SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગ એટલે શું? અંતરાય-નિવારણ સરળ થઈ જાય છે. છેવટે વીરતા અને ઐય થી પુરુષાર્થ કરવાના તે તે છે જ, — ભક્ત શું કે જ્ઞાની છું. વૃત્તિ કે રુચિ અને સ્વભાવના ભેદોને લઈને આમ કે તેમ ચાલીએ એટલું જ. મૂળ એમાં ફેર છે તે એટલા જ કે, જ્ઞાનમાર્ગ અવ્યક્ત છે, ભક્તિમાર્ગ વ્યક્ત છે; અને ગીતા (૧૨, પ) કહે છે એમ, અવ્યવત્તા ર્િનતિનું:લ વેકૂિવાવ્યતે’ — (જડ દેહવાળા માણસ અવ્યક્તને બહુ મુશ્કેલીથી પામે છે.) નાનપણથી જ તર્ક અને ઉચ્ચ ગણિત ન ભણી શકાય તેમ. જોકે કળે કળે તે એક જ પરમભાવને બેઉ માગે પામવાનું છે. હવે પછી અ ંતરાય-પ્રકરણ શરૂ થાય છે. ૧૦૦ ૧૨–૧–'૪૭ ૨૨ અતરાયા અને તેમનું સ્વરૂપ યેાગનું મુખ્ય પ્રયેાજન ચિત્તની ભિન્ન ભિન્ન ખધી વૃત્તિએ ઉપર કાબૂ કે વશીકાર મેળવી તેમને નિરાધ સાધવેા, એ છે. તેને માટે બે મુખ્ય રસ્તા આપણને બતાવવામાં આવ્યા — ૧. અભ્યાસ-વૈરાગ્ય (સૂત્ર ૧-૧૨) અથવા – ૨. ઈશ્વરપ્રણિધાન ( સૂત્ર ૨૩-૨૯). આ બે રસ્તાએ વિષે કેટલુંક વિવેચન કરી, તે રસ્તામાં શું રહેલું છે એના પરિચય અત્યાર સુધીમાં Jain Education International અંતરાયા અને તેમનું સ્વરૂપ આપણને આપ્યા. હવે તેમાંથી ફૂટતા એક નવા વિચારને સૂત્રકાર હાથ પર લે છે. તે વિચાર છે અંતરાય-નિવારણ. સૂત્ર ૩૦થી માંડી ૪૦ સુધીમાં આ વિચાર જોવા મળે છે. ૧૦૧ વૃત્તિનું સ્વરૂપ વિચારતાં આપણે જોયું કે, તે ઊંચા જ કરે છે; અને આવેા વિક્ષેપ ચાલ્યા જ કરે છે, તેથી ચિત્તની સ્થિરતા કે નિરુદ્ધ દશા સુધાતી નથી. આમ ચિત્તમાં જે વિક્ષેપે આવ્યા કરે છે તે જ યાગપ્રાપ્તિમાં અંતરાયા કે વિજ્ઞો છે. આ વિજ્ઞોને હરવાં જોઈ એ. આપણે જોયું કે, ઈશ્વરપ્રણિધાનથી તે આપેઆપ દૂર થાય છે. જેમ કે, લૌકિક ભાષામાં તેથી જ કહેવાય છે કે, રામનામ અધાં દુઃખ-દરદનું ઓસડ છે. પર’તુ આ અંતરાયેા શા છે, તેમનું કારણ શું છે, તેમને સીધા નિવારી શકાય કે કેમ, એવા એક સીધા વિચાર પણ કરી શકાય, અને સીધા તેમને જ દૂર કરવા માટેના અભ્યાસ દ્વારા તેમને હરવાનું કામ ઉપાડી શકાય. આ વિચારથી સૂત્રકાર કહે છે કે, વ્યાધિ-સ્થાન-સંશય-પ્રમાદ-આા-ય-અવિરતિ-પ્રાંતિયર્શનroor भूमिकत्व-अनवस्थितत्वानि चित्तविक्षेपाः ते अन्तર: || ૩૦ || – વ્યાધિ, સ્થાન, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદશ ન,અલબ્ધભૂમિકત્વ, અને અનવસ્થિતત્વ — આ નવ પ્રકારના જે ચિત્તની નિરુદ્ધ દશાના વિક્ષેપે છે, તે જ અતરાયા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy