________________
યોગ એટલે શું?
ચિત્તની વૃત્તિનું પણ આમ જ છે. તે પણ કદી એકસાથે એ ઊઠી નથી શકતી, તે ઊઠે છે તે ચિત્તની જ મૂળ ભૂમિકામાં કે જ્યારે બીજી વૃત્તિ નથી હોતી. તે વખતે ચિત્તવૃત્તિ નિરુદ્ધજ હોય છે, જેમ સિનેમાની પટીના એ ફાટા વચ્ચેને કાળ.
२४
એટલે હવે આપણને પેલા પ્રશ્નનેા ઉત્તર મળે છે કે, ચિત્તની વૃત્તિએનું ઉઠાણુ કદી ખંધ નથી થતું એને અથ એ નથી કે, તેમના નિરોધ નથી થતા. ખલ્કે, ચિત્તવ્યાપારમાં આવા ક્ષણિક નિરોધ વૃત્તિના ઉઠાણ પેઠે જ એતપ્રેત રહેલા છે. એમ કહેવું હાય તે કહી શકાય કે, સદાકાળ નિધ ન સંભવે; જેમ સદાકાળ ચિત્ત ચાલ્યા કરે એ પણ નથી સ`ભવતું. વૃત્તિ ઊઠવાના ચિત્તધમની સાથે જ જડાયેલા ધમ છે કે તે શમવી. તે શમનક્ષણે ચિત્ત વૃત્તિરહિત હોય છે; એટલે, ઊઠવું ને શમવું, પાછું ઊઠવું ને શમવું, એ વૃત્તિનું લક્ષણ છે. તેથી ઉઠાણની જેમ જ વિરામ કે નિરોધ પણ ચિત્તનેા સા`ભૌમ ધર્મો છે, એમ કહેવામાં આવ્યું છે.
હવે બીજો પ્રશ્ન વધારે સ્પષ્ટ થશે; કદાચ જુદે રૂપેય ' ઊભા થશે. જો નિરોધ પણ સ્વાભાવિક ચાલે જ છે, તેા તે પ્રાપ્ત કરવાનેા પ્રશ્ન કયાં રહ્યો? તે તે ચેાગ એ કાઈ પુરુષાર્થાંનું કામ ન રહ્યું.
અને ધારા કે, એ નિરોધ પુરુષાથથી મેળવવા ઇચ્છીએ તાપણુ તેમાં પ્રયેાજન શું છે? ટુંકમાં, નિષદશા ચિત્તના
Jain Education International
નિરાધનું પ્રયાજન
२५:
એક ધમ તરીકે સહજ છેજ તે તેને ચેાગ-સાધન દ્વારા મેળવવાનું કહેવામાં શે! અથ રહેલા છે ?
આ પ્રશ્ન ચેાગની વ્યાખ્યાના પ્રસ્તુત સૂત્ર પછીનાં એ સૂત્રાને વિષય છે.
૧૬-૫-૪૫
૬
નિરોધનું પ્રયોજન
વૃત્તિના ઉત્થાન પેઠે તેને નિરોધ પણ ચિત્તના સાવભૌમ સ્વાભાવિક ધમ છે. ચિત્ત ઘડાયું છે જ એવું કે, તેની સપાટી પર વૃત્તિ ઊઠે-શમે, શમેઊઠે; એ જ ચિત્તની જીવતતા છે, અને એ વડે આપણું જીવન ચાલ્યા કરે છે, એવા અનુભવ થાય છે. આપણું જીવન એટલે આપણે જાણીએ, અનુભવીએ, વિચારીએ કરીએ તે. તેનું સાધન આ વૃત્તિની ચાલતી સતત પ્રક્રિયા છે— ચિત્તપત પરનું ચલચિત્ર છે.
આવા સ્વાભાવિક ચિત્તધર્મને પારખીને જ યાગ કહે છે કે, મારે જે સાધના બતાવવી છે તે ચિત્તની વૃત્તિના નિરોધથી અને એવી છે. તેથી જ યેાગ=ચિત્તવૃત્તિ નિરોધ કહ્યુ છે. યાગનું મુખ્ય અને સશ્રેષ્ઠ પ્રયેાજન અધ્યાત્મ-સાધના છે. આ સાધના નિરોધ વગર શકય નથી, તે શા ઉપરથી, એ હવે આપણે જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org