________________
ચેાગ એટલે શુ?
પદ્મ
ધર્મના ઇતિહાસમાં સ્પષ્ટપણે બતાવેલા બીજે પણ જોવા મળે છે. જેમ કે, ગીતામાં ઃ
૧. નિષ્ઠાના નામથી એ નિરાળા પ્રકારને ભેદ બતાવ્યા છેઃ
लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयाऽनघ । – આ દુનિયામાં જૂના કાળથી એ નિષ્ઠાએ બતાવવામાં આવી છે :—
ज्ञानयोगेन सांख्यानाम् कर्मयोगेन योगिनाम् ।। ३-३ ।। એક તે સાંખ્યાની જ્ઞાનમાગી, અને બીજી યાગીએની કમ માગી.
૨. અથવા, અવ્યક્તની ઉપાસના અને વ્યક્તની ઉપાસના એવા નામથી પણ, મૂળમાં આ જ ભેદ, ખીજી પરિભાષામાં, નિરૂપાતા જોવા મળે છે. ગીતાના ૧૨મા અધ્યાયમાં પ્રશ્ન દ્વારા એની શરૂઆત થાય છે.
આવા ભેદનું મૂળ જોતાં એમ લાગે છે કે, એ ભેદ ઈશ્વર વિષેની શ્રદ્ધા, કે તેવા કાઈ સત્ત્વને ન માનવું એવી નાસ્તિકતા – એના ઉપર રહેલા છે. જગતના આ બધા દૃશ્યની પાછળ ચેતન કે એક પરમ તત્ત્વ રહેલું છે, એ એક પ્રકારની માન્યતા; અને એ ચેતન એક ખાસ પુરુષ છે ને આપણા પ્રણિધાન કે ભક્તિને વિષય છે એમ માનવું, એ બીજા પ્રકારની માન્યતા છે. પહેલા પ્રકારના લેાકેા વ્યક્ત એવા આ દૃશ્ય જગતની પાછળ રહેલા અવ્યક્ત એવા ચેતન તત્ત્વને માને છે. છતાં તે નાસ્તિક કહેવાય છે,
Jain Education International
નિરાધનાં એ સાધન
૩
તે તે ઈશ્વર — પુરુષવશેષમાં ન માનવા પૂરતા જ. આવા લેાકેાની સાધનામાં નિષ્ઠા એક પ્રકારની છે. એ નિષ્ઠાને ગીતાકાર સાંખ્યાની કહે છે; અને તેથી જુદી શ્રીજી નિષ્ઠાને તે ચેાગીઓની કહે છે.
આમ કહેવા છતાં ગીતા કહે છે કે, આ ભેદ પણ ઉપર-ઉપરને જ છે. સાંખ્ય અને ચેગ જેવા ભેદ ખાલિશતા અતાવે છે, કારણ કે એક વિના બીજાનું ચાલે નહિ અને એથી એક જ સ્થિતિને પમાય છે. (ગીતા, ૬-૪)
(આ જ બે ભેદને અંગે કમ અને સન્યાસ જેવી રિભાષા વાપરીને પણ ગીતાકારે કેટલીક ચર્ચા ઊભી કરી છે. પરંતુ અહીં એ બધાની એકવાકયતા કરી આપવાના ઊંડા પાણીમાં ઊતરવું વ્યર્થ છે. આપણે મૂળ વિચાર પર આવીએ કે :—)
આવી જોવા મળતી એ પ્રકારની પરપરાને જ યેાગશાસ્ત્ર નિરોધની એ સાધનાએ કહીને બતાવે છે. :— ૧. ઈશ્વર વિષેની કશી માન્યતા-અમાન્યતામાં પડયા વગર, આજના વિજ્ઞાનીઓની પેઠે, સીધે! દશ્ય-પદાર્થને પ્રમાણબુદ્ધિથી ચકાસવાનું પસંદ કરનાર કે તેવા વલણવાળે નિરીશ્વર વ. તેની સાધના વૈરાગ્ય અને અભ્યાસ એ એ સાધનથી થાય છે. એ એ વડે તે ચેાગ — એટલે કે નિરોધ સાધે છે.
૨. અને ઈશ્વરત્તત્ત્વને માની તેને સમગ્ર કે અનન્ય અપણુબુદ્ધિથી ચાલવાનું પસંદ કરનાર કે તેવા વલણવાળે
For Private & Personal Use Only
www.jainsh|itary ag