SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગ એટલે શુ'? ८२ પર પરા-ખળ હાય તા તેના મનઃપૂર્ણાંક રટણમાં સહેજે મદદ મળે એ ખરું. તેમાં એ પ્રકારની સહજ અભિમુખ કરવાની તાકાત હોય. પરંતુ તે ઉપરથી એવા વાદ નથી જ સ્થાપી શકાતા કે, ઉચ્ચાર પણ ખસ છે. તેથી જ કાર નામજનો કે પૂજાપાઠને સ્વાધ્યાય અને ઈશ્વરની ભાવના કે તેના ધ્યાનને ભેગાં મૂકે છે. મૂળના ભાષ્યકાર આપત્રમાં એક શ્લોક ટાંકે છે તે અહીં આગળ જોવા જેવા છે: स्वाध्यायात् योगमासीत योगात् स्व. ध्यायमामनेत् । स्वाध्याययोगसंपत्त्या परमात्मा प्रकाशते ।। સ્વાધ્યાય (એટલે કે જપ તપ – પૂજા પાઠ ) વડે ઈશ્વરની ભાવના કરવાના યેાગમાં સ્થિત થવું; અને એ જ યાગ વડે સ્વાધ્યાયની ઊંડી સમજ મેળવવી; આમ (સ્વાધ્યાય વડે ચેાગની અને યાગ વડે સ્વાધ્યાયની એમ) અનેની સ'પત્તિ – વૃદ્ધિ - સાધવાથી પરમાત્મતત્ત્વ પ્રકાશિત થાય છે. બલ્કે, તેમના સૂત્રના એવા અં પણ કરી શકાય કે, ઈશ્વરના વાચકના જપ કરવા એને અર્થ જ એ છે કે, તેને જે વાચ્યા ઈશ્વર કે પ્રભુ, તેને મનમાં યાદ કરવા, તેના ધ્યાનમાં એકાગ્ર થવું. એને અથ એ નથી થઈ *સામાન્ય રીતે આ સૂત્રનો અથ ટીકાકારા તત્વ: તનાવના સાથે * =અને ' ઉમેરીને કરે છે, અને એમ જ રાનાં ને કહ્યુ` છે. પરંતુ સાર = સચાવશું એમ પણ અધ કરી શકાય, અને એમાં પણ પૂરી યોગ્યતા છે. પરંતુ એક રીતે અથ કરવાથી રહસ્ય તે એક જ છે કે, જપ એકામતાથી કરવા જેથી ઈશ્વરની ભાવના મનમાં સેવાય. જપ દ્વારા દ્દેશ છે. ઈશ્વરનું પ્રણિધાન સાધવાના, એ ભૂલવુ ન જોઇ એ. Jain Education International ઈશ્વરનું પ્રણિધાન એટલે શુ? શકતા કે, હાથમાં માળા ચાલે ને મનમાં ઈશ્વરથી બીજા કશાના ગેટકા ગણાતા હોય. શબ્દ કે નામ અને તેના અ કે ભાવ વચ્ચેને આવે! વિચ્છેદ રાખીને જપ કરવાના પ્રયાગના દાખલા આછા નથી. અરે, મ દિશમાં વાતા કરતાં કરતાં માળાએ ફરે છે! આવી. મન વગરની માળા પાછળ હેતુ શુભ છે; તે પૂરતું જ તેમાં પુણ્ય ભલે હા. પરતુ એ કંઈ નામજપનની સે.ગ્ય રીત નથી. નાખના સ્થૂળ આલંબન દ્વારા રૂમ ઈશ્વરસ્તત્વમાં એકાગ્ર લીનતા એળવવી, — એને યોગ સાધવા, એ ધ્યેય છે. અને એમાં યેાગની પરમ સિદ્ધિ – ચિત્તવૃત્તિનિશ્ચય કરી આપવાની તાકાત ભરેલી છે, એમ યેાગસૂત્ર કહે છે. કેવળ નામજપનને માટે એ ન કહી શકાય. એમ હ।ઈ પણ ન શકે. કેવળ નામજપન તા અગ-ભગતાઈમાં પણ સંભવી શકે છે. એવાને માટે ગીતાએ નથી કર્યુ કે, પાપીમાં પાપી પણ મારું શરણુ કે તે તરત ઊગરે છે. એ જાદુઈ તાકાત જપમાં — એટલે કે તેને અથ જે ઈશ્વર છે તેમાં એકાગ્ર થવામાં રહેલી છે. ઈશ્વરનું શરણુ કે પ્રણિધાન સાધવું એટલે આ છે. ૯૩ ખરેખર જે તેમ કરે છે તેને શું મળે છે, કઈ રીતે તે ચિત્તવૃત્તિના નિધ સાવાને માગે જાય છે, તે ગણુ સૂકામાં સુત્રકાર હવે પછી તાવે છે. તે દ્વારા ખરા નામજપન કે પ્રણિધાનની કસેટી પણ મળી જાય છે. એ શી છે તે હવે પછી. ---*૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy