________________
ચેાગ એટલે શુ?
૬
ધાર્મિક કે આધ્યાત્મિક ન હાય તાપણ,~~~ જે સાધન દ્વારા સધાય છે – મેળવી શકાય છે, યેાગ છે. યાગને શબ્દાર્થ જુએ તે ‘સાધન', ‘નિમિત્ત' એવા પણ
થાય છે.૧
પણ તત્ત્વચિંતકાએ યેાગને આટલે અ જ આપીને નિરાંત નથી વાળી. તેમણે સાધનાના આત્મારૂપ તેના રહસ્યની વસ્તુનું પણ પૃથક્કરણ કર્યું છે; અનેક ક્રિયાકાંડા તથા ઉપાસનાના પ્રકારાને છણી છણીને તેનું મૂળતત્ત્વ વિચાર્યું છે; અને એ બધાને એકસૂત્ર કરે એવી યેાગની વ્યાખ્યાએ ચેાજવા તે મથ્યા છે. એક ગીતા જ લઈએ તે તેમાં કેટલી બધી વ્યાખ્યાએ મળે છે? યાગ શબ્દને ઉપયાગ અનેક વાર ને અનેક અર્થોમાં તેમાં કરેલા છે. ૌદ્ધ, જૈન અને શાક્ત લેાક પણ ચેાગને માનનારા હતા. તેમણે પોતપોતાની વ્યાખ્યા કરી છે. કાઈ પણ અતિ વ્યાપક વસ્તુને નસીબે આવી વિવિધરૂપતા કે ભિન્નતા ચાંટેલી જ હાય છે.
આ બધી વિભિન્ન લાગતી વ્યાખ્યાઓમાંથી શાસ્ત્ર ઉપજાવવાનું શ્રેય પતંજલિને ઘટે છે. તેમણે, ‘ચેાગ 'ને નામે જે અનેક પ્રકારની અગ્રથિત ને છૂટીછવાઈ વાતા, વસ્તુએ, માન્યતાએ, ક્રિયાઓ તથા અનુભવે આદિ પડયાં હતાં, તેમાંથી એક સળંગસૂત્ર શાસ્ત્ર નિપજાવ્યું
૧. જુઓ ટિળક મહારાજનું ‘ ગીતારહસ્ય ' ( મરાડી છે. ત્યાં અમરકાશમાંથી
• યાગ ’નો અર્થ નીચે મુજબ ટાંક્યો છેઃ
'योगः संहननोपायध्यानसंगतियुक्तिषु ।'
Jain Education International
હિંદુ ધ
અને હિંદુ ધમની અનેકવિધ સાધનાએનું એકત્રિત શાસ્ત્ર તથા ફિલસૂફી ઘડવાં.
આમ ‘મેક્ષ ' અને ‘ચેગ' એ બે વાચકા દ્વારા હિંદુ ધર્મનું રહસ્ય જોઈ શકાય છે. મૂર્તિ, દેવદેવીઓ, યજ્ઞયાગ, પૂજાપાઠ અને અા વગેરે જેટલે દરજ્જે ચેાગ-શક્તિ પ્રગટાવે, તેટલે દરજ્જે તે ગ્રાહ્ય છે. તે બધાં સાધને છે; અને સાધના જેને જેવાં ફાવે તેવાં વાપરે, એ જ એની વિવિધતાનું કારણ અને એને કાયદા છે.
અને એ યેાગ-શક્તિ પણ તારક કેમારક હાઈ શકે, ક્ષુદ્ર સિદ્ધિએ પણ સધાય અને અસલ સાધ્ય મેક્ષ પણ એનાથી સાધી શકાય. એમ ચેાગશક્તિ બેધારી તલવાર છે. એ તલવારનેા સાચા ઉપયાગ મેાક્ષ સૂચવે છે. એટલે ત્યારે હિંદુ ધર્મ એટલે —
For Private & Personal Use Only
मोक्षमां ध्येय-बुद्धि ने साधने योगनिष्ठता, उपास्ये कायदो को ना धर्मनुं ए ज लक्षण. '
--ઑગસ્ટ, ૧૯૪૧
www.jainelibrary.org