SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ટા કહ્યું છે ચેગ એટલે શુ’ ज्ञानाग्निः सर्वकर्माणि ૫-૯-૫૧ भस्मसात् कुरुते तथा ॥ ४-३७ ॥ पवित्रमिह विद्यते ॥। ४-३८ ॥ કમે†ના દરિયાને જ્ઞાન-નાવડી વડે તરી જઈશ એમેય Jain Education International न हि ज्ञानेन सदृशं सर्वं ज्ञानप्लवेनैव યુનિમ સંતરિસિ ॥ ૪-૩૬ ॥ યેાગસૂત્રકાર એ જ રહસ્ય આ સૂત્રમાં કહે છે. પ્રજ્ઞા સ્થિર થયે તેના વડે સત્ય જાણીએ, એટલે અસત્યને અધાર-દરિયા ઊડી જાય છે. અને આગળ પણ ચિત્તની દશા વર્ણવતાં તે કહે છે કે, એવા સત્ય સંસ્કાર પણ નિધિ પામે, ત્યારે નિીજ સમાધિને અનુભવ થાય છે; એ દશાને નિખી જ સમાધિ કહે છે. આ વિષે વિચાર હવે પછી કરીશું. ૪૬ નિીજ સમાધિ કે યાગ-૧ ઋતંભરા પ્રજ્ઞા એવી છે કે, તે સત્યવાહક હોવાથી, કોઈ પણ ખાખતમાં તે સત્ય પ્રગટ કરે છે. પરિણામે, તે ' આખતમાં અગાઉ જે સત્યાસત્ય ખ્યાલેા મનમાં હોય, તે અધા આપે।આપ ઊડી જાય છે; પછી તે ભલતા ખ્યાલા ફરી ઊઠતા નથી, કેમ કે ચિત્તમાં એ વાત એસી ગઈ કે તે ખરાખર નથી. અંતિમ દાખલો લઈને કહીએ તેા, અગ્નિ ખાળે છે, દઝાડે છે, એ જ્ઞાન થયા પછી સ્વપ્ન પણ આપણને એવું નથી થતું કે, અગ્નિને હાથમાં લીધે। કે ગજવામાં મૂકો કે અડવા છતાં દાઝયા નહિ. જ્ઞાન જ્યારે આવી રીતે પાકું ને સાક્ષાત્ સાચું થાય છે, ત્યારે તે અન્ય સસ્કારીને આપે।આપ દાખી દે છે. હિ કે ચિત્તમાં એ સ`સ્કારે છે અને ઊઠતા નથી; એ સંસ્કારે ઋતંભરા પ્રજ્ઞાના સંસ્કાર આગળ પેાતાની ઊઠવાની શક્તિ જ ખાઈ બેસે છે; કહેા કે, તે જ્ઞાનદગ્ધ થઈ જવાથી ભસ્મસાત્ થઈ જાય છે. આમ આપણે ગયા પ્રકરણમાં જોઈ આવ્યા. પછી સવાલ રહે છે કે, પશુ ઋત'ભરા પ્રજ્ઞાથી જે સંસ્કાર જામે તેનું શું થાય ? એ સ ંસ્કાર તેા રહ્યા જ ને ? સમાધિપાદનુ છેલ્લું — ૫૧મું સૂત્ર આ પ્રશ્નનેા જવાખ આપે છે : For Private & Personal Use Only ૧૮૯ www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy