબંધ છે, અને અંતે તત્વદષ્ટિએ દૈત માનવાનું છે કે અત-એવી કશી ઝંઝટમાં સૂત્રકાર ઊતરતા જ નથી. વળી, ચિત્તની વૃત્તિઓને નિરોધ સાધવાથી આખું જ્ઞાનતંત્ર કેવી રીતે પલટાઈ જઈ શકે છે; અને દશ્યને તેના સત્ય સ્વરૂપે જોવાની એક જુદી જ પ્રજ્ઞાશક્તિ પ્રાપ્ત થતાં, આખું દૃશ્ય અને તેના જ્ઞાનની આખી પ્રક્રિયા જ કેવી રીતે ચરિતાર્થ થઈ જતાં માત્ર દ્રષ્ટા જ તેના કેવળ સ્વરૂપે બાકી રહે છે, એ બધું તે બરાબર નિરૂપે છે; પણ નવાઈની વાત એ છે કે, એ જે દ્રષ્ટાનું કૈવલ્ય તે ખરેખર વેદાંતમાન અદ્વૈત છે કે કેમ, તથા તે દશા શાથી કૈવલ્ય કહેવાય એની કશી વિગતમાં એ ઊતરતા નથી. જાણે કે, એ બધાનું દાર્શનિક લેબલ’ કહેવાય તેની સાથે તેમને કશી નિસબત જ નથી. અને તેથી જ કદાચ, આચાર્ય હરિભદ્ર, વાચક યશોવિજયજી વગેરે પ્રખર વિદ્વાને પંતજલિમુનિને પિતાના ગ્રંથોમાં આદરયુક્ત ઉલ્લેખ કરવા ઉપરાંત તેમનાં સૂત્ર ઉપર વૃત્તિ For Prve & Personale Only Page #23 -------------------------------------------------------------------------- ________________ V ૪૪ લખી, તે સૂત્રોને જૈન તત્ત્વસિદ્ધાંતના ચોકઠામાં પણ ગાવી બતાવવા પ્રેરાઈ શકયા છે. એક કરણ તરીકે ચિત્તનું અને તેની જ્ઞાનપ્રક્રિયાનું નિરૂપણુ યોગસૂત્રમાં અલબત્ત છે અને હાવું જોઇએ. પરંતુ તે બધું પણ એક સ્વતંત્ર માનસશાસ્ત્રીય કે દાનિક વિષયની રીતે નથી. તેથી તો એ જ્ઞાનપ્રક્રિયાના કાટીક્રમના નિરૂપણના અર્થમાં લઈ શકાય તેવી સમાપત્તિ અને સંપ્રજ્ઞાન રૂપી બાબતો પણ જૂના ટીકાકારો માત્ર સમાધિના કોટીક્રમના અર્થમાં જ ઘટાવી લઈ શકે છે. ચિત્ત, તેનું સ્વરૂપ, અને તેની જ્ઞાનપ્રક્રિયા અંગે જુદે જુદે ઠેકાણે આવેલા ઉલ્લેખા આપણે સળંગ તારવવા જઈએ, તે। આ પ્રમાણે સિદ્ધાંત ઊભા થતા જણાય છે :— ચિત્ત છે; અને ચેતન દ્રષ્ટા છે. ચિત્તમાં ( વિષયાને સંપર્ક થતાં ) ક્લિષ્ટ અને અક્લિષ્ટ એવી વૃત્તિએ ઊઠ્યા કરે છે (. ૫). એ વૃત્તિએ ઊર્ફે છે ત્યારે દ્રષ્ટા તેમની સાથે સાપણાને પામી રહે છે (. ૪) અને તેથી દુઃખસંસાર ઊભા થાય છે. જો ચિત્તમાં વૃત્તિ ન ઊઠે, તા દ્રષ્ટનું સ્વ-સ્વરૂપે અવસ્થાન થાય ( . ૩ ). દ્રષ્ટાનું એ પ્રમાણે સ્વસ્વરૂપે અવસ્થાન થવું એ પુરુષાર્થ છે, અને તે માટે ચિત્તની વૃત્તિઓને નિાધ કરવા એ યોગનો હેતુ છે. જ્યાં સુધી ચિત્તની વૃત્તિએ ઊડ્યા કરે, ત્યાં સુધી દ્રષ્ટાનું તેમની સાથે સારૂપ્પ રહે અને સ્વ-સ્વરૂપે અવસ્થાન ધ્રુવલ્પ ન થાય. હવે ચિત્તની વૃત્તિઓના નિરોધની શરૂઆત વિષયોમાં જે આદેયબુદ્ધિ છે, તે દૂર કરવા દ્વારા જ થઈ શકે. અર્થાત્ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનવેશરૂપ લેશે દૂર કરીને જ (૨. ૨૩). એ ક્લેશાને કારણે જ ચિત્ત વિષયાના સંયોગમાં આવી વૃત્તિ રૂપે ઉત્થાન કર્યાં કરે છે, અને પરિણામે જન્મોજન્મ ભાગવવાં પડે એવાં જન્મ, આયુષ્ય, ભેગરૂપી ફળ પ્રાપ્ત કરે છે ( ૨. ૧૨). પરંતુ, એ કળા ४५ કેાઈ વખત સહન કરી શકાય એવાં કે સુખરૂપ લાગે, છતાં તત્ત્વષ્ટિએ દુઃખરૂપ જ છે, અને તેથી હેય છે. ( ૨, ૧૫-૬), દ્રષ્ટાને તે બધું ફળ ચિત્તવૃત્તિ દ્વારા થતા દશ્ય સાથેના સંબંધને લીધે ભેગવવું પડે છે. (ર. ૨૦); એ દૃશ્યનું સ્વરૂપ જ દ્રષ્ટાને એ પ્રમાણે ભેગ અર્પવા માટે છે ( ૨. ૨૧). વિયેા અને વૃત્તિ દ્વારા તેમને ભેગ (જ્ઞાન) અપનાર ઈંદ્રિયાદિ ચિત્તતંત્ર એ બધું દ્રષ્ટાથી ભિન્ન એવી દશ્ય કાટીમાં છે. ચિત્ત જે પદાર્થાનું બનેલું છે તે વિષે યાગસૂત્ર એટલું જણાવે છે કે, દૃશ્યમાત્ર ભૂતેન્દ્રિયાત્મક છે (અર્થાત્, મહત્, અહંકાર, તન્માત્ર ઇંદ્રિય તથા પચમહાભૂત રૂપે પરિણત થયેલું છે) અને ‘ પ્રકાશક્રિયાસ્થિતિશીલ છે( ૨. ૧૮ ); અર્થાત્ સત્તરજસ-તમસ એમ ત્રિગુણાત્મક છે. અને એ ત્રિગુણ ( પંચભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય, પોંચ કમેન્દ્રિય, અને મન એમ ૧૬– ) વિશેષ, (પાંચ મહાભૂતનાં સૂક્ષ્મ કારણ પાંચ તસ્માત્ર અને તેમનું કારણુ અહંકારતત્ત્વ એ છ-) અવિરોધ, ( તેમનું કારણુ મહાન આત્મા-મહત્તત્ત્વ ૩) લિગમાત્ર, અને (તેના પણ કારણભૂત પ્રધાન-પ્રકૃતિ ) અલિંગ – એ રૂપે પરિણમે છે, અર્થાત્ ચિત્ત એ ત્રણુ ગુણુની બનેલી સત્ વસ્તુ છે, અને દ્રષ્ટાને જ્ઞાન ઉત્પન્ન થવામાં હેતુભૂત એવું મુખ્ય કરણ – અંતઃકરણુ છે. તેમાં જુદી જુદી વૃત્તિ અને પરિણામે થયા કરે છે. ધી તરીકે ચિત્ત એ બધાં પરિણામેામાં અનુગત રહે છે (૬. ૧૧-૧૫). ૧. મૂળમાં ‘આત્મા' શબ્દ છે; તેને અ ૨. સૂત્ર ૧. ૪૦ માં પરમાણુ શબ્દ આવે વાદ તરીકે યોગસૂત્રકારને ઘેરોષિકાદિ દાનની પેઠે ત્યાં પરમાણુ શબ્દ માત્ર મહત્ત્વના વિરાધમાં વપરાયા છે. સ્વરૂપ’ થાય છે. છે; પણ સૃષ્ટિની રચનાના પરમાણુવાદ માન્ય નથી. એક નાનુ એવું બતાવવા ૩. સાંખ્ય પ્રક્રિયામાં તત્ત્વોની ઉત્પત્તિ અને ગણના વખતે મન તથા ઇંદ્રિયાની ઉત્પત્તિ ગણાવાય છે, પણ ચિત્તની ઉત્પત્તિ જીદી ગણાવી હોતી નથી. પર'તુ તે મહત્ તત્ત્વ કે જે ‘બુદ્ધિ ’ પણ કહેવાય છે તેના જ ભેદ ગણાય. Page #24 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત અને દ્રછા પુરુષ એ બે અત્યંત વિભિન્ન છે; પણું ચિત્ત મુખ્યત્વે પ્રકાશશીલ સત્ત્વગુણનું કાર્યું હોવાથી ચિત્તમાં જે વૃત્તિ હોય તેની સાથે દ્રષ્ટા ચેતનનું, અવિશેષપણું – સાપ્ય રહે છે અને તેથી ચેતનને તેને ભેગા થયે કહેવાય છે (રૂ. ૩૫). ચેતન દ્રષ્ટા પિતે વિષયમાં સંક્રમણુ કરતો નથી – કોઈ વિષય સાથે સંબદ થતો નથી, પરંતુ વિષયાકાર બનેલી ચિત્તવૃત્તિ સાથે તે તદાકાર બની રહે છે, એટલે પિતાના વિષયભૂત ચિત્તવૃત્તિનું જ્ઞાન તેને થાય છે એમ કહેવાય (૪. ૨૨). આમ ચિત્ત એક બાજુથી ગ્રાહ્ય વિષયના આકારનું બને છે, અને સાથે સાથે બીજી બાજુ દ્રષ્ટાના ચેતનપ્રકાશથી ૫ણ ઉ૫રંજિ અને છે; એટલે તે “સર્વાર્થ' છે, અર્થાત્ ચહીતા-ગ્રહણુ-ગ્રાહ્ય એ ત્રણે અર્થોનું સાધક છે (૪, ૨૩). યોગસૂત્રમાં ત્રીજા અને ચેથા પાદમાં અમુક બાબત ઉપર સંયમ એટલે કે ધારણા-ધ્યાન-સમાધિથી કેવી કેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણું ભરચક આવે છે. હવે, કોઈ અમુક બાબત ઉપર આમ “સંયમ” એટલે કે એકાગ્રતા અને સમાધિ કરવા માત્રથી વિશિષ્ટ પ્રકારનાં જ્ઞાન તેમ જ શક્તિ પ્રાપ્ત થાય એમ કહેવું, તેને અર્થ એ કે, જગતના ધડતર અને પ્રયોજન બાબત તેની પાછળ અમુક ખાસ સિદ્ધાંત પૃહીત છે. તે સિદ્ધાંત કંઈક અંશે આ પ્રમાણે સમજાય છેઃ આપણી અવિદ્યા-વાસના-કર્મ અનુસાર જ પદાર્થને “જોવાની ” આપણી શક્તિ નિયત થાય છે; અને જ્ઞાન એ એક પ્રકારની વેદના અર્થાત 'ભોગી પણ સાથે સાથે છે જ; એટલે તે પદાર્થને ભાગ પણ તે અનુસાર જ નિયત થાય છે. એ બધા દશ્યને આમા એટલે કે સ્વરૂપ જ પુરુષના ‘ભગ’ અર્થ છે (૨. ૨૧) અર્થાત પુરુષના ધર્મ-અધમ રૂપ નિમિત્તથી (અને તેથી તેને પ્રાપ્ત થનારા ફળ-ભેગની અપેક્ષાએ) નિયત થયેલ છે. બાહ્ય પદાર્થોના એ કલેવરમાં “જાત્યન્તર ' સુધીને ફેરફાર અમુક નિમિત્તથી થઈ શકે; જેમ કે, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિ ઇત્યાદિ વડે (૪. ૧). પદાર્થોની જાતિ – સ્વરૂપ નિયત કરનાર જે સીમાએ છે, તે એ નિમિત્તો વડે તેડી નંખાય છે, અને તે પદાથાના મૂળ ઘટક ‘પ્રકૃતિ ' તત્વમાંથી “આપૂર' એટલે કે જોઈતા ભરા થઈ તે પદાર્થ નવું રૂપ કે જાતિ પ્રાપ્ત કરે છે (૪. ૨-૩). એ નિમિત્તોમાં સૌથી પ્રબળ શક્તિ સમાધિની છે; કારણુ કે એના વડે તે ગુમાત્રને ‘પ્રતિપ્રસવ' થઈને કેવળ પુરુષ જ બાકી રહે એવી અંતિમ સ્થિતિ પણ થઈને ઊભી રહે છે (૪.૩૪). . અર્થાત, બાહ્ય પદાર્થ સાચા છે (૪, ૧૪-૭); અને ચિત્ત દ્વારા તેમનું જ્ઞાન આપણને થાય છે; પરંતુ, બાહ્ય પદાર્થનું અત્યારનું નિયત રૂ૫, અને તેમને તે રૂપે જાણુવાની આપણા ચેતનતંત્રની શક્તિ કે સંધાન એ બંને છેવટે તે જ્ઞાતાનાં કલેશ-કર્મ જનિત ધર્માધમને નિમિતે તેવાં છે. જ્યાં કલેશ-કમ-વિપાક-આશય છે જ નહીં, ત્યાં કેવલ્પ જ છે; કારણ કે ત્યાં ય-ભાગ્ય એવું કાંઈ છે જ નહીં; ત્યાં દ્રષ્ટા અને દશ્યને સંબંધ નથી (૨. ૧૭; ૧. ૨૧; ૨. ૨૫-૬; ૨, ૪૯; ૩, ૫૪, ૩, ૫૫), અથવા કહે કે, ગુણોને પ્રતિપ્રસવ થઈ જતે હેવાથી દશ્ય પિતે જ રહેતું નથી; કેવલ ચિતિશક્તિ જ બાકી રહે છે (૪. ૩૪); ગુણના પરિણામક્રમની ત્યાં સમાપ્તિ થઈ જાય છે; કારણુંકે, તે કૃતાર્થ થઈ જાય છે (૪. ૩૨). અહીં એટલું યાદ રાખવું ઘટે કે, એ પ્રમાણે દેશ્ય સાથે બધા સંગ દૂર થ એ કંઈ દ્રષ્ટામાં એટલે અંશે દરિદ્રતા ઊભી થવારૂપ નથી. ઊલટું દશ્યને કમ તેની છેવટની કક્ષાએ પહોંચ, એ જ જ્ઞાતમાં કલેશથી થતા શક્તિના ઘાતની પણ પરાકાષ્ઠા છે, એટલે, જેમ જેમ કલેશ દૂર થાય છે, તેમ તેમ દશ્ય, તેને જ્ઞાતા તથા તેનું જ્ઞાન એ ત્રણેમાં જયંતર પરિણામ થાય છે; અને તેથી જ લેશ ઓછા કરે તેવા યમ-નિયમની સિદ્ધિ વડે પણ જ્ઞાન અને શક્તિને કોઈ અભુત વધારો થતે ગસૂત્ર જણૂવે છેજેમ કે, “સત્ય ની પ્રતિષ્ઠા થતાં, ક્રિયા દ્વારા પ્રાપ્ત થતા ફલના આશ્રયરૂપ બનાય છે; એટલે કે, સત્યનિષ્ઠ માણસ જે કોઈ ક્રિયાકલ આશીર્વાદરૂપે કે શાપરૂપે કહે, તે Inin Education Internation For Private & Personal use only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તેમ બને છે (૨. ૩૬ ). · અપરિગ્રહ ની સ્થિરતા થતાં ભૂત-વર્તમાનભાવી જન્મ સંબધી જ્ઞાન થાય છે ( ૨. ૩૯); ‘તપ’ વડે અહિંના ક્ષય થતાં શરીર અને ઇંદ્રિયને લગતી સિદ્ધિ પ્રાપ્ત થાય છે (૨. ૪૩) ઇત્યાદિ. પરંતુ યોગસૂત્રકાર યોગનાં આ અંગામાંથી છેવટનાં ધ્યાનધારણા-સમાધિ એ ત્રણથી [જેમને માટે તે ભેગા એક શબ્દ ‘સયમ’ વાપરે છે (રૂ-૪)], જ્ઞાન અને શક્તિની જે ઉત્તરેતર સિદ્ધિ વર્ણવે છે, તે ખાસ લક્ષમાં લેવા જેવી છે. જેમ કે, સૂર્યમાં સંયમ કરવાથી આખા ભુવનનું જ્ઞાન થાય (રૂ. ૨૬ ); ચંદ્રમાં સક્ષમ કરવાથી તારાવ્યૂહસાન થાય (રૂ. ૨૭); કેંદૂપમાં સંયમ કરવાથી ક્ષુધાપિપાસાની નિવૃત્તિ થાય (રૂ. ૩૦); પરશરીરપ્રવેશ કરવાની શક્તિ પ્રાપ્ત થાય ( રૂ. ૩૮ ); જળ-૫ –કટકમાં ચાલતાં પણ બાધા થાય નહી' ( રૂ. ૩૯); દિવ્ય શ્રેત્ર ( રૂ. ૪૧ ), આકાશગમન ( રૂ. ૪૨ ), ભૂતય ( રૂ. ૪૪), અણિમાદિ સિદ્ધિને પ્રાદુર્ભાવ થાય (રૂ. ૪૫ ); કાયસ'પત્ પ્રાપ્ત થાય (રૂ. ૪૬ ) ત્યાદિ. પણ એ બધા કરતાંય વિશેષ તો એ છે કે, અમુક જગાએ સંયમ કરવાથી વિવેકખ્યાતિ થતાં સર્વ ભાવાનું અધિાતૃત્વ અને સર્વ જ્ઞાતૃત્વ પ્રાપ્ત થાય ( ૨૪૯) અને છેવટે કૈવલ્ય ( રૂ.૫૦ ) પશુ પ્રાપ્ત થાય (રૂ. ૩૧-૬; પર; ૪૨૫, ૪૩૧, ૪૩૪). આમ, ચિત્તવૃત્તિ-નિરોધની યોગસાધના એ કઈ જ્ઞાન કે શક્તિની દૃષ્ટિએ દરિદ્ર બનવાની સાધના નથી; ઊલટું, તેમની પરાકાષ્ટા રૂપ એટલું જ નહી પણુ તેથી પર (રૂ.પ૦) એવી અવસ્થા છે. પરંતુ, ચિત્તની વૃત્તિના સંચમથી જ્ઞાન અને શક્તિની આટલી પ્રચંડ સિદ્ધિ થતી માનવી, એના અર્થ શું ? યોગસૂત્રકાર સ્પષ્ટ જણાવે છે કે, બાહ્ય જગતનું સ્થૂલ સ્વરૂપ નિયત થયું છે, તેમાં દ્રષ્ટા – ભાતાના ‘ અથ ’ જ રહેલા છે ( ૨૨૧); અને એ દશ્ય ‘પ્રત્યય ' દ્વારા એટલે કે ચિત્તની વૃત્તિમાં આઢ થઈને જ (૨૨૦, રૂ.૩૫) દ્રષ્ટાના અર્થ સાધી શકે છે. અર્થાત્ પુરુષના ४९ ધર્માંધ એટલે કે ક્લેશ-કમ દ્વારા તેને જે ભાગ' થવા જોઈએ તે જાતનું ખાદ્ય દૃશ્ય ( ગ્રાહ્ય ), તેને વૃત્તિમાં આઢ કરવા માટેનું ઇંદ્રિયાદિ કરણત ંત્ર ( ગ્રહણુ ), અને છેવટે તે અનુસાર ચેતંનના સારૂપ્સવાળી વૃત્તિ (ગ્રહિતા ) ( ૨૬; ૨૨૩) – એ બધુ ગાવાય છે. હવે વૈરાગ્યથી એ દૃશ્યમાત્રમાં હૈયબુદ્ધિ દૃઢ થાય, તે જે ક્રમે આ બધું ગ્રાહ્ય – ગ્રહણ – ગ્રહિતાનું તંત્ર ગાળવાયું હતું, તેના ‘પ્રતિપ્રસવ ’ થાય. પણુ એ પ્રતિપ્રસવ ગ્રાહ્યને સર્વોમાં લાગુ ન ડે; કારણ કે એમાં આરબ્ધ પૂર્વકની આડ છે એટલું જ નહી, પણ · એ ‘ગ્રાહ્ય ' ખીન્ન ચિત્તોને પશુ સાધારણ છે ( ૨૨૨ ); એટલે કૃતા પુરુષ પ્રત્યે એ ‘ નષ્ટ ’કહેવા છતાં અમુક અર્થમાં અનષ્ટ ' રહેવાનું. તેથી એ પ્રતિપ્રસવ મુખ્યત્વે ગ્રહણુ અને હિતૃ-તંત્રમાં વધુ ઝડપે શરૂ થાય. તેમાંય ગ્રહણુ-તંત્ર કરતાં ગ્રહિત-તંત્રમાં જ વિશેષ થાય. તેથી દશ્યને ત્યાગ અને નાશ એટલે હિતાની દષ્ટિએ ચિત્તવૃત્તિ ઊભી થવાની બાબતમાં જ પલટા. આમ સાધનાની – પુરુષાર્થની દૃષ્ટિએ વૈરાગ્ય અને ચિત્તની વૃત્તિઓના નિરાધના અભ્યાસ એ જ વધુ સ્વતંત્ર વાત કહેવાય. એ પ્રહિતૃ-તંત્રમાં સાચા અર્થમાં પ્રતિપ્રસવ શરૂ થાય, એટલે તાત્ત્વિક રીતે ગ્રહણ અને ગ્રાહ્ય તંત્રમાં એટલા પ્રતિપ્રસવ તે યોગીને માર્ટ સિદ્ધ થાય જ; ભલે બાહ્ય સૃષ્ટિમાં ભીન્ન ચિત્તોના કલેશ કમને સાધારણુ એવું એનું સ્થૂલ સ્વરૂપ કાયમ રહે, તેથી જેટલી આંતર પ્રતિપ્રસવની માત્રા ચહિતૃતંત્રમાં ઊની થાય, તેટલી બાહ્ય ગ્રહણુ અને ગ્રાહ્ય-તત્રમાં યાગીની શક્તિ – સિદ્ધિ ઊભી થાય: સ્થૂલ ઇંદ્રિયાની શક્તિને કે સ્થૂલ પદાર્થોની શક્તિની માત્રાને તેટલા પૂરતી તે ઉલ્લથી જાય. એમ કરતાં કરતાં આંતર પ્રતિપ્રસવની માત્રા એટલી તીવ્ર થઈ ાય કે, તેની જ્ઞાનશક્તિ ઉપર તેનાં કલેશ-કમની અપેક્ષાએ જે કાંઈ આવરણું ઊભું થયું હતું તે દૂર થઈ જાય, ત્યારે તેનામાં ઋતભરા પ્રા અને સર્વજ્ઞતા પ્રગટે. એ પ્રજ્ઞા બાહ્ય પદામાત્રને તેના સાચા સ્વરૂપે Page #26 -------------------------------------------------------------------------- ________________ જ જોઈ શકે - અર્થાત પુરુષના અર્થને અનુસરીને ક્રમાનુક્રમે નિયત થતા ગયેલા સ્વરૂપે નહીં, પણ શરૂઆતમાં તે બધે ક્રમ જે મૂળ બીજ શક્તિની અવસ્થામાંથી નિયત થતો ગયો હતો તે અલિંગ સ્વરૂપે (-૪૫; ૨૧૯). પછી તે ગુણુવૈતૃશ્ય (૧૬) પૂરેપૂરું પ્રગટ થતાં એ ચિત્ત પૂરતે દશ્યને કશે ‘ભગ’ રૂપી અર્થ જ રહેતું નથી, એટલે અર્થોભાવની – પર વૈરાગ્યની એ સ્થિતિએ (૨૦૧૬ ) કૈવલ્ય જ બાકી રહે છે (રૂ.૫૦, ૪.૩૪ ). . આમ, યોગસૂત્રને બધે ભાર ચિત્તતંત્રને પ્રતિપ્રસવ સાધવા ઉ૫૨ છે. તેને માટે કલેશ તન કરવા જોઈએ અને સમાધિની સાધના કરવી જોઈએ (૨૨ ). અર્થાત્ વૈરાગ્ય અને અભ્યાસ એ બને સાધન એકસાથે કામમાં લાવવાં જોઈએ. કલેશ દૂર થયા વિના માત્ર અભ્યાસબળથી કદાચિત એકાગ્રતા સધાય તેપણુ “પ્રતિપ્રસવ’ સિદ્ધ ન થાય; કારણ કે એ લેશે પિતાને અનુરૂપ કર્મ દ્વારા કશે. પ્રતિપ્રસવ ઊભો થવા જ ન દે. યમ-નિયમ વગેરે ઉપરને વેગસૂત્રને ભાર તે અર્થે જ છે. પછી આગળ (૨૩માં સૂત્રથી) નિરોધના ઉપાયોના વિકલ્પ વર્ણવવાનું શરૂ થાય છે. તેમાં પ્રથમ વિકલ્પ ઈશ્વર પ્રણિધાનને છે; અને તેનાથી અન્તરાયાભાવ પણ થાય છે એમ સૂત્રકાર જશુ છે (સ. ૨૯), ૫ણું સૂત્ર ૩૦-૩૧માં એ અંતરાય વગેરેની વ્યાખ્યા આપીને પછી ૩૨માં સૂત્રમાં જણાવે છે કે, એ અંતરાયો દૂર કરવા માટે એકતત્વને અભ્યાસ કરવો જોઈએ. તે સૂત્રની બાબતમાં, એ અભ્યાસ કોણે કર જોઈએ તથા એક તત્વ એટલે શું, એ અંગે ભારે મતભેદ પ્રવર્તે છે. ઈશ્વરપ્રણિધાનમાર્ગીને તે અંતરાયનિવારણ માટે તે અભ્યાસ કરવાપણું રહે નહીં; એટલે એ વસ્તુ અભ્યાસવૈરાગ્યના ઉપાયવાળા માટે જ આવશ્યક રહે. તે પછી તેને જે “સ્થિરતા માટે યત્ન રૂપી અભ્યાસ” કરવાને છે (સૂ૧૩), તેના કરતાં જુદે - માત્ર અંતરાયનિવારણ માટે જ- આ અભ્યાસ કરવાનું છે ? તે પછી આ જુદા અભ્યાસનું સ્વરૂપ શું? સ્થિરતા માટેનાં યત્નમાં પણ કોઈ એક તત્વને જ અભ્યાસ હશે ને ? વળી સૂત્ર ૩૨માં કહેલું “ એકતત્વ' એટલે કયું તત્વ? હવે, આગળ ૩૩મા સૂત્રથી ૩૯મા સૂત્ર સુધીમાં જે ઉપાયો બતાવ્યા છે, તે ખરેખર ઈશ્વરપ્રણિધાનની પેઠે- નિરોધ માટેના – સ્વતંત્ર વિકલ્પ જ ગણવા જોઈએ ? કે પછી અંતરાયનિવારણ માટે જે એકતત્વને અભ્યાસ કહ્યો છે, તેના વિકલ્પ તે છે ? એમ હોય, તે પછી યોગસૂત્રમાં નિરોધના ઉપાયના માત્ર બે જ વિક૯પે દર્શાવ્યા કહેવાય:-(૧) અભ્યાસવૈરાગ્ય અને (૨) ઈશ્વરપ્રષ્ટ્રિધાન. કારણ, ઈશ્વરપ્રષ્ટ્રિધાનથી (સૂત્ર ૨.૪૫) સીધી સમાધિસિદ્ધિરૂપી ફળ પ્રાપ્ત થતું બતાવ્યું છે, ત્યારે સૂત્ર ૩૩-૯માં દર્શાવેલા વિક૯ વડે ચિત્તપ્રસાદન (સ. ૩૩), કે મનનું સ્થિતિનિબંધન (સૂ. ૩૫) ઈ. જેવું ફળ પ્રાપ્ત થતું બતાવ્યું છે, કે જે “નિરોધ ' કરતાં “એકતવાભ્યાસ ને વિશેષ લાગુ પડે છે.. ૧. તેમાંય ઉપમા અને ૩૬મા સૂત્રમાં આવતી વિષયવતી અને જાતિમતી પ્રવૃત્તિના અર્થની બાબતમાં પણ ભારે મતભેદ છે. સાથે સાથે અહીં કહેતા જેવું જોઈએ કે, પ્રાચીન સમયથી આ પ્રથમ પાદ સમજવામાં કેટલાંક સ્થાને કાણુ માલૂમ પડ્યાં છે; વિષયને કારણે હરશે તે કરતાંય તેના નિરૂપણની બાબતને કારણે. જેમ કે, સૂત્ર ૧થી ૨૦માં નરજાતિના જે પદને અધ્યાહાર છે, તે પદ કયું ? ત્યાં સુધીમાં નિરોધ શબ્દને જ ઉલ્લેખ આવતા હોવાથી નિરોધની વાત જ ત્યાં છે એમ ગણવું જોઈએ. અને ૨૦મા સૂત્રમાં નિધને સમાધિ-પ્રજ્ઞા-પૂર્વક કહ્યો છે. એટલે સમાધિ પદને અધ્યાહાર ગણી શકાય નહીં', ૫ણું પ્રાચીન ટીકાકારે સમાધિ શબ્દને જ અધ્યાહાર લઈ, સંપ્રજ્ઞાત અને સમા પત્તિ એ બધાંનું એકીકરણ કરી દે છે. ૧. તેમાંય ૧૯મા સૂત્રમાં વિદેહપ્રકૃતિને વગ એટલે કે વગ એ બાબત મતભેદ છે જ. For Private Persone ly Page #27 -------------------------------------------------------------------------- ________________ ५२ તે તો ફીક, પશુ ૪૦મા સૂત્રમાં પરમાણુ-મહત્ત્વ સુધીને વીકાર આવતા જણાવ્યા છે, તે શાનુ ફળ છે? અને તે કાને પ્રાપ્ત થાય છે? નિરોધ કરનારને તે એ ઘટે નહીં; કારણ કે નિરોધનું ફળ તે અંતિમ અને મેટું છે, એટલે એ ફળ એકતત્ત્વાભ્યાસ (સ્. કર) વાળાનું જ આનુષંગિક ફળ ગણવું જોઈ એ, અને ત્યાં એ પ્રકરણ પૂરું થઈ જાય. ત્યાર બાદ ૪૧માં સૂત્રથી ૫૧મા સૂત્ર સુધી સમાધિ શબ્દ વાપરીને નિરોધના કાટીક્રમનું નિરૂપણું શરૂ થતું લાગે છે,૧ પણ તે પહેલાં ૪૧થી ૪૫ સૂત્ર સુધીમાં સખીજ સમાધિના નિરૂપણું ( સૂ. ૪૬ ) અંગે સમાપત્તિ શબ્દ વાપરીને સર્વિતક અને નિર્વિત તથા સવિચાર અને નિર્વિચાર સમાપત્તિના વિભાગ વહુબ્યા છે. એ વિભાગે સબીજ સમાધિ છે એમ પોતે જ જમા મૂત્રમાં કહી દે છે. પણ આ સ્થળોએ અર્થ કરવામાં ભારે મતભેદ પ્રવર્તે છે. સૂત્ર ૧૭-૧૮માં નિરાધના જે બે મુખ્ય ભાગેા દર્શાવ્યા–સંપ્રજ્ઞાત અને તેથી અન્ય (અસંપ્રજ્ઞાત ), તે ભાગોને અહીં ૪૧થી ૫૧ સુધીમાં દર્શાવેલ બીજ સમાધિ ( સૂ. ૪૬ ) અને નિષ્ઠા જ સમાધિ (સ. ૫૧ ) એ ભાગા સાથે, તેમ જ ૧૭મા સૂત્રમાં સંપ્રજ્ઞાતના દર્શાવેલ વિતર્ક-વિચાર-આનંદઅસ્મિતાના એ પ્રકારા અને સૂત્ર ૪ર૪માં દર્શાવેલ સધીજ સમાધિના સવિતર્કો—નિવિતર્કો સવિચારા-નિર્વિચારા સમાપત્તિના પ્રકારો સાથે કશો સંબંધ છે કે કેમ ? તેમ જ એ વિતક, વિચાર આદિ પરિભાષાનો અથ શા ? ઔદ્ધ અને જૈન પરંપરામાં ધ્યાન અને સમાધિના નિરૂપણમાં વિતક વિચાર શબ્દો આવે છે, તેમને ત્યાં રો। અર્થ થાય છે, તે અહીં જોતા જઈ એ. બૌદ્ધ પરંપરામાં ધ્યાનની ચાર ફાટીઓમાંથી પ્રથમ ૧. જીએ સૂત્ર ૨૦: નિશધને શ્રદ્ધા-વીય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાપૂર્વક થતા જણાવ્યા છે; અને ૪૮મા સ્વમાં સમાધના કાટીક્રમમાં પ્રજ્ઞા પ્રાપ્ત થતી જણાવી છે, અને ત્યાર બાદ નિબીજ સમાધિરૂપ અ ંતિમ નિરોધ ૫૧મા સૂત્રમાં જણાવ્યા છે. એટલે સમાધિ શબ્દ વડે નિરોધનો કાટીક્રમ જ વણ્વા લાગે છે. ५३ કાટીમાં જે સ્થૂલ પદાર્થનું રૂપ આલંબન તરીકે હાય છે, તેનાં નામ રૂપ અને સંબંધનું જે ધારાવાહી ચિંતન શરૂઆતમાં ચાલે છે, તેને ‘ વિતક ’ કહે છે; અને પછી તે આલંબનના નામ-રૂપ-સંબંધના વિતક વિના ચિત્ત તે પદાર્થ ઉપર સ્થિર થાય અને નિષ્કપણે તેમાં અનુ જ્જન કરેવિચરે, તે ‘ વિચાર ’કહેવાય છે. એ બન્ને વચ્ચેને ભેદ એક ઉપમા વડે આમ દર્શાવાય છે : પક્ષી જેમ એ પાંખ હલાવતું ઊંચે ચડે, તે નામ અને રૂપ નામની બે પાંખાના સંબંધવાળા ચિત્તનું વિતક ધ્યાન છે; વળી જેમ તે પ્ ́ખી ઊડવા લાગ્યા પછી, પાંખાના ફફડાટ વિના, માત્ર પાંખાના વિસ્તારથી જ આકાશમાં પવનના વેગને અનુસરતું અથવા સ્વેચ્છાથી પ્રવાહરૂપે ગતિ કરતું જણાય છે, તેમ ચિત્ત નામ અને રૂપના આશ્રય અથવા મદદ લીધા વિના પોતાના ધ્યેય – આલંબન રૂપે પલટાય, ત્યારે તે વિચાર-ધ્યાન થયું સમજવું. આ એ ભૂમિકાએ સિદ્ધ થયા પછી દ્વિતીય ધ્યાનમાં પ્રવેશ થાય છે, જ્યાં વિતર્ક અને વિચારના ક્ષેાભ વિના ચિત્તના ધ્યેયમાં “ એકેદીભાવ ’ અચલતા – સુપ્રસન્નતા હાય છે; ધ્યાતા અને ધ્યાનની જરાય સ્મૃતિ હોતી નથી; ધ્યેયના ભાવ અચળ દીપ જેવા પ્રકાશી રહે છે. અર્થાત્ વિત અને વિચાર એ શબ્દોની બૌદ્ધ કલ્પનામાં પણુ એ શબ્દોના કઇક પારિભાષિક અર્થ જ ફ્ક છે. ધ્યાનની ભૂમિકામાં શરૂઆતની સ્થિતિમાં આલંબનમાં એકાગ્રતા માટે જે પ્રયત્ન ચાલે, તેને માટે ‘ વિશેષ તક ’ (વિ+તક) એવા શબ્દ શા માટે વાપરવામાં આવે છે, તે સ્પષ્ટ થતું જ નથી. તેમ જ ધ્યેય-આલંબનમાં મનનું એક સરખી રીતે નિમજ્જન થવું, તેને ‘ વિશેષપણે વિચરણુ ' (વિ+ચાર) શા માટે કહ્યું એ બાબતનું પણુ છે. જૈન પરંપરામાં તે। એ શબ્દો તેથી પણ વિશેષ પારિભાષિક અર્થાંમાં વપરાયા છે. શુકલ ધ્યાનની પ્રથમ અને દ્વિતીય કાટીમાં, પૂર્વ ’ નામના શાસ્ત્ર અનુસાર કાઈ એક દ્રવ્યનું અવલંબન લઈ ધ્યાન કરાય છે, તેથી એ બન્ને ધ્યાન ‘ વિતર્ક ’ એટલે કે શ્રુતજ્ઞાન સહિત છે, એમ Page #28 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. અને એ ધ્યાન દરમિયાન ચિત્ત કાઈ વાર દ્રવ્ય ઉપરથી પરિણામ ઉપર અને પરિણામ ઉપરથી દ્રવ્પ ઉપર આવે, કે દ્રવ્ય ઉપરથી તેના વાચક શબ્દ ઉપર કે શબ્દ ઉપરથી દ્રવ્પ ઉપર આવે, તેમ જ મન-વાણી કાયા એ ત્રણના વ્યાપારામાં પણ કોઈ એક ઉપર સ્થિર રહેવાને બદલે વારંવાર સંક્રમણુ ( ‘ વિચરણુ-વિચાર ') કર્યા કરે, તે ‘ વિચાર ’ કહેવાય. અને એ આલંબનના કેઈ એક પરિણામ ઉપર જ ચિત્તને નિશ્ચલ કરી, શબ્દ અને અર્થના ચિંતનનું કે મન~ વાણી—કાયાની પ્રવૃત્તિઓનું કશું સંચરણ ન કરે, તે તે ‘ નિર્વિચાર ’કહેવાય. આ છે કાટીએ સિદ્ધ થયા બાદ ચિત્ત નિપ્રકપ અની જાય છે. આમ વિતક અને વિચાર એ શબ્દોને જુદી જુદી પરપરામાં પારિભાષિક અર્થ જ લેવાય છે, એ શબ્દોના ઉપયોગવાળાં સ્થળા સામાન્ય રીતે સમળવાં મુશ્કેલ હાય છે; અને તેમના અર્થ કરવામાં મતભેદને સ્થાન રહે છે. યાગસૂત્ર પણ તેમાં અપવાદરૂપ નથી. આ અનુવાદમાં આ બધાં સ્થળોએ એક સળગસૂત્ર તથા સમજી શકાય તેવા અર્થ કરાયા છે; અને આખી વસ્તુ પરંપરાથી ચાલી આવતી પ્રણાલિને જ અનુસરીને રજૂ કરવાને ખદલે, વિષય વિશદ થાય અને વાચકને સુગમ થાય તે પ્રકારે સફળપણે રજૂ કરવામાં આવી છે. પર પરાથી આ વિષયની આસપાસ ઊભી થતી આવેલી ગૂઢતામાં અવશપણે અટવાઈ ગયા વિના, સ્પષ્ટતાથી સીધા અથ પકડવાના પ્રયત્ન થયો છે. યાગ એ આપણી ચેતનપ્રક્રિયાના સાર્વભૌમ નિયમેા અનુસાર વિચારાતી પ્રક્રિયા છે, એવા ખ્યાલ આ નિરૂપણુથી વાચકમાં ઊભા થાય છે, અને તેની આસપાસ લેાકમાનસમાં ઊભે થયેલા ગૂઢતાના અને તજજન્ય કઈક હેયતાના ભાવ દૂર થવામાં મદદ થાય છે. અલબત્ત, આ યોગ વસ્તુ એવી છે કે જેમાં કલ્પના અથવા તરંગને સ્થાન નથી. યાગભાષ્યકારે પ્રાચીન કથન ટાંકીને જણાવ્યું છે ५५ ( રૂ. ૬ ), કે, યોગ વડે જ યાગને જાણવા જોઈએ; ચેગથી જ ચેાગ પ્રવર્તે છે, ‘ચેગ એટલે શું' – આ પુસ્તકમાં ખરેખર આપણા દેશના મહા-ધન અને મહા-શક્તિરૂપ એ યેગ, જ્યારે નવેસર તેના નિરૂપણુ અને પરિશીલનની ખાસ જરૂર છે, ત્યારે ચેાગ્ય વખતે જ આ નવું નિરૂપણ પામે છે. આજે જીવનનાં સક્ષેત્રમાં યાગના પરિબળની અત્યંત જરૂર ઊભી થઈ છે. યોગવિદ્યા એ આપણા દેશમાં વિશેષે ખેડાયેલી એક મહાન વિદ્યા છે. આપણા દેશની પુરાતન ઘણીખરી સિદ્ધિએ કોઈ ને કોઈ સ્વરૂપે યોગવિદ્યાના અનુશીલનને જ આભારી છે, હજારા વર્ષથી ચાલતી આવેલી તેની પરિપાટીમાં ઘણા તબક્કા એવા. અલબત્ત આવી ગયા છે કે જ્યારે તેનું મમ ભુલાઈ જઈ, તેનું અમુક જડ કે વિપરીત અનુશીલન પણ થયું છે. અને તેથી આજે એવી માન્યતા કે ભ્રમ પ્રચલિત જોવા મળે છે કે, એ તે સાધુ-સ’ન્યાસીને કે દ્ર-મંતરવાળાઓના ધંધા છે. પરંતુ એવું કશું નથી. યેગ એ તે વનને જ ધર્મ છે; અને વનની સાચી સમજ કે સિદ્ધિ યોગ વિના શર્ નથી. જીવનની કેળવણી અને પુરુષાર્થ સાધનનું કોઈ પણ ઉત્થાન યોગના રહસ્યને કાઈ ને કાઈ રૂપે સ્વીકારીને જ યથાર્થ પણે સંભવી શકે તેમ છે, આ પુસ્તક આપણી પાસે પડેલા એ મહામૂલા વારસાને, તેની આસપાસ વીંટાયેલ વહેમ અને ગૂઢતાની આડમાંથી છૂટો કરી, વાચકને માટે સુગમ કરશે, અને એ રીતે એ વારસા તેમ જ તેના હકદાર આપણે —એમ બંનેને એકબીજાની વધુ નજીક લાવશે, એમાં શંકા નથી. ગોપાલદાસ પટેલ Page #29 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શું? [ગસૂત્રના સમાધિપાદનું વિવેચન] For Private & Personale Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧ હિંદુ ધર્મ હિંદુ ધર્મની વ્યાખ્યા કરવી કઠણ છે. છતાં એ ધમે ખીલવેલા એ શબ્દો જો ધ્યાનમાં લઈએ, તેા કદાચ તે ધર્મના વ્યાપક સ્વરૂપ પ્રમાણે જ તેની એક વ્યાપક વ્યાખ્યા પણ આપણને મળી રહે. આ બે શબ્દો તે ‘મોક્ષ ’અને ‘યોગ'. આ બે શબ્દોની વ્યાપકતાની સરસાઈ કરી શકે એવા ખીજો એકે શબ્દ હાય તેા તે ‘ધર્મ શબ્દ છે. ‘મેાક્ષ' એ હિંદુધર્મે જીવનમાત્રના અંતિમ અને ઊંડામાં ઊંડા સાફલ્ય માટે ચેાજેલા વાચક છે. અનેક રૂપે અને એ ધ'માં વવવામાં આવ્યા છે. અમરત્વ, અમૃતત્વ, બ્રહ્મજ્ઞાન, નિર્વાણુ, કૈવલ્ય, જન્મમરણમાંથી મુક્તિ, આત્મસાક્ષાત્કાર, ઈશ્વરદર્શન, એવા એવા અનેક પર્યાય। આપણા ધમ સાહિત્યમાં આ એકમાત્ર જીવનસાધ્ય માટે ચેાજાયા છે. પરંતુ એ બધાના રહસ્ય રૂપે એક જ વસ્તુ કહેવાની રહેલી છે, અને તે એ કે, મનુષ્યની ઊંડામાં ઊંડી ને સાચી અભિલાષા મુમુક્ષા છે, સનાતન આત્યંતિક સુખની શેાધ છે. હિંદુ ધર્મ' ગગા જેવા તેના વિશાળ વિકાસપ્રવાહ દરમ્યાન આ અભિલાષાનાં ભૌતિક, અધિભૌતિક, વગેરે રૂપા બતાવ્યાં છે અને અંશતઃ માન્યાં Page #31 -------------------------------------------------------------------------- ________________ વેગ એટલે શું? છે. પરંતુ તે બધી મથામણને અંતે તેમાંથી એક અબાધિત અને આખરી નિચોડ કાઢવ્યો છે તે એ છે કે, જીવની ખરેખરી ને આંતર અભિલાષાનું સ્વરૂપ મોક્ષ છે. જે ઝીણવટથી અને ઊંડાણમાં જઈને હિંદુ ધર્મ આ બાબત છણી છે અને તેની શાસ્ત્રીય મીમાંસા કરી છે, તેવી ભાગ્યે જ બીજા ધર્મોમાં મળે છે. સ્વગ, ઈશ્વરનું રાજ્ય, એવા દ્વૈતવાદી શબ્દ બીજા ધર્મોમાં યોજાયા છે. પરંતુ એનું વસ્તુ શું છે તેનું સૂક્ષ્મ નિદાન હિંદુ ધર્મ આપ્યું છે. અને તેની બધી જ શાખા-ઉપશાખાઓ, તેઓ વેદપ્રામાયમાં માને કે ન માને તોય, મેક્ષને જ જીવનપ્રાપ્ય તરીકે સ્વીકારે છે. શીખ શું કે કબીરપંથી શું, જૈન શું કે બૌદ્ધ શું, તાંત્રિક શું કે શાક્ત શું, સૌ પ્રકૃતિમોક્ષ, જ્ઞાન, મોક્ષ, નિર્વાણ, કૈવલ્ય, કેવલજ્ઞાન વગેરે વાચકેવાળા એક પદાર્થને ધ્યેય માને છે. એટલે, મારી દષ્ટિએ, હિંદુધર્મની એક સચોટ વ્યાખ્યા આપવી હોય તે, મેક્ષ જેનું પ્રાપ્ય છે તે કહી શકાય. ટિળક મહારાજે હિંદુ ધર્મની વ્યાખ્યા આપતાં, સામાન્યતઃ સમજાતી “પ્રામથવુદ્ધિ વૈષુ' (વેદોમાં પ્રામાણ્ય-બુદ્ધિ) - એ લક્ષણ આપ્યું છે. અને આગળ કહ્યું છે, “સાધનાના-નેતા ” (સાધના અનેક જેમાં હોઈ શકે છે) તથા પાયાનામનિયમ: (જેમાં ઉપાસ્ય – ઈષ્ટદેવ ગમે તે હોઈ શકે છે – તે વિષે કેઈ અમુક જ નિયમ કે બંધન તેમાં નથી). આ ત્રિવિધ વ્યાખ્યાનાં છેલ્લાં બે અંગ સાથે, તેમની ઉદારતામાં બરોબર બંધબેસે એવું લક્ષણ જે કહેવું હોય હિંદુ ધર્મ તે, “વેદમાં પ્રામાણ્યબુદ્ધિ'ના રહસ્યરૂપ એવું “મોક્ષમાં ધ્યેયબુદ્ધિ” એવું લક્ષણ મૂકવું જોઈએ. તે હિંદુ ધર્મની વ્યાખ્યા ટૂંકમાં – मोक्षमां ध्येयबुद्धि ने साधनानी अनेकता, उपास्ये कायदो को ना, धर्मन ए ज लक्षण. – એ પ્રમાણે થાય. અને મેક્ષ જેમ માનવ જીવનને આદર્શ છે, તેમ યોગ એ તે આદર્શને પામવાનાં સાધનમાત્રનું રહસ્ય છે. હિંદુ માનસ તેની તાત્ત્વિક ઝીણવટ માટે જગતભરમાં નામીચું છે. તેણે અનેક સાધના અને ઉપાસ્યો (એટલે કે, દેવદેવી આદિ) સ્વીકાર્યા તો છે. પરંતુ તેની શાસ્ત્રીય દષ્ટિ તે બધામાં પણ એકતા જોયા-ખોળ્યા વગર રહી નથી. આ બધી સાધનાઓ ગમે તે ઇષ્ટદેવને માનીને ચાલે, ગમે તેવા ક્રિયાકાંડો યોજે, છતાં તે બધાની શક્તિ શાથી છે? અનેકત્વમાં એકત્વ જેનારી આય દષ્ટિએ આ પ્રશ્ન પણ વિચાર્યો છે, અને તેનો જવાબ એ આપ્યો છે કે, સાધનામાત્રની શક્તિ “ગ” છે. જેટલે અંશે કોઈ પણ સાધના-પ્રકાર યોગના રહસ્યને પિષે છે, પ્રગટ કરે છે, તેટલે જ અંશે તે સાધનામાં સાધનશક્તિ છે,–તે જ તેને “સાધના” એવું નામ આપી શકાય. અથવા, એમ જ કહો કે, યોગ એટલે કે ઈ પણ સાધનાની અંદર રહેલી તેની સાચી સાધનશક્તિ. અને ખરું જોતાં વેગનો વ્યાપકમાં વ્યાપક અર્થ પણ એ જ છેઃ કોઈ પણ સિદ્ધિ,– પછી તે For Private & Personale Only www.elry en Page #32 -------------------------------------------------------------------------- ________________ ચેાગ એટલે શુ? ૬ ધાર્મિક કે આધ્યાત્મિક ન હાય તાપણ,~~~ જે સાધન દ્વારા સધાય છે – મેળવી શકાય છે, યેાગ છે. યાગને શબ્દાર્થ જુએ તે ‘સાધન', ‘નિમિત્ત' એવા પણ થાય છે.૧ પણ તત્ત્વચિંતકાએ યેાગને આટલે અ જ આપીને નિરાંત નથી વાળી. તેમણે સાધનાના આત્મારૂપ તેના રહસ્યની વસ્તુનું પણ પૃથક્કરણ કર્યું છે; અનેક ક્રિયાકાંડા તથા ઉપાસનાના પ્રકારાને છણી છણીને તેનું મૂળતત્ત્વ વિચાર્યું છે; અને એ બધાને એકસૂત્ર કરે એવી યેાગની વ્યાખ્યાએ ચેાજવા તે મથ્યા છે. એક ગીતા જ લઈએ તે તેમાં કેટલી બધી વ્યાખ્યાએ મળે છે? યાગ શબ્દને ઉપયાગ અનેક વાર ને અનેક અર્થોમાં તેમાં કરેલા છે. ૌદ્ધ, જૈન અને શાક્ત લેાક પણ ચેાગને માનનારા હતા. તેમણે પોતપોતાની વ્યાખ્યા કરી છે. કાઈ પણ અતિ વ્યાપક વસ્તુને નસીબે આવી વિવિધરૂપતા કે ભિન્નતા ચાંટેલી જ હાય છે. આ બધી વિભિન્ન લાગતી વ્યાખ્યાઓમાંથી શાસ્ત્ર ઉપજાવવાનું શ્રેય પતંજલિને ઘટે છે. તેમણે, ‘ચેાગ 'ને નામે જે અનેક પ્રકારની અગ્રથિત ને છૂટીછવાઈ વાતા, વસ્તુએ, માન્યતાએ, ક્રિયાઓ તથા અનુભવે આદિ પડયાં હતાં, તેમાંથી એક સળંગસૂત્ર શાસ્ત્ર નિપજાવ્યું ૧. જુઓ ટિળક મહારાજનું ‘ ગીતારહસ્ય ' ( મરાડી છે. ત્યાં અમરકાશમાંથી • યાગ ’નો અર્થ નીચે મુજબ ટાંક્યો છેઃ 'योगः संहननोपायध्यानसंगतियुक्तिषु ।' હિંદુ ધ અને હિંદુ ધમની અનેકવિધ સાધનાએનું એકત્રિત શાસ્ત્ર તથા ફિલસૂફી ઘડવાં. આમ ‘મેક્ષ ' અને ‘ચેગ' એ બે વાચકા દ્વારા હિંદુ ધર્મનું રહસ્ય જોઈ શકાય છે. મૂર્તિ, દેવદેવીઓ, યજ્ઞયાગ, પૂજાપાઠ અને અા વગેરે જેટલે દરજ્જે ચેાગ-શક્તિ પ્રગટાવે, તેટલે દરજ્જે તે ગ્રાહ્ય છે. તે બધાં સાધને છે; અને સાધના જેને જેવાં ફાવે તેવાં વાપરે, એ જ એની વિવિધતાનું કારણ અને એને કાયદા છે. અને એ યેાગ-શક્તિ પણ તારક કેમારક હાઈ શકે, ક્ષુદ્ર સિદ્ધિએ પણ સધાય અને અસલ સાધ્ય મેક્ષ પણ એનાથી સાધી શકાય. એમ ચેાગશક્તિ બેધારી તલવાર છે. એ તલવારનેા સાચા ઉપયાગ મેાક્ષ સૂચવે છે. એટલે ત્યારે હિંદુ ધર્મ એટલે — मोक्षमां ध्येय-बुद्धि ने साधने योगनिष्ठता, उपास्ये कायदो को ना धर्मनुं ए ज लक्षण. ' --ઑગસ્ટ, ૧૯૪૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ ર યોગ એટલે શુ? ૫'તજલિએ યાગની વ્યાખ્યા આમ કરી છે ઃ - યોગ : ચિત્તવૃત્તિનિરોધ: (૦૨, સૂ૦૨). -ચિત્તની વૃત્તિને નિરાધ કરવા એટલે ચેાગ. આમ જોઈ એ તે નિરાધ એ ચિત્તને સાવભૌમ ધમ`` છે. દરેક માણસને આવા નિરોધ થતા હાય છે. માણસ એક વસ્તુને મેળવવા માટે ધારણા કરે; અન્યગામી પ્રયત્નાને તે અર્થે સયમ કરે; એમ કરતાં કરતાં એવી ક્ષણ આવે કે જ્યારે એની પ્રાપ્તિ માટેની વૃત્તિ શમે. તે ઘડીએ તેને આનંદ થાય છે. ચેગશાસ્ત્ર-માન્ય માનવિદ્યા એમ કહે છે કે, આ આનંદનું કારણ તે માણસની ચિત્તવૃત્તિ તે ઘડીએ નિધ પામે છે તે છેઃ તે વેળા થતા સમાધિસુખના તે આનંદ છે. એટલે, ચેગ એ ચિત્તને કાઈ ગૂઢ, વિરલ કે અવનવા અનુભવ નથી. તેથી કરીને ચેાગસૂત્રના ભાષ્યકાર પેાતાના ભાષ્યના પ્રારંભમાં જ, ટૂંકમાં પણ સૂચક રીતે જણાવે છે :- ‘યોગઃ સમાધિ: સ = સાર્વૌશ્વિત્તસ્ય ધર્મ: । -યાગ એટલે સમાધિ, અને એ ચિત્તને સાર્વભૌમ ધમ છે. ૧. સરોવરમાં બધે જ વખત વીચિલહરીએ ઊઠતી હોય તેપણ દરેક વીચિ ઊડીને સમતલ તેા બને જ છે. માનસ-સરની વૃત્તિરૂપી વીચિનું પણ એમ જ છે. અને એ રીતે, વૃત્તિનિરોધ ચિત્તના સાર્વભૌમ ધમ છે. યોગ એટલે શુ? તેા પછી ‘યેગશાસ્ત્ર' જેવું શું રહ્યુ ? જો દરેક આનંદ-અનુભવનું માનસ કારણ ચેગ એટલે કે ચિત્તવૃત્તિનિરોધ છે, તેા ચેગશાસ્ત્ર જેવી વસ્તુ નથી રહેતી, એમ જ કહેવું જોઈએ. આને જવાબ યેાગશાસ્ત્ર નિરાધના એ પ્રકારો પાડીને આપે છે. એક નિરોધ એવા છે કે જે, ઉપર જણાવ્યું તે રીતે, વિના ખાસ સાધનાએ, થાય છે.૧ આવા નિરોધથી અંતિમ આનદાનુભવ નથી થતા. ચિત્તના જેમ અનેક ધમે છે, તેમ જ નિરોધ અર્થાત્ ‘ સમાધિ ’ પણ એક ધ છે. પરંતુ એ ધમ ને કેળવવા, ખીલવવા અને ધારી રીતે વાળીને કામમાં લેવા, એમાં યાગત્વ રહેલું છે; તે જ એ સાવ ભૌમ ધમ ચાગશક્તિ વ્યક્ત કરે છે, અને એ જે કેળવણીની રીત, ચિત્ત-સાધનને તૈયાર કરવાને માગ', તેને જ યાગ કહેવામાં આવે છે. અને તેથી જ ૧. વિદેહ એવા દેવાદિ, તથા પ્રાકૃતિક નગિક દરામાં લીન રહેતાં પશુ, પુખી, કીટ વગેરે તિય ક્થાનનાં સાને વૃત્તિનિરોધ ભવપ્રત્યય ’– સાહજિક – જન્મસિદ્ધ છે. વયયો વિવેદપ્રતિવાનામ્ । [પા૦૬, જૂ૦ ૨૧] ૨. યાગભાષ્યકાર સમાધિને ચિત્તનો સાભૌમ (સવભૂમિકાએ મળી આવ) ધમ કહીને આગળ કહે છેઃ क्षिप्तं मूढं विक्षिप्तम् एकाग्रं निरुद्धम् इति चितभूमयः । तत्र विक्षिप्ते चेतसि विक्षेपोपसर्जनीभूतः समाधितं योगपक्षे वर्तते । यस्तु एका चेतसि सद्भूतमर्थं प्रद्योतयति, क्षिणोति च क्लेशन् “ ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુધ્ધ એ (પાંચ) હૂમિકા ચિત્તની હોય છે. (તેમાં પહેલી જેમાં મળી આવતા સમાધિ ધમ તે યોગ કાટીમાં ગણવા લાયક જ નથી. ) વિક્ષિપ્ત ભૂમિકાના ચિત્તમાં પણ સમાધિધમાં વિક્ષેપેાથી હણાયેલા રહે છે; તેથી તેને પણ યાગપક્ષે ન મુકાય. પરંતુ એકાગ્ર ચિત્તમાં મળી આવતા સમાધિધમ' કે જે . . .'' [જુએ પા॰ ૧, સૂ॰ ૧ પર ભાષ્ય ]. Page #34 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ? ગીતાકાર યાગની વ્યાખ્યા એમ પણ કરે છે કે – યોગ: ધર્મમુદૌરાન્ । - યાગ એટલે કર્મો કરવાની કુશળતા. યોગ એ મનુષ્યજીવન સફળ કરવાની કળા છે. યેાગ આપણું અપ્રતીમ કેળવણીશાસ્ત્ર છે. ગમે તેમ હાય, યાગનેા દાવા મનુષ્યનાં અંગ-પ્રત્યંગ વિચારી એની સર્વાંગીણ કેળવણી કેમ સધાય, તે રજૂ કરવાના છે. આધ્યાત્મિક કેળવણીને અંગે એણે ખાસ વિચાર કરેલા છે એ ખરું; છતાં કેળવણીમાત્રનું સાધન મનુષ્ય-શરીર અને મનુષ્ય-ચિત્ત છે, એટલે એને કેળવવાને જે યુક્તિએ યાગે શેાધી છે તે, કુશળ કેળવણીકારને હાથે, અન્ય ઉપયાગોમાં પણ આણી શકાય. ૧૦ યેગ સ્પષ્ટ જણાવે છે કે, કેળવણીનું સાધન ‘ સંયમ ’ છે, અને એ સાધનની પૂર્વ પીઠિકા નીરેગી શરીર અને નૈતિક જીવન છે. યાગનાં અષ્ટાંગ પર ઊડતી નજર કરવાથી પશુ આ વસ્તુ તે તરત જણાઈ જશે. આ અંગ તે (૧) યમ, (ર) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન, (૮) સમાધિ. તેમાંનાં પ્રથમ એ માણસના નૈતિક જીવનને મુખ્યત્વે ઘડનારાં અંગ છે. પછીનાં બે અંગ માણસના શરીરને સર્વાંગીણ તાકાત અને તંદુરસ્તી દેનાર છે. આજકાલ પ્રવતી કસરત સ્નાયુઓને કે ખહુ તેા શરીરના સાંધાને જ કેળવનારી ૧. વાચકને અહીં યાદ દેવડાવું કે, શ્રી. અરવિદ ધોષ કૃત ‘A System of National Education ' અથવા શ્રી. કિશોરલાલભાઈ કૃત ‘ કેળવણીના પાયા’ આ યોગશાસ્ત્રને કેળવણીના શાસ્ત્ર તરીકે વિચારીને લખાયેલા ગ્રંથા છે. ચેાગ એટલે શુ? હાય છે. કેટલીક શ્વાસેારાસની કસરતા પણ જોવામાં આવે છે. પરંતુ નાડી તથા શરીરની ગ્રંથીઓને પહોંચનારી કસરતાને અભાવ જ છે. યેાગ જ એક એવું શાસ્ત્ર છે કે જેમાં મનુષ્યને સર્વાંગીણ વિચાર થયેલા જોવા મળે છે. શરીરને માટે કસરત છે એ ખરું, પરંતુ શરીર પોતે પાછું સાધન છે એ ભૂલવું ન જોઈએ. યાગનું પાંચમું ને છઠ્ઠું' અંગ ચિત્તની કસરત છે. તે બે તથા ધ્યાન મળીને જ યાગ જેને ‘સયમ' કહે છે તે વસ્તુ અને છે. અને એ ચેાગનું ખાસ સાધન છે. પૂર્વનાં ચાર અંગે તેને માટે તૈયારી રૂપ ગણાય. અને તેટલે અંશે તેમને પણ યાગ નામ ઘટે છે. તેથી કરીને, ચેાગસૂત્રકાર તેમને અહિરગ કહે છે અને ‘સચમ ’ને અંતરંગ કહે છે. પ્રાકૃત લેાક આ અંતરંગને જ માટે ભાગે ‘યેાગ ’ નામથી સમજે છે, અને બહિરગને સામાન્ય નીતિધર્મ તથા આચારધર્મ જ કહે છે. પરતુ એ બહિરંગ પણ ચેાગની આવશ્યક પૂર્વ ભૂમિકા છે, એ ઘણાના ખ્યાલમાં રહેતું નથી. ૧૧ જીવન ઘડવા મથનારાને બરાબર ખબર છે કે, તે કામ કેવું કપરું છે; તે કેવાં ભારે ધીરજ, ખંત તથા અપ્રમાદ માગે છે. મનની વૃત્તિએ નિર્જીવ નથી કે એક સ્થપતિની પડે સામે પડેલા નકશા મુજખ તેમને ગાઢવી ૧. ચિત્ત પણ શરીરનો જ ભાગ છે અને સ્થૂલ બાહ્ય અંગોની તદુરસ્તી પર ચિત્તની પણ તંદુરસ્તીના આધાર છે. બાહ્ય કરાની સાથે સાથે જ અંતઃકરણ પણ છે, એટલે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ ચિત્ત સ ંભવી રાકે, એ વસ્તુ યોગે ખરેખર પોતાનાં અંગામાં ઉતારેલી છે. ૨. ન્તુ યોગસૂત્ર પા૦ ૩, સ્ ૪ અને છ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ચોગ એટલે શુ? ૧૨ દઈ સુંદર કલાકૃતિ ઊભી કરી દઈ એ. અરે, સ્થપતિને પણ કલાકૃતિમાં જે જીવંત કાય કરવાનું હેાય છે, તે કેવું કઠણ હાય છે! ત્યારે જીવન-કળા તે ડગલે ને પગલે જીવત વસ્તુઓ સાથે સંબંધ ધરાવે છે. આપણા જ જીવનનાં અંગભૂત એવાં રાગ-દ્વેષ, ઇચ્છા-અભિલાષાઓ, અને કેણુ જાણે કયાય ને કેટલાય યુગેાથી ચિર-સ ંચિત થયેલા સંસ્કારે જોડે એને કામ પાડવાનું હોય છે. ચેગસૂત્રકાર આ પ્રકારન જીવનકળા-વિધાયકને એ જ સાધન બતાવે છે: વૈરાગ્ય અને અભ્યાસ. વૈરાગ્ય એટલે પેાતાના જ પણ અઘિટ દિશામાં વિકાસ માગતા અંગ પર વશીકાર — કાબૂ : પેાતાન અંતઃકરણ પર નસ્તર મૂકવાની વાઢકાપ-કળા. આ શક્તિ જેની પાસે ન હોય, તે આ કળામાં આગળ વધી જ ર શકે. મૂતિ વિધાયક જો ટાંકણું ન લઈ શકે ને સામે પડેલ સુંદર આરસ પર ચલાવવા જેટલા ઉદ્યત જ ન થઈ શકે તે ? સાધક માટે વૈરાગ્ય અને અભ્યાસ એવાં મહત્ત્વન એજાર છે. તેટલી તત્પરતા વગર ચેાગકળા અપગ અને જાય છે. એટલે ‘સંયમ,' એટલી તત્પરતા હોય તે પઇ જ અભ્યાસ કામ દઈ શકે છે. તેા જ અભ્યાસશિ આગળ વધી શકે છે. [વાચકને યાદ દેવડાવવું જોઈ એ કે · અભ્યાસ ’ને યોગશાસ્ત્રને અથ સતત પરિશ્રમ, અથા જાગ્રત મહેનત છે. ] આ પ્રકારને પાતા પર વશીકાર મેળવવા, પેાતાન જ અંગ જેવી બની ગયેલી એષણાઓ પર કાબૂ મેળવવે એ જ અધ્યાત્મ-માગનું મેટામાં મેટું ને પહેલામાં પહે યોગ એટલ શુ? ૧૩ પગલું છે. શરીર તથા મનની બધી શક્તિઓને આ પગલે જવા કેળવવામાં જ સાધનાનું રહસ્ય રહેલું છે. એ સાધના સાધુ-સંન્યાસીએ જ કરી શકે, અથવા ચેાકસ શબ્દમાં કહીએ તેા, તેએ જ ખરાખર કરી શકે, એમ શ્રમણસંસ્કૃતિના કાળમાં મનાયું. જોકે, એક છૂટછાટ આપવાના દયાભાવથી ખુદ્ધ તથા મહાવીરે શ્રાવક ધમ પણ યાછ આપ્યા હતા, અને યમ અથવા વ્રતની અણુ ને મહા એવી એ કક્ષાએ પાડી હતી. પર’તુ, સાધુ કે સંન્યાસી જન્મતા નથી; તે પણ ગૃહસ્થાના સંસારમાંથી જ તે માગે જાય છે. કદાચ સંન્યાસીનું જવાનું ઝડપી હોય, છતાં માગ` તે એ જ છે. એટલે, આમ યમના બે પ્રકાર બતાવતાં છતાં, અણુવ્રતી ગૃહસ્થને પણ યાગની અંતિમ સિદ્ધિ મળે, એમ હેમાચાય જેવા જૈન યાગાચાર્ય એ બતાવ્યું છે, તે ધ્યાન ખેંચનારી મીના છે. માણસ સાધુ હાય કે ગૃહસ્થ, તે જો સમજી હોય, તેનામાં જો જ્ઞાન હોય કે પેાતે કાણુ છે, — પેાતાનું કર્તવ્ય શું છે, — કયે માગે જવાથી સુખ મળશે, અને એ જ્ઞાન પ્રમાણે વવા માટે આવશ્યક એવી જો શ્રદ્ધા તેનામાં હોય, તેા તે પેાતાનું જીવન તેને અનુરૂપ ઘડે જ. એને જીવનમાં ‘સચમ ’ કરવાની — કાંઈક નિયમથી રહેવાની જરૂર લાગશે જ. એટલે, અમુક કાર્યા તે છેડશે, અમુક ગૃહશે, અને પોતાની શ્રદ્ધા પરિપુષ્ટ થતી રહે તે માટે તેને અનુરૂપ સત્સંગ, સંબધા, ક્રિયાઓ તથા કામે પણ કરશે. આ વસ્તુ સંસાધારણ છે. અને એમાં જ યેાગશક્તિનું રહસ્ય સમાયું છે. હેમાચાયની ચેાગની વ્યાખ્યા www.jain litary ag Page #36 -------------------------------------------------------------------------- ________________ વેગ એટલે શું ? પણ જાઓ તે એટલી જ છે કે, “યુગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપી રત્નત્રય.” વસ્તુની સમજ, તે અનુસાર ચાલવાનું શ્રદ્ધાબળ, અને તે પ્રમાણે ચાલવું – આ ત્રણ પગથિયાં કઈ પણ સિદ્ધિનાં કારણે છે. અને તે જ યોગ છે. -એપ્રિલ, ૧૯૪૨ યોગદર્શન યોગ આપણાં છ મુખ્ય દર્શનમાંનું એક છે. સાંખ્યદર્શન અને તેને સંબંધ જોઈ વેગને “સેશ્વર સાંખ્ય” એવું પણ કહેવામાં આવે છે. “ગસૂત્રના દરેક પાને અંતે જે સમાપ્તિસૂચક ઉલ્લેખ હોય છે, તેમાં તેને ઘાતષ્ણ સાહ્યપ્રવરને ચોપરાને ” એવું વિશેષણ લગાડેલું હોય છે. તે ઉપરથી પણ વનિત થાય છે કે, પતંજલિએ પિતાના યોગશાસ્ત્રની રચના સાંખ્ય સિદ્ધાંત ઉપર કરેલી છે. ગરનના પ્રણેતા ભગવાન પતંજલિ ગણાય છે. વિદ્વાનો “યોગસૂત્ર નો રચના-સમય ઈ. સ. પૂ. દોઢ સિકાને આંકે છે, તેથી વહેલે નહિ; અને મોડામાં મેડો ઈ. સ. ના ત્રીજા ચોથા સૈકાન કહે છે. પરંતુ એમ રખે મનાય કે, વિદ્યા એ સમયે ધાઈ અથવા તો એ વિદ્યાને ત્યારે નવેસર કે પહેલવહેલી શોધી કાઢી. તે પૂર્વે ઘણા પ્રાચીન સમયથી લોકમાં ગદર્શન સિદ્ધિ અને સાધનાના ભિન્ન ભિન્ન પ્રકારો રૂપે ગવિદ્યા ચાલુ હતી. પતંજલિએ એ કામ કર્યું કે, એ બધી સૈકાંજૂની અનુભવ-સામગ્રી જોઈ કાઢીને, પિતાની આર્ષ દૃષ્ટિથી, તેમાંથી એક સુસંબદ્ધ અને વ્યવસ્થિત વિદ્યા કે શાશ્વ ઘડી તેને સૂત્રબદ્ધ કર્યું. અને એમ કરીને તેમણે તે બધા અનુભવોને સંગઠિત અને સયુક્તિક રૂપ આપી, તે બધા સાહિત્યમાંથી એક સ્વતંત્ર દર્શનશાસ્ત્ર રચી આપ્યું. આવું એક સમર્થ વિચારક કે ફિલસૂફનું કામ કરી. આપીને, એમણે આર્યપ્રજાના માનસિક, આધ્યાત્મિક તથા ચિત્તશક્તિવિષયક સમસ્ત જ્ઞાનને વ્યવસ્થિત કરી આપ્યું, એ જગત ઉપર એમનું કાયમનું ઋણ ગણાય. “ગસૂત્રનું પ્રથમ સૂવ અથ વાનરયનમ્' છે. તેથી પણ, હિરણ્યગર્ભ વગેરે આદિશાસ્ત્રકારોએ શાસન કરેલ – ઉપદેશેલ શાસ્ત્રને અનુસરતું – તે બધાંના સારરૂપ આ શાત્રુ છે, એવો અર્થ સમજાય છે. આ સૂત્રો ઉપર ભાષ્ય અને ટીકાઓ થયાં છે. ભાગ્ય વ્યાસનું (ચોથું સૈકું) છે; તે ભાષ્યની સમજૂતી “તત્ત્વ વૈશારદી’ વાચસ્પતિ મિશ્ર (મું સૈકું) લખી છે. અને જાણીતી ટીકાઓમાં બે છેઃ એક ભેજવૃત્તિ' (૧ભું સૈકું), અને બીજી વિજ્ઞાનભિક્ષનું “યોગવાતિક (૧૬ સું સૈકું). જાન્યુઆરી, ૧૯૪૫ Inin Education International For Private & Personale Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ચિત્તનું સ્વરૂપ યેાગને બાહ્યા આપણે અગાઉ જોઈ આવ્યા. હવે તેને તત્ત્વા જોઈએ. તે ખીજા સૂત્રમાં આમ કહ્યો છે— યોગ: ચિત્તવૃત્તિનિરાયઃ ||૨|| યાગ એટલે ચિત્તની વૃત્તિએને નિરાધ. ચેોગ શબ્દ આપણા ધમ સાહિત્યમાં એટલી બધી છૂટથી વપરાયા છે કે, ઉપર ઉપરથી જોતાં, તેના અર્થ માં નર્યું અરાજક કે અનિશ્ચિતતા જ હોય એમ લાગે. ચેાગના શાસ્ત્ર તે બધામાંથી યાગનું જે મૂળતત્ત્વ, કે જેમાં તેનું ચેાગપણું રહ્યું છે, તે ખતાવવું જોઈએ. આ સૂત્ર કહે છે કે, ચેાગને તત્ત્વાથ કે તેનું રહસ્ય ચિત્તની વૃત્તિઓના નિધમાં રહેલું છે. એટલે, ચેગ કહેવાતી અનેક વસ્તુએ આ રહસ્યને જ અંતગત કરીને યેાગપણાને પામે છે. બીજી રીતે કહીએ તેા, કોઈ પણ વસ્તુએ યેાગ નામ પામવાને માટે વૃત્તિનિરોધની તાકાત પોતામાં રહેલી છે, એમ બતાવવું જોઈ એ. યેગના પ્રકારાંતામાં સૂક્ષ્મ રૂપે રહેલું એવું આ વૃત્તિનિરોધ તત્ત્વ એટલે શું? આ સમજવા માટે ચિત્તનું સ્વરૂપ કેવું છે તે ટૂંકમાં જાણવું જોઈએ. ચિત્ત એટલે અંતઃકરણ. બહાર દેખાતાં રંગો — ઇંદ્રિયેથી આપણે શરીર બહાર રહેલા પદાર્થ ૧૬ ચિત્તનું સ્વરૂપ ગ્રહણ કરીએ છીએ; જેમ કે, આંખ જુએ છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, ચામડી સ્પર્શે છે, જીભ ચાખે છે, વગેરે. આ બધા દ્વારા બાહ્ય છિદ્રયા મનને કે આંતર કરણને માહિતી મેકલી આપે છે. જેમ કાચ કિરણને પસાર કરે તેમ. માત્ર ફેર એ કે, તે તે ઇંદ્રિય વિશેષધમી કાચ છે. આંખની ત્વચા અને માટી એવાં ઘડાયાં છે કે તે દ્વારા જોવાની જ ક્રિયા ઉત્તમાત્તમ થઈ શકે છે. તેમ બીજી ઇંદ્રિયાનું સમજવું. આ માટી કે ત્વવિશેષમાં રાગ કે ખાડ આવે, તા તેના નિળ ધમ બગડે. જેમ કે, કમળાવાળી આંખ પીળું જુએ, નખળેા કાન અમુક જ જોરવાળા અવાજ પકડી શકે, શરદીથી નાક તેટલા વખત ખરેખર સૂંઘી ન શકે, વગેરે. - ખાદ્ય પદાર્થના ગ્રહણની આ બધી ક્રિયાએ જ્ઞાનતંતુએ દ્વારા અતઃકરણ — અંદરની ઇંદ્રિય જે છે, તેને પહોંચે છે. તે પણ તેમની જ પેઠે ગ્રહણનું બાકીનું અને ખરું કામ કરનારા અવયવ છે. શરીરવિદ્યાની ભાષામાં કહી શકાય કે, સૂક્ષ્મ એવા આ અંતઃકરણને જો કાઈ સ્થૂલ એવું અંગ હાય, તે તે મગજ અને રામેશમ વ્યાપેલું એવું તેનું જ્ઞાનતંતુતંત્ર છે. કેાઈ બાહ્ય પદાર્થના જ્ઞાનને પામવાને માટે, ખાદ્ય ઇદ્રિયા (આંખ, કાન, નાક, હાથપગ વગેરે) પેઠે જ આ જ્ઞાનતંતુએ અને મગજ પણુ જરૂરનાં છે. આંખને જ્ઞાનતંતુ બગડે તેમ છતી આંખે પણ આપણે જોઈ ન શકીએ; અને એથી ઊલટું પણ www.jain litary ag Page #38 -------------------------------------------------------------------------- ________________ આઈ શકે છે. અલ-કાય કેમ કે, ત્યારે ગ એટલે શું? એટલું જ સાચું છે. શરીરનાં એ બેઉ અવય – ઇદ્રિ અને જ્ઞાનતંતુતંત્ર- સાબૂત હોય ત્યાર પછી જ આપણે ચેતન-કામ કરી શકીએ. સામાન્યપણે આપણને એમ લાગે છે કે, જોયું કે તરત જાણ્યું, સૂયું કે તરત ગંધની ખબર પડી. પણ એ એકસાથે ને તરતરત થતી લાગતી પૂરી પ્રક્રિયામાં કમ છે, પગથિયાં છે. રેગ-દશામાં આ ક્રમ તરત’ દેખાઈ શકે છે. એ પ્રક્રિયા ઉપર કાબૂ મેળવનાર ગી પણ એ કમ જોઈ શકે છે. અસ્તુ. આમ, કોઈ પણ ઇદ્રિય-કાર્યનું પૂરું કે ખરું ભાન બાહ્ય કરણે અને અંતઃકરણ બેઉ મળીને કામ કરે, ત્યારે આપણને થઈ રહે છે. આમ જે આખો ચેતનાનો વ્યાપાર કે ક્રિયા થઈ, તે કરનારું એક સમગ્ર જે માનવ અંગ, તેને ચિત્ત કહી શકાય. બુદ્ધિ-શક્તિનું જ બીજું નામ એ છે, એમ કહો તેય ખોટું નથી. બુદ્ધિ એટલે જે વડે આપણને બેધનભાન કે જ્ઞાન થાય છે, તે આપણી શક્તિ કે તે આપણું અંતઃકરણ. ચિત્તની આ સામાન્ય સમજ થઈ. તેનું વિશેષ પંચીકરણ કરવા બેસવાની જરૂર નથી. ચિત્ત એ આપણી ચેતનાને, આપણે જીવીએ છીએ એનો અનુભવ કરાવનારું આપણું અંગ કે શક્તિ છે. તેનું કામ આપણને જ્ઞાન કે બોધન કરાવવાનું છે. અર્થાત્ જે સાધન વડે આપણે આપણે ચિત્ કે ચેતનાને વ્યાપાર કરી શકીએ છીએ, તે સાધન એ ચિત્ત. ચિત્તનું સ્વરૂપ તેની હયાતી કઈ રીતે આપણને જણાય છે? પવન જેમ વાવાથી, અગ્નિ જેમ દાહથી, સૂર્ય જેમ તેજથી, તેમ આ ચિત્ત-વસ્તુની હયાતી જે દ્વારા જણાય છે તે તેની “વૃત્તિ” છે. ચિત્ત પિતાનું કામ જે રીતે કે જે દ્વારા કરે છે તેને વૃત્તિ કહે છે. સફેવરમાં જેમ લહરીઓ ઊઠે તેમ ચિત્તમાં વૃત્તિઓ ઊડવા કરે છે. ચિત્તને એ ધર્મ જ છે એમ માનો. વૃત્તિ મોડીવહેલી ઊઠે, રહી રહીને ઊઠે કે ઉપરાઉપરી ઊઠે, જરાતરા ઊઠે કે ઉછાળા મારતી ઊઠે, ઊઠવાની કદાચ ખબર પડે કે નયે પડે- પણ તે સતત ઊઠે છે. જેમ પાણીની સપાટી પ્રસન્ન અને સ્થિર દેખાય, છતાં તેમાં અમુક સૂમ માજાં છે જ; વસ્તુ ગમે તેવી સુંવાળી. દેખાય, છતાં સૂક્મદશકથી જુએ તો તેમાં સૂક્રમ ખાડાબિયા જણાય જ; તે જ પ્રમાણે ચિત્તને માટે છે. તેને નિર્વાહ તેની અંદર ઊડતી “વૃત્તિ' દ્વારા ચાલે છે. આપણી ચેતનક્રિયા વૃત્તિનાં આવાં ઉઠાણ વડે જ ચાલે છે. વૃત્તિ એ ચિત્તથી જુદા કલ્પી ન શકાય એ તેને ધર્મ છે. વૃત્તિના એ સતત ઉઠાણમાં અમુક પ્રકારે અને ઉદેશથી નિયમનનું કે નિષેધ યા રોકવાનું તત્ત્વ આણવું એને “ગ” કહે છે. એટલે, જે કાંઈ યોગ કહેવાય તેની કસોટી એ થઈ કે, તે ચિત્તને રોકવામાં કે કાબૂમાં લેવામાં મદદ કરે છે. એ રીતે કાંઈક પણ રોકવાનું કામ કરે તે તે “ગ” છે. તેમાં ઓછાવત્તાપણું હોઈ શકે; પણ કાંઈ જ તે ન હોય એ ન ચાલે. Inin Education Internation For Private & Personal use only Page #39 -------------------------------------------------------------------------- ________________ વેગ એટલે શું? અહી એક પ્રશ્ન ઊઠશે – જે વૃત્તિનું લક્ષણ જ છે કે ઊઠયા કરવું, તો તેનો નિરોધ એટલે શું? અને શું કામ ? --એપ્રિલ, ૧૯૪૫ વૃત્તિનો નિરોધ ગયા પ્રકરણને અંતે એક પ્રશ્ન પૂછીને અટક્યા હતા:-ચિત્તની વૃત્તિનું લક્ષણ જ જે ઊઠયા કરવું એ હોય, તે તેને નિરોધ એટલે શું? તેમાં વદવ્યાઘાત આવતે નથી? જે બની જ ન શકે એમ કહ્યું, છતાં તે બનાવવું એમ કહેવા જેવી વાત એ તે થઈ. એટલે જે ચિત્તવૃત્તિ ઊઠવ્યા જ કરે એમ કહો, અને યોગ એટલે તેને નિરોધ એમ હોય, તો બે વચ્ચે મેળ ક્યાં ? અને બીજો પ્રશ્ન એ ઉઠાવ્યો હતો કે, એવું શક્ય પણ માનીએ તોપણ ચિત્ત-પ્રકૃતિથી વિરોધી લાગતું એ કામ કરવાની જરૂર શી ? આ બે પ્રશ્નો જ ખરું જોતાં આખા યોગશાસ્ત્રના મૂળ પ્રશ્ન છે. અને એની પૂરેપૂરી સમજ આપવામાં વેગશાસ્ત્રને મોટે ભાગ પૂરો થાય છે. આ સમજાવવા માટે તે શાસ્ત્ર ચિત્તનું સ્વરૂપ, તેના ધર્મો, તેના ઘટકે, તેની શક્તિ વગેરે માનસશાસ્ત્રીય પ્રશ્નો વિચારે છે. પણ તેટલું એ માટે પૂરતું નથી, તેથી ઊંડે ઊતરીને યેગશાસ્ત્ર આ જડ અને ચેતનના સમગ્ર વ્યાપારનું પૃથક્કરણ કરી બતાવે વૃત્તિને નિષેધ છે. અને માનવચિત્ત એ આખા સંસારચક્રને કઈ રીતે વિષય કરે છે અને તેમાં કેવી રીતે ને શા માટે પિતાનું કામ કરે છે, તે બધું ઘટાવી બતાવે છે. યોગશાસ્ત્રનો આ ભાગ તેની ફિલસૂફીને ભાગ થય. એ દષ્ટિએ જ અને તે કારણે તેને યોગ- વન કહેવામાં આવે છે. પરંતુ તે કેવળ દશન કે ફિલસૂફી નથી; તે ખરેખર તે સાધનાનું કે પુરુષાર્થનું શાસ્ત્ર છે. વિજ્ઞાનશુદ્ધ સાધના કઈ હોવી જોઈએ એ બતાવવા માટે જ તે આ ફિલસૂફી ભાગને છેડે છે; અને એના પાયા ઉપર સચોટ સાધનામાર્ગ બતાવે છે. આમ, તે શાસ્ત્ર મનુષ્ય પોતાના જીવનને સાર્થક કરવાને માટે શું કરવાનું છે, મનુષ્યનું ધ્યેય શું છે, તે બતાવીને તેની પ્રકિયા યોજી આપે છે. આને માટે, ઉપરના પોતાના શાસ્ત્રીય અષણને આધાર લઈ યોગશાસ્ત્ર પિતાની ફિલસૂફીના પાયા ઉપર, માનવહૃદયની મૂળ આકાંક્ષાઓ અને તેની પ્રકૃતિનું આખુ ઘડતર પણ વિચારે છે. અને એમાંથી કઈ રીતે વર્તતાં તે સફળ થઈ શકે, તેને માગ દોરે છે. આ માર્ગ બતાવવો એ જ ખરેખર યોગ છે. એનું જ નામ યોગ છે, એ આપણે જોઈ આવ્યા છીએ. * અને એ યોગનું રહસ્ય એ છે કે, ચિત્તની વૃત્તિઓને રોકવી જોઈએ. પ્રશ્ન એ છે કે, જે ચિત્તની વૃત્તિ ઊઠવ્યા જ * અગાઉના પ્રકરણને તે પ્લેક ચાદ કરીએ – મોક્ષમાં ચબુદ્ધિ ને સાધને વેગનિતા, ઉપાસ્ય કાયદો કે ના, ધર્મનું એ જ લક્ષણ, . For Private & Personal use only. Page #40 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ‘? २२ કરતી હોય તે તે શકાય ખરી? અહી' આગળ રોકવાના અથ એવે કરીએ કે, સદાકાળને માટે, તેા તેા કહી દઈએ કે, એ અશકય છે; ચિત્તપ્રકૃતિના ધમથી જ એ તેા વિરુદ્ધ છે. પરંતુ અમુક ઢબે, અમુક કાળ, અમુક પ્રયેાજનને સારુ તેમને વાળવી, કેળવવી, રાકવી, એમ તેનેા અર્થ હોય, તે એ અશકય નથી. અલ્કે યેાગશાસ્ત્ર એ જ કરવાનું કહે છે; એ જ એનું પ્રયાજન પણ છે. એક દાખલા લેા — એ જ પાણીની સપાટીને. પાણીની સપાટી પરનાં મેાજાં સદાકાળ ઊઠે છે; પણ આપણે કલ્પી શકીએ છીએ કે, બધાં એક સ્થિર અને આત્ય ંતિક સપાટ જલભૂમિકાની ઉપર જ ઊડ્યા કરે છે. આ જલભૂમિકા ભલે દેખાય નહિ, છતાં તે છે જ એમાં શંકા નથી. અને તે ન જ દેખાય એમેય નથી. એક મેાજુ કલ્પે।. તે ટાર્ચ પહાંચે છે; તે જ નીચે ઊતરે છે. નીચે ઊતરી ટાચની ઊલટી જગાએ ખાડામાં જાય છે. આ એ ગતિએ કરતી વખતે વચમાં તે પેલી આદશ સમાન સપાટ ભૂમિકામાંથી પસાર થાય જ છે. તે વિના મેાનું સંભવી જ ન શકે. એને સમય ક્ષણિક છે; પણ ક્ષણને માટે તે છે એમાં શંકા નથી. વિજ્ઞાનનાં વમાન સાધનેા વડે એને જોઈ પણ શકાય. અને એ પણ યાદ રાખવું જોઈ એ કે, એક જ સ્થાને એકસાથે એ મેાા' નહિ ઊડી શકે. બીજો એક દાખલા લઈ એ – સિનેમાનું ચલચિત્ર. બધી ખાન્તુથી અ'ધારાની અંદર, આત્મા જેવી જ્યેાતરૂપ વીજળીને દીવા પડદા ઉપર પ્રકાશભૂમિ પાડે છે. આ સ્થિતિ વૃત્તિનો નિરોધ સિનેમાની મૂળ ભૂમિકા છે. પર તુ એ પ્રકાશપને કેાઈ ચલચિત્ર એન્ડ્રુ જ કહેશે કે કહી શકે? દીવાની ઝલક અને પડદા વચ્ચે ફિલ્મની પટી દેડવા લાગે, ત્યારે ચલચિત્ર થાય. ૨૩ ફિલ્મની પટી અનેક ફાટાની તરંગમાળા જેવી છે. ક્ષણભર જો તે થાણે તેા ચલચિત્ર પણ થાશે, એટલે કે તે ચલચિત્ર જ મટી જાય. થેાભતી ક્ષણે પટીનેા જે ફોટ। દીવા સામે હાય, તે જ પડદા ઉપર સ્થિર એકાગ્રપણે જોવા મળે. ફિલ્મની ફાટાવલી એક પછી એક ચાલે છે; કેાઈ - સાથે તે જોટા આપણે કદી જ નથી જોતા. પણ એક પછી એક ઊઠતી વૃત્તિ જેવા એ ફાટા, સમગ્રપણે જોનારના ચિત્ત ઉપર એક ચલચિત્રકથાની છાપ ઉત્પન્ન કરે છે. હવે એક ફોટા અને ખીજો ફાટા એ બે વચ્ચે શું છે તે જોઈએ. એ બે વચ્ચે કેાઈ જ ફેટા તે હાઈ ન શકે; માત્ર મૂળ પ્રકાશભૂમિ, કે જેના ઉપર પેલી ફાટાવલી વિલસતી ચાલે છે, તેજ તે મધ્યકાળે હશે ને? આવી સદ્ધિસ્થિતિ કેઈ ચિત્ર તેા નથી જ બતાવતી; એટલે કે, આપણે કહી શકીએ કે, તે કાળે ચલચિત્ર નિરુદ્ધ થાય છે. અને એવા સતત ચાલતા નિરોધને લઈને જ ચલચિત્ર શકય બને છે; નહિ તે ફિલ્મથી ૬-ચિત્ર નહિ ઊપજી શકે. ફેટાવલીની પટીને દરેક ફોટા ` સામાન્ય છખી જેવા સ્થિર છે; તેમાંથી પ્રકાશ અને ગતિ દ્વારા સિનેમાની સૃષ્ટિ ખડી કરવામાં આવે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શું? ચિત્તની વૃત્તિનું પણ આમ જ છે. તે પણ કદી એકસાથે એ ઊઠી નથી શકતી, તે ઊઠે છે તે ચિત્તની જ મૂળ ભૂમિકામાં કે જ્યારે બીજી વૃત્તિ નથી હોતી. તે વખતે ચિત્તવૃત્તિ નિરુદ્ધજ હોય છે, જેમ સિનેમાની પટીના એ ફાટા વચ્ચેને કાળ. २४ એટલે હવે આપણને પેલા પ્રશ્નનેા ઉત્તર મળે છે કે, ચિત્તની વૃત્તિએનું ઉઠાણુ કદી ખંધ નથી થતું એને અથ એ નથી કે, તેમના નિરોધ નથી થતા. ખલ્કે, ચિત્તવ્યાપારમાં આવા ક્ષણિક નિરોધ વૃત્તિના ઉઠાણ પેઠે જ એતપ્રેત રહેલા છે. એમ કહેવું હાય તે કહી શકાય કે, સદાકાળ નિધ ન સંભવે; જેમ સદાકાળ ચિત્ત ચાલ્યા કરે એ પણ નથી સ`ભવતું. વૃત્તિ ઊઠવાના ચિત્તધમની સાથે જ જડાયેલા ધમ છે કે તે શમવી. તે શમનક્ષણે ચિત્ત વૃત્તિરહિત હોય છે; એટલે, ઊઠવું ને શમવું, પાછું ઊઠવું ને શમવું, એ વૃત્તિનું લક્ષણ છે. તેથી ઉઠાણની જેમ જ વિરામ કે નિરોધ પણ ચિત્તનેા સા`ભૌમ ધર્મો છે, એમ કહેવામાં આવ્યું છે. હવે બીજો પ્રશ્ન વધારે સ્પષ્ટ થશે; કદાચ જુદે રૂપેય ' ઊભા થશે. જો નિરોધ પણ સ્વાભાવિક ચાલે જ છે, તેા તે પ્રાપ્ત કરવાનેા પ્રશ્ન કયાં રહ્યો? તે તે ચેાગ એ કાઈ પુરુષાર્થાંનું કામ ન રહ્યું. અને ધારા કે, એ નિરોધ પુરુષાથથી મેળવવા ઇચ્છીએ તાપણુ તેમાં પ્રયેાજન શું છે? ટુંકમાં, નિષદશા ચિત્તના નિરાધનું પ્રયાજન २५: એક ધમ તરીકે સહજ છેજ તે તેને ચેાગ-સાધન દ્વારા મેળવવાનું કહેવામાં શે! અથ રહેલા છે ? આ પ્રશ્ન ચેાગની વ્યાખ્યાના પ્રસ્તુત સૂત્ર પછીનાં એ સૂત્રાને વિષય છે. ૧૬-૫-૪૫ ૬ નિરોધનું પ્રયોજન વૃત્તિના ઉત્થાન પેઠે તેને નિરોધ પણ ચિત્તના સાવભૌમ સ્વાભાવિક ધમ છે. ચિત્ત ઘડાયું છે જ એવું કે, તેની સપાટી પર વૃત્તિ ઊઠે-શમે, શમેઊઠે; એ જ ચિત્તની જીવતતા છે, અને એ વડે આપણું જીવન ચાલ્યા કરે છે, એવા અનુભવ થાય છે. આપણું જીવન એટલે આપણે જાણીએ, અનુભવીએ, વિચારીએ કરીએ તે. તેનું સાધન આ વૃત્તિની ચાલતી સતત પ્રક્રિયા છે— ચિત્તપત પરનું ચલચિત્ર છે. આવા સ્વાભાવિક ચિત્તધર્મને પારખીને જ યાગ કહે છે કે, મારે જે સાધના બતાવવી છે તે ચિત્તની વૃત્તિના નિરોધથી અને એવી છે. તેથી જ યેાગ=ચિત્તવૃત્તિ નિરોધ કહ્યુ છે. યાગનું મુખ્ય અને સશ્રેષ્ઠ પ્રયેાજન અધ્યાત્મ-સાધના છે. આ સાધના નિરોધ વગર શકય નથી, તે શા ઉપરથી, એ હવે આપણે જોઈએ. Page #42 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલેશું? ૧ યાગ કહે છે કે, તેમાં પણ ચિત્તની પ્રકૃતિને જ એક સિદ્ધાંત પાયામાં રહેલા છે; સૂત્ર ૩, ૪ આ સિદ્ધાંત બતાવે છે. તે સૂત્રા આ છેઃ • तदा द्रष्टुः स्वरूपे अवस्थानम् || ३ || वृत्तिसारूप्यम् इतरत्र ॥ ४ ॥ એનું કારણ એ છે કે, જ્યારે વૃત્તિ-માત્રને નિરાધ થાય છે, તે વખતે આપણામાં રહેલે દ્રષ્ટા કે ચેતન અ’શ અથવા, સાદી સાષામાં કહીએ તે, જીવાત્મા પેાતાનું જે મૂળ શુદ્ધ સ્વરૂપ છે, તેમાં સ્થિતિ પામેલા હેાય છે. આકી બીજે બધે પ્રસ ંગે, ઉઘાડુ' છે કે કોઈ ને કાઈ વૃત્તિ ઊંચા જ કરતી હાય છે; તે વખતે જીવાત્મા તે તે વૃત્તિના સ્વરૂપને પામેલા હોય છે, તેમાં તદાકાર હોય છે. ચિત્ત-પ્રક્રિયાના આ બીજો કાયદા છે. ચિત્તની કામ કરવાની રીત જ એવી છે કે, જે વૃત્તિ તેમાં ઊઠે તે જ રૂપના, તે ક્ષણે તેા, આપણે બની રહીએ; તેવી તદ્રુપતાને લઈને જ આપણને તે તેવૃત્તિના વિષયનું ચેાક્કસ ભાન થઈ શકે છે. અને તેથી જ એક ક્ષણે બે વૃત્તિએ એકીસાથે ઊડી શકતી નથી, પણ કાળમાં તેમને ક્રમ કે પ્રવાહ જ બને છે. શરૂમાં જ આપણે જોયું હતું કે, ચિત્ત એ ચેતનાનું સાધન છે. વૃત્તિ વડે તે કામ કરે છે એ ખરું, પરંતુ વૃત્તિને જોનાર સમજનાર ચેતન પદાર્થ ચિત્ત નથી; તે નિરાધનું પ્રયાજન આપણે જીવાત્મા છીએ. ઉપર સૂત્રમાં એને જ ‘દ્રષ્ટા કહ્યો છે. તે માત્ર જોનાર છે; જોવાનું દૃશ્ય પેાતાની વૃત્તિપરપરા દ્વારા ચિત્ત પૂરું પાડે છે. તે કામ ચિત્તનું છે; દ્રષ્ટાને તેમાં લેવાદેવા નથી. તેથી જ દ્રષ્ટાને ક્રૂટસ્થ, તટસ્થ, નિલેપ, નિરાકાર ઇ॰ વિશેષણા અપાય છે. અને તેને એક સ્વતંત્ર દ્રવ્ય તરીકે કલ્પવાની જરૂર એ છે કે, ચિત્ત પાતે ચેતન-વ્યાપાર કરી શકતું નથી; તે વ્યાપાર કરી શકનાર જે ચિશક્તિ તે અલગ છે; તે શક્તિના દેહમાં રહેલા એજન્ટને દ્રષ્ટા કે દેહી કહ્યો છે. ચિત્ત જે દેખાડે તે એ જીએ. આ પ્રકરણમાં આપણે એ સમજવું છે કે, એ જોવાની પ્રક્રિયાને કાયદે। એ છે કે, દૃશ્ય વૃત્તિ જે એક અમુક ક્ષણે દ્રષ્ટા સામે આવે છે, તે ક્ષણે દ્રષ્ટા તે-રૂપ બને છે; કાંઈ ન આવે, ( એટલે કે વૃત્તિનેા નિધ હાય,) તે તે જેવા છે તેવા શુદ્ધ રૂપે વિલસે. ફ્રૂટસ્થ વસ્તુ આથી બીજી રીતે વતી પણ ન શકે. ઉપમાથી સમજવા પેલા સિનેમાને દૃષ્ટાંત જ લઈ એ. પ્રકાશ-ઢીયેા કેવળ દ્રષ્ટા છે; તેને ફાટાની વૃત્તિ - પરંપરા અતાવાય છે. દીવા તદ્રુપ બનીને પડદા ઉપર પ્રગટ થાય છે. ફિલ્મની ચાલતી પટી દૂર કરો, તેા કેવળ પ્રકાશ જ રહેશે. એમ દીપ-પ્રકાશરૂપ દ્રષ્ટા અને ફિલ્મરૂપ વૃત્તિપ્રવાહનું છે. આ ઉપમા સમજવા પૂરતી જ છે. તેને પૂર્ણપિમા સમજીને ગૂંચવાવું ન જોઈએ, કે સમજવાની વસ્તુને તેથી ગૂંચવવી નહિ, એ સંભાળવાની જરૂર છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ યોગ અઠ્ઠલ શુ ? ગ્ અહીંયાં ભેગાભેગી એક ખીજે ખ્યાલ પણ કરી લેવા જેવા છે. આપણે જોયું કે, દ્રષ્ટા વૃત્તિરૂપ તેમ જ સ્વરૂપ અને છે: વૃત્તિકાળે વૃત્તિરૂપ ને નિરૈધકાળે સ્વરૂપ. એટલે કે, એઉ વખતે તેને સંયોગ થાય છેઃ વૃત્તિકાળે વૃત્તિ સાથે અને નિરધકાળે સ્વરૂપ સાથે. વૃત્તિ સાથે દ્રષ્ટાના સરૂપ થવાના સચેાગકાળે ચિત્ત તે ક્ષણુ પૂરતું સમાધિ જેવી સમદશા કે, શાંત એકાગ્રતા ને તલ્લીનતામાં હેાય છે. એટલે વૃત્તિના ઉત્થાન અને નિરોધની પેઠે જ ચિત્ત આમ વચ્ચે સમાધિ જેવી સરૂપતા કે સમતાવાળુ પણ થયા કરે છે. આવી સમતા કે સારૂપ્ય પણ ચિત્તનેા સાવભૌમ ધમ જ થયા. યાગને આ અથ પણ કરાય છે— જોડાવું, સંચેાગ થવા તે. પર’તુ સાધનાને જે ચેગ જોઈએ તે નિરોધથી થતા જોઈએ; વૃત્તિકાળે થતા નહી'. તેથી યાગ નિરોધ એવા શાસ્ત્રીય અથ સ્વીકારાયા છે. આ ઉપરથી આપણે એમ પણ વાદ કરી શકીએ કે, સંવેદન કે વૃત્તિનું ભાનમાત્ર તે તે ક્ષણે સહેજે થતી સમાધિનું ફળ છે. ચિત્તમાં વૃત્તિ ઊઠે છે, તે ખરેખર પૂણુતાએ પહોંચતાં દ્રષ્ટા તદાકાર અની વૃત્તિસારૂપ્યની સમાધિ પામે છે; એમ વૃત્તિનું કાર્ય પૂરું થતાં તે શમે છે ને ક્ષણ-નિરાધ જેવું બને છે, ત્યાં તેા પાછી બીજી વૃત્તિ ઊઠે છે. આમ ચિત્તનું કામ થયા કરે છે. * ગીતાકાર સમત્વને યોગ કહે છે, ને રૂઢ સમજ એવી છે કે પ્રભુ સાથે સયાગ એટલે યોગ. આ અર્થા હવે આ ચર્ચાથી એકવાકય થઈ રહે છે. વૃત્તિ-વિચાર ૨૯ આટલાં સૂત્રેાથી ત્યારે ચિત્ત કેમ કામ કરે છે તે, ચાગનીપિરભાષામાં, એટલે કે, નિરાધને સમજવાની દૃષ્ટિએ આપણે સમજ્યા. યાગ એટલે ચિત્તવૃત્તિને નિરોધ; તે વખતે જીવાત્મા પેાતાના સ્વરૂપની અવસ્થામાં હોય છે; બીજે બધે વખતે તે વૃત્તિના સ્વરૂપની અવસ્થાને પામે છે. તે વૃત્તિનું સ્વરૂપ કઈ કઈ જાતનુ છે? જેને નિરોધ કરવા હાય તે છે શું, એ સમજ્યા વગર તે કેમ થાય ? એટલે હવે પછી યાગ-વિચાર તે તરફ વળે છે. ૧૨-૬-’૪૫ છ વૃત્તિવિચાર અત્યાર સુધીમાં આપણે જોયું કે, ચિત્તના પ્રકૃતિજ ધમ આ છે—ઉત્થાન, સરૂપતા-સમતા કે સમાધિ, અને છેવટે તેનું શમન કે ક્ષણિક નિરાધ; પુનઃ ઉત્થાન, તેના કારણરૂપ વૃત્તિ સાથે સારૂપ્સની પુનઃ સમતા કે સમાધિ, અને પુનઃ તેનું શમન કે વૃત્તિનેા ક્ષણ-નિરાધ. આમ ચિત્તનું કામ જીવનભર ચાલ્યા કરે છે. આ ત્રણે વસ્તુ કુદરતી છે. જીવ-માત્રને સહજ છે. એ જ્ઞાનપૂર્વક કે સમજપૂર્વક યા પુરુષાર્થથી થતી નથી; હૃદય કે પોપચાંના સ્નાયુની જેમ એક પ્રકારની અવશતાથી જ સ્વયં એ થયા કરે છે. એને અંગે જીવે ઇચ્છા કરવાની Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વેગ એટલે શું? નથી હોતી, તેના ચિત્તમાં એનું સંપ્રજ્ઞાન નથી; એક પ્રકારની પ્રકૃતિસિદ્ધ મૂઢતા કે મૂછ એને કહી શકાય. આ જ ચિત્ત-પ્રક્રિયા વડે આપણે આપણા પુરુષાર્થ પણ સાધી શકીએ છીએ. વૃત્તિનું ઉત્થાન, સમાધાન, અને શમન યા નિરોધ દ્વારા જ મનુષ્ય પોતાનાં કામ કરી શકે છે. તેમાંનું ઉત્થાન સામાન્યતઃ આપણે જોઈ શકીએ છીએ. તેનું સમાધાન અને શમન આપમેળે થાય છે, કેમ કે તે તેનું કુદરતી આગળનું પગલું છે; પણ તે સામાન્યતઃ પ્રતીત થતું નથી. પણ આપણા ગમા-અગમા, રાગ-દ્વેષ કે વાસના પ્રમાણે આપણામાં ઈચ્છાઓ કે સંકલપની વૃત્તિ જાગ્યા કરે છે, તે પ્રતીત થાય છે. - યોગ કહે છે કે, ચિત્તના આ ત્રણે ધમેને, સંપ્રજ્ઞાનપૂર્વક અને પુરુષાર્થથી, પોતાના પરમ જીવનસાફલ્યને અંગે કેમ વાપરવા, એ બતાવવાનું મારું કામ છે. ગશાસ્ત્રને ઉદ્દેશ એમાં રહેલો છે. ચિત્તના આ ત્રણે ધર્મો ખપના છે તેમને વિવેકપૂર્વક ઉપયોગ કરે, એ પુરુષાર્થ છે; બીજાં પ્રાણીની તુલનામાં ચિત્તરૂપી અદ્વિતીય એવું માનવ સાધન વાપરવાની જીવનકલા એમાં સમાયેલી છે. અને જે જીવનનો ઉદ્દેશ તે પ્રમાણે આ સાધન વાપરવાની કારીગરી ને વડત કે હથેટી નાજુક તથા સૂમ બને છે. સાથે સાથે તે બહુત્ર ને જટિલ તથા ઊંડાણવાળી પણ બને છે. અને ચિત્ત-સાધનની કુશાગ્રતા કે કાર્યશક્તિ પણ તે તે પ્રમાણમાં વધારે ને વધારે જરૂરની હોય છે. જાડું મોભિચું ઘડવા માટે વાંસલે કે કુહાડી પણ વૃત્તિ-વિચાર ચાલે; પરંતુ ફર્નિચરની નાજુક ચીજમાં એ ન ફાવે. ૨ પ્રમાણે સૂક્ષ્મમાં સુક્ષમ અને છતાં મોટામાં મોટે, દરમ દૂર છતાં નજીકમાં નજીક, એકમાત્ર અસ્તિત્વવાળે અને છતાં નેતિ–નેતિથી વર્ણવો પડતો, એ કહે છે આત્મ-પદાર્થ, તેને મેળવવા માટે આ યોગ-સાધન તેની સર્વોત્તમ કુશાગ્રતા માગે ને જીવનની છેલ્લી જટિલતામાંથી પારંગતતાને પ્રશ્ન સામે ધરે, એ ઉઘાડું છે. એટલે, પિતાના નિરૂપણમાં વેગ આ મોટામાં મોટી વસ્તુ સુધીનું ધ્યાન રાખે છે; તેથી તેમાં નાની બધી જીવનસિદ્ધિઓની બાબતો આપોઆપ આવી જાય છે. અને એક શાસ્ત્ર કે દર્શન તરીકે, આપણે અગાઉ એક વાર જોયું હતું તેમ, તે આવી વ્યાપક દષ્ટિ રાખીને પોતાનું અનુશાસન આપે છે. તેની શરૂઆત વૃત્તિની ચર્ચાથી શરૂ થાય છે તે સૂત્રો આ પ્રમાણે છે – वृत्तयः पञ्चतय्य: क्लिष्टाक्लिष्टा: ।। ५ ।। પ્રમાજ-વિર્ષ-faq-નિદ્રા-સમૃતયઃ || ૬ . હિમેશ ને પ્રતિક્ષણ પણ ઊઠડ્યા કરનારી, ને ચિત્ત ચિત્તે પાછી તે જુદી જુદી હોય,–આવી વૃત્તિઓની સંખ્યાનો તો થાહ ન હોઈ શકે. આકાશના તારાગણ કરતાંય તે કંઈ ગણી છે. તે બધીને સંયમમાં લાવીને નિરોધવાનું બીડું જે વેગ ઝડપે, તે તેણે વૃત્તિના વિજ્ઞાનમાં જવું જ જોઈએ. તે કેટલી છે, કેવી છે, શાથી ઊઠે છે, શું કામ For Private & Personal use only Page #45 -------------------------------------------------------------------------- ________________ ३२ વેગ એટલે શું? ઊઠે છે, તેનાં પરિણામ શા છે, આવા આવા અને પ્રશ્નો વિચારવા ઘટે. તેને માટે યોગશા શરીર-મનને આહારવિહાર તથા તેમને અંગેના વિજ્ઞાનમાં પડવું જોઈએ અને આ બધું તેણે પોતાના મૂળ ઉદ્દેશને નજરમાં રાખીને કરવાનું હોય. તેમાં પહેલું, વૃત્તિમાત્રના પ્રકાર કેટલા છે ને તેમનો સ્વભાવ છે, તે જોવું જોઈએ. એક પ્રબળ વિજ્ઞાનની અદાથી યુગ કહે છે કે, અસંખ્ય એવી ચિત્તવૃત્તિઓ, આ૫ણુ સુખદુ:ખની દૃષ્ટિએ જોતાં, બે ભાગમાં વિચારી શકાયઃ કેટલીક કલેશકારી હોય છે – જીવને દુઃખ શેક, પીડા, ગ્લાનિ આદિ કરનારી નીવડે છે; અને એથી ઊલટી એવી કેટલીક અફ્લેશકારી હોય છે, જે આપણને સુખકર, આનંદદાયી, પ્રિય લાગે છે. વૃત્તિ-વિચારને આ એક પ્રકાર બૌદ્ધ યોગવિજ્ઞાનમાં પ્રધાનપદે રખાયો છે. બુદ્ધ ભગવાને પિતાનું દર્શન જ આત્મ-અનાત્મક વિવેકના આદિ બ્રાહ્મણ પાયા ઉપર ન રચતાં, પ્રત્યક્ષવાદી ધારણુ શોધ્યું. આપણને દુઃખ છે; તેનું મૂળ તૃષ્ણા છે; આપણા આખા કલેશનું કારણ એ છે. માટે તેના ઉપર જ નજર રાખી આપણે પુરુષાર્થ ઘડે એ સીધું સમજાય એવું છે ને ફાવે પણ ખરું. આ પ્રમાણે વિચારીને વર્તતાં જણાય છે કે, ચિત્તના ધમે બે પ્રકારના છે- કુશળ ને અકુશળ. કુશળ ધર્મોનું સંવર્ધન, પરિપષણ, અને અનુશીલન; અને તેથી ઊલટું, અકુશળ * જુઓ અ૦ કૅસબીજી કૃત ‘સમાધિમાગ’ પ્ર૦ ૧. વૃત્તિ-વિચાર ધર્મોનું દમન, શમન ને નિવારણ:- આ આપણા યુગનું કામ છે ને તેનું પ્રયોજન છે. ઉઘાડી વાત છે કે, જ્ઞાનઅને સમજપૂર્વક થતું વર્તન (એટલે કે, તે રીતે ઊઠતી વૃત્તિઓ) એ છે જ લેશ કરે છે, જેમાં અવિચાર, મૂઢતા, બેપરવાઈ છે, અવગુણો હોય છે, તેવું વર્તન (કે વૃત્તિઓ) ફ્લેશકારી બને છે. આ વૃત્તિપૃથકકરણ મુખ્યત્વે નીતિધર્મ અનુસાર થયું. યોગસૂત્રકાર તેથી આગળ વધીને માનસ-વિજ્ઞાનને આધારે પણ પૃથક્કરણ કરી બતાવે છે અને કહે છે, વૃત્તિઓ કિલષ્ટ હોય કે અલિષ્ટ હોય – તેમના પાંચ પ્રકાર છે. તે પ્રકારે આ – (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા, (૫) સ્મૃતિ. ચિત્તમાં સંવેદન શરૂ થાય, તેની વૃત્તિ ઊઠે, તે અંગે મનમાં તર્કવિતર્ક આદિ પ્રક્રિયા જાગે, તે બધાને અંતે નિર્ણય થાય, એટલે આપણને પૂરું સંપ્રજ્ઞાન થાય. આ રીતે કશે પણ પૂરે પ્રત્યય થતા સુધીમાં વૃત્તિની પેલી (ઉત્થાન-સમાધાન-શમન) ત્રણે દશાઓ થઈ રહે છે. જે આ પ્રક્રિયા કોઈ કારણે વચ્ચેથી અટકે, તો તે વૃત્તિ પૂરી પાકે નહિ; તેથી આપણને તે અંગે અજ્ઞાનની મૂછ જ અનુભવમાં આવવાની; અથવા તે એવું સંપ્રજ્ઞાન થાય કે, અમુક વૃત્તિ પૂરી પાકી નહિ, સંપ્રજ્ઞાન અધૂરું રહ્યું. * * આ પતે પણ એક " સંપ્રજ્ઞાન તો છે જ, એ વળી તુદી વાત. પણ મૂછ પણ હોઈ શકે. આ વાત ચર્ચવાનું આગળ ઉપર રાખી અહી આટલેથી અટકીએ. in Education in For Private & Personal use only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વેગ એટલે શું? આમ સંપ્રજ્ઞાન થવામાં પાંચ પ્રકાર સંભવી શકે છે – છઠ્ઠો નહિ. તેથી મેંગસૂત્રકાર કહે છે કે, વૃત્તિ પંચવિધ છે. અને તે નિરોધની દૃષ્ટિએ વિચાર કરીને કહેવામાં આવે છે. નિરોધમાં સંપ્રજ્ઞાન નથી; તે સિવાયની બાકીની બધી ચિત્તદશાઓમાં જે જે સંપ્રજ્ઞાન માનવચિત્તને થાય છે, તેના કુલ પ્રકાર પાંચ સંભવે છે; અને તેથી વૃત્તિ તેટલા જ પ્રકારની છે, એમ યોગ કહી શકે છે. એ પાંચ પ્રકારનાં નામ ઉપર આપણે જોયાં. તે પાંચ પ્રકારમાં સમગ્ર સંપ્રજ્ઞાન કે વૃત્તિકાય કેવી રીતે આવી જાય છે, તેમને અર્થશે, વગેરે બાબત પછીના પ્રકરણમાં. ૧૦–૭–૪૫ સંપ્રજ્ઞાનના પાંચ પ્રકાર એટલે, જેમ વૈજ્ઞાનિક માને છે કે, તેના પ્રયોગો ને ધોને માટેનું મૂળ સાધન જે ભૌતિક પદાર્થ, તે છે જ; તેમ એગ માને છે કે, દૃશ્ય જગત છે ને તેના સંગમાં આવતાં, ઇંદ્રિય વાટે, ચિત્ત-સરોવરમાં વૃત્તિઓ ઊઠે છે. તે વૃત્તિઓને જીવાત્મા કે પુરુષ જુએ છે, તેથી તે – કે મોસંત કહેવાય છે. ૧, પ્રમાણ આમ દશ્ય જગતમાં થતું ચિત્તનું સંપ્રજ્ઞાન કેવું કેવું હોઈ શકે? એક તે તે યથાતથ – બરોબર ખરું હોય. એટલે કે, ઇંદ્રિયો ને સૂધબૂધવાળા માણસને દેખાય તેવું યથાર્થ હોય – ખોટુ કે ભ્રમિત નહિ. આવા સંપ્રજ્ઞાનની વૃત્તિ પ્રમાણ કહેવાય છે. યોગકાર કહે છે કે, એવાં પ્રમાણ ત્રણ છે– - પ્રત્યક્ષ - અનુમાન -TTIT: પ્રમાનિ || ૭ | -પ્રત્યક્ષ, અનુમાન, અને આગમ એમ ત્રણ રીતે પ્રમાણવૃત્તિ સંભવે છે. એક તો આપણે પિતે આપણી ઇદ્રિય વડે અનુભવીએ અને જાણીએ, એ પ્રત્યક્ષ પ્રમાણ થયું. ખરું જોતાં આ જ મૂળ પ્રમાણ છે એના જ મૂળ આધાર ઉપર પ્રમાણુના બાકીના બે રસ્તા ઊભા છે. તેમને એક અનુમાન છે. અમુક એકસરખા અનુભવ થાય તો તે પરથી ચોકસ નિર્ણય તારવીને આપણે અનુમાન પર પહોંચીએ છીએ; એ રીતે પણ ચેકસ સંપ્રજ્ઞાન થઈ શકે. જેમ કે, ધુમાડો નીકળતો જોઈ આપણે માનીએ કે ત્યાં અગ્નિ હશે. આ અનુમાન ભૂલભરેલું હોય તો તે સંપ્રજ્ઞાનના પાંચ પ્રકાર પાંચ વૃત્તિઓમાં ચિત્તનું આખું સંપ્રજ્ઞાનોત્ર આવી જાય છે, એ શી રીતે ? બાહ્ય સૃષ્ટિ છે, એ તો ઉઘાડું છે; યોગશાસ્ત્ર તે માને છે. વેદાંત પેઠે તે એમ નથી માનતું કે, તે મિથ્યા છે. અગાઉ આપણે જોયું કે, ગ તો સાધનાનું શાસ્ત્ર છે; અને સાધના કરવાની છે આ દુઃખી કે બંધનકર્તા યા ભેગપાત્ર કે મજેદાર લાગતાદૃશ્ય જગતમાં. * શ્યના બે ઉદ્દેશ વેગ બતાવે છે – ભાગ અને અપવગ એટલે કે મુક્તિ.” પ્રારા-નિયા-ચિંતિનું મૂટ્રિયામધું જોવાનું થાય દૃરયમ્ | (પા ૨, સુર ૧૮) For Private & Personale Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ચેાગ એટલે શુ’? ૩૬ ખાટુ હાય; પણ જે ખરેખર ન્યાયપૂર્વક તે કરાય તે તે રીતે સાચી વાત પામી શકાય. માટે તે પ્રમાણ ગણાય છે. અને કોઈ યાગ્ય લાગતા માણસે ઉપરની બેમાંથી કઈ રીતે મેળવેલું જ્ઞાન તે બીજાને કહે, તેય તે આધારભૂત અની શકે છે. આ રીતે કોઈ યાગ્ય કે આમ જનનું કથન પણ ચેાકસ જ્ઞાનને રસ્તા છે. એમ અને કે, એકને માટે તે પ્રમાણુ હાય ને બીજાને માટે ન પણ હાય; કારણ કે તેમાં શ્રદ્ધાની — જેતે માણસ પ્રત્યે આક્ષતાના વિશ્વાસની જરૂર રહે છે. જેમ કે, ધર્મગ્રંથેનાં વાકય પર કે ગુરુ માનેલાના બેધ ઉપર આધાર. જોકે, અહીં પણ એક વસ્તુ યાદ રાખવી જોઈ એ કે, આવા આગમને માનીએ છીએ એને અથ એ છે કે, તેને જેવા અર્થ આપણને સમજાય કે ગળે ઊતરે તે જ પ્રમાણ બને છે. શાસ્ત્રવાકચ સાચું ન પણ સમજાય; ગુરુવાકચ આપણે આપણી રીતે જ સમજીએ. આ બધામાં વિવેકને ચિત્તવ્યાપાર રહેલા જ છે. તેથી ખરું જોતાં મૂળ પ્રમાણ તે જાત- અનુભવનું પ્રત્યક્ષ પ્રમાણ જ છે; અનુમાન અને આગમ તેને સ્થાને ને આધારે આપણને મદદરૂપ બને છે. પ્રમાણવૃત્તિનું પ્રમાણુત્વ તેની યથાતથતામાં રહેલું છે, એ મુખ્ય વાત ધ્યાનમાં રાખવી જોઈ એ. તે કારણે તે એક પ્રકારની નેાખી વૃત્તિ અને છે. અથવા તે થાય — કાઈ ને ૨. વિષય ચિત્તનું સંપ્રજ્ઞાન ખાટું કે ઊંધું જ કાઈ ઇંદ્રિયદેષ કે વિકારને લઈને. સપ્રજ્ઞાનના પાંચ પ્રકાર ३७ એટલે કે, તે જ્ઞાન વાસ્તવિક — વસ્તુ જેવી હાય તેવું નહિ, પણ તેથી વિપરીત કે મિથ્યા યા ભ્રમિત થાય. પણ જેને તેવું જ્ઞાન થાય, તેને તે તે ખરું જ લાગે — તેને તે આધક કે સાધક બનવાનું જ. તેથી તે એક વૃત્તિ તે થયું જ. પણ તે પ્રમાળ નથી. જેમ કે, કમળાવાળાને અધુ પીળુ લાગે; અંધારામાં કૃણકુ જોતાં તે ભૂત કે હાઉ યા ચાર છે એમ જણાય; દેારડી કે ટાયર જેવું પડેલું જોઈ તે સાપ દેખાય. આ વૃત્તિને પ્રમાથી ઊલટી એવી વિપર્યય વૃત્તિ કહે છે " विपर्ययो मिथ्याज्ञानम् अतद्रूपप्रतिष्ठम् || 5 || (વિપર્યય એ મિથ્યાજ્ઞાન છે; કેમ કે તેની પ્રતિષ્ઠા વસ્તુના રૂપમાં હોતી નથી.) પ્રમાણ અને વિષય ય એ એ સ’પ્રજ્ઞાનમાં કાઈ ને કાઈ વસ્તુને આધાર હોય છે — બેઉ સંપ્રજ્ઞાન વસ્તુજન્ય છે, અધ્ધર થતાં નથી. ફેર એટલે કે, એકમાં ખરેખર વસ્તુસ્થિતતા છે; બીજામાં વસ્તુ પરથી ઊડતા ભ્રમ હેાવાથી તે વસ્તુમાં સ’પ્રજ્ઞાનની પ્રતિષ્ઠા નથી, એટલે તે મિથ્યા જ્ઞાન અને છે. ૭. વિકલ્પ પરંતુ કેટલીય વાર, મૂળમાં કઈ વસ્તુ ન હેાવા છતાં, માત્ર શબ્દ પરથી ખ્યાલ જાય છે, ને તેને આધારે સંપ્રજ્ઞાન કે વૃત્તિ નીપજે છે. ભાષા દ્વારા મનુષ્ય એક નવી શબ્દષ્ટિ જ ઉત્પન્ન કરી શકે છે. તેથી તેા એક અલગ Page #48 -------------------------------------------------------------------------- ________________ વેગ એટલે શું? દવત્ર ગણાવવામાં આવે છે, કે જેને પાર કરવું પડે ( જુઓ ગીતા “રાત્રહ્માતિવતંતે' ૬.૪૪) આ શબ્દ નરી કલ્પના પણ હોય. પરંતુ ચિત્ત ઉપર તે એક પ્રકાર સાધક-બાધક સંપ્રજ્ઞાન ફેકે છે. જેમ કે, એક નવલક વાંચીએ, તે કપના જ છે; પરંતુ વાચક તેનાથી ખરી વા જે રસાનુભવ કરે છે. અંગ્રેજીમાં તેને “ફિક્ષન’ - બનાવટ, જૂઠાણું, કપના – કહે છે, તે બહુ યોગ્ય દે આ વૃત્તિને રૂઢ દાખલો અપાય છે, તે જેમકે – “રાહ માથું'. રાહુને ધડવાળું આખું શરીર હોય અને તે માથાની વાત થતી હોય, એમ આ શબ્દો સાંભળવાથી જ્ઞા થાય છે. પરંતુ ખરું જોતાં રાહુ તો માથું જ માત્ર છે – ૬ તેને નથી. છતાં પેલા શબ્દોથી એવું સંપ્રજ્ઞાન ઊઠે છે, વસ્તુસ્થિતિથી જુદું છે. આવી વૃત્તિને વF વૃત્તિ કહે છે. તે ત્રીજો ને અલગ પ્રકાર છેઃ शब्दज्ञानानुपाती वस्तुशन्य: विकल्प : ।।६।। (શદજ્ઞાનને લઈને, પણ વસ્તુના કેઈ પાયા વગ થતું સંપ્રજ્ઞાન એ વિકલ્પ વૃત્તિ છે.) ૪. નિદ્રા ગશાસ્ત્ર માને છે કે, નિદ્રા કે ઊંઘ પણ એ નેખું પડતું સંપ્રજ્ઞાન છે. ઊંઘીને ઊઠીએ ત્યારે આપણે તે યાદ આવે છે; નિદ્રામાં પડયા હોઈએ તે કાળે તે નથી જણાતું, કેમ કે તે વખતે બીજી કો વૃત્તિ જ નથી હોતી – વૃત્તિને અભાવ હોય છે. પા સંપ્રજ્ઞાનના પ્રાંચ પ્રકાર વૃત્તિનો આવો અભાવ પોતે જ એક સંપ્રજ્ઞાન-વિષય બને છે. તેથી જ, ઊંઘમાંથી ઊઠતાં આપણને ખબર પડે છે કે, આજે સરસ ઊંઘ આવી, કે સ્વપ્નો આવ્યા કર્યા, કે ગરબડ થઈને તૂટક તૂટક ઊંઘ આવી, વગેરે. આમ ઊંઘ સંપ્રજ્ઞાનને વિષય બનવાથી તે પણ વૃત્તિ તો ખરી જ. તેને જુદી વૃત્તિ ગણવાનું બીજું કારણ એ પણ છે કે, ત્યાં આગળ વૃત્તિનો વિરોધ નહિ, પણ તેનો સમાવ છે, કે જે પોતે ચિત્તનું અવલંબન બને છે ને ઊંઘની વૃત્તિ જગવે છે. એ દશામાં વૃત્તિનો નિરોધ નથી થતો; અમુકેય વૃત્તિ તો છે જ. તેથી નિરોધથી જુદી પાડવા તેને એક સ્વતંત્ર પ્રકારની વૃત્તિ કહી છે. અભાવના જ્ઞાન પર અવલંબન રાખતી તે વૃત્તિને નિદ્રા નામ આપવામાં આવે છે: अभावप्रत्ययालंबना वृत्तिनिद्रा ।।१०।। જે આપણે નિદ્રામાં પડતું ચિત્ત તપાસીએ તો જણાય છે કે, ખરેખર નિદ્રાનું સ્વરૂપ પણ એ જ છે. કાન, આંખ ઈ. ઈદ્રિયો સીધું જ્ઞાન ન નિપજાવે – એટલે કે, પ્રમાણ, વિપર્યય કે વિકલ૫ વૃત્તિ ન જાગે, મનમાં કશી સ્મૃતિ પણ ન ઊઠે, એટલે ઊંઘ આવી જાય છે. કથામાં ઊંઘી જનાર કે સૂતા પહેલાં કાંઈક પુસ્તક વાંચતા વાંચતાં ઊંધી જનારના દાખલા જે તપાસીશું, તે તેમાં અન્ય વૃત્તિઓને હટાવવાની મુગ્ધ ચેષ્ટા રહેલી દેખાય છે. નિરોધ કરવા મથતો ભેગી આ દશાનેય પાર For Private & Personal use only Page #49 -------------------------------------------------------------------------- ________________ * યોગ એટલે શુ? કરી જાય છે; તે જગાએ આવતાં ઊંઘી ન પેાતે આગળ વધી શકે. તેથી ઊંઘ તેને જીતવાનેા કે કાબૂ મેળવવાને વિષય છે. ૫. સ્મૃતિ જાય તેા જ માટે એક આમ, યથાર્થ જ્ઞાન થવું (માળ), કે સાવ મિથ્યા વિપરીત જ્ઞાન થવું (વિર્યય), કે કલ્પનાજ્ઞાન જ થવું (વિવ), કે એ ત્રણમાંનું એકે ન થતાં ઊંઘાઈ જવું (નિદ્રા), એ ચાર વૃત્તિ થઈ. પાંચમી અને છેલ્લી વૃત્તિ તે આ ચારને ચિત્ત ઉપર સંસ્કાર રહે ને તેમાંથી તેમની સ્મૃતિ ચિત્તમાં જાગે તે. એ પણ એક સંપ્રજ્ઞાન-પ્રકાર થયેા, એટલે તેને પાંચમી અને છેલ્લી વૃત્તિ ગણવામાં આવી છે : अनुभूत विषयासंप्रमोषः स्मृतिः ।। ११ ।। [અનુભવેલા વિષયનું અરેાખર (કાંઈ પણ રહી ગયા વિના) યાદ થવું તે સ્મૃતિ ] આથી હવે સમજાઈ રહે છે કે, સ'પ્રજ્ઞાનમાત્ર કેવી રીતે આ પાંચમાં સમાઈ ગયું. પ્રશ્ન રહે છે, સ્વપ્ન અને મૂર્છા શેમાં આવે? આ વાત અત્યારે છેાડી, છેવટમાં સંપ્રજ્ઞાનના વર્ગીકરણ બાબત ખીજા પ્રકારો છે, તે ટૂંકમાં સરખાવીને જોઈ એ. આ પંચવૃત્તિને પ્રકાર યાગે પેાતાના નિરાધવ્યાપારની ષ્ટિએ ચૈાજ્યા છે. તેવા જ જાણીતા એક પ્રકાર ભર્તૃહરિના નીચેના ક્લાકમાં જોવા મળે છે~~~ સપ્રજ્ઞાનના પ્રાંચ પ્રકાર આ દ્વાર-નિદ્રા-મય - મૈથુનં 7 सामान्यमेतत् पशुभिर्नराणाम् । धर्मो* हि एकोऽभ्यधिको विशेष धर्मेण हताः पशुभिः समानः ॥ આમાં ભતૃ હિર પશુઓની સરખામણીમાં મનુષ્યને વિચારીને વાત કરે છે. ચેાગની પાંચ વૃત્તિએની સાથે એની તાત્ત્વિક સરખામણી ન કરી શકાય. પણ જાડી ઢબે જોતાં કહેવાય કે, યાગે ગણાવેલી પ્રથમ ચાર વૃત્તિએ પશુને પણ છે; સ્મૃતિવૃત્તિ જ એક એવી છે કે જે મનુષ્યને વિશેષ છે; અને જ્ઞાન કે ધર્મવિચારને ઉદય મનુષ્યમાં સ્મૃતિ કે સંસ્કારને લઈને મુખ્યત્વે થાય છે. એ વિષે વધુ આગળ ચર્ચા બીજા પ્રસંગમાં જોવાનું આવશે ત્યારે. 1. વેદાંતમાં ચિત્તની ત્રણ અવસ્થા ગણાવીને તે દ્વારા ચેાથી તુરીય દશાને ચેાગની નિરાધ-દશા જેવી ગણાવી છે. આ ત્રણ દશા આપણા સ’પ્રજ્ઞાનમાત્રને આવરે છે. તે ત્રણ એટલે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ કે ઊંઘ. જાગૃતિ અને ઊંઘમાં ચેાગની પહેલી ચાર વૃત્તિએ આવી ગઈ. સ્વપ્નને એક સ્વતંત્ર દશા તરીકે વેદાંતે, પેાતાના મતવ્યની જરૂર જોઈ ને, અલગ કી લાગે છે. એ ચર્ચા અહી અપ્રસ્તુત ગણી છેાડીએ. ચેાગમાં સ્વપ્નને કઈ વૃત્તિમાં ગણવું અને મૂર્છાનું સ્થાન કયાં, એ આવતા પ્રકરણમાં. ૧૦-૮-'૪૫ * જ્ઞાન હિતેષાધિષ્ઠો વિશે' —એમ ધમ ને બદલે જ્ઞાન ’નું પાઠાં-તર પણ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ચિત્તની ભૂમિકાઓ વૃત્તિવિચારમાં સ્વપ્ન અને મૂછનું સ્થાન ક્યાં છે એ વિચારે આપણે ગયા પ્રકરણમાં અટક્યા હતા. આ વિચારવા માટે આપણે ચિત્તની ભૂમિકાઓ વિષે જોવું જોઈશે. વૃત્તિઓ દરેક ચિત્તમાં ઊઠવ્યા કરે છે; પરંતુ જેવું ચિન તે પ્રમાણે તે ઊઠવાના પ્રકારમાં ફરક પડે છે. વાંદરા જેવા ચંચળ ચિત્તમાં અને એકાગ્ર ચિત્તમાં ફરક છે, તે વૃત્તિઓનો નથી, પણ તે તે ચિત્ત જે ભૂમિકામાં રહીને કામ કરે છે તેને ફરક છે. ચંચળ ચિત્ત દોડાદેડ કર્યા કરે છે; એકે વિષય પર ઠરતું નથી, - ઠરે છે તો જરા વાર થયું ન હયું ને ઊડી જાય છે. એથી ઊલટું જ એકાગ્ર ચિત્ત વર્તે છે. બેઉમાં જે વૃત્તિઓ ઊઠે તે તે પિલા પાંચ જ પ્રકારની છે. તેમાં કાંઈ ફરક નથી પડતો. પરંતુ ફરક છે તે તે ચિત્તભૂમિમાં. બીજ એક હોય છતાં જમીનના ભેદે તે ઓછુંવત્ત ફૂલેફાલે એના જેવો કે પાત્ર પ્રમાણે પ્રવાહીનો આકાર થાય છે તેવો આ ફરક છે. આવી ચિત્તભૂમિઓ યોગાચાર્યો પાંચ ગણાવે છે – ૧. ક્ષિસ, ૨. મૂઢ, ૩. વિક્ષિત, ૪. એકાગ્ર, પ. નિરુદ્ધ. ક્ષિત ચિત્ત સાવ અસ્થિરને કહે છે. તેવું ચિત્ત વૃત્તિના વિષયોમાં આપોઆપ જાણે ફેંકાયા કરે છે. જાણે કે તેમાં કશું જાગ્રત નિયમન જ ન હોય ! ચિત્તની ભૂમિકાએ પરંતુ આ ચિત્તભૂમિમાં વર્તનાર માણસને તે દોડાદેડીની ખબર રહી શકે છે. તેની એ વૃત્તિઓ દોડતાં છતાં સ્મૃતિપટ પર પહોંચે છે. જોકે, એમ બને કે, ભાનપૂર્વક તેમને બધાને યાદ કરી ન શકાય. પરંતુ ક્ષિપ્ત ચિત્ત એવી રીતે ભાગ્યે જ યાદ કરવા તકલીફેય લઈ શકે છે. ઓછો કે વત્તો સમય અને કોક કોક વાર દરેકને ક્ષિત ચિત્તના આવા વર્તનને અનુભવ તો હશે. પરંતુ ચિત્તની બીજી મૂઢ ભૂમિકા એવી છે કે તે વર્તે ત્યારે ચિત્તમાં શું ચાલે છે તેને આ કશે પ્રત્યય પણ આપણને નથી પડી શકત; જાણે કે સ્મૃતિનો ત્યાં બ્રશ - નાશ થઈ જાય છે. મૂછ # આ દશાની ઘટના છે. મૂછનું મૂળ લક્ષણ એ છે કે, તેને વશ થનાર માણસને પોતાને તેની ખબર ન પડે; સામે માણસ તેને કહે કે, ભાઈ તું તમ્મર ખાઈને પડ્યો હતે. ને તેને અમુક મિનિટ થઈ, ત્યારે તેને ખબર પડે છે. અને તેય પણ એ વસ્તુ તે જે પિતાની યાદદાસ્તમાં ખેળવા જશે, તો ત્યાં નહિ જડે. એટલ, મૂછ એ અનુભવ છે કે જેને વૃત્તિ વિષય નથી કરી શકતી; જાણે કે ચિત્તની ચાલુ ગાડી એકદમ (કોઈ ને કોઈ રોગ કે આવેગ યા આઘાત કે * આ મૂછ કે મૂઢાવસ્થાને એક પ્રકારને અસં'પ્રજ્ઞાત નિરોધ કહી શકાય. તે નિધિ પાદ ૧, સૂત્ર ૧૮માં કે ૨૦માં કહેલે અસં'પ્રજ્ઞાત નિરોધ નથી, પરંતુ સૂ૦ ૧૯માં બતાવેલ “જિંબસિયાનામ્ નથઇચય: ' નિધ ગણ જઈ એ. આ અસંપ્રજ્ઞાત નિરોધની ચર્ચા આગળ ઉ૫૨ અલગ કરી છે. ટૂંકમાં ઈશારે કરવા પૂરતી આ નોંધ અહીં મૂકી છે. For Private Personale Page #51 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ'? આંચકાને લઈ ને ) તેના ચીલામાંથી ઊંચકાઈ જાય છે, ને તેથી ચાલુ પ્રક્રિયામાં તેનું સ્મરણ સરખું રહેતું નથી. તે કાળે ચિત્તનું કઈ નવું જ પડે ઊખડી આવતું હશે, કે જેને જગતના વ્યવહારના ચાલુ પડ જોડે વિચ્છેદ કે વિયેાગ હોય; પણ તે કથાંક નીચે દટાયેલું રહેતું હોય. મૂછાં, લવરી, ગાંડપણ, ॰ આ જાતની મૂઢ ચિત્તભૂમિના આવિષ્કારા ગણાય. તે થાય તેની આપણને પેાતાને ખબર નથી પડતી; પારકાના પ્રત્યય પરથી જ આપણે તે જાણી શકીએ છીએ. આથી આ બધાં ચિત્તની મૂઢ ભૂમિનાં વ્યજને વૃત્તિવિચારમાં નથી આવતાં. કેમ કે, વૃત્તિ તે સ્વપ્રત્યય કે જાત-ભાન વગર સંભવી ન શકે. પેલાં વ્યંજના તો શરીર-મનની રાગદશાનાં છે અને તેથી તેમને શરીરોગ પેઠે ઠીક કરવાં જોઈ એ છે. ** અર્વાચીન યુરેપીય માનસશાસ્ત્રમાં ગાંડપણ ઇ॰ જેવાં મૂઢ રહેતાં ચિત્તનાં વ્યંજનેાને અભ્યાસ થવા લાગ્યા છે. તેમાં એક એવી પરિભાષા યેાજીને આ બધુ સમજાવાય છે કે, ચિત્ત કેાઈ ને કંઈ કારણે ચાલુ પેાતાના કામથી ત્રિયુક્ત થઈ જાય છે — જગતના પ્રત્યક્ષ વ્યવહારથી અને તેના સંસ્કારાથી વિસ્તૃત બની કે વિખૂટુ' પડીને કામ કરે છે. એનાં કારણે। પણ ચિત્તના કાર્યનું સ્વાસ્થ્ય જાળવવામાંથી જ ઉદ્ભવે છે; શરીરનું સ્વાસ્થ્ય માટે જ જેમ રોગ થાય છે, એ ન્યાયે ચિત્તની રાગદશા એ છે. અહી આપણે એ કારણેામાં ન પડીએ. જણાવવાનુ એટલું છે કે, ચિત્તની આવિયુક્તતા મૂઢ ચિત્તભૂમિમાં આવે છે એમ સમજી લઈ શકાય. આપણા માનવ વ્યવહાર જાળવવા ચિત્તની ભૂમિકાએ અને માનવ જીવનના સાફલ્યની દૃષ્ટિએ જે ચાલુ ચિત્તતંત્ર ચાલે છે, તેમાં ભાન ન રહેવું અને લાકડા પેઠે પડી રહેવું કે લવરી કરવી કે ગાંડપણ દાખવવું, એ બધું આ મૂઠભૂમિ છે. મૂર્છા એમાં આવી જાય, કેમ કે ત્યાં વ્રુત્તિને નાશ છે; ચિત્ત નવી જ–પણ તે અજ્ઞાત – એવી ભૂમિકા પકડે છે. એ કઈ રીતે વૃત્તિવિચારમાં બેસી શકતી લાગતી નથી. ૪૫ સ્વપ્નનું એમ નથી. તે સ્મૃતિ વાટે આપણા ચાલુ જ્ઞાનને વિષય બની શકે છે. ઊંઘમાંથી ઊઠી આપણને યાદ આવી શકે છે કે, આજે ઘણાં સ્વપ્ન આવ્યાં. આવાં આવાં તે આવ્યાં એ બધું યાદ ન રહે એમ બને; પરંતુ સ્વપ્ન યાદ રહી શકે છે, રહે છે; એટલે કે સ્મૃતિ તરીકે તે ચિત્તમાં ઊડી શકે છે. તેથી તેને વૃત્તિવિચારમાં સ્થાન છે. આપણા અગાધ સ્મૃતિ-સ’ચયમાંથી નિદ્રાવૃત્તિને સકર થવાથી (−કે તે વૃત્તિની ભૂમિકામાં કહે તેય વાંધા નહિ.) જે જે વૃત્તિઓ જાગે છે, તે સ્વપ્નસૃષ્ટિ ખને છે. મૂર્છાકાળમાં મૂર્છાનુ` કાઈ નવું ચિત્ત કામ કરતું હશે કે કેમ, એ કેમ કહી શકાય ? કેમ કે સ્મૃતિપટ પર તેનું ભાન જ નથી અકાતું. પરંતુ સ્વપ્નકાળમાં તેનુ પેાતાનું ચિત્ત હોય છે, તે પેાતાના વિશેષ દેશ કાળ અને પિરમાણુમાં છતાં લાગણીઓ અનુભવે છે; આ આપણ સૌને ખખર છે. એટલે કે, સ્વપ્નભૂમિનું ચિત્ત, તે જ્યારે કામ કરે છે તે ક્ષણે, ચાલુ વ્યવહારથી વિયુક્ત દશા તેા ભેગવે છે, પરંતુ જાગ્યે તેની ખબર પડે છે. આથી મૂર્છા પેઠે વિયુક્ત દશામાં હાવા છતાં, તેની પેઠે સ્વપ્ન વૃત્તિક્ષેત્રની બહાર નથી. www.jain+litary ag Page #52 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શું? તે દશામાં દેશ, કાળ, ઘટના—વગેરેને ગોટાળા કે વિપર્યય થઈ જાય છે, કે જે નિદ્રામાં નથી થતો. સ્મૃતિને આ રીતે નિદ્રા દરમિયાન વિપર્યય સાથે સમાસ થઈ જવો, એ સ્વપ્નનું લક્ષણ લાગે છે. તે સ્મૃતિવૃત્તિનો એક પ્રકાર માની શકાય. અહીં આગળ ભેગાભેગી એ પણ જેતા જઈએ કે, પાંચે વૃત્તિઓનાં જુદાં જુદાં સંમિશ્રણે પણ (permutation-combination ) સંભવી શકે છે. સ્વપ્ન એક આવું સંમિશ્રણ છે. છેવટ મૂઢતા કે મૂછ અંગે એક વાત વધુ જોઈ લઈ એ. વાયુથી કે એવાં શારીરિક કારણથી તમ્મર આવી જાય એ જવા દઈ એ, પરંતુ માનસિક કારણે એ પણ મૂઢતા આવી જાય. અને એમ પણ માનવાનું નથી કે, સદાકાળ રહે તે જ મૂઢ ચિત્તભૂમિ છે. અવારનવાર એ આપણા ચિત્ત ઉપર ચડી વાગી શકે. આને અનુભવ પણ દરેકને હશે. એને જ એક દાખલે “જેકિલ અને હાઈડની પેલી પ્રખ્યાત અંગ્રેજી વાતમાં ચીતર્યો છે. આપણે પુરુષાર્થની દૃષ્ટિએ વૃત્તિવિચાર કરીએ છીએ. તેવાને માટે ગીતાકારે આ મૂછ કે મૂઢતા વિષે શાશ્વત સાવચેતી આપી રાખી ચિત્તની ભૂમિકાએ આપણે ઉપર જોયું એ જ માનસ-પ્રકરણ ગીતાના આ લેકમાં છેઃ કામક્રોધાદિના આવેગથી મૂઢતા આવે છે. મોટરનું ‘ગિયર’ ફરી જાય એમ તેના ચિત્તનું જાણે ‘ગિયર” જ ફરી જાય છે. પરિણામ એ આવે છે કે, તે ‘ગિયર” સ્મૃતિમાં કામ દેતું નથી; એ ‘ગિયર’માં કામ કરતા ચિત્તનું લક્ષણ એ છે કે, તે કાળે એ મૂઢ દશામાં ચાલ્યું જાય છે; એટલે સ્મૃતિમાં તે અનુભવ સંઘરાતો નથી. અને આપણે અગાઉ જોયું કે, સ્મૃતિવૃત્તિનું કાર્ય એ જ મનુષ્યને પશુ ઈથી અલગ પાડનાર ચીજ છે. બુદ્ધિનું કાર્ય સ્મૃતિ પર મુખ્યત્વે અવલંબે છે. એ ટળે બુદ્ધિને ભ્રશ થાય છે, ને એમ માણસ છેવટે પડે છે. એટલે પુરુષાથી મનુષ્ય પોતાના ચિત્તની ભૂમિકાઓ વિષે પ્રયત્નપૂર્વક જાગ્રત રહેવું જોઈએ. ક્ષિપ્ત કે મૂઢ તે ન હોય. વિક્ષિપ્ત, એટલે કે સાવ ચંચળ નહિ, પણ ગીતાકાર (જુઓ અ૦ ૨, ૪૧-૪) જેને અવ્યવસાયી બુદ્ધિ અહીંથી તહીં ભટક્યા કરનારું રાજસ ચિત્ત કહે છે તે–આવી ચિત્તભૂમિકા પણ સુધારવી જોઈએ. જ્યારે જે વિષયમાં જવાનું હોય તેમાં એકાગ્રતા થઈ શકવી જોઈએ. ક્ષિપ્તતા વિક્ષિપ્તતા. વિયુક્તતા, અયુક્તતા કે વ્યગ્રતા ન ચાલે. એકાગ્ર ચિત્ત જ કોઈ કાળે જઈને નિરુદ્ધ બની શકે. યુગનું અનુશાસન એ છે કે, આને માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. ૧૮-૧૦-૪૫ ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते । संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते ।। क्रोधात् भवति संमोहः संमोहात् स्मृतिविनमः । स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति ।। [ અ૦ ૨, ૬૨-૩ ? Fores. Per Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચિત્તની વિયુક્ત ભૂમિકા ગયા પ્રકરણમાં આપણે જોયું કે, શારીરિક કે માનસિક આવેગ કે રોગને કારણે ચિત્તતંત્ર દુનિયાના ચાલુ જાગ્રત વહેવારથી વિયુક્ત બની જાય છે; તે તંત્ર તે રીતે ગિયર ફેરવીને જ પિતાનું સ્વાથ્ય જાળવી શકે છે; જેમ કે, મૂછમાં કે કામ ક્રોધાદિના આવેગમાં. આમ વિયુક્ત દશામાં ચડી ગયેલું ચિત્ત ભાન ભૂલી જાય છે. તેથી તે અનિષ્ટ દશા છે; આપણે તે દશામાંથી બચવું જોઈએ, નહિ તો આપણે વિકાસ રોકાય. આ એક પ્રકારની વિયુક્તતા થઈ. બીજે પ્રકાર આપણે સ્વપ્નનો જોયો. તેમાં અને ઉપરનામાં ફેર એ છે કે, સ્વપ્નદશાનું ભાન આપણને હોઈ શકે છે, જોકે જગતના જાગ્રતદશાના વહેવાર સાથે તે વિયુક્ત છે. સ્વપ્નને પણ એ વિલક્ષણ અનુભવ છે કે, વેદાંત મતમાં જે ત્રણ અવસ્થા કહી છે, (જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને નિદ્રા અવસ્થા) એમાં તેને સ્વતંત્ર કદર મળી છે. એની વિલક્ષણતા એ છે કે, સ્વપ્નના ચાલુ કાળે તે ખરેખર સાચું લાગે છે – તેનાં સુખદુઃખાદિ અનુભવીએ છીએ. પણ તેમાંથી જાગે એ સ્વપ્નસૃષ્ટિ મિથ્યા બની જાય છે. આ એક અનુભવ જે દરેકને છે, તે વેદાંતમતમાં જગતનું મિથ્યાત્વ બતાવવાને માટે ઉત્તમ દાખલો ચિત્તની વિયુક્ત ભૂમિકા પૂરો પાડે છે. યોગમતમાં સ્વપ્ન (આપણે ગયા પ્રકરણમાં જેયું કે,) સ્મૃતિને એક વિપરીત પ્રકાર છે; નિદ્રાની ભૂમિકામાં સ્મૃતિ સંકર થઈને કે અધુરીપધૂરી ઊઠે છે, અને એક સુષ્ટિ જ – સિનેમાના પડદા પેઠે – ચિત્તપટ પર ખડી કરે છે. આ બે ઉપરાંત ચિત્તની વિયુક્તતાનો એક ત્રીજો અને સમજવા જેવો દાખલે છે, તે હવે જોઈએ. સૌ કોઈ જાણે છે કે, હદય નિરપેક્ષ રીતે એની મેળે ધબકે છે; આંખનું પિોપચું એની મેળે પલળ્યા કરે છે; પિટનો ઉદરપટ (“ડાયાફ્રેમ”) આપોઆપ ધબક્યા કરે છે, જેથી ફેફસાં કુલે છે ને દળે છે. શરીરમાં આ ઉપરાંત અનેક બીજી નિરપેક્ષ ક્રિયાઓ થાય છે. તે બધી શરીરને ટકવાને માટે જરૂરી છે, તેમને કરવા માટે શરીરના જ્ઞાનત – એટલે કે મગજે કે મને – તર્કવિતર્ક કે વિચારથી નિશ્ચય કરવા પડતા નથી; કુદરતે તેમને તેવા નિશ્ચય કરવા કે થવા ઉપર અવલંબતાં ન રાખતાં તેમને સ્વયં-ગતિશીલ બનાવ્યાં છે. સામે પડેલી પડી ભારે જોઈએ, તો તેને વિચાર ઉદય થાય છે ને તેને લઈને સ્નાયુઓ કામે વળગે છે. પણ મારે હદયને ચલાવવા એવું કાંઈ કરવું પડતું નથી. અને એમ જ શરીરની અનેક એવી સ્વયં-ગતિશીલ ક્રિયાઓનું છે. આ ક્રિયાઓ ચિત્તતંત્રથી નિરપેક્ષ – વિયુક્ત રહીને ચાલ્યા કરે છે. આપણું જીવનનો એ વિભાગ આપણા જાગૃતભાવે સેવાતા વૃત્તિક્ષેત્રમાં છે નહિ. For Private Persone ly Page #54 -------------------------------------------------------------------------- ________________ ગ એટલે શું? એમ જ બીજો દાખલો : સાઈકલ પર બેસનારે શિખાઉ માણસ શરૂમાં ભાનપૂર્વક તેના નિયમનનું ને સમતોલનનું કામ કરે છે. રસ્તે વળે ત્યારે હેન્ડલ વાળવાનું ધ્યાન આપવું પડે છે. પણ મહાવરો વધતાં, આવું ધ્યાન લગભગ જાણે નહિવત્ થઈ જાય છે. જાણે આંખ અને હાથપગ મળીને આ કામ ટપોટપ સમજી લે છે તે જાતે કરી દે છે; તેને માટે ચિત્ત ઉપર ભાર નથી રહેતો. પાવરધો સાઈકલવાળા રસ્તે જતાં પણ બીજી વાતમાં ચિત્તની વૃત્તિને જવા દઈ શકે છે. એટલે કે, સાઈકલ ચલાવવાનું કામ તે વિયુક્ત રીતે કરતે થઈ જાય છે. તેવું જ પાવર કાંતનાર કાંતતી વખતે બીજી વાતે કે વિચારોમાં ધ્યાન આપી શકે છે. અથવા જેમ કે, ઓરડીમાં બેઠા આપણે કામ કરીએ છીએ ત્યારે ઘડિયાળ ટક ટક કરે છે કે ઘંટી તેને ઘરરર દવનિ એકરાહે ચલાવી શકે છે. તે બંધ થાય તો કે કોઈ તે બીજે કશે કારણે આપણે તે બાજુ ધ્યાન દઈએ, ત્યારે તેની ખબર આપણને પડે છે. બાકી ચિત્ત તેનાથી વિયુક્ત બનીને ચાલુ કામોમાં વૃત્તિને રોકી શકે છે. આપણી જે અનેક સારીમાડી ટેવ હોય છે, તેમાં પણ આવી જ એક પ્રકારની વિયુક્તતા મૂળમાં નિર્માણ થયેલી જોવા મળે છે. ટેવ પડી ગયેલી બાબતમાં ચિત્તવૃત્તિને ઉજાગરે પડતો નથી. એટલું જ નહિ, કળામાં જેને રુચિ કહે છે તે પણ, શરૂમાં ભાનપૂર્વક સેવાતા રાગ કે ગમા-અગમામાંથી ચિત્તની વિયુક્ત ભૂમિકા કેળવાતા કેળવાતાં, વિયુક્તતાની ચિત્તશક્તિ દ્વારા, સ્વભાવમાં ટેવ પેઠે જડાઈ ગયેલી ચીજ છે. અને એમ જ ભાષા પણ ચિત્તના ઊંડા આંતર ભાગમાં જડાઈ જઈને સ્વત્વને જાણે ભાગ બની જાય છે, અને એમ એ પછી એક સહજપ્રવૃત્તિ બની રહે છે.. માનવ ચિત્તની આ જે વિયુક્તતાની તાકાત, તે તેની ભારે મૂલગત એક ખાસિયત છે. અંગારો પકડવા આપણે ચીપિયે યે : એ કર્યા પછી માનવ ચિત્ત તેની શોધના ચિત્તભારમાંથી વિમુક્ત બન્યું. કાંઈક આવું જ ટેવ પાડવામાં થાય છે. શરીરે જે ક્રિયા વારંવાર કરવાની છે, તેને માટે રોજ ઊઠીને ચિત્ત ઉપર ભાર શે રાખવે? એટલે શરીરના નાયુઓમાં જ એ ક્રિયા પછી જડાઈ રહે છે. અને એ જ ન્યાયે, કુદરત જાણે શરીરની જરૂરી ક્રિયાઓ માટે હૃદય ૪૦ જેવા સ્વયં-ગતિશીલ સ્નાયુઓ બનાવીને પહેલેથી આપે છે; તેને માટે આપણું ઉપર ટેવ પાડવાનો પણ છે જે કુદરત નથી રાખતી. ડાર્વિન મતના વિકાસવાદીઓ પણ આવું જ કાંઈક કહે છે કે, કુદરતમાં નભવાની ને વધવાની જરૂરિયાત પ્રમાણે શરીરમાં અનુરૂપ ફેરફારો થાય છે. એમ જ નવજન્મા બાળક પણ પિતાના સ્નાયુઓને ને ઇદ્રિને કેળવીને તેમાં સહજશક્તિ નિર્માણ કરે છે. કાંઈક આવી જ વિચારણાને મૂળમાં લઈને ગીતાકારે તેની પોતાની ચર્ચાના અનુબંધમાં કહ્યું છે કે – सदशं चेष्टते स्वस्याः प्रकतेनिवारपि । For Private & Personal use only Page #55 -------------------------------------------------------------------------- ________________ પર ચેોગ એટલે શુ’ કારણ કે, इंद्रियस्येंद्रियस्यार्थे रागद्वेषी व्यवस्थितौ ।। ३, ३३-४ ।। –જ્ઞાનવાન માણુસ પણ પેાતાની પ્રકૃતિ પ્રમાણે જ ચાલે છે; કારણ, ઇંદ્રિયાના રાગદ્વેષા ઇંદ્રિયામાં જ વ્યવસ્થિત ગેાઠવાઈ રહેતા હેાય છે. જાણે કે, તેના વિષય જોડે સંચાગ થતાં આપેઆપ રાગ કે દ્વેષ જાગે છે; જાણે વચ્ચે જ્ઞાન કે વિવેકતંત્ર હાય જ નહિ એમ ! આનું કારણ ચિત્તની, ઉપર આપણે જોઈ તે, વિયુક્તતાશક્તિ છે. જેમાં આપણે વારંવાર જઈએ તેમાં, કાળે કરીને, સહજ સબંધ ઘડાઈ જાય છે; તેથી ચિત્તને ભાર એછે થાય છે. એમાં શક્તિની એક પ્રકારની કરકસર છે. એમાં એક પ્રકારની સંગઠનશક્તિ રહેલી છે. જેમ વ્યવસ્થિત સંગઠન કે ખાતું ગેાડવી દીધા પછી, કાશક્તિ વધે છે અને તેના ઉપરીને અમુક નિરાંત મળે છે, તેમ જ આપણા શરીર-મનમાં પણ એવી ગેાઠવણી કે વ્યવસ્થા કરવાની કુદરતી તાકાત છે; તેને ઉપયાગ કરીને ચિત્ત નિરાંત મેળવી શકે છે. આ શક્તિ વાપરીને જ માનવી માનવી બનેલા છે. પણ તેના જ દ્વારા તે રાક્ષસેય અની શકે છે, એય એટલું જ સાચું છે. * આ વિચાર જો ખરાખર સમજાય તેા તરત જણાશે કે, આ બધાનાં મૂળમાં વૃત્તિકાય જ રહેલુ છે. હૃદયની * આ ખોવિયુક્ત બનતા ચિત્તાપાર યોગશાસ્ત્રમાં ‘ સ્મૃતિ 'માં આવી જાય છે. વેદાંત પરિભાષામાં ‘વાસના', ‘હૃદયગ્ર’થિ', ‘બાધિતાનુવૃત્તિ આનાં નિદર્શક ગણાય. ચિત્તની વિયુક્ત ભૂમિકા સ્વયં ગતિ પાછળ પણ વૃત્તિકાયની સગઠિત શક્તિ પેાતાનું સ્વતંત્ર ભૌતિક તંત્ર રચીને ઊભી છે; પણ તેની પાછળ મૂળે તે। વૃત્તિખળ જ છે. તેથી જ હૃદયની ગતિ રોકનાર હડયેાગાભ્યાસીઓ વિષે જાણવા મળે છે. પરતું એ સ્વયંગતિશીલ ગાને છેાડીએ. ટેવ દ્વારા કે રુચિ દ્વારા જે કેળવણી આપણા શરીર-મનમાં જડાઈને સ્વભાવ અની બેસે છે, તેના મૂળમાં તેા પ્રારંભનું વૃત્તિખળ જ હતું. (એક ઉપમાથી સમજાવું તે, જેમ અટળ લાગવા છતાં પ્રારબ્ધનું મૂળ પૂને પુરુષાથ જ છે તેમ. *) આ ઉપરથી સમજવાનું એ છે કે, આપણે ચિત્તની આવિયુક્તતા વિષે સતેજ રહેવાની જરૂર છે. જે ટેવ અનિષ્ટ છે તેનાં મૂળ ચિત્તની આ વિયુક્તતામાં રોપાયાં છે ખરાં; પરંતુ તે આપણે જ ચાહીને કે જાણ્યે-અજાણ્યે રાપાવા દીધાં છે. તેને આપણે સુધારી શકીએ છીએ. માત્ર, તે સારુ તેટલે ઊંડે જઈને આપકેળવણીનું કામ કરવાનું હેાય છે. તે શકય છે અને તે કરવું જોઈએ; એ જ ચેાગ છે. અને તેથી જ ગીતાકાર ઉપરના ૩-૩૩ શ્લાકમાં પ્રકૃતિને વશ કરવાની અશકયતા જેવું કહ્યા છતાં, ૩૪મા શ્લોકમાં કહે છે કે, ઇંદ્રિયના રાગદ્વેષ! આવા સજડ જડાયેલા છતાં, तयोर्न वशमागच्छेत् । કારણ કે, ती ह्यस्य परिपंथितौ ॥ 43 *પ્રારબ્ધ ઘડાય છે તે, આ મન-શરીરનું જે સંગઠન થાય છૅ, તે છે. એની પ્રક્રિયા ઉપરની વૃત્તિ-પ્રક્રિયા જેવી જ છે—એ જ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ? – શરીર-મનમાં જડાઈ ગયેલા ખેાટા રાગદ્વેષાના શમાં ન સપડાવું જોઈ એ, કારણ કે તે જ આપણા માના વાટપાડુએ છે. આ કેમ કરતાં બની શકે તે ખતાવવું એ નિરોધને –ચાગના માગ છે. તેમાં કેવળ જાતસુધાર અને આપકેળવણી રહેલાં છે. તે માર્ગોમાં એકે કાય (હૃદય આદિનું પણ ) એવું નથી મનાયું કે જેમાં સુધારા ન કરી શકાય. ચેાગની શિક્ષણપદ્ધતિ એવી સ`ગ્રાહી છે. ૧૧મા સૂત્ર પછી યેાગસૂત્ર તેના નિરૂપણ તરફ જાય છે. ૧૭-૧૧-'૪પ પૃષ્ઠ - ૧૧ નિરોધનાં બે સાધન નિરોધ એ યાગનું મુખ્ય લક્ષ્ય છે. તે જ યાગ છે, એમ જ બીજા સૂત્રમાં ટૂંકમાં કહ્યુ છે. તે એટલા માટે કે, વૃત્તિના નિરધકાળમાં દ્રષ્ટા પેાતાના સ્વરૂપમાં સ્થિત થાય છે; બાકીને વખતે તે જેવી વૃત્તિ તેવા રૂપનેા બનીને રહે છે. દ્રષ્ટા પેાતાના સ્વરૂપમાં સ્થિત હોય તે કાળ શા માટે મહત્ત્વને છે, તે હજી સુધી સૂત્રકારે બતાવ્યું નથી. તે વિગતવાર હવે પછી બતાવશે. પરંતુ, આપણને એ વિષે સામાન્યપણે ખબર છે કે, તે સ્થિતિ વડે જેને સાક્ષાત્કાર કહે છે —— આત્મદર્શન કહે છે, તે પ્રાપ્ત થાય છે. એનું નિરાધનાં એ સાધન પ કારણ શું, એ અનુભવ શી વસ્તુ છે, એની ફિલસૂકિ ચર્ચા અને ચેાખવટ પણ ચેાગસૂત્રકાર આપે છે. ઉપર કહ્યું એમ, એ બધું તે હવે પછી કરશે. તે પહેલાં તે નિરોધનું રૂપ સ્પષ્ટ કરવા, અને તેનું સાધન શું છે તે જણાવવા માટેનું પ્રકરણ શરૂ કરે છેઃ સૂત્રકાર નિરોધનાં એ સાધન બતાવે છે:૧.૩૪મ્બાનવૈરાયામ્બામ્ તન્નિરોધઃ ।। ।। ઉપર કહેલી પાંચ વૃત્તિઓને નિરોધ અભ્યાસ અને વૈરાગ્ય વડે થઈ શકે છે. સાધનના આ એક પ્રકાર થયા. ૨. ઈયરપ્રનિયાના, વT || ૨૩ || અથવા તે ઈશ્વરપ્રણિધાન વડે થઈ શકે છે. આ બીજો પ્રકાર છે. બીજો પ્રકાર કહેતા અગાઉ વચમાં ૧૩ થી ૨૦ સુધીનાં ( અથવા કહે। કે ૨૨ સુધીનાં) સૂત્રોમાં પહેલા પ્રકારની સૂત્રાત્મક સમજ કે વ્યાખ્યા આપી છે. અને ખીજો પ્રકાર ૨૩મા સૂત્રમાં કહીને પછી તેની સમજ કે વ્યાખ્યા ત્યાર પછીનાં ૬ સૂત્રોમાં (૩૦ સુધીમાં) આપી છે. એ સમજ આપતા આ ભાગે! જોતા પહેલાં, આ એ પ્રકારો વિષે કેટલીક સામાન્ય બાબતે પ્રથમ જોવી જોઈ એ. સૂત્રકાર આ એ પ્રકાશના ‘વા’ પદ્ય દ્વારા વિકલ્પ બતાવે છે. સાધના અંગેના આવા વિકલ્પ આપણા Page #57 -------------------------------------------------------------------------- ________________ ચેાગ એટલે શુ? પદ્મ ધર્મના ઇતિહાસમાં સ્પષ્ટપણે બતાવેલા બીજે પણ જોવા મળે છે. જેમ કે, ગીતામાં ઃ ૧. નિષ્ઠાના નામથી એ નિરાળા પ્રકારને ભેદ બતાવ્યા છેઃ लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयाऽनघ । – આ દુનિયામાં જૂના કાળથી એ નિષ્ઠાએ બતાવવામાં આવી છે :— ज्ञानयोगेन सांख्यानाम् कर्मयोगेन योगिनाम् ।। ३-३ ।। એક તે સાંખ્યાની જ્ઞાનમાગી, અને બીજી યાગીએની કમ માગી. ૨. અથવા, અવ્યક્તની ઉપાસના અને વ્યક્તની ઉપાસના એવા નામથી પણ, મૂળમાં આ જ ભેદ, ખીજી પરિભાષામાં, નિરૂપાતા જોવા મળે છે. ગીતાના ૧૨મા અધ્યાયમાં પ્રશ્ન દ્વારા એની શરૂઆત થાય છે. આવા ભેદનું મૂળ જોતાં એમ લાગે છે કે, એ ભેદ ઈશ્વર વિષેની શ્રદ્ધા, કે તેવા કાઈ સત્ત્વને ન માનવું એવી નાસ્તિકતા – એના ઉપર રહેલા છે. જગતના આ બધા દૃશ્યની પાછળ ચેતન કે એક પરમ તત્ત્વ રહેલું છે, એ એક પ્રકારની માન્યતા; અને એ ચેતન એક ખાસ પુરુષ છે ને આપણા પ્રણિધાન કે ભક્તિને વિષય છે એમ માનવું, એ બીજા પ્રકારની માન્યતા છે. પહેલા પ્રકારના લેાકેા વ્યક્ત એવા આ દૃશ્ય જગતની પાછળ રહેલા અવ્યક્ત એવા ચેતન તત્ત્વને માને છે. છતાં તે નાસ્તિક કહેવાય છે, નિરાધનાં એ સાધન ૩ તે તે ઈશ્વર — પુરુષવશેષમાં ન માનવા પૂરતા જ. આવા લેાકેાની સાધનામાં નિષ્ઠા એક પ્રકારની છે. એ નિષ્ઠાને ગીતાકાર સાંખ્યાની કહે છે; અને તેથી જુદી શ્રીજી નિષ્ઠાને તે ચેાગીઓની કહે છે. આમ કહેવા છતાં ગીતા કહે છે કે, આ ભેદ પણ ઉપર-ઉપરને જ છે. સાંખ્ય અને ચેગ જેવા ભેદ ખાલિશતા અતાવે છે, કારણ કે એક વિના બીજાનું ચાલે નહિ અને એથી એક જ સ્થિતિને પમાય છે. (ગીતા, ૬-૪) (આ જ બે ભેદને અંગે કમ અને સન્યાસ જેવી રિભાષા વાપરીને પણ ગીતાકારે કેટલીક ચર્ચા ઊભી કરી છે. પરંતુ અહીં એ બધાની એકવાકયતા કરી આપવાના ઊંડા પાણીમાં ઊતરવું વ્યર્થ છે. આપણે મૂળ વિચાર પર આવીએ કે :—) આવી જોવા મળતી એ પ્રકારની પરપરાને જ યેાગશાસ્ત્ર નિરોધની એ સાધનાએ કહીને બતાવે છે. :— ૧. ઈશ્વર વિષેની કશી માન્યતા-અમાન્યતામાં પડયા વગર, આજના વિજ્ઞાનીઓની પેઠે, સીધે! દશ્ય-પદાર્થને પ્રમાણબુદ્ધિથી ચકાસવાનું પસંદ કરનાર કે તેવા વલણવાળે નિરીશ્વર વ. તેની સાધના વૈરાગ્ય અને અભ્યાસ એ એ સાધનથી થાય છે. એ એ વડે તે ચેાગ — એટલે કે નિરોધ સાધે છે. ૨. અને ઈશ્વરત્તત્ત્વને માની તેને સમગ્ર કે અનન્ય અપણુબુદ્ધિથી ચાલવાનું પસંદ કરનાર કે તેવા વલણવાળે www.jainsh|itary ag Page #58 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ? ૫ સેશ્વર વ. તેની સાધના વરપ્રધાન છે. આનાથી પણ યાગ — નિરોધ સધાય છે. આપણે જોયું કે, આ જ ભેદ સાંખ્યદર્શન અને ચેાગદર્શનનેા છે. સાંખ્ય નિરીશ્વર છે ને યાગ સેશ્વરસાંખ્ય છે. આથી ભક્તિ દ્વારા સાધનાને પણ યાગ પોતાનાં સાધનમાં અતાવે છે. ત્યારે સાંખ્યસૂત્રકાર * એટલું જ કહે છે કે, વૈરાગ્ય અને અભ્યાસથી. (વૈચાત્ અભ્યાસાત્ ૨ || ૩-૩૬ !) ચંચળ એવા ચિત્તને પહોંચી વળવા, કેવળ ગણનાની વૈજ્ઞાનિક પૃથક્કરણી રીતે દૃશ્ય જગતને સમજવા ઇચ્છતી સાંખ્ય સાધના ચાલે છે. સાંખ્યવિદ્યા દૃશ્યનાં મૂળ તત્ત્વાને ખોળી કાઢી ૨૪ની સંખ્યા બતાવે છે ને તેના અંતે કહે છે કે, ૨૫મું તત્ત્વ તે પુરુષ કે ચેતન તત્ત્વ છે. સાધનાની આ વૈજ્ઞાનિક ઢબ છે. તેને ગીતાકાર (અ૦ ૨-૫) અઘ્યક્ષતા દિ તિ: કડી, તેને દુઃખથી દેહધારી પામે છે, એવી ટીકા કરે છે. એ જ કાય અર્થે, યાગ દત્તા દ્વારા કામ કરે છે. એટલે કે, તે પ્રતીકા અને સંજ્ઞાએ દ્વારા કામ કરે છે. * ખરું લેતાં સાંખ્યમાં પણ પાતાની દૃષ્ટિના બે પ્રકાર છેઃ ૧. ધારાનવસ્વકર્મા સત્-ટિ: ॥ ૩-૩૨। અને – ૨. વાયત્ અસ્થાનાત્ ચ || -૬ || એક પહેલો માળ આસન, પ્રાણાયામ, અને પેાતાનાં આશ્રમવિહિત કર્માનુષ્ઠાન ” ( સાંખ્ય ૩-૩૬) દ્વારા સધાતા ક્રમ”માગ, અને બીન્ને તે સંન્યાસ દ્વારા સધાતા — વૈરાગ્યપૂર્વકના અભ્યાસમા. ગીતાકાર તેના પ્રારંભમાં અને અંતમાં આવા જ બે પ્રકારની ગડમથલમાં પડેલા અનુનને ઉત્તર આપવા પ્રયત્ન કરે છે. નિરાધનાં એ સાધન ૫ આ માર્ગ પૃથક્કરણને વિજ્ઞાનબુદ્ધિને નથી; કલાની સહજબુદ્ધિની સમન્વયી ઢબનેા છે. એ ભક્તિમાગ પણ કહેવાય છે. ગીતાકાર એની તરફેણ કરે છે. યાગ એને પણ સ્થાન આપે છે, પરંતુ એની એતપ્રેતતા સ્પષ્ટ કરતા નથી. બાકી ખરું જોતાં, માણસ નરી કલા કે નર્યાં વિજ્ઞાનથી ——નરી ભક્તિભાવના કે નરી તર્કબુદ્ધિથી વતી શકતા નથી. બેઉ અરસપરસ ઉપકારક બને, તે જ તે દરેકનું કામ ચાલે છે. તેથી ઈશ્વરપ્રણિધાન કે અભ્યાસવૈરાગ્યને અરસપરસ લેવા-દેવા છે જ. ઈશ્વરપ્રણિધાનમાં અભ્યાસ-વૈરાગ્યનું તત્ત્વ ન હેાય એમ નથી; અને એથી ઊલટ પક્ષે, અભ્યાસ-વૈરાગ્યમાં પ્રણિધાનત્વ કે અપિતબુદ્ધિની અનન્યતા ન હેાય એમેય નથી. ભેદ માત્ર સાધકની વૃત્તિ કે મનના વલણ કે પસંદગી યા રુચિ પરત્વે છે. તેથી જ આપણા ધર્મના ઇતિહાસમાં આ બે પ્રકારને શાસ્ત્રીય સ્થાન અપાયું છે; અને કેવળ શાસ્ત્રનિર્માણની તર્કશુદ્ધતાથી પણ એવા ભેદ પાડવા જોઈએ. બાકી એ વચ્ચે ઉત્તરદક્ષિણતા માનવામાં ખાલિશ નાદાની જ ગણાય, એ વસ્તુ ગીતાકાર તેમના સમન્વયમાં કહી આપે છે. આ બે પ્રકારેાની સમજ હવે પછી જોઈ શું. ૧૩-૧૨-૪૫ " * सांख्ययोगी पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः । - ગીતા અ ૬, ૪, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અભ્યાસ અને વિરાગ્ય-૧ યોગ અથવા ચિત્તવૃત્તિનિરોધનાં બે સાધનમાં પહેલું ગણાવ્યું છે – અભ્યાસ અને વૈરાગ્ય. આ બેઉ મળીને પૂરું સાધન બને છે. બેઉ અરસપરસ ઉપકારી હોઈ, તે દરેક એકબીજાની મદદથી પુષ્ટ અને સફળ બને છે. - તેમાંના “અભ્યાસનો અર્થ ગસૂત્રકારે આમ કર્યો છે – તત્ર થિત યત્નોગ્યાસ: 119 રૂા. - મનની સ્થિતિ–સ્થિરતા મેળવવાને માટે યત્ન કરે, એને અભ્યાસ કહે છે. આ કામ કેવું અઘરું છે, એ દરેક જણ જાત-અનુભવે જાણે છે. એથી જ ગીતાકારને અર્જુન કહે છે– चचलं हि मनः कृष्ण प्रमाथि बलवत् दृढम् । तस्याहं निग्रहूं मन्य वायोरिव सुदुष्करम् ॥६-३३ ।। (હે કૃષ્ણ, મન તે ચંચળ જ છે; ભારે જબરું ઉધમાતી છે અને એમાંથી ન ફરે એવું દૃઢ છે. એટલે પવનને બાંધી ને તેને પકડવું એ સરખાં જ કઠણ છે.) અને જવાબમાં શ્રીકૃષ્ણ એ વાત કબૂલ કરે છે– સંજયે મહા મનો નકશું - જરૂર, મન ચંચળ છે ને પકડવું વસમું છે; છતાં હે મહાબાહુ, વીરતાથી અભ્યાસ અને વૈરાગ્ય-૧ ૧૧ પ્રયત્ન કરનાર પુરુષનાં અભ્યાસ અને વૈરાગ્ય વડે તે હાથમાં આવે છે – માન તુ જૌતેર વૈરાગ્યેજ જ હતે I ૬-૩૪ || ચંચળતામાં જ જાણે દઢ હોય એવું લાગતું મન આ બે સાધનો વડે સ્થિતિમાં પણ એવું જ દઢ કરી શકાય છે. આ અસંભવિત લાગતી વસ્તુ સાધનારી તાકાત પણ એ જ ચંચળ-સ્વભાવી મનની છે; તેને જ અય્યાસ કહી છે. તેની શરત આ છેઃ___ स तु दीर्घकालनैरंतर्यसत्कारासेवितः दृढभूमिः ।।१४।। - પણ તે અભ્યાસ લાંબે વખત અને નિરંતર -- સતત ચાલો જોઈએ; એટલું જ નહિ, તે યત્નમાં ઉત્સાહ અને ઉમળકો તથા લગની પ્રેરે એવી તેને સારુ સત્યારબુદ્ધિ હોવી જોઈએ. અભ્યાસનું અભ્યાસપણું એમાં રહેલું છે. પૂરાં ખંત ને ચીવટથી ધ્યેયમાં લાગવું એ જ અભ્યાસ છે. એ અભ્યાસ વેઠ વળગી છે એવી બુદ્ધિથી ન થઈ શકે, તેને માટે પ્રેમ, આદર, અને આવકાર આપણામાં હોવાં જોઈએ. એટલે, તે કામમાં પ્રેર્યા કરનારું પ્રજન હમેશ આપણને લાગ્યા કરવું જોઈએ. એ જ આપણે પરમ અર્થ છે, એવો ભાવ જામે, તે જ આ બની શકે. અને આ શક્ય બને છેસાધનના બીજા તત્ત્વ વૈરાગ્ય વડે. તેની મદદથી જ અભ્યાસ આગળ વધે છે. જેમ દેશપ્રેમથી પ્રેરાઈને મનુષ્ય હોંશે હોંશે કુરબાન થવા સુધીને યત્ન કરે છે, સહેજે તેમ કરી શકે છે, તેમ જ આ અભ્યાસના ચત્નને માટે પણ છે. એમ થાય તો નિધિની સ્થિરતા માટે પ્રયત્ન દૃઢ થાય છે; ધીમે ધીમે તે વસ્તુ ચિત્તનો For Private & Personal use only www.eliye Page #60 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ? ૧૨ ગુણુ મનવા લાગે છે; સદા ચંચળ જ ન હોય, એમ લાગતું ચિત્ત ઊલટું જ સ્થિરતામાં દૃઢ અને છે. રહેવા જાણે ઘડાયું બની જાય છે — આવા ચંચળ મનને નાથવા માટે અભ્યાસની ઉત્કટતા કેવી હાવી જોઈ એ, તેનેા શ્રેષ્ઠ દાખલા કબીરજીનું ભજન છે ઃ मन | तोहे हि विध में समझाउँ ॥ ध्रु० ॥ सोना होय तो सुहाग मँगाउँ, बकनाल रस लाऊँ । ग्यान शब्दको फुंक चलाऊँ, पानी कर पिघलाऊं ॥ १ ॥ घोड़ा होय तो लगाम लगाऊँ, ऊपर जीन कसाऊँ। होय सवार तेरे पर बैठूं चाबुक देके चलाऊं ॥ २ ॥ हाथी होय तो जंजीर गढाऊँ, चारों पैर बँधाऊँ । होय महावत तेरे पर बैठूं अंकुश लेके चलाऊँ ॥ ३ ॥ लोहा होय तो एरण मँगाऊँ, ऊपर धवन धुवाऊँ । धूवनकी घनघोर मचाऊँ, जंतर तार खिचाऊँ ॥ ४ ॥ ग्यानी होय तो ज्ञान सिखाऊँ, सत्यकी राह चलाऊँ । कहत कबीर सुनो भाई साधू अमरापुर पहुँचाऊँ ॥ ५ ॥ ખરા મનથી આપણને લાગવું જોઈ એ કે, મન જે ભમ્યા કરે છે તે ખરાખર નથી. પણ તે ભમ્યા શું કામ કરે છે? ઘણા ભૂલ ખાઈને કહે છે, બહારનાં આકષ ણાને લીધે. આ તે અથીય એછું કે નહિવત જ સાચું છે. ખરું દોડવાનું કારણ પણ ચિત્તને પૂર્વના અભ્યાસ જ છે— આપણે રાગદ્વેષની પાછળ તેને જન્માજન્મથી ઢેડચા કરવા દેતા આવ્યા છીએ, તેથી જ તે એવું તે ‘દૃઢભૂમિ’ થઈ ગયું છે કે, જાણે એ જ એને સ્વભાવ હોય ! આવી તેની દૃઢ બનેલી ચલતા એ નિરોધ-વિરોધી વસ્તુ છે; તેને હણવા અભ્યાસ અને બૈરાગ્ય - ૧ ૬૩ માટે લગાતાર મથ્યા જ કરવું, એ અભ્યાસ છે. અને તેને હણવાનું જે શસ્ત્ર છે તેને વૈરાગ્ય કહ્યુ છે. તેને વિષે હવે પછીના પ્રકરણમાં. ૨૧-૧-'૪૬ ૧૩ અભ્યાસ અને વૈરાગ્ય – ૨ અંગ્રેજીમાં એક કહેવત છે, તેને અથ એમ થાય છે કે, દરેક સિદ્ધિમાં એક ટકા આંતરઊમિ બળ અને ૯૯ ટકા પરિશ્રમ કે પરસેવે! હાય છે. તે આપણા ચાલુ પ્રકરણને લાગુ કરીને કહીએ તેા, દરેક સિદ્ધિમાં આંતર ઊર્મિ બળ એ વૈરાય છે અને ૯૯ ટકાને પરસેવા એ અભ્યાસ છે. સૌમાં કદાચ આંતર મિ એછીવત્તી હોય, — એકસરખી ન પણ હેાય. પરંતુ અભ્યાસને પરસેવા તા ધારે તે સૌ પાડી શકે. અભ્યાસ અને વૈરાગ્યના સંબધને વિચાર કરતાં પેલી સસલા અને કાચબાની વાત પણ યાદ કરવા જેવી છે. માત્ર સહજશક્તિ પર નિર્ભર રહી પ્રમાદમાં પડનાર સસલું હાડમાં હાર્યુ”; અને જેટલી પણ શક્તિ હતી તેને ખત-અને-લગની-ભેર ઉપયાગ કર્યા કરીને કાચો જીત્યા. અભ્યાસનું બળ એવું છે. એમ છતાં, એની સાથે વૈરાગ્ય જોઈએ જ. વૈરાગ્ય અભ્યાસની આંખ છે. જેમ જ્ઞાન વિનાનું કાય, તેમ જ www.janhitary ag Page #61 -------------------------------------------------------------------------- ________________ ગ એટલે શું? વિરાગ્ય વિનાનો અભ્યાસ મિથ્યા જવા પૂરી બીક રહે છે. તેથી જ જડ પ્રથા કે રૂઢિઓ, ન કોઈ પવન વાતાવંત, ઊડી જાય છે; શ્મશાન-વૈરાગ્યને વીતતાં વાર નથી લાગતી; અને ભારે જૂની ટેવો પણ, તેમનાં દોષિતતા કે ખરાબપણાનું જ્ઞાન થતાં, સુધરી શકે છે. સાચા જ્ઞાનના અગ્નિકણુથી અજ્ઞાન અને પાપના ઘલા ભસ્મસાત્ થઈ જાય છે, તે પણ આથી જ કહેવાયું છે. આવી શક્તિ વૈરાગ્યની છે. પણ તેનો અર્થ સામાન્ય લોકમાં બહુ ગેરસમજ ભરેલો ચાલે છે. નકારાત્મક શબ્દ હોવા છતાં, વૈરાગ્ય એક પ્રકારના ચેકસ જ્ઞાનનું કે તજ્જન્ય બળનું વાચક છે. તેને માટે આત્મબળ જોઈએ છે; સુખદુઃખ તથા પદાર્થોના ખરા સ્વરૂપ વિષેની પાકી અને અચળ સમજ જોઈએ છે. પડયા ત્યારે કહે કે નમસ્કાર,” અથવા “અશક્તિમાન ભવેત્ સાધુઃ ” કે એને મળતી ઉક્તિઓ વૈરાગ્યને આમ હું સમજવા સામે લાલ બત્તી ધરવાને માટે છે. વૈરાગ્ય એક પ્રકારનું બળ છે, અને એમ જ યોગસૂત્રકાર તેને વર્ણવે છે– दृष्टानुश्रविकविषय वितृष्णस्य वशीकारसंज्ञा बैराग्यम् ।। १५ ।। આ લોકમાં સાક્ષાત જોવા-જાણવા મળતા એવા “દુષ્ટ” વિષ, અને બીજા લોકોમાં ભેગવવા મળે છે એમ શાસ્ત્રાદિમાં કહેલું સાંભળવાથી જાણીએ છીએ એવા આનુશ્રવિક વિષય – ટૂંકમાં આ લેક તથા પાકમાં મળતા બધા વિષય કે પદાર્થો પ્રત્યે તૃષ્ણાબુદ્ધિ ન હોવાથી ચિત્તમાં જે વશીકારભાવ કે કાબૂ આવે છે, તેનું નામ વૈરાગ્ય છે. વિષયેનું સામાન્ય અભ્યાસ અને વૈરાગ્ય-૨ લક્ષણ એમ મનાય છે કે, (નાવને વાયુ હારે એમ) તે ચિત્તને ખેંચી જાય છે. આ વશીકાર નથી, અવશતા છે. તેવી અવશતાથી કશું કામ ન બની શકે. આ વશીકાર કે પિતા ઉપરનો કાબૂ માત્ર આધ્યાત્મિક કામમાં જ આવશ્યક છે એવું નથી. કાર્યમાત્રમાં કાંઈ ને કાંઈ કાબૂ રાખીએ તો જ તે સધે છે. ભણનાર વિદ્યાથી પિતાના ભણતરને માટે મન ઉપર કાબૂ રાખે, મનને વિદ્યાકાર્યની બહાર ચહેલવા ન દે, તો જ તે ભણી શકે. વેપારી તેના વેપારકામમાંથી વ્યગ્ર રહે તે ન જ ફાવે. એમ વૈરાગ્ય તે દરેક માટે જરૂરી બળ છે. પિતાના ઈષ્ટ વિષયમાં ધ્યાન રાખવું એટલે અન્ય તરફ વિરાગી તો બનવું જ જોઈએ. એમ બનવાને માટે ચિત્ત આપણા કાબૂમાં રહેવું જોઈએ. એ કાબુનું નામ જ વૈરાગ્ય. માત્ર, વિશેષ એ છે કે, અધ્યાત્મમાં અથવા કહો કે મનુષ્યના પરમ – ચરમ પુરુષાર્થને સારુ તે કાબૂની માત્રા તેવી જ પરમ જોઈએ. આ વશીકાર મેળવવા માટે હમેશ વિષયના સ્વરૂપ વિષે સાચી સમજ મેળવી, તેમનું દોષદર્શન કરતા રહેવું જોઈએ. જાગૃતિ- કે અપ્રમાદ- પૂર્વક, તેમનાં આકર્ષ ણથી ચિત્તને ખેંચાઈ જતું ઝાલી રાખવું જોઈએ. એ કામ કરવાને માટે વૈરાગ્યબળ કામ આવે છે. અને જે આપણી ઈષ્ટ વસ્તુનો પ્રકાર તે પ્રમાણે આ બળ વધારે અને ચડિયાતું જોઈએ. આત્મા વિષયમાત્રની માતારૂપ જે પ્રકૃતિ, તેનાથી ભિન્ન છે. એટલે, સૂત્રકાર Inin Education International For Private & Personal use only www.eliye Page #62 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ? ૬૬ અનેકવિધ એ વિષયા અંગેના વશીકારથી જુદા પાડીને પરમ વૈરાગ્યને વર્ણવતાં કહે છે કે, तत् परं पुरुषख्यातेः गुणवैतृष्ण्यम् ।। १६ ।। - જ્યારે પુરુષતત્ત્વનું જ્ઞાન થાય છે — પ્રકૃતિથી પુરુષ ભિન્ન છે એમ ખરેખર સમજાય છે, ત્યારે તે વૈરાગ્ય પરમ શ્રેષ્ઠ પદે પહોંચે છે. હ ંમેશાં તા વિષયે અને મન વચ્ચે ખેંચાખેંચી જ રહે છે; તેથી હર ઘડીએ મનમાં આપણે દોષદશન કરી કરીને વસ્તુએની ખરી સમજ જગવતા રહેવું પડે છે. આવેા અભ્યાસ સતત ચાલે છે, ત્યારે છેવટે જડ અને ચેતન વચ્ચે જે મૌલિક ભેદ છે, તેને વિવેક ચિત્તમાં જાગે છે. જેમ કે, જેને આ દેશની પરદેશી સરકારની અશુભતા વિષે પાકે ખ્યાલ બંધાયા, તે સ્વપ્ન પણ તેની સેવા કે સહકારમાં જવા જાતે કરીને મન નહિ કરે. તેને સરકાર વિષે પાકુ ‘ગુણવૈતૃષ્ય ' થઈ ગયું. તેમજ ચિંતન-મનનના લાંમા અભ્યાસ અને અનુભવે જેણે જોયું કે, પુરુષ કે ચેતન એ જ સત્ય સનાતન છે, અને પેાતાના ત્રણ ગુણ્ણા દ્વારા ખેલતી આ વિશ્વની પ્રકૃતિ તેા છે-નથી, તે માણસ પછી તેનાથી ભરમાતા મટે છે. કેમ કે જ્ઞાન કે સમજની એક એવી પરમ જગાએ તે પહોંચે છે કે જ્યાં તેને અજપા કે અવશતા ડરાવી કે ડગાવી શકતાં નથી. આ જ પરમ દૃઢ વૈરાગ્ય છે. ગીતાકારે તેની શૈલીમાં આ વાતને આમ વર્ણવી છે— विषयः विनिवर्तन्ते निराहारस्य देहिनः । અભ્યાસ અને વૈરાગ્ય-૨ ૬૭ માણસ (વિષયારૂપી) આહાર લેવાનું બંધ કરે તે તેના વિષયા ટળે છે તેા ખરા. એવા સતત દેષદર્શનની ચમરીથી તે મગતરાં ઊડી જાય છે. અને સામાન્ય મનુષ્યે એ જ કામ કર્યા કરવાનું છે. પણ તે સમજે કે, વિષયાનું મૂળ ચિત્તના રસ છે; અને — रसवर्ज रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ।। अ० २,५९ ।। આ રસ પણ મૂળગેા ત્યારે જ જાય કે જ્યારે પરમ તત્ત્વનું દર્શન થાય. સૂત્રકાર આને જ ‘પુરુષખ્યાતિ ' હે છે. અને એને જ ‘જ્ઞાન ' પણ કહેવામાં આવે છે. એટલે થયું એવું કે, અભ્યાસ કરવાના છે તે સાચા વૈરાગ્ય મેળવવા માટે; અને તે માટે સાચી સમજ કે ષ્ટિ કેળવવી જોઈ એ. તે સમજ છેલ્લી અવિધએ કયારે પહોંચે ? કે જ્યારે પ્રકૃતિ-પુરુષના નેાખાપણાને વિવેક જાગે. આ સમજ વગર વૈરાગ્ય નથી, અને વૈરાગ્ય વગર અભ્યાસ કેવે? આમ ટૂંકમાં આ બે સાધનેા મળીને ચરમમાં ચરમ પુરુષાની પણ સિદ્ધિ કરાવી આપે એવાં પ્રમળ છે. અને એ જ કઈ પણ સાધનાનાં બે શસ્ત્રશુદ્ધ અગ છે—— ૧. શું સાધવું છે તેની સ્પષ્ટ સમજમાંથી જન્મતે અન્ય ખાખત વિષેના વૈરાગ્યરૂપી વશીકાર. ૨. આ વશીકારથી સજ્જ થઈ, જે સાધવું છે તેની પાછળ મંડચા રહેવાને અભ્યાસ. વાચકે જોયું હશે કે, આમાં શું સાધવું છે તેને સ્પષ્ટ હકારાત્મક ઉલ્લેખ નથી; તે અનુસ્મૃત રાખ્યું છે. એના Page #63 -------------------------------------------------------------------------- ________________ ગ એટલે શું? સ્પષ્ટ ઉલ્લેખથી ને એને જ વરીને સાધના કરવી, એટલે ઈશ્વરપ્રણિધાનને બીજે નિરોધ ઉપાય. તે નવા પ્રકરણમાં જોઈશું. ૧૧-૨-૪૬ ૧૪ ઈશ્વરપ્રણિધાન આપણે જોઈ ગયા કે, વૃત્તિઓના નિરોધ માટે વૈરાગ્યપૂર્વક અભ્યાસ જોઈએ. જીવનમાં શું સાધવું છે તે વિષે એકતાન બનવું જોઈએ; એનો અર્થ એ કે, તે ઉદેશ સિવાય બીજામાં મને દોડવું ન જોઈએ. આ જાતને મન ઉપર કાબૂ હો એ વૈરાગ્ય. અને એ કાબૂને આધારે પછી, ઉદ્દેશ પાછળ મંડયા રહેવું એ અભ્યાસ. અહીંયાં પ્રશ્ન થાય કે, જીવનમાં શું સાધવાનું છે? પરાપૂર્વથી આને જવાબ અપાતે આવ્યો છે કે, ઈશ્વર-સાક્ષાત્કાર. એટલે સૂત્રકારે વૃત્તિઓના નિરોધને માટે બીજું સાધન એ કહ્યું છે કે, ઈશ્વરપ્રણિધાનથી પણ તે સિદ્ધ કરી શકાય છે: ईश्वरप्रणिधानात् वा ।। २३ ।। ઈશ્વરપ્રણિધાન એટલે ઈશ્વરનું અનન્ય શરણુ, તેની પરાભક્તિ, તેને સમર્પિત જીવનપદ્ધતિ. એટલે તેમાં વૈરાગ્ય અને અભ્યાસ બેઉ તો આપોઆપ આવી ગયાં. વિશેષ એમાં એ છે કે, તેમાં જીવનને માટે ઉદેશના ધારણરૂપ એવું ઈશ્વરતત્ત્વ વધારે આવે છે. આથી કરીને આ સાધનને ઈશ્વરપ્રણિધાન ભક્તિયોગ પણ કહી શકાય. આગળ એક સૂત્રમાં સૂત્રકાર ઈશ્વરપ્રણિધાનને ક્રિયાયોગમાં ગણાવે છે – ત:-Earni - afજવાનાનિ જવાવાT: * ૧૨-t). તે એથી કરીને કે, એમાં ભક્તિના ક્રિયાકાંડનો અભ્યાસ પણ આવી જાય છે. આ ઉપરથી જ પ્રણિધાન કે ભક્તિને માટે અર્ચન, પૂજન, ઈબાહ્ય ક્રિયાવિધિઓને નિત્ય અભ્યાસ યોજવામાં આવ્યો છે. પરંતુ, એ ભૂલવાનું નથી કે, એ વિધિઓ કર્યા કરવા એ કાંઈ પ્રણિધાન નથી; કેમ કે એ બધા વિધિએ સો ટકા બરોબર કરનારમાં પણ ઈશ્વરપ્રણિધાન ન હોય; એ કેવળ આચારનો દંભ કે ભાવ વગરની જડતા પણ હોઈ શકે. ઈશ્વરપ્રણિધાનમાં પણ વૈરાગ્ય એટલે કે ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ હોવો જોઈએ. એવો પ્રેમ જેની પાસે હોય, તેને પછી જગતની તમામ સુખ વસ્તુઓથી વિરાગી બનવામાં શી તકલીફ અનેક ભક્તાનાં ભજનને પ્રધાન સૂર આ જ છે કે, પરમ પ્રાપ્ય એવા પ્રભુને છોડીને બીજે જનાર મૂખ જ નથી ? ઈશ્વરપ્રણિધાનને માર્ગ આ સાદી સીધી ને ભેળી પણ અનન્ય શ્રદ્ધાથી ચાલો છે. અભ્યાસ-વૈરાગ્યનો માર્ગ સાધનાનો આખે નકશો સૂકમ બુદ્ધિથી સ્પષ્ટ કરીને ચાલે છે; તેમાં બુદ્ધિયોગ સાથે સાથે ચાલે છે. ભક્તિ કે ઈશ્વરપ્રણિધાનમાં ઉપરની એકમાત્ર સાદી સમજનું તત્ત્વ અનન્ય * તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન – એ ત્રણ ક્રિયા છે. પા૦ ૬. Inin Education International For Private & Personal use only Page #64 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ’? ७० તે હાય, તેા તેને માર્ગ આગળ ચાલે છે. તેને પણ પેલી સૂક્ષમ બુદ્ધિથી મળતી સમજ તા છેવટે આવી જ જાય છે. (જુએ ગીતા —વવામિ વ્રુદ્ધિયોગ તં યેન મામુયતિ તે। ૬૦૨૦-૧૦ તેમને પણ હું બુદ્ધિ આપું છું, જેથી પછી તેએ મને પામે છે. ') પરંતુ તે અનુભવ કે સહજ સ્ફુરણુ કે પ્રતીતિના ઉદય થતા જાય એ ઢબે. આ કને લઇ ને ઈશ્વરપ્રણિધાનમાં વધારે સફળતા છે, એમ કેટલીક વાર કહેવામાં આવે છે. એક રીતે એમ કહી શકાય; પણ એમાં બહુ તથ્ય નથી. કારણ કે, શ્રદ્ધા મામાં જડ બુતપરસ્તી અને ભલતા પ્રકારના ઉન્માદને મેહુ જામી શકે છે. મંદિરા, પૂજા ઇ॰, જે દશાએ આજે છે, તેને વિચાર કરીશું તે। આ સ્પષ્ટ થશે. એમ જ અભ્યાસવૈરાગ્યની અંદર પણ જડતા અને ક્રિયાઓના અધકૃપમાં પડવાના ભય છે જ. એ યુદ્ધકાળના અનેક સમાધિમાગે, કે જે જોઈને પરમ જિજ્ઞાસુ બુદ્ધને કાંઈ સાર્યાંક ન જણાયું ને તેથી, તે બધાંને ભેદી, પાછે પરમ માત્ર તેમને નવેસર શેાધવેા પડ્યો. એટલે, આ બે માર્ગમાં સરળ-અસરળને ન્યાયે વિચાર ન કરવા જોઈ એ. પર`તુ, અગાઉ આપણે એક જગાએ જોયું હતું એમ, તેમાં પ્રકૃતિભેદ અને રુચિભેદ પ્રમાણે સાધકે પસંદ કરવાનુ રહેલું છે, એમ માનવું. તીવ્ર જાગૃતિપરાયણુ અપ્રમત્ત જીવન બેઉમાં સરખું જ જોઈ એ છે. ઝીણવટભેર આખુ જ્ઞાનિવજ્ઞાન સમજાતું જાય અને આ વિશ્વના કોયડા ઊકલે, એ બાબતમાં મેડાવહેલાપણાને ઇશ્વરપ્રણિધાન ફેર પડે, એટલું જ. નિહ કે એક પદ્ધતિથી અમુક પંચાતમાંથી બચી જવાય છે ને બીજીથી નથી ખચાતું. માત્ર પંચાતને! કદાચ પ્રકાર બદલાતા હોય; બાકી રાગદ્વેષ, અજ્ઞાન કે મેાહુ કે મદ યા પ્રમાદનાં અંધારાં ઉલેચવાનુ તે સરખુ જ છે. ક એક છે અને તે એ કે, વૈરાગ્યસાધનમાં નિરાશર અવલ ખન છે, તેથી વૃદ્ધિની તીવ્રતા શરૂથી જોઈ એ; ભક્તિમાં માર અવલંબન છે, તેથી શ્રદ્ધાની તીવ્રતા શરૂમાં જોઈએ. એ પરથી એમ પણ નથી માનવાનું કે, પહેલામાં શ્રદ્ધાની જરૂર નથી કે બીજામાં બુદ્ધિની નથી. બેઉમાં તેમનું પ્રમાણ એછુંવત્તુ હોય અને તેમને પ્રકાર — સ્વભાવને રુચિ પ્રમાણે — જુદા લાગે છે એટલું જ. ૭૧ આથી કરીને કહી શકાય કે, બેઉ સાધનામાં જેવી સાધકની તીવ્રતા હશે તે પ્રમાણે તેની ફાવટ એછીવત્તી થશે. સૂત્રકાર આ વિષે પણ એ સૂત્રથી ચાખવટ કરે છે. ( સૂ. ૨૧, ૨૨.) આ સૂત્રેા વિષે વિચાર પછીના પ્રકરણમાં કરીશું. ૨૧-૫-'૪૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સંવેગ અને સાધના આપણે જોયું કે, નિધિના માર્ગના બે પ્રકાર છે- ૧. અભ્યાસ અને વૈરાગ્ય (સૂત્ર ૧૨), ૨. ઈશ્વરપ્રણિધાન (સૂત્ર ૨૩). તે બેઉનું આછું સ્વરૂપ આપણે જોયું. બેઉ માર્ગ આમ ભલે જુદા ગણાવ્યા, છતાં બેઉમાં એકતાની ઓતપ્રોતતા રહેલી છે. છેવટે જોતાં, બેઉમાં એકે વધારે સહેલ કે કોઈ રીતે ચડિયાતો છે એમ ન કહી શકાય. એ પ્રકારની ખેંચાખેંચી ઘણી વાર જોવામાં આવે છે, તેમાં મૂઢ સાંપ્રદાયિકતા, પક્ષપાત કે વિશેષ રાગ હોવા ઘણે સંભવ છે. નરી સાધનાની દૃષ્ટિ રાખીને જ આ બે માગેને તપાસીએ, તો પિતાને ફાવે તે માગે, પરંતુ માત્ર વાર અને મનના મારે તનમનાર ને તીવ્રતાની સાથે, સાધના કરવી જોઈએ. જે ફરક આ તીવ્રતામાં કે અપ્રમાદપૂર્વક પુરુષાર્થ કરવામાં હશે, તે પ્રમાણે નિરોધ સાધવામાં અને તેના ફળરૂપ જ્ઞાન થવામાં ઓછાવત્તાપણું રહેશે. સૂત્ર ૨૧, ૨૨માં આ વાત કહી છે?— તીવ્રસવેTIનામું સન્નઃ || ૨ || मृदु-मध्य-अधिमात्रत्वात् ततोऽपि विशेषः ।। २२ ।। જે સાધકો ભારે તત્ર સંવેગવાળા છે, તેમને (નિરોધ) સવેગ અને સાધના કડો છે. અને આ સંવેગ મૃદુ કે હળ હોય, મધ્યમ કેટિને હોય, કે અધિમાત્ર અથવા અતિઘણો હોય, તે પ્રમાણે નિરોધ સિદ્ધ થવામાં અનુરૂપ ફરક પડે છે. આ તો સાવ સાફ અને ઉઘાડી વાત છે. તેમાં કેઈને શંકા હોય નહિ. જેવી મહેનત તેવું ફળ અને જેવું દિલ તેવી બરકત –એ સામાન્ય નિયમ આ સ્થાને પણ કાયમ છે. અહીં એક વાત જેવી રહે છે અને તે એ કે, સૂત્ર ૨૧, ૨૨નો ભાવાર્થ કોને લાગુ પડે છે? તે માત્ર વૈરાગ્ય - અભ્યાસ માટે જ છે? કે ૨૩મા સૂત્રમાં પછીથી ગણાવેલા ઈશ્વરપ્રણિધાનને પણ એ લાગુ પડે? વસ્તુતાએ જોતાં તો તે બધાને – સાધનમાત્રને – લાગુ પડે, એ અબાધિત નિયમ છે. પરંતુ સૂત્રક્રમમાં પાછળ આવતા રાજધાનાં સૂત્ર ૨૩ને લાગુ કરવામાં દોષ ગણાય. પણ એ શાસ્ત્રાર્થમાં પડવા જરૂર નથી. એમ દેખાય છે કે, સાંખ્યદર્શન પ્રમાણે વિચાર કરવાનું કામ ૨૨ સૂત્ર સુધીમાં પૂરું થયું અને એશ્વર સાંખ્યનું ખાસ પ્રકરણ (સૂત્ર ૨૩ થી ૨૯) ત્યાર પછી ઉમેરાયું; આથી સંવેગમાત્રા પ્રમાણે કુલમાત્રાનો સામાન્ય નિયમ વચ્ચે આવી ગયો હોય, એમ બને. પરંતુ આ તો એક કલ્પના થઈ. એને લંબાવવાની જરૂર નથી. સાર એ છે કે, વૈરાગ્ય – અભ્યાસ અથવા ઈશ્વરપ્રણિધાન, જે હોય તે-તેની જેવી સંગમાત્રા કે તીવ્રતા, તે પ્રમાણે ફળ નીપજવાનું. આ ત્રણે વસ્તુનાં ઘટકબળ આ છે શ્રદ્ધા. વીર્ય. સ્મૃતિ. સમાધિ, પ્રજ્ઞા (સૂત્ર ૨૦). જેવી For Private & Personale Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વેગ એટલે શું? પિતાની શ્રદ્ધા, કે વીરતા, કે સ્મૃતિયુક્ત પ્રજ્ઞાબળ, કે સમાધિ યા એકાગ્રતા, તે પ્રમાણે સાધકને તેનું ફળ હાંસલ થશે. અંતે વાત એક જ છે કે, પોતે પિતાના સમગ્ર જીવનને વ્યવસ્થિત ને એકાગ્ર કરવાનું છે. તેને માટે શ્રદ્ધા અને વાય કે બળ જોઈએ. ઉપનિષત્કાર કહે છે એમ, નાથનારમાં વેસ્ટીનેન જમ્ય: * | અને આ બળની માત્રા એ સાધ્ય માટેની આપણી કળકળ કે ઈરછાની તીવ્રતા અને તે માટેનો પુરુષાર્થ છે. ૧૮-૬-'૪૬ ૧૬ ઈશ્વર એટલે શું? ૨૩ મા સૂત્ર “રવરાળિયાનાર વાપછી સૂત્ર ૨૪થી માંડી ૨૯ સૂત્ર સુધી સૂત્રકાર આ વિષયને ચર્ચે છે. યોગ એક દર્શન છે. – એટલે શાસ્ત્ર છે. કઈ પણ વિધાનને ચેકસ વ્યાખ્યા આપ્યા વગર એનાથી આગળ ન વધાય. વર એક નવું તત્ત્વ છે, કેમ કે સાંખ્યદર્શન બે જ તત્ત્વમાં પોતાનું સમગ્ર “સંખ્યાન” પૂરું કરે છે એક, જડ એવું આ ઇદ્રિયગમ્ય દશ્ય જગત; બીજું, ચેતન એવું પુરુષતત્ત્વ. આ બે બહાર બીજું કોઈ સત્વ હોય નહિ. તે પછી આ ‘વ’ શું? યોગકારે એને ઉત્તર આપીને આગળ જવું જોઈએ. * મુંડક ઉપનિષદ, ૩, ૨, ૪, ઈશ્વર એટલે શું? * કપ આ પ્રશ્ન જગતમાં હંમેશાં ચર્ચાતે આવ્યો છે. ઈશ્વર છે કે નથી, છે તો કેવું છે, શું કરે છે, ઈ૦ જાત જાતના સવાલે આ રૂંવર તત્ત્વ વિષે પુછાય છે. યુગ એ જીવનસાધનાનું દર્શનશાસ્ત્ર છે. સાંખ્યની પેઠે તક અને પ્રજ્ઞા જ નહિ, શ્રદ્ધા અને કલાને પણ તે પોતાના માર્ગમાં સ્થાન આપે છે. તેનો અભ્યાસ કેવળ સ્વાધ્યાય કે પ્રવચનની તાર્કિક પદ્ધતિ નથી, તેમાં યિા પણ આવે છે. આપણે આગળ જોયું કે, ઈશ્વરપ્રણિધાનને માગ ગની ખાસિયત છે, જેથી તેને સેશ્વર સાંખ્ય પણ કહે છે. પરંતુ કલા પણ કાંઈ તકતી વસ્તુ નથી. હૃદયના ભાવો દ્વારા કામ કરવું કે મગજના તર્કના ન્યાયથી કામ કરવું – બેઉમાં સૂક્રમ એવી એકતા રહેલી છે, અને તે એ કે, તે બંને અંતે તો ચિત્તના જ વ્યાપાર હોઈ પ્રજ્ઞા કે વિવેક બહાર બેમાંથી કઈ ન જઈ શકે. આથી યોગે બતાવેલું ઈશ્વરપ્રણિધાન તર્કશુદ્ધતા કે વિવેકની બહાર નથી જતું. તેવા વિવેકના પાયારૂપ સમજૂતી હવેનાં શેડાંક સૂત્રોમાં યોગકાર આપે છે. ૨૪મા સૂત્રમાં ઈશ્વરની વ્યાખ્યા આપી છે કે, તે પ્રકૃતિ નથી; તેમ જ કેવળ સામાન્ય પુરુષતત્ત્વ પણ નથી; તે વિશેષ રૂપ છે, એટલે કે, પુરુષ પેઠે તે ચેતનગુણી છે; પરંતુ એમાં એક વિશેષતા છે. તે વિશેષતા જણાવીને સૂત્રકાર ઈશ્વરની વ્યાખ્યા કરે છે – वलेश-कर्म-विपाक--आशयः अपरामृष्टः पुरषविशेषः વર: | ૨૪ || For Private & Personal use only. Page #67 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરનું પ્રમાણ શું? ક્ષર એવા પ્રકૃતિતત્ત્વથી પર છે, અક્ષર એવા પુરુષથી ઉત્તમ છે, તેથી લોકમાં તથા વેદમાં તેને પુરુષોત્તમ કહ્યો છે.” - આ શ્લોકે આ ટૂંકા સૂત્રનું કાવ્યમાં ભાષ્ય છે. એ અને ગીતાના આ વિષયના બીજા કે આ સાથે વિચારવાથી આ સૂત્રનો અર્થ સમજવામાં રમૂજ પડશે. પ્રશ્ન અહીં એ છે કે, પરંતુ આવો ઈશ્વર છે એનું પ્રમાણુ શું? સૂત્રકાર આ વિચાર હવે પછીના સૂત્રમાં ૧૫– ૪૬ થાગ એટલે શું? (આગળ પાદ ૨, સૂ. ૩માં સમજાવવામાં આવનાર પાંચ) લેશે, * કુશળ-અકુશળ કર્મો અને તેમનાં ફળ, અને તેમને લઈને ચિત્તમાં બેસતી તેમના સંસ્કારોરૂપી વાસનાઓ – આ બધું જીવની વિભૂતિ છે. કેવળ ચેતનરૂપ એ જે પુરુષ તે આ બંધનથી છવભાવને પામે છે. તેમાં ઈશ્વર એ ખાસ પુરુષ છે કે, તે આ બંધનેથી સાય -ત્રણે કાળમાં અલગ અલિપ્ત કે અસ્પૃશ્ય છે. તેને કલેશ નથી, કમ નથી, તેનાં ફળ નથી, વાસનાઓ નથી. એટલે એને જન્મમરણાદિનાં કશાં બંધન નથી; -- કદી નહોતાં કે નથી કદી થવાનાં. આ સાદા સીધા અને ટુંકડા સૂત્રની વ્યાખ્યા ગીતાકારે અનેક લોકોમાં આપી છે. અધ્યાય પંદરમો આ વ્યાખ્યાને માટે ખાસ ગણાય. તેને પુરુષોત્તમ યોગ જ કહ્યો છે. ત્યાં “પુરુષવિશેષ પદને બદલે “પુરુષોત્તમ’ જેવું રૂપાળું પદ વાપર્યું છે, અને તેની સ્પષ્ટતા કરી છે કે, (અ. ૨૬, ૧૬-૮) “લેકમાં બે પ્રકારના પુરુષે છે–એક ક્ષર અને બીજો અક્ષર, ક્ષર પુરુષ તે આ ભૂતમાત્ર – આ સૃષ્ટિ છે; અને તેમાં જે તટસ્થ કુટસ્થ ભરમારૂપે છે તે બીજે અક્ષર પુરુષ છે. પરંતુ એમનાથી ઉત્તમ એવો એક પુરુષ છે જેને વરવર કહે છે. તે જ આ ત્રણે લેકને વ્યાપીને અચળરૂપે રહેલે ઈશ્વર છે. તે ઈશ્વરનું પ્રમાણ શું? જન્મ મરણ તથા જરા વગેરે દુઃખથી ત્રણે કાળમાં અલિપ્ત છે એવો જે ખાસ પુરુષ તે પુરુષોત્તમ કે ઈશ્વર છે; અને એનું પ્રણિધાન કરવાથી પણ યોગ સધાય છે, એ આપણે અગાઉ જેઈ આવ્યા. પણ પ્રશ્ન એ થાય કે, આ ખાસ પુરુષ છે એમ તમે શા ઉપરથી કહે છે ? એ તમારી એક તાર્કિક જરૂર પરથી કરેલી કલપના જ છે? કે એથી વધુ કાંઈ પ્રમાણ એ માટે છે? ૨૫ મું સૂત્ર આ શંકાનું નિવારણ કરે છે. તે આમ છેઃ तत्र निरतिशयं सर्वज्ञबीजम् ।। २५ ।। (તે પુરુષ-વિશેષ ઈશ્વરમાં સર્વજ્ઞતાનું બીજ નિરતિશય * અવિવા---1-વ-મમિનિસ: શr: , '૦૩ - અવિદ્યા, અમિતા, રાગ, દ્વેષ, અને અભિનિવેશ એ કલેશ છે. For Private & Personal use only Page #68 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ? અને છે. ) એ વિશેષ પુરુષમાં જ્ઞાનની પરાકાષ્ઠા થાય છે; તે સજ્ઞ છે. આપણુ સર્વ મનુષ્યેામાં જ્ઞાન કે જિજ્ઞાસાનું ખીજ અચૂક હેાય છે, ને એકુંવત્તું દરેકમાં એ ફૂલે છે ફાલે છે પણ ખરું; સૈક્રેટિસ કે શંકર યા યુદ્ધ મહાવીર આદિ મનુષ્યેામાં એ અપાર હદે પહોંચે છે એય ખરું; છતાં તેને માનવ-મર્યાદા રહેલી જ છે. આમ છતાં, માનવની જે ભૂખ જુએ તે ? એની જિજ્ઞાસા બધું જ આવરી લેવા તલસે છે. એનેા મૂળ પ્રશ્ન જ એ છે કે, મિત્સુ ... વિજ્ઞાતે સર્વનિયં વિજ્ઞાત મતિ ? (શું જાણ્યાથી સર્વજ્ઞ બની જવાય?) આ જે અમાપ માનવ જ્ઞાનવાસના તે જ સર્વજ્ઞયોગ છે. સૌમાં સજ્ઞતાનું આવું ખીજ તેા રહેલું જ છે, એટલે એની પરિપૂણ તા હાવી એ આપેાઆપ સ્વતઃસિદ્ધ વસ્તુ બને છે. માનવહૃદય જ એનું પ્રમાણ છે. તેની આસ્તિકતાના અર્થ જ એ છે કે, સર્વજ્ઞબીજરૂપી એની જે પરમ અને સ્વભાવસિદ્ધ ઝંખના છે, તેની સફળતા થવાની જ છે, એવી સ્વયંભૂ શ્રદ્ધા કે અચળ પ્રતીતિ. આ બીજની સિદ્ધિ એટલે શું? જ્યાં આગળ એ ખીજ એટલુ ફૂલેફાલે કે તેનાથી અતિશય કાંઈ ન રહે. એ સરખીજ એવી નિતિશય દશાને જ્યાં પામે, એ સ્થાન કે ધામ કે પદ તે પુરુષાત્તમ છે. ૩૮ આમ ઈશ્વર માનવ હૃદયથી સિદ્ધ છે. તેને માટે ખાહ્ય પ્રમાણની જરૂર નથી. જેમ ક્લેશ, કમ વગેરેનાં અંધનેાના અનુભવ છતાં, તે બધાથી નિતાંત મુક્ત સ્થિતિ અચૂક છે, એમ આપણે જીવનના અણુએ આગમાં અને ઈશ્વરનું પ્રમાણ શું? ૭૯ ક્ષણે ક્ષણમાં સાક્ષાત્ અનુભવીએ છીએ, અને છતાં તે મનબુદ્ધિથી કદાચ સ્પષ્ટ ન પણ સમજતા હાઈ એ; તેમ જ આપણી અલ્પજ્ઞતા છતાં આપણે ક્ષણે ક્ષણુ સજ્ઞતાને ઉપાસીએ છીએ, અને એમ એ પરમ પુરુષ કે વિશેષ પ્રકારના પુરુષની હયાતીને અણુએ અણુમાં કબૂલીએ છીએ. આથી, કેાઈ બીજું પ્રમાણ એને માટે જરૂરી નથી. એથી મેટું પ્રમાણ હાય પણ શું? ૨૪મું અને ૨૫ મું સૂત્ર એ કહેવા માગે છે. યેગશાસ્ત્ર મનુષ્યની વ્યાખ્યા સાધક' સમજીને ચાલે છે. અને ખરેખર, દરેક જીવ સાધક છે; ભલે એના પ્રકારો પાડી બતાવેા. છતાં જીવ છે તે તેમાં જીવનસિદ્ધિનું મુગ્ધ કે અમુગ્ધ પ્રયેાજન પડેલું જ છે. અને એ જ સાધકતા છે, અને બધા સાધકે એક પરમ સિદ્ધને જાણ્યેઅજાણ્યે ઉપાસે છે. જેમ દરેક લીટી યુક્લિડની આદશ લીટીને ઉપાસે છે એમ. એટલું જ નહિ, દરેક લીટીમાં એ યુક્લિડ રેખા અમૂર્ત પણે રહી જ છે. તેવી જ રીતે, જીવમાત્રમાં તેની પરમસિદ્ધિરૂપ જે પુરુષ-વિશેષ તે રહેલા જ છે. અને તે આઘે કે પાસે જ નહિ, એ દરેકમાં ને એના અંતરખાદ્યને સમાવી લઈને રહેલા છે. આથી જ આ શ્વરતત્ત્વ આપણું પ્રણિધાનપાત્ર છે; દરેકનું એ પરમ ઉપાસ્ય છે, આલખન છે. જ્ઞાન- અને સમજ- પૂર્ણાંક એવા એ તત્ત્વનું આલેખન જીવનમાં સેવવું એ જ ઈશ્વરપ્રણિધાન છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ચાગ એટલે શુ? આ સાદી ઈશ્વર-વસ્તુની આસપાસ પાર વિનાનું બુતપરસ્તી અને મૂઢતા વ્યાપી છે. એનું ઘર, એનું રૂપ એની ઘેાભા, એને શણગાર, એની પત્ની અને પરિવાર તેના અવતાર કે પેગ બરા, ઇત્યાદિ આખા માનવ જગતને સંભાર એ ખાસ પુરુષનેય આરેાપાયા છે. માનવી પેાતાન ઇને પેાતાની સમજનું જ સ આપે ને ! છતાં, એ અધું કાવ્યની કે ભાવનાની સૃષ્ટિમાં અને તે દ્વારા પ્રણિધાનના આપણા વેગને પુષ્ટ કરવા માટે જ કદાચ જો હાય તેા હાય. એથી ખીજી રીતે એ ખાધક, મેહક, અને મારક પણ બને. અને પ્રજાએાના ઇતિહાસમાં એમ બન્યું છે અને બન્યા કરે છે. એટલે, આ ગભીર ખાડાથી સંભાળીને ચાલવાનું છે. .. યેાગસૂત્રકાર ઈશ્વરનેા જે અર્થ સમજાવે છે એ અમાં હજી એકબે અંશ ઉમેરવાના બાકી રહે છે, જે અંÀા પણ, ઉપરની પેઠે, સારી પેઠે લોક-સમજમાં ભ્રષ્ટ બન્યા છે અને અજ્ઞાન તથા પાપને પ્રેરનારા બન્યા છે. એ એ હવે પછીનાં સૂત્રામાં કહે છે. ૬-૯-'૪ ૧૮ પરમ આદિગુરુ ઈશ્વરને એક પુરુષવશેષ ગણીને સૂત્ર ૨૪માં વણવી અતાન્યે. વિશેષતા એ બતાવી કે, સામાન્ય પુરુષ. અથવા જીવે! ક્લેશ-કમનાં ધન વગેરેમાં લપટાયેલા હાય છે, ત્યારે ઈશ્વર તેથી મુક્ત છે. આ એક તેની સમજાય એવી વ્યાખ્યા થઈ; કેમ કે જીવમાત્ર ક્લેશ ક ઇની પીડાએથી મુક્ત થવા ઝંખે છે, એને અર્થ જ એ છે કે, એ આદશ જેનામાં સદાય સિદ્ધ છે. એવા પુરુષ છે અને પાતે તેને પહેાંચી શકે છે. એ ઝંખના એની મૂળ પ્રકૃતિ જ છે. આ ભાવને ખરેખર રટવા, તેમાં આતપ્રેત થવા, માણસે તે ભાવની મૂર્તિ, તેનાં ગુણગાન કરવા ભજને, અને અનેક ભાવાથી તેને પ્રેમ કેળવવા ભક્તિ વગેરે યેાજ્યાં છે. એવા એક મેટા ક્રિયાયોગ ઊભા કર્યાં છે, જેનું રહસ્ય કોઈ પણ ઉપાયે ઈશ્વરપ્રણિધાનની તીત્ર ભાવના પેઢા કરવાનું છે. એ જ પુરુષ-વિશેષને એળખાવવા, તે પછીના પીસમા સૂત્રમાં, મનુષ્યદયની એક બીજી મૂળભાવના બતાવવામાં આવી છે. તે છે જિજ્ઞાસા. એ જિજ્ઞાસા જ્યાં પરમ કેટિએ પહોંચે તે ઈશ્વર છે. માનવ હૃદયમાં રહેલી જિજ્ઞાસાને આદશ ત્યાં જઈને શમે છે. જે પાતાથી વધારે જાણે છે, તેની પાસે માણસ જિજ્ઞાસાથી ાય છે; પરિપ્રશ્નથી અને ચા-૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ ચેગ એટલે શુ? સ્ સેવાથી તેની પાસેથી જ્ઞાન મેળવે છે. ગુરુભાવની આ વૃત્તિ સહજ છે. તેને આરાધવા માટે ગુરુ પ્રત્યે ઈશ્વરભાવ યેાજવામાં આવ્યે છે; અને તે ભાવ વિલસાવવા માટે એની પૂજા, શુશ્રુષા ઇ॰ કરાય છે. સ્વાભાવિક રીતે ગુરુપૂજા એક મેાટી વસ્તુ ગણાય છે. જેમ કે, પુરુ: સાક્ષાત્ પત્રસ્ત છે એમ કહેવાયું છે. ગુરુના મહિમા વિષે થાકખ ધ કથાએ ને ભજને ભાષામાં ઊતર્યાં છે. આ સાદી વાત ઉપરથી સૂત્રકારે ઈશ્વરની ખીજ વ્યાખ્યા કે આળખ આપી છે, તે આ પ્રમાણે— पूर्वेषामपि गुरुः कालेन अनवच्छेदात् ।। २६ ।। -પૂર્વે થઈ ગયેલા આદિ ગુરુઓને પણ તે ઈશ્વર ગુરુ છે. કેમ કે, તે ગુરુએ તે કાઈ ને કાઈ કાળે થયા; ત્યારે ઈશ્વર તેા અકાલરૂપ અનાદિ હાઈ, તેમની પણ પૂને આદિપુરુષ હોઈ, પરમ આદિગુરુ છે. ગુરુ પાસેથી વિદ્યા મળે એમ સાધારણ રીતે માનીએ છીએ. ગુરુને તેના ગુરુ જ્ઞાન આપે, તેને તેના ગુરુ આપે, એમ ગુરુપરંપરાને છેડે પરમ આદિ ગુરુ જે રહેલા છે તે ઈશ્વર છે. તે સર્વજ્ઞ છે, તેથી પરમ ગુરુ છે; તેની આરાધના કરવી જોઈએ, જેથી જ્ઞાન મળે. ૧. જીએ પેલું કબીરનું ભજન—ગુરૂ યિન જૌન યતાને ચાટ? २. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ ૩. આ જ વસ્તુને ગીતાકારે અ૪, શ્લા ૪--૫માં કહી છે તે જીએ.. ઈશ્વરનું નામ અને રૂપ ૩ આ ઉપરથી ગુરુવાદ જન્મ્યા છે અને જેમ મૂર્તિપૂજા ઇ॰ માં જડ બુતપરસ્તી અને અધશ્રદ્ધાનાં દૂષણ પેદા થયાં છે, તેમ જ ગુરુને નામે પણ થયા કરે છે, એ હિંદુ સમાજમાં સારી પેઠે જોઈ શકાય છે. જો ઈશ્વર આપણ સૌને પરમ ગુરુ છે જ, તે તેજ સાચા ગુરુ છે અને એનુ પ્રણિધાન કરીએ, તે તે ગુરુ આપણને ફળે જ. આ સાત્ત્વિક ગુરુબુદ્ધિ ધારણ કરવી જોઈએ, એમ આ સૂત્ર પરથી તારવી શકાય. ૫-૫–'પર ૧૯ ઇશ્વરનું નામ અને રૂપ આપણે જોયું કે, ઈશ્વર મનુષ્યમાત્રને પરમ આદિ ગુરુ છે, કારણ કે તે અંતર્યામી છે, તે સવજ્ઞ છે; આપણુ દરેકમાં વસેલી જ્ઞાનભૂખને તે જ ખરા ભાગનાર અન્નદાતા છે, કારણ કે ઈશ્વરમાં જ્ઞાનની માત્રાની પરાકાષ્ઠા થાય છે. અને આવા પરમ ગુરુ દરેક પાસે છે; તેને ખેાળવા જવાની જરૂર નથી; તેની પસ ંદગીમાં ભૂલ થવા સંભવ નથી; તે કોઈને માટે કદી ખૂંટનાર નથી; તે ગુરુએને પણ ગુરુ છે. તેની ઉપાસના કરવાની છે—તેની પાસે જવાનું મનુષ્ય શીખવું જોઈએ. એ જ એનું પ્રણિધાન છે. અને આ પણ યાગસિદ્ધિને એક માર્ગ છે. પ્રશ્ન એ છે કે, એની પાસે શી રીતે જવાય ? જે દરેકના અંતરમાં વસેલા છે, જે સજ્ઞતાને પરમ ભાવ www.jain+litary ag Page #71 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શું? * છે, તેની ઉપાસના શી રીતે કરવી ? તેનું પ્રણિધાન એટલે શું કરવાનું? હવે પછીનાં બે ત્ર! સાધનાના પ્રશ્નને ઉત્તર આપે છે. પરમ ઉપર આપણે જોયું કે, ઈશ્વર પરમ માવ છે, તે કોઈ રગરૂપવાળા સ્થૂળ પદાથ કે વસ્તુ નથી. અને એ ભાવ સનુષ્ય-હૃદયમાં તેના જીવની લગેાલગ– અરે, તેના જીવના પણ જીવરૂપે – જડાયેલા છે. જીવનું જે સનાતન દુઃખ, ન તેાષી શકાય એવી ઉત્કટ જિજ્ઞાસા, કે મેળવવાની ચા સાધવાની સત્તા-અતૃપ્ત ભૂખ કે તૃષ્ણા, એનું સાંત્વન થયું, એ ભાવ તે ઈશ્વરભાવ છે. આવું સાંત્વન મેળવવા માટે મનુષ્ય સતત મથ્યા કરે છે. એ સાંત્વનના પ્રકારો પ્રમાણે તે ઈશ્વરના ભાત-ભાતના ભાવે પણ સમજે છે ને આરાધે છે; પરંતુ તેને પરમ ભાવ જાણતા નથી. છતાં તે મધે છે તે! એ પરમ-ભાવને જ ભેટવાને માટે. મનુષ્ય દુઃખ, અતૃપ્તિ, ધૃષ્ણા કે જિજ્ઞાસા છેડી શકે તે જ તે એ બધાના પરમ-નિર્વાણના જે ભાવ ઈશ્વર છે, તેને છેડી શકે. આમ, પરમ તૃષ્ણા અને પરમ તૃપ્તિ, એ છેકે વસ્તુએ એક જ ઢાલની બે આજૂ સસી છે. આથી જ ઈશ્વરેય જીવની લગોલગ અને તેના જીવપણારૂપે રહેલા ભાવ છે, એમ ઉપર કહ્યું છે; તે દૂમાં દૂર અને નજીકમાં પણ નજીક છે એમ કતુ છે; તેની સ્તુતિ કરતાં કહીએ છીએ-સ્વને માતા મા ત્વમેવ, ત્વમેવ બંધુઘા કરવા મેવ। પરંતુ આવી માનવ સગાઈની ભાષામાં બોલીએ, છતાં તે અમૃત છે એ ભૂલવાનું નથી. ઈશ્વરનું નાસ અને રૂપ ઈશ્વરના આવા સ્વરૂપ વિષે યાજ્ઞવલ્કય ઋષિને નીચેને બ્લેક બરાબર યાદ રાખવા જેવા છે— अदृष्टविग्रहो देवो भावग्राह्यो मनोमयः । तस्योंकारः स्मृतो नाम तेनाहूतः प्रतोदति । (જેનું શરીર અષ્ટ છે, – સાક્ષાત્ જોવામાં ન આવી શકે તેવું છે; એટલે જેને મનુષ્ય પોતાના ભાવ કે ભાવનાથી સમજી કે પામી શકે છે, અર્થાત્ જે મનેમય છે; દેવ કે પરમેશ્વર એવા છે. તેનું નામ ૐકાર છે એમ સ્મૃતિ કહે છે. તે નામથી જો એને મેલાવીએ — તેને જપીએ, તે તેને પ્રસાદ મળે છે. ) હવે વિચાર કરીએ કે, સુક્ષ્મ એવા ભાવને પહેોંચવા માટે મનુષ્ય પાસે શું સાધન છે? સનુષ્ય એવા ઘડાયેલા છે કે, નામ કે રૂપ દ્વારા તે કશું પણ આલંબન લઈ તે જ, સામાન્યપણે રામ એવા કાઈ ભાવને પકડી શકે છે. તેથી ઈશ્વર અવ્યક્ત અનામી છતાં તેને વ્યક્તિત્વ અને નામ આપીએ છીએ. નામ એટલે શબ્દ; અને રૂપ એટલે મૂર્તિ જગતને ધાર્મિક ઇતિહાસ જોઈશું તે જણાશે કે, દરેક યુગમાં અને દરેક પ્રદેશમાં તે તે માનવ સમાજ પાસે આ પરમભાવને માટે કઈનું કઈ નામ છે અને કશું ને કશું તેનું રૂપ મૂતિ કે શ્રુત રૂપે છે. મનુષ્ય આ પરમલાવની નિકટતા અનુભવવા માટે કે તેની ઉપાસના કરવા માટે કે તેનું પ્રણિધાન સેવવાને સારુ નામને અને મૂર્તિને — કોઈ પણ અમુક પ્રતીકને ઉપયાગ કર્યાં છે. ૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ વેગ એટલે શું? અને એ પણ સાથે સાથે નોંધવા જેવું છે કે, એમાંથી જ જડ “નામ-પસ્તી ” અને “બુતપરસ્તી” યા તેને લગતા વહેમો પણ એવી જ સતતતાથી ચાલતાં આવ્યાં છે. મારું કે મેં પાડેલું નામ જ ખરું અને બીજું ટુ : રામ, રહેમાન, યહોવા, અહત, અહુરમઝદ, ગડ,” અલ્લા, ઈનામે એક જ ભાવના વાચકો છે, એ સમજ નથી રહેતી. તેમ જ રામ, કૃષ્ણ, જિન, નરનારાયણ, લક્ષ્મીનારાયણ, શિવ, ઈ. મૂતિઓ જ છે, બુત છે; તેઓ પિતા થકી જે સૂચવવા કે દેખાડવા માગે છે તે ભાવમાં જઈને તો એ બધી એક જ છે, એ ભૂલી જવાય છે. ગયા પ્રકરણમાં ગુરુવાદને લઈને ઈશ્વરભાવ વિશે થયેલી ગુરુ-પરસ્તીની એક વહેમી ખરાબીની વાત કરી લીધી. ૧૭માં પ્રકરણની આખરે જે બે નાસ્તિકતાઓ * હવે પછીનાં સૂત્રમાં નિરૂપેલ અંશે અંગે ઊભી થાય છે એમ કહેલું, તેમાંની એ એક છે. બી જ તે નામ-પરરતી મા'ને ભાવગ્રહણ કરવાને માટે નામ અને રૂપનું આલંબન લેવું પડે છે, એ હકીકતમાં નામ-પરરતી અને બુતપરસ્તીની ઉત્પત્તિ રહેલી છે. પણ તેમાં જડતાથી અંધ ન બનવું ઈશ્વરનું નામ અને રૂપ યોગસૂત્ર એ બેમાંથી એક આલંબનને આગળ કરે છે અને તે નામ. કારણ કે તે સારામાં સારું, સીધું સરળ અને સર્વસુલભ છે. તે લેતાં દામ નથી બેસતાં તે લેવાને માટે કશી ખટપટ કે ક્રિયાકાંડને ખટાટોપ નથી જોઈતાં. તે સૌને આધાર બની શકે છે. ત્યાં કોઈને પ્રવેશ છે નથીનો સવાલ નથી. સૌ કોઈ નામ લઈ શકે છે અને એ પરમભાવને હરદમ યાદ કરી ઉપાડી શકે છે. યોગસૂત્રકાર મૂર્તિ કે બુતને આગળ નથી કરતા. એની જરૂર પણ વ્યક્તિગત ગૌણ અને ઓછી છે. બુત દ્વારા ધર્મનું સમુદાયગઠન કરવાનું વધારે થયું છે, તે આથી. પેગ પરમ સાધનાને માગ હોવાથી તેમાં મૂર્તિ-મહિમા નથી કરવામાં આવ્યો. નામને જ તેમાં ગ્રહણ કર્યું છે. તે અંગેનાં બે સૂત્રોનો અર્થ હવે પછી વિચારીશું. ૧૯-૭-૪૭ * ઈશ્વરને જે પરમભાવે તેમાં શ્રદ્ધા એ સાત્વિક આસ્તિકતા છે. તેની તુલનામાં બીજી બધી આતિકતાને નાસ્તિકતા કહી છે. તેને તામસિક કે રાજસિક આસ્તિકતા કહેવી હોય તે કહી શકાય. અભ્યાસીઓને અહીંયાં હું ગીતાના નીચેના કોનું મનન સચવું છે: અ ૦ ૭-૨૪; ૨-૧૧ Jain Education Internation For Private & Personale Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઈશ્વરનું પ્રણિધાન એટલે શુ? ઈશ્વરના નામ અંગેનાં બે સૂત્રો નીચે પ્રમાણે છે- એમને અથ સરળ છે - તેને (એટલે કે ઈશ્વરના એટલે ૩ છે. ત" વા: પ્રવ: || ૨૦ || તનવા વર્ધમવિતમ્ ॥ ૨૩ || વાચક શબ્દ પ્રભુજ તેના જપ (તથા ) તેને વાચ્યા જે ઈશ્વર તેની ભાવના કરવી. એ ૨૩ આ બે સૂત્રોને આપ્યો અર્થ સમજવા તેમને અનુખ ધ જોવા જોઈ એ. વળિયાતત્ યા -~~~ મસૂત્રથી શરૂ થતા પ્રકરણમાં આ બે સૂત્ર આવે છે. સૂત્રકારની શૈલી એ છે કે, અમુક વિધાન કરીને પછી તેનાં પાને અર્થે જો સ્પષ્ટ કરવા જોઈ એ તે તે એ કરે છે. તે મુજબ, ૨૪ થી ૨૬ મા સૂત્ર સુધી, ઈશ્વર એટલે શું, એ કહ્યુ છે. તે કલેશક ઇ થી અતીત એવા પુરુષવશેષ છે એમ જણાવી, તેનુ સ્વરૂપ પ્રથમ ટૂંકામાં કહ્યું (સૂત્ર ૨૪), એનું પ્રમાણુ શું? એવા પ્રશ્નના જવાબમાં સૂત્ર ૨૫ મું કર્યુ. * ઈશ્વરનું પ્રણિધાન એટલે શુ? તેને પ્રભાવ મહાન આદિ ગુરુ જેવા છે, એમ ત્યાર પછીના સૂત્ર ૨૬માં કર્યું. દ આમ ત્રણ રીતે ઈશ્વર-તત્ત્વને સમજાવ્યા હવે વિશેષમાં કહે છે કે, તેનુ નામ પ્રણવ – ૩ છે. આ પ્રમાણે ઈશ્વરતત્ત્વ જે હકમાં નિત્ય રહેલું છે તે સમજાવીને તેને વાચક શબ્દ કહ્યા. કેમ કે પદાર્થને વાચક હોવા એ માનવીના તેની જોડેના સંબંધની ખાસિયત છે. શબ્દ વગર તેની જોડે સબંધ શી રીતે રાખી શકાય ? તેને વિષે વિચારી શી રીતે શકાય ? શબ્દમાં એવી તાકાત છે કે, તે દ્વારા આપણે (ચિત્તના યેાગ્ય વ્યાપારથી તેને વાચ્ય પદાર્થ સાક્ષાત્ કરી શકીએ છીએ. જેમ કે, ‘મા’ છે તે કેવળ એક શબ્દ; પરંતુ તેના ઉચ્ચારથી બાળકને કેવુ લાગે છે? અરે, એ શબ્દની અંદર એવી તાકાત છે કે એ મા હૈ !' ઉદગાર વડે, ઉંમરભર આપણે કેટલીય ભીતિ સામે ઢાલ ધરી શકીએ છીએ ! શબ્દ અને તેના અથ વચ્ચે આવા અતૂટ સબંધ હોય છે. ઈશ્વરના નામ સાથે તેના અથ ઈશ્વરના પણ આવા સંબંધ છે. તેથી જ અનેક ભક્તોએ ગાયું છે કે, ' 'एक्दालंबन श्रेष्ठम् एतवालंबनन् परम् ।। 'नामको आवार तेरे नामको आधार | ' એનું કારણ એ છે કે, શબ્દ કેવળ ઉચ્ચાર નથી. તે તેના વાચ્યાની ભાવના જગવે છે, અને તે આપણા જીવનને ભાગ અનેલા હોય છે. અસ્તુ. રીતે Page #74 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શું? અહીં સુધીમાં સૂત્રકારે ૨૩માં સૂત્રના વર' પદ વિષે સમજૂતી પૂરી કરી. હવે gforઘાન સમજાવવાનું આવે છે. તે ૨૮મા સૂત્રથી કરે છે. ૨૮મા સૂત્રને અનુબંધ આ રીતે સમજવું જોઈએ. તેમાં સૂત્રકાર કહે છે કે, એવા (એટલે કે ૨૪થી ૨૭ સૂત્રમાં વર્ણવેલા) ઈશ્વરનું પ્રણિધાન એટલે એ કે, તેના નામને જપ કરે અને તેની સાથે જ તેનો જે અર્થ ઈશ્વરતત્વ છે, તેની મન સાથે પ્રયત્નપૂર્વક ભાવના કરવી. આમ કરવાથી ચિત્ત તેમાં એકાગ્ર બનશે, અને એમ એનું પ્રણિધાન સધાશે. આ પણ એક ગ જ છે. એટલે, સમાધિપ્રાપ્તિ કે યોગસિદ્ધિનું બીજું સાધન જે ઈશ્વરપ્રણિધાન, તે પ્રણવ-જપ અને તેની સાથે ઈશ્વરનું એકાગ્ર ધ્યાન છે, એમ સૂત્રકારે અહીં જણાવી, તે પ્રકરણ એટલા પૂરતું અહીં પૂરું કર્યું. અહીંયાં બેએક પ્રશ્ન વિચારવા જેવા ઊઠે છે : ૧. નામજપને માત્ર પ્રણવનું જ કરવું જોઈએ? કે રામ, કૃષ્ણ, વાસુદેવ, ઇગમે તેને જપ ચાલે? ૨. તેને કેવળ જપ કરે એમાં જ કોઈ શક્તિ રહેલી છે? કે જપની સાથે “ અર્થભાવન હોવું જોઈએ? આ સવાલ ખાસ ઊઠે છે તે અજામિલની પેલી પૌરાણિક આખ્યાયિકાને લઈને, કે જ્યાં અર્થહીન માત્ર નામ-ઉચ્ચારનો મહિમા બતાવ્યો છે. આ બે બાબતોમાં યોગસૂત્રકારને શું કહેવું છે, એ જેવું જોઈએ. ઈશ્વરનું પ્રણિધાન એટલે શું? હ૧ પ્રણવ શ દાર્થ છે ભારે સ્તુતિ. એટલે કે, ઈશ્વરનો વાચક તેના પ્રત્યે અત્યંત સ્તુતિભાવ પ્રગટ કરતા શબ્દ હોય. અને તે શબ્દ આયેના ઈતિહાસના યુગેની પરંપરાથી ? બનેલું છે. અને શબ્દની સંકેત-શક્તિ તેની યુગયુગાંતર-જૂની પરંપરાથી જામે છે અને દઢ થાય છે. તેથી પ્રણવ એટલે રૂઝ એમ જ અર્થ થઈ ગયો હશે. બાકી વ્યક્તિના સંસ્કાર વગેરે પ્રમાણે, તેના દિલમાં પરમ સ્તુતિ અને સમર્પણ ભાવ ઉપજાવે એ કોઈ પણ વાચક ચાલે, કેમ કે તેવી વ્યક્તિને માટે તે “ Trય' છે. એટલે ગયા પ્રકરણમાં કહેલું એમ, ઈશ્વરના નામ વિષે નામ-પસ્તીને જંગ સંભવી નથી શકતો. બીજો સવાલ – તેના કેવળ ઉરચારમાત્રમાં પણ કાંઈ શક્તિ ખરી? સૂત્રકાર સ્પષ્ટ કરે છે કે, કેવળ જપ જ નહિ, પરંતુ તેના અર્થની ભાવના કે મનની અંદર તેનું રટણ કે સંકલ્પન કરવું, એ પણ જરૂરી છે. નામના ઉરચારણ દ્વારા સાધવાને મુદ્દો છે ઈશ્વરપ્રણિધાન. તે તો એક જ રીતે બની શકે કે જો તે ઉરચારની સાથે મન પણ જોડાવાને માટે પ્રયત્નવાળું હોય. એ વાત ખરી કે, ‘મા’ શબ્દની પેઠે “રામ” કે “રમ” ઈ૦ શબ્દ બોલતાં-સાંભળતાંવેંત ઈશ્વરભાવ મનમાં ઊપજે છે – તરમાવન અમુક થાય છે. કારણ કે, એની પાછળ યુગના યુગથી તે તે માનવસમાજે સેવેલી પરંપરાનું ર તે સમાજની વ્યક્તિ પર રહેલું છે. પરંતુ તેથી વધારે એમાં કંઈ માની ન શકાય. ઈશ્વરના વાચક શબ્દમાં આવું in Education in For Private Personal l y Page #75 -------------------------------------------------------------------------- ________________ ચોગ એટલે શુ'? ८२ પર પરા-ખળ હાય તા તેના મનઃપૂર્ણાંક રટણમાં સહેજે મદદ મળે એ ખરું. તેમાં એ પ્રકારની સહજ અભિમુખ કરવાની તાકાત હોય. પરંતુ તે ઉપરથી એવા વાદ નથી જ સ્થાપી શકાતા કે, ઉચ્ચાર પણ ખસ છે. તેથી જ કાર નામજનો કે પૂજાપાઠને સ્વાધ્યાય અને ઈશ્વરની ભાવના કે તેના ધ્યાનને ભેગાં મૂકે છે. મૂળના ભાષ્યકાર આપત્રમાં એક શ્લોક ટાંકે છે તે અહીં આગળ જોવા જેવા છે: स्वाध्यायात् योगमासीत योगात् स्व. ध्यायमामनेत् । स्वाध्याययोगसंपत्त्या परमात्मा प्रकाशते ।। સ્વાધ્યાય (એટલે કે જપ તપ – પૂજા પાઠ ) વડે ઈશ્વરની ભાવના કરવાના યેાગમાં સ્થિત થવું; અને એ જ યાગ વડે સ્વાધ્યાયની ઊંડી સમજ મેળવવી; આમ (સ્વાધ્યાય વડે ચેાગની અને યાગ વડે સ્વાધ્યાયની એમ) અનેની સ'પત્તિ – વૃદ્ધિ - સાધવાથી પરમાત્મતત્ત્વ પ્રકાશિત થાય છે. બલ્કે, તેમના સૂત્રના એવા અં પણ કરી શકાય કે, ઈશ્વરના વાચકના જપ કરવા એને અર્થ જ એ છે કે, તેને જે વાચ્યા ઈશ્વર કે પ્રભુ, તેને મનમાં યાદ કરવા, તેના ધ્યાનમાં એકાગ્ર થવું. એને અથ એ નથી થઈ *સામાન્ય રીતે આ સૂત્રનો અથ ટીકાકારા તત્વ: તનાવના સાથે * =અને ' ઉમેરીને કરે છે, અને એમ જ રાનાં ને કહ્યુ` છે. પરંતુ સાર = સચાવશું એમ પણ અધ કરી શકાય, અને એમાં પણ પૂરી યોગ્યતા છે. પરંતુ એક રીતે અથ કરવાથી રહસ્ય તે એક જ છે કે, જપ એકામતાથી કરવા જેથી ઈશ્વરની ભાવના મનમાં સેવાય. જપ દ્વારા દ્દેશ છે. ઈશ્વરનું પ્રણિધાન સાધવાના, એ ભૂલવુ ન જોઇ એ. ઈશ્વરનું પ્રણિધાન એટલે શુ? શકતા કે, હાથમાં માળા ચાલે ને મનમાં ઈશ્વરથી બીજા કશાના ગેટકા ગણાતા હોય. શબ્દ કે નામ અને તેના અ કે ભાવ વચ્ચેને આવે! વિચ્છેદ રાખીને જપ કરવાના પ્રયાગના દાખલા આછા નથી. અરે, મ દિશમાં વાતા કરતાં કરતાં માળાએ ફરે છે! આવી. મન વગરની માળા પાછળ હેતુ શુભ છે; તે પૂરતું જ તેમાં પુણ્ય ભલે હા. પરતુ એ કંઈ નામજપનની સે.ગ્ય રીત નથી. નાખના સ્થૂળ આલંબન દ્વારા રૂમ ઈશ્વરસ્તત્વમાં એકાગ્ર લીનતા એળવવી, — એને યોગ સાધવા, એ ધ્યેય છે. અને એમાં યેાગની પરમ સિદ્ધિ – ચિત્તવૃત્તિનિશ્ચય કરી આપવાની તાકાત ભરેલી છે, એમ યેાગસૂત્ર કહે છે. કેવળ નામજપનને માટે એ ન કહી શકાય. એમ હ।ઈ પણ ન શકે. કેવળ નામજપન તા અગ-ભગતાઈમાં પણ સંભવી શકે છે. એવાને માટે ગીતાએ નથી કર્યુ કે, પાપીમાં પાપી પણ મારું શરણુ કે તે તરત ઊગરે છે. એ જાદુઈ તાકાત જપમાં — એટલે કે તેને અથ જે ઈશ્વર છે તેમાં એકાગ્ર થવામાં રહેલી છે. ઈશ્વરનું શરણુ કે પ્રણિધાન સાધવું એટલે આ છે. ૯૩ ખરેખર જે તેમ કરે છે તેને શું મળે છે, કઈ રીતે તે ચિત્તવૃત્તિના નિધ સાવાને માગે જાય છે, તે ગણુ સૂકામાં સુત્રકાર હવે પછી તાવે છે. તે દ્વારા ખરા નામજપન કે પ્રણિધાનની કસેટી પણ મળી જાય છે. એ શી છે તે હવે પછી. ---*૪૭ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઈશ્વરપ્રણિધાનનું ફળ ઈશ્વરના નામ કે પ્રણવ મારફતે તેનું ચિંતન-મનન કરવામાં આવે તો તેનું શું ફળ થાય?- આ પ્રશ્નને ઉત્તર હવે સૂત્રકાર ચર્ચે છે. ઊલટ-પક્ષે એ પણ એમાંથી સમજવું જોઈએ કે, એ ફળ ખરેખર કોઈ કે મળતું રહેતું જણાય તો જ તે સમજવું કે, પ્રણિધાન-માર્ગમાં આપણે બરોબર ચાલીએ છીએ; નહિ તો જાણવું જોઈએ કે, પ્રણિધાનને નામે આપણે કશી ને કશી જડ નામપરસ્તી કે બુતપરસ્તીમાં પડ્યા છીએ. આવી જાતતી અંધારકુટામણીમાંથી જગતમાં ઘણી વાર પાર્થિવ લાભ હોય છે. તેથી જ તેને માટે મહેતાજીએ ટૂંકમાં કહેલું કે, એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા” કારણ કે, તે વડે આતમારામ પરિબ્રહ્મ ન .” એટલે સાચા પ્રણિધાનની કસોટી સૂત્રકાર તેના ફળનું બયાન કરવા દ્વારા આપે છે. તે સૂત્ર આ છે– ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ।। २६ ।। (તેમાંથી પણ–પ્રણિધાન એટલે કે પ્રણવને જપ અને ઈશ્વરપ્રણિધાનનું ફળ તેના અર્થની ભાવના કરવામાંથી – “પ્રત્ય-1’ની પ્રાપ્તિ થાય છે અને અન્તરાય” તો મટે છે.) એટલે કે, પ્રણિધાનમાર્ગે યોગ સિદ્ધ કરવા જતાં બે વસ્તુ તરત તેમાંથી ફળવા માંડે છે, જે વડે પછી આગળ વધતાં નિરોધનું પરમ ફળ મળે છે. આ બે વસ્તુ નીચે પ્રમાણે – ૧. “પ્રત્યક-ચેતન’ની પ્રાપ્તિ, ૨. માર્ગમાં આવતા અંતરાયનું નિવારણ. અને સૂત્રકારની ભાષા પરથી સમજાય છે કે, પ્રણિધાનમાર્ગનું ખાસ ફળ પ્રત્યક-રોતનની પ્રાપ્તિ થાય છે એ છે; અને અંતરાય-નિવારણ તો તેની ભેગાભેગી થઈ જાય છે. આવી આ બીજા ભાગની ખાસિયત, વૈરાગ્ય-અભ્યાસ દ્વારા સાધવાના પહેલા માર્ગની સરખામણીમાં છે, એમ સમજવું જોઈએ. સૂત્રકાર કહે છે કે, સાધના કરવામાં જે અંતરાયો આવે તેમનું નિવારણ તે બેઉ માર્ગોમાં થવું જ જોઈએ; કેમ કે તે થાય તો જ આગળ વધી શકાય. અને બીજું ફળ “પ્રત્યક ચેતન”નું દર્શન છે. એ બંને ફળ પ્રણિધાન કે ભક્તિ-માર્ગમાં સહેજે થાય છે. આ માનો યાત્રી ઈશ્વરના નામનો જપ અને તેની ભાવના કર્યો જાય છે. તેથી ઉપરાંત એ કાંઈ જાણતો નથી – તેને જાણવાની જરૂર નથી, એ આ માર્ગની ખૂબી છે. પુરુષ-પ્રકૃતિ-ભેદ કે એવા તાત્વિક પ્રશ્નોને બુદ્ધિયોગ વૈરાગ્ય-માગનું મુખ્ય સાધન છે. ઈશ્વર પ્રણિધાન કે ભક્તિમાગી કેવળ ઈશ્વરભાવને ભજે છે. એમાંથી તેને બુદ્ધિયોગ ૯૪ For Private & Personal use only Page #77 -------------------------------------------------------------------------- ________________ વેગ એટલે શું ? ઈશ્વરપ્રણિધાનનું ફળ આપ આપ મળી રહે છે તે પ્રત્યકુ-ચેતનને પામે છે ज्ञानस्पैव पराकाष्ठा वैराग्यम् । एतस्यैव हि नान्तरीयक कैवल्यमिति ।। અને એના અંતરાયે ઓગળી જાય છે. ગીતાકારે આ (જ્ઞાનની જ પરાકાષ્ઠા વૈરાગ્ય છે. એમાંથી કે એ વસ્તુને નીચેના શ્લોકમાં ( અ૦ ૨૯, ૧૦) કહી છે— પછી, બીજા કશાના આંતરા વગર - તરત જે આવે છે तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् । તે જ કૈવલ્ય છે.) ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥ ભક્તિ-માર્ગ એવો અવ્યક્ત જ્ઞાન-માગ ન લેતાં (મારામાં સતત યુક્ત રહેતા અને મને પ્રીતિપૂર્વક ભજતા વ્યક્તપૂજાને માર્ગ લે છે. તે જીવ અને શિવ વચ્ચે વિવેક તે લેકેને હું બુદ્ધિયોગ આપું છું, જેના વડે તેઓ મને કરે છે. તેનું ખાસ ફળ એ છે કે, “પ્રયતર' પ્રાપ્ત પામે છે.) થાય છે. ભક્તિ-માર્ગ અને વૈરાગ્ય-અભ્યાસ-માણે પહોંચે છે તો એક જ ધામે. અને ત્યાં પહોંચવા માટે બેઉને તેમાં આ પ્રચંતન એટલે શું? એને સાદે સીધે આવતા અંતરાયે જીતવાના જ છે. પરંતુ ફેર એ છે કે અર્થ આ છે– દરેકના અંતઃકરણમાં વિરાજતું કે પિતાનું કામ કરવા માટે વૈરાગ્ય માર્ગ સીધે વિવેકજ્ઞાન પ્રતીત થતું ચેતન તે.* આ ચેતનને આપણે આપણાપણું પર જાય છે, તે પ્રકૃતિ અને પુરુષને વિવેક કરે છે અને કે જીવ સમજીએ છીએ. પરંતુ તેનું સ્વરૂપ શું છે તે એના દ્વારા પિતાના વૈરાગ્યને આગળ લે છે અને પ્રકૃતિથી સ્પષ્ટ જાણતા નથી. ઈશ્વર, કે જે પરમ પુરુષોત્તમ છે, તેને અલગ એવા પુરુષનાં ચિંતન મનન અને ધ્યાન દ્વારા સતત જગ્યા કરવાથી, તેના સ્વરૂપને યાદ કર્યા કરવાથી, સાધનમાં વધે છે. આમ સારી રીતે કરવા માટે તેને તેની સરખામણીમાં આપણને આપણું સ્વરૂપ અને તેની અંતરાયે અને વિક્ષેપ ઉપર વિજય મેળવવાને આવે છે. મર્યાદા સમજાય છે. ઈશ્વરની વ્યાખ્યા જ એ પ્રકારની છેઃ પણ એ કામ તે સંક૯પપૂર્વક – ખાસ અભ્યાસ વડે કરે છે. ઈશ્વર સર્વજ્ઞ છે, આપણે અલ્પજ્ઞ છીએ; તે લેશકમંદિથી તે અભ્યાસનો પ્રકાર હવે પછીનાં સૂત્રોમાં કહે છે. આમ મુક્ત છે, આપણે તેમાં સબડીએ છીએ; આપણે અજ્ઞ વિવેક-વિચાર અને અંતરાય-નિવારણના અભ્યાસ વડે છીએ, તે પરમ ગુરુ છે;– આમ સદાકાળ ભાવ ચાલો વૈરાગ્યમાગી કામ લે છે. તેથી વૈરાગ્યની પરાકાષ્ટા પર * ભેજ દેવ તેમની ટીકામાં આ શબ્દની સૌથી સારી સમજ નીચે પહોંચે છે, અને આવા વિવેક કે વૈરાગ્યની પરમ સ્થિતિ મુજબ આપે છેએ જ જ્ઞાન છે. અને એમ ભાષ્યકાર વૈરાગ્ય-સૂત્ર ૧૬માની विषयप्रातिकूल्येन स्वान्तःकरणाभिमुखमंचति या चेतना दृकशक्तिः सा प्रत्यक्-चेतना। ટીકામાં સાફ કહે છેઃ અર્થ - પ્રતિકૂળ બુદ્ધિથી વિષમાંથી હડીને પોતાના અંતઃકરણ તરફ વળેલી - અંતમુખ બનેલી ચેતના –દશક્તિ, તે પ્રત્યક્ ચેતના કહેવાય. For Private & Personal Line Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૯૮ યોગ એટલે શું? એ જ નામજપ અને તદર્થભાવન છે; અને એનું નામ ઈશ્વરપ્રણિધાન એમ આપણે અગાઉ જોઈ ગયા. આથી સહેજે સમજાશે કે, ઈશ્વરપ્રણિધાનથી કેમ કરતાં આપણને પિતાનું સ્વરૂપ-દર્શન થાય છેઃ દરેકના અંતઃકરણમાં વિરાજતું એવું જે પ્રત્યચેતન—પિતાનું આંતર સ્વરૂપતે જડે છે. પરમ પુરુષોત્તમનું ચિંતન ભક્ત પિતાના સાદાસીધા પુરુષભાવ દ્વારા કરે છે. હંમેશ પિતાની સરખામણીમાં તે ઈશ્વરને જોયા– જગ્યા કરે છે. તેથી જ ભકતોની ઉક્તિનો ધ્વનિ નીચેના જેવી વાણી હોય છે— - “તૂ જાદુ ઢtત હૈ તૂ ના f fમવાર ...” આ પ્રકારના ભાવના સતત સેવનથી જીવમાં અમુક ગુણે ખીલ્યું જાય છે; અંતરાયો આવે છે તેમનેય એ ઈશ્વરના પ્રસાદરૂપ જ માનીને ઓળંગી કે આઘા કરી દઈને આગળ વધે છે. ખરું પૂછે , એને અંતરાય અંતરાયરૂપે લાગતા જ નથી. એ તો પછી આવો બેફિકર બને છે भवसागर सब सूख गया है। फिकर नहीं मुझे तरननकी । જે વસ્તુને ગીતાકાર કહે છે – " सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । વા સર્વાગ્ય: ક્ષgિrfમ માં રાજ: '' '' ૧૮, ૬ ૬ // ૧. ભોજદેવ માવનની વ્યાખ્યા કરે છે તે યાદ કરવા જેવી છે – ईश्वरस्य भावन पुनः पुनः चेतसि विनिवेशनम् एकाग्रतायाः उपायः । [ઇશ્વરનું ભાન કરવું એટલે વારંવાર તેને ચિત્તમાં પવ–બિરાજવ; એ ચિત્તની એકાગ્રતાને ઉપાય છે.]. ઈશ્વરપ્રણિધાનનું ફળ (અહીં પાપ એટલે અંતરાય એમ પણ અર્થ ઘટાવવામાં કાંઈ વાંધો નથી.) એટલે કે, એ તો કેવળ નામજપન અને ઈશ્વર-ચિંતન સમજે છે; અંતરાયો તો તેના અનુભવમાં તે રૂપે આવતા જ નથી. તેથી તેને ચિત્તનો પ્રસાદ કે પ્રસન્નતા સાચવવાને માટે સ્વતંત્ર પ્રયત્ન કરવો પડતો નથી. તે તેની ભક્તિમાં સદા-મસ્ત રહે છે. એને એથી જુદે અભ્યાસ કરવો પડતો નથી. ત્યારે અભ્યાસ-વૈરાગ્યયેગીને અંતરાયનિવારણને માટે સંકલ્પપૂર્વક અભ્યાસ કરવાનું રહે છેઃ એના અભ્યાસનું મુખ્ય સ્વરૂપ અને લક્ષ્ય જ મોટે ભાગે એ હોય છે. આથી કરીને, ભક્તના પ્રણિધાન કે સમર્પણભાવની પેઠે, અંતરાય-નિવારણ પોતે જ તેની યોગસાધનાનો એક નો વિષય બને છે. અને યોગસૂત્ર અને એક નોખા પ્રકરણ તરીકે હવે પછી ચર્ચવાને માટે લેશે પણ. સૂત્ર ૨૩થી શરૂ થઈને ઈશ્વર-વિચારનું પ્રકરણ અહીં આ ૨૯માં સૂત્રની સાથે પૂરું થાય છે. આની એથી વિશેષ ચર્ચા યોગસૂત્રમાં આવતી નથી. અંતરાય આપોઆપ ટળે, એવા ઈશ્વરપ્રણિધાનના વિશેષ ફળને લઈને કેટલીક વાર એમ મનાવવામાં આવે છે કે, તે માર્ગ સો -સરળ છે. સાચું જોતાં આ બરોબર વાત નથી. વૈરાગ્ય-કે-જ્ઞાન-યોગી પુરુષ-પ્રકૃતિના વિવેક દ્વારા કામ લે છે, અને તે વિવેક પ્રમાણે જીવન ગુજારે તો તેનેય અંતરાયનિવારણ માટેની સાધના મુશ્કેલ નથી લાગતી, તેમ જ પ્રણિધાનગી જીવ અને શિવના વિવેક દ્વારા કામ લે છે અને તેને માટે સમર્પણભાવ કેળવે છે, તેથી તેને For Private & Personale Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ચાગ એટલે શું? અંતરાય-નિવારણ સરળ થઈ જાય છે. છેવટે વીરતા અને ઐય થી પુરુષાર્થ કરવાના તે તે છે જ, — ભક્ત શું કે જ્ઞાની છું. વૃત્તિ કે રુચિ અને સ્વભાવના ભેદોને લઈને આમ કે તેમ ચાલીએ એટલું જ. મૂળ એમાં ફેર છે તે એટલા જ કે, જ્ઞાનમાર્ગ અવ્યક્ત છે, ભક્તિમાર્ગ વ્યક્ત છે; અને ગીતા (૧૨, પ) કહે છે એમ, અવ્યવત્તા ર્િનતિનું:લ વેકૂિવાવ્યતે’ — (જડ દેહવાળા માણસ અવ્યક્તને બહુ મુશ્કેલીથી પામે છે.) નાનપણથી જ તર્ક અને ઉચ્ચ ગણિત ન ભણી શકાય તેમ. જોકે કળે કળે તે એક જ પરમભાવને બેઉ માગે પામવાનું છે. હવે પછી અ ંતરાય-પ્રકરણ શરૂ થાય છે. ૧૦૦ ૧૨–૧–'૪૭ ૨૨ અતરાયા અને તેમનું સ્વરૂપ યેાગનું મુખ્ય પ્રયેાજન ચિત્તની ભિન્ન ભિન્ન ખધી વૃત્તિએ ઉપર કાબૂ કે વશીકાર મેળવી તેમને નિરાધ સાધવેા, એ છે. તેને માટે બે મુખ્ય રસ્તા આપણને બતાવવામાં આવ્યા — ૧. અભ્યાસ-વૈરાગ્ય (સૂત્ર ૧-૧૨) અથવા – ૨. ઈશ્વરપ્રણિધાન ( સૂત્ર ૨૩-૨૯). આ બે રસ્તાએ વિષે કેટલુંક વિવેચન કરી, તે રસ્તામાં શું રહેલું છે એના પરિચય અત્યાર સુધીમાં અંતરાયા અને તેમનું સ્વરૂપ આપણને આપ્યા. હવે તેમાંથી ફૂટતા એક નવા વિચારને સૂત્રકાર હાથ પર લે છે. તે વિચાર છે અંતરાય-નિવારણ. સૂત્ર ૩૦થી માંડી ૪૦ સુધીમાં આ વિચાર જોવા મળે છે. ૧૦૧ વૃત્તિનું સ્વરૂપ વિચારતાં આપણે જોયું કે, તે ઊંચા જ કરે છે; અને આવેા વિક્ષેપ ચાલ્યા જ કરે છે, તેથી ચિત્તની સ્થિરતા કે નિરુદ્ધ દશા સુધાતી નથી. આમ ચિત્તમાં જે વિક્ષેપે આવ્યા કરે છે તે જ યાગપ્રાપ્તિમાં અંતરાયા કે વિજ્ઞો છે. આ વિજ્ઞોને હરવાં જોઈ એ. આપણે જોયું કે, ઈશ્વરપ્રણિધાનથી તે આપેઆપ દૂર થાય છે. જેમ કે, લૌકિક ભાષામાં તેથી જ કહેવાય છે કે, રામનામ અધાં દુઃખ-દરદનું ઓસડ છે. પર’તુ આ અંતરાયેા શા છે, તેમનું કારણ શું છે, તેમને સીધા નિવારી શકાય કે કેમ, એવા એક સીધા વિચાર પણ કરી શકાય, અને સીધા તેમને જ દૂર કરવા માટેના અભ્યાસ દ્વારા તેમને હરવાનું કામ ઉપાડી શકાય. આ વિચારથી સૂત્રકાર કહે છે કે, વ્યાધિ-સ્થાન-સંશય-પ્રમાદ-આા-ય-અવિરતિ-પ્રાંતિયર્શનroor भूमिकत्व-अनवस्थितत्वानि चित्तविक्षेपाः ते अन्तર: || ૩૦ || – વ્યાધિ, સ્થાન, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદશ ન,અલબ્ધભૂમિકત્વ, અને અનવસ્થિતત્વ — આ નવ પ્રકારના જે ચિત્તની નિરુદ્ધ દશાના વિક્ષેપે છે, તે જ અતરાયા છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ યોગ એટલે શું? સૂત્ર ૨૯માં આપણે જોયું કે, સાધનાના ક્ષેત્રમાં સત્તા -સમાત્ર’ એવો એક પદાર્થ ત્યાં કહ્યું. તે હવે સમાવવો જોઈએ. એટલે પ્રથમ અંતરાય કયા છે તે ગણાવ્યા. “આ નવ અંતરાયો છે, તે ચિત્તને વિક્ષેપ નાંખે છે. તેઓ ચિત્તની પાંચ જે વૃત્તિઓ કહી તેમની સાથે પેિદા થનારા પદાર્થ છે. તેમનો જે અભાવ થાય – તે પદાર્થોને જે હઠાવવામાં આવે, તો પૂર્વે કહેલી ચિત્તવૃત્તિઓ પેદા ન થાય.” (યોગભાણ.) એમ થાય એટલે પછી નિરોધને માર્ગ અંતરાય વગરને સાફ સીધો થાય. આમ અંતરાયો નવ છે. તે સમજીને તેમને દૂર કરવાના છે. એ નવનું સ્વરૂપ હવે તપાસીએ. અંતરાયોમાં પહેલા બે મુખ્યત્વે શારીરિક છે – ૧. સાધિ – રોગ. શરીરમાં રોગ હોય તો તેની અસર ઇદ્રિય તથા તેમના રાજા મન ઉપર પડે જ. તેથી તેઓ સરળપણે કામ ન કરી શકે. પરિણામે ચિત્તને કલેશ થયા જ કરે અને રોગમાં અંતરાય આવ્યા કરે, એ ઉઘાડું છે. સાધારણ કામોમાં પણ વ્યાધિ જે પીડા ને વિશ્નો નાંખે છે, તો સૂમ અને કઠણ એવા યોગકામમાં તે પછી પૂછવું જ શું? તેથી રોગથી દૂર રહેવાને આરોગ્યનો જીવનવિધિ તો હોવો જોઈએ. ૨. સ્થાન બીજો અંતરાય છે. ત્યાન એટલે જડતા; મન – ઇંદ્રિયનું ભારેપણું. ભાષ્યકાર ટૂંકમાં અર્થ આપે છે – અલાર્મષ્ણુતા વિસ્તક્ષ્ય – ચિત્ત એવું ભારે થઈ જાય અંતરાયો અને તેમનું સ્વરૂપ ૧૦૬ કે કશું કરવામાં ઉત્સાહ જ ન જાગે. કહો કે, એક પ્રકારની શરીર-મનની તામસિક જડતા, ઉત્સાહને અભાવ. પ્રમાદ” અને “આલસ્ય” બે જુદાં ગણાવ્યાં છે. એટલે સ્થાનનો અર્થ આથી ખાસ સમજવો જોઈએ. સ્થાન મુખ્યત્વે શરીરના ભારેપણામાંથી ઉત્પન્ન થતી દશા છે. ભારે મેદવાળું શરીર, કે જેમાંથી જડતા આવે તે. હવે પછીનાં નીચેનાં ચાર અંતરાયકારણે વિશેષ કરીને સૂફમ કે માનસિક છે – ૩. સંશય – કાંઈ પણ કરવા જતાં મનનો નિશ્ચય ન થાય – આ કરવું કે તે કરવું, કરવું કે ન કરવું, એ રીતને. આવું જે મનનું ઢચુપચુપણું કે ડગમગાટ તે સંશય. આ તો કેવી મોટી બ્રેક ગણાય, એ સમજાવવાની જરૂર નથી. ૪. પ્રમાદ્ર – સંશય ન હોય, નિશ્ચય થાય કે અમુક તમુક કરવા જેવું છે, પરંતુ તે કરવાને માટે મનની તીવ્ર લાગણી ન હોય, તે ઊલટભેર તેમાં લાગી ન શકાય. આ પ્રકારની મનની અરુચિ હોય તે ગસાધનમાં તે શું, કોઈ પણ ધારેલા કામમાં વાંધો પડે. તેથી તે પણ એક અંતરાય જ થઈ પડે. ૫. – ઉપરના અંતરાયો હોય તે પછી સહેજે માણસને કર્તવ્યમાં આળસ તો આવે જ. સમજની સ્પષ્ટતાને ખાતર તે અલગ ગયું છે એમ માનવું જોઈએ. શારીરિક સ્થાન અને માનસિક પ્રમાદ, એ બેને લઈને આળસ થાય. “આળસ એટલે ચિત્તનું તથા શરીરનું For Private & Personal use only www. library.org Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ગ એટલે શું? ગુરુવ કે ભારેપણું હોઈ કાર્યમાં પ્રવૃત્તિ ન થાય તે.” (– ભાષ્યકાર.) ૬. વિરતિ – ઉપરનાં ત્રણે સૂફમ કારણે કરતાં સૂફમ અને મૂળગામી એવું કારણ આ છે. અવિરતિ = વૈરાગ્યને અભાવ, એટલે કે ચિત્ત વિષય તરફ લલચાયા કરે તેવું ખોટું ખેંચાણ*, કઈ પણ લક્ષ્ય વિષે એકાગ્ર થવાની અશક્તિ હોય – એટલી બધી વ્યગ્રતા બીજા કારણેથી હોય, તો એ કેવું વિદ્ગ! અંગ્રેજીમાં “પ્રિ-એકધુપિશન” કહે છે તે. ચિત્તમાં જે પૂરતો વિવેક કે બીજાં ખેંચાણે તરફથી પાછા વળી જવા જેટલી સમજ ન હોય, તે કશું જ ન કરી શકાય, અને કરીને તેમાં કાંઈ ભલીવાર ન આવે, એ ઉઘાડું છે. - ત્યાર પછીનાં ત્રણ અંતરાય-કારણે છે તે સાધકની સાધનાની અંદર અવ્યવસ્થાને લઈને નીપજનારાં – કહો કે આધ્યાત્મિક છે. તેઓ પણ સ્વતંત્રપણે નોંધપાત્ર તો ખરાં જ:- ૭, પ્રાંતિવન – ઉપરનાં વિશ્ન ન નડે; પણ જે કાંઈ કરવાનું હોય તે વિષે સ્પષ્ટ સમજ ન હોય – બ્રમથી ઊંધું જ સમજાય, તો આ ઊંધી સમજ કે અજ્ઞાન પણ અંતરાય જ બને. જવા નીકળ્યા હોઈ એ મુંબઈ અને તેને રસ્તે લઈ એ તે હોય દિલ્હીને, છતાં માનીએ કે તે મુંબઈનો છે, એના જેવું. અંતરાયે અને તેમનું સ્વરૂપ ૧૦૫ ૮. બત્રામમિવ – માને કે સાવ ભ્રાંતિ નથી, સમજ જોઈએ તે છે; કાંઈક કરીએ પણ ખરા. પરંતુ તેમાં આગળ વધી અમુક ભૂમિકા મેળવ્યાનો સંતોષ ન મળે. આ પણ મેટું વિન ગણાય. આથી શ્રદ્ધા ન જામે, અને તેથી પ્રગતિ રેકાય. આમ બનવામાં કારણ બ્રાંતિદર્શન હોય, અથવા બીજાં કારણ પણ હોય. ૯, નવથિતત્વ – કાંઈક ભૂમિકાએ પહોંચીએ, પણ ત્યાં ટકાય નહિ એવી અનવસ્થા થાય, તો તેય વિશ્ન જ ગણાય. જે વિચારીએ તો જણાશે કે, ઉપરના નવે અંતરાય સામાન્ય વ્યવહારમાં પણ નડે છે. યોગમાં તે વિશેષ સૂક્ષમ રીતે અને બરોબર નડે છે. તેથી તેમને ગમલ”, યેગના શત્રુ કે અંતરાય કહેવામાં આવે છે. તેમની સાદી સમજ એ છે કે, શરીર અને મનને યોગ્ય તત્પરતાવાળું કરવું જોઈએ. તે ઉપરાંત જે જે કરવાનું છે તેની સાચી સમજ હોવી જોઈ એ; તે ન હોય તેય કામમાં ટિચાવું પડે. આ પછી પણ નડતર સંભવે છે તે એ કે, છતાં આપણે ફાવી ન શકીએ (અંતરાય ૮, ૯). આનું કારણ ચિત્ત કે સ્વભાવનાં લગભગ દર ન કરી શકાય એવાં વલણે હોય છે. આ અંતરાયો કે ચિત્તના વિક્ષેપને તપાસી તેમના કાર્યરૂપે – અવશ્ય તેમના ચિહનરૂપે – જે પ્રગટ થાય છે, તેમને એમના “સહભૂ’ કહ્યા છે. તે લક્ષણે પરથી * અવિરતઃ વિતત્ત્વ વિષયપ્રયોકારિHT IN: I –ભાષ્ય કાર. in Education in For Private & Personale Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગ એટલે શું? અંતરાયો ઓળખી શકાય છે. એટલે તેમને વિચાર પણ પછીના ૩૧માં સૂત્રમાં કરવામાં આવ્યો છે. તે હવે પછી જોઈશું. ૧૫-૫-૪૮ ૨૩ અંતરાયના અચૂક જોડીદારો નવ અંતરાયોની પારખ કહો કે તેમાંથી અચૂક ઊપજતા પ્રકારો કહો, નીચેનાં ચાર લક્ષણે તેમની સાથે હોય જ છે – :4ઢાનસ્ય – સામેનાવ – વાસ rari વિક્ષે સમુ: || રૂ ? // દુઃખ, દૌર્મનસ્ય, અંગમાં કંપ, અને શ્વાસપ્રશ્વાસ એ ચાર (ઉપર ૩૦મા સૂત્રમાં કહેલા) વિક્ષેપની સાથે જોડાયેલાં છે. દુઃખને અનુભવ અનિવાર્ય નથી. ચિત્તના વિક્ષેપ છે; મનની સમાધિદશામાં અંતરાયો ઊભા થઈ શકે છે; દુઃખ એ તેથી થતો વિકાર છે. એવું જ મનની ચીડ કે અપ્રસન્નતાનું પણ છે. દુઃખ અંદર અને બહારનાં કારણોથી હોય. દૌમનસ્ય એ ચિત્તમાં અંદર થત ક્ષેાભ – ચીડ છે. જેમ કે, ધાર્યું ન થાય ત્યારે જે સંતાપ થાય, મનમાં ક્રોધ, ગ્લાનિ, નિરુત્સાહ, વિષાદ વગેરે આવી જાય તે. અંતરાયના અચૂક જોડીદારે ૧૦૭ અંતરાય આવે તો આ બે વસ્તુ તો માનસિક ક્ષેત્રમાં થાય એમ સૌને ખબર છે. બીજાં બે લક્ષણે શારીરિક છે; પરંતુ યોગના શરીરવિજ્ઞાન કે હઠયોગનાં મૂળરૂપ એ વિધાન છે. અંગમેજયત્વ એટલે શરીરની અસ્થિરતા–અંગેની અદઢતાને લઈને નીપજતો કંપ. મને જયને માટે કે સાધનાને માટે આદ્ય સાધન શરીર છે. તે સાબૂત ન હોય તો ? આવી તેની સાબુતીને અભાવ એ અંગમે જ્યત્વ છે. આ ત્રણે કરતાં ઝટ સમજાય એવું લક્ષણ શરીરની શ્વાસપ્રક્રિયા છે. આપણામાં કહેવત છે કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જડેલાં છે. યેગ-વિજ્ઞાન પ્રાણ વિષેના સૂમ અભ્યાસ પરથી એમ જણાવે છે કે, પ્રાણાયામના અભ્યાસથી અંતરાય પર જય મેળવી શકાય છે. ચિત્તવૃત્તિ, પ્રાણગતિ, અને શરીરદશા એ ત્રણે ઓતપ્રોત સંબંધ રાખનારાં છે, એકમેકને પરસ્પર ઉપકારક છે, એ મોટી શેધ કદાચ ગકારે જગતને પ્રથમ આપી છે. એટલું જ નહિ, એ ત્રણેને માટે એક સમગ્ર સાધનાને અભ્યાસ પણ યોજે છે. અભ્યાસ કરે તો તે શેને, એ વિચારવાને આ વિક્ષેપો અને તેમનાં સહભૂ ચાર લક્ષણોનું પૃથક્કરણ કર્યું છે. તે અંતરાયોનું નિવારણ કરવાનું છે. તેને માર્ગ શો ? એ પ્રશ્ન હવે પછી વિચારીશું. ૨૧-૬-૪૮ For Private & Personale Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ - ૨૪ અંતરાયોનું નિવારણ ગયા પ્રકરણમાં આપણે અંતરાયો અને તેમની સાથે અચૂક જન્મતો તેમનો પરિવાર કયો છે, એ જઈ આવ્યા આ બધાને ઓળંગી જવું જોઈએ. તે કેવી રીતે બને ? તેને ઉપાય શો? પછીનાં સૂત્રો તે જણાવે છે. આ જોતા પહેલાં એક સામાન્ય વિચાર કરી લેવા જેવો છે. દુઃખ, ક્રોધ, ચીડ, શરીરકંપ ઈત્યાદિ અનુભવે નવ અંતરાને કારણે થાય છે. પરંતુ આ અંતરાયોનું કારણ શું? તેમને અંતરાયો કેમ કહેવામાં આવે છે? શામાં અંતરાય તરીકે એ આવે છે કે જેથી તેનું નામ એમને આપવામાં આવ્યું છે? જવાબ ઉઘાડો છે. આપણી સહજ સ્થિતિ છે તે અનુભવવામાં અંતરાય થાય છે, તેથી એ નામ એમને મળ્યું છે. આય કે હિંદુ તત્ત્વજ્ઞાન આ સ્થિતિ વિષે એમ કહે છે કે, જે છે તે જ છે અને બીજું કાંઈ નથી. (નાડતો વિદ્યતે માવ: Rડમા જીવાતે મત: ગીતા, ૨-૧૬.) અને તેથી તે દશા સદાકાળ સુખશાંતિ અને સ્વસ્થ સમાધાનની જ હોઈ શકે, કે જે સૌનું પરમ ધામ છે. એ આપણું સાચું સ્વરૂપ છે. પરંતુ આવો અનુભવ તો આપણને થતો નથી. જે અનુભવ મોટે ભાગે થયા કરે છે એ તો દુઃખ, ક્રોધ ચીડ, અંતરનું નિવારણ ઇત્યાદિ ભાવોનો. જે કારણોને લઈને આ નવો અને વિપરીત અનુભવ થાય છે, તેમને “અંતરાયો” કહ્યા છે. આ રીતે એ યથાર્થનામ છે. છતાં જે સહજ સ્થિતિ અચલ એકસમાન હોય, તો પછી એ કારણે શાથી નીપજે છે, એમ પૂછી શકાય. એ સવાલ આપણને તત્ત્વજ્ઞાનના મૂળ પ્રશ્ન ઉપર લઈ જાય છે. આ મૂળ કારણને બૌદ્ધો તૃષ્ણા કહે છે, વેદાન્ત તેને અવિદ્યા કે માયા કહે છે; ખ્રિસ્તીઓ તેને “ઓરિજિનલ સિન’ – મૂળપાપ કહે છે; જૈને તેને પુદ્ગલ કે કરજ કહે છે. એમાંથી દુઃખ અને પાપકર્મો પેદા થાય છે. ગસૂત્રકાર અહીં આ વિચારમાં ઊંડે ગયા વગર, દુઃખના પ્રત્યક્ષ જોવા મળતા બધા પરિવારનો વિચાર કરીને, અંતરાયો તથા તેમના અચૂક જોડીદાર ગણાવે છે, કે જેથી સાધકને અભ્યાસ કરવાની દિશા અને પ્રયત્નની સ્પષ્ટતા મળી રહે. ગકારનું મુખ્ય લક્ષ્ય ચિત્તવૃત્તિનિરોધ કે સમાહિત અથવા સ્વસ્થ ચિત્તદશા મેળવવી એ છે. ખરું જોતાં આ દશા આપણને સહજપ્રાપ્ત છે; પણ આપણે તે જોઈ શકતા કે અનુભવી શકતા નથી. કારણ, અવિદ્યા કે અજ્ઞાનમાંથી નીપજને અંતરાયો વચ્ચે આવે છે. આ અંતરાય શરીર, મન તથા હૃદય સુધી બધે વ્યાપે છે અને બધે પહોંચીને પજવે છે. અભ્યાસ કરવાને જે કહ્યો છે તે, આ ઊંડે સુધી વણાઈ ગયેલા અંતરાયોને ૧૦૮ For Private & Personale Only www.eliye Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ૨૫ વેગ એટલે શું? જ્યાં ત્યાંથી હઠાવવાને. તેને ટૂંકે અને એકમાત્ર ઉપાય સૂત્ર ૩૨માં સામાન્ય રૂપે આપી દેવામાં આવ્યો છે – તપ્રતિવેથાર્થમ્ જીવતાભ્યાસ: || રૂ૨ છે. તે અંતરાયો અને એમની સાથે થતા વિક્ષેપને રોકવાને માટે એક તત્ત્વને અભ્યાસ કરે જોઈએ.) કોઈ પણ એક મુદો કે બાબત લઈને તેની ઉપર ચિત્તને એકાગ્ર કરવાનો સતત પ્રયત્ન કર્યા કરે જોઈએ. જેમ કે, નવ અંતરા અને ચાર તેના સહભૂ, એ ૧૩માંથી એક અંતરાયને જીતવાને માટે અભ્યાસ આદરીએ. આ તેરે વસ્તુઓ ઓતપ્રોત સંકળાયેલી છે. એકને પણ જીતવામાંથી બીજી હાથમાં આવતી જાય છે અને એમ અંતરા દૂર કરવાનો જે એક મુદ્દો છે તે હલ થાય છે. વાત મૂળ એ છે કે, ચિત્તને એકાગ્ર થવાની ટેવ પાડવી જોઈ એ. ચિત્તની સામાન્ય ટેવ તે એક વસ્તુથી બીજે અને બીજેથી ત્રીજે, એમ ક્ષણે ક્ષણે ચંચળપણે ઊડવા કરવાની છે. એને લઈને જ અંતરા અંતરાયરૂપે વતી શકે છે. એટલે ચિત્તને એમ કૂદાકૂદ કર્યા કરવામાંથી પકડવું જોઈએ. તે કરવાને માટે શરૂમાં જ સૂત્રકારે કહ્યું કે, યા તો ઈશ્વરપ્રણિધાન કે ભક્તિયોગ અથવા તો વૈરાગ્ય - અભ્યાસ - યેાગ લેવા જોઈએ. તેમાં આ જે બીજો અભ્યાસ કહ્યો તે કેવા પ્રકારનો હોય, તે હવે પછીનાં ઘોડાંક સૂત્રોમાં બતાવે છે. ચિત્તપ્રસાદ ચિત્તને એકાગ્ર કરવાને માટે કઈ પણ એક તત્ત્વ કે પ્રયત્ન-દિશા લઈને અભ્યાસ કરવા મડવું જોઈએ. આ તે પ્રયત્નની એક બાજુ થઈ. પરંતુ એ પૂરતી નથી. આપણે સામાન્યપણે પણ જાણીએ છીએ કે, જે આપણને સુખ નથી હોતું, ચેન નથી હોતું, મનની કાંઈક નિરાંત નથી હોતી, તે કશું સૂઝતું નથી; સૂઝે તેય તે કરવામાં ગોઠતું નથી, અને કશે ઝાઝે ભલીવાર નથી આવતો. તેથી હરેક પ્રયત્નને માટે એક બીજી બાજુ પણ રહી છે અને તે એ કે, આપણે મનથી ખુશ અને ઉત્સાહી હોવું જોઈએ. આ ઉત્સાહ અને ખુશીને જ ચિત્તપ્રસાદ કહે છે. ચિત્તમાં ખેદ, વિષાદ, ક્રોધ, અસૂયા દૃઢ થયા કરે, તો એ અનેક ક્ષેશનાં ને ગૂચનાં કારણ પેદા કરે છે. તેથી ચિત્તની પ્રસન્નતા નથી રહેતી. અને એ ઉઘાડું છે કે, એના વગર સ્વસ્થ કે એકાગ્ર ચિત્ત જન્મી ન શકે. આપણા ચિત્તને ઉદ્વેગ થવામાં મુખ્ય બે કારણો બતાવી શકાય: ૧. સુખદુઃખના અનુભવ પ્રમાણે આપણને ખુશી કે નાખુશી થાય છે. ૨. રાગદ્વેષ જેવાં આંતર કારણને લઈને મનમાં જંપ-અજંપ કે શાંતિ- અશાંતિ થાય છે. ૨૦-૭-૮ ૧૧૧ in Education in For Private & Personale Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૧૧૨ યોગ એટલે શું? આમાંનાં સુખદુઃખનાં કારણે બાહ્ય હોય છે. અગાઉ કરેલાં કર્મના ફળરૂપે તે આવે છે. તે અચૂક નીપજે છે, તેથી તેમનો અનુભવ તો થાય જ. પણ તેથી કાંઈ તેણે આપણા મન પર અસર કરીને ચિત્તપ્રસાદને બગાડવો જ જોઈએ, એવો અટળ કાયદો નથી. સુખદુઃખ સરખાં માનીને ચાલવાની કળા માણસ કેળવી શકે છે. એને જ નરસિંહ મહેતાજીએ પેલા એમના અમર ભજનમાં ગાયું છે સુખદુઃખ મનમાં ન આણીએ, - ઘટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કેઈનાં નવ ટળે, જદુનાથનાં જયિાં.” અથવા એથી જ કરીને ગીતાકારે અર્જુનને કહ્યું કે, मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुख दुःखदाः । आगमापायिनोऽनित्याः तांरिततिक्षस्व भारत ।।२-१४ ।। સુખ અને દુઃખ આપનારાં જે ઊનુંટાતું ઈ જેવાં કંઠો છે, તે ઇન્દ્રિયને સ્પશીને પિતાનું કામ કરે છે. તે આવે છે ને જાય છે તેમાં કશું કાયમીપણું નથી. એટલે મનને સ્વસ્થ રાખીને તેમને તો સહી લેવાં. આ બાહ્ય કારણેને માટે થયું. અંદરનાં કારણે રાગદ્વેષ કે વાસનાને લઈને જાગે છે. તે મનમાં જ પિઅજંપો જગવે છે અને એમ સુખદુઃખ અનુભવાવે છે; તેથી મન અસ્થિર કે વ્યગ્ર બને છે. આ પણ ચિત્તપ્રસાદને હણનારું કારણ છે. ચિત્તપ્રસાદ ગીતાકારે આ વસ્તુ પણ ચચી છે. તે કહે છે – અર70 સુત: સુરમ્ | -૬૬ / - જે અશાંત મનવાળો છે, એને ક્યાંથી સુખ થવાનું હતું? તો શાંતિ કેમ મેળવવી જેથી સુખ થાય ? જવાબ નકારવાચક વાક્યથી ગીતા આપે છે ર રામાવત: શાંતિઃ | - જેણે પિતાની ભાવના નથી કેળવી, જે પોતાના મનના ભાવને કેળવતો નથી, તેને શાંતિ મળતી નથી. એ કેળવણી એટલે શું? તે જ શ્લોકમાં તેને. નકારવાચક ભાષામાં જવાબ છે કે, ___न चायुक्तस्य भावना ॥ -જે માણસ અયુક્ત છે, જેણે પિતાની બુદ્ધિને વ્યવસ્થિત કરી નથી, તે માણસ મનના ભાવને નહિ કેળવી શકે. એટલે સાર એ થયો કે, આપણે મનના ભાવને કેળવવાનો અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસ તે કયો? એને જવાબ સૂત્રકાર હવે પછી આપે છે. ગીતાના બીજા અધ્યાયના જે કો ઉપર ટાંક્યા છે, તે દ્વારા પણ સૂત્રનું આ જ ભાવના-ચોગનું પ્રકરણ ગીતાકારે કાવ્યમાં ચણ્યું છે. ગીતાને એ ભાગ વાચક જોશે તે આ સંદર્ભમાં તેને એમાં રમૂજ પડશે. ચિત્તને એકાગ્ર કરવાને માટે, તેની પૂર્વતૈયારી તરીકે ચિત્તને પ્રસાદ કે પ્રસન્નતા જોઈએ; તે કેમ કરતાં મળે, એ બતાવવા સૂત્રકાર ૩૩મું સૂત્ર કહે છે – For Private & Personal use only www Bielinary Page #86 -------------------------------------------------------------------------- ________________ ચાગ એટલે શુ? મંત્રી-ફળા-મુદ્રિતા-ઉપેક્ષાળામ્સુલ-૩:૬-પુષ્ય-અપુષ્પविषयाणाम् भावनातः चित्तप्रसादनम् ।। ३३ ।। — સુખ, દુ:ખ, પુણ્ય અને અપુણ્ય – આ ચાર વિષયાને માટે અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એવી ચાર વૃત્તિએની ભાવના કરવાથી ચિત્તને સાધી શકાય છે. આંતર પ્રસાદ શાંતિ કે ચિત્તપ્રસાદને ચળાવનારો મહરિપુ હાય તેા તે રાગ-દ્વેષ અથવા કામ-ક્રોધ છે. એમના પર વિજય મેળવવા માટે પહેલપ્રથમ તેા માણુસે, આસપાસના દૃશ્ય સાથેના પેાતાના સામાજિક સંસગને લીધે જે અનિષ્ટ વિકારા મનમાં ઊપજે છે, કે જેને લીધે ચિત્તમાં અજપા જન્મે છે, તે વિકારને રોકવા જોઈએ. ૩૩મું સૂત્ર મુખ્યત્વે આ કહે છે. ૧૪ આ કામ દરેક મનુષ્ય કરી શકે એવું છે. એ કેવળ ભલાઈ ને સજ્જનતાનું કામ છે. એમાં કશી ગૂઢ ચેાગવિદ્યાની વાત નથી. સાદે! સુખશાંતિના માર્ગ એ છેઃ કેાઈનું સુખ જોઈ તેને દ્વેષ ન કરતાં તેના પ્રત્યે મૈત્રીભાવ રાખવા. કાઈ નું દુઃખ જોઈ, તે આપણા શત્રુ કે સામાવાળિયા હોય છતાં, તેથી રાજી ન થતાં, દુઃખમાત્ર જોઈને સમભાવ ને દયાભાવ કેળવવા. નહિ તે હૃદયના ભાવા પરુષ થઈ જાય; અને પરુષતા કે નિષ્ઠુર જડતા ચિત્તની સારી સુખકારક સંપત્તિ નથી. કેાઈ પુણ્યકમીને જોઈ આનંદથી રાચવું, જેથી આપણી વૃત્તિને પુણ્ય તરફની કેળવણી મળે. અને કાઈ પાપકમી જોઈ તે પ્રત્યે તિરસ્કાર ચિત્તપ્રસાદ ૧૧૫ કે ઘૃણાભાવ ન ધરતાં ઉપેક્ષાથી જોવું. કદાચ તેનું પાપી કામ આપણા દેખીતા સ્થૂળ લાભમાં હોય, તેાયે તેને સંમતિ ન આપવી; અને ન તે માણસને વિષે ધુત્કાર સેવવે. કેટલાક લાક વૈરાગ્યના અથ એવા વિચિત્ર કરે છે કે, જગતનાં કાર્યોં તથા સબધાથી દૂર ભાગવું. આ અ અરાબર નથી. આ સમા તથા કાર્ય વિષે ઉપરને મૈત્રી-કરુણાદિ-ભાવ રાખવેા, એ સાચી સુજનતા અને .સાધના છે, એમ આ સૂત્ર સ્પષ્ટ બતાવે છે. આ સમધામાં એક વિશેષ સંબંધ ધ્યાન પર લેવા જેવા છે તે, આદેવત્તે અંશે છતાં, દરેકમાં સામાન્યપણે જોવામાં આવતું અજ્ઞાન, અણુસમજ કે મૌખ્યું. જગતના વહેવારમાં આનાં પાલાં પડે છે ત્યારે શાંતિ નથી રહેતી. તેવું જ અનુભવમાં આવતું પારુષ્ય કે દુર્જનતા છે. તેનાથી પણ દુઃખ, ક્રોધ ઊપજે છે. આ એ વિષયા પણ ચિત્તપ્રસાદની દૃષ્ટિએ જોવા જોઈએ. મૌખ્ય સામે નમ્રતા અને વિનેદવૃત્તિ કેળવવાની જરૂર છે. સામાની ભૂલ જોઈને આપણે પોતેય ભૂલપાત્ર છીએ એમ સમજી નમ્રતા ધરવી અને સામાની ભૂલથી થતા વિક્ષેપને વિનેાદ દ્વારા જીતી લેવા જોઈ એ. અને દુષ્ટતા સામે? દુષ્ટતા એ એક અપુણ્ય જ છે, એટલે એની ઉપેક્ષા કરવી જોઈએ. ન તેની સામે આપણે ક્રુષ્ટ બનીએ કે ન તે દુષ્ટતામાં લાભ હાય તેય તેમાં ભળી જઈએ; પરંતુ નમ્રતાપૂર્વક સ્વસ્થ રહી આપણી સજ્જનતાની ઢાલ સાબૂત રાખીએ. Page #87 -------------------------------------------------------------------------- ________________ ગ એટલે શું? એટલે આ સૂત્રમાં એક ઉમેરવા જેવું હોય છે તે વિદની ભાવના દ્વારા મૌમ્યને જીતવાનું. આપણી - મૂર્ખતા પર પણ હસતાં આવડવું જેઈ એ. - આ ગુણે કે ભાવ સતત સેવવા હોય તે હરેક નાના મોટા પ્રસંગ પર ભાવના કરતા રહેવું જોઈએ. એ ભાવના કરવા માટે વાચન, શ્રવણ, મનન અને ચિંતન હોય. હરેક કામમાં એ ભાવના જાગ્રત રાખીને વર્તવા માટે સદા જાગ્રત રહેવું જોઈએ. આ વસ્તુ પોતે પણ એક. તત્વનો જ અભ્યાસ બની શકે; અને તેમાંથી ઉત્તમ શીલ કે સમ્યગૂ આચારની સિદ્ધિ થાય, જે ચિત્તને પરમ શાંતિ આપે જ છે. ૨૨-૯-'૪૮ અભ્યાસના પ્રકારે ઉપાય શો? આનો જવાબ હવે ચાલે છે. તેનો મુખ્ય મુદ્દો શરૂમાં કો– ૧. કોઈ પણ એક તત્ત્વનો અભ્યાસ થાય તે અંતરાય રેકાય (સૂત્ર ૩૨). ૨. ચિત્ત પ્રસન્ન રહેવું જોઈએ (સૂત્ર ૩૩). આ ચિત્તને પ્રસન્ન રાખવાનું તો બીજી રીતે પણ જરૂરનું છે; દરેક જણે શીખી લેવા જેવી જીવન-કળા એ છે. તે વિષે આપણે ગયા પ્રકરણમાં જઈ આવ્યા. આ જે પ્રકરણ ચાલે છે તેમાં ૩૨થી ૩૯ સૂત્રો દ્વારા, ‘અભ્યાસ કરવો એટલે શું કરવું, એની સમજ આપવામાં આવી છે. એ યાદ રાખીએ, તો આ સૂત્રોમાં રહેલી સંકલના સ્પષ્ટ થશે. અભ્યાસનો અર્થ મનની સ્થિરતાને માટેનો યત્ન (જુએ સૂત્ર ૧૩-તંત્ર ચિતૈયત્નઃ અભ્યાસઃ) કરવો તે છે. આ યત્ન એટલે શું કરવું? આ સૂત્રો એનો જવાબ આપે છે. શરૂમાં એનું સામાન્ય સ્વરૂપ સમજીશું. એક આ સૂત્રોમાંથી એ જોવા મળે છે કે, જે યત્ન કરવાનું છે તે સર્વાગીણ છે. મનુષ્યજીવનનાં બધાં પાસાં તરફ ધ્યાન આપવું જોઈએ, એ આ સૂત્રોમાં સ્પષ્ટ જોવામાં આવે છે? પ્રથમ કહે છે કે, આ અભ્યાસનું રહસ્ય કોઈ પણ એકતત્વને તીત્રરૂપે અભ્યાસ કરવો જોઈએ (સૂત્ર ૩૨), એ છે. એનાં ક્ષેત્રો આટલાં આટલાં છે: અભ્યાસના પ્રકારો ચિત્તને એકાગ્ર કરવા જતાં વચ્ચે અંતરા આવે છે. અથવા એમ કહો કે, અંતરાયે ચિત્તમાં આવ્યા જ કરે છે, તેથી કરીને ચિત્ત એકાગ્ર થઈ શકતું નથી. આ અંતરાયો અને તેમની સાથે અચૂક જોડાયેલા ભાવો કયા છે, તે અગાઉ આપણે જોયું હતું. (સૂત્ર. ૩૦, ૩૧.) એટલે સવાલનો સવાલ એક થઈને રહ્યું કે, આ અંતરાને કેમ પહોંચી વળાય? અંતરાયનિવારણને * મૌખ્યને દુ:ખ ગણી શકાય તે પછી “મૌખ્ય ને ઉમેરવાની જરૂર ન રહે, એમ કોઈ દલીલ કરી શકે. non For Prve & Personale Only Page #88 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ? ૧. ચિત્ત પ્રસન્ન રહે એવી મનની ભાવનાએ કેળવવી જોઈ એ. ચિત્તની ભાવનાઓની આવી કેળવણી અને તેની જરૂર સૂત્ર ૩૩માં કહી. ૧૮ ૨. અથવા પ્રાણાયામ દ્વારા શારીરિક અને માસિક સ્વાસ્થ્ય કેળવવું (સૂત્ર ૩૪), તેા ચિત્તપ્રસાદ થવા લાગે. ૩. અથવા ઇંદ્રિયાના અનેક ખાદ્ય વિષયેાના જ્ઞાન માટે એકાગ્ર પ્રયત્ન કરવાથી પણ લાભ છે (સૂત્ર ૩૫). જ્ઞાનેંદ્રિયના વિષયેાની પ્રવૃતિ પણ અભ્યાસમાં મદદ કરે એવી રીતે કરી શકાય છે. તે વડે પણ મનને બાંધી શકાય. ૪. બુદ્ધિશક્તિને ખૂબ કેળવવા દ્વારા પણ લાભ છે (સૂત્ર ૩૬). તેવી પ્રવૃત્તિથી પણ મનને બાંધી શકાય. પ. જીવનદૃષ્ટિ કે પ્રજ્ઞા એવી ખીલે કે જેથી વૈરાગ્યનુ રહસ્ય સમજાય અને જીવનમાં ઊતરે; તે તેથીય લાભ થાય છે. આ સમજ કેળવવી એ પણ લાભદાયી અભ્યાસ છે (સૂત્ર ૩૭). ૬. સ્વપ્ન અને નિદ્રા અવસ્થા એ ચિત્તની અસાધારણ દશા છે. આ અસાધારણ દશાનું રહસ્ય પામવાથી ચિત્તશક્તિ ખરેખર શી વસ્તુ છે, તેનાથી થતા જ્ઞાન વિષે સાચુ શું માનવું, ઇની સમજ પડી શકે છે. આ સમજ મેળવવાથી પણ લાભ થાય છે. એ અઘરા અભ્યાસ છે, છતાં તે ખપના છે અને સૂક્ષ્મ ચિત્તની સાધનામાં તે કામ આવે છે (સૂત્ર ૩૮). ૭. અથવા પેાતાને મનગમતી – પસંદ પડેલી કાઈ વસ્તુ કે કલ્પના ઉપર ધ્યાન રાખવાથી પણ મનની પ્રાણાયામ ૧૧૯ સ્થિરતા કે ચિત્તના પ્રસાદ સાધવા ખમતમાં ફાયદા થાય છે. જેમ કે ઇષ્ટદેવની આરાધના (સૂત્ર ૩૯). આમ ચિત્તની તક, બુદ્ધિ, કલ્પનાશક્તિ, ભાવના, અને અહ તા – બધી શક્તિએમાંથી કેાઈ મારફત અભ્યાસ કરી શકાય. તે અભ્યાસ જેવી તીવ્રતા કે ઉગ્રતાવાળા હાય તેવું ફળ મળશે. આ પ્રકારે વિષે વધારે વિચાર હવે પછી કરીશું. ૧૮-૧૦-'૪૯ ૨૭ પ્રાણાયામ ૩૨મા સૂત્રથી તે ૩મા સૂત્ર સુધીમાં યોગ-સૂત્રકારે અભ્યાસના જીંદા જુદા પ્રકારા કહ્યા છે. એ પ્રકારા જીવનનાં અધાં પાસાંને સ્પર્શે એવા વ્યાપક અને સર્વગ્રાહી છે. તેમાં આપણી બધી શક્તિઓને માટેની કવાયત અને તાલીમને! ક્રમ સૂચવ્યા છે, જેથી મનની એકાગ્રતા થવામાં અચૂક આવતા અંતરાયેાનું નિવારણ થાય. ૩૩મા સૂત્રમાં ચિત્તની ભાવનાની કેળવણીને અભ્યાસ કહ્યા. આ એકલે! અભ્યાસ પણ એવા પ્રખળ છે કે, તે દ્વારા ચિત્તને શાંતિ મળે. પણ એમ એકલ અલગ તે જીવનમાં કશું જ નથી; જેમ શરીરનાં અંગેઅંગ આતપ્રાત રહેલાં છે, તેમ જ આપણી કેળવણીનું પણ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રાણાયામ લીધેલ હોય તે તેને નાકેથી ન નીકળવા દેતાં પૂરી રાખો અથવા જો તેને કાઢી નાંખ્યો હોય તો નાકેથી અંદર ધૂસવા આવતા વાયુને રોકી કોઠાને વાયુરહિત ધારણ કરે રાખો. આ ક્રિયાને વિધારણ કહે છે. વેગ એટલે શું? એટલે શરીરમનની બીજી શક્તિઓ તરફ પણ આપણે સાથોસાથ ધ્યાન આપીએ, તે જ અભ્યાસ સફળ અને સંપૂર્ણ થઈ શકે. આથી કરીને આ સૂત્રમાં શારીરિક, માનસિક વગેરે બધી બાજુ તરફ સાધકનું ધ્યાન દોર્યું છે. ૩૪મા સૂત્રમાં શારીરિક અને માનસિક સ્વાસ્થની વાત કરી છે – प्रच्छर्दन-विधारणाभ्याम् वा प्राणस्य ।। પ્રાણનું પ્રર૭ઈન તથા વિધારણ કરવું એ પણ એક માર્ગ છે; તે દ્વારા ચિત્તના અંતરાયો નિવારી તેને સ્થિર કે એકાગ્ર કરી શકાય. ચિત્તપ્રસાદ મેળવવા માટે આ રસ્તો કામ દે છે. પ્રર૭દન એટલે શરીરમાં લીધેલા વાયુને બહાર કાઢવો તે. વિધારણ એટલે વિશેષ કરીને એક જ સ્થિતિમાં પ્રાણુને ધરી રાખવો તે. સામાન્ય રીતે શ્વાસ અંદર જાય ને બહાર નીકળે જ છે. આ સહજ પ્રક્રિયામાં પ્રયત્નપૂર્વક– એક કસરત કે વ્યાયામ તરીકે કરવાની બે વિશેષ ક્રિયાઓ અહીં કહે છે? એક તો કઠામાં ફરતે જે વાય, તેને નાક વાટે બને તેટલો ખેંચી કાઢીને બહાર કાઢવો. આવા વાયુના રેચનને પ્રરછર્દન કર્યું છે. બીજી ક્રિયા કેડાના વાયુની જે સ્થિતિ હોય તે સ્થિતિમાં તેને ધારણ કરી રાખવો એ છે. જો વાયુ અંદર આ બધી ક્રિયાને સામાન્ય ભાષામાં પ્રાણાયામ કહે છે. ગસૂત્રમાં અષ્ટાંગયોગના એક અંગ તરીકે તેનું બયાન આગળ બીજા સાધનપાદમાં કરવામાં આવે છે. પ્રાણાયામ એ શરીરની ધાતુઓની શુદ્ધિ તથા બળને માટેની એક સૂકમ કસરત છે. સામાન્ય કસરત સ્નાયુ પરત્વે બહુ તો હોય છે; માલિસ વગેરે જેવી પ્રક્રિયા સીધી રુધિરાભિસરણની કસરત ગણાય; તેમ જ વારછુવાસ માટેની કસરતો હોય છે. પ્રાણાયામ તેવી એક કસરત છે. હૃદય અને ફેફસાંમાં પ્રાણ લેવા-મૂકવા માટે કામ કરતી ધમણ કે ઉદરપટ (“ડાયાફ્રેમ) આપમેળે ચાલ્યા કરે છે. પ્રાણાયામ કસરત આ કામે પર અસર ધરાવતી ક્રિયા છે. તેથી તે નાજુક ક્રિયા ગણાય, તો સામેથી તેની અસર પણ ખાસ હોય છે. અંગકસરતમાં જેમ હાથ પરથી મેટર ચલાવવી, ખૂબ વજન ઉઠાવવું, વગેરે ભીમ-કર્મો કરી શકાય છે, તેમ પ્રાણાયામ વિષે પણ વર્ણવાયાં જાય છે. તેવાં ખાસ કાને તંદુરસ્તી કે અધ્યાત્મ જેડે ઝાઝી લેવાદેવા નથી. સામાન્ય જરૂર તંદુરસ્તી અને મનદુરસ્તીની છે. તેને માટે ટટાર બેસીને ભકિા જેવી કે ધીમે ધીમે ઊંડો શ્વાસ For Private & Personal use only www. elionary Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વેગ એટલે શું? લેવાની અને કાઢવાની કસરતો * બસ થાય છે. એ નિયમિત કરવાથી તેને ફાયદો થાય, એ તો દરેક અભ્યાસનું લક્ષણ છે અને તે અહીં પણ બરોબર લાગુ પડે છે. આ કસરતને મનને સ્થિર કરવામાં કામ દેનારી કહી છે. એ એની વિશેષતા છે. પ્રાણની ગતિ સાથે મનની -વૃત્તિની ગતિનો જે નિકટ સંબંધ રહેલો છે, તે પરથી કહેવામાં આવ્યું છે કે, પ્રાણાયામથી મનની સ્થિતિ પર ફરક પડે છે. જેમ સામાન્ય વ્યાયામથી પાચન પર, વજન પર, સ્નાયુની શક્તિ વગેરે પર અસર પડે, તેમ પ્રાણાયામની કસરતથી સામાન્ય આરોગ્ય ઉપરાંત જે ફળ નીપજે છે તે આ છે. આ વાત અનુભવે જોવાની રહી. પણ એટલું એમાંથી સમજી લઈ શકાય કે, શ્વાસોશ્વાસની કસરતનેય. વ્યાયામમાં સ્થાન મળવું જોઈએ, કેમ કે તે શરીરના પ્રાણાભિસરણ પર સારી અને સીધી અસર કરે છે. એ અસર કેટલે સુધી જઈ શકે છે તેનું વર્ણન અષ્ટાંગયોગના પ્રકરણમાં સાધનપાદનાં ૪૯થી પર સૂત્રમાં આપ્યું છે, જે ત્યાં પહોંચીશું ત્યારે જોઈશું. ૧૪-૨-૪૯ * વિધારણ એટલે, વિશેષ કરીને વાયુને લેવો– ઊંડો શ્વાસ લે, એવે અર્થ પણ થઈ શકે, એટલે ઊંડેથી ખેંચીને શ્વાસ કાઢો (એટલે પ્રર્દન અને દાડે સુધી તે લે (એટલે વિધારણ)–એમ ઊંડા શ્વાસે શ્વાસ લેવે ને મૂક, એ અર્થ પણ કરી શકાય. એ જ ભસ્ત્રિકા અને દીધ’ ઉડે શ્વાસે શ્વાસને પ્રાણુ–ાયામ છે. ૨૮ વિષયવતી પ્રવૃત્તિનું ગબળ ગયા પ્રકરણમાં આપણે પ્રાણાયામ કે પ્રાણા ભિસરણની કસરતથી અંતરાય-નિવારણમાં શો ફાયદો થાય છે તે જોયું હતું. અંતરાયોના પ્રકારો સૂત્ર ૩૦માં કહ્ય છે તે યાદ કરીશું તો જણાશે કે, પ્રાણાયામ શરીરના વ્યાધિ ને સ્થાન પર સારી અસર પહોંચાડે છે. અને એ બે અંતરાયો પર સીધો પ્રહાર કરીને એકાગ્રતાના અભ્યાસમાં મદદ કરે છે. પછીનાં બે સૂત્રોમાં જે અભ્યાસ કહ્યો છે, તે પ્રમાદ અને આળસ તથા કાંઈક સંશયના અંતરાય પર અસર પહોંચાડનારો છે. તે સૂત્રો આ છે – विषयवती वा प्रवृत्तिः उत्पन्ना मनसः સ્થિતિનવંધ (-fધ)ની 1 રૂ I विशोका वा ज्योतिष्मती ।। ३६ ।। - વિષયને અંગેની પ્રવૃત્તિ જમે તો તે પણ મનની સ્થિતિ પ્રેરવા તરફ કામ દે છે. -તેવી જ રીતે દરેકના ઘટની અંદર જે જીવનત છે, જે અસ્મિતા-જ્ઞાન ને બુદ્ધિ છે, તેને અંગેની પ્રવૃત્તિ જે જન્મે તો તે પણ મનને સ્થિર કરવાનું કામ દે છે. આ બે પ્રવૃત્તિઓ કઈ? ૧૨૩ For Private & Personal use only Page #91 -------------------------------------------------------------------------- ________________ ચાંગ એટલે શુ? તે પ્રવૃત્તિએ વિષયાને તથા મનના કાય ને અગેની છે. એટલે કે, તે ઇન્દ્રિયા મારફતે ચલાવવાની છે. એને અર્થ એ છે કે, તે દરેકને માટે શકય છે; માત્ર તેણે સંકલ્પ અને યત્નપૂર્વક તેને અભ્યાસ કરવા જોઈએ. એમ જો કરવામાં આવે તે તેમાંથી એવી રમૂજ જન્મે છે, એવું રહસ્ય ઉત્પન્ન થઈને અનુભવમાં આવે છે કે, તે અનુભવને જોરે મન સ્થિરતા તરફ વળે છે. સાધારણ રીતે આપણને જે ઇંદ્રિયજ્ઞાન થાય છે, તે ઉપરચોટિયું અને સામાન્ય કુદરતી હોય છે. તેના કા ૧૨૪ કારણની સૂક્ષ્મતામાં આપણે પડતા નથી. પૂરતું એનું ભાન કામમાં લઈ આગળ પણ કાઈ વિજ્ઞાની શું કરે છે? તે તેમાં ઊંડા ઊતરે છે; તે જ્ઞાનને ચકાસે છે, પૃથક્ કરે છે. તેા તેમાંથી તે પેાતાના ચિત્તની શક્તિ કેળવી તેમાંથી અવનવી શેાધા મેળવી શકે છે. આ જાતને જે જ્ઞાન-વ્યાપાર છે, તેને વિષયવતી પ્રવ્રુતિ ઉત્પન્ન થઈ એમ કહેવાય. એમાં માણસ પેાતાના અનુભવથી જોવા-જાણવા મથે છે; તેમ કરવા તે મનથી તનથી મથે છે; તેમાં તે એકાગ્ર થાય છે. આમ બુદ્ધિ-સાધન સતેજ બને છે, સૂક્ષ્મ બને છે, અને પછીથી આગળ જઈ શકે છે. કેવળ વ્યવહાર ચાલીએ છીએ. એવુ’જ બીજે સૂક્ષ્મ વ્યાપાર આપણા પેાતામાં રહેલી અસ્મિતા કે હુંપણું છે તે શું છે, એ જાણવામાં છે. સામાન્ય રીતે ઇંદ્રિયજ્ઞાન અને જેને એ જ્ઞાન થાય છે તે ‘હું’‘હુ’ કહેતા અંતરાત્મા, એ એમાં સ્પષ્ટ ભેદ આપણને વિષયવતી પ્રવૃત્તિનું ચાગબળ ૧૨૫ વ્યવહારમાં નથી જણાતા. પરંતુ તે એ વસ્તુ જુદી તે છે જ. જે વડે આપણને જ્ઞાન થાય છે તે ચિત્તતંત્ર ખાદ્ય ઇંદ્રિયથી માંડીને અંદરનાં સૂક્ષ્મ એવાં બુદ્ધિ અને અહંકાર સુધીનાં જાત જાતનાં અગેા મળીને બનેલું છે. માનસશાસ્ત્રમાં એ બધાના વિચાર થાય છે. એ વિચાર ચાપડીથી કે કાઈ કહે તે દ્વારા કરવા એ એક રીત છે; તે રીત ભણતરની છે. પણ એથી તેા પરોક્ષ પાપટજ્ઞાન બહુ તે થાય. તે વસ્તુનુ પ્રહ્યક્ષ જ્ઞાન થાય તે તે પ્રવૃત્તિ મનની સ્થિરતા ઉપર અસર કરે, એ ઉઘાડું છે. આ કરવાની રીત વિજ્ઞાનની ઢબે વસ્તુને ખૂબ ખતભર્યા અભ્યાસથી તપાસવી એ છે. ઇંદ્રિયે, મન શી રીતે કામ કરે— વિષયવતી પ્રવૃત્તિ' શી રીતે ચાલે છે, તે જો જાતમહેનત કરીને સમજાય, તે ચિત્તમાં એવી જ્ઞાનશક્તિ ઊપજે છે કે જે અ`તરાયાને હઠાવવામાં કામ દે છે. આવી વિજ્ઞાનબુદ્ધિ ખીલે, તેા સંશય થાય તેનું નિવારણ કરવાની કળ પણ હાથ થઈ જાય છે. આ પ્રવૃત્તિ એવી છે કે તેમાં પ્રમાદ અને આળસ ન ચાલી શકે. મહાન વિજ્ઞાનીઓનાં જીવન જુએ તેાયે આ તે સ્પષ્ટ થશે. તેમનામાં સહેજે અમુક એકાગ્રતા પણુ હાય છે, તે પણ આથી જ. ટૂંકમાં જે જે બધા વ્યવહાર આપણે કરીએ છીએ, તે બધા ‘ વિષયવતી ' અને ‘જ્યાતિષ્મતી ’ પ્રવૃત્તિ જ છે. પણ આપણે તેમાં શ્રેયની યાગબુદ્ધિથી પડતા નથી. તેમ કરીએ, તેા આપણેા વ્યવહાર વિજ્ઞાનશુદ્ધ કરવા પડશે; તે વિષેની જે શાસ્ત્રીય સમજ હશે તે Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ યુગ એટલે શું? મેળવવા તે તે વિજ્ઞાનવિદ્યાઓ જાણીશું; તે બધી જ છેવટે જોતાં તે ઇંદ્રિયોના અને મનના વ્યાપારથી જ જમે છે. અને આ વ્યાપાર તે આપણે ચાલે જ છે. એટલે એનાં નિરીક્ષણ અને પરીક્ષણ કરવા સતત જાગ્રત રહીશું. આ બધું કરવામાંથી એવી સમજ, શ્રદ્ધાબુદ્ધિ અને બળ મળે છે કે જેથી મન પર કાબૂ આવે છે. આ શક્તિથી સિદ્ધિ મળી શકે, જેવી કે વિજ્ઞાનીઓ મેળવે છે. તે પૂરતી એકાગ્રતાથી જે સંતોષ માનીએ, તો અમુક તમુક વિષયવતી પ્રવૃત્તિના સિદ્ધ બની બેસીએ; પણ પૂર્ણયોગ ન સધાય, પરમશાંતિ ન મળે. છતાં ચાલુ વ્યવહાર અને વિષયવ્યાપારમાં પણ એકાગ્રતાનું જોર અર્પનારા અભ્યાસની ગુંજાશ રહેલી છે તેનો એ માટે ઉપયોગ કરી શકીએ છીએ – એ બતાવવા માટે આ સૂત્રો છે. આપણે આપણી જ પ્રવૃત્તિઓમાં જે વિજ્ઞાનીની અદાથી જોતા રહીએ, એટલે કે અંતર્મુખ બનીને આત્મનિરીક્ષણ કરતા રહીએ, તે તે એક યોગ છે, અને તેમાંથી પરમ ફળ મળી શકે છે, એવી ભારે આશ્વાસનરૂપ વાત આ સૂત્રમાંથી સમજાય છે. ૨૨-૩–૪૯ ૨૯ વિચારમય જીવનનું યોગબળ ગયા પ્રકરણમાં આપણે, આપણી સામાન્ય વિષયવતી' – સંસારી કહેવાતી પ્રવૃત્તિ પણ કેવી રીતે યોગાભ્યાસમાં કામ દઈ શકે, તે જોયું. તે ઉપરાંત બીજા માર્ગોથી પણ કામ કરવું જોઈએ. એવા બહુવિધ અને બહુદિશ અભ્યાસ વડે ચિત્તના અંતરા દૂર કરી શકાય છે. અને જે અંતરાય તે પ્રમાણે અમુક ખાસ અભ્યાસ તેને માટે સૂચવાયો છે. જેમ કે પ્રાણાયામથી શરીર તથા ઇદ્રિયની જડતા, ભારેપણું કે પ્રમાદ દૂર કરી શકાય. તે અભ્યાસ આ મુખ્ય કામ કરે અને એ દ્વારા બીજી અનેક સહાય કરે. તેમ જ વિરતિ અંતરાય છે, તે સામે લડવા માટે હવે આગળ કહે છે – વીતરાવાય વા જિત્ત 1 રૂ૭ || - રાગ ભણીનું આકર્ષણ જેને ન હોય એવા વીતરાગ પુરૂષને વિષે આદરભાવથી ઢળતું ચિત્ત મનની રિથરતા મેળવે છે. મન: સ્થિતિનવંધનમ્ એવું અધ્યાહાર સમજી લેવાનું. (સૂત્ર ૩પને અનુબંધ જુઓ.) કહેવાનો ભાવ એ છે કે, જીવનમાં ભેગ અને ઐશ્વર્ય નહીં, પણ વૈરાગ્યને વરેલા માણસનું ચિત્ત ધીમે ધીમે મન પર કાબૂ મેળવી. શકે છે. વૈરાગ્યનો અભ્યાસ કરવા માટેનો ઉપાય આ સૂત્રમાં કહે છે. જ્ઞાની કે વૈરાગ્ય-મૂતિ પુરુષ માટે: ૧૨૭ For Private & Personale Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વેગ એટલે શું? ભક્તિભાવ ધરવાથી આપણે તેવા બનતા થઈએ. સત્સંગ, સત્સવા કે સત્ આદશને એ મહિમા છે. અંતરાયોમાં માટે અંતરાય અવિરતિ કે વિષય ભણી મને દેડયા કરવું તે છે. કેટલીય પીડા મન આવું હોવાથી જ થાય છે. એટલે, જેટલા પ્રમાણમાં માણસ વૈરાગ્ય સાધે છે, તેટલા પ્રમાણમાં તેનું ચિત્ત આપોઆપ એકાગ્ર થાય છે. તેથી યોગાભ્યાસમાં વૈરાગ્યદ્રષ્ટિ કેળવવી એ એક તેનું અંગ છે. અને આ અંગ એટલું બધું પ્રબળ છે કે, જે પરમ વૈરાગ્યદૃષ્ટિ પામીએ તો તે પિતે જ ચિત્તનિરોધ કે યોગસિદ્ધિનું સાધન બને; – સૂત્ર ૧૨માં તે આપણે જોઈ ગયા : અભ્યાસ-વૈરાગ્ય નિરોધઃ | . વળી, અનેક અંતરાયોનું મૂળ કારણ જે ઊંડા ઊતરીને તપાસીએ, તે કોઈને કોઈ રાગ કે દ્વેષ યા આસક્તિ હોય છે. અને આનું કારણ આપણી ખોટીખરી અણસમજ કે અવિવેક હોય છે. તેથી કરીને અભ્યાસ કરીને છેવટે તે આપણે એ અવિવેક કે તજજન્ય રાગ કે આસક્તિ હઠાવવાની છે. એ અભ્યાસ આ ૩૭માં સૂત્રમાં કહે છે. પરમ વૈરાગ્ય મેળવવા માટે યોગ્ય સમજ કે સાચું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન આ છે. ઊંડે જઈને તપાસીએ તે, જે જે કામ આપણે કરીએ તે દરેકમાં આપણને કેટલેક નકકર અનુભવે મળે છે. આ અનુભવને આપણે અંતર્મુખ બનીને તપાસતા કે સમજતા નથી હોતા; તેમાં મન પરોવતા નથી. (આને વિચારમય જીવનનું બળ ૧૨૯ જ પ્રમાદ કહે છે, જે એક અંતરાય ગણાય છે). પરંતુ એ કરવા જેવું છે. તે જ માણસ વિકાસ સાધે છે. એ પ્રકારનું ચિંતન અને મનન કરવું, તથા એવી અંતર્મુખતા કેળવવી. તે તે મારફતે ચિત્ત વિચારપૂર્વક વર્તવા માટે ટેવાય છે. સાચો વિચાર પણ એ જ રસ્તે આપણામાં જાગે છે; એ કાંઈ બહારથી નથી આવતો. આવો નિત્ય અભ્યાસ જે રાખીએ, તો ચિત્ત નમ્ર બનતું જાય છે અને વિષયો ભણી કેવળ રાગદ્વેષથી તણાઈન જતાં, – ગીતાકાર કહે છે તેમ, વાયુનનિવાસ, પાણીમાં વાયુને આશરે પડેલી નાવડી જેવા તેના ઘાટ ન થતાં, તે પિતાની જે દિશા હોય તે તરફ વિચારપૂર્વક જઈ શકે એવું બને છે. વિચારમય જીવન જેને કહેવામાં આવે છે તેને અભ્યાસ તે આ વીતરાગવિષય ચિત્ત કરવાનો પ્રયત્ન છે. સદ-વિવેક જેને કહેવાય છે તે પણ આ અભ્યાસનું ૨૫-૪-૬૯ છે Forte & Personal use only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સ્વપ્ન અને નિદ્રાના જ્ઞાનના અભ્યાસ મનને સ્થિર કરવાને અગાઉ જોયા તે ઉપરાંત બીજા અભ્યાસ પણ છે, તે ૩૮, ૩૯ સૂત્રમાં છેવટે કહે છે. આ બેઉ સૂત્રમાં પણ ‘મનસ: સ્થિતિનિબંધનમ્ ’—જેવા અ અધ્યાહાર માની હોવાનેા છે. આ એ સૂત્રા આમ છે— स्वप्ननिद्राज्ञानालंबनं वा ।। ३८ ।। यथाभिमतध्यानात् वा ।। ૨ ।। –સ્વપ્ન કે નિદ્રાની અવસ્થામાં જે જ્ઞાનને અનુભવ ચિત્તને થાય છે, તેનું આલંબન લઈને જો અભ્યાસ કરાય, તેાય મનને સ્થિર કરવામાં મદદ મળે છે. –અથવા તેા આપણને જે પસંદ હાય તેવી વસ્તુનું ધ્યાન કરવાથી પણ મદદ થાય છે. આપણે જોયું છે કે, આ અભ્યાસના પ્રકારાને સંબંધ અંતરાયાના પ્રકારો સાથે કાંઈક છે. જેમ કે શારીરિક અંતરાયા — વ્યાધિ, સ્થાન માટે પ્રાણાયામને વધુ લેવાદેવા છે; અવિરતિ અંતરાયને વીતરાગવિષય ચિત્ત જોડે છે. તેમ જ સૂત્ર ૩૮ ૩૯માં જે આ મે અભ્યાસ બતાવ્યા છે, તેમને અનુક્રમે બ્રાંતિદર્શન અને અલખ્યભૂમિકત્વ એ અંતરાયા જોડે સબંધ બતાવી. શકાય. પહેલું બ્રાંતિદન લઈ એ. ૧૩૦ સ્વપ્ન અને નિદ્રાના જ્ઞાનનો અભ્યાસ ૧૩૧ ભ્રાંતિ શું કામ થાય ? કારણ, સાચી સમજ નથી તેથી, તેને માટે જે જ્ઞાનનિષ્ઠા કે અમુક પાકી શ્રદ્ધા જોઈએ તે ન હેાવાથી મન ડગમગે છે. હવે સ્વપ્ન અને નિદ્રામાં થતા જ્ઞાનને જુએ. આપણા સામાન્ય અનુભવ જાગ્રત અવસ્થાને જ હોય છે. સ્વપ્ન સાચાં ન હોય એમ માનીએ છીએ. અને નિદ્રામાં તે કાંઈ ખબર જ નથી પડતી, એટલે તે વિષે ઝાઝો વિચાર શે? સૂત્રકાર કહે છે કે, આ બે જ્ઞાન પર અભ્યાસીએએ વિચાર કરવા જેવા છે; તેા મન-માંકડાને વિષે એવું જણવાનું મળશે કે જેથી માણસ તેનું ખરું સ્વરૂપ પામી શકશે. સ્વપ્નમાં દશે ઇંદ્રિયા શાંત હાય છે, કેવળ તેમને નાથ — અગિયારમી ઇંદ્રિય જે મન, તે કામ કરે છે; અને નિદ્રામાં તે પણ નથી કરતું. પણ સ્વપ્નમાં જે ચાલે છે તે આપણે તેથી નિરાળા એવા સાક્ષી તરીકે જોઈ એ છીએ; તેનાં સુખદુઃખ, ભય, રાગદ્વેષ ઇત્યાદિ પણ તે વખતે અનુભવીએ છીએ; તેમાંનું કેટલુંક જાગ્યા પછી યાદ રહે છે; ઘણું નથીયે રહેતું. નિદ્રામાં તે વખતે કશી ખબર નથી હોતી, પણ જાગ્યા પછી એમ યાદ કરીએ છીએ કે, ઠીક ઊંઘ આવી, કાંઈ ખબર જ ન પડી, બહુ સારું લાગ્યું ઇ. સામાન્ય જાગ્રત દશાના અનુભવથી આ એક વિલક્ષણ અનુભવ છે. તેમાં આપણું હુંપણું જરા જુદી રીતે દેખાય છે. મનની ચેષ્ટાએ અસાધારણ જોવા મળે છે. તે પરથી આપણે હુંપણું, મન, મનની કામ કરવાની રીત વગેરે વિષે સાક્ષાત્કાર પામી શકીએ. દાખલા લઈ એ તે, Page #95 -------------------------------------------------------------------------- ________________ નિદ્રાવૃત્તિ બ્રાંતિદર્શનને ખેલ નથી? તેનું રહસ્ય પામીએ તે મન પર કાબૂ આવે. તેવું જ નિદ્રા વિષે છે. તેને થોડો વધુ વિચાર આવતા પ્રકરણમાં. ૨૧-૫-'૪૯ ૩૧ ૧૩૨ ગ એટલે શું? જેમ કે કંઇડ. તેણે સ્વપ્નાવસ્થાને ઊંડો અભ્યાસ કર્યો. તે મનના લક્ષણ વિષે કેટલાંક નવા જ બિંદુઓ તેણે જગત આગળ રજૂ કર્યા; અને સારાંશે કહ્યું કે, આપણી અંદર મુખ્ય પ્રેરક બળ “લિબિડો” છે – કામવાસના છે. ગીતાકારે પણ અજુનના ખરી મૂંઝવણથી પૂછેલા સવાલને એને મળતો ઉત્તર સદાને માટે નથી આપ્યો? TF TE: ધ gવ: I ૦ ૨, ૩૭ I પરંતુ ગીતાકાર આગળ જઈને કહે છે, એ “કામ” આપણે નથી. આપણી ઇન્દ્રિયે, તેથી આગળનું તત્ત્વ મન, તથા તેથીય આગળનું તત્ત્વ બુદ્ધિ, – કામ ત્યાં ઘર કરીને વર્તે છે. પરંતુ આટલું જ સમજવું એ ભ્રાંતિજનક છે. બુદ્ધિ અને ત્યાં સુધી વ્યાપતા કામ-શત્રુની પણ પર એવું આત્મતત્ત્વ છે. સ્વપ્ન અને નિદ્રામાં તે સાક્ષીરૂપે અનુભવ લે છે. એ અનુભવોની છણાવટ કરવા દ્વારા જે આપણે આત્મનિષ્ઠાને સંસ્કાર દઢ કરીએ, તે સ્વપ્ન અને નિદ્રામાં મળતા તે જ્ઞાનના આધારથી મન પર કાબૂ આવતો જાય. મનને કાબૂ એ આત્મચિંતનને હેતુ છે. તે ચિતન કરવાને માટે બાહ્ય પ્રવૃત્તિ (સૂત્ર ૩૬ જુઓ), વિચારમય જીવન (સૂત્ર ૩૭ જુઓ), ઉપરાંત સ્વપ્નદશાના મનને અભ્યાસ કરવાની સૂમ માનસપ્રવૃતિ પણ કામની છે. કેવળ જાગ્રત જ નહિ, તે ઉપરાંત સ્વપ્ન ને નિદ્રા એમ ત્રણે દશામાં જે અનુભવ થાય, તે બધાને ભેગે ક્યાસ કરીને રહસ્ય કાઢવું જોઈએ. સ્વપ્નદશા એક ભારે મોટા નિદ્રાવૃત્તિ ગયા પ્રકરણમાં આપણે સ્વપ્ન અને નિદ્રા એ બે અવસ્થામાં થતા જ્ઞાન પર આધાર રાખીને અભ્યાસ કરવાથી પણ ચિત્ત ઉપર અમુક કાબૂ મળી શકે છે, તેની ચર્ચા કરી હતી. તે અંગે થોડુંક વિશેષ જોવા જેવું છે. - નિદ્રા એક વૃત્તિ છે, એ અહીં યાદ કરવું જોઈએ. એટલે કે, ચિત્ત સામાન્ય રીતે આ વૃત્તિમાં પણ જાય છે; અને એને શારીરિક તથા માનસિક ફાયદે કેટલો બધે છે, એ તો દરેક જાણે છે. ઊંઘ ન આવે તો આપણે સાજાતાજા ન રહી શકીએ; ઊંઘ ન મળતી રહે તો આપણું. ચિત્ત સ્વસ્થ રીતે કામ ન કરી શકે; તે વગર લોકો ગાંડા પણ થઈ જાય છે. મતલબ કે, નિદ્રાવૃત્તિમાં આ ગુણ સહેજે રહેલો છે. ચિત્તને તે અમુક સ્વસ્થતા અને તંદુરસ્તી આપે છે. આ સૂત્રમાં તેથી આગળ જઈને જ્ઞાનપૂર્વક અમુક અભ્યાસ કરવાની વાત છે. તે એ કે, આ નિદ્રાદશામાં ચિત્તને જે અનુભવ થાય છે, જે નિદ્રાકાર રૂપમાં તે એ For Private Personal use only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ યોગ એટલે શું? વખતે હોય છે, તે શું છે એ ખાળવા મથવું. તે વખતે ચિત્તમાં બીજી કઈ વૃત્તિ ન હોવી, એ જ તે નિદ્રાવૃત્તિને અર્થ છે. આમ વૃત્તિ વગરનું ચિત્ત બની શકે છે, એ અનુભવ ભારે વિચિત્ર વસ્તુ છે. એવું ચિત્ત બને એક નિદ્રાકાળમાં, અને બીજું સમાધિકાળમાં કે જ્યારે વૃત્તિનિરોધ થાય છે. આથી કરીને, વૃત્તિનિરોધનો નકારાત્મક નમૂન, નિદ્રાનું ચિત્ત તપાસી જેવાથી, કલ્પનામાં આવી શકે છે. એ જ્ઞાન મનને મારવામાં ખપ લાગે છે. અને નિદ્રામાં પડ્યા પછી બીજી વૃત્તિઓમાંથી સ્મૃતિવૃત્તિ એકલી કામ કરે, ત્યારે સ્વપ્નાવરથા થાય છે. આ વખતે ચિત્ત, સિનેમા જોઈએ એમ, સ્મૃતિમાંથી ઊઠતાં દશ્યો અને ભાવ જુએ છે. એ દશામાં આપણે આપણી સ્મૃતિમાં શું શું ભરાઈ રહ્યું છે, તે જાણી શકીએ છીએ. અભ્યાસ કરવાને માટે આ એક કીમતી તક ગણાય, કેમ કે બીજી રીતે કેવળ સ્મૃતિવૃત્તિને આપણે જોઈ શકી એ નહિ. આ બંને વૃત્તિઓ વખતે આપણું દ્રષ્ટાપણું જરા , વધારે નિરાળું પાડવું હોય તો પાડી શકીએ છીએ. જાગ્રત દશાના અનુભવો વખતે તેની જોડે આપણું તાદાભ્ય વધારે જવલંત અને પાવરધું હોય છે. પણ સ્વપ્ન અને નિદ્રામાં આપણે આપણું નિરાળાપણું – જાગ્રત દશાની અપેક્ષાએ જોતાં – સરળતાપૂર્વક અનુભવી શકીએ છીએ. અને છેવટે યોગનું રહસ્ય પણ, દ્રષ્ટાનું આવું કૂટસ્થ – તટસ્થપણું જીવનમાં સભર ઉતારવું, એ છે. નિદ્રાવૃત્તિ ૧૩૫ જાગ્રતમાં આપણે હોઈએ છીએ તે જ સ્વપ્ન અને નિદ્રામાં છીએ; કાંઈ ફરી નથી જતા. એટલે આ ત્રણેને ભેગો વિચાર કરીને આપણે આપણા જીવનના અનુભવને અને આપણાપણાનો ક્યાસ કાઢવો જોઈએ. તેમાં જાગ્રત દશાને માટેના અભ્યાસો આગળનાં સૂત્રોમાં કહ્યા. સ્વપ્ન અને નિદ્રાના અનુભવો પણ ખપના છે. એ કામ પણ અભ્યાસીને રુચે તે કરી શકે છે. કાંઈ નહિ તો સ્વપ્ન અને નિદ્રાના દાખલા પરથી જાગ્રતના અનુભવને તોલી જોતાં તેમાં રહેલું મિથ્યાત્વ તો સમજમાં આવી જ શકે. આ સમજાવવાને માટે પુરાણો વગેરેમાં નિદ્રાવસ્થામાં જન્મોજન્મના અનુભવ ભરેલી આખ્યાચિકાઓ આપવામાં આવે છે. આ દાખલા, આ સૂત્રમાં જે અભ્યાસ કહ્યો છે, તેનું રહસ્ય બતાવનારા છે. સ્વપ્ન અને નિદ્રાના અનુભવો પાશ્ચાત્ય માનસશાસ્ત્રીઓએ આ રીતે ઝાઝા વિચાર્યા નથી. પણ પૂર્ણ જ્ઞાન માટે તે આવશ્યક છે. ત્રણે અવસ્થામાં થતા જ્ઞાન દ્વારા સાચું જ્ઞાન પ્રગટ થવું જોઈએ, એ વાત પૂર્વનાં દશને સ્વીકારીને ચાલ્યાં છે; બલકે જ્ઞાનદશાને તે પરથી ચેથી - તુરીય દશા પણ કહેવામાં આવી છે. મનને અભ્યાસ ત્રણે દશામાં કરીએ, તે તેથી પર એવી જ્ઞાનદશાની કલ્પના આવે, એ અનુભવને ૩૮માં સૂત્રમાં સંઘરેલો છે. For Private & Personal use only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઇષ્ટદેવનું ધ્યાન મનની ચંચળતાને દબાવવાને માટે, કેવી કેવી જાતના અભ્યાસ કરી શકાય, તેનું વર્ણન આપતાં સૂત્રો આપણે જોતા હતા. આ બધા અભ્યાસનું મુખ્ય પ્રયોજન સ્પષ્ટ સમજવું જોઈએ તે છે મનની એકાગ્રતા મેળવવાનું. અને તેનું ફળ પણ સ્પષ્ટ થવું જોઈએ – તે છે આગળ સૂત્ર ૩૦-૩૧માં વર્ણવેલા ચિત્તના અંતરાયો વગેરેને દુર કરવાનું ગસૂત્રને શબ્દ વાપરીને કહીએ તો, અંતરાયાભાવ (જુઓ સૂત્ર ૨૯) અથવા તો અંતરાયોને પ્રતિષેધ સાધવાનું (જુઓ સૂત્ર ૩૨ ). આ અભ્યાસના વિવિધ પ્રકારના પ્રકરણનો સમારેપ કરતું છેવટનું સૂત્ર હવે આવે છે યથાર્જમમતણના !રૂહ // - અથવા તે પિતાને ગમતા કેઈ પણ ભાવ કે વસ્તુ ચા પદાર્થના ધ્યાનમાંથી પણ મનની સ્થિતિને નિબંધન કરે – તેની સ્થિરતા મેળવી આપે એવું ફળ મેળવી શકાય છે. આગળના પ્રકારમાં આપણે જોયું કે, તે તે પ્રકાર તેના અનુષંગી અમુક તમુક અંતરાયને વિશેષે લક્ષમાં લઈને, તેના પર સીધે હલ્લો કરી, તેને દૂર કરવાની દષ્ટિએ હોય છે. ૧૩૬ ઈષ્ટદેવનું ધ્યાન ૧૩ અંતરાય અને અભ્યાસ પ્રકાર વચ્ચે આવો સંબંધ આ સૂત્રમાં સૂચવેલા પ્રકાર અંગે પણ છે, જેને કેવળ ઉલ્લેખ આગળ કરી ગયો છું. “અલબ્ધભૂમિકત્વ ” અંતરાય. છે, તેને અનુલક્ષીને આ અભ્યાસ ખાસ છે, એમ કહી શકાય. અલબ્ધભૂમિકત્વ એટલે અભ્યાસ કરીએ છતાં તેમાં કાંઈક આશ્વાસન મળે એવી સફળતા ન લાગવાથી ચિત્તને જે અજંપો અને ઉચાટ જેવી અશ્રદ્ધા રહ્યા કરે તે. અભ્યાસમાં ઉત્સાહ અને ઉમંગથી આગળ ચાલવા માટે કાંઈક ભૂમિકા ન મળે, તેથી કરીને ચિત્ત પાછું પડયા કરે; આવી ચિત્તના પ્રતિઘાતની “ક્શ ન' ની દશા અથવા કહો કે ચિત્તપ્રસાદ ન રહેવો તે. તે શું કરવું? સૂત્રકાર કહે છે કે, તમારા ચિત્તને જે ગમે તે ઈષ્ટનું ધ્યાન કરી ચિત્તને તેમાં વાળે. તેમાં અનન્ય અને એકાગ્ર બનશે તેય અંતરા ઉપર જય મળી શકશે અને મનને વશ કરવાનો માર્ગ મોકળો થશે. આપણી રૂઢ પરિભાષામાં કહેવું હોય તો, આ અભ્યાસ ભક્તિમાન – ઇષ્ટદેવની આરાધના કરવા દ્વારા કામ લેવાનો છે. ઈશ્વરપ્રણિધાન પણ ચિત્તનિરોધને એક માર્ગ છે. એ ઈશ્વરપ્રણિધાન માર્ગના સંબંધને આ અભિમત કે ઈષ્ટના ધ્યાનનો અભ્યાસ છે. હિંદુ ધર્મની ઇષ્ટદેવની કલ્પના અહીં આવી જાય છે, એ ઉઘાડું છે. તેનું રહસ્ય એ નથી કે, તમે અમુક કે તમુક દેવ યા સત્વને પૂ. કઈ પણ અભિમત દેવ કે સત્ત્વ, જેને વિષે તમારી સહજ રુચિ કે ભક્તિ યા પ્રેમ હોય, તેને તમે લઈ શકે For Pete & Personale Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ચાગ એટલે શુ? ૧૩૮ છે. તેથી પહેલી વાત તેા એ કે, અલબ્ધભૂમિકત્વને અંતરાય કેટલાક આપોઆપ ટળશે. એ કરવામાં રહસ્ય છે એકાગ્રતા કે અનન્યતાનું; રહસ્ય છે મનને મારવાને અભ્યાસ કરવાનું. વૈરાયુક્ત જ્ઞાનથી, કે ચારિત્ર્યની ઉદાત્તતાથી, કે મન-વાંદરું કેવી રીતે કામ કરે છે તેનું પરીક્ષણ કરી કરીને તેને પટાવી લેવાના ધ્યાનથી, કે પછી ( હવે આ સૂત્રમાં કહે છે તેમ ) ઇષ્ટદેવની ભક્તિ કે પૂજાપાઠ વગેરેથી ગમે તે રીતે કામ કરવાની છૂટ છે. કામ છે કામ સાથે, કેાઈ નામ કે જીત સાથે નથી. હિંદુ ધમે માનેલી મૂર્તિ પૂજાનું રહસ્ય પણુ, ચેાગશાસ્ત્રની દૃષ્ટિએ, અહી' સ્પષ્ટ થાય છે. મૂર્તિ પૂજાનું સત્ય પૂજકના કે ભક્તના ચિત્તમાં કે તેની ભાવના અને સાધનામાં છે; કેાની શાની મૂર્તિ છે તેમાં નથી. તેથી જ પુરાણી આખ્યાયિકાઓમાં સાંભળીએ છીએ કે, એક જ મૂર્તિ એક ભક્તને રામની દેખાય ને ખીજાને કૃષ્ણની. એમાં જો ભુત-ભાવ પેસે તે તે અસત્ય અને કેવળ સંસારી જ જાળ થઈ જાય છે. જેમ કે, મંદિરના દેવાના ઝઘડા ઃ રામકૃષ્ણ કરતાં શ્રીજી મહારાજ મેટા, અને શૈવ કહેશે . સૌમાં મહાદેવ જ મહા-દેવ છે, વગેરે વગેરે. આ બધામાં જે ચેાગસૂત્રનું આ અભિમતધ્યાનનું રહસ્ય છે એ સમજીએ, તેા જ અસંખ્ય એવી અભિમત વસ્તુઓ હોવા છતાં, તે બધામાં ઝઘડા નથી એમ જણાય. કેમ કે, આ ઇષ્ટ-ધ્યાનમાં કે મૂર્તિ પૂજામાં કે ભક્તિમાં રહસ્ય કેાઈ દેવ-વિશેષ, અમુક સત્ત્વ-વિશેષ, કે અમુક પદાર્થવિશેષ નથી; રહસ્ય છે ગમે અતરાય-રહિત ચિત્તની શક્તિ ૧૩૯ તેમ કરીને મન-રિપુને કખજે કરવામાં. મુંડે મુંડે મતિ ભિન્ન છે, તેમ જ હૃદયે હૃદયે રુચિ ભાવ પણ ભિન્ન હાય છે. એથી જ કળા વિષે પણ જ્ઞાનક્ષેત્રની પેઠે વિવેક કરવાનુ જાગે છે. આ રુચિ જો નિર્દોષ હાય, સમાજદ્રોહી ન હાય, તે તેને જોઈતું જે અભિમત આલખન હેાય, તે લઈને ચાલવું જોઈએ. તેમાં રહય છે ચિત્તને વાળવાનુ, તે ઉપર જય મેળવવાનું. આ જય મેળવવાને માટે ઇજારાધના કામ દે છે. આમ વ્યક્તિવિશેષને આરાધનારા પણ છેવટે ઈશ્વરને આરાધતા થશે; માત્ર તેણે ચાગરત રહેવું જોઈ એ — નિત્યયુક્ત બનવું જોઈએ;— આવું કથન ગીતાકારે જે વારંવાર કયું છે, તે પણ આ સૂત્રનું જ સ્પષ્ટીકરણ કરનારું છે. ૨૩-૯-૯ ૩૩ અંતરાય-રહિત ચિત્તની શક્તિ ચિત્તને નડતા અંતરાયાને દૂર કરવાને, પેાતાને જે રીતે રુચે તે રીતે અભ્યાસ કરવે ઈ એ; તેવા અભ્યાસના પ્રકારે। કયા કયા છે તે આપણે જેયા. એ પ્રમાણે કરવાથી ચિત્તના અંતરાયા દૂર થાય, તે તેનું ફળ શું આવે તે હવે કહે છે— परमाणुपरममहत्त्वान्तोऽस्य वशीकारः ।। ४० ।। – એવા પુરુષના ચિત્તની શક્તિ એવી મને છે કે, www.jhmality ag Page #99 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શું? નાનામાં નાનો એ પરમાણુ, ત્યાંથી માંડીને મોટામાં મોટું એવું જે પરમ મહત્ત્વ, ત્યાં સુધી તે ગતિ કરી શકે; સૂક્રમમાં સૂકમ એવા પરમાણુથી માંડીને સ્કૂલમાં સ્કૂલ પદાથે કે ભાવને (અથવા પદાર્થ માત્રના પરમ સૂકમ આદિકારણ મહતું તત્ત્વ સુધી) વિચાર કરવામાં તે ચિત્ત વિચરી શકે છે. મતલબ કે, આપણું જે ચિત્તતંત્ર છે, જે વડે આપણે બધે વ્યવહાર ચાલે છે, જે વડે આપણે જ્ઞાનવિજ્ઞાન પામી શકીએ એમ છીએ, તે આપણું પરમ અંતઃકરણ કે આંતર સાધન પૂરેપૂરું કાર્યક્ષમ બને છે. મનુષ્યનું પરમ એજાર એ છે; તે જોઈએ તેવું તીણ અને તૈયાર બને છે. આવા ચિત્તથી જ વૃત્તિ-નિરોધને અભ્યાસ કરી શકાય. આવું સમર્થ કે સબળ અને અપ્રતિહત ચિત્ત નિર્મળ હશે, કુશાગ્ર હશે, જીવનવિચારને વિષે એકાગ્ર હશે. તેવું બન્યા વગર ચિત્ત તેને ચરમ અભ્યાસ, જે વૃત્તિનિરોધનો છે, તે નહિ કરી શકે. હવે પછી સૂત્રકાર આ વૃત્તિનિરોધના ચરમ અભ્યાસની પાયરીનું નિરૂપણ કરે છે. તે જોઈએ તે પહેલાં સૂત્રકારે સૂત્ર ૧૭થી ૨૦માં વૃત્તિનિરોધ વિષે જે થોડુંક બયાન કર્યું છે, તે જોવું જોઈએ, કેમકે એ સૂત્રો આપણે વચ્ચેથી મૂકીને આગળ ચાલ્યા છીએ. એ ચાર સૂત્રોમાં વૃત્તિઓના નિરોધના બે પ્રકારો છે, એ બતાવ્યા છે, અને એ નિરોધને સાધનારા બે વર્ગો નોખા છે તે કદ્યા છે. એ વિવેચન હવે પછીના પ્રકરણમાં. ૧૦-૯-૪૯ ૩૪ સંપ્રજ્ઞાનનું માનસશાસ્ત્ર ગયા પ્રકરણમાં આપણે ૪૦માં સૂત્રને અર્થ જે હતું અને અંતે કહ્યું હતું કે, ૧૭થી ૨૦ એ ચાર સૂત્રો વચ્ચેથી છોડીને આપણે આગળ ચાલ્યા છીએ, તે હવે જેવાં જોઈશે. કારણ કે, ૪૦માં સૂત્ર પછી જે પ્રકરણ આગળ ચાલે છે, તેને આ વચ્ચે મૂકેલાં ચાર સૂત્રો સાથે અમુક સંબંધ છે. અત્યાર સુધીમાં જોયેલાં સૂત્રોનો વિષય ઊડતી નજરે જોઈ જવાથી, હવે પછીનાં સૂત્રોમાં જે પ્રકરણ નીકળે છે, તેને અનુબંધ વધારે વિશદ થશે. - યોગ એટલે ચિત્તવૃત્તિનિરોધ (સૂત્ર-૨) એમ જણાવીને, (સૂત્ર પથી ૧૧માં) વૃત્તિઓ કેટલી અને કઈ કઈ છે. તે કહ્યું. પછી નિરોધ કરવાનો ઉપાય અભ્યાસ અને વૈરાગ્ય છે, એ કહ્યું સૂત્ર ૧૨થી૧૬). આગળ કહ્યું કે, અભ્યાસ એટલે ચિત્તને નિરોધની દશામાં રાખવા પ્રયત્ન કરવો તે (સૂત્ર ૧૩). આવો પ્રયત્ન લાંબા વખત સુધી અને નિરંતર કર્યા કરવો જોઈએ; તથા પ્રેમ અને ઉત્સાહથી થાય, તે અભ્યાસ દૃઢ થઈ જાય છે (સૂ૦ ૧૪). આટલે સુધી વિચાર કર્યા પછી સહેજે જે આગળ સવાલ નીકળે તે એ કે, નિરધદશામાં ચિત્તને રાખવાને અભ્યાસ કરવો તે કેવી રીતે ? નિરોધદશા એટલે શું? તે ૧૪૧ Forte Person Only Page #100 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ? *ર દશામાં ચિત્તને રાખવું ાય તેા પહેલું તે તે દશાનું કાંઇ કે સ્વરૂપ કે તે વિષે કામચલાઉ ખ્યાલ હોવો જોઈ એ. આ પ્રશ્નને ઘેાડા પ્રાથમિક વિચાર-૧૭થી ૨૦ સૂત્રમાં ટૂંકમાં થયા છે. અને તે પછી, આગળ તેને વધુ વિચાર કરવા જતા પહેલાં, નિરોધનેા બીજો ઉપાય જે ઈશ્વરપ્રણિધાન છે, તે વિષે વચ્ચે કહી લીધું (સૂત્ર ૨૩થી ૩૯). અને પાછું અભ્યાસનું પ્રકરણે આગળ ચલાવ્યું, જેમાં અભ્યાસનું એક પ્રયેાજન બતાવ્યું કે, અંતરાયેા નિવારવાને માટે તેની જરૂર છે, તે માટે શું કરવું. (સૂત્ર ૩૦થી ૪૦). પણ, અંતે અભ્યાસનું ખરું કામ તે ચિત્તને નિરાધદશામાં રાખવાનેા સતત પ્રયત્ન કર્યા કરવા, એ છે. એટલે એ શું છે અને એમ શી રીતે કરવું, એ મુખ્ય સવાલ અને છે. સૂત્ર ૧૭થી ૨૦ અને ત્યાર ખાદ સૂત્ર ૪૧થી ૫૧ (એટલે પાદના અંત) સુધી આ વિષય ચાલે છે. આમ ટૂંકમાં, વચ્ચે છેાડેલાં સૂત્રાના અનુબંધ છે. હવે એ સૂત્રેા જોઈએ. પ્રથમ ૧૭,૧૮ જોઈ એ ઃ— વિતર્ક-વિચાર-બાર્નર-સ્મિતાનુમાર્ સંપ્રજ્ઞાત: ||૨૦૧૭ विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषः अन्यः ॥ १८ ॥ આ એ સૂત્રેાને પૂર્વાપર સંબંધ સૂત્ર ૨ જોડે છે. સંપ્રજ્ઞાત: અને અન્ય: શું ? ‘સ’પ્રજ્ઞાત’ અને ‘અન્ય’ વિશેષણાને વિશેષ્ય શબ્દ કયા ? કેટલાક અકારે ‘સમાધિ:' એવા અધ્યાહાર કલ્પીને સમાધિ વિશેષ્ય છે, એમ બતાવે છે. મને લાગે છે કે, વધારે સીધું સરળ એ છે કે, તેને વિશેષ્ય સમજ્ઞાનનું માનસશાસ્ત્ર ૧૩. ખીજા સૂત્રને ‘નિરોધ’ એ શબ્દ ઘટાવવા જોઈએ.* સૂત્રોને પ્રવાહ જોતાં પણ એ જ ચેાગ્ય લાગે છે. બીજા સૂત્રમાં ‘નિરોધ' કહ્યા પછી તેના સ્વરૂપ વિષે આગળ ખચાન કરતાં આ એ સૂત્રો કહે છે કે, તેના એ પ્રકાર છે—૧. વિતક', વિચાર, આનંદ અને અસ્મિતા એ ચારના અનુગમનથી જે નિરૈધ થાય છે તે એક નિરાય, જે સંપ્રજ્ઞાત કહેવાય છે. ર. અને ચિત્તના વ્યાપારમાં રહેલી એક જે વિરામદશા છે તેના પ્રત્યયને અભ્યાસ કરતાં કરતાં જે બીજા પ્રકારને નિરોધ થાય છે, કે જેનું સંપ્રજ્ઞાન તેનેા સંસ્કાર શેષ રહી જવાથી થાય છે, તે બીજે નિરાળે છે. કેટલાક લેાક આ બીજાને ‘સંપ્રજ્ઞાત’થી અલગ પાડવા ‘અસ’પ્રજ્ઞાત' કહે છે. પરંતુ તે પદ સૂત્રકારનું નથી. તે તે એમ સૂચવે છે કે, તેનુય જ્ઞાન એટલે કે ભાન તેા થાય, પણ તે સંસ્કારશેષ છે: એટલે કે, વિરામપ્રત્યયના અનુભવ-કાળે તેની ખબર નથી પડતી, પણ ત્યાર પછી તેને સંસ્કાર જે રહે છે તે પરથી તે જણાય છે. જેમ કે ઊંઘ, ઊ ંઘતી વખતે ઊઘની ખબર નથી પડતી, પણ ઊંધીને ઊંચે તેની સ્મૃતિ પરથી જણાય છે કે, સરસ ઊંઘ આવી કે કેવી આવી. * ‘ સમાધિ ' ન ઘટે તેનું એક કારણ સૂત્ર ૨૦ પરથી પણ મળી. શકે. ૧૭, ૧૮ પેઠે ૧૯, ૨૦ સૂત્રમાં પણ એ જ શબ્દના અધ્યાહાર છે. જે - સમાધિ ’ અધ્યાહાર લઇએ, તેા ૨૦મા સત્રમાં જે ‘ સમાધિ ’ પદ આવે છે તે તેની સામે જાય. નિધ અધ્યાહારથી આ દોષ આવે નહિ અને ચાલુ પ્રકરણના પણ્ અનુબંધ બરાબર મળી રહે. Page #101 -------------------------------------------------------------------------- ________________ વેગ એટલે શું? એટલે ચિત્તની વૃત્તિ રોકાઈને સ્થિર બને છે તે બે રીતે—એક રીતમાં તેનું ભાન રહે છે અને બીજો એવો પ્રકાર પણ છે કે જેની ખબર તે વખતે નથી પડતી, પરંતુ ત્યાર પછી તેના પહેલા સંસ્કાર પરથી પડે છે. આપણે શરૂમાં જ જોયું હતું કે, ચિત્તના ધર્મોમાં નિરોધ પણ એક તેનો ધર્મ છે. ચિત્ત ચંચળ હાલ્યા જ કરે છે એવું નથી. એના હલનચલનમાં અને તેના કાર્યમાં અમુક રીતે તેણે થોડી વાર પણ સ્થિર કે એકાગ્ર અથવા વૃત્તિરહિત શાંત વિરામવાળું થવું, એ પણ બન્યા કરે છે. ચિત્તનો વ્યાપાર એક અજબ પ્રક્રિયા છે. સંપ્રજ્ઞાન થવું એ તેનું ફલ છે. પણ એમાં જ માનવચિત્તને આખો જાદુ રહેલો છે. છેવટે જોતાં, યોગ આ ભેદને પામવા માટે છે. તેને માટે તે ચિત્તની પ્રક્રિયાને ઝીણવટથી તપાસે છે. આ બે સૂત્રોમાં એ પ્રકરણ આવે છે. યોગ કહે છે કે, ચિત્તવ્યાપારની અંદર ચાર મુખ્ય પાયરીઓ કે આકલનની કક્ષાઓ રહેલી છે. તે છે વિતક, વિચાર, આનંદ અને અસ્મિતા. યોગશાસ્ત્રની માનસવિદ્યાને આ વિષય છે. ચિત્ત કઈ પણ વસ્તુનું આકલન કરે છે તેની પ્રક્રિયાનો ક્રમ છે, તેમાં ચાર નિરાળાં અંગ રહેલાં છે, એમ તે બતાવે છે. દાખલે લઈને જોઈ એ. સામે પડેલા પુસ્તક પર નજર ગઈ. આ એક વ્યાપારને ચકાસી જોઈએ તે, ભૌતિકશાસ્ત્ર કહેશે કે, સૂર્યના કિરણના અમુક પ્રકાશકાયને લઈને મારી જોવાની ઇન્દ્રિય સતેજ થઈ પિતાનું કામ સંપ્રજ્ઞાનનું માનસશાસ્ત્ર ૧૪૫ કરવા લાગી. ઇદ્રિય ન હોય કે સારી ન હોય, તે આ વ્યાપાર ન થઈ શકે. ઈદ્રિય સાબૂત હેય ને બીજાં સહાયક કારણે બરાબર હોય, તો આપણે સામેના પદાર્થનું ગ્રહણ કરીશું. જેમ કે, આપણને સામે પુસ્તક છે એમ દેખાશે. પણ અહીં એક વધુ વિચાર કરવા જેવો છે. આપણે નક્કી કર્યું કે સામે પુસ્તક છે. ધારો કે એક નાનું બાળક છે. તેય તેને જોશે, પણ તે પુસ્ત છે એમ નહિ, “કાંઈક છે એટલું જ જોશે. નાનું હશે તો ખેંચશે, તેડશે ફાડશે, મોંમાં ઘાલશે, ઈત્યાદિ. આ દ્વારા તે બાળક એ વસ્તુનું ગ્રહણ કરવા મથે છે. એ બાળક પણ જે સાકર, પૂરી, કે ફળ ઇત્યાદિ ઓળખતું હશે, તો પુસ્તક એમાંનું કશું નથી એવું તે જાણશે. મતલબ કે, એ નવો પદાર્થ પિતે જે પદાર્થો જાણે છે તે પદાર્થોમાને છે કે નહિ, ને નથી તો તે શું છે, એ જોવા માટે એ બાળકનો ચિત્તવ્યાપાર ચાલશે. આપણે મોટેરાઓ પણ આ રીતે જ પદાર્થોને ઓળખતા થયા છીએ. જો કે પછીથી તેમના વાચક દ્વારા ભાષા ખીલવી શબ્દથી પણ તેમને ઓળખતા થઈ એ છીએ; અને પછી તે કેવલ શબ્દથી પણ અર્થે મનમાં કપીને વિકલ્પવૃત્તિથી પણ કામ લઈએ છીએ; પણ એ એક નિરાળે વિષય બની જાય છે. આ પ્રકારે સ્થલ પદાર્થને ગ્રહણ કરવાને જે પ્રાથમિક ચિત્તવ્યાપાર તે જીવત છે. તે દ્વારા આપણે ઇંદ્રિય વડે સ્થલ પદાર્થોનું માત્ર ગ્રહણ કે આકલન કરીએ છીએ. Forte Personal use only Page #102 -------------------------------------------------------------------------- ________________ ગ એટલે શુ? આ વ્યાપાર એટલેથી જ નથી અટકતા. અરે, એવે નિભેળ પણ એ હાતા નથી. તેની સાથેાસાથ વિચાર પણ જાગે છે. એટલે કે, એ પદાની સાથે જોડાયેલા કે તેનાથી પ્રેરાતા સૂક્ષ્મ ભાવે પણ ઊઠે છે. ચિત્તની અંદર રહેલ સ્મૃતિ અને રાગદ્વેષના સંસ્કારા ઇને લીધે પુસ્તકના ખ્યાલની સાથેાસાથ તેના ખપના, માલકીના, તેની સારાઈનરસાઈના, કિ ંમતના, ઇ॰ જાત જાતના વિચારા ફૂટે છે. પુસ્તકના ઇંદ્રિય દ્વારા ગ્રહણની સાથેાસાથ અને પછીથી ચિત્ત આ વ્યાપારમાં પરાવાય છે. એ વ્યાપારને વાર કહે છે. આ વિચારા આપણા કામ અને અથ એ ખે પુરુષાર્થાને લગતા હેાય છે. તે એ અર્થ માટે એ જાગે છે. ૧૪૬ એ વ્યાપાર પૂરા થાય તેની સાથે અમુક નિય જન્મે છે. ઇંદ્રિય અને મન દ્વારા વિતક અને વિચાર કરીને ગ્રહણ કરવાની પ્રક્રિયા પૂરી થતાં પત્તાનું સંપ્રજ્ઞાન કે એધ થાય છે. તેની સાથે બુદ્ધિ અમુક ઠરાવ પર પહોંચે છે. આ ચિત્તવ્યાપાર પેલા કરતાંય સૂક્ષ્મ અને ઊડા છે. એ ઠરાવની દશાએ પહોંચતાં આપણને અમુક સમાધાન કે શાંતિના અનુભવ થાય છે. આને માનવ કહેવામાં આવે છે. આનંદ એ વૃત્તિના શમન કે નિર્વાણથી થતા મધુર અનુભવ છે. તે આત્મિક પ્રકારના છે. જીવાત્માની મૂળ જે આનદરૂપતા છે, તેમાં તેનુ મૂળ રહેલું છે. સપ્રજ્ઞાનનું માનસશાસ્ત્ર અને જ્યારે સંપ્રજ્ઞાન કે બેધ આનંદ-કક્ષાએ પહેોંચે છે, ત્યારે દ્રષ્ટા તરીકેની અસ્મિતા જીવાત્માને પ્રતીત થાય છે. તે પ્રતીતિ આમેય જોતાં દરેક ગ્રહણ કે સંપ્રજ્ઞાનમાં એતપ્રેાત કે અનુસ્મૃત રહેલી જ છે. આ ચેાથી કક્ષા સંપ્રજ્ઞાનની પ્રક્રિયાના અતિમ અને આત્મિક ભાગ છે. સૂત્ર ૨૯માં ‘પ્રત્યચેતનાધિગમ'ની વાત કરેલી છે,. તે અનુભવની ભૂમિકા આ અસ્મિતાની દશાના ચિત્તવ્યાપારે જતાં આવે છે. A આમ મેધ કે સંપ્રજ્ઞાનની ચાર ક્રમિક દશા છે—સ્કૂલ ગ્રહણ કે વિતર્ક, (ર) સૂક્ષ્મ ગ્રહણ કે વિચાર, (૩) એમ વૃત્તિકાય પૂરું થતાં ચિત્તમાં જે સમાધાનને અનુભવ થાય છે તે આનંદ, (૪) અને તે બધામાં અનુસ્મૃત રહેલ હુંપણાની અસ્મિતા. આ ચારે એક પછી એક અનુગમથી થાય છે. આપણને થતા દરેક સ’પ્રજ્ઞાનનું પૃથક્કરણ કરીએ તે આ ચારના ક્રમ તેમાં હાય જ છે. ચેાગવિદ્યા કહે છે કે, આ સપ્રજ્ઞાન-વ્યાપાર આપણા અંધ-મોક્ષનું, સુખ-દુઃખનું, જ્ઞાન-અજ્ઞાનનું મૂળ છે. અભ્યાસ અને વૈરાગ્ય એની ઉપર કામ કરે છે અને તેમને શુદ્ધ ઋત તથા પરમ સત્ય પામવા કરી સભ્યજ્ઞાન અથવા તરફ લઈ જાય છે. ૬-૧૧-૪૯ ૧૪૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૩૫ ' સંપ્રજ્ઞાનનું અધ્યાત્મ ગયા પ્રકરણમાં આપણે જોયું કે, ચિત્ત વડે આપણને જે બેધ અથવા સંપ્રજ્ઞાન થાય છે, તેની પ્રક્રિયાને પૃથક કરી જોઈએ તો તેમાં ચાર ચાખા ભાગ કે તેનાં પગથિયાં બતાવી શકાય: ૧. વસ્તુ કે પદાર્થનું રૂપ બરોબર ગ્રહણ થવું તે. અને માટે શાસ્ત્રીય શબ્દ વત છે. ૨. વસ્તુ કે પદાર્થનું બાહ્ય રૂપ અવગત થાય, એટલે અંતઃકરણનું અંદરનું કાર્ય થાય છે; અને તેનો પ્રકાર જોઈએ તો “વિત થી તે નોખો પાડવા જેવો વિશેષ છે. તેનો શાસ્ત્રીય શબ્દ “વિવાર” છે. ૩. આ વિતર્ક-વિચારથી મળી રહેતા સંપ્રજ્ઞાનથી ચિત્તની તે તે પદાર્થવિષયક બનેલી વૃત્તિ શમે છે; અને વૃત્તિ શમે તેની સાથે આનંદ્ર જન્મે છે. દરેક સંપ્રજ્ઞાનના અનુભવમાં આ પણ એક અંશ રહેલો હોય છે. ૪, અને આ બધું સંપ્રજ્ઞાન મને થયું, એ ભાવ પણ જાગે છે. સામાન્ય રીતે આવું ભાન ન થાય એમ બને જ નહિ. સંપ્રજ્ઞાનમાં આ પણ એક તેનું નોંધપાત્ર અંગ છે. તેને શાસ્ત્રીય શ દ “અસ્મિતા' છે. યોગવિદ્યા જે વસ્તુની ચર્ચા કરવા માગે છે, તે સમજાવવા માટે તેને સંપ્રજ્ઞાનનાં આવાં ચાર સ્પષ્ટ અંગે સંપ્રજ્ઞાનનું અધ્યાત્મ બતાવવાં જરૂરી છે. યુરોપીય માનસશાસ્ત્ર પણ સંપ્રજ્ઞાનનું પૃથક્કરણ કરે છે, તેની અહી સરખામણીમાં ન ઊતરીએ. પરંતુ સંપ્રજ્ઞાન થવાની પ્રક્રિયા ઊંડામાં ઊંડે ઊતરીને તપાસીએ, તે તેમાં સ્પષ્ટ દેખાતાં વિતક તથા વિચાર અંગે ઉપરાંત આનંદ તથા અસ્મિતા પણ નેધવાં જોઈએ, એ ધ્યાનમાં લેવાનું છે. આ ચારે અંગે દરેક સંપ્રજ્ઞાનમાં હોય છે. એમ બને કે, તે ઓછોવત્તાં ખ્યાલમાં આવે. યોગશક્તિથી, એટલે કે એકાગ્રતા અથવા અભિમત ધ્યાન વડે કામ કરીએ તો, આ ચાર અંગે વિલક્ષણ રૂપે જોવા મળે. દાવ ત એક વિજ્ઞાનીનું કામકાજ લે. તે વિતક-ગ કરે છે એમ કહેવાય. તે અમુક કઈ પદાર્થ તપાસવાને માટે લે છે. એમાં તે સંપ્રજ્ઞાનના વિતર્ક અંગ પર વિશેષ જોર આપે છે. અગાઉ જાણેલી વસ્તુઓની સાથે તુલના કરતાં તથા તેઓ કરતાં એમાં જોવા મળતાં વ્યતિરેક કે વિશેષતા જોતાં જોતાં, વિજ્ઞાની છેવટે, પોતે તપાસવા લીધેલા પદાર્થનું સંપ્રજ્ઞાન મેળવે છે; તે શેધી કાઢે છે કે, એ પદાર્થનું લક્ષણ શું છે. આવી શોધ થાય ત્યારે તેને આનંદ થાય છે; તે માટે શોધક કહેવાય છે. • આમ વિજ્ઞાનીનું મુખ્ય ક્ષેત્ર વિતક પર એકાગ્રતાથી લાગવામાં રહેલું છે. વિચાર, આનંદ, અરિમતા ત્યાં ગૌણ રહે છે. એના વ્યવસાયને વિતર્જ-સમાધિ કહી શકાય. એવી જ રીતે સૂકમ એવા વિચાર અંગે વિશેષતા રાખીને કામ કરનારને દાખલ જોઈએ, તે સમાજ-વિજ્ઞાન ૧૪૮ For Private Personale Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વેગ એટલે શું? પર એકાગ્ર થનાર સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજ્યશાસ્ત્રી વગેરે. તેઓ માનવ ભાવ પર એકાગ્ર થઈને કોઈ એક વિચાર પર કે સિદ્ધાંત પર પહોંચવા મળે છે. અને એવી વિનrt-1માધિ દ્વારા જગતને કઈક નવો વિચાર સ્પષ્ટ કરી બતાવે છે. કાવ્ય અને કલાના ક્ષેત્રમાં કામ કરતાં માનસ મુખ્યત્વે સંપ્રજ્ઞાનના આનંદ-અંશ પર એકાગ્ર થાય છે. વિક, વિચારને અનુભવ થતાં તેમાંથી નીપજતા કે નીતરી રહેતા આનંદ પર તેઓ સમાહિત બને છે. એમના મનોવ્યાપારને આનંદ્ર-સમાધિ કહી શકાય. તેવી જ રમતા-સમાધિ પણ જોવામાં આવે છે. જેમ કે હિટલર, હિરણ્યકશિપુ જેવા વાZF, rssરિત સ મથT – એમ માનનારા લોકો. પિતાના દરેક સંપ્રજ્ઞાનમાં આવા લોકો તેના અસ્મિતા અંશ પર સીધા જાય છે. આ પ્રમાણે સંપ્રજ્ઞાનનું પૃથક્કરણ કરીને વેગકાર તેના માનસશાસૂની પાર રહેલા તેના અધ્યાત્મ ભણી આંગળી ચીંધવા માગે છે. તે કહે છે, સંપ્રજ્ઞાનનાં આ ચાર પગથિયાંની પાર એક ગતિ રહેલી છે, કે જે સંપ્રજ્ઞાનના મૂળ કારણને જેવું એ છે. આ ચારને ક્રમે ક્રમે જે છે કે સંપ્રજ્ઞાન થાય છે, તે ખરેખર શાનો છે? એ બધ આત્મતત્વનો છે. પરંતુ આપણે અજ્ઞાની છો પહેલાં ચાર પગથિયાંના કેઈ ને કેઈના અનુભવમાં તે જોઈ નથી શકતા. બાકી તો એ આત્મતત્ત્વ કે અમૃતત્વ તે પ્રતિવેTધ સંપ્રજ્ઞાનનું અધ્યાત્મ ૧૫૧ વિવિત (કેન ઉપનિષદ-૨-૪) છેઃ દરેક સંપ્રજ્ઞાન એની જ સાક્ષી પૂરે છે, એને જ બતાવે છે. દરેક સંપ્રજ્ઞાનની પૂર્ણાહુતિ પ્રત્યક્રચેતનનાં દર્શન થાય એમાં થવી જોઈએ. કામક્રોધ અદિના આવરણમાં થતા સંપ્રજ્ઞાનની પેલે પાર એ રહેલું છે. સંપ્રજ્ઞાન મેળવનારી બુદ્ધિ કે ચિત્તશક્તિની પાર એ આત્મા રહેલો છે. (જુઓ ગીતા ૩-૪૨.) સંપ્રજ્ઞાનમાત્રનું આ અધ્યાત્મ છે. દરેક બોધમાં કે કાર્યમાં એ પ્રત્યક્ષ થાય એને કબીરજીએ પોતાના એક ભજનમાં સન-સમાધિ કહી છે – सांधो सहज समाध भली गुरु प्रताप जा दिनसे जागी, વિન વિજ બિલ વો || ? | जहँ जहँ डोलौं सो परिकरमा, નો સ સેવા, जब सोवौं तब करौं दंडवत पूजौं ओर न देवा ॥२॥ कहीं सो नाम, सुनौं सो सुमिरन, खाएँ पियौं सो पूजा, गिरह उझाड़ एक सम लेखौं भाव मिटावों दुजा ॥३॥ सबद निरन्तरसे मन लागा मलिन वासना त्यागी, ऊठत बैठत कबहुँ न छूट ऐसी तारी लागी in Education in For Private & Personal use only www onary Page #105 -------------------------------------------------------------------------- ________________ વેગ એટલે શું? कह कबार यह उनमनि रहनी सो परगट करि गाई। दुःख सुखसे कोई पर परमपद તેક્ટ્રિ ૬ ઠ્ઠા સમાÉ ૬ // શંકરાચાર્યે એમના શિવમાનસપૂન સ્તોત્રમાં એને પ્રભુનું પરમ નૈવેદ્ય- તેની સહજ પૂજા કે અર્ચને કહ્યું છે – आत्मा त्वं, गिरिजा मतिः, सहचरा: प्रागाः, शरीर गहें । पूजा ते विषयोपभोगरचना, - નિદ્રા સાઉથતિઃ | સંચાર: : અલવિદ:, स्तोत्राणि सर्वा गिरोयद् यत् कर्म करोमि तत तदखिलं ૪મો તવારાધનમ્ II (મારો આત્મા તમે છો, મારી બુદ્ધિ તે ગિરિજા, મારા પ્રાણે તે તમારા સહચરો, મારું શરીર તે તમારું મંદિર, મારી વિષયો પોગરચના તે તમારી પૂજા, મારી નિદ્રા તે સમાધિસ્થિતિ, મારા પગનું ચાલવું તે તમારી પ્રદક્ષિણ, મારી બધી વાણી તે તમારાં સ્તોત્રો, – એમ જે જે કમ હું કરું છું તે બધું, હે શંભુ ! તમારી જ આરાધના છે.) સંપ્રજ્ઞાનમાત્ર આ રીતે વિતર્ક, વિચાર, આનંદ કે અમિતાની નહીં, પણ તેથી આગળની – પાંચમી વર્મસમાધિ (ગીતા ૪-૪૪) છે; એમાં તેનું અધ્યાત્મ રહેલું છે. ૧૨-૧-'૫૦ પરમ સંપ્રજ્ઞાન ગયા પ્રકરણમાં આપણે સંપ્રજ્ઞાનનું અધ્યાત્મ અંગ પણ છે તે જોયું. આ અંગે તેનાં ચાર અંગે -વિતર્ક, વિચારઆનંદ, અમિતા – થી પર અને તેમની પેલે પાર રહેલું છે. એગ દ્વારા મેળવવાનું કે સમજવાનું યા અનુભવવાનું છે તે આ પરમ સંપ્રજ્ઞાન છે. તેથી એ સંપ્રજ્ઞાન સાવ નોખું પડી જાય છે. કોની પેઠે ? દાખલા તરીકે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ દશાઓ સૌને સંપ્રજ્ઞાત છે. પણ એ દશાઓમાં અનુસ્મૃત રહેલો એવો, એક ચેથી કે તુરીય દશાનો અનુભવ છે. આ અનુભવ સાવ ખો પડી જાય છે; એ મનુષ્યની અધ્યાત્મ દશા છે. તેવી જ રીતે માનવચિત્તની વૃત્તિથી થતાં સંપ્રજ્ઞાનની પાર રહેલું એક પરમ સંપ્રજ્ઞાન પણ છે, અને તે તેનું અધ્યાત્મ-જ્ઞાન છે. તે પિલાં ચાર અંગવાળાં સંપ્રજ્ઞાનથી જુદું જ છે. એટલું બધું જુદું છે કે તેને જ માટે મીરાંબાઈએ કહ્યું છે – Twટ માં મરે નન અથવા ગીતાકારે (અ) ૨-૬૯) કહ્યું છે या निशा सर्वभूतानाम् तस्यां जागति संयमी । यस्याम् जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥ જીવન અને સંસાર તથા સૃષ્ટિ વિષે ધરમૂળથી નવું જ દર્શન, નવી જ નજર, નવી જ સમજ ઉઘાડનારો આ ૧૫૩ For Private & Personal use only Page #106 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ? ૧૫૪ અનુભવ એટલા બધા ક્રાંતિકારી છે કે, તેને સાવ નેાખે ગણવા જોઈએ. તેથી યાગસૂત્રકારે સૂત્ર ૧૭માં વિતવિશ્વા-માનવ-અસ્મિતા-અનુગમાત્સ પ્રજ્ઞાત: એમ કહીને વૃત્તિમાત્રના ઉદયની પાછળ રહેલા એવા નિરાળા બીજો અનુભવ તેની પછીના સૂત્રમાં કહ્યો છે— विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषः अन्यः ।। १८ ।। વૃત્તિમાત્ર પાછળ રહેલા આ સૂક્ષ્મ છતાં મહાવ્યાપક સ’પ્રજ્ઞાનના વસ્તુને ઉદ્દેશીને જ કવિએ ગાયું છે કે, વૃત્તિ જેવા ‘તરણા ઓથે’ મેાટી ડુંગર જેવી એ ચીજ રહી છે; અને તેની ગમતએ છે કે, છતાં ‘ડુંગર કેાઈ દેખે નહિ !' આ દેખવાના ઉપાય નિધ છે, કે જે મેળવવા માટે વિરામ-પ્રત્યયને અભ્યાસ કરવાને છે, અને જેનું જ્ઞાન ‘સંસ્કારશેષ’ છે. આ અભ્યાસ કેવી રીતે કરવા એ સમજવાનું છે. તેની પ્રક્રિયાને ક્રિયાયેાગ પણ કહેવામાં આવે છે, અને તેને ઉદ્દેશ સમાધિની પ્રાપ્તિ છે, એમ યાગસૂત્રકાર બીજા પાદમાં આગળ કહેશે. આ સમાધિ શું છે તે સમજાવવાનું કામ યાગસૂત્રના પહેલા પાદનું છે; તેથી તે સમાધિવાત કહેવાય છે. તેના ૪૧મા સૂત્ર સુધી સમાધિનું સ્વરૂપ સમજવાને માટેની ભૂમિકા તૈયાર કર્યાં પછી, એ પ્રકરણ આગળ ચાલે છે. તે સમજતા પહેલાં, સમાધિનું મુખ્ય સાધન જે ચિત્તવૃત્તિનું સંયમન કે નિરોધન, તેના બે પ્રકાર છે એ જોવાના રહે છે. આ એ પ્રકારે નીચેના ૧૯,૨૦મા સૂત્રમાં કહ્યા છેઃ ચિત્તનિરોધના બે પ્રકારો મપ્રત્યય: વિવે-પ્રકૃતિયાનામ્ ।। & શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સમષ્ટિ-પ્રજ્ઞા-પૂર્યઃ સરેષામ્ ॥ ૨૦ ।। -નિરોધ એ જાતના છે—એક છે વિદેહ-પ્રકૃતિલય’ કહેવાતાઓને નિરાધ કે જેને ભવપ્રત્યય' કહે છે. તેથી જુદા એવા બીજા લેાકેાના જે નિરાધ છે તે ભવપ્રત્યય નથી, પણ શ્રદ્ધા, વીય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા-પૂર્ણાંક નીપજતા નિરોધ છે. આને સ્પષ્ટ શે। અથ થાય છે તે આવતા પ્રકરણમાં જોઈ શું. ૧૭-૨-૫૦ ૧ ૩૭ ચિત્તનિરોધના બે પ્રકારો ગયા પ્રકરણમાં આપણે નીચેનાં એ સૂત્રેાના વિચાર આગળ રાકાયા હતા — મવપ્રત્યય: વિવે7-પ્રકૃતિયાનામ્ ।। ૨ ।। શ્રદ્ધા-વીય-સ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞા-યંત્ર: તરવામ્ ।। ૨ ।। આ સૂત્રેાને શબ્દાર્થ સ્પષ્ટ છેઃ—નવપ્રત્યય કહેવાતા નિરોધ છે તે ‘વિદેહ ' તથા ‘ પ્રકૃતિલય ’ સત્ત્વાના હોય છે. તેમનાથી બીજા જે સત્ત્વા રહ્યાં તેમના નિરોધ શ્રદ્ધા, વીય, સ્મૃતિ, સમાધિ, અને પ્રજ્ઞા દ્વારા સધાતા નિરોધ છે. અને તેમનેા અન્વય ચિત્તવૃત્તિનિોધ: એ મૂળ પ્રકરણ જે ચાલે છે તેની જોડે છે. એવા જ અન્વયવાળાં બે સૂત્ર www.jain litary ag Page #107 -------------------------------------------------------------------------- ________________ ચોગ એટલે શુ? ૧૫ ૧૭, ૧૮ આપણે જોયાં, જેમાં વ્રુત્તિનિાધના એ પ્રકાર — સંપ્રજ્ઞાત અને તેથી ખીજે એવેા, વ્યતિરેકન્યાયથી અસંપ્રજ્ઞાત કહેવાય છે એ,— તે જોયા. આ એ સૂત્રેામાં તે વૃત્તિનિરોધની વસ્તુને ખીજા બે પ્રકારે બતાવે છે. આ બે પ્રકારો સમજવા વાસ્તે આપણી પુનર્જન્મની તથા કર્મફળના સિદ્ધાંતની માન્યતા યાદ કરવી જોઈ એ. આપણે જીવની ત્રણ ગતિ માનીએ છીએ – ૧. પુણ્યકને લઈને વિદેહ એવી દેવલેાકની કેઇ ચેનિમાં ગતિ; અથવા — ર. ઇહલેાકમાં મનુષ્યયેાનિ; અથવા — ૨. પાપકમને લઈને ક્ષુદ્ર તિય ક્યાનિ અને આપણે માનીએ છીએ કે, પહેલી અને ત્રીજી ગતિમાં જીવ હાય ત્યારે તે નવા પુરુષાર્થ કરી શકતા નથી; પૂર્ણાંકમાંનાં ફળ જ ભાગવે છે; અને સ'કલ્પવિકલ્પ કે કલ્પના વગેરે રહિત હોય છે. તેમના લેાક કેવળ ભાગલેાક છે. એટલે માનવિચત્તની સરખામણીમાં, તે સત્ત્વા કે ચેાનિએમાં કામ કરતું ચિત્ત નિરુદ્ધ હોય છે. તેથી તે · કૈવલ્ય જેવી જ દશાને અનુભવ કરે છે' એમ કહેવાય. પુરુષા- કે કમ- ભૂમિ તે માનવ લેાક જ છે. આવી માન્યતામાં શ્રદ્ધા ન હેાય તેપણ એક સાદા વિચાર પરથીય તેમાં રહેલું તથ્ય તા આપણે જોઈ શકીએ. છીએ. તિય ક્યુપિને અને માનવયેનિ તે સૌને પ્રત્યક્ષ છે. બેઉ દેહધારી ચેનિએ છે. બેઉમાં અનેક વાતના ફરક રહેલા છે, તેમાં સૌથી નાખેા પડી આવે એવા મેટા ચિત્તનિરોધના બે પ્રકારો ૧૫૭ ફરક એ છે કે, આપણું ચિત્ત કે અંતઃકરણ-શક્તિ અને તિયક્ જીવાનું ચિત્ત જુદાં જ છે. આપણી પાસે મનઃશક્તિ પડી છે. તેથી જ આપણે ‘ માનવ છીએ; તેથી જ આપણે દેશ, કાળ, ઇની કલ્પના કરી શબ્દસૃષ્ટિ, મનઃસૃષ્ટિ ને મનેરથા રચી શકીએ છીએ, ભૂત ભવિષ્યમાં ગતિ મેળવીએ છીએ. આપણામાં જણાતી પુરુષાર્થ-શક્તિ એમાં રહેલી છે. એમાં વૃત્તિએને સાગર જે લહેરાતા રહે છેતે લહેરે છે. એથી જ કરીને તે બધાના નિરોધને પ્રશ્ન પણ ઊઠે છે. તેવું તિય ક્યાનનું નથી. અને તે આજનું વિજ્ઞાન પણ ખતાવે છે. આપણે જાણીએ છીએ કે, પશુ પ`ખી કીટ ઇત્યાદિમાં અમુક પ્રકારનું ચિત્ત તેા હેાય છે. કાઈ પણ જીવમાં તે હાય છે; માત્ર તેમાં શક્તિની વિવિધતા હોય છે એટલું જ. પણ ત્યાં રહેલું ચિત્ત માનવચિત્ત પેઠે દેશ કાળ ઇની કલ્પના કરી પુરુષાર્થ કરી શકતું નથી. તેને મુખ્યત્વે સહજવૃત્તિ કે સ્વયં બુદ્ધિ હોય છે; મનુષ્ય પેઠે કલ્પના, સ્મૃતિ ઇ નથી હેાતાં. તેથી તેએ, સરખામણીમાં જોતાં, નૈસિંગ ક કે પ્રાકૃત દશામાં હેાય છે. ચેાગની પરિભાષામાં કહીએ તે આ ચેાનિમાં મનુષ્ય જેવી સ્મૃતિવ્રુત્તિ કામ કરતી નથી. આમ સદેહ પ્રાણીઓમાં ૧. માનવયેાનિ અને ૨. તિય કયેાનિ એ સ્પષ્ટ અલગ છે. અને વ્યતિરેકથી કહી શકાય ને આપણે માનીએ તે ખોટું નથી કે, આપણી પાંચ ઇંદ્રિયાને ગેાચર નહિ એવાં પ્રાણી પણ હાય, તેા તેમને વિદેહ ’તરીકે એળખી શકીએ. આવાં સત્ત્વ છે એમ દરેક પ્રજા કે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ યોગ એટલે શું? દરેક લેક માને છે. એમના ચિત્તનું લક્ષણ પણ મનુષ્યચિત્તથી અલગ હોય એ ઉઘાડું છે. આ સૂત્ર કહે છે કે, આમાંની જે “વિદેહ” નિઓ તથા પ્રકૃતિદશામાં લીન રહેતી એવી જે “પ્રકૃતિલય” નિઓ છે, તેમાં ચિત્તને નિરોધ “ભવપ્રત્યય’ – સહજ હોય છે. પ્રકૃતિથી જ તેમને એ સિદ્ધ છે. તેમનું ચિત્ત કેવળ પ્રકૃતિ-પ્રેરિત હેઈત્યાં વૃત્તિનિરોધ સ્વાભાવિક છે. પરંતુ મનુષ્ય માટે એથી જુદી વાત છે. તેણે, પિતાના ચિત્તની વિશેષતાને લઈને, ઉપાયે કરીને નિરોધ સાધવાને રહે છે. શ્રદ્ધા, વીય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા-શક્તિ વડે તેણે એનો ઉપાય કરવાનો રહે છે. તેથી સંસ્કૃત ટીકાકારો ટૂંકમાં આ નિરોધને “ઉપાય-પ્રત્યય” કહે છે. અને યોગશાસ્ત્ર આ “ઉપાય-પ્રત્યય” નિરોધની. મીમાંસા છે. તે ટૂંકમાં કહે છે કે, નિરોધનો આ પ્રકાર સાધવા શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા જોઈએ. શ્રદ્ધા એ ચિત્તની પ્રસન્નતા અને તેનાં બધાં અંગેનાં કામમાં એક સમરસ સમન્વિતતા પેદા કરનારી ચિત્તવિભૂતિ છે. તેને માટે ભાષ્યકાર કહે છે, “તે માતાની પેઠે કલ્યાણમયી. છે અને યોગીનું પાલન કરે છે.” શ્રદ્ધા વગર પુરુષાર્થ કે તેને માટે જોઈતી વીરતા ન સંભવે. એ બે જેની પાસે છે તે પ્રમાદમાં નહિ પડે; તેના ચિત્તમાં રહેલી આખી સ્મૃતિશક્તિ કામ દેશે. તેવાનું ચિત્ત સમગ્રતાપૂર્વક વિકાસ સાધશે. એમાં પછી સમાધિશક્તિને જન્મવા માટે ભૂમિકા સમા૫ત્તિ ૧૫૯ થઈ જશે. એમ એકાગ્રતા કે સમાધિભાવથી ચિત્ત કામ કરે તો તેની પ્રજ્ઞાશક્તિ પ્રગટ થાય છે– પ્રજ્ઞા બરાબર યથાતથ કામ દે છે. એવી રીતે કામ દેનારી પ્રજ્ઞા પછી જરી જરીમાં ડગ્યા કરતી નથી. તે રીતે આગળ જનારે સાધક સ્થિતપ્રજ્ઞ થાય છે. સંક૯૫વિક૯૫, તર્કવિર્તક વગેરેથી ખળભળતી ચિત્તવૃષ્ટિ તેને માટે રહેતી નથી. “વિદેહ” તથા “પ્રકૃતિલય” સો પેઠે આવા યોગીનું ચિત્ત પણ તેના અભ્યાસને પરિણામે સહેજે નિરુદ્ધ દિશામાં રહે છે. આ ટૂંકમાં યોગદશાના વિકાસનો નકશો છે. તે નકશાને વધારે સ્પષ્ટ વિચાર હવે સૂત્રકાર ૪૧થી ૫૧ સૂત્ર સુધીમાં કરે છે. રા-જ-૫૦ ૩૮ સમાપત્તિ – ૧ ગયા પ્રકરણમાં આપણે ૪૧ સૂત્રથી આગળ વિચાર કરવા પર આવ્યા હતા. આ સૂત્રમાં શરૂનાં પાંચ (૪૧-૫) સૂત્રો એક નવો શબ્દ વાપરીને, યોગવિચારમાં નવું એક બિંદુ ઉપાડે છે. એ નવો શબ્દ સમાર છે. તેની ચર્ચા કરતાં સૂત્રો પ્રર્થમ તેની વ્યાખ્યા કરે છે – क्षीणवृत्ते: अभिजातस्य इव मणे: ग्रहीत-ग्रहण-ग्राह्येषु तत्स्थतदंजनता समापत्तिः ॥४१॥ Inin Education International For Private & Personal use only Page #109 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ? આમ તે શબ્દને અથ કહીને તેના પ્રકારેનું વર્ણન કરે છે ઃ— तत्र शब्दार्थज्ञानविकल्पः संकीर्णा सवितर्का (समापत्तिः) ॥૪૨॥ બ स्मृतिपरिशुद्धौ स्वरूपशून्या इव अर्थमात्रनिर्भासा “નવતન ।।૪।. एतया एव सविचारा निर्विचारा च सूक्ष्मविषया સમાત્તિ: વ્યાવ્યાતા ૧૪૪૦ सूक्ष्मविषयत्वं च अलिंगपर्यवसानम् ||४५ ।। સમાપત્તિ એટલે શું ? ઉત્તમ મણિની પેઠે, ક્ષીણ વૃત્તિવાળું અનેલું ચિત્ત ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય એ ત્રણની સાથે એક્તા અને તન્મયતા પામે છે; તેવા એના ગુણને સમાવત્તિ કહે છે. (સૂત્ર ૪૧.) સમાપત્તિને શબ્દાર્થ થાય છે ભેગુ થઈ જવું, ‘આવી મળવું”. તે ઉપરથી ‘અકસ્માત્ થઈ જવું એવા અ પણ થાય છે. એ જ અર્થને અહીંયાં ચિત્તશાસ્ત્રની પારિભાષિકતા આપીને ચેગકારે ચિત્તના એક ગુણ તરીકે ‘સમત્તિ' કહ્યા છે. સાફ્ કે નિમળ ચિત્તને ગુણ એ છે કે, જે આવી મળે તેની જોડે તે તદાકાર થઈ જાય. એ રીતે જ ચિત્ત કામ કરે છે. ચિત્તની નિમળતા કે પ્રસન્નતા અનેક વૃત્તિએના ઉછાળાથી બગડે છે. તેમ ન હોય અને વૃત્તિ ક્ષીણ થઈ ચિત્ત પેાતાના શુદ્ધ રૂપે હોય, તે તેને ગુણ ચેખ્ખા કાચ કે મણિ યા અરીસા જેવા છે. સમાત્ત - ૧ અથવા બીજી ઉપમા આપીને કહીએ : પાણીને પેાતાનેા રીંગ નથી કે આકાર નથી. નાખેા કે જેવા આકારના પાત્રમાં ૧૧ પણ જે રંગ તેમાં મૂકે, તેવા રંગનું કે તેવા આકારનું તે અને છે. “ જેવું આવી લાગ્યું ” તેવું તે થાય છે, તેથી સમાપત્તિ એ પાણીનું લક્ષણ છે. ચિત્તનું પણ એમ જ છે. જેવી વૃત્તિ ઊઠે તેવુ તદ્રુપ બની જવું – એ, એનેા ધમ કે લક્ષણ છે. આમ થવું તે આપણને સંપ્રજ્ઞાત હેાય એમ નયે અને. જેમ કે નાના બાળકના ચિત્તની સમાપત્તિક્રિયા ઘણે ભાગે બાળકને ખબર નથી પડતી. કારણ, તેની વૃત્તિ નથી બનતી. વૃત્તિ બનવા લાગે ત્યારે આપણે કહીએ છીએ કે, બાળક હવે નજર માંડતું થયું છે; તે સમજે છે; વગેરે. સમાપત્તિ અને વૃત્તિમાં આ ફેર છે. ચિત્તના સમાપત્તિ-ધમ હોવાથી વૃત્તિ નીપજે છે. એટલે વૃત્તિની નિરોધદશા આણવા માટે શું કરવું, તેનું પ્રકરણ શરૂ કરતાં પ્રથમ સૂત્રકાર ‘સમાપત્તિ' સમજાવે છે. અને કહે છે કે, તદાકાર થવું એ શુદ્ધ ચિત્તનું લક્ષણ જ છે. આપણે * આ જ વસ્તુ શરૂમાં સૂત્ર ૪માં ખીન્ન અનુબંધમાં કહી છે—એક નિધકાળ સિવાય બધે વખતે દ્રષ્ટા (આ સૂત્રમાં “ ગ્રહીતા · શબ્દ વાપર્યો છે ) વ્રુત્તિરૂપ જ અને છે. એટલે, ચિત્તમાં જે પદાર્થનું ગ્રહણ થાય તે ગ્રાહ્ય, જે ઇંદ્રિય-પ્રક્રિયાથી તેમ બને તે ગ્રહણ, અને એ ગ્રહણવ્યાપાર કરનાર અસ્મિતાવાળા જે જીવાત્મા કે ગ્રહીતા—આ બધાં એકરૂપ સધન હોય એમ ભેગાં થઇને ચિત્તમાં તદ્રુપતાને પામે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શું? આગળ જોયું કે, નિરોધ પણ ચિત્તનું લક્ષણ છે. તેમ જ દાકારતા કે એકાગ્ર સમાધિ પણ તેનું લક્ષણ છે. અહીં આગળ વાચકને વિનંતિ છે કે, તે સંપ્રજ્ઞાત નિરોધની ચર્ચા પ્રકરણ ૩૩થી શરૂ થઈ છે, તે ફરી જોઈ જાય, કેમ કે તેને અને સમાપત્તિ-પ્રકરણને નિકટ સંબંધ છે. સંપ્રજ્ઞાન એ જેમ ચિત્તનો ધર્મ છે, તેમ જ સમાપત્તિ છે. સમાપતિ મૂળ પ્રક્રિયા છે, તે વડે સંપ્રજ્ઞાન શકય બને છે. બાળક-ચિત્તમાં સમાપત્તિ છે; સંપ્રજ્ઞાન ધીમે ધીમે જાગે છે. કહે કે, સમાપત્તિના ગર્ભમાં સંપ્ર- જ્ઞાન કે વૃત્તિ રહે છે. સંપ્રજ્ઞાન વડે કે વૃત્તિ વડે, સમાપત્તિ શી છે, તે પકડાય છે. તેથી સમાપત્તિના પ્રકારે સંપ્રજ્ઞાનના પ્રકારની પેઠે પડે છે. તે પ્રકારે ચિત્તના વિતક અને વિચાર એ બેને આધારે પાડવામાં આવ્યા છે. આ પ્રકારે વિષે હવે પછી જોઈશું. સમાપત્તિ- ૨ એ પ્રાજ્યાને પરિણામે ચિત્તમાં ભાન જાગે છે – તે ભાવ કે ઘટના વિષે આપણને પ્રતીતિ થાય છે. ટૂંકમાં, એ પ્રક્રિયામાંથી વૃત્તિ બને છે. અને તેની સાથે તે આપણા જીવનનો ભાગ બને છે. આમ સમાપત્તિ અને વૃત્તિ એક જ પ્રક્રિયાનાં બે અંગ હોઈ એટલાં બધાં નિકટ છે કે, જાણે તે બે પાસાં જ હોય એવાં લાગે છે. પરંતુ અમુક ચિત્તમાં તે જુદાં જોવા મળે છે, જેમ કે ધાવણા બાળકનું ચિત્ત. સમાપત્તિ ત્યાં છે, પણ વૃત્તિ બનીને દેખાતાં વખત લાગે છે. યોગી ધારણા વડે ચિત્તની સમાપત્તિ-દશા અને પછી તેમાંથી વૃત્તિ દશા કમે વિકસતી જોઈ શકે. અને એ કઈ ચમત્કારી શકિત નથી, સાધનાનું ફળ એ છે. ગાંધીજી ઘણી વાર કહેતા કે, આપણે કઈ પણ વિચાર બુદ્ધિથી પહેલે કરીએ છીએ એવું લાગે છે; પરંતુ ખરું એમ હોય છે કે, પહેલાં તો તે, આપણા સમગ્ર સ્વભાવ પ્રમાણે, પિતાનું રૂપ પકડે છે અને પછી બુદ્ધિ વગેરે તેનાં કારણો દલીલ વગેરે પૂરાં પાડે છે. (આ હું મારા શબ્દમાં કહું છું, અને એમણે કહેલાના સાર રૂપે.) જે બરોબર જોઈશું તો આપણને પણ એમ લાગશે. એ કહેવાનો અર્થ એ જ છે કે, માનવ ચિત્તને સમાપત્તિ પહેલી થાય છે અને તેને બરાબર સમજીને શદ તથાઅર્થ બદ્ધ કરવાનું કામ પછી થાય છે. પણ તેમાં સમયનો ક્રમ છે એટલું જ. બાકી બંને કામ એવાં ઓતપ્રોત છે કે, ઘણી વાર તે શું, મોટે ભાગે, આપણને તે જુદાં સમાપત્તિ-૨ કઈ પણ ભાવ કે ઘટના ચિત્ત પર બરોબર આબેહૂબ પ્રતિબિંબ રૂપે પડે છે. તે ક્ષણે ચિત્ત તદ્રુપ બની જાય છે. એમ બનવું એ કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને સમાવત્તિ કહે છે, એ આપણે ગયા પ્રકરણમાં વિચારતા હતા. For Private & Personale Only www.eliye Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ યુગ એટલે શું? દેખાતા નથી. આપણે તેમને જુદાં જેવા કે પાડવા તકલીફ લેતા નથી. તેની જરૂર છે એ પણ સાધક થવાથી સમજાય છે. કારણ કે ચિત્તની શુદ્ધિનું કામ અહીં શરૂ થાય છે. એક બીજો દાખલો લઈએ. કેમેરા એક ફેટે લે છે. એ કાચ પર એ જ ફેટે આવી શકે, બીજો નહિ. જે એ ને એ કાચ પર બીજે લઈએ તે ? સમાપત્તિ ચિત્તના કૅમેરાએ લીધેલા નેગેટિવ કાચ જેવી વસ્તુ છે. એક દશ્ય તેના પર લેવાયું, પછી કાચ બદલવો જોઈએ. તેથી જ સમાપત્તિની વ્યાખ્યામાં કહ્યું છે કે, ચિત્ત ક્ષીણ વૃત્તિવાળું હોવું જોઈએ. સમાપત્તિના આ નેગેટિવ કાચને દેવાનું કામ ચિત્તમાં થઈ રહે, તેને “ ટચ-અપ' પણ કરી લેવાય, ત્યાર પછી તે સાફ ફેટા રૂપે રજૂ થાય છે. અને એમાં હોશિયારી કરી શકાય છે. તેથી અંગ્રેજીમાં રૅશનલાઇઝેશન’ શબ્દ છે, તેમાં એ ભાવ પણ પડે છે કે, પાછળથી ખાલી દલીલબાજી કરાય છે, બાકી ખરી વાત તો જુદી હોય છે. પરંતુ એ એનો શુદ્ધ અર્થ નથી. એને શુદ્ધ અર્થ તો સમાપત્તિને સંધવી અને બુદ્ધિકે વિચાર- પૂત કરીને તેને રજૂ કરવી એ છે. સાદી ભાષામાં કહીએ તે, આપણને જે સમાપત્તિ થાય તે વસ્તુ જેવી જે-રૂપ હોય તેવી સાચેસાચી થવી જોઈએ. મતલબ કે, આપણા ચિત્તમાં દરેક વાતનું સાચું જ્ઞાન થવું જોઈએ. તે થતું નથી. એટલે કે, સમાપત્તિ સહજ-શુદ્ધ રહી તેમાંથી તકૂપ વૃત્તિ નથી થતી આપણે પ્રયત્ન કરીએ તો તે તેવી થાય. જેવી આપણા ચિત્તની દશા, તેવી તે થાય છે. તેથી સમાપત્તિના પ્રકાર ગકાર એના પ્રકાર પાડીને તેની અશુદ્ધિનું કારણ બતાવે છે; અને એ દૂર થાય તો સમાપત્તિ કેવી રીતે સહજ-શુદ્ધ બને એ કહે છે. અને તેવી સહજ-શુદ્ધ દશામાં પ્રયત્ન કરીને આણેલી સમાપત્તિ માટે તે બીજો શબ્દપ્રયોગ કરે છે ને તેને ઋતંભરા પ્રજ્ઞા” કહે છે. એટલે કે, તે દશાએ સમાપતિ, પ્રતીતિ, વૃત્તિ, તર્ક, બુદ્ધિ, ને પ્રજ્ઞા – એ બધી ચિત્તની વિભૂતિઓ એકરસ એકરૂપ બને છે. આને વર્ણવવાને ચિત્તલય, ચિત્તનાશ, ચિત્તશુદ્ધિ, ઈ. વિવિધ શબ્દપ્રયોગો પણ શાસ્ત્રોમાં થતા જોવા મળે છે. સમાપત્તિનાં પ્રકારો હવે પછી જોઈશું. ૧૧-૮-'૫૦ સમાપત્તિના પ્રકાર ગયા પ્રકરણમાં આપણે સમાપત્તિ એટલે શું, તેને વિચાર પૂરો કરીને, તેના પ્રકારો વિષે જવાનું કહીને અટક્યા હતા, તે હવે જોઈએ. સૂત્ર ૪૦થી ૪૫ સુધીમાં આ પ્રકારે ગણાવ્યા છે, અને તેમની વ્યાખ્યા કહી છે. આ પ્રકારે ચાર છે – ૧. સવિતર્ક, ૨. નિર્વિતક, ૩. સવિચાર, ૪. નિર્વિચાર. રાવત સમાપત્તિ એટલે વિતર્કોની સાથે ભળેલી સમાપત્તિ. આપણે આગળ જઈ આવ્યા કે, સમપત્તિ For Private & Personal use only www.m onary Page #112 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શુ? ૧૬૬ એટલે ચિત્તને કેઈ પણ દૃશ્ય કે ખાખત આવી મળવી તે. ટૂંકમાં કહીએ તે, કઈ પણ વાત, વસ્તુ, વિચાર કે ખાબતને વિષય ચિત્ત પર પહેાંચવેા તે. આમ થાય ત્યારે ચિત્ત તે વિષયરૂપ બની જાય છે. આમ થવુ' તે સમાપત્તિ છે, એ આગળ જોઈ ગયા. / આ દશા એક પ્રકારની સમાધિ જ છે એમ કહેા, કેમ કે તે વખતે ચિત્ત એકાકાર હાય છે. આથી જ કરીને ચિત્તમાં ભાન કે સંપ્રજ્ઞાન સભવે છે. મન સહિત અધી ઇંદ્રિયા વાટે ગ્રહણુ થતું જ્ઞાન ચિત્ત ઉપર ‘સમાપત્તિ’ રૂપે જાય છે. અને તેમાંથી તે તે વિષયનું સ'પ્રજ્ઞાન કે ભાન આપણને થઈ શકે છે અને મળી પણ શકે છે. એ ભાન કે સ’પ્રજ્ઞાન જેવું થાય તેવી વૃત્તિ ચિત્તમાં ઊઠે છે. અને જેવી વૃત્તિ તેવા સંસ્કાર ચિત્તમાં ચાટે છે, અને તે ત્યાં ચિત્તના ભાગ તરીકે—કહા કે તેના દેહ રૂપે બનીને—રહે છે. આ પ્રકારે સંસ્કારરૂપે સંપ્રજ્ઞાને કે વૃત્તિએ ચિત્તમાં રહેવું, એ પેાતે પણ એક વૃત્તિ રૂપે પાછું કામ કરે છે; એ વૃત્તિ-પ્રકારને સ્મૃતિ કહ્યો છે, એ અહી' યાદ કરાવવાની જરૂર છે. અનેક સમાપત્તિઓને પરિણામે ચિત્તમાં પડેલાં સ’પ્રજ્ઞાને સંસ્કારરૂપે – તેની સ્મૃતિ તરીકે – રહે છે; અને જ્યારે પણ ચિત્ત નવી વૃત્તિ ઊઠતી વખતે કામ કરે છે, ત્યારે એ બધા સ્મૃતિ-ભંડાર અથવા અનુભવરાશિ નવી મનતી વૃત્તિને બનાવવામાં ભાગ લે છે. સાદી ભાષામાં કહીએ તેા, નવે। અનુભવ પૂના અનુભવને આધારે અને એ અનુભવા જેવા હોય તેવા — તેને ધેારણે થાય છે. એમ થતા નવા સમાપત્તિના પ્રકાર ૧૬૭ અનુભવ ગ્રહણ કરતી વખતે આપણે તેનું ખરું રૂપ કે તથ્ય સમજવા સારુ, ચિત્તની વિતક અને વિચાર શક્તિએ વાપરીએ છીએ. એને પરિણામે જૂના અનુભવેામાં સુધારા વધારા કે ધરમૂળથી પલટા પણ થાય, એમ અને છે. સમાપત્તિના પ્રકારનું નિદાન આ પ્રક્રિયાને લક્ષમાં લઈને કરવામાં આવ્યું છે. કોઈ પણ સમાત્ત થાય તે વખતે તે વિતમાંથી ખૂબ મિશ્રિત હોય છે. આ વિતર્કો કાંથી થાય છે? યોગસૂત્ર કહે છે— ચન્દ્ર-અર્થ-જ્ઞાન-વિ વં:' (૪૨) (શબ્દ, અર્થ, અને જ્ઞાન એ ત્રણ બાબતે માં વિકલ્પે સભવી શકે છે; તેથી કરીને મનમાં તર્કવિતર્ક થયા કરે છે; આવી દશાની સમાપત્તિ ‘સવિતર્કા' છે.) યાગસૂત્રકાર એમ કહે છે કે, આ વિકલ્પા ત્રણ વસ્તુને લઈને સંભવે છે. માનચિત્તની સ્થિતિ કુદરતે જેવી ઘડી છે, તેમાંથી જ તે છે. ભાષ્યકારે આપેલે દાખલા લઈ એ — ‘ગાય’ એક શબ્દ છે, એક પદ છે. તે ઉપરાંત તે એક વસ્તુ કે પદા પણ છે. અને તે ઉપરાંત અમુક જ્ઞાન કે ભાન રૂપે તે આપણા ચિત્તમાં છે. આમ હરકેાઈ સમાપત્તિમાં આ ત્રણ જુદાં જુદાં અંગ રહેલાં છે. ખરું જોતાં એ ત્રણે મળીને યથાતથ કે સાચું સ’પ્રજ્ઞાન ‘ગાય' એવું થાય છે. પરંતુ તેમાં ઉપરના ત્રણ અંશેા રહેલા હાઈને, સ’પ્રજ્ઞાન કે વસ્તુની સમાપત્તિ ચિત્રવિચિત્ર અની શકે છે. શબ્દ આપણને ભાષાસિષ્ટના સવાલામાં ખેંચી જાય. અથ આપણને પ્રત્યક્ષ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આ વેગ એટલે શું? સૃષ્ટિના વિજ્ઞાનના સવાલોમાં લઈ જાય. આ બંને બાબતે – શબ્દ અને અર્થ – પિતાપિતાની રીતે આપણને સમજાય: એટલે આપણું જ્ઞાન ચિત્તની જ્ઞાન-પ્રક્રિયાના સવાલોમાં આપણને લઈ જાય છે. આ ત્રણેના રાહ જુદા; તેમના કાયદા જુદા; તેમનાં લક્ષણો જુદાં. આથી કરીને કે ગૂંચવાડે ઊભે થાય, એ કલ્પી શકાય એમ છે. અહીંયાં વેગ-ફિલસૂફીની એક બાબત તરફ નિર્દેશ કહેવો જોઈએ. યોગ માને છે કે, શબ્દ અને તેનો અર્થ બને ચિત્તથી નિરપેક્ષપણે હયાત છે. વેદાંત પેઠે તે એમ નથી કહેતો કે, “યા ટુfre: તઢા વૃષ્ટિ: ' બધું ચિત્તને ખેલ હઈ માયા છે, એમ યોગમાં નથી સ્વીકાર્યું. તે ચિત્તને સ્વતંત્ર પદાર્થ તરીકે માને છે; ન માને તો યોગ વાત શાની કરે? ચિત્તને સુધારીને કેવળજ્ઞાન મેળવવા યોગ્ય બનાવવું કઈ રીતે, એ યોગશાસ્ત્રનો વિષય છે; એટલે ચિત્ત પદાર્થને તે તે સ્વીકારે જ ને? સરમા સૂત્રમાં જ્ઞાન” કહે છે તે ચિત્તને થતા સંપ્રજ્ઞાનને અનુલક્ષીને છે. " આવું સંપ્રજ્ઞાન કે વિશેષ જ્ઞાન (ગભાગ્યકાર અને માટે ‘વિજ્ઞાન” શબ્દ વાપરે છે.) થવામાં કારણરૂપ બે મોટી બાબત છે– ૧. પદાર્થ પિોતે, ૨. શwદ. આ બે જુદાં માનવામાં યોગની સૂક્ષ્મ દૃષ્ટિ રહેલી છે. કેવળ શબ્દથી પણ ચિત્તમાં ખરું ખોટું જ્ઞાન થઈ શકે છે. શદ અર્થના પ્રતીક કે સંજ્ઞા રૂપે કામ દે છે. પણ તેથી તો તે અર્થથી જુદા પડે છે. કહીએ કાંઈને સમજાય કાંઈ વાંચીએ કોઈને સમજીએ કાંઈ એમ બને જ છે. શબ્દની અર્થવાહકતા સમાપત્તિના પ્રકાર છે, પણ તેનું ગ્રહણ કરવામાં ગૂંચવાડો થઈ શકે. તેથી ગકાર સમાપત્તિની અંદર ત્રણ કારણે કહે છે –૧. શબ્દ, ૨. અર્થ પિોતે, ૩. ચિત્તને થતું જ્ઞાન કે સંપ્રજ્ઞાન. આ ત્રણ બાબતોમાં અસ્પષ્ટતા કે અચેકસાઈ હોય, તે દશામાં સમાપત્તિ થાય, તેને સવિતક કહી છે. કેઈ વસ્તુ કેવળ શબ્દ જાણીએ, અથવા તે વિષે વાંચીએ કે કોઈ અનુભવીએ કહેલું તે જાણીએ; આમ જાણીને તે વિષે અનુમાનથી આપણે ઘણી વાતોનું જ્ઞાન મેળવીએ છીએ. જ્ઞાનને આધારે વળી વિશેષ જ્ઞાન મેળવતા રહીએ છીએ. આથી કરીને સારી પેઠે ગૂંચવાડો થઈ શકે છે. તે દર કરવો જોઈએ. ત્યાર પછી જ સમાપત્તિ ચેvખી બની શકે. એવી સમાપત્તિને નિર્વિતક કહી છે. તે સૂત્ર આમ છે – स्मृतिपरिशुद्धौ स्वरूपशून्या इव अर्थमात्र निर्भासा નિવૃત || ૪૩ !! - સ્મૃતિ પરિશુદ્ધ થાય – એટલે કે શખદ અને અર્થ વિષે મનમાં ઊઠતા તકલિંકે કે વિક૯પે શમી જાય, એટલે સમાપત્તિ ચેકસ થઈને કેવળ ગ્રાહ્ય વસ્તુના સ્વરૂપની જોડે તદાકાર બને અને એમ થવાથી માત્ર તે અર્થ કે પદાર્થને જ બતાવે, ત્યારે તે નિર્વિતક સમાપત્તિ કહેવાય છે. તેમાંથી સાંપડતું સંપ્રજ્ઞાન પદાર્થને બરાબર ચોકસ બતાવનારું હોય છે. આમ, ગ્રાહ્ય પદાર્થનું બાહ્ય ગ્રહણ કરવામાં, સ્મૃતિવૃત્તિ જે કામ કરે છે, તેથી પ્રથમ સવિતર્કતા ઊભી થાય For Prve & Personale Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વેગ એટલે શું? છે. આપણે એની ચોખવટ કરી લેવી જોઈ એ. એટલે કે, શબ્દ અને અર્થને વિષે જે બે અલગ સૃષ્ટિ રૂપે ચિત્તમાં સંસ્કાર પડેલા છે, તેમને ચેસ તપાસીને શબ્દનો તેના સાચા અર્થ જોડે એગ મેળવે જોઈ એ. એમ થાય એટલે શબ્દાર્થ-જ્ઞાનને લઈને ઊઠતી વિક૯૫ વૃત્તિ શમે, એટલે સમાપત્તિની સવિતર્કતા મટે ને તેની નિર્વિતર્કતા આવે. આ દશાની સમપત્તિથી પદાર્થનું જ્ઞાન યથાતથ અને ચેકસ થાય છે. પણ પદાર્થના જ્ઞાન અંગે કેવળ સ્થૂલ બાધતા ઉપરાંત વાસના, લાગણી, ઈત્યાદિ ભાવને લઈને તેની સૂક્ષમતા પણ રહેલી હોય છે. આ સૂફમતા બતાવવા માટે યોગપરિભાષા “વિચાર” શબ્દ વાપરે છે. અને તે કહે છે કે, સમાપતિ વિતકને કારણે જ નહિ, વિચારને કારણે પણ સંકીર્ણ કે સંમિશ્ર રહે છે. આ વિચાર પણ પૂર્વની સ્મૃતિરૂપ સંસ્કારોમાંથી જાગે છે. તેમનું પણ સંશોધન થવું જોઈએ, નહિ તો સમાપત્તિ તેમની સંકીર્ણતાથી કલુષિત રહે છે, અને તેથી પણ આપણને સાચું જ્ઞાન થતું નથી –પ્રજ્ઞાનું કામ સદેષ રહે છે. વિચારોના વિકલ્પથી સંકીર્ણ એવી આ સમાપત્તિ (સવિતર્ક પેઠે) “સવિચારા” કહેવાય. અને એમાં સંશોધન થઈને વિચારોની શુદ્ધિ થયે તે “નિર્વિચાર’ બને છે. ત્યારે તે સમાપત્તિ-સ્વરૂપશૂન્ય જેવી ને ખરેખર અર્થને દર્શાવે છે. સમાપત્તિના વધારેના આ બે પ્રકારે સવિતર્ક અને નિતિક જેવા જ છે; ફેર માત્ર એટલે કે, વિતક એ ભૂલ કે ખાદ્ય વિષય સમા૫ત્તિના પ્રકાર અંગેની વાત છે, વિચાર એ સૂકમ કે અંદર ઊઠતા વિષય અંગેની વાત છે. એથી કરીને સૂત્ર ૪૪ કહે છે एतया एव सविचारा निर्विचारा च सूक्ष्मविषया રંથાત ||૪૪ -એ દ્વારા જ સવિચાર અને નિર્વિચાર સમાપત્તિની પણ વ્યાખ્યા થઈ જાય છેતે સૂફમ વિષય પરત્વે ભેદ છે એટલું જ. આમ સમાપત્તિના ચાર પ્રકારે છે. ચિત્તને થતા જ્ઞાનની પ્રક્રિયા પરત્વે તે ભેદે છે. આ પ્રક્રિયામાં ભૂલે થવાનું કારણ સ્મૃતિની કે સંસ્કારોની અશુદ્ધિ કે અસ્પષ્ટતા છે. તે દૂર કરવામાં આવે તો જ જ્ઞાન પ્રક્રિયા ત્રઋત- કે સત્ય- વાહક બની શકે. અને આવું દરેક વાતે બનવું જોઈએ. અમુક બાબતમાં બરાબર હોય અને અમુકમાં ન હોય, એમ બને છે. તેથી કોઈ સર્વજ્ઞ નથી એમ કહીએ છીએ. પરંતુ ખરું જોતાં એનો અર્થ એટલે જ છે કે, જે જાણવાનું કે અનુભવવાનું આવે છે, તે જાણવા કે અનુભવવા માટે જે ચિત્તરૂપી એકમાત્ર સાધન છે, તે સર્વ જગાએ સરખું સાચું કામ કરતું નથી. તેથી જ કાંઈક બરોબર જાણીએ છીએ ને કાંઈક બરાબર નથી જાણતા. પણ ચિત્તનું સાધન જે પરિશુદ્ધ કરીએ, તો જે જે આપણને જાણવાનું આવે કે જાણવા માગીએ, તે * ચિત્તલય, ચિત્તવૃત્તિનિરોધ, ચિત્તનાશ, ચિત્તશુદ્ધિ, નિર્વાણ ઈત્યાદિ પરિભાષા ચિત્તની આ પરમ શુદ્ધ ગ્રહણશક્તિની દશા બતાવવા જુદે જુદે સ્થળે વપરાય છે. min Education interna For Private & Personal use only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ગ એટલે શું? બરાબર જાણી શકીએ. અને જે માણસ એવું ચિત્ત પ્રયત્નથી મેળવે, તે આટલા અર્થમાં “સર્વસ” કહેવાય; એટલે કે, તે હવે પછી બધું પામી જઈ શકશે; તેની પ્રજ્ઞા કે બુદ્ધિરૂપી સાધન પૂરેપૂરું સાબૂત બન્યું છે; તે થિતપ્રજ્ઞ થયો છે. ગકાર આ વસ્તુ બતાવવા માટે પ્રારંભમાં સમાપત્તિના આ રીતે ચાર પ્રકારે પાડે છે, અને એ રીતે યોગનો જે કાર્યક્રમ છે તેનું પ્રયોજન તથા તેનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરે છે. છે આ બાબતમાં સૂત્રકાર આગળ પ્રકરણ ચલાવે છે, તે હવે પછી જોઈશું. (૧૫-૧૧-૫૦ સમપત્તિના વિષયની અવધિ ૨૭૭ ગણાવવા જરૂર નહિ. પણ ચિત્તના સૂક્ષમ ભાવ અંગેની હદ ક્યાં સુધીની? તેનો ઉત્તર આ સૂત્રમાં કહ્યું છે. અલિંગ” એટલે જેને પાર્થિવતાનું જડ કે ઇદ્રિયગમ્ય એવું લિંગ કે ચિલ્ડ્રન પણ નથી, એવું જે સૃષ્ટિમાત્રનું એકરસ સૂક્ષમ મૂળ દ્રવ્ય તે. સાંખ્યદર્શનમાં તેને પ્રકૃતિ કે પ્રધાન તત્વ કહે છે. અને એનું લક્ષણ એ છે કે, તેની પાર અને ભૌતિકતામાત્રથી પર એવું જે આત્મતત્ત્વ તે સિવાય બીજું કાંઈ નથી. ચિત્તની સમાપત્તિ માટે ત્યાંથી આગળ કોઈ વિષય નથી. આત્મા તે તર્કગમ્ય છે નહિ. એટલે વિજ્ઞાન દ્વારા પદાર્થોની ખોજ કરતાં કરતાં માનવ તક છેવટે જે એક સૂક્ષ્મતમ ભાવ ઉપર પહોંચે છે, તેનું નામ અલિંગ છે. આજે ભૌતિક વિજ્ઞાન જડ પદાર્થની ખોજમાં અશુભેદન સુધી આવ્યું છે. તેમાં કેટલી બધી રસિક બીનાઓ જણાવા લાગી છે! એ જ આવા કેઈ મૂળ “અલિંગ’ની ખેજ જેવી ગણાય. પણ આ વસ્તુ વળી બીજી વાત થઈ. આ સૂત્રને કહેવું છે તે એ કે, સમાપત્તિનો વિષય સ્કૂલ ઉપરાંત સૂક્રમમાં સુક્ષ્મ દ્રવ્યાના છેવટના દ્રવ્ય સુધીનો છે. એટલે કે, તેને વિષય સચરાચર વિશ્વના દરેક સ્થલ પદાર્થો ઉપરાંત સમસ્ત સૂક્ષમ ભાવો પણ છે. ટૂંકમાં, જ્ઞાન મેળવવા માટે સમાપત્તિના વિષયોમાં કઈ મર્યાદા નથી. માનવ ચિત્તે આ સમસ્ત વ્યાપને આવરી લેવાનું છે. એ કરવાનું સાધન માનવચિત્તની સમાપત્તિશક્તિ કે ધર્મ છે. એ સાબૂત કરવાથી આ અનંત લાગતો વ્યાપ પણ વામન-ડગ પેઠે ઓળંગી શકાય સમાપત્તિના વિષયની અવધિ ૪૦માં પ્રકરણમાં આપણે સમાપત્તિના ચાર પ્રકારે વિષે જોયું. સૂત્રકાર તે પ્રકરણ આગળ ચલાવતાં કહે છે – सूक्ष्मविषयत्वं च अलिंगपर्यवसानम् ।। ४ ।। સમાપત્તિના પ્રકારોમાં આપણે જોયું કે, સવિતક અને નિર્વિતક પ્રકાર ઉપરાંત સૂક્ષ્મ વિષયવાળી બીજી બે સમાપત્તિ છે – સવિચાર ને નિર્વિચાર, આ સૂત્રમાં સૂક્ષમ વિષયની હદ કહી છે કે, તે “અલિંગ” સુધીની છે. વિતર્કના સ્કૂલ વિષયો તો દશ્યમાત્ર છે, એ કહેવા કે For Private & Personal use only www.diary Page #116 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શું? ૧૭૪ છે. અને તેથી જ સૂત્રકાર પછીના સૂત્રમાં કહે છે કે, આ સમાપત્તિઓને જ સબીજ સમાધિ કહેવામાં આવે છે. એ વિચાર આવતા પ્રકરણમાં. સમાપત્તિના વિષયની આ સૂત્રમાં બતાવેલી હદના વિચારને મળતી એક વાત સૂત્ર ૪૦માં છે તે તરફ ધ્યાન ખેંચવા જેવું છે. ત્યાં ચેાગી અંતરના વિક્ષેપોને દૂર કરવા ઉપાય! લે તે અતે તેમાં કેટલી શક્તિ આવે તે કહે છેઃ પરમાણુ-પરમ-મહેવાન્ત: અસ્ય શીવાર: || એ રીતે એકાગ્રતાના અભ્યાસ કરતા જાય તે પરમાણુ અને પરમ મહત્ તત્ત્વ સુધી તેના મનને કાપ્યું કેળવાય છે. પરમાણુ તે સૂક્ષ્મતમ ઇંદ્રિયગમ્ય સ્થૂલ પદાર્થ; પરમ મહત્ તે પદાર્થ માત્રમાં એકરસ એકરૂપ રહેલું પદાર્થ માત્રનું પરમ સૂક્ષ્મ તર્ક ગમ્ય આદિકારણ. આ જ વસ્તુ ૪પમા સૂત્રમાં ‘ અલિ’ગ’દ્વારા કહી છે; સમાપત્તિ તેટલે સુધી ગતિ કરે એ તેની અવધને અભ્યાસ છે. ૧૬-૧-'૫ આપી છે : * સબીજ સમાધિ સમાપત્તિના સ્વરૂપની એાળખાણ ૪૬મા સૂત્રમાં ता एव सबीजः समाधिः ॥ જે ચાર પ્રકારની સમાપત્તિ આપણે અગાઉનાં સૂત્રોમાં જોઈ આવ્યા, તે જ સખી સમાધિ કહેવાય છે. અત્યાર અગાઉનાં સૂત્રેા જોતાં જણાય છે કે, ‘સમાધિ’ શબ્દ પહેલા ૨૦મા સૂત્રમાં વપરાયા છે. ત્યાં સમાધિને વૃત્તિનિરોધ કે યેળ સાધવાના સાધન તરીકે કહી છે. તે સાધન કયું, તે અહીં સમજાવ્યું છે: સમાધિ એ સમાપત્તિ છે, એમ અહી' સ્પષ્ટ કરે છે. અગાઉની ચર્ચામાં (પ્રકરણ ૩૮) આપણે ‘વૃત્તિ’ અને સમાપત્તિ વચ્ચે શેણ ફરક છે, તે જોયું હતું. વૃત્તિ અંગે તેના નિરોધને સવાલ આવે છે; સમાત્ત એટલે કે ચિત્તની તદ્રુપતા અંગે તેની સમાધિને સવાલ આવે છે. તેથી નિરોધ વિષે ચર્ચા અગાઉ થઈ; અને સમાત્તિ અંગે હવે યાગકાર કહે છે કે એ જ સમાધિ છે અને ‘નિરોધ’ને પ્રકાર કહેતાં સ’પ્રજ્ઞાત’ પ્રકાર કહ્યો, તેમ સમાધિના પ્રકાર ‘સખીજ' શબ્દથી કહે છે. ૧૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧ . યોગ એટલે શું ? સમાપત્તિ કઈ પણ બીજ કે દશ્ય પદાર્થના આલંબન પર થાય છે, તેથી તેને “સબીજ’ કહી છે. વળી, વૃત્તિ-સંચારની અંદર જ સહજ નિરોધનું તત્ત્વ રહેલું છે. તે તત્ત્વને વિતક, વિચાર આનંદ અને અમિતાએ ચાર પગથિયાંના ક્રમે જેવા માટે પુરુષાર્થ કરે, એ સંપ્રજ્ઞાત નિરોધ (જુએ સૂત્ર ૧૭) છે. તેવી જ રીતે સમાપત્તિમાં સહજ રૂપે સમાધિનું તત્વ રહેલું છે. તે તત્ત્વને સવિતકનિર્વિતર્ક સવિચાર-નિર્વિચાર એ ક્રમે સમાપત્તિમાંથી પકડવું, એ ચારને બીજરૂપે લેવાં, એ સમાધિ માટે પ્રયત્ન છે. આમ યોગ-પરિભાષામાં નિરોધ અને સમાધિ વચ્ચે પણ ફરક રહે છે તે સ્પષ્ટ થાય છે. આ રીતે સમાપત્તિની પરિશુદ્ધિ દ્વારા સમાધિની સાધના કરતાં કરતાં આગળ વધવામાં આવે, તે ગી કઈ પાયરીએ આગળ વધે, તે હવે પછીનાં સૂત્રો ચર્ચે છે. સમાધિનો વિષય સૂકમ વિષયો પરત્વે અલિંગ અથવા પરમ મહત્ એવા આદિતત્ત્વ સુધી જાય છે, એ સૂત્ર ૪૫માં જોયું. ત્યાં નિર્વિચાર સમાપત્તિના વિષયની હદ આવે છે. અભ્યાસ તેથી આગળ જાય એટલે શું થાય, તેની રૂપરેખા હવે પછીનાં સૂત્રમાં છે. તે આવતા પ્રકરણમાં. ૧૪-૨-૫૧ ઋતંભરા પ્રજ્ઞા -૧ સમાપત્તિ અને સમાધિ વચ્ચે જે નિકટ સંબંધ, કહો કે એક રીતે જોતાં સમરૂપતા રહેલાં છે, તે આપણે જોઈ ગયા. સમાપત્તિ દ્વારા ચિત્ત ઉપર જે છબી પડે છે, તેનો ભાવ શુદ્ધ રૂપે સમજવા માટે સમાધિ કે એકાગ્ર ચિંતન-મનન સાધનરૂપ છે. કઈ પણ દશ્ય કે અનુભવ સામે આવતાં તે વિષે તક-વિતર્ક થાય છે, અને તેની જ સાથે સંકલ્પ-વિક૯પ પણ થયા કરે છે. દશ્ય વસ્તુના બાહ્ય . સ્વરૂપને સમજવા અંગે જે દુવિધા કે નકકી-ના-નક્કીના ખ્યાલ જાગે, તેને તર્કવિતક કહે છે. આ ઉપરાંત તે વસ્તુ વિષે મનમાં રાગદ્વેષ, સુખદુઃખ, ગ્રાહ્યાગ્રાધ, ઈ૦ મનેભાવો પણ જાગે છે. આ ઉપરથી મન તે લેવા કે છોડવા માટે સંકલ્પ-વિકલ્પ કરે છે. ગ-પરિભાષામાં તેને માટે વિચાર-નિર્વિચાર શદ વાપર્યો છે. આમ વસ્તુના સત્ય આકલનની ચાર દશા કે પાયરી થઈ: સવિતર્ક-નિર્વિતક, સવિચાર-નિર્વિચાર. દરેક જણ જે કાંઈ જાણે-વિચારે છે કે ઈરછના-ઇરછે છે, તેની પૂર્વે ઉપરની પાયરીમાં મને વ્યાપાર ચાલે છે. સમાપત્તિની આ પ્રક્રિયા કેઈની કયાંક અટકે અને કેઈની કયાંક અટકે એમ બને; આથી કરીને દરેકની જ્ઞાનદશા કે સમજ સાચી-ખેતી, કાચી-પાકી રહે એ પણ ઉઘાડું છે. અને જગતમાં આપણે જે જોઈએ છીએ, તે ૧૭૭. કે-૧૨ in de bonne For Private & Personal use only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વેગ એટલે શું? આ જ માનવ દશાનું મહા-નાટક (કે હાડમારી કહે તે તેમ) છે. વિકાસ, શિક્ષણ, કે ઉન્નતિ-જે કહો તે બધાને ઉદેશ આ કાચી-પાકી કે સાચી-ખેટી દશામાંથી આગળ જવાને છે તે એનું પ્રયોજન છે. તેથી જ યોગ એ આનું કેળવણી-દશન પણ છે, એમ કહેવામાં આવે છે. સામાન્યપણે આપણે જ્યારે કઈ વસ્તુ ભણાવીએ કે ભણીએ છીએ, ત્યારે તેને અંગે નિર્વિતક સમાધિને અભ્યાસ કરવા-કરાવવા મથીએ છીએ, કે જેથી તે વસ્તુ શી છે તેને સાફ ખ્યાલ મળે. સામાન્ય શિક્ષણમાં આ કામ વગને હિસાબે સામુદાયિક ઢબે કરવામાં આવે છે. પણ તેનું ફળ વિવાથી કેટલે અંશે પિતે તેમાં નિર્વિત સમાપત્તિ સાધી શક્યો છે, તેના ઉપર આધાર રાખે છે. એમ કરી શકનારની ગ્રહણશક્તિ સારી છે, તે ધ્યાન દઈને ભણે છે, એમ સામાન્ય ભાષામાં કહેવાય છે. અસ્તુ. - વસ્તુને અંગે નિર્વિચાર આકલન સુધી પહોંચતાં, આપણને તેને શુદ્ધ ભાવ સમજાય છે. એમ શુદ્ધ રૂપે આકલન કરતું થયેલું ચિત્ત યોગસાધનામાં આગળ કેવી રીતે વધે છે, તે હવે સૂત્ર જણાવે છે निर्विचारवैशारद्ये अध्यात्मप्रसादः ।। ४७ ।। ત્ર તંમત રત્ર પ્રજ્ઞા | | નિર્વિચાર સમાધિ કે સમાપત્તિનું વૈશારઘ આવે ત્યારે ચિત્તમાં અધ્યાત્મ-પ્રસાદ જમે છે, અને તે કાળે મનુષ્યની પ્રજ્ઞા ઋતંભરા એટલે કે સત્યશીલ કે તને સહેજે પકડનારી એવી બને છે. તંભરા પ્રજ્ઞા -૧ ૧૭૯ તર્કવિતર્ક તથા રાગદ્વેષથી સ્વતંત્ર થયેલી ચિત્તશક્તિની દશાનું આ વર્ણન છે. તેવું ચિત્ત જે કાંઈ જુએ અનુભવે, તેનું સત્ય તે તરત પારખી લઈ શકે છે, કેમ કે તે તેને અંગે ઊઠતા તર્ક-વિતક કે સંકલ્પ-વિકને વટાવી જાય છે. આવા ચિત્તમાં “અધ્યાત્મ પ્રસાદ’ હોય છે, એટલે કે આત્માની જે પ્રસન્ન નિર્મળતા કે તટસ્થતા, તે ત્યાં આગળ કામ દે છે. આ ‘અધ્યાત્મપ્રસાદ” એટલે કેઈ જાદુઈ પ્રસાદ કે કૃપા નથી. આત્મપરાયણ બનેલા મનુષ્યની ચિત્તદશાનું વર્ણન આ શબ્દમાં કર્યું છે. તે આત્માની પેઠે સમાન નિશ્ચલ હોય છે. તેથી તે દશામાં જે પ્રજ્ઞા કામ કરે છે, તે ભૂલથી પર હોય છે –“ત્રતંભરા’ બને છે. આ ચિત્તદશા “પ્રજ્ઞાક” પણ કહેવાય છે. પણ એ કોઈ દુર આભલામાં ક્યાંક રહેલો આલોક નથી. પરંતુ ઇંદ્રિય, મન અને બુદ્ધિથી શુદ્ધ અને નિર્મળ કામ કરતાં કરતાં, તે બધાથી પર એવું જે આત્મતત્ત્વ, તેની નિકટ જઈને ચિત્ત જ્યારે કામ કરે છે, ત્યારે જે સમજ કે સંપ્રજ્ઞાન થાય છે, તે ભૂમિ આ પ્રજ્ઞાક કે ઋતંભરા પ્રજ્ઞા કે સ્થિત પ્રજ્ઞા છે. છેવટે જઈને જોતાં, મનુષ્ય તેના અભ્યાસથી, તેની કેળવણીથી, તેના જીવન-પુરુષાર્થથી આ વસ્તુ સાધવા ચાહે છે. એ વસ્તુ સાધવાની રીત એ શિક્ષણશાસ્ત્ર છે, એ યોગવિદ્યા છે. એ વસ્તુ તે સ્થિર કે ઋતંભરા એટલે કે સત્યાન્વેષી સત્યશીલ પ્રજ્ઞા કે બુદ્ધિશક્તિ છે. મનુષ્યનું એ સાચું સાધન છે. તેની કુહાડી વડે તે અજ્ઞાનનું જંગલ કાપી કાઢે છે. તે દીવો થતાં અજ્ઞાનનું અંધારું જતું રહે છે. min Education Intematon For Private & Personal use only Page #119 -------------------------------------------------------------------------- ________________ ચાગ એટલે શું? ૧૮૦ શાસ્ત્રોમાં અને સતાની વાણીમાં આ વસ્તુને ભાત ભાતની અલંકાર વાણીમાં ગાઈ છે. એ ચીજ હાથ કર્યાં પછી પરમજ્ઞાન તરફ કેવી રીતે વધાય, તેના નકશે। આગળનાં સૂત્રામાં દેરી મતાન્યેા છે, તે હવે પછી. ૨૧-૩૫૧ ૪૪ ઋતંભરા પ્રજ્ઞા – ૨ ઋતંભરા પ્રજ્ઞા એટલે શું, તે વિચાર આગળ આપણે અટકયા હતા. સમાધિ દ્વારા નિવિચાર સમાપત્તિ સુધી અભ્યાસ પહેાંચે, ત્યારે તે ચિત્ત દૃશ્ય પદાર્થાંના ગ્રહણમાં એવી કેટિએ પહોંચે છે, કે જ્યાં રાગદ્વેષ ઇ॰ વચ્ચે આવતાં નથી, પણ ચિત્ત સીધું જે પદાર્થ જેવા હાય તેવા તેને જોઈ શકે એવી તટસ્થતા આવે છે. આ જ વસ્તુને ગીતાકારે ખીજી પરિભાષામાં સમજાવી છે, તે જોવાથી આ ખીના વધારે સ્પષ્ટ થશે. અ॰ ૩માં (શ્લા. ૩૬-૪૩) અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે, “ અવશ થઈને, અનિચ્છા છતાં, માણસને પાપમાં કાણુ નાખે છે?” શ્રીકૃષ્ણે જવામ આપે છે, “ રજોગુણમાંથી પેદા થતા કામ-ક્રોધ એ છે. તેનાથી માણસની જ્ઞાનશક્તિ ઢંકાય છે. તે એને શત્રુ છે અને ઇંદ્રિયા, મન અને બુદ્ધિને પેાતાનું સ્થાનક બનાવીને તેને કબજો ઋત’ભરી પ્રજ્ઞા-૨ ૧૮ મેળવે છે.” તેા પછી આના ઉપાય શે! ? — એ સહેજે સવાલ થાય છે. શ્રીકૃષ્ણ એને ક્રિયાયેાગ કહે છે તેમાં શરૂમાં કહે છે કે, “ શરીરમાં ઇંદ્રિયા માટી વસ્તુ છે; ઇંદ્રિયાથી મોટું મન છે; મનથી મેાટી વાત બુદ્ધિ છે. એ બુદ્ધિથી પશુ ઉપર અને મેટું એવું આત્મતત્ત્વ છે. એ તત્ત્વને જાણા તેા આ કામ-ક્રેાધરૂપી મહાશત્રુ હણાશે.” ચેાગસૂત્રકાર આ જ વસ્તુને પેાતાની જુદી પિરભાષા મારફત કહે છે. તે કહે છે કે, ઇંદ્રિય, મન, બુદ્ધિને સમાપત્તિ કે સમાધિ દ્વારા શુદ્ધ કરે; તેમ કરતાં અંતે અધ્યાત્મપ્રસાદ ' મળશે — એટલે કે બુદ્ધિથી પર એવું જે આત્મતત્ત્વ તેની પ્રતીતિ થવાથી બુદ્ધિમાં જે સ્થિરતા અને નિર્મળતા આવે છે તે મળશે. આને જ ગીતાકાર ‘ સ્થિતા પ્રજ્ઞા' કહે છે, ચેાગસૂત્રકાર ‘ૠતંમરા પ્રજ્ઞા ' કહે છે. આ પ્રકારની પ્રજ્ઞા મનુષ્યચિત્તને ઉત્તમાત્તમ આવિષ્કાર છે; તેના નિળ અને ઉદાત્ત વિકાસની ઉત્તમેાત્તમ સીમા છે. (ગીતાકાર આ દશાને ‘શમ' ‘નષ્કર્મી' ઇ પણ કહે છે.) પછીથી તેના આગળના આધ્યાત્મિક વિકાસનું સાધન તે પ્રજ્ઞા અને છે. (જુએ ગીતા, અ૦ ૬-૩.) આ પ્રજ્ઞાનું સ્વરૂપ વધારે સ્પષ્ટ કરવા માટે સૂ, ૪૯ કહે છે— श्रुत-अनुमानप्रज्ञाभ्याम् अन्यविषया विशेषार्थत्वात् ।। ४६ ।। – આ (ઋતંભરા પ્રજ્ઞા) શ્રુત તથા અનુમાન દ્વારા કામ કરતી એ પ્રકારની પ્રજ્ઞાઓ કરતાં જુદા વિષયવાળી છે, કેમ કે તેના જે અર્થ છે તે ખાસ વિશેષ પદાથ હાય છે. www.jain litary ag Page #120 -------------------------------------------------------------------------- ________________ ચોગ એટલે શુ? શ્રુત એટલે શાશ્ત્ર, આગમ. તેના અભ્યાસ વડે અમુક પ્રજ્ઞા ખીલે છે. તેનેા પાયે શબ્દજ્ઞાન છે. શબ્દ દ્વારા વિવરણ અને વિવેચન કરીને તે પેાતાનું કામ કરે છે. ત્રણ પ્રમાણા —પ્રત્યક્ષ, અનુમાન, આગમ (જુએ સૂત્ર ૭)માંના આગમ -પ્રમાણથી જે સામાન્ય જ્ઞાન મળી શકે, તે એ વડે પ્રાપ્ત કરી શકાય. આ પ્રજ્ઞા વડે સામાન્ય જ્ઞાનના બધા વિષયે જાણી શકાય. શાળાનું શિક્ષણ આપણી આ પ્રજ્ઞા દ્વારા કામ ો છે. ૧૮૧ ખીજું સાધન આપણા ચિત્તની તકશક્તિ છે, જે મુખ્યત્વે અનુમાન-પ્રમાણથી કામ લે છે. એ કાઈ નવું જ્ઞાન નથી આપતી, પણ જે જ્ઞાન હૈાય તેમના પરથી વધુ કલ્પીને આગળ ચાલે છે. આ વિષયાને જ લઈને ચાલે છે. પ્રજ્ઞા પણ સામાન્ય અનુમાન સમાધિ દ્વારા ચિત્ત જે પ્રજ્ઞા પ્રગટ કરે છે તે આ બે કરતાં જુદી છે, કેમ કે તે પ્રજ્ઞા શબ્દ કે વડે કામ લેતી નથી. જે કાઈ દૃશ્ય પરથી સમાત્તિ જન્મે, તેને સર્વિત, નિતિક, સર્વિચાર અને નિવિચાર એ ચાર ક્રમે શુદ્ધ કરીને, જે વિશેષ અર્થ તે સમાપત્તિનું કારણુ બન્યા હાય, તે વિશેષ અને આ પ્રજ્ઞા પ્રત્યક્ષ કરી શકે છે. વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન કરવા માટેની એ ખાસ પ્રજ્ઞા છે. તે દ્વારા પ્રગટતું જ્ઞાન, શ્રુત કે અનુમાન વડે જેમ કે સૌને થાય, તેવા પ્રકારનું નથી; તે કેવળ તે પ્રજ્ઞાવાળાને થતું વિશેષ અર્થાંવાળું જ્ઞાન છે. ઋતંભરા પ્રજ્ઞા આ રીતે ખાસ પ્રજ્ઞા છે. શ્રુત અને અનુમાનથી બુદ્ધિમાં જે પરાવલ’બીપણું ઋત ભરા પ્રજ્ઞા - ૨ ૧૮૩ અને પ્રત્યક્ષ અનુભવને અભાવ હોય છે, તે આ ઋતંભરા પ્રજ્ઞામાં નથી હાતાં. શ્રીકૃષ્ણે અર્જુનને આ જ વસ્તુ અ॰ ૨-૫૩માં કહી છે. તે કહે છે કે, ‘શ્રુતિ એટલે કે શાસ્ત્રોમાંથી મળેલી વાતા સાભળીને તારી બુદ્ધિ તૈયાર થયેલી છે; તે જ્યારે સમાધિથી નિશ્ચળ થશે ત્યારે તને ચેાગ મળશે.’ એટલે કે, અર્જુન જે લીલા કરે છે, વિચાર કરે છે, તેમાં શ્રુતપ્રજ્ઞા અને અનુમાનપ્રજ્ઞા વધુ રહેલી છે. તે એને સ`શય કે શકાથી મુક્ત નથી કરી શકતી. તે પ્રજ્ઞા જ્યારે સમાધિ વડે સ્થિત થાય,— શકા, મેાહ ઇત્યાદિથી ડહેાળાયા કરે છે તે ઠરે, ત્યારે સાચી શુદ્ધ પ્રજ્ઞા લાધે. આ પ્રજ્ઞા યાગનું સાધન છે; આ પ્રજ્ઞા સુક્ષ્મ છે, ગમે તે વસ્તુને પ્રત્યક્ષ કરી શકે છે. એ પ્રજ્ઞાને ઉદ્દેશીને ઉપનિષદે પેલા મંત્ર કહ્યા છે કે, एष सर्वेषु भूतेषू गूढेत्मा न प्रकाशते । યુતે ધ્યયા યુદ્ધથા સૂક્ષ્મચા સબંÁિમિ: । (જોવ૰૧. રૂ. ૨૨) (સર્વ ભૂતામાં ગૂઢ રહેલા આ આત્મા દેખાતાનથી; પરંતુ સૂક્ષ્મદશી પુરુષા પેાતાની એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ વડે તેને જોઈ શકે છે. ) આ પ્રકારની પ્રજ્ઞાથી કેવી રીતે સાધના આગળ વધે છે તે યેાગસૂત્રના પહેલા પાદનાં છેલ્લાં બે સૂત્રેા (૫૦-૫૧)માં કહ્યું છે. તે આવતા પ્રકરણમાં. ૧૦-૩-૫૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ 5 પામવા છે, અને છે, અને ઋતંભરા પ્રજ્ઞા – ૩ સમાપત્તિઓનો અભ્યાસ કરતાં કરતાં માણસ ઋતંભરા પ્રજ્ઞા મેળવે છે. આ પ્રજ્ઞાને જ ગીતાકારે બીજા અધ્યાયમાં “સ્થિત પ્રજ્ઞા” કહી છે. એ પ્રજ્ઞા કે સમજ-બુદ્ધિ ખાસ પ્રકારની છે. સામાન્ય પ્રજ્ઞા કૃત અને અનુમાન પ્રમાણે મારફતે ચાલે છે. કેઈએ કહ્યું તે જાયું, કેઈએ લખ્યું તે પરથી જાણ્યું,- આમ સામાન્ય રીતે આપણે જ્ઞાન મેળવીને ચાલીએ છીએ. આ બધું જ્ઞાન મુખ્યત્વે શબ્દ જ્ઞાન કહેવાય. તે રીતે મળેલા જ્ઞાન પરથી અનુમાન કરીને કેટલુંક વિશેષ આપણે તર્કશક્તિ વડે કલ્પી શકીએ છીએ. આ પણ જ્ઞાનનું એક સાધન આપણી પાસે હોય છે. આ ઉપરાંત જાત-અનુભવથી આપણે કાંઈકે જાણીએ છીએ. તે જ્ઞાન પણ પ્રત્યક્ષ મળતું હોવા છતાં અનુમાન અને તક તથા રાગદ્વેષથી સંમિશ્ર હોય છે. તેથી કરીને તે કઈ બાબતને એકસાથે અનુભવ લેતાં છતાં, ઘણી વાર આપણે જુદા જુદા કયાસ પર ને સમાજ પર પહોંચીએ છીએ. ઋતંભરા પ્રજ્ઞાનું જ્ઞાન એ રીતથી જુદી રીતે મળે છે. ઉપર જણાવેલી ત્રણે રીતથી થયેલા જ્ઞાન પર ચિંતન મનન કરીને જ્યારે માણસ તેની મૂળ વસ્તુને જાતે જેવાજાણવા માગે છે, તે વિષે રાગદ્વેષ કે પક્ષપાત રહિત બની સમજવા ચાહે છે, ત્યારે એ નવી જાતની પ્રજ્ઞા જાગ્રત ૧૮૪ ઋતંભરા પ્રજ્ઞા-૩ . ૧૮૫ થાય છે. એ પ્રજ્ઞા તને પામવા માટે તાકાતવાળી હોય છે, તેથી તેને ત્રર્તમાં પ્રજ્ઞા કહી છે, અને તેથી જ તે વડે જે જ્ઞાન-સંસ્કારો મળે છે એ ખાસ હોય છે, અને પેલા સામાન્ય સંસ્કારોથી જુદા પડે છે. એમાંથી મનુષ્ય પિતાના સત્વને પામી જાય છે અને ક્યાંય મોહમાં પડીને ભૂલ નથી ખાતે. આ કેવી રીતે બને છે તે કહેવા માટે (ગસૂત્રના પહેલા પાદનાં) બાકીનાં બે છેલલાં સૂત્રો આવે છે – તન: સંર: સવ સંદરતવંધી | ૬ ૦ || तस्यापि निरोधे सर्वनिरोधात् निर्बीजः समाधिः ।।५।। -તે ઋતંભરા પ્રજ્ઞાથી પેદા થતો સંસ્કાર અન્ય સંસ્કારને. પ્રતિબંધ કરે છે– બીજા સંસ્કારોને રોકી પાડે છે. -અને આગળ જઈને, એમ રોકી પાડનાર સંસ્કાર પોતે પણ જ્યારે નિરોધાય છે, ત્યારે બધા જ સંસ્કારને નિરોધ થયો હોવાથી, તેમાંથી જે સમાધિ કે ચિત્તદશા. જમે છે, તેને નિબીજ સમાધિ કહે છે. ત્યાં જઈને વેગ એટલે કે ચિત્તવૃત્તિનો નિષેધ સંપૂર્ણ રીતે થાય છે. એ નિરોધનું બીજું નામ આપ્યું છે નિર્વાગ સfઇ. આમ યોગ એટલે શું, તે સમજાવતું ગસૂત્રનું પહેલું સમાધિપાદ પૂરું થાય છે. જ્યાં સુધી કઈ પણ બાબતમાં આપણે ખરેખર તે શું છે તે ન જાણીએ, ત્યાં સુધી તે વિષે જાત જાતના ખ્યાલે કે સંસ્કારો આપણને થયા કરે છે. શ્રત અને અનુમાન પ્રમાણુથી એ સંસ્કારો ચિત્તમાં જાગ્યા જ કરે છે. એક For Private & Personal use only www.meliyor Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ચેગ એટલે શું? વખત અમુક ખરું લાગે; પછી વળી કાંઈક સાંભળીએ તે તે પરથી તર્ક કરીને પાછા નવે! ખ્યાલ જાય છે; તે પણુ વળી ફર્યા વગર નથી રહેતા. એમ આપણે વસ્તુઓનું સત્ય જાણવા મથ્યા જ કરીએ છીએ. આ પ્રક્રિયા સૌના દિલમાં ચાલ્યા જ કરે છે. કેટલાક ખરેખર તેની પાછળ શ્રમ ખેડીને પડે છે. કેટલાક અમુક વસ્તુ અંગે મથે છે, કેટલાક અમુક ખીજીને અંગે મથે છે. એમ જગતમાં બધા માણસા, અંતે જઈને જો તપાસીએ તેા, વસ્તુએનું સત્ય પામી તે મુજબ વર્તવા જ મથતા હૈાય છે. એમ કરતાં જેને જે ખબતનું સત્ય ખાતરીથી જણાયું, તે માણસ તે પછી તે ખાખત વિષે સાયવાળા રહેતા નથી. પૂર્વ એ વિષે તેને જે જાતના ખ્યાલે કે સંસ્કારા આવ્યા હાય, તે બધા ઝાકળની પેઠે ઊડી જાય છે. એ બધા પૂર્વના ભલતા સંસ્કાર આપે।આપ દસાઈ જાય છે; પેલા સત્યસ’સ્કાર તેમના પ્રતિ ધ કરી દે છે. ૫૦મા સૂત્રમાં જે વાત કહી છે તે આ પ્રક્રિયા વિષે જ કહી છે. માત્ર તેમાં વિશેષ એ છે કે, આ પ્રકારની ખેાજમાં જે માણસ આત્યંતિક રૂપે પડે, તે ધીમે ધીમે આગળ વધતાં વધતાં આ જગતમાં ચરાચરમાત્રને ભેદ પામવા જાય છે ને તે માટે મથે છે.તેને છેવટે તેની ઋતંભરા પ્રજ્ઞામાંથી જે એક સંસ્કાર જાગે છે, તેની વાત ત્યાં કહી છે. ૪૫ મા સૂત્રમાં અગાઉ આપણે જોઈ આવ્યા કે, સ્થૂલથી માંડીને ‘અલિ'ગ' સુધીની સૂક્ષ્મતમ ચીજો સુધીને આખા વિસ્તાર ડહેાળીને તેની પ્રજ્ઞા કામ કરે છે. એટલે કે, આપણી સામે આ આખું દૃશ્ય જગત છે, તે બધાને વિષે ઋતંભરા પ્રજ્ઞા-૩ ૧૮૭ જે અનુભવ્યું કે સાંભળ્યું, તે ખધાને તે રાગદ્વેષથી ન ચળે એવી સ્થિત કે શ્રૃત ભરા પ્રજ્ઞાથી તપાસે છે. તેમ કરતાં જે સંસ્કાર જન્મે—જે ખ્યાલ મંધાય તે ખ્યાલ, તે પૂર્વે એ બધા વિષે જે અન્ય ખ્યાલે કર્યાં હાય કે આવ્યા હાય, તે બધાને દાખી દે છે. આ પ્રક્રિયા સામાન્ય છે. એમાં કાંઈ ગૂઢ વિલક્ષણતા નથી. ખરું સમજાય તેની સાથે પૂર્વે ખરું ખાટું જે કાંઈ મનમાં થયા કર્યુ. હોય તે આપે!આપ શમી જ જાય અને બુદ્ધિ તે ખરા વિષે સાફ અને અડગ અને, એ ઉઘાડું છે. એક વાર સાચી વાત જાણ્યા પછી ચિત્તની મથામણ એની મેળે શમી જ જાય છે. અને પછી તે પૂરતી ચિત્તમાં અમુક શાંતિ કે સ્થિરતા રહે છે અને તેમાંથી પછી નવા નવા તુક્કા ફૂટી શકતા નથી. ચિત્તનું આ લક્ષણ છે. આને જ અનુલક્ષીને ગીતાકારે પેલું સૂત્ર કહ્યું છે કે, सर्व कर्माखिलं पार्थ, ज्ञाने परिसमाप्यते । ४-३३ । (હે પાર્થ, કમ માત્રની બધી પંચાત છેવટે, તે વિષે કે તે અધાને પરિણામે જે સમજ ચિત્તમાં જન્મવી કે જાગવી જોઈએ તે જાગે, તેની સાથે પૂરી થાય છે. તે કર્માની સતામણી પછી પૂરી થાય છે, કર્માના ક્લેશ મટી જાય છે.) આ જ વસ્તુને ગીતાકારે કમેર્યાં ભસ્મસાત્ થાય છે, એ ભાષામાં પણ કહી છે. જુએ નીચેના શ્લેાકેા — यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन । Page #123 -------------------------------------------------------------------------- ________________ ટા કહ્યું છે ચેગ એટલે શુ’ ज्ञानाग्निः सर्वकर्माणि ૫-૯-૫૧ भस्मसात् कुरुते तथा ॥ ४-३७ ॥ पवित्रमिह विद्यते ॥। ४-३८ ॥ કમે†ના દરિયાને જ્ઞાન-નાવડી વડે તરી જઈશ એમેય न हि ज्ञानेन सदृशं सर्वं ज्ञानप्लवेनैव યુનિમ સંતરિસિ ॥ ૪-૩૬ ॥ યેાગસૂત્રકાર એ જ રહસ્ય આ સૂત્રમાં કહે છે. પ્રજ્ઞા સ્થિર થયે તેના વડે સત્ય જાણીએ, એટલે અસત્યને અધાર-દરિયા ઊડી જાય છે. અને આગળ પણ ચિત્તની દશા વર્ણવતાં તે કહે છે કે, એવા સત્ય સંસ્કાર પણ નિધિ પામે, ત્યારે નિીજ સમાધિને અનુભવ થાય છે; એ દશાને નિખી જ સમાધિ કહે છે. આ વિષે વિચાર હવે પછી કરીશું. ૪૬ નિીજ સમાધિ કે યાગ-૧ ઋતંભરા પ્રજ્ઞા એવી છે કે, તે સત્યવાહક હોવાથી, કોઈ પણ ખાખતમાં તે સત્ય પ્રગટ કરે છે. પરિણામે, તે ' આખતમાં અગાઉ જે સત્યાસત્ય ખ્યાલેા મનમાં હોય, તે અધા આપે।આપ ઊડી જાય છે; પછી તે ભલતા ખ્યાલા ફરી ઊઠતા નથી, કેમ કે ચિત્તમાં એ વાત એસી ગઈ કે તે ખરાખર નથી. અંતિમ દાખલો લઈને કહીએ તેા, અગ્નિ ખાળે છે, દઝાડે છે, એ જ્ઞાન થયા પછી સ્વપ્ન પણ આપણને એવું નથી થતું કે, અગ્નિને હાથમાં લીધે। કે ગજવામાં મૂકો કે અડવા છતાં દાઝયા નહિ. જ્ઞાન જ્યારે આવી રીતે પાકું ને સાક્ષાત્ સાચું થાય છે, ત્યારે તે અન્ય સસ્કારીને આપે।આપ દાખી દે છે. હિ કે ચિત્તમાં એ સ`સ્કારે છે અને ઊઠતા નથી; એ સંસ્કારે ઋતંભરા પ્રજ્ઞાના સંસ્કાર આગળ પેાતાની ઊઠવાની શક્તિ જ ખાઈ બેસે છે; કહેા કે, તે જ્ઞાનદગ્ધ થઈ જવાથી ભસ્મસાત્ થઈ જાય છે. આમ આપણે ગયા પ્રકરણમાં જોઈ આવ્યા. પછી સવાલ રહે છે કે, પશુ ઋત'ભરા પ્રજ્ઞાથી જે સંસ્કાર જામે તેનું શું થાય ? એ સ ંસ્કાર તેા રહ્યા જ ને ? સમાધિપાદનુ છેલ્લું — ૫૧મું સૂત્ર આ પ્રશ્નનેા જવાખ આપે છે : ૧૮૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ યોગ એટલે શું? तस्यापि निराधे सर्वनिरोधात् निर्बीज: समाधिः ।। તેને પણ નિરોધ થાય એટલે બધા સંસ્કારોનો નિરોધ થઈ જશે અને તેમાંથી જે સમાધિ ઊપજે તે સમાધિ કઈ પણ સમાપત્તિ કે વૃત્તિને બીજરૂપે લીધા વગર થતી હોવાથી, તે નિર્વાગ સમાધિ છે. સૂત્ર ૪૬માં સચીન સમાધિ કહી છે. સમાપત્તિ મારફત તે સંભવે છે. સમાપત્તિ ત્યાં બીજ રૂપે છે. પરંતુ ઉપર જે નિરોધ કહે છે તે એકમાત્ર એવો જે તંભરા પ્રજ્ઞાનો સંસ્કાર છે તેને થાય છે. એ નિરોધ કેવળ નિરોધ છે. ત્યાં આગળ ચિત્તની વૃત્તિમાત્રનો નિરોધ થયો ગણાય. એટલે કે, પ્રથમ સૂત્રમાં કહ્યું હતું તેમ, આ દશાએ જઈને જે સ્થિતિ થાય છે તે યોગસ્થિતિ છે; ગીતાકારની ભાષામાં તે બ્રાહ્મી સ્થિતિ છે; ભગવાન બુદ્ધની ભાષામાં તે નિર્વાણ છે; મહાવીરસ્વામીની ભાષામાં તે કેવલી સ્થિતિ કે કેવળજ્ઞાન છે. અહીંયાં સવાલ એ થઈ શકે કે, આવો નિરોધ બની શકે ખરે? આ વસ્તુ ગૂઢ અથવા પ્રત્યક્ષ અનુભવની વાત થઈ. યોગસૂત્રકાર કહે છે કે, તેમ બની શકે છે, તેમ બને એને જ, છેવટે જતાં, યોગ કહ્યો છે. આ સ્થિતિને નિદ્રાની જેડે સરખાવવાથી કાંઈક કલ્પના આવશે. ઊંઘમાં પડતા પહેલાં એકે એકે ચિત્તના ખ્યાલો કે વૃત્તિઓ દબાતાં જાય છે, એમ ધીમે ધીમે એક જ ખ્યાલ રહે છે કે, હવે ઊંઘ આવે છે. જે બીજા ખ્યાલ નિજ સમાધિ કે વેગ -૧ ૧૯૧ ઊઠે તે ઊંઘ જંતી રહે.. પણ ઊંઘ આવે છે એ પણ એક વૃત્તિ બને છે; આપણને લાગે છે કે, હવે ઊંઘ આવે છે; ચિત્તમાં એવું ભાન થાય છે. એ વૃત્તિ પણ કેળુ જાણે કયારે ને કેવી રીતે, દબાઈ જઈ તેનેય નિરોધ થઈ જાય છે અને ઊંઘ આવી જાય છે. ગસૂત્રકાર ઊંઘને પણ એક વૃત્તિ કહે છે અને તે છે. પણ તે એવી છે કે તે વૃત્તિના સમયે તેનું ભાન નથી થતું. ઊઘમાંથી ઊઠયા પછી ખ્યાલ જાગે છે કે, આપણે ઊંઘી ગયા હતા. એટલે કે, ઊંઘના અનુભવનો સંસ્કાર ઊંઘ પૂરી થયે આપણને જેણાય છે. મતલબ કે, જાગ્રત એવા કોઈ બીજ વગર ઊંઘને સંસ્કાર સંભળે. એમ જ જ્ઞાન માટે પ્રયત્ન કરતું ચિત્ત છેવટે ઋતંભરા પ્રજ્ઞા પર પહોંચે છે અને તેનું અનુશીલન કરતાં કરતાં એક વાર તે પોતે જ ટપ થઈ જાય છે અને વિરમે છે. એ પ્રજ્ઞામાંથી જન્મતે સંસ્કાર પણ લય પામી જઈને, ચિત્તની વૃત્તિમાત્ર થોભી જાય છે, –જેમ ઊંઘમાં. પછી જ્યારે જાગીએ ત્યારે તેની ખબર પડે છે. પણ ત્યારે કાંઈક જુદું જ દેખાય છે, કે જેને મીરાંબાઈએ કહ્યું છે: મી મે નયનની તે વખતે ચિત્ત પોતાનું સ્વરૂપ ખોઈ બેસે છે અને ચેતન એવા આત્મતત્ત્વમય બની રહે છે. (જુઓ સૂત્ર—તા દ્રષ્ટ: સ્વદ અવસ્થાનમ્ ) સદાકાળ વૃત્તિઓ ઊઠડ્યા કરવી એ જેનો ધર્મ છે એવું ચિત્ત તે વખતે પિતાને એ ધર્મ ત્યજે છે. અને ત્યારે અમુક જે જ્ઞાન થાય છે તે ઋતજ્ઞાન છે, સત્ય જ્ઞાન છે. અને એને સંસ્કાર પછી કઈ સંસ્કારને – સંસ્કાર માત્રને અવરોધે છે. તે જ્ઞાન કેવળ For Private & Personale Only Page #125 -------------------------------------------------------------------------- ________________ યોગ એટલે શું? જ્ઞાન છે, કે જેને સંસ્કાર નથી; અથવા છે તે એ કે, તે જગતના અનુભવમાત્રના હરેક સંસ્કારને, તે દ્વારા ઊઠતી હરેક વૃત્તિને સહેજે દાબી દે છે. સૂત્ર ૪૦માં કહ્યા પ્રમાણે, આ જ્ઞાન વડે છેવટ સુધીની બધી વાત ઉપર વશીકાર આવી જાય છે. એવો પરમ વશીકાર આવ્યાથી પરમપુરુષનું જ્ઞાન થાય છે; તૃષ્ણારહિતતા આવી જાય છે, અને એમ વૃત્તિમાત્રનું જે બીજ તૃષ્ણા છે તે ટળી જાય છે. * એ જ પરમ વૈરાગ્ય છે. અભ્યાસ અને વૈરાગ્યથી વેગ સધાય છે એમ જે અગાઉ કહ્યું હતું, તેમાં અભ્યાસની અને વૈરાગ્યની અવધિ અહીં પહોંચે આવે છે. અંતરાય કે ફ્લેશ ટાળવાથી ચિત્તપ્રસાદ થાય છે એમ જે સૂત્ર ૨૯-૩૦માં વાત કરી છે, તે પણ આ દશાએ જતાં સિદ્ધ થાય છે: લેશમાત્રની નિવૃત્તિ થાય છે. જે મેળવવાનું છે, તે અહીંયાં પહોંચે મળે છે. જેનો યોગ સાધવાનો છે, તે અહીં સધે છે. આ દશાને ભક્તો તથા જ્ઞાનીઓએ ભાત ભાતની રીત અને રૂપકોથી વર્ણવી છે. તૃષ્ણને નાશ કે નિવણ, કમમાત્રને નાશ, ચિત્તને નાશ, કેવળ જ્ઞાન, કૈવલ્ય - એ શબ્દોથી વર્ણવતી દશા પણ આ જ નિબી જ સમાધિ કે ચિત્તનિરોધ છે. એ પરમ જ્ઞાનની સ્થિતિ છે. ત્યાં પહોંચ્યા પછી પાછા પડવાપણું નથી. તે પરમ ધામ છે, તે પરમ દશા છે. ૧૫-૧૧-'૫૧ અહીંયાં સૂત્ર ૧૫, ૧૬ના ભાવને ઉલ્લેખ છે: दृष्ट-आनुश्रविक-विषय-वितृष्णस्य वशीकारसंशा वैराग्यम् । तत् परं पुरुषख्यातेः गुणवैतृष्णयम् । નિબજ સમાધિ કે યોગ-૨ ) નિબજ સમાધિનો વિચાર થોડો વિશેષ કરીએ. તે અંગે એક વસ્તુ જોતા જવા જેવી લાગે છે. આ વસ્તુ નિર્વિચાર સમાપત્તિ અને નિબ જ સમાધિ વચ્ચે સંબંધ. એ બેમાં ફેર છે તે ધ્યાન પર લેવા જેવો છે. એથી કરીને નિબ જ સમાધિનું સ્વરૂપ બની શકે તેટલું વધારે સ્પષ્ટ પણ થાય છે. સમાપત્તિ એટલે શું તે આપણે જોઈ આવ્યા છીએ. ચિત્તની વૃત્તિની પૂર્વ દશા એ છે. જેવી સમાપત્તિ તેવી વૃત્તિ બને છે. જે સમાપત્તિ શુદ્ધ હોય તો વૃત્તિ શુદ્ધ બને; જે તેમાં વિકાર હોય તે વૃત્તિ તે પ્રમાણે સદેષ બને છે. અને તે મુજબ વૃત્તિ લિષ્ટ કે અલિષ્ટ થાય છે; એટલે કે તે પ્રમાણે સુખ-દુઃખ કે ફ્લેશ-અલેશ અને અંતરાય તથા વિક્ષપો અનુભવમાં આવે છે. સમાપત્તિનાં વિકારક કારણે બે છે–તક અને વિચાર. તક કરનારી ઇન્દ્રિય-શક્તિને મન કે અંતઃકરણ કહ્યું છે અને વિચાર કરનારી ચિત્તશક્તિને બુદ્ધિ કહી છે. બહારની વસ્તુઓના આકલનમાં તક મદદ કરે છે; બુદ્ધિ તે વિષેને સાચે ભાવ પામવામાં મદદ કરે છે. આમ, સમાપત્તિ અમુક સંસ્કાર કે પદાર્થને બીજ તરીકે લઈને ચાલે છે અને તેનું સાચું સ્વરૂપ પામવા માગે છે. કેઈ વસ્તુનું ખરું સ્વરૂપ પામવા માટેના ચિત્ત -૧૩ Forte Person Only Education in Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ યોગ એટલે શુ? વ્યાપારને જ યેગશાસ્ત્ર, ખરું જોતાં, સમાધિ કહે છે. હરકેાઈ વસ્તુનું સ્વરૂપ પામવા માટેની ચિત્તપ્રક્રિયાનું નામ સમાધિ છે. આથી કરીને જ ચાર સમાપત્તિઓને સવીન સમાધિ કહી છે. તે દ્વારા મનુષ્ય વસ્તુમાત્રનું પરીક્ષણ કરે છે અને તેનું સત્ય પામવા મથે છે. છેવટની નિવિચાર સમાપત્તિ કેાઈ ખાખતનું સત્ય પામવાની છેલ્લી ચાવી છે. તે જગાએ જઈને ચિત્ત કોઈ પદાર્થને પ્રમાણભૂત રીતે પારખી શકે છે. એટલે, નિવિ ચાર સમાપત્તિ કદી નિખી જ કે પદાર્થના પાયારહિત ન હાઈ શકે. કાઈ ને કાઈ લિંગ કે ચિહ્નયુક્ત વાત ચા દૃશ્ય પદાને લઈને તે ચાલે છે. આવું આલંબન તેને હાય જ. તે આલંબનને પદાથ ભલે સૂક્ષ્મ હોય, તેાપણુ તે ત થી અતીત ન હેાઈ શકે. યાગસૂત્રકાર આવા પદાર્થ ની હદ આંકે છે કે, અલિંગ પન્ત તે જાય છે. અહી' સુધી ચિત્તવૃત્તિ કામ કરે છે. પણ તે ચેાગ નથી; ચેગ તે ચિત્તવૃત્તિનિરાધ છે; એમ શરૂમાં જ સૂત્રકાર કહે છે. હવે એ યાદ રાખવાનું છે કે, આત્મા કે સચ્ચિદાનંદ કહેવાતું તત્ત્વ આ હદમાં નથી આવતું. તે દૃશ્યને અંશ નથી; તેને દ્રષ્ટા માન્યા છે. તેથી તે સમાપત્તિને વિષય બની ન શકે. પણ યાગ તે તેને પામવા માટે છે. તેમાં નિર્વિચાર સમાપત્તિ આડકતરું સાધન છે. તે વડે આપણે જગતના સ્થૂલ સૂક્ષ્મ પદાર્થ માત્રનેા તાગ કાઢી લઈએ; તે વડે તે ભાવેાનેા સાચેા મમ પામી શકીએ; કે જે તેમના પ્રત્યે વૈરાગ્ય અથવા અનાસક્તિ છે, અથવા નિજ સમાધિ કે ચાગ-૨ ૧૯૫ જેને બૌદ્ધ તત્ત્વજ્ઞાન ક્ષણભંગુરતા કે ક્ષણિકતા કહે છે અથવા ગીતા ક્ષરભાવ કહે છે (અધિસૂતક્ષરો ભાવ: ), અને જેમાંથી અતેનાષ્ટમ્સ-સિદ્ધિ થાય છે એમ ગીતાકાર જણાવે છે. આ પ્રકારની બુદ્ધિ કે પ્રજ્ઞા જ્યારે જન્મે, ત્યારે જે સંસ્કાર જન્મે છે, તે વિલક્ષણ હોય છે. તે સંસ્કાર કોઈ પદાના આકલનના નથી હોતા, પરતું તેના વિષેના સત્ય જ્ઞાનના આકલનના છે; કે જે પદાર્શ્વમાત્રમાં ક્ષરભાવનું મિથ્યાત્ત્વ રહેલું છે તેને તાવે છે. એટલે કે, ત્યાં આગળ નવી વૃત્તિ બનતી નથી, પણ જે વૃત્તિ બનવા પામે તેને રશકે કે શમાવે એવા સંસ્કાર ઊભા થાય છે. એટલે કે, વૃત્તિનું શમન કરવાની શક્તિ તે પ્રજ્ઞામાં જાગે છે. તેથી એ પ્રજ્ઞા ચિત્તની વૃત્તિએ ઉપર કાબૂ ધરાવે છે; એ પ્રજ્ઞા પાસે ચિત્તવૃત્તિના નિરાધ પેદા કરવાની આવડત હોય છે. તેથી તે વડે વૃત્તિનું નિર્વાણ કરી શકાય છે. એમ અંતે વૃત્તિમાત્રનું નિર્વાણ કરીએ ત્યારે જે દશા થાય, તે ચેાગની નિીજ સમાધિ કે બૌદ્ધ નિર્વાણ દશા છે. અહીંયાં કાઈ સમાપત્તિ નથી, કેમ કે કોઈ દૃશ્ય પદાર્થનું અવલંબન નથી. આથી કરીને નિવિચાર સમાપત્તિ અને નિખી જ સમાધિ અલગ પડે છે. કેટલાક કહે છે કે, આવી સમાધિ શરીરધારી મેળવી શકે ? શરીર છૂટે તે જ એ દશા ન સંભવે ? એને જવાબ આ દશાના અનુભવીએ આપી શકે. પણ જો શરીર છૂટથે દશા સાંપડતી હાય, તેા તેઓ જવાખ આપવા રહે નહી'. એટલે અનુમાનથી જ જવાબ Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ યોગ એટલે શું? મળી શકે, અને તે એ છે કે, આ દશાનો અનુભવ કરનારા તે પછી પણ જગતમાં રહી પિતાને બોધ જણાવતા રહ્યા છે; એટલે નિબીજ સમાધિ થતાં દેહ પડી જાય એમ ન માની શકાય. પણ આ કેવળ તાર્કિક સવાલ છોડીએ. એટલી વાત સાચી લાગે છે કે, પિતાના પુરુષાર્થ, અભ્યાસ અને વૈરાગ્યથી માણસ ત્યાં પહોંચી શકે છે. પછીની દશા જે હશે તે ભલે હે, મુબારક જ હશે એટલું જાણવું બસ થાય. તે દશાએ જીવ અને શિવનો યોગ થાય છે; તેથી જીવ તરીકે જીવપણું– તેનો અહંભાવ મરી જાય એ ખરું, પણ તેની સાથે દેહ ખરી જ જાય, એ તેનું અવિચ્છિન્ન પરિણામ શું કામ હોય ? એમ સૂત્ર રમાં જે “ચિત્તવૃત્તિનિરોધ એટલે યોગ” એવું કહીને પ્રકરણ શરૂ કર્યું હતું, તે છેવટે પૂરું થાય છે. એ નિરોધ તે નિબ જ સમાધિ છે; અને એ સમાધિનું સ્વરૂપ કેવું છે તે વચ્ચેનાં ૫૦ સૂત્રો દ્વારા સમજાવી, શરૂ કરેલું યોગનુશાસન પૂરું થાય છે. ૧૯-૧૨-'૫૧ સમાજને વ્યાપક ગ” મનુષ્યસમાજનો ઇતિહાસ જોઈએ તે એમ લાગે છે કે, ગીતાકારનું નીચેનું વાક્ય માત્ર અધ્યાત્મ-ક્ષેત્રમાં જ નહિ પણ ઉપયોગી એવી બધી વાતોમાં સાચું છે? “હજાર મનુષ્યમાં કોક જ્ઞાનપૂર્વક સિદ્ધિ પાછળ પડે છે અને એમ મંડનારામાં કેક ફાવે છે; અને એવા ફાવનારામાં પણ સો ટકા સત્યની પાછળ જ પડનારો તે વળી કેક જ હોય છે.” સારાશ અને સચ્ચાઈની પાછળ મંડવાનું એવું અઘરું કામ છે. એમ કરવા જતાં રસ્તામાં એવાં એવાં ને એટએટલાં પ્રલોભન, આકર્ષણે, વિને, પ્રમેહનો વગેરે આવે છે કે, શરતમાં પાર જનાર તો કરોડમાં કેક બને છે. પરંતુ આ ઉપરથી એવો અર્થ નથી નીકળતું કે, માટે કેઈએ તે રસ્તે જવાની જરૂર નથી. ઊલટું, એમાં એ વસ્તુ બતાવી છે કે, આવું અઘરું ને અટપટું કાર્ય પણ અસાધ્ય નથી; મનુષ્ય ધારે તો તેમાં પણ ફાવી શકે છે. અને એમ ફાવવા માટે એક જિંદગી શું અનેક જિંદગી પણ લાગે, છતાં ફાવી શકાય છે. એવી જિંદગીઓ જગતની રચના કરનાર આપે છે, એટલે કે, * શ્રી હેમચંદ્રાચાર્ય કૃત “ગશાસ્ત્ર” (પ્ર. ગૂજરાત વિદ્યાપીઠ) ની પ્રસ્તાવના તરીકે લખેલ લેખ (૧૫-૧-'૧૮ ). આ પસ્તકના પા. ૧૩ ઉપર ખા ગશાસ્ત્રને ઉલ્લેખ છે તે પણ જુઓ. ૧૭ For Private & Personal use only Page #128 -------------------------------------------------------------------------- ________________ ચાગ એટલે શુ? ૧૯૮ પુનર્જન્મ છે જ, એ પણ કદાચ ઉપરની આ એટલ શ્રદ્ધામાંથી જ ફલિતવાદ છે, જેને આપણે સત્ય સિદ્ધાંત માનીએ છીએ. આથી કરીને જગતના નાયકાનું કાય એ હાય છે કે, તેએ લાકકેળવણી દ્વારા આખા જનસમાજનું વહેણ આ એક મુખ્ય વસ્તુ ઉપર કેન્દ્રિત કરે છે, કે જેથી સચ્ચાઈ અને સારાશનું જોર વ્યક્તિશઃ અને વ્યષ્ટિતઃ વધતું રહે. લાભ, મોહ, સ્વાર્થ, સંકુચિતતા વગેરે સ અસામાજિક વૃત્તિએ પર સમાજ, ધર્મ, શિક્ષણ, સ ંગતિ સવ થઈને સમાજપેાષક ને પ્રાગતિક સંયમેા ચેાજે છે. આવી બધી સંયમ કે ધારણની શક્તિ જ ધર્મી' કહેવાય છે. અને એને જ ‘ચેગ' પણ કહેવામાં આવે છે. જે દ્વારા વ્યક્તિ પોતાની વૃત્તિએ તથા વાસના નિયમિત કરી એકપ્રવાહ વહેવડાવે ને એમ કરીને પ્રગતિ કે વિકાસ સાધે, તે સાધનનું નામ ચૈાગ છે. ‘ચેગ'ના શબ્દાર્થ પણ ‘સાધન' થાય છે. (જીએ તિલક મહારાજનું ‘ગીતારહસ્ય’–મરાઠી, પા. પપ મું. ). આ પ્રમાણે વ્યક્તિજીવનનું નિયમન કરવું એટલે યેાગ, એમ હેાવાથી જ ગીતાકારે પણ ‘યોગ: ધર્મસુ દૌરાન્’ એવી વ્યાખ્યા કરી છેઃ કર્માં કરવાનું એવું કૌશલ્ય કે જેથી જીવનસિદ્ધિ મળે. અને એવા કૌશલ્યની ગુરુકિલ્લી સમતા છે જે માણસ રાગદ્વેષાદિ વાટપાડુએથી ઠગાઈ જાય છે, તે ક્ષેમકુશળ શી રીતે જઈ શકે? તેને કોઈ પણ વસ્તુનું અનાસક્ત એટલે કે સાચુ, ચેાગ્ય, ન્યાય સમાજના વ્યાપક ચાગ ૧૯૯ અને શુદ્ધ આકલન પણ શી રીતે થવાનું હતું? જેમ ખાદ્યેન્દ્રિય વિકલ અને તે તે ઇંદ્રિયનું કાય અપ્રમાણિત થાય, આંખ પર પટલ આવી જાય તેા દશનશક્તિ ઘેરાય, તેમજ જો અંતરિન્દ્રિય—અંતઃકરણ પર રાગદ્વેષાદિ કષાયાના પટલ હાય તા થાય. એટલે તેને શુદ્ધ કયે જ છૂટકો. તે વિના મુખ્ય જ્ઞાનેન્દ્રિય જે ચિત્ત તે આવરિત અને. માટે સમતા તેા જોઈએ જ; કેમ કે ચિત્તનુ' આરોગ્ય સમતા છે નીરોગી ચિત્તનું તે લક્ષણ છે. આથી કરીને જ, ગીતાકારે યાગની બીજી વ્યાખ્યા જે કરી છે તે એ છે કે, ‘સમત્વ યોગ કન્યતે ।’ કર્માનું કૌશલ ચેાગ છે; અને એ કૌશલ એટલે, ટૂંકમાં કહીએ તે, સમત્વ, યાગની લૌકિક વ્યાખ્યા આવી નથી. તે એક પ્રકારની ગૂઢતા મનાય છે; તે આવડે તે ચમત્કારી શક્તિ આવે, વગેરે વગેરે વિચિત્ર ખ્યાલા યાગની આસપાસ લેાકમાનસમાં વીંટાયેલા છે. એ વસ્તુ થવા પામી છે એનાં કારણેા, આપણેા ધાર્મિક ઇતિહાસ ફેંદતાં, મળી આવે એમ છે. પર`તુ 'એ ખાળવા બેસવું એ અહી' અસ્થાને છે. એટલું જ જણાવવુ અભિપ્રેત છે કે, ચેાગના લૌકિક ખ્યાલથી જો કેાઈ આ હેમાચાય કૃત પુસ્તક જોશે, તે તેણે નિરાશ થવાની તત્પરતા રાખવી. હેમાચાય એવા અના યાગની વાત અહી` નથી કરતા. તેથી તે તેમણે શાસ્ત્રશુદ્ધ એવી જે પતંજલિની વ્યાખ્યા (યાગ એટલે ચિત્તવૃત્તિને નિરાધ) તે ન આપતાં, ગીતાકારની પેઠે, સાધકના જીવનમાં તેને જે સાદો અર્થ થાય તે જ વિચારીને તેને ઘટતી વ્યાખ્યા Page #129 -------------------------------------------------------------------------- ________________ ચોગ એટલે શુ? २०० "" ચેાજી છે. તે તે કહે છે, “ચેાગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર એ રત્નત્રય. ' આવી વ્યાપક વ્યાખ્યા આપીને હેમાચાર્યે તે ત્રૈકના જે અથ કર્યાં છે, તે જૈન પરપરા અનુસાર કર્યાં છે. તે આપણે છેડી દઈ એ. પણ એક સાદે વિચાર કરી જોતાં પણ એ વ્યાખ્યાની યાગ્યતા તેા તરત દેખાઈ આવે છે. જો આપણે, કેઇ પણ પ્રવૃત્તિ શા માટે કરવી જોઈએ, શું સમજીને કરવી જોઈ એ, એ ન જાણીએ, તે એ બરાબર ન જ કરી શકીએ. કાય માં પ્રયાણ કરવાની પહેલી જ શરત એ છે કે, તે વિષેનુ જ્ઞાન આપણને હાય. જીવન શું છે, જગત શું છે, ઇત્યાદિ જીવનવિષયક પ્રશ્નો ન જાણીએ, તે જીવનસિદ્ધિમાં આપણી ગતિ સુકાન વગરના વહાણ જેવી જ થઈ રહે. આવું જ્ઞાન અનેકવિધ સ’કલ્પ-વિકલ્પાથી વી ટળાયેલું હાય છે. તેમાં પૂર્વાપર પક્ષાપક્ષી હેાય છે. તે બધામાંથી નિશ્ચયાત્મક બુદ્ધિ થાય ને તેની સત્યતા વિષે વિશ્વાસ બેસે, એનું જ બીજું નામ શ્રદ્ધા. એ જ્ઞાન અને તનુરૂપ શ્રદ્ધા જન્મતાં તેનેા ચારિત્ર પર પ્રભાવ પડે જ. આ ત્રણમાંથી એકે અંગમાં ઊણપ કે વિા આવે, તેા આ રત્નત્રયી ખંડિત થાય, ચિત્તશક્તિઓના ચેાગ જામે નહિ. એમ ન અને એ જોવાની હૈાશિયારી કેળવવી, તેને અખંડિત ચલાવવાનું કૌશલ પ્રાપ્ત કરવું, એ જ યાગ કહેવાય. હેમાચાયે આ એમના યેગશાસ્ત્રમાં આવી સરળ ને લેાકગમ્ય વ્યાખ્યા કરી છે, એ જ એની ખાસિયત નથી; પરંતુ એ ચેાગની સિદ્ધિ અર્થે જે ક્રિયાયેાગ તેમણે સમાજના વ્યાપક યોગ ૨૦ બતાવ્યા છે, એ પણ એની મહત્તાનું ને ધ્યાન ખેંચે એવું લક્ષણ છે. જો ચેગ ઉપરની જ વસ્તુ હાય, તે તે અમુક જલેાકેાને માટે ગમ્ય નથી, તે સાંપગમ્ય થઈ જાય છે. અને હેમાચાય તેમ જ કહે છે. તેમણે યેાગને અધિકારી સામાન્ય ગૃહસ્થ પણ છે એમ જણાવ્યું છે, અને પેાતાના ગ્રંથને માટે ભાગ તેની સાધના કેવી હેય તે નિરૂપવામાં વાપર્યાં છે. ગીતાકારે વર્મા તમ— સિદ્ધિ વિન્વતિ માનવ:' એવું ખિરદવચન આપ્યું છે. અને તેમ કરીને ‘સ્વકમ યાગ' અથવા તે વર્ણાશ્રમચેાગ' બતાવ્યા છે કે, માણસ પેાતાના વણુનાં કમે કરે અને તે કરવામાં યાગ સાથે— એટલે કે સમતારૂપી કુશળતા મેળવે, તેા કાળાંતરે તે પણ સિદ્ધિને પામે જ. શ્રમણ-સંસ્કૃતિમાં શ્રદ્ધાવાન હેમાચાર્ય આ જ વસ્તુ શ્રાવકને માટે કહી છે, એ ભારે મહત્ત્વનું વિધાન ગણાય. (જીએ ૧/૪૬,) છતાં એક મર્યાદા તેમણે પણ મૂકી છે અને તે ‘મહાવ્રત ’ નહી’ પણ ‘અણુવ્રત ' સ્વીકારવાની. આપણે શરૂઆતમાં જ જોયું કે, સિદ્ધિ માટે મથનારાઓમાં કક્ષાએ તે। હાય જ છે. તેને લઈને સાધકામાં અમુક પાયરીએ કદાચ બતાવી શકાય. પરંતુ, વિકાસનું તત્ત્વ તેથી કરીને ગુણુભેદે નથી કરતું. કદાચ સાધનાનેા કાળભેદ તથા તીવ્રતાèદ તેમાં હશે ખરા. એટલે, જો ઉપરના અમાં માણસ ચેાગારૂઢ અને તે, તે સાધુ હેાય કે ગૃહસ્થ તેપણુ, *“સાધુઓને આ ચારિત્રનું સર્જરો પાલન વિહિત છે; પરંતુ તે ચારિત્રમાં પ્રોતિ હોવા છતાં અશક્તિને કારણે તેને સર્વાંગે આચરી ન શકતા ગૃહસ્થા તેને અપ અંશે પણ આચરી શકે છે, અને કલ્યાણભાગી થઈ શકે છે.’ ܕ Page #130 -------------------------------------------------------------------------- ________________ २०२ વેગ એટલે શું? તે ‘સક્વાસિતો fણ સ:’ ‘સારેય મંત5: '–તે માણસ સત્યપથ પર છે, તે સત્યાત્મા પુરુષ છે. વાત મુખ્ય એ છે કે, ગમે તેમ કરીને માણસે પિતાનું જીવન ઘડવાનું છે. તે ઘડવાનો ઉપાય એટલે જ યેગ. એગ એટલે જીવનનું કેળવણીશાસ્ત્ર. ( અહીં આગળ વાચકને એટલું યાદ દેવડાવું કે, શ્રી. અરવિંદ ઘેષ કૃત A System of National Education 34991 શ્રી. કિશોરલાલભાઈ મશરૂવાલા કૃત “કેળવણીના પાયા” એ બે સુંદર ને તલસ્પર્શી શિક્ષણગ્રંથમાં આપણા ગદર્શનની છાયા સારી પેઠે જોવા મળે છે. સાથે સાથે એક બીજી વાત પણ અહીં કહેવા જેવી લાગે છે? આપણું એક જાણીતા બાળકેળવણીકારે મૅડમ મન્ટેસરી સાથેની પોતાની મુલાકાત વર્ણવતાં કહ્યું કે, મેંટેસરીએ હિન્દના યોગશાસ્ત્રનું સાહિત્ય મેકલવા તેમને જણાવેલું. આ માગણીમાં તે ભાઈને નવાઈ લાગી હતી કે, આ ડોસીને વળી યુગમાં શે રસ! મને લાગે છે કે, ઘરના આપણે જે કદર ન કરી, તે દૂર દેશની આ સમર્થ કેળવણીકાર બાઈ એ આપણા અદ્વિતીય કેળવણીશાની કરી. અસ્તુ.) * સામાન્યતઃ કેળવણી અમુક ઉંમરે પૂરી થાય એ આપણે ખ્યાલ છે. એ કેળવણી તે અમુક શિક્ષણ માત્ર જ હોય છે. શરૂમાં જ આપણે જોયું એમ, જીવનના ઘડતરની કેળવણી કે આયુવિશેષ વસ્તુ નથી. તે તે જન્મજન્માંતર ચાલનારી વસ્તુ છે. અને યોગ એવી કેળવણીનું વ્યાપક શાસ્ત્ર છે. જે આયુમાં (એટલે કે સમાજને વ્યાપક ગ ૨૦૩ પ્રથમાવસ્થામાં) સામાન્યતઃ આપણે કેળવણીનું સ્થાન સમજીએ છીએ, તે તે આ વ્યાપક જીવન-કેળવણીને પ્રારંભ માત્ર છે. ત્યારે માનસની સર્વ શક્તિઓ તથા વલણ – વૃત્તિઓ સવશે ખીલી નથી હોતી. તે ઉંમરે અમુક પરવશતા પણ સહેજે હોય છે. તેથી પણ સ્વભાવની ખિલવણી સંપૂર્ણતઃ નથી થયેલી હતી. તે બધી ખીલે છે ત્યારે જ જીવનના ઘડતરને સાચો અને કૂટ પ્રશ્ન બરાબર સેળે કળાએ તપે છે. આચાર્ય હેમચંદ્રનું આ ગશાસ્ત્ર તે વખતના કાળ માટેનું, જૈન દૃષ્ટિએ ઘડાયેલું શિક્ષણશાસ્ત્ર છે. તેમણે જે યુગનું આ ગ્રંથમાં સ્વરૂપ બતાવ્યું છે, તે ગૃહસ્થને માટે છે. અને તે પણ મુખ્યત્વે તેનું સ્કૂલ બહિરંગ જે, કહેવાય છે. એ યોગ-સાધનના બે શાસ્ત્રીય ભાગ પાડવામાં આવે છેઃ બહિરંગ, જેમાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આવી જાય. અને અંતરંગ જેમાં પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન અથવા એ ત્રણને એક નામે કહીએ તે, “સંયમ” આવે. અંતિમ અંગ સમાધિ એ તો યોગનો પર્યાયવાચક શબ્દ જ છે. (જુઓ પાતંજલ યોગસૂત્ર ૧ ના ભાગમાં ‘યા: સનrfઇ: ' એ ઉલેખ.) હેમાચાર્ય આ બહિરંગ પર મોટો ભાર દે છે અને તે આ ગ્રંથનું ત્રીજું આકર્ષક લક્ષણ ગણાય. આખા સમાજને એક પ્રવાહ કરવાની વ્યાપક કવાયત એટલે આપણા યમ અને નિયમ. ધમમાત્રને ઝોક આ બે ગાંગાને સુદઢ કરવા મુખ્યત્વે મથે છે. યમ એટલે પાંચ વ્રત – અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, Inin Education International For Private Personal use only Page #131 -------------------------------------------------------------------------- ________________ વેગ એટલે શું? અસ્તેય, ને અપરિગ્રહ. નિયમ એટલે, પતંજલિની ગણન પ્રમાણે, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન આચાર્ય હેમચંદ્ર પિતાના ગ્રંથમાં પંચ મહાવ્રતને વેગન રત્નત્રયમાંના ચારિત્ર તરીકે બતાવે છે. અને નિયમમ તે ઉપરોક્ત પાંચતને પિતામાં ગૂંથી લેતો એવો જૈન આચારધર્મ વિસ્તારથી વર્ણવે છે. આ વાંચતાં વાચકને વલ્લભી તથા રામાનુજી વૈષ્ણવોની દિનચર્યા અને પ્રપત્તિ યાદ આવ્યા વગર નહિ રહે. હેમાચાયૅ જૈન સિદ્ધાંત અને તીર્થકર તથા સાધુઓ પ્રત્યે પ્રપત્તિ કેળવવાનો લાંબો કાર્યક્રમ યેજ આપ્યો છે. એકાગ્રતા અને અનન્યતા સાધવાના સહેલા અને સ્કૂલ માગ તરીકે એ કાર્યક્રમથી યોગશક્તિ જરૂર ખીલવી શકાય. પણ તેની સહેલાઈ અને સ્કૂલતા જ તેને vulgar – ગતાનુગતિક બનાવી મૂકે છે અને આજે જોવામાં આવતું તેનું હાસ્યચિત્ર કરી મૂકે છે. પણ એ અલગ વાત થઈ. તેને અહીં અસ્થાને ગણી છોડવી જોઈએ. ગનાં પુસ્તક વાંચતાં એક વસ્તુ બધે એક યા બીજે રૂપે જોવા મળે છે, તે આ ગ્રંથમાં પણ જોઈ ગૃહસ્થને યોગ માટે અધિકાર વર્ણવતાં આચાર્ય કહે છે, “જે પ્રચલિત દેશાચાર આચરતો હોય, બીજાની અને ખાસ કરીને રાજાની નિંદા ન કરતો હોય.” ગાંધીજીએ જે સ્વરાગ આજ આપણને બતાવ્યો છે તેમાં આ જ વસ્તુઓને સક્રિય વિરોધ કરવો એ એક મહત્ત્વની ક્રિયા છે. ઈશુ ખ્રિસ્તની “Render unto Caesar what સમાજને વ્યાપક યંગ ૨૦૫ is Caesar's...' એને મળતી જ આ જૂના યોગાચાર્યોની શીખ છે. યોગમાં એક પ્રકારનો વ્યક્તિવાદ ખૂબ જ છેઃ તેણે યમનિયમ યોજ્યા છે તેમાં સમાજને એક પ્રકારનું અભયદાન છે એ ખરું. પરંતુ એ માત્ર નાત્મક વૃત્તિ છે. સમાજનું સંગઠન અને તેના સમ્યવ્યાપાર માટે જરૂરી એવી ક્રિયાત્મક વૃત્તિ નથી. આ નિવૃત્તિપરાયણતા આજની આપણી સમાજદષ્ટિને બરોબર નથી લાગતી. તેમાંય, પ્રચલિત દેશાચાર જે સંડેલો હોય, રાજા જે કુરાજા હોય, તેપણુ ગૃહસ્થ સમાધાનપૂર્વક એની યે આવશ્યક ક્રિયાઓ જ કરતે રહે, એ માનવું તે બહુ વસમું લાગે છે. શું એ સડા સામે થવાની ક્રિયામાં યોગશક્તિ નથી? ગાંધીજીનું જીવન એવી જ ક્રિયાથી ઘડાયેલું આપણી સામે નથી પડ્યું? મને લાગે છે, આપણા શાસ્ત્રીઓએ ગની આ અણખેડાયેલી દિશા પણ જોઈ કાઢવા જેવી છે. “Ifમમતધ્યાના', તીવ્રસંઘેTTનામાનઃ ” ઇત્યાદિ યોગસૂત્રો આવી આવી અનેક ક્રિયાઓનાં જ વર્ણાયક છે. એ ક્રિયાઓ યુગે યુગે વિકસે, ખીલે, શોધાયને સંધાય એમ યોગશાસ્ત્રકારોને સંકલ્પ છે, એમ જરૂર માની શકાય. હેમાચાર્યનું આ યોગશાસ્ત્ર વાંચતાં બીજું એક જે લાગે છે તે એ કે, ગાધિકારી જેને બંધ કર્યો કરવો? જે ઝીણું ઝીણું હેયાયેયનું વર્ણન આચાર્યું કર્યું છે તેમાંથી સાર એ નીકળે છે કે, જૈન અમુક વેપારમાં જે પડી શકે. અને એ જ કાર્ય કરતા મોટા ભાગના જૈને આજ છે ૫૭. ખેતી તથા અનેકવિધ કારીગરીનો નિષેધ કરે For Private & Personal Lite Only www. library.org Page #132 -------------------------------------------------------------------------- ________________ २०६ વેગ એટલે શું? એ કેવું સમાજઘાતક વિધાન છે! ખેર, વધારે ઊણપ તે આ ગ્રંથમાં એ વસ્તુની મને લાગી છે કે, આચાર્યશ્રીએ જે ઝીણવટથી અનેકવિધ અતિચારો વર્ણવી આપણને ચેતવણી આપી છે, તેમ જ જો ગૃહસ્થને તેના ગ્રાહ્ય ધંધારોજગાર બાબતના અતિચાર ગણાવીને ચેતવ્યો હોત તે કેવું ઉત્તમ થાત ! આજના સમાજવાદ તથા સંહતિવાદ (કૅસિઝમ”) વગેરે અર્થવાદે આ બાબતમાં આપણને સારી પેઠે વિચારસામગ્રી પીરસે છે. આજના આપણા આચાર્યોએ હેમાચાર્યનું આ યોગશાસ્ત્ર એ દૃષ્ટિથી ખીલવવા જેવું છે. એવી જીવંત ને જાગ્રત સંશોધનશક્તિ એ જ ધર્મના કે યોગના પ્રાણ છે. આ ગ્રંથ તેને પ્રેરે. પરંતુ, આમ કહીને હું આચાર્યની વિશાળ ને વ્યાપક યોગદૃષ્ટિને દોષ નથી બતાવતા માગતે. માત્ર, એ દિશામાં આ પુસ્તકને આધારે આપણું તત્ત્વજ્ઞાનનું ખેડાણ કરવા જેવું છે, એ માત્ર મારું અભિપ્રેત છે. બાકી, જ્યાં આગળ આચાર્ય પિતાનો શ્રાવકધર્મ બતાવતાં દેશાવકાશિક” ત્રત કહે છે, ત્યાં આજના વૈશ્યધર્મપ્રકોપનો અંકુશ જ નથી જણાવતા? “ધનાદિ પદાર્થો મનુષ્યના બાહ્ય પ્રાણ જેવા છે, તે ધનાદિ લઈ લે, એટલે તેના પ્રાણ જ હરી લીધા એમ કહેવાય.” “માત્ર બાહ્ય પદાર્થને ત્યાગ એટલે અપરિગ્રહ નહિ. સર્વ પદાર્થોમાં આસક્તિનો ત્યાગ તેનું નામ અપરિગ્રહ.” આવા ઉદાત્ત ધર્મની ખરેખરી ભાવના જો કરવામાં આવે, તો આજ જે દુઃખમાં જગત સપડાયું છે તેમાંથી તે બચ્યા વગર રહે? અને મેટી વાત જે આ સમાજને વ્યાપક યોગ ૨૦૭ ગ્રંથ કહેવા માગે છે તે તો એ છે કે, ઉપર કહેલી ભાવના કરનાર વેગનું ફળ પામ્યા વગર નહિ રહે. યમનિયમનું જ જો ઝીણવટથી ને સત્યની ભાવનાપૂર્વક અનુશીલન કરવામાં આવે, તો પણ યોગનું સંપૂર્ણ ફળ મળે એમ છે. તે ચિત્તની સમતા હસ્તામલકવત્ બને; અને એ જ યોગનો આત્મા છે. न साम्येन विना ध्यानं ' જ સ્થાન વિના જ તત્' એવી જે અન્ય-કારણત્વની આંટી છે, એને પણ ઉકેલ આવા સાધકને જ મળી શકે છે. આ ગ્રંથમાંથી એ માર્ગને પ્રેરણા મળે. એક સમર્થ ગુજરાતી યોગીનું આ પુસ્તક તેમની જ આજની ભાષામાં અને સંક્ષેપમાં તથા સળંગ પ્રવાહબદ્ધતાથી .... મળવાને કારણે આ ગૂઢ ગોપનિષદ” પિતાની ગૂઢતા ત્યજે છે. બાકીની ગૂઢતા તે ચારિત્ર્યની સાધનાથી જ ટળે. કેમ કે અંતે યોગ સાધનાગમ્ય જ છે, અનુભવે જ પિતાનું રૂપ પ્રગટ કરે છેઃ 'योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते । योऽप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ।। રતિ શમ્ For Private & Personal use only Page #133 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ સૂત્રપાઠ સમાધિપાદ [દરેક સૂત્રને અર્થને અતિ, તેનું વિવરણ પુરતમાં કરો માને છે, તે બતાવતી સંખ્યા કૌસમાં દર્શાવી છે.] १. अथ योगानुशासनम् । હવે (પરંપરા અનુસાર) યોગનું શાસ્ત્ર આરંભવામાં આવે છે. (પૃ. ૧૫) ૨. ફોનઃ ઉત્તરવૃત્તિનિરોધઃ | યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ. (પૃ. ૮) ३. तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् । ત્યારે દ્રષ્ટા-જીવાત્મા (પિતાના મૂળ શુદ્ધ) સ્વરૂપમાં સ્થિતિ પામે છે. (પૃ. ૨૬) , ૪. વૃત્તિસાહનતરત્ર બાકીને પ્રસંગે (તે જુદી જુદી) વૃત્તિઓના સ્વરૂપને પામેલો હોય છે (– તેમાં તદાકાર હોય છે). (પૃ. ૨૬) ५. वृत्तयः पञ्चतय्यः क्लिष्टाक्लिष्टाः । આ ફ્લેશકારી કે અલેશકારી એવી વૃત્તિઓ પાંચ પ્રકારની છે. (પૃ. ૩૧) સૂત્રપાઠ ૨૦૯ ६. प्रमाण-विपर्यय-विकल्प-निद्रा-स्मृतयः । પ્રમાણ, વિપર્યય, વિકલ૫, નિદ્રા અને સ્મૃતિ –એ પ્રમાણે. (પૃ. ૩૧) ७. प्रत्यक्षानुमानागमाः प्रमाणानि । પ્રત્યક્ષ, અનુમાન, અને આગમ – એ ત્રણ પ્રમાણ (-વૃત્તિના પ્રકારો) છે. (પૃ. ૩૫) ८. विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम् । વિપર્યય (વૃત્તિ) વસ્તુના રૂપમાં સ્થિત નહીં એવું મિથ્યાજ્ઞાન છે. (પૃ. ૩૭). ९. शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः । વિકલ્પ (વૃત્તિ) વસ્તુના પાયા વિના (માત્ર) શબ્દ જ્ઞાનથી ઊભી થાય છે. (પૃ. ૩૮) १०. अभावप्रत्ययालम्बना वृत्तिनिद्रा । | (વૃત્તિના) અભાવના જ્ઞાનને અવલંબતી વૃત્તિ નિદ્રા છે. (પૃ. ૩૯) ११. अनुभूतविषयासंप्रमोषः स्मृतिः । અનુભવેલા વિષયનું બરાબર (કાંઈ પણ રહી ગયા વિના) યાદ થવું તે સ્મૃતિ. (પૃ. ૪૦) १२. अभ्यासवैराग्याभ्यां तन्निरोधः । અભ્યાસ અને વૈરાગ્ય વડે તે (વૃત્તિઓ)નો નિરોધ થઈ શકે છે. (પૃ. ૫૫) ૨૦૮ Jain Education Internation For Private & Personale Only www Bielinary Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ૩ ચેાગ એટલે શું? રૂ. તંત્ર સ્થિતૌયત્નોઽભ્યાસ: । તે (એ)માં (ચિત્તની) સ્થિતિ – સ્થિરતા માટે યત્ન કરવા તે અભ્યાસ છે. (પૃ. ૬૦) १४. स तु दीर्घकालनैरंतर्य सत्कारासेवितो दृढभूमिः । દીકાળ, નિર ંતર અને આદરપૂર્વક સેવેલા અભ્યાસ (જ) દૃઢ અવસ્થા પામે છે. (પૃ. ૬૧) १५. द्रष्टानुविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् । આ લેાક અને પરલેાકના વિષયામાં તૃષ્ણારહિત થયેલાને (વિષયેા પ્રત્યે) જે વશીકારભાવ (કાબૂ) આવે છે, તે વૈરાગ્ય કહેવાય. (પૃ. ૬૪) १६. तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम् । પુરુષતત્ત્વના વિવેકજ્ઞાનથી ત્રિગુણાત્મક પદાર્થાંમાં જે તૃષ્ણારહિતતા થાય, તે પર વૈરાગ્ય છે. (પૃ. ૧૬) १७. वितर्कविचारानं दास्मितानुगमात् संप्रज्ञातः । (દરેક સ’પ્રજ્ઞાનમાં રહેલાં ચાર અંગા-) વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતા – એમના અનુસરણથી થતા નિધિ સંપ્રજ્ઞાત છે. (પૃ. ૧૪૦) १८. विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः । (ચિત્તના વ્યાપારમાં રહેલી) વિરામદશાના પ્રત્યયનેા અભ્યાસ કરતાં થતા, અને જેનું સ'પ્રજ્ઞાન તેને સંસ્કાર શેષ રહી જવાથી પછી થાય છે, તે (નિરાધના) ખીજો નિરાળા પ્રકાર છે. (પૃ. ૧૪૨) સૂત્રપાત १६. भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् । વિદેહ (એટલે દેવાદિ લેાકની) ચેાનિઓનાં, તથા પ્રકૃતિદશામાં લીન રહેતી ( પશુ-પંખી જેવી) ચેનિએનાં સત્ત્વાને ચિત્તનિરોધ ભવપ્રત્યય એટલે કે જન્મથી સિદ્ધ છે. (પૃ. ૧૫૫) ૧૧ ૨૦. શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સનાધિ-પ્રજ્ઞા-પૂર્વજ તરેષામ્ । તે સિવાયના (–મનુષ્યયેાનિવાળા)એને શ્રદ્ધા, વીય. સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા વડે (નિરેશ) સાધવાના હાય છે. (પૃ. ૧૫૫) ૨૨. તીવ્રસંવેળાનાનસન્ન:। તીવ્ર સંવેગવાળા (સાધા)ને (નિરોધ) ઢૂંકડા છે. (પૃ.૭૨) २२. मृदुमध्याधिमात्रत्वात्ततोऽपि विशेषः । એમાં પણ હળવા, મધ્યમ કે અતિ ઘણા એ ભેદથી પાછે! ક્રક પડે છે. (પૃ. ૭૨) ૨૩. ફૈરવરાળિયાનાદા । અથવા ઈશ્વરપ્રણિધાનથી (વૃત્તિઓને નિરાધ) થઈ શકે છે. (પૃ. ૫૫, ૬૮) २४. क्लेशकर्म विपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः । (અવિદ્યા વગેરે) ક્લેશેા, (કુશળ-અકુશળ) કર્મા, તેમનાં (જાતિ-આયુષ્ય-ભાગ રૂપી ફળ, અને www.janhitary arg Page #135 -------------------------------------------------------------------------- ________________ ચેાગ એટલે શુ? (તેમને અનુરૂપ ચિત્તમાં પડતા સંસ્કારો રૂપી) વાસનાએ, એ બધાંથી (સદાય) અસ્પૃષ્ટ રહેતા પુરુષવિશેષ તે ઈશ્વર છે. (પૃ. ૭૬) २५. तत्र निरतिशयं सर्वज्ञबीजम् । સર તે (પુરુષ વિશેષ)માં સજ્ઞતાનું બીજ પરાકાષ્ઠાએ પહેાંચે છે. (પૃ. ૭૭) २६. पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् । પૂર્વે થઈ ગયેલા ગુરુઓના પણ તે ગુરુ છે, કારણ કે તેને કાલની મર્યાદા નથી. (પૃ. ૮૨) २७. तस्य वाचकः प्रणवः । તેના (એટલે કે ઈશ્વરના) વાચક શબ્દ પ્રણવ એટલે ૩ છે. (પૃ. ૮૮) ૨૬. ત વસ્તવયંમાવનમ્ । (ઈશ્વરના) તે (નામ)નેા જપ કરવે તથા/એટલે તેના (વાચ્ય ) અર્થ – ઈશ્વર – ની ભાવના કરવી. (પૃ. ૮૮) २६. ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च । તે (રીતના ઈશ્વરપ્રણિધાન ) થી પણ પ્રત્યક્-ચેતનની પ્રાપ્તિ થાય છે, અને અન્તરાયા પણ મટે છે. (પૃ.૯૪) ३०. व्याधिस्त्यानसंशयप्रमादालस्याविरतिभ्रांतिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः । વ્યાધિ, જડતા, સંશય, પ્રમાદ, આલસ, વિષયે તરફ ખેંચાણુ, ભ્રમથી ઊંધું સમજવું, આગળની સૂત્રપાઠ ૨૧૩ ભૂમિકા પ્રાપ્ત ન થવી, અને મળેલી ભૂમિકામાં ટકી ન શકવું—આ નવ ચિત્તના નિરોધમાં વિક્ષેપરૂપ અંતરાયા છે. (પૃ.૧૦૧) ३१. दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासा विक्षेपसहभुवः । દુઃખ, વિષાદ, અંગામાં કપ, અને શ્વાસોચ્છ્વાસ – એ ચાર તે વિક્ષેપાની સાથે થનારા જોડીદારા છે. (પૃ.૧૦૬) ३२. तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः । તે ( અંતરાયા અને તેમના જોડીદારાને ) દૂર કરવા માટે એક તત્ત્વના અભ્યાસ કરવા જોઈએ. (પૃ.૧૧૦) ३३. मैत्री करुणामुदितोपेक्षाणाम् सुखदुःख पुण्यापुण्यविषयाणाम् भावनातश्चित्तप्रसादनम् । સુખ, દુઃખ, પુણ્ય, અને અપુણ્ય – આ ચાર વિષયેાની ખાખતમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ વૃત્તિએની ભાવના કેળવવાથી ચિત્તની પ્રસન્નતા સાધી શકાય. (પૃ. ૧૧૪) ३४. प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य । અથવા પ્રાણના રેચન તથા સ્ત ંભનથી (વિજ્ઞે પાને નિવારી ચિત્તને સ્થિર કરી શકાય). (પૃ.૧૨૦) ३५. विषयवती वा वृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धनी । અથવા (વિવિધ) વિષયેાના જ્ઞાન અંગેની પ્રવૃત્તિ www.jain litary ag Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગ એટલે શ’? જન્મે, તે તે પણ મનની સ્થિરતા મેળવી આપે છે. (પૃ. ૧૨૩) ३६. विशोका वा ज्योतिष्मती । અથવા શાકરહિત એવી જે જ્ઞાનજ્યાત ( “જેના વડે આપણને જ્ઞાન થાય છે તે ચિત્તતંત્ર અ ંગેની પ્રવૃત્તિ જન્મે, તે તે પણ મનની સ્થિરતા મેળવી આપે છે). (પૃ.૧૨૩) ३७. वीतरागविषयं वा चित्तम् । અથવા વીતરાગ પુરુષને વિષે (આદરભાવથી) ઢળતું ચિત્ત (અર્થાત્ તેમની ભક્તિ ) પણ (ચિત્તની સ્થિરતા મેળવી આપે છે). (પૃ.૧૩૦) ३८. स्वप्ननिद्राज्ञानालंबनं वा । અથવા સ્વપ્ન કે નિદ્રાની અવસ્થામાં થતા જ્ઞાનના અનુભવનું અવલંબન ( લઈ ને અભ્યાસ કરાય તે તે) પણ (મનની સ્થિરતા મેળવી આપે છે). (પૃ.૧૩૦) ३६. यवाभिमतध्यानाद्वा । અથવા આપણને ) પસંદ હાય તેવી વસ્તુનું ધ્યાન કરવાથી પણ (મનની સ્થિરતા મળે છે). (પૃ.૧૩૦ ૧૩૬) ४०. परमाणु परममहत्त्वान्तोऽस्य वशीकारः । આ (બધા અભ્યાસેાથી અંતરાયરહિત બનેલા ચિત્ત )ને પરમાણુથી માંડીને પરમ મહાન વસ્તુ સુધી વશીકાર –કાબુ આવી જાય છે. (પૃ.૧૩૯) પાડ ૧૫ ४१. क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनता समापत्तिः । ક્ષીણવૃત્તિવાળું બનેલું ચિત્ત ઉત્તમ મણિની પેઠે (તેની પાસે આવેલા) ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય એ ત્રણે સાથે એકતા અને તન્મયતા પામે છે. તેવા એના ગુણને સમાપત્તિ કહે છે. [પૃ.૧૬૦] ४२. तत्र शब्दार्थज्ञानविकल्पः संकीर्णा सवितर्का समापत्तिः । (ગ્રાદ્ય પદાર્થ કે ભાવ અંગે) શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણ ખાખતાને લગતા વિકલ્પાથી મિશ્રિત સમાપત્તિ સવિતાઁ કહેવાય. (પૃ.૧૬૫) ४३. स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा निर्वितर्का । સ્મૃતિ પરિશુદ્ધ થાય (અર્થાત્ શબ્દ-અજ્ઞાનને લઈને ઊઠતા તર્ક-વિતર્યું કે વિકલ્પે। શમી જાય), અને સમાપત્તિ ( ગ્રાહ્ય વસ્તુના ) સ્વરૂપ (સાથે તદાકાર અનવાથી જાતે) શૂન્ય (જેવી) બની જઈ કેવળ ગ્રાહ્ય વસ્તુને જ દર્શાવે, ત્યારે તે નિતિમાંં કહેવાય. (પૃ.૧૬૯) ४४. एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता । એ વડે જ વિચાર અને નિવિચાર સમાપત્તિની વ્યાખ્યા પણ થઈ ગઈ; માત્ર (આ સમાપત્તિઓની ખાબતમાં) વિષય સૂક્ષ્મ ગણવા. (અર્થાત્ ગ્રાહ્ય પદાર્થ કે ભાવ અ'ગે વાસના લાગણી ઇત્યાદિ સૂક્ષ્મ ભાવે Page #137 -------------------------------------------------------------------------- ________________ ચાગ એટલે શું? વડે મિશ્રિત સમાપત્તિ તે વિચારા, અને એ ભાવે વિનાની – કેવળ ગ્રાહ્યને જ દર્શાવતી સમાપત્તિ તે નિવિચારા.) (પૃ.૧૭૧) ४५. सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम् । સૂક્ષ્મભાવેાની હદ અલિંગ (અર્થાત્ સૃષ્ટિમાત્રનું એકરસ મૂળદ્રવ્ય પ્રકૃતિ કે પ્રધાનતત્ત્વ) છે. (પૃ.૧૭૨) ૪૬. તા ત્ત્વ સવીનઃ સમાધિ । ક એ (ચાર સમાપત્તિ) જ ખીજ સમાધિ છે. (કારણ, તે ખીજ રૂપે કેાઈ પણ ગ્રાહ્યને આલખીને થતી હાય છે.) (પૃ. ૧૭૫) ४७. निविचारवंशारद्येऽध्यात्मप्रसादः । નિર્વિચાર સમાપત્તિમાં કુશળતા આવતાં (ચિત્તમાં) અધ્યાત્મપ્રસાદ જન્મે છે. (આત્માની પ્રસન્ન નિમ ળતા પ્રગટે છે.) (પૃ. ૧૭૯) ૪૬, તંમરા તંત્ર પ્રજ્ઞા ધ તે સ્થિતિએ (સાધકની) પ્રજ્ઞા ઋતંભરા (ઋતુ એટલે કે સત્યને સહેજે પકડનારી) અને છે. (પૃ. ૧૭૮) ४६. श्रुतानुमानप्रज्ञाभ्यामन्यविषया विशेषार्थत्वात् । આ (ઋતંભરા પ્રજ્ઞા) શ્રુત તથા અનુમાન દ્વારા કામ કરતી બે પ્રકારની પ્રજ્ઞાઓ કરતાં જુદા વિષયવાળી છે; કેમ કે તેને ગ્રાહ્ય અથ (વિતર્ક-વિચારથી અમિશ્રિત) એવેા વિશેષ પ્રકારને (શુદ્ધસ્વરૂપે) હેાય છે. (પૃ. ૧૮૧) સૂત્રપાઠ ५०. तज्जः संस्कारोऽन्यसंस्कारप्रतिबंधी । તે ઋતંભરા પ્રજ્ઞાથી પેઢા થતા સંસ્કાર અન્ય સંસ્કારોના પ્રતિબંધ કરે છે. (પૃ. ૧૮૫) ૨૧૭ ५१. तस्थापि निरोधे सर्वनिरोधान्निर्बीजः समाधिः । અને તે સંસ્કાર પાતે પણ નિરાધાય છે ત્યારે બધા જ સ ંસ્કારને નિરોધ હાવાથી, નિખીજ સમાધિ થાય છે. (ત્યાં કશી જ સમાપત્તિ કે ગ્રાહ્યનું આલખન રહેતું નથી.) (પૃ. ૧૮૫, ૧૯૦) Page #138 -------------------------------------------------------------------------- ________________ - સૂચિ અકુશળ કમ ૭૬ ૧૫૨, ૧૭૬; -જ્ઞાન ૧૨૩-૪; અકિલgવૃત્તિ ૧૯૩ -સમાધિ ૧૫૦ અક્ષરપુરુષ ૭૬ અંતરંગ – ગનાં ૧૧ અજામિલ ૯૦ અંતરાય ૯૫-૬, ૧૦૫, ૧૦૯, ૧૧૬, અણુવ્રત ૧૩ ૧૯૨-૩; અને તેમનું સ્વરૂપ ૧૦૦; અધ્યાત્મપ્રસાદ ૧૭૮-૯ -દૂર થવાનું ફળ ૧૩૯ ૪૦; –ના અનવસ્થિતત્વ ૧૦૧, ૧૦૫ જોડીદાર ૧૦૬; –નું નિવારણ ૯૬, અનુમાન ૩૫, ૧૮, ૧૮૪-૫ ૯૯, ૧૦૮ ઈ૦, ૧૩૬, ૨૪૨ અનુશાસન ૧૫, ૩૧, ૪૭ અંતઃ કરણ ૧૬, ૧૭, ૧૯૩ અભિનિવેશ ૭૬ નોંધ ઓગમ ૩૫, ૩૧, ૧૮૨ અભ્યાસ ૧૨, ૫૮,૬૧, ૬૩, ૬૬, ૭૩, આત્મતત્વ ૧૫૦, ૧૭૩, ૧૮૧ ૧૪૭,૧૯૨, ૧૯૬;-અને અંતરાય આત્મદર્શન ૫૪ નિવારણ ૯૯, ૧૧૭, ૧૩૬; –અને આત્મા ૬૫, ૧૮૩, ૧૯૪ ઈશ્વરપ્રણિધાન ૫૯, ૬૯, ૯૫ આનંદ ૧૪૩-૯, ૧૫૨, ૧૭૬; –ની -એટલે ૬૦, ૧૪૧; –ને પ્રકાર મીમાંસા ૮; -સમાધિ ૧૫૦ ૧૧૬ ૪૦; –નિધનું સાધન ૫૫, આર્ય, તત્ત્વજ્ઞાન ૧૦૮; –દષ્ટિ પ; ૫૭, ૬૦, ૭૨, ૧૦૦ -પ્રજા ૧૫ અર્થભાવન ૯૦ અલબ્ધભૂમિકવ ૧૦૧,૧૦૫,૩૦,૧૩૮ આર્યોનું કેળવણીદર્શન -ગ ૧૭૮ અલિંગ ૧૭૨, ૧૭૬, ૧૮૬, ૧૯૪ આલસ્ય ૧૦૧, ૧૦૩ અવિદ્યા ૭૬ નોંધ : આસન ૧૦, ૫૮ નોંધ અવિરતિ ૧૦૧, ૧૦૪, ૧૩૦ ઈષ્ટદેવ ૧૧૯, ૧૩૬ અવ્યક્ત ૫૬, ૫૮, ૯૭, ૧૦૦ ઇકિય ૧૬, ૧૭, ૧૮૧ અવ્યવસાયી બુદ્ધિ ૪૭ ઈશ્વર ૫૬, ૭૪, ૭૫, ૮૧-૨, ૯૭; અષ્ટાંગ યોગ ૧૨૧, ૧૨૨ -દશન, સાક્ષાત્કાર ૬૮; –નું નામ અસંપ્રજ્ઞાત ૪૩ નોંધ, ૧૪૩, ૧૫૬ અને રૂ૫ ૮૫, ૮૯; –નું પ્રમાણ અસ્મિતા ૭૬ નોંધ, ૧૪૩-૪, ૧૪~; ૭૭; –નું રાજ્ય ૪ ૨૧૮ સુચિ ૨૧૯ ઈશ્વરપ્રણિધાન ૫૫, ૫૮-૯, ૧૮૭૦, ક્ષિપ્ત ૯, ૪૨, ૪૭ ૭૩, , ૮૧, ૮૪, ૧૦૦, ૧૧૦, ગાંધીજી ૧૬૩. ૧૩૭, ૧૪૨; –અને એ તરાય- ગીતા ૬, ૩૮, ૫૬, ૫૭, ૫૯ નાધ, નિવારણ ૯૫-૬, ૯૯; –નું ફળ ૭૬-૭, ૧૦૦, ૧૧૩, ૧૫૨, ૧૯૫ ૯૪ ઈ. ગીતાકાર ૧૦, ૨૮ નોંધ, ૪૬-૭, ૫૧, ઉથાન ૧૯, ૨૦, ૨૯, ૩૩ ૫૩, ૫-૬૦,૬૬, ૯૬,૯૮,૧૧૨-૩, ઉપનિષદકાર ૭૪ ૧૨૯, ૧૩૯, ૧૫૩, ૧૮૦૧, ૧૮૪, ઉપનિષદ (કઠ) ૧૮૩; –(ન) ૧૫ ૧૦. ઉપાય પ્રત્યય ૧૫૮ ગીતારહસ્ય ૬ નોંધ ઉપેક્ષા ૧૨૪ ગુણવેતૃશ્ય ૬૫ ત ૧૪૭, ૧૭૧; -જ્ઞાન ૧૯ ગુરૂ ૩૬; -પૂજા ૮૨; –ભાવ ૮૨; –વાદ ૮૩, ૮૬ ઋતંભરા પ્રજ્ઞા ૧૬૫, ૧૭૬-૧૮૬, ૧૮૯ ગૃહસ્થ અને યોગસાધન ૧૩ એકાગ્ર (ભૂમિકા) ૯ નેધ, ૪૨, ૪૭ ગ્રહણ ૧૬૦, ૧૬૧ નેધ એકતવાભ્યાસ ૧૧૦ ગ્રહીતા ૧૬૦, ૧૬૧ નોંધ 23કાર ૮૫,૮૮,૮૯,૯t (જુઓ પ્રણવ ગ્રાહ્ય ૧૬૦, ૧૬૧ નોંધ કબીર ૪, ૬૨, ૧૫૧ છેષ -શ્રી અરવિંદ ૧૦ નોંધ, ૨૦૦૨ કરણા ૧૧૪ ચારિત્ર ૧૪ કમમાગ ૫૬, ૫૮, નેધ ચિત્ત ૧૬, ૧૮, ૨૫, ૧૬૧; અને કલા ૫૧, ૫૮, ૭૫, ૧૫૦ વૃત્તિ ૧૯; ના ધર્મ: કુશળકામ ૧૧૪, ૧૩ર . અકુશળ ૩૨; –ના સર્વભૌમ ધમ કિશોરલાલભાઈ ૧૦ નોંધ, ૨૦૦૨ ૮, ૧૯, ૨૪, ૨૫, ૨૮, ૨૯, ૪૩, કુશળ -ધમ ૩૨-કમ ૭૬ ૧૬૧-૨; -નિરોધ ૧૯૨, ૧૯૪, કેવલજ્ઞાન ૪, ૧૯૦ ૧૯૬; --નિષેધના બે પ્રકાર ૧૫૫; કેળવણી –દન ૧૭૮-૯; --શાસ્ત્ર ૧૦ –ની તર્કશક્તિ ૧૮૨; –ની ત્રણ કેવલ્ય ૩, ૪, ૧૯૨ - અવસ્થા (વેદાંત) ૪૧; –ની પાંચ ક્રિયાગ ૬૯, ૮૧, ૧૫૪ ભૂમિકા ૯ નોંધ, ૪૨; –ની વિયુક્ત ફ્લેશ ૭૬, ૮૧, ૧૯૨-૩; -કમ ૯૭ દશા ૪૪, ૪૭, ૪૮, ૫૧ -વ્યાપારની કિલષ્ટ વૃત્તિ ૩૩, ૧૯૩ ચાર પાયરી ૧૪૪; - લય, નાશ, ક્ષણિકતા ૧૯૫ શુદ્ધિ ૧૬૫, ૧૭૧ નેધ. ક્ષર પુરુષ ૭૬; -ભાવ ૧૫ ચિત્તપ્રસાદ ૧૧૧, ૧૯૨ Jain Education Internation For Private & Personal use only Page #139 -------------------------------------------------------------------------- ________________ સૂચિ રા २२० સૂચિ ૪૫ ૮૯-૯૨ નિદ્રા ૩૩, ૩૮,૪૦, ૪૬, ૧૮, ૩૦-૧, નમત ૧૫૩ ૧૩૩; –અને નિરોધ ૧૯૦ છવામાં ૨૬, ૨૭ નિયમ ૧૦ ‘કીલ અને હાઈડ’ ૪૬ નિરુદ્ધદશા ના વિક્ષેપ ૧૦૧ જેન ૪, ૫, ૧૦૯ નિરોધ ૮, ૨૦, ૨૩-૫, ૨૯,૩૪, ૫૪, જ્ઞાન ૧૪; તંતુ તંત્ર ૧૭, ૧૮; * ૧૨૮, ૧૪૩, ૧૬૨, ૧૭૫, ૧૯૦; - --માગ ૧૦૦; માગી" નિછા ૫૬ -અને તુરીયદશા ૪૧;-અને નિદ્રા તિષ્મતી પ્રવૃત્તિ ૧૨૫ ૩૯, ૧૯૧; –અને સમાધિ ૧૭૬; ટિળક મહારાજ ૪, ૬ નોંધ -એટલે ૧૪૧; ચિત્તને સાર્વભૌમ ધમ ૨૪, ૨૫; –ના પ્રકાર ૯, હાવિન પર ૧૭૫; નામજપથી ૯૫; –નાં બે ‘તત્વશારદી' ૧૫ સાધન ૫૪ ૮૦, ૭૨; વેગનું તક ૧૯૩; –-વિતર્ક ૩૩, ૪૯, ૧૭૭, પ્રોજન ૧૦૦; –વખતે દ્રષ્ટા ૨૬, ૧૭૯; –શક્તિ ૧૮૨, ૧૮૪ ૨૮, ૫૪; -વૃત્તિને, શા માટે ? તાંત્રિક ૪ ૨૦, ૨૪, ૨૫ તિર્યોનિ ૧૫૬ નિબજસમાધિ ૧૮૫, ૧૮૮, ૯૦, તરીયદશા ૪૧, ૧૩૫, ૧૫૩ ૧૯૨-૬ તૃષ્ણા ૩૨, ૧૯, ૧૯૨ નિરાકાર ૭૧ નિરીશ્વર ૫૮ દુ:ખ ૧૦૬ નિરુદ્ધ (ભૂમિકા) ૯ નોંધ, ૪૨ દ્રિષ્ટા ૨૬-૮, ૩૫, ૫૪, ૧૩૪, ૧૪૭, નિર્વાણ ૩, ૪, ૧૯૦, ૧૯૨, ૧૯૫ ૧૯૪; -નિરોધકાળમાં ૨૫, ૨૮, નિર્વિચાર ૧૬૫,૧૭૦,૧૭૨,૧૭૭,૧૮૨; ૫૪; –વૃત્તિકાળમાં ૨૬, ૨૮, ૫૪ –આકલન ૧૭૮;સમાપત્તિ ૧૯૩-૪ વૈષ ૭૬ નોંધ નિતિક ૧૬૫, ૧૬૯-૧૭૦, ૧૭રે, ૧૭૭, ૧૮૨; -સમાધિ ૧૭૮ ધારણ ૧૦ નિષ્કમ્ય ૧૮૧; -સિદ્ધિ ૧૫ ચાન ૧૦ પતંજલિ ૬, ૮, ૧૪-૫ નરસિંહ (જુઓ મહેતા) પરમવૈરાગ્ય ૬૬, ૧૯૨ નામ -ઈશ્વરનું, જુઓ ઈશ્વર; થી ૫રમમહત્ ૧૪૦, ૧૭૪ ચિત્તવૃત્તિનિરોધ ૯૩;-પરસ્તી ૮૬, પરમાણુ ૧૪૦, ૧૭૪ ૯૧, ૯૪ પરમેશ્વર ૭૬ પુદ્ગલ ૧૦૯ પુનર્જન્મ ૧૫૬ પુરુષ ૬૬, ૭૪, ૭૫-૭; -પ્રકૃતિભેદ ૯૫; એ પ્રકાર: ક્ષર અક્ષર ૭૬; -વિશેષ ૭૬, ૭૭, ૭૯, ૮૧ પુરુષોત્તમ ૭૬, ૭૭, ૯૭, ૯૮ પ્રકૃતિ ૬૫, ૬૬, ૭૫, ૭૭; –તત્વ ૧૪૦; -પુરુષ વિવેક ૬૬-૭, ૯૬ પ્રકૃતિલય હું નેધ, ૪૩ નોંધ, ૧૫૫, ૧૫૮-૯ પ્રજ્ઞા ૭૩-૫, ૧૧૮૧૫, ૧૫૯, ૧૮૨-૩, ૯૫ (જુએ તંભરા) પ્રજ્ઞાલોક ૧૭૯ : પ્રણવ ૮, ૮૯, ૯, ૯૪; –જપ ઈ૦ પ્રણિધાન ૫૬, ૯૦, ૯૪, ૯૯ (જુઓ ઈશ્વર પ્રણિધાન) પ્રતિબોધવિદિત ૧૫ પ્રત્યતન ૫-૮, ૧૪૭, ૧૫૧ પ્રત્યક્ષ ૩૫ પ્રત્યાહાર ૧૦ પ્રમાણુ ૩૩, ૩પ-૭, ૪૦ પ્રમાદ ૧૦૧, ૧૦૩ પ્રાણાયામ ૧૦,૧૧૮, ૧૧૯ ૬૦, ૧૨૭, બુદ્ધિ ૪૭, ૭, ૧૮, ૧૯૩;-ગ૬૯, ૯૫-૬; –શક્તિ ૧૮,૧૫૮ બૌદ્ધ ૪, ૨૫, ૧૦૯;-તત્ત્વજ્ઞાન ૧૯૫; ગવિજ્ઞાન ૩૨ બ્રહ્મકમ સમાધિ ૧૫ર બ્રાહ્મી સ્થિતિ ૧૯૦ ભક્તિ-ભાગ ૫૯,૭૧,૯૬,૧૦૯, ૧૧૦; વેગ ૬૯, ૭ ભતૃહરિ ૪૦-૧ ભવપ્રત્યય ૯ નોંધ, ૪૩, ૧૫૫, ૧૫૮ ભસ્ત્રિકા ૧૨૧ ભાવનાએ ૧૧૪, ૧૧૮, ૧૪૯ ભાગ ૮, ૧૫; -કાર ૮, ૯ નોંધ, ૯૨, ૯૬, ૧૦૪ નોંધ, ૧૫૮, ૧૬૮ ભૂમિકા, પાંચ ૯ નોંધ, ૪૨, ૪૭ જદેવ ૯૭ નેધ ભેજવૃત્તિ ૧૫ ભ્રાંતિદર્શન ૧૦૧, ૧૦૪, ૧૩૦ મગજ ૧૭ મન ૧૮૧ મહાવીર ૧૩, ૮, ૧૯૦ મહાબત ૧૩ મહેતાજી (નરસિંહ) ૯૪, ૧૧૨ માનસપૃથક્કરણ ૪૭ માનસ વિજ્ઞાન ૪૩ માનસશાસ્ત્ર ૨૦, ૪૪, ૧૩, ૧૪૮, ૧૪૯, ૧૫૦ મિથ્યાજ્ઞાન ૩૭ મીરાંબાઈ ૧૫૩, ૧૯૧ મુદિતા ૧૪ મુંડક ઉપનિષદ ૭૪ નેધ ધમ ૩ પ્રારબ્ધ ૫૩ ક્રોઈડ ૧૩૨ અહિરંગ -ચાગનાં ૧૧ બાધિતાનુત્તિ પર નોંધ બુતપરસ્તી ૭૦, ૮૩, ૮૬, ૯૪ બુદ્ધ ૧૩, ૩૨, ૭૦, ૭૮, ૧૯૦. ( જુએ બૌદ્ધ) in Education in For Private & Personal Line Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સૂચિ સૂચિ મૂઢ (ભૂમિકા) નોંધ,૪૨,૪૩,૪૬,૪૭ મૂર્છા ૩૩, ૪૦, ૪૩, ૪૬; અને અસં પ્રજ્ઞાત નિરોધ ૪૩ નોંધ મૈત્રી ૧૧૪ મક્ષ ૩, ૪, ૫, ૭ મેન્ટરી, મેડમ ર૦ર યજ્ઞયાગ ૭ યુમ ૧૦ યાજ્ઞવલ્કય ૮૫ યુકિલડ ૭૯ - વેગ ૩, ૫, ૬, ૯, ૧૯, ૨૧, ૨૫, ૫૪; -અને ઈશ્વરપ્રણિધાન ૭૫; અને કલા ૫૮, ૭૫; –એટલે ૬, ૮, ૧૦, ૧૪, ૧૬, ૨૮, ૫૪, ૧૪૧, ૧૯૪૦, ૧૯૪, ૧૯૬; -કેળવણીનું શાસ્ત્ર, ૧૦, ૫૪, ૧૭૮, ૧૭૯; –નાં અષ્ટાંગ ૧૦; –નું પ્રયોજન ૧૦૦, ૧૦૯; -નું સાધન, પ્રજ્ઞા ૧૮૩ ( જુઓ ગશાસ્ત્ર) ગદર્શન ૧૪, ૨૧, ૫૮; અને બાહ્ય સુષ્ટિ ૩૪, ૧૬૮ ગમલ ૧૦૫ ગવાતિક ૧૫ ગવિજ્ઞાન, બૌદ્ધ ૩૨ યોગશાસ્ત્ર ૮, ૯, ૨૦-૨, ૩૦, ૩૨, ૩૮, - પ૭, ૭૯ યુગાનુશાસન ૧૫, ૧૯૬ યેગીની નિષ્ઠા ૫૬, ૫૭ રત્નત્રય ૧૪ રાગ ૭૬ નેધ ચાહું ૩૮ “નલાઈઝેશન' 15 ૧૩૪; –ના ચરમ અભ્યાસની લિબિડે' ૧૩૨ પાચરીએ ૧૪૦ વેદપ્રામાણ્ય ૪, ૫ વશીકાર ૧૨, ૧૪, ૬૫, ૬૭, ૧૯૨ વાચસ્પતિ મિશ્ર ૧૫ વેદાંત ૩૪, ૪૧, ૪૮, ૧૨, ૧૬૮ વૈરાગ્ય ૧૨, ૫૫, ૫૭, ૬૧, ૬૩, ૬૬, વિકલ્પ ૩૩, ૩૮, ૪૦, ૧૬૭ ૬૮-૯, ૭૧-૩, ૯૬, ૧૧૦, ૧૧૮, વિકાસવાદી ૫૧ ૧૨%, ૧૯૨, ૧૯૪, ૧૯૬; વિક્ષિપ્ત (ભૂમિકા) ૯ નેધ, ૪૨, ૪૭ –અને અંતરાયનિવારણ ૯૯; વિક્ષેપ ૧૦૧, ૧૦૫, ૧૯૩ -અને ઈશ્વરપ્રણિધાન ૫; અને વિચાર ૧૪૩-૪, ૧૪૬-૯, ૧૫૨, ૧૭૦, સંન્યાસ ૧૧૫ ૧૭૬, ૧૯૩; સમાધિ ૧૫૦ વ્યક્ત ૫૬, , ૧૦૦ વિજ્ઞાન -સંપ્રજ્ઞાન ૧૬૮ વિજ્ઞાનભિક્ષ ૧૫ વ્યાધિ ૧૦૧, ૧૦૨ વિતક ૩૩, ૧૪૩૯, ૧૫૨, ૧૬૭, શબ્દ બ્રહ્મ ૩૮ ૧૭૬-૭; –ગ, વિજ્ઞાનીને ૧૪૯; રામ ૧૮૧ ન્સમાધિ ૧૪૯ શંકરાચાર્ય ૧૫ર વિદેહ ૯ નેધ, ૪૩, ૧૫૫-૭, ૧૫૯ શાક્ત ૪, ૫ વિનોદભાવના ૧૧૫, ૧૧૬ શિવમાનસપૂજાસ્તોત્ર ૧૫ર વિપર્યય ૩૩, ૩૬-૭, ૪૦ શીખ ૪ વિયુક્તતા-ચિત્તભૂમિની ૪૪, ૪બ્દ, ૫ શ્રદ્ધા ૧૪, ૭, ૭૩, ૭૫, ૧૫૫, ૧૫૮ વિરામદશા ચિત્તની ૧૪૬ શ્રાવક ધર્મ ૧૩ વિરામપ્રત્યય ૧૪૩, ૧૫૪ શ્રીકૃષ્ણ ૧૮૧, ૧૮૨ વિવેક (પ્રકૃતિપુરુષને) ૬૬, ૬૭, ૭૫, શ્રત ૧૮૧, ૧૮૫ ૯૬; –જ્ઞાન ૯૬; વિચાર ૯૬ શ્વાસપ્રશ્વાસ ૧૦૬, ૧૦૭ વિષય ૬૪ સદસવિવેક ૧૨૯ વિષયવતી પ્રવૃત્તિ ૧૧૮, ૧૨૩ ઈ૦ સબીજસમાધિ ૧૭૪, ૧૭૫, ૧૯૦ વીતરાગ ૧૨૭, ૧૩૦ સમતા -સારૂપ્ય ૨૮ (જુઓ સમાધાન). વીચ ૭૩, ૧૫૫, ૧૫૮ સમાધાન-સારૂપ્ય ર૯, ૩૦, ૩૩ વૃત્તિ ૧૯, ૨૪, ૨૬; –અને સમાપત્તિ સમાધિ ૮, ૯, ૧૦, ૨૮, ૨૯, ૭૩, ૧૬, ૧૭૫; –ના પ્રકાર ૩૨-૩; ૭૪, ૯૦, ૧૪૩, ૧૫૫, ૧૫૯, –ને નિરોધ શા માટે ૨૦, ૨૪ ૧૯૪; --અને નિદ્રા ૧૩૪; અને વૃત્તિનિરોધ ૮, ૧૬; –અને નિદ્રા ૩૯, નિરોધ ૧૭૬; –અને નિર્વિચાર For Private & Personal use only રર૩ સમાપત્તિ ૮૦-અને પ્રજ્ઞા ૧૨-૩; -સાધન ૯૦; –માર્ગો ૭૦ સમાધિપાદ ૧૫૪, ૧૮૯ સમાપત્તિ ૧૫૯, ૧૬૦, ૧૬૨ ઈ૦, ૧૭૮, ૧૮૨, ૧૮૪, ૧૯૩-૪; અને વૃત્તિ ૧૬૧, ૧૬૩, ૧૭૫; અને સમાધિ ૧૭૫,૧૭૭; -ચાર ૧૭૧ના પ્રકાર ૧૬૫૦;નાં વિકારક કારણો ૧૯૩ સમ્યગજ્ઞાન ૧૪૭ સર્વજ્ઞ ૭૮, ૮૨, ૮૩, ૯૭, ૧૭૨ સવિચાર ૧૬૫, ૧૭૨, ૧૭૭ ૧૮૨ સવિતક* ૧૬૫, ૧૬૭, ૧૭૦, ૧૭૨, ૧૭૭, ૧૮૨ સહજવૃત્તિ ૧૫૭ સહેજ સમાધિ ૧૫૧ સંન્યાસ ૫૭; અને ગસાધન ૧૩ સંપ્રજ્ઞાત ૩૦, ૩૩, ૩૬, ૩૮, ૪૦, ૧૪૪, ૧૪૬, ૧૬૨, ૧૬૭; –પરમ ૧૫૩; –ના પાંચ પ્રકાર ૩૨; –નું અધ્યાત્મ ૧૪૮ ઈ. સંપ્રજ્ઞાન ૧૪૩, ૧૪૩, ૧૫૬, ૧૭૬ સંયમ ૧૦-૧૧ સંવેગ ૭ર સંરાય ૧૦૧, ૧૦૩ સંસ્કાર ૧૭૦, ૧૭૧, ૧૮૫, ૧૮૬, ૧૮૯,૧૯૦,૧૯૧,૧૫; - શેષ ૫ર સાકાર ૭૧ સાધક ૭૯ સાધનપાદ ૧૨૨ સાધના ૫, ૬, ૧૩ સારૂ ૨૮, ૨૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ સૂચિ રિર૪ સાર્વભૌમધમ -ચિત્તના ૮, ૯, ૧૯, ૨૪, ૨૫ સાંખ્ય ૫૬-૮, ૭૩-૫, ૧૭૩ સિદ્ધિ ૭. સુષુપ્તિ ૪૧, ૧૫૩ (જુએ નિદ્રા) સેશ્વર ૫૮, ૭૩-૫ સેક્રેટિસ ૭૮ સ્થાન ૧૦૧-૨ સ્થિતપ્રજ્ઞ ૧૭૨, ૧૮૧, ૧૮૪ સ્મૃતિ ૩૩, ૩૯-૪૦, ૪૩, ૪૫, ૪૭, ૪૯, ૫ર નોંધ, ૫૭, ૭૩-૪, ૧૪૩, ૧૫૫, ૧૫૮, ૧૬૬, ૧૬૯-૧૭ સ્વપ્ન ૪૦-૧, ૪૫, ૨૮-૯, ૧૧૮ ૧૩૦-૧, ૧૫૩ સ્વયંગતિશીલ ક્રિયા ૪૯, ૫૧, ૫૩ સ્વાધ્યાય ૯૨ હઠાગ ૫૩, ૧૦૭ હિટલર ૧૫૦ હિરણ્યગર્ભ” ૧૫ હિરણ્યકશિપુ ૧૫૦ હિંદુધમ ૩, ૪-૫, ૭, ૧૩% હદયગ્રંથિ પર નોંધ હેમાચાય ૧૩,૯૭ નેધ, ૨૦૦, ૨૦૧ શુદ્ધિ અશુદ્ધ માનસ-કરણ તીત્ર પ્રકૃતિ आलस માનસપૃથક્કરણ પ્રકૃતિ તીવ્ર પ્રકૃતિ आलस्य For Private & Personale Only Page #142 -------------------------------------------------------------------------- ________________ For Private & Personale Only