SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તનું સ્વરૂપ યેાગને બાહ્યા આપણે અગાઉ જોઈ આવ્યા. હવે તેને તત્ત્વા જોઈએ. તે ખીજા સૂત્રમાં આમ કહ્યો છે— યોગ: ચિત્તવૃત્તિનિરાયઃ ||૨|| યાગ એટલે ચિત્તની વૃત્તિએને નિરાધ. ચેોગ શબ્દ આપણા ધમ સાહિત્યમાં એટલી બધી છૂટથી વપરાયા છે કે, ઉપર ઉપરથી જોતાં, તેના અર્થ માં નર્યું અરાજક કે અનિશ્ચિતતા જ હોય એમ લાગે. ચેાગના શાસ્ત્ર તે બધામાંથી યાગનું જે મૂળતત્ત્વ, કે જેમાં તેનું ચેાગપણું રહ્યું છે, તે ખતાવવું જોઈએ. આ સૂત્ર કહે છે કે, ચેાગને તત્ત્વાથ કે તેનું રહસ્ય ચિત્તની વૃત્તિઓના નિધમાં રહેલું છે. એટલે, ચેગ કહેવાતી અનેક વસ્તુએ આ રહસ્યને જ અંતગત કરીને યેાગપણાને પામે છે. બીજી રીતે કહીએ તેા, કોઈ પણ વસ્તુએ યેાગ નામ પામવાને માટે વૃત્તિનિરોધની તાકાત પોતામાં રહેલી છે, એમ બતાવવું જોઈ એ. યેગના પ્રકારાંતામાં સૂક્ષ્મ રૂપે રહેલું એવું આ વૃત્તિનિરોધ તત્ત્વ એટલે શું? આ સમજવા માટે ચિત્તનું સ્વરૂપ કેવું છે તે ટૂંકમાં જાણવું જોઈએ. ચિત્ત એટલે અંતઃકરણ. બહાર દેખાતાં રંગો — ઇંદ્રિયેથી આપણે શરીર બહાર રહેલા પદાર્થ Jain Education International ૧૬ ચિત્તનું સ્વરૂપ ગ્રહણ કરીએ છીએ; જેમ કે, આંખ જુએ છે, કાન સાંભળે છે, નાક સૂંઘે છે, ચામડી સ્પર્શે છે, જીભ ચાખે છે, વગેરે. આ બધા દ્વારા બાહ્ય છિદ્રયા મનને કે આંતર કરણને માહિતી મેકલી આપે છે. જેમ કાચ કિરણને પસાર કરે તેમ. માત્ર ફેર એ કે, તે તે ઇંદ્રિય વિશેષધમી કાચ છે. આંખની ત્વચા અને માટી એવાં ઘડાયાં છે કે તે દ્વારા જોવાની જ ક્રિયા ઉત્તમાત્તમ થઈ શકે છે. તેમ બીજી ઇંદ્રિયાનું સમજવું. આ માટી કે ત્વવિશેષમાં રાગ કે ખાડ આવે, તા તેના નિળ ધમ બગડે. જેમ કે, કમળાવાળી આંખ પીળું જુએ, નખળેા કાન અમુક જ જોરવાળા અવાજ પકડી શકે, શરદીથી નાક તેટલા વખત ખરેખર સૂંઘી ન શકે, વગેરે. - ખાદ્ય પદાર્થના ગ્રહણની આ બધી ક્રિયાએ જ્ઞાનતંતુએ દ્વારા અતઃકરણ — અંદરની ઇંદ્રિય જે છે, તેને પહોંચે છે. તે પણ તેમની જ પેઠે ગ્રહણનું બાકીનું અને ખરું કામ કરનારા અવયવ છે. શરીરવિદ્યાની ભાષામાં કહી શકાય કે, સૂક્ષ્મ એવા આ અંતઃકરણને જો કાઈ સ્થૂલ એવું અંગ હાય, તે તે મગજ અને રામેશમ વ્યાપેલું એવું તેનું જ્ઞાનતંતુતંત્ર છે. કેાઈ બાહ્ય પદાર્થના જ્ઞાનને પામવાને માટે, ખાદ્ય ઇદ્રિયા (આંખ, કાન, નાક, હાથપગ વગેરે) પેઠે જ આ જ્ઞાનતંતુએ અને મગજ પણુ જરૂરનાં છે. આંખને જ્ઞાનતંતુ બગડે તેમ છતી આંખે પણ આપણે જોઈ ન શકીએ; અને એથી ઊલટું પણ For Private & Personal Use Only www.jain litary ag
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy