________________
૨૦
ઈશ્વરનું પ્રણિધાન એટલે શુ?
ઈશ્વરના નામ અંગેનાં બે સૂત્રો નીચે પ્રમાણે છે-
એમને અથ સરળ છે -
તેને (એટલે કે ઈશ્વરના એટલે ૩ છે.
ત" વા: પ્રવ: || ૨૦ ||
તનવા વર્ધમવિતમ્ ॥ ૨૩ ||
વાચક શબ્દ પ્રભુજ
તેના જપ (તથા ) તેને વાચ્યા જે ઈશ્વર તેની
ભાવના કરવી.
એ ૨૩
આ બે સૂત્રોને આપ્યો અર્થ સમજવા તેમને અનુખ ધ જોવા જોઈ એ. વળિયાતત્ યા -~~~ મસૂત્રથી શરૂ થતા પ્રકરણમાં આ બે સૂત્ર આવે છે. સૂત્રકારની શૈલી એ છે કે, અમુક વિધાન કરીને પછી તેનાં પાને અર્થે જો સ્પષ્ટ કરવા જોઈ એ તે તે એ કરે છે. તે મુજબ, ૨૪ થી ૨૬ મા સૂત્ર સુધી, ઈશ્વર એટલે શું, એ કહ્યુ છે. તે કલેશક ઇ થી અતીત એવા પુરુષવશેષ છે એમ જણાવી, તેનુ સ્વરૂપ પ્રથમ ટૂંકામાં
કહ્યું (સૂત્ર ૨૪),
એનું પ્રમાણુ શું? એવા પ્રશ્નના જવાબમાં સૂત્ર
૨૫ મું કર્યુ.
Jain Education International
*
ઈશ્વરનું પ્રણિધાન એટલે શુ?
તેને પ્રભાવ મહાન આદિ ગુરુ જેવા છે, એમ
ત્યાર પછીના સૂત્ર ૨૬માં કર્યું.
દ
આમ ત્રણ રીતે ઈશ્વર-તત્ત્વને સમજાવ્યા હવે વિશેષમાં કહે છે કે, તેનુ નામ પ્રણવ – ૩ છે. આ પ્રમાણે ઈશ્વરતત્ત્વ જે હકમાં નિત્ય રહેલું છે તે સમજાવીને તેને વાચક શબ્દ કહ્યા. કેમ કે પદાર્થને વાચક હોવા એ માનવીના તેની જોડેના સંબંધની ખાસિયત છે. શબ્દ વગર તેની જોડે સબંધ શી રીતે રાખી શકાય ? તેને વિષે વિચારી શી રીતે શકાય ? શબ્દમાં એવી તાકાત છે કે, તે દ્વારા આપણે (ચિત્તના યેાગ્ય વ્યાપારથી તેને વાચ્ય પદાર્થ સાક્ષાત્ કરી શકીએ છીએ. જેમ કે, ‘મા’ છે તે કેવળ એક શબ્દ; પરંતુ તેના ઉચ્ચારથી બાળકને કેવુ લાગે છે? અરે, એ શબ્દની અંદર એવી તાકાત છે કે એ મા હૈ !' ઉદગાર વડે, ઉંમરભર આપણે કેટલીય ભીતિ સામે ઢાલ ધરી શકીએ છીએ ! શબ્દ અને તેના અથ વચ્ચે આવા અતૂટ સબંધ હોય છે. ઈશ્વરના નામ સાથે તેના અથ ઈશ્વરના પણ આવા સંબંધ છે. તેથી જ અનેક ભક્તોએ ગાયું છે કે,
'
'एक्दालंबन श्रेष्ठम् एतवालंबनन् परम् ।। 'नामको आवार तेरे नामको आधार | ' એનું કારણ એ છે કે, શબ્દ કેવળ ઉચ્ચાર નથી. તે તેના વાચ્યાની ભાવના જગવે છે, અને તે આપણા જીવનને ભાગ અનેલા હોય છે. અસ્તુ.
રીતે
For Private & Personal Use Only
www.jainelibrary.org