________________
ચેાગ એટલે શુ?
(તેમને અનુરૂપ ચિત્તમાં પડતા સંસ્કારો રૂપી) વાસનાએ, એ બધાંથી (સદાય) અસ્પૃષ્ટ રહેતા પુરુષવિશેષ તે ઈશ્વર છે. (પૃ. ૭૬) २५. तत्र निरतिशयं सर्वज्ञबीजम् ।
સર
તે (પુરુષ વિશેષ)માં સજ્ઞતાનું બીજ પરાકાષ્ઠાએ પહેાંચે છે. (પૃ. ૭૭)
२६. पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् ।
પૂર્વે થઈ ગયેલા ગુરુઓના પણ તે ગુરુ છે, કારણ કે તેને કાલની મર્યાદા નથી. (પૃ. ૮૨)
२७. तस्य वाचकः प्रणवः ।
તેના (એટલે કે ઈશ્વરના) વાચક શબ્દ પ્રણવ એટલે ૩ છે. (પૃ. ૮૮)
૨૬. ત વસ્તવયંમાવનમ્ ।
(ઈશ્વરના) તે (નામ)નેા જપ કરવે તથા/એટલે તેના (વાચ્ય ) અર્થ – ઈશ્વર – ની ભાવના કરવી. (પૃ. ૮૮) २६. ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ।
તે (રીતના ઈશ્વરપ્રણિધાન ) થી પણ પ્રત્યક્-ચેતનની પ્રાપ્તિ થાય છે, અને અન્તરાયા પણ મટે છે. (પૃ.૯૪) ३०. व्याधिस्त्यानसंशयप्रमादालस्याविरतिभ्रांतिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः ।
વ્યાધિ, જડતા, સંશય, પ્રમાદ, આલસ, વિષયે તરફ ખેંચાણુ, ભ્રમથી ઊંધું સમજવું, આગળની
Jain Education International
સૂત્રપાઠ
૨૧૩
ભૂમિકા પ્રાપ્ત ન થવી, અને મળેલી ભૂમિકામાં ટકી ન શકવું—આ નવ ચિત્તના નિરોધમાં વિક્ષેપરૂપ અંતરાયા છે. (પૃ.૧૦૧)
३१. दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासा विक्षेपसहभुवः । દુઃખ, વિષાદ, અંગામાં કપ, અને શ્વાસોચ્છ્વાસ – એ ચાર તે વિક્ષેપાની સાથે થનારા જોડીદારા છે. (પૃ.૧૦૬)
३२. तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः ।
તે ( અંતરાયા અને તેમના જોડીદારાને ) દૂર કરવા માટે એક તત્ત્વના અભ્યાસ કરવા જોઈએ. (પૃ.૧૧૦)
३३. मैत्री करुणामुदितोपेक्षाणाम् सुखदुःख पुण्यापुण्यविषयाणाम् भावनातश्चित्तप्रसादनम् ।
સુખ, દુઃખ, પુણ્ય, અને અપુણ્ય – આ ચાર વિષયેાની ખાખતમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ વૃત્તિએની ભાવના કેળવવાથી ચિત્તની પ્રસન્નતા સાધી શકાય. (પૃ. ૧૧૪)
३४. प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ।
અથવા પ્રાણના રેચન તથા સ્ત ંભનથી (વિજ્ઞે પાને નિવારી ચિત્તને સ્થિર કરી શકાય). (પૃ.૧૨૦)
३५. विषयवती वा वृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धनी । અથવા (વિવિધ) વિષયેાના જ્ઞાન અંગેની પ્રવૃત્તિ
For Private & Personal Use Only
www.jain litary ag