________________
ચાંગ એટલે શુ?
તે પ્રવૃત્તિએ વિષયાને તથા મનના કાય ને અગેની છે. એટલે કે, તે ઇન્દ્રિયા મારફતે ચલાવવાની છે. એને અર્થ એ છે કે, તે દરેકને માટે શકય છે; માત્ર તેણે સંકલ્પ અને યત્નપૂર્વક તેને અભ્યાસ કરવા જોઈએ. એમ જો કરવામાં આવે તે તેમાંથી એવી રમૂજ જન્મે છે, એવું રહસ્ય ઉત્પન્ન થઈને અનુભવમાં આવે છે કે, તે અનુભવને જોરે મન સ્થિરતા તરફ વળે છે. સાધારણ રીતે આપણને જે ઇંદ્રિયજ્ઞાન થાય છે, તે ઉપરચોટિયું અને સામાન્ય કુદરતી હોય છે. તેના કા
૧૨૪
કારણની સૂક્ષ્મતામાં આપણે પડતા નથી. પૂરતું એનું ભાન કામમાં લઈ આગળ પણ કાઈ વિજ્ઞાની શું કરે છે? તે તેમાં ઊંડા ઊતરે છે; તે જ્ઞાનને ચકાસે છે, પૃથક્ કરે છે. તેા તેમાંથી તે પેાતાના ચિત્તની શક્તિ કેળવી તેમાંથી અવનવી શેાધા મેળવી શકે છે. આ જાતને જે જ્ઞાન-વ્યાપાર છે, તેને વિષયવતી પ્રવ્રુતિ ઉત્પન્ન થઈ એમ કહેવાય. એમાં માણસ પેાતાના અનુભવથી જોવા-જાણવા મથે છે; તેમ કરવા તે મનથી તનથી મથે છે; તેમાં તે એકાગ્ર થાય છે. આમ બુદ્ધિ-સાધન સતેજ બને છે, સૂક્ષ્મ બને છે, અને પછીથી આગળ જઈ શકે છે.
કેવળ વ્યવહાર
ચાલીએ છીએ.
એવુ’જ બીજે સૂક્ષ્મ વ્યાપાર આપણા પેાતામાં રહેલી અસ્મિતા કે હુંપણું છે તે શું છે, એ જાણવામાં છે. સામાન્ય રીતે ઇંદ્રિયજ્ઞાન અને જેને એ જ્ઞાન થાય છે તે ‘હું’‘હુ’ કહેતા અંતરાત્મા, એ એમાં સ્પષ્ટ ભેદ આપણને
Jain Education International
વિષયવતી પ્રવૃત્તિનું ચાગબળ
૧૨૫
વ્યવહારમાં નથી જણાતા. પરંતુ તે એ વસ્તુ જુદી તે છે જ. જે વડે આપણને જ્ઞાન થાય છે તે ચિત્તતંત્ર ખાદ્ય ઇંદ્રિયથી માંડીને અંદરનાં સૂક્ષ્મ એવાં બુદ્ધિ અને અહંકાર સુધીનાં જાત જાતનાં અગેા મળીને બનેલું છે. માનસશાસ્ત્રમાં એ બધાના વિચાર થાય છે. એ વિચાર ચાપડીથી કે કાઈ કહે તે દ્વારા કરવા એ એક રીત છે; તે રીત ભણતરની છે. પણ એથી તેા પરોક્ષ પાપટજ્ઞાન બહુ તે થાય. તે વસ્તુનુ પ્રહ્યક્ષ જ્ઞાન થાય તે તે પ્રવૃત્તિ મનની સ્થિરતા ઉપર અસર કરે, એ ઉઘાડું છે. આ કરવાની રીત વિજ્ઞાનની ઢબે વસ્તુને ખૂબ ખતભર્યા અભ્યાસથી તપાસવી એ છે. ઇંદ્રિયે, મન શી રીતે કામ કરે— વિષયવતી પ્રવૃત્તિ' શી રીતે ચાલે છે, તે જો જાતમહેનત કરીને સમજાય, તે ચિત્તમાં એવી જ્ઞાનશક્તિ ઊપજે છે કે જે અ`તરાયાને હઠાવવામાં કામ દે છે.
આવી વિજ્ઞાનબુદ્ધિ ખીલે, તેા સંશય થાય તેનું નિવારણ કરવાની કળ પણ હાથ થઈ જાય છે. આ પ્રવૃત્તિ એવી છે કે તેમાં પ્રમાદ અને આળસ ન ચાલી શકે. મહાન વિજ્ઞાનીઓનાં જીવન જુએ તેાયે આ તે સ્પષ્ટ થશે. તેમનામાં સહેજે અમુક એકાગ્રતા પણુ હાય છે, તે પણ આથી જ. ટૂંકમાં જે જે બધા વ્યવહાર આપણે કરીએ છીએ, તે બધા ‘ વિષયવતી ' અને ‘જ્યાતિષ્મતી ’ પ્રવૃત્તિ જ છે. પણ આપણે તેમાં શ્રેયની યાગબુદ્ધિથી પડતા નથી. તેમ કરીએ, તેા આપણેા વ્યવહાર વિજ્ઞાનશુદ્ધ કરવા પડશે; તે વિષેની જે શાસ્ત્રીય સમજ હશે તે
For Private & Personal Use Only
www.jainelibrary.org