________________
૧૨૦
પ્રાણાયામ લીધેલ હોય તે તેને નાકેથી ન નીકળવા દેતાં પૂરી રાખો અથવા જો તેને કાઢી નાંખ્યો હોય તો નાકેથી અંદર ધૂસવા આવતા વાયુને રોકી કોઠાને વાયુરહિત ધારણ કરે રાખો. આ ક્રિયાને વિધારણ કહે છે.
વેગ એટલે શું? એટલે શરીરમનની બીજી શક્તિઓ તરફ પણ આપણે સાથોસાથ ધ્યાન આપીએ, તે જ અભ્યાસ સફળ અને સંપૂર્ણ થઈ શકે.
આથી કરીને આ સૂત્રમાં શારીરિક, માનસિક વગેરે બધી બાજુ તરફ સાધકનું ધ્યાન દોર્યું છે.
૩૪મા સૂત્રમાં શારીરિક અને માનસિક સ્વાસ્થની વાત કરી છે –
प्रच्छर्दन-विधारणाभ्याम् वा प्राणस्य ।। પ્રાણનું પ્રર૭ઈન તથા વિધારણ કરવું એ પણ એક માર્ગ છે; તે દ્વારા ચિત્તના અંતરાયો નિવારી તેને સ્થિર કે એકાગ્ર કરી શકાય. ચિત્તપ્રસાદ મેળવવા માટે આ રસ્તો કામ દે છે.
પ્રર૭દન એટલે શરીરમાં લીધેલા વાયુને બહાર કાઢવો તે. વિધારણ એટલે વિશેષ કરીને એક જ સ્થિતિમાં પ્રાણુને ધરી રાખવો તે. સામાન્ય રીતે શ્વાસ અંદર જાય ને બહાર નીકળે જ છે. આ સહજ પ્રક્રિયામાં પ્રયત્નપૂર્વક– એક કસરત કે વ્યાયામ તરીકે કરવાની બે વિશેષ ક્રિયાઓ અહીં કહે છે?
એક તો કઠામાં ફરતે જે વાય, તેને નાક વાટે બને તેટલો ખેંચી કાઢીને બહાર કાઢવો. આવા વાયુના રેચનને પ્રરછર્દન કર્યું છે.
બીજી ક્રિયા કેડાના વાયુની જે સ્થિતિ હોય તે સ્થિતિમાં તેને ધારણ કરી રાખવો એ છે. જો વાયુ અંદર
આ બધી ક્રિયાને સામાન્ય ભાષામાં પ્રાણાયામ કહે છે. ગસૂત્રમાં અષ્ટાંગયોગના એક અંગ તરીકે તેનું બયાન આગળ બીજા સાધનપાદમાં કરવામાં આવે છે. પ્રાણાયામ એ શરીરની ધાતુઓની શુદ્ધિ તથા બળને માટેની એક સૂકમ કસરત છે. સામાન્ય કસરત સ્નાયુ પરત્વે બહુ તો હોય છે; માલિસ વગેરે જેવી પ્રક્રિયા સીધી રુધિરાભિસરણની કસરત ગણાય; તેમ જ વારછુવાસ માટેની કસરતો હોય છે. પ્રાણાયામ તેવી એક કસરત છે. હૃદય અને ફેફસાંમાં પ્રાણ લેવા-મૂકવા માટે કામ કરતી ધમણ કે ઉદરપટ (“ડાયાફ્રેમ) આપમેળે ચાલ્યા કરે છે. પ્રાણાયામ કસરત આ કામે પર અસર ધરાવતી ક્રિયા છે. તેથી તે નાજુક ક્રિયા ગણાય, તો સામેથી તેની અસર પણ ખાસ હોય છે.
અંગકસરતમાં જેમ હાથ પરથી મેટર ચલાવવી, ખૂબ વજન ઉઠાવવું, વગેરે ભીમ-કર્મો કરી શકાય છે, તેમ પ્રાણાયામ વિષે પણ વર્ણવાયાં જાય છે. તેવાં ખાસ કાને તંદુરસ્તી કે અધ્યાત્મ જેડે ઝાઝી લેવાદેવા નથી. સામાન્ય જરૂર તંદુરસ્તી અને મનદુરસ્તીની છે. તેને માટે ટટાર બેસીને ભકિા જેવી કે ધીમે ધીમે ઊંડો શ્વાસ
Jain Education International
For Private & Personal use only
www.
elionary