SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગ એટલે શુ? આ વ્યાપાર એટલેથી જ નથી અટકતા. અરે, એવે નિભેળ પણ એ હાતા નથી. તેની સાથેાસાથ વિચાર પણ જાગે છે. એટલે કે, એ પદાની સાથે જોડાયેલા કે તેનાથી પ્રેરાતા સૂક્ષ્મ ભાવે પણ ઊઠે છે. ચિત્તની અંદર રહેલ સ્મૃતિ અને રાગદ્વેષના સંસ્કારા ઇને લીધે પુસ્તકના ખ્યાલની સાથેાસાથ તેના ખપના, માલકીના, તેની સારાઈનરસાઈના, કિ ંમતના, ઇ॰ જાત જાતના વિચારા ફૂટે છે. પુસ્તકના ઇંદ્રિય દ્વારા ગ્રહણની સાથેાસાથ અને પછીથી ચિત્ત આ વ્યાપારમાં પરાવાય છે. એ વ્યાપારને વાર કહે છે. આ વિચારા આપણા કામ અને અથ એ ખે પુરુષાર્થાને લગતા હેાય છે. તે એ અર્થ માટે એ જાગે છે. ૧૪૬ એ વ્યાપાર પૂરા થાય તેની સાથે અમુક નિય જન્મે છે. ઇંદ્રિય અને મન દ્વારા વિતક અને વિચાર કરીને ગ્રહણ કરવાની પ્રક્રિયા પૂરી થતાં પત્તાનું સંપ્રજ્ઞાન કે એધ થાય છે. તેની સાથે બુદ્ધિ અમુક ઠરાવ પર પહોંચે છે. આ ચિત્તવ્યાપાર પેલા કરતાંય સૂક્ષ્મ અને ઊડા છે. એ ઠરાવની દશાએ પહોંચતાં આપણને અમુક સમાધાન કે શાંતિના અનુભવ થાય છે. આને માનવ કહેવામાં આવે છે. આનંદ એ વૃત્તિના શમન કે નિર્વાણથી થતા મધુર અનુભવ છે. તે આત્મિક પ્રકારના છે. જીવાત્માની મૂળ જે આનદરૂપતા છે, તેમાં તેનુ મૂળ રહેલું છે. Jain Education International સપ્રજ્ઞાનનું માનસશાસ્ત્ર અને જ્યારે સંપ્રજ્ઞાન કે બેધ આનંદ-કક્ષાએ પહેોંચે છે, ત્યારે દ્રષ્ટા તરીકેની અસ્મિતા જીવાત્માને પ્રતીત થાય છે. તે પ્રતીતિ આમેય જોતાં દરેક ગ્રહણ કે સંપ્રજ્ઞાનમાં એતપ્રેાત કે અનુસ્મૃત રહેલી જ છે. આ ચેાથી કક્ષા સંપ્રજ્ઞાનની પ્રક્રિયાના અતિમ અને આત્મિક ભાગ છે. સૂત્ર ૨૯માં ‘પ્રત્યચેતનાધિગમ'ની વાત કરેલી છે,. તે અનુભવની ભૂમિકા આ અસ્મિતાની દશાના ચિત્તવ્યાપારે જતાં આવે છે. A આમ મેધ કે સંપ્રજ્ઞાનની ચાર ક્રમિક દશા છે—સ્કૂલ ગ્રહણ કે વિતર્ક, (ર) સૂક્ષ્મ ગ્રહણ કે વિચાર, (૩) એમ વૃત્તિકાય પૂરું થતાં ચિત્તમાં જે સમાધાનને અનુભવ થાય છે તે આનંદ, (૪) અને તે બધામાં અનુસ્મૃત રહેલ હુંપણાની અસ્મિતા. આ ચારે એક પછી એક અનુગમથી થાય છે. આપણને થતા દરેક સ’પ્રજ્ઞાનનું પૃથક્કરણ કરીએ તે આ ચારના ક્રમ તેમાં હાય જ છે. ચેાગવિદ્યા કહે છે કે, આ સપ્રજ્ઞાન-વ્યાપાર આપણા અંધ-મોક્ષનું, સુખ-દુઃખનું, જ્ઞાન-અજ્ઞાનનું મૂળ છે. અભ્યાસ અને વૈરાગ્ય એની ઉપર કામ કરે છે અને તેમને શુદ્ધ ઋત તથા પરમ સત્ય પામવા કરી સભ્યજ્ઞાન અથવા તરફ લઈ જાય છે. ૬-૧૧-૪૯ ૧૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy