SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ * યોગ એટલે શુ? કરી જાય છે; તે જગાએ આવતાં ઊંઘી ન પેાતે આગળ વધી શકે. તેથી ઊંઘ તેને જીતવાનેા કે કાબૂ મેળવવાને વિષય છે. ૫. સ્મૃતિ જાય તેા જ માટે એક આમ, યથાર્થ જ્ઞાન થવું (માળ), કે સાવ મિથ્યા વિપરીત જ્ઞાન થવું (વિર્યય), કે કલ્પનાજ્ઞાન જ થવું (વિવ), કે એ ત્રણમાંનું એકે ન થતાં ઊંઘાઈ જવું (નિદ્રા), એ ચાર વૃત્તિ થઈ. પાંચમી અને છેલ્લી વૃત્તિ તે આ ચારને ચિત્ત ઉપર સંસ્કાર રહે ને તેમાંથી તેમની સ્મૃતિ ચિત્તમાં જાગે તે. એ પણ એક સંપ્રજ્ઞાન-પ્રકાર થયેા, એટલે તેને પાંચમી અને છેલ્લી વૃત્તિ ગણવામાં આવી છે : अनुभूत विषयासंप्रमोषः स्मृतिः ।। ११ ।। [અનુભવેલા વિષયનું અરેાખર (કાંઈ પણ રહી ગયા વિના) યાદ થવું તે સ્મૃતિ ] આથી હવે સમજાઈ રહે છે કે, સ'પ્રજ્ઞાનમાત્ર કેવી રીતે આ પાંચમાં સમાઈ ગયું. પ્રશ્ન રહે છે, સ્વપ્ન અને મૂર્છા શેમાં આવે? આ વાત અત્યારે છેાડી, છેવટમાં સંપ્રજ્ઞાનના વર્ગીકરણ બાબત ખીજા પ્રકારો છે, તે ટૂંકમાં સરખાવીને જોઈ એ. આ પંચવૃત્તિને પ્રકાર યાગે પેાતાના નિરાધવ્યાપારની ષ્ટિએ ચૈાજ્યા છે. તેવા જ જાણીતા એક પ્રકાર ભર્તૃહરિના નીચેના ક્લાકમાં જોવા મળે છે~~~ Jain Education International સપ્રજ્ઞાનના પ્રાંચ પ્રકાર આ દ્વાર-નિદ્રા-મય - મૈથુનં 7 सामान्यमेतत् पशुभिर्नराणाम् । धर्मो* हि एकोऽभ्यधिको विशेष धर्मेण हताः पशुभिः समानः ॥ આમાં ભતૃ હિર પશુઓની સરખામણીમાં મનુષ્યને વિચારીને વાત કરે છે. ચેાગની પાંચ વૃત્તિએની સાથે એની તાત્ત્વિક સરખામણી ન કરી શકાય. પણ જાડી ઢબે જોતાં કહેવાય કે, યાગે ગણાવેલી પ્રથમ ચાર વૃત્તિએ પશુને પણ છે; સ્મૃતિવૃત્તિ જ એક એવી છે કે જે મનુષ્યને વિશેષ છે; અને જ્ઞાન કે ધર્મવિચારને ઉદય મનુષ્યમાં સ્મૃતિ કે સંસ્કારને લઈને મુખ્યત્વે થાય છે. એ વિષે વધુ આગળ ચર્ચા બીજા પ્રસંગમાં જોવાનું આવશે ત્યારે. 1. વેદાંતમાં ચિત્તની ત્રણ અવસ્થા ગણાવીને તે દ્વારા ચેાથી તુરીય દશાને ચેાગની નિરાધ-દશા જેવી ગણાવી છે. આ ત્રણ દશા આપણા સ’પ્રજ્ઞાનમાત્રને આવરે છે. તે ત્રણ એટલે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ કે ઊંઘ. જાગૃતિ અને ઊંઘમાં ચેાગની પહેલી ચાર વૃત્તિએ આવી ગઈ. સ્વપ્નને એક સ્વતંત્ર દશા તરીકે વેદાંતે, પેાતાના મતવ્યની જરૂર જોઈ ને, અલગ કી લાગે છે. એ ચર્ચા અહી અપ્રસ્તુત ગણી છેાડીએ. ચેાગમાં સ્વપ્નને કઈ વૃત્તિમાં ગણવું અને મૂર્છાનું સ્થાન કયાં, એ આવતા પ્રકરણમાં. ૧૦-૮-'૪૫ * જ્ઞાન હિતેષાધિષ્ઠો વિશે' —એમ ધમ ને બદલે જ્ઞાન ’નું પાઠાં-તર પણ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy