Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi
Catalog link: https://jainqq.org/explore/005597/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાનો અહૅવાલ ॐ tttttt पुण्याहं पुण्याहं ALL Pa प्रीयन्तां प्रीयन्ताम् 14 Page #2 -------------------------------------------------------------------------- ________________ ple । .. . হিহি For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી તી ો ધિ રા જ શ તું જ ય ઉ ૫ ૨ થ યે લ પ્રતિષ્ઠાનો અહેવાલ (વિ. સં. ૨૦૩૨, માહ શુદ્ઘિ ૭, શનિવાર, તા. ૭-૨-૧૯૭૬) ** લેખક તથા સ’પાદક રતિલાલ દીપચંદ દેસાઈ 6 आणंद कल्याणजी अमदावाद બી પ્રકા શ ક શે આ ણું ૬ જી કે લ્યા શુ અ મ ા વી ૬–૧ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક બાપાલાલ મગનલાલ ઠાકર જનરલ મેનેજર શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ-૧. .. સલાહકાર સમિતિ ૫. શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી શ્રી મહેન્દ્ર ભાઈ પી. ફડિયા શ્રી રમણલાલ મોહનલાલ ગાંધી વિ. સં. ૨૦૩૪, માગશર : વર નિર્વાણ સં. ૨૫૦૪ ૯ ડિસેમ્બર, ૧૯૭૭ કિંમત પંદર રૂપિયા - મુદ્રક – પુસ્તકના – શ્રી જસવંતલાલ ગિ. શાહ શ્રી પાશ્વ પ્રિન્ટરી ૧૪૭, તબેલીને ખાંચ, દેશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. આર્ટપ્લેટ તથા આવરણ દીપક પ્રિન્ટરી ૨૭૭૬/૧, રાયપુર દરવાજા પાસે અમદવાદ-૩૮૦ ૦૦૧ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અપર્વ અવસરનું સંભારણું જૈન સંઘની સુવિખ્યાત પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઈતિહાસ લખી આપવાની જવાબદારી મેં, કેટલાંક વર્ષ પહેલાં, માથે લીધી હોવાને કારણે મારે પેઢીમાં જવાનું હોય છે, અને તેથી એની કેટલીક કાર્યવાહીની માહિતી પણ મને મળતી રહે છે. એ જ રીતે ગિરિરાજ શ્રી શત્રાંજય મહાતીર્થ ઉપર દાદાની મુખ્ય ટકમાંથી, પંદરેક વર્ષ પહેલાં ઉથાપન કરેક પાંચસેથી પણ વધુ જિનપ્રતિમાને બિરાજમાન કરવા માટે બાવન જિનાલયવાળે નૂતન જિનપ્રાસાદ બંધાઇ જતાં, એમાં આ જિનબિંબની પુન:પ્રતિષ્ઠા કરવા માટે ચાલતી તૈયારીઓની વાત પણ મારા જાણવામાં આવી હતી. જેમ જેમ આ વાત હું સાંભળતા ગયા, આ તૈયારીઓની જાણકારી મને મળતી ગઈ અને પ્રતિષ્ઠામહોત્સવને સમય નજીક આવતો ગયે, તેમ તેમ મારી એ ઝંખના વધુ ને વધુ ઉત્કટ બનતી ગઈ કે આ અપૂર્વ અવસરનું માત્ર વર્ણન સાંભળીને સંતોષ મેળવવાને બદલે, એનું સાક્ષાત દર્શન કરવાની અને એની અલ્પ-સ્વલ્પ કામગીરી બજાવવાની વિરલ તક મને મળે તો કેવું સારું! પણ આવી માગણી પેઢીના કાર્યકરો પાસે કેવી રીતે મૂકી શકાય? હું તે મૂંગે મુગે એ માટે પ્રાર્થના કરતો જ રહ્યો. અને, જાણે ભગવાનની મહેર મારા ઉપર વરસી હોય એમ, એક દિવસ મારી આ પ્રાર્થના સફળ થઈ, અને મહોત્સવની માહિતી અને પ્રચાર સમિતિમાં મને સ્થાન મળ્યું. મારું ચિત્ત આનંદ આનંદ અનુભવી રહ્યું. અને એક દિવસ અમે બધા, અમારી કામગીરી બજાવવા, પાલીતાણા પહોંચી ગયા. ' મને સોંપવામાં આવેલી કામગીરીને લીધે હું ભારતવર્ષના સમસ્ત શ્રીસંઘ તરફથી ઉજવાતા આ મહોત્સવના થોડાક જ કાર્યક્રમોમાં હાજર રહી શકયો હતો; છતાં આઠ દિવસના એ રોકાણ દરમ્યાન મેં શ્રીસંઘના રાયથી રંક સુધીના ગરીબ, મધ્યમ અને તવંગર વર્ગમાં, બાળકોમાં, યુવાનમાં, મોટી ઉંમરવાળાઓમાં, વૃદ્ધીમાં, સશકત તેમ જ અશકતમાં, બહેનમાં અને ભાઇઓમાં, અરે, માંદાઓ તથા અપંગમાં સુધ્ધાં અદ્દભુત શ્રદ્ધા-ભકિતનાં, આનંદ-ઉલ્લાસનાં અને પ્રભુપરાયણતા તથા ધર્મપરાયણતાનાં જે દર્શન કર્યા, કેટલાક કાર્યક્રમના પ્રત્યક્ષ દર્શન કરવાને જે લહાવો લીધે અને ભાવનાશીલતાની ભરતીથી ઊભરાતા માનવમહેરામણને નીરખવાની જે તક મળી એ મારા માટે જીવનને એક અપૂર્વ અને સદાસ્મરણીય લહાવો બની ગયો. આ ભવ્ય અને દિવ્ય પ્રતિષ્ઠા-મહોત્સવ પૂરો થયા પછી મને સતત એમ લાગ્યા જ કરતું હતું કે, પ્રતિષ્ઠા વખતે હાજર નહીં રહી શકનાર ચતુર્વિધ શ્રીસંઘને વિશાળ સમુદાય, આપણી ભાવી પેઢી તેમ જ આપણા દેશની ધર્માનુરાગી જનતા પણ આવા અપૂર્વ અવસરની શાનદાર ઉજવણીથી, ભલે થોડા-ઘણા પ્રમાણમાં પણ, માહિતગાર થઈ શકે અને એક ઉત્તમ પ્રસંગની મહત્ત્વની વિગત એક દસ્તાવેજરૂપે સચવાઈ રહે એટલા માટે મહોત્સવનો અહેવાલ પુસ્તકરૂપે પ્રગટ થાય તે કેવું સારું! સાથે સાથે, મને ઊડે ઊડે એમ પણ થતું હતું કે, આવું સુંદર કામ કરવાનું મને સોંપવામાં આવે તે કેવું સારું ! મને એ કહેતાં ખૂબ હર્ષ થાય છે કે, ભગવાનની મહેરથી, મારી આ બન્ને ઈચ્છા પૂરી થઈ : પેઢીએ આ પ્રતિષ્ઠાનો અહેવાલ લખાવીને પુસ્તકરૂપે પ્રગટ કરવાનું અને એ કામ મને સેંપવાનો નિર્ણય કર્યો. મારું ચિત્ત પ્રસન્ત પ્રસન્ન થઈ ગયું. આ માટે હું પેઢીના સંચાલકોને જેટલો આભાર માનું એટલો ઓછો છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આ મહાત્સવ એટલા વિશાળ, એટલેા શ્રાદ્ધા-ભકિતથી સભર અને એટલેા વૈવિઘ્યવાળા તથા હ્રદયસ્પર્શી હતો કે એનું સર્વાંગસંપૂર્ણ વર્ણન કુશળ કલમ અને નિષ્ણાત જબાનથી પણ ન થઇ શકે; તે મારા જેવા માતા સરસ્વતીના એક સામાન્ય ઉપાસક તે એને ન્યાય કેવી રીતે આપી શકે? છતાં એક ઉત્તમ કાર્ય કર્યાના લહાવા લેવાના લાભમાં, મારી મર્યાદાને ભૂલી જઈને, મેં આ અહેવાલ લખવાનો યથાશકય પ્રયાસ કર્યો છે; અને તે આ પુસ્તકરૂપે શ્રીસંઘ સમક્ષ રજૂ થાય છે. હું આ કામને કેટલા ન્યાય આપી શકયા છું, એના ફેસલા સુજ્ઞ અને સહૃદય વાચકો આપે એ જ ઉચિત છે. સમાવી લેવાના મે` દર્શન કરી શકે આ અહેવાલમાં આ મહાત્સવની જાણવા જેવી બાબતોને કર્યો છે, અને પુસ્તકના વાચકો મહાત્સવના ખાસ ખાસ પ્રસંગનાં સામગ્રી પણ સારા પ્રમાણમાં આપવામાં આવી છે. આમાં આપવામાં આવેલી માહિતી હકીકતદોષ રહેવા ન પામે, એ માટે મે' બનતી તકેદારી રાખી છે; છતાં એમાં કંઈ હોય તો એ માટે હું ક્ષમાયાચના કરું છું. આ પુસ્તક તૈયાર કરવામાં મને પંડિતવ શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી, શ્રીયુત મહેન્દ્રભાઇ પી. ફડિયા તથા શ્રીયુત રમણભાઇ મેાહનલાલ ગાંધી એ ત્રણે સલાહકારમિત્રા તરફથી હમેશાં જ માર્ગદર્શન, સહાય તથા સલાહસૂચના મળતાં રહ્યાં છે, અને તેઓએ આ કાર્ય સાથે જે આત્મીયપણૂ` તથા તાતપણૢ દાખવ્યું છે, તેનું મૂલ્ય થઈ શકે એમ નથી. હું આ કાર્યના આ ત્રણે સલાહકારમિત્રા પ્રત્યે ઊંડા આભારની લાગણી દર્શાવું છું, અને આ પુસ્તક આ રીતે તૈયાર થઈ શકયું છે, એમાં એમને ફાળા ઘણા મેાટો અને અગત્યનો છે, તે કહેતાં ખૂબ આનંદ અનુભવું છું. બહુ જ વિનમ્ર પ્રયત્ન એટલા માટે એમાં ચિત્રયથાર્થ હોય અને એમાં ક્ષતિ રહી જવા પામી પેઢીના અમદાવાદના મુખ્ય કાર્યાલયના તથા પાલીતાણા શાખાના કાર્યકરોએ મને જોઇતા સહકાર આપ્યો છે. મહાત્સવની તથા નૂતન જિનાલયની છબા મને શ્રી કલ્યાણભાઈ પી. ફડિયા, શ્રી રમણભાઇ ગાંધી, શ્રી મહેન્દ્રભાઈ ફડિયા, “જૈન” કાર્યાલય ભાવનગર, પેઢીની પાલીતાણા શાખા, પેઢીના મુખ્ય મિસ્રી શ્રી અમૃતલાલભાઇ ત્રિવેદી, પૂ. મુ. શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ તરફથી મળી છે. પુસ્તકનું-સુઘડ છાપકામ શ્રી પાર્શ્વ પ્રિન્ટરીએ અને છબીઓનું સુંદર મુદ્રણ દીપક પ્રિન્ટરીએ કરી આપ્યું છે. પુસ્તકના આવરણનું મને હર ચિત્ર શ્રી જયેન્દ્ર પંચોલીએ દોરી આપ્યું છે. અને પુસ્તકનું બાઇન્ડીંગ કુમાર બુક બાઈન્ડિંગ વર્કસ કરી આપ્યું છે. આ બધાનો હું આભાર માનું છું. એક અપૂર્વ અવસરનું આવું સંભારણું તૈયાર કરી આપવાની મને તક મળી, તેને હું મારુ માટું સદ્ભાગ્ય લેખું છું; અને એ માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ફરી આભાર માનું છું. ૬, અમૂલ સેાસાયટી, અમદાવાદ રતિલાલ દીપચંદ દેસાઈ કાર્તિકી પૂર્ણિમા વિ. સં ૨૦૩૪ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ lcl49 h[3 ]p] *]h]t\[c>z9] bosĐ,, sfer ]] 915][l : llc ]]>ly3Jltb? 66 LU For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ રમણીય નૂતન જિનપ્રાસાદ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ . કક છે to હત 17 નૂતન જિનપ્રાસાદના મૂળનાયક ભગવાન ઋષભદેવ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ નૂતન જિનાલયની ભમતીનું બહારનું દૃશ્ય ભમતી મૂળ મંદિરના સંભની કરણી For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ DOC, P> DOS 22) DEX /C) 3161 yo Seebe શિખરના એક ખૂણાની કારણી JPage #12 -------------------------------------------------------------------------- ________________ મંડોવરની જીવંત શિલ્પકળા જોકે, M ORE શિખરની ઝીણી કરણી ભમતીની છતમાં કમળની કોરણી શુકના For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ - - ॥६॥ श्री शत्रुजय तीर्थपति श्री ऋषभदेवस्वामिने नमः। श्री पुंडरीकस्वामिने नमः। स्वस्ति श्री परम पवित्र तीर्थाधिराज श्री शत्रुजयगिरि,श्रीराणकपुर,रेवतगिरि श्री कुंमारियाजी,श्री तारंगा, श्रीमझीजी,श्री शेरीसाप्रभृति जैन तीर्थानां संरक्षणादि - समग्र व्यवस्थानां नियामकः समस्त भारत वर्षीय जैन श्वेताम्बरमूर्तिपूजकश्री संछानांप्रतिनिधिः श्रेष्ठि श्री आणन्दजी कल्याणजी नामा संशोऽस्ति। श्री सिद्धाधलमहातीथोपरि तीर्थपति श्रीयुगादिदेव प्रासादेऽन्येवस्थानेष प्राक्तनजने प्राचीन जैन शिल्पकलामवरुध्य बहनि जिनबिम्बानि प्रतिष्ठितानि अतस्तां शिल्पकलां पुनः समद्धत तानि जिनबिम्बानि तत उत्थाप्य श्रीसिद्धाचल तीर्थोपरि अष्टलक्षरुप्यकव्ययेन नूतनजिनमन्दिर निर्माय तत्र देवद्रव्यवृद्धिपुरस्सरं पुनः प्रतिष्ठापयितुंच श्री आणन्दजीकल्याणजी संघस्य सभ्यः सर्वसम्मत्या शास्त्रानुसारी सुविहितपरंपरानुसारीचनिर्णयः कृतः सवनिर्णयः तपागच्छ-खरतर अंचल-पार्धचंद्र त्रिस्तुतिकादिगच्छीय जैनाचार्यादिमुनिराजेरनुमान। ____एतन्निर्णयानुसारं बिम्बोत्थापन-दापञ्चाशदेवकुलिका समेत-गगनचुन्धि शिरवरशोभित-शिल्पकला रमणीय नूतनजिनालय निर्माणादि कार्याणिश्री समप्रमुख श्रेष्ठि श्रीकस्तूरभाई लालभाई सूचनानुसारं श्री आणन्दजीकल्यान जीसशेन विहितानि। - ततच शासन सम्राट् तपा-आ.श्रीविजय नेमिसूरीश्चर पर आ.श्री विजयोदयसूरीधर पट्टधरैःबिम्बोत्थापनादाराभ्य प्रतिष्ठं मार्गदर्शनमालमुहूर्तादिप्रदातृभिः स्व.आ.श्री विजयनन्दनसूरीश्वरैः प्रवृत्ते शुभमुहूर्ते वि.सं. २०३२ माघशुकूसप्तम्यां शनिवासरे (आंग्ल दिनांक ७.२.१९७६ दिने)शुभवेलाया नृतनजिनालये युगादिदेव नूतनादीश्वर-गांधारियाऽऽदीवर-सीमन्धरादीवर पुंडरिकस्वामिप्रभृतिजिनालयानामुपरितनभागेषु च चतुरुत्तर पञ्चशत जिन बिम्बानातेन श्री आणन्दजी कल्याणजी सोनपुनः प्रतिष्ठा विधिःकारितः। एतत प्रतिष्ठामहात्सव भारतवर्षीयाऽनेकनगरवास्तव्य श्रीसच्चैः समागन्य पूजाप्रभावना-सशभोजन-अभयदानादि विशिष्ट धर्मकृत्य विधान द्वारा पूर्व शासन प्रभावना विहिता। एषा च प्रतिष्ठा आ.श्री विजयनेमिसूरीधरपट्टधर आश्री विजय विज्ञानसूरीश्वर पट्टधर आ श्री विजयकस्तूरसूरीश्चराणा निभायां संपन्ना। अस्मिन अक्सर च जेनसशान्तर्गत सर्वगच्छीयाचार्यादि मुनिवराणाम् आ.श्री हेमसागरसूरिजी,आ.श्री देवेन्द्रसागरसरिजी (पू.आगमीद्धारक आ.श्री आनन्दसागरसूरीश्वर शिष्य प्रशिष्य )आ.श्री विजय मोतीप्रभसूरिजी,आ.श्री विजय प्रियंकस्सूरिजी,आ.श्री विजय चंद्रोदयसूरिजी,आ.श्री विजयनीतिप्रम सूरिजी,आ.श्री विजय सूर्योदयसूरिजी (पू.शासन सम्राट शिष्य प्रशिष्य)। आ.श्री विजय मालप्रभसूरिजी,आ.श्री शान्तिविमलसूरिजी,आ.श्री विजय प्रभवचन्द्रसूरिजी,आ.श्री दुलभसागरसूरिजी आ.श्रीरामरत्नप्रभसरिजी.आधी आ.श्री अरिहंतसिद्धसरिजी,पं.श्री बलवंतविजयजी गणि खरतरगच्छीय अनुयोगाचार्य श्रीकान्तिसागरजी पाचचन्द्रगच्छीय मुनि श्री विधाचन्द्रजी प्रभृति सर्वगच्छीय साधूनां साध्वीन चसहस्त्रं समुपस्थितम्। एतन्नूतन जिनमन्दिरस्य निर्माणकार्य श्री अमृतलाल मूलशंकर त्रिवेदीत्यभिधशिल्पशास्त्रिणा विहितमाभारतवर्षीयसाम्प्रतगणनाक्रनुशासक-प्रधानमन्त्रि श्री इन्दिरा गांधी विजयिनि राज्यशासने संजोया प्रतिष्ठा आचन्द्रार्क नन्दतान्॥ शुभं भवतु चतुर्विधस्य श्री सस्था - નૂતન જિનપ્રાસાદની પ્રતિષ્ઠાનો શિલાલેખ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ હાથી પોળમાં દેરાસર નહીં કરાવવાના શ્રીરાંઘના ઠરાવની જાણ કરતા વિ. સં. ૧૮૬૭ને શિલાલેખ ॥संवतनावषेचैत्रम् ट्पट्ने संघसमस्तनलिकरीने लषामुळेहाथापोलनाचोकम कोइरदेश सरकखानयां में जोकदाचित देरासरजो कोइएक रावेतोतितथा समस्त सघनो। निसमस्त संघदेशावरनाला मलानेहरातेलघामुळे तेचोकम मोबलातथापीपलानी साह माद तथावरहिहो तथा विश्व मादशेजे कोदरा सरकरावेतेने समस्त संघनो गुनासहिजे Lसा८६१ना वर्षे चैत्रमुदपरने નૂતન જિનાલયના ભૂમિપૂજનવિધિ કરતા શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇ 8390530 For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તા વિ કે श्रेयांसि बहुविध्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां क्वाऽपि यान्ति विनायकाः ॥ - પરમપૂજ્ય મલયગિરિજી મહારાજે પંચસંગ્રહ, આવશ્યકસૂત્ર વગેરેની ટીકાઓ રચી તેમાં વૃત્તિની શરૂઆત કરતાં આ શ્લોક ટાંક છે. તેને ભાવાર્થ એ છે કે-મોટા માણસોને પણ કલ્યાણકારી કામો ફરતાં વિદને નડે છે. અને અકલ્યાણમાં પ્રવૃત્તિ કરનારાઓને કોઈ વિદ્ધ નડતું નથી.' .: આને તાદશ અનુભવ આપણને પરમપાવન શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન જિનમંદિરનું નિર્માણ થયું તે વખતે તેમ જ એની પ્રતિષ્ઠાના પ્રસંગે થયો છે. શેઠશ્રી કસ્તુરભાઈએ વિમળ મંત્રી અને વસ્તુપાળ-તેજપાળની બાંધવબેલડીએ બંધાવેલ અને ભારતનાં દર્શનીય કલાધામોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતાં આબુ-દેલવાડાનાં જિનમંદિરને જીર્ણોદ્ધાર એવી ખૂબીથી કરાવ્યું કે, શિલ્પના નિષ્ણાત સિવાય બીજો કેઈ ભાગ્યે જ સમજી શકે છે, આ જીર્ણોદ્ધાર હમણું થયું છે. આ જીર્ણોદ્ધારમાં પ્રાચીન શિલ્પને યથાતથ સાચવવા સાથે જે ખાણના પથ્થરમાંથી આ મંદિર બંધાવવામાં આવ્યાં હતાં, તે ખાણુની શેલ કરી, તે જે ખાણમાંથી પથ્થર મેળવી, પૂર્વના શિલ્પીઓએ કરી હતી તેને જ અનુરૂ૫ કતરણી કરાવી આક્રશ તીર્થોદ્ધાર કરાવ્યા હતા. એ જ રીતે રાણકપુરમાં શ્રી ધરણાશાએ બંધાવેલ નલિની ગુમવિમાનના આકારનું મંદિર અતિ જીર્ણશીર્ણ થઈ ગયેલું હતું અને ત્યાં સાપ અને ચામાચીડિયાં ઘર કરી બેઠાં હતાં. એના લીધે એ મંદિર સાવ બિસ્માર હાલતમાં મુકાઈ ગયું હતું. શેઠશ્રીએ આ મંદિરને જીર્ણોદ્ધાર એવો નમૂનેદાર કરાવ્યો કે જેથી કેવળ ભારતમાં જ નહીં, પણ દુનિયાભરનાં દર્શનીમ સ્થાનમાં એની ગણના થવા લાગી. * * “શ્રી શત્રુંજ્ય સમો તીરથ નહીં' એમ રોજ સવારે પ્રતિક્રમણમાં સ્મરણ કરાતા શ્રી શત્રુંજય તીર્થ ઉપરનાં કેટલાંક જિનમંદિર ઝાંખાં, શ્યામ અને જીર્ણ થઈ ગયાં હતાં. તેને તેઓએ સુંદર બનાવરાવ્યાં. વળી એ તીર્થ ઉપર ચડવાને રસ્તો ખરબચડો, ઘસાયેલા ગોળ પથ્થરવાળા, વાંકાચૂકા ચડાવવાળા અને કઠિન હતો તેને સુંદર પગથિયાંથી સુગમ અને વૃક્ષોથી શોભાયમાન બનાવ્યું. * આટલું કરાવ્યા બાદ પણ તેમને એક વાત ખટક્યા કરતી હતી કે, દેવોની નગરી તરીકે વિખ્યાત બનેલા આ મહાપાવન તીર્થાધિરાજના મુખ્ય મંદિરનું એટલે કે દાદાના આલીશાન અને ભવ્ય જિનાલયનું ઉત્તમ કોટિનું શિલ્પકામ ઢંકાયેલું રહે એ કઈ રીતે ઉચિત ને કહેવાય. ઢંકાયેલા શિલ્પ માટે શિલ્પશાસ્ત્રમાં “Ifમ€Tલીનાં પન' = વિનાશાત” અર્થાત “દ્વાર અને દીવાલ ઉપર કેરેલી કલાકૃતિઓને ઢાંકી દેવી તે વિનાશ કરનાર છે,' એમ કહ્યું છે, એટલે આ દોષને કોઈ પણ રીતે દાદાના મુખ્ય દેરાસરમાંથી દૂર કરવો જોઈએ. પરંતુ આ દબાયેલ શિલ્પને ખુલ્લું કરવાનું કામ સહેલું ન હતું, એટલું જ નહીં, પણ એમાં જોખમ પણ હતું. કેમ કે, પૂર્વના વહીવટદારોના દાક્ષિણ્યને લીધે મુખ્ય મંદિરના મંડોવરની આસ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પાસ, જ્યાં જ્યાં જેમને ઠીક લાગ્યું ત્યાં ત્યાં, જિનપ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરી દેવામાં આવી હતી. આ પ્રતિમાઓનું ઉત્થાપન કરી શિલ્પને ખુલ્લું કરવામાં લેકેની લાગણી દુભાવાને પ્રશ્ન મુખ્ય હતા, કેમ કે લોકલાગણી હંમેશાં સ્થિતિસ્થાપકતામાં રૂઢ થયેલી હોય છે. શેઠશ્રી કસ્તુરભાઈ આ વાત બરાબર સમજતા હતા અને તેથી તેમણે સૌપ્રથમ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજની સંમતિ મેળવીને પ્રતિમાઓનું ઉત્થાપન કરાવ્યું હતું. આમ છતાં, તે વખતે એની સામે સારા પ્રમાણમાં વિરોધ થયો હતો. છતાં શેઠશ્રી અડગ રહ્યા અને તેમણે કુનેહથી આ વિરોધને શાંત કર્યો. આ રીતે પૂજ્ય આચાર્ય મહારાજની સંમતિ અને સલાહથી જ ઉત્થાપન કરેલ જિનપ્રતિમા ને શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર, દાદાની મુખ્ય ટૂકમાં જ, પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે એટલા માટે, ચોગ્ય રથાનની પસંદગી કરીને, ત્યાં નૂતન જિનપ્રાસાનું નિર્માણ કરાવ્યું. “મેટા માણસને પણ કલ્યાણકારી કામોમાં બહુ વિને નડે છે, એને અનુભવ શેઠશ્રીને પ્રતિષ્ઠાપ્રસંગે પણ થયું. ઉત્થાપન કરેલ પ્રતિમાઓને પુનઃપ્રતિષ્ઠિત કરવાના આદેશ આપવાની પદ્ધતિ સામે શ્રીસંધના એક વિભાગમાં મેટે વિરોધ પ્રગટયો. વિરોધ કરનારાઓને મુદ્દો એ હતો કે, ચિઠ્ઠી ઉપાડવા દ્વારા પ્રતિષ્ઠા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે વાજબી નથી; કારણ કે, તેથી દેવદ્રવ્યને નુકસાન થાય છે. પણ પેઢીના સંચાલકોએ પ્રતિષ્ઠાને આદેશ ચિઠ્ઠી દ્વારા આપવાની પદ્ધતિને સ્વીકાર " ખૂબ ખૂબ વિચાર કર્યા પછી જ કર્યો હતો. કારણ કે પાંચસો ઉપરાંત જિનપ્રતિમાઓની બેલી બેલાવવી કોઈ પણ સ્થળે શક્ય ન હતી. વળી, તેમણે આ માટે પૂજ્ય આચાર્ય ભગવંતની સલાહ લઈ યોગ્ય નિર્ણય કર્યો હતો, તેથી તેમને માટે આ નિર્ણયથી પાછા ફરવું જરૂરી ન હતું. આ બાબતમાં પરમપૂજ્ય મુનિરાજ શ્રી જંબુવિજયજી મહારાજે જે નિવેદન પ્રગટ કર્યું હતું, તેમાં તેઓએ સાચું જ કહ્યું હતું કે- “વિરોધ કરનારાઓનું કહેવું છે કે આ આદેશ લેટરી પદ્ધતિથી આપવામાં આવ્યો છે અને આપણું પ્રાચીન પ્રણાલિકાને ભંગ કરે છે વગેરે વગેરે. ખરેખર, હકીકતને વિકૃત કરીને આ વાત રજૂ કરવામાં આવે છે. ઉછામણથી અથવા નકરાથી આદેશ આપવાની પ્રથા જેન સંધમાં પરાપૂર્વથી ચાલી આવે છે.” આ એક પરંપરાનુસારી અને શાસ્ત્રાભ્યાસી મુનિવરશ્રીના આવા સ્પષ્ટ ખુલાસા પછી પણ આ વિરોધ શાંત ન થયે, એટલું જ નહીં, વધુ ઉગ્ર બનતો ગયો. આ જોઈને ઘડીભર તો એવી આશંકા થઈ આવી કે આ પ્રતિષ્ઠા થશે કે નહીં થાય ? પરંતુ શેઠશ્રી આ બાબતમાં ખૂબ સ્વસ્થ અને મક્કમ હતા. વળી એમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની ૫૦ વર્ષ સુધી કરેલી એકધારી સેવાના શુભાશુભની જાણે આ પરીક્ષા હતી. પરંતુ એમને વિશ્વાસ હતો કે શાસનસેવાની આ બધી કામગીરી જે કેવળ નિરીહભાવે અને આશંસારહિતપણે કરી હશે તે આ પ્રતિષ્ઠામાં કોઈ આંચ કે વિન આવવા નહિ પામે. અને, જાણે આ વાત સાચી પડતી હોય તેમ, જોતજોતામાં વિરોધનું વાદળ વીખરાઈ ગયું, પતિછામાં ભાગ નહિ લેવા માટે દોરવાયેલા એકએકને પસ્તાવો થયો અને જેમને પ્રતિષ્ઠાને આદેશ મળે, હતા તે સૌ સામે પગલે પાછા આવ્યા, અને આ વિરોધની અસર બિલકુલ નાબૂદ થઈ ગઈ. શુદ્ધ બુદ્ધિ, શુભ ભાવના અને નિરીહભાવે કરેલ તીર્થ ભક્તિનું જ આ પરિણામ હતું. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ อ આ બધુ... છતાં આ પ્રતિષ્ઠા મહેાત્સવને સાંગેાપાંગ અને આ રૂપે પૂરા કરવાનુ કામ સહેલું નહીં, પણ ઘણું જ મુશ્કેલ હતું. પ્રતિષ્ઠાની પૂર્વતૈયારીની તપાસ માટે, પ્રતિષ્ઠાના પંદર દિવસ અગાઉ, શ્રીયુત કલ્યાણભાઈ ફડિયા, શ્રી ફૂલચંદભાઈ સલાત વગેરે પાલીતાણા ગયા ત્યારે તેમને લાગ્યું કે પાલીતાણામાં ન તા આ માટે કાઈ તૈયારી થતી દેખાતી હતી કે ન તેા ઉત્સાહ દેખાતા હતા. એમના પાછા આવ્યા પછી તે તથા ખીન્ન કા કરી શેઠશ્રીને એમના શાહીબાગના બંગલે મળ્યા. બધી વાત સાંભળીને થાડીક વાર તેા તે વિચારમાં પડી ગયા; પણ તરત જ એમણે મક્કમપણે કામ લેવાના નિય કર્યાં અને એમના નામથી અમદાવાદ શહેરના આગેવાનેાની મીટિંગ, તા. ૨૨-૧-૧૯૭૬ ના રાજ, શેઠ આણુંજી કલ્યાણજીની પેઢીમાં ખેાલાવવામાં આવી. આ મીટિંગમાં આ પ્રતિષ્ઠા-મહેાત્સવ ખૂબ નહેાજલાલીપૂર્વીક ઊજવવાના નિર્ણય લેવામાં આવ્યા. આ માટે છ દિવસ સુધી નવકારશીનું જમણુ, ભવ્ય રાશની, શાનદાર વરધોડા, ઉતારાની સુંદર વ્યવસ્થા, પ્રતિષ્ઠા-મહેાત્સવની પ્રસિદ્ધિ માટે વર્તમાનપત્રોના સંપર્ક સાધવા તેમ જ બધાં વિધવિધા યથાસ્થિત રીતે થઈ શકે એ માટે જુદી જુદી સમિતિઓની નિમણૂક કરવામાં આવી. અને ખર્ચ માટેની પૂરેપૂરી વ્યવસ્થા પણ માત્ર અર્ધા જ કલાકમાં થઈ ગઈ. આ પછી દરેક સમિતિઓ પોતપાતાના કામમાં ખૂબ એકાગ્રતાથી પરાવાઈ ગઈ. આ પ્રતિષ્ઠા-મહેાત્સવ સૌની ધારણા કરતાં પણ વધુ સફળતાપૂર્વક ઊજવાઈ શકયા તે આ બધી સમિતિઓની સમણુભાવભરી કામગીરીને લીધે જ. મેાટા કલ્યાણકારી કામમાં વિઘ્ના પણ મેટાં આવે તેમ, આ પ્રતિષ્ઠા-મહેાત્સવ માટે જ જેમણે વિહાર કર્યા હતા તે, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને તગડી મુકામે કાળધર્મ થયા. પ્રતિમાના ઉત્થાપનવિધિથી લઈને તે પ્રતિષ્ઠાને લગતાં હરેક કાર્યમાં શેઠશ્રીને પ્રોત્સાહન આપનાર આ રિવરના વિરહ સૌને માટે આંચકા આપે એવે થયા. પણ કેવળ શેઠશ્રીની શુભ ભાવનાની પુણ્યપ્રકૃતિને લીધે કહેા કે પ્રતિષ્ઠાની શુભ ભાવનામાં વિહાર કરતાં કરતાં કાળધર્મ પામેલ એ સારવરના આશીર્વાદથી કહેા, પ્રતિષ્ઠાના માર્ગ નિષ્ક ટક બની ગયા. પરમપૂજ્ય આચાર્ય. મહારાજ શ્રી વિજયનદનસૂરીશ્વરજી મહારાજના કાળધ બાદ પેઢીએ આ પ્રતિષ્ઠા કરવા માટે એમના જ સમુદાયના વયાવૃદ્ધ અને અતિભદ્રપરિણામી પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરી, દિવસે થાડા હતા. તેમનુ` સુરત વગેરે સ્થાનામાં પ્રતિષ્ઠા કરાવવા જવાનું નિશ્ચિત થયેલું હતું. આમ છતાં તે તે સંઘના આગેવાનને તરત જ ખેાલાવીને તે પ્રતિષ્ઠાઓ કરતાં આ પ્રતિષ્ઠાનુ કામ વિશેષ મહત્ત્વનું હેાવાનું તેમને સમજાવ્યુ. અને તેઓને પાલીતાણા પધારવાની જય ખેાલાવી, એની સાથે સાથે દીક્ષા આપવા માટે કપડવંજ તરફ પધારી રહેલ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દેવેદ્રસાગરસૂરીશ્વરજી મહારાજને શેઠશ્રી બાયડ ગામમાં મળ્યા અને તેમને પ્રતિષ્ઠામાં પધારવાની વિનંતી કરી. કપડવંજનું દીક્ષાનું મુદ્દત નિશ્ચિત હતુ, અને અમદાવાદ પહેાંચવા માટે એમની પાસે સમય ટૂં કા હતા, છતાં કાર્યની વિશિષ્ટતાને સમજીને અને સવાર-સાંજ વિહાર કરીને તેઓશ્રી ત્રણ જે દિવસમાં અમદાવાદ પધારી ગયા. અને બંને આચાăએ, પેાતાના વિશાળ પરિવાર સાથે, પાલીતાણા તરફ વિહાર કર્યાં. બીજી તરફ ભાવનગરમાં બિરાજતા ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરી For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્વરજી મહારાજને કુંભસ્થાપના પહેલાં પાલીતાણા પધારી જવા માટે પેઢીના સંચાલકોએ વિનંતી કરી, તેઓશ્રીની નિશ્રામાં ભાવનગરમાં બીજ ધાર્મિક ઉત્સવ ઊજવવાના હતા, છતાં એને ગૌણ કરીને તેઓશ્રી કુંભસ્થાપનાના દિવસ પહેલાં પાલીતાણા પધારી ગયા. અને તેઓશ્રીની નિશ્રામાં આ યાદગાર પ્રતિષ્ઠાનું કુંભસ્થાપન થયું. આની સાથે સાથે પેઢીના સંચાલકોએ પાણીતાણામાં બિરાજતા તપાગચ્છના પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભવચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય પંન્યાસ શ્રી બળવંતવિજયજી મહારાજ અને ખરતરગરછના પરમપૂજ્ય અનુગાચાર્ય શ્રી કાન્તિસાગરજી મહારાજ તેમ શ્રી પાયચંગચ્છના પરમપૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ વગેરે પાલીતાણુમાં બિરાજતા શ્રમણ ભગવંતને પણ આ પ્રતિષ્ઠાપ્રસંગ તેઓશ્રીની નિશ્રામાં ઊજવાય તે માટે પાલીતાણામાં રહેવા આગ્રહભરી વિનંતી કરી. આ વિનંતીને માન આપી તપાગચ્છ, ખરતરગચ્છ તથા પાયચંદગચ્છના આચાર્યાદિ મુનિભગવંતેએ પાલીતાણુમાં સ્થિરતા કરી. ઉપરાંત સેંકડો પૂજ્ય. સાધુ-મુનિરાજ તથા પૂજ્ય સાધ્વીજી મહારાજને પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યાં; અને દેશના જુદાં જુદાં સ્થાનમાં વસતા હજરે ભાવિક ' યાત્રિકે પાલીતાણામાં એકત્ર થયા. આ રીતે સેંકડો વર્ષો પછી સિદ્ધગિરિ ઉપર થતા પ્રતિષ્ઠા-મહોત્સવનાં પ્રત્યક્ષ દર્શન કરવાને આ બધાએ લાભ લીધો અને મહોત્સવને ખૂબ યાદગાર બનાવ્યો. " પ્રતિષ્ઠાના સંચાલકોની કલ્પનાને પણ વટાવી જાય એ રીતે આ મહત્સવ અનેકગણી રીતે શાન'દાર અને યાદગાર બની ગયો. આ પ્રસંગે થયેલી નવકારશીઓની વ્યવસ્થા સાચે જ અપૂર્વ અને અદભૂત હતી. એ જ રીતે વિધિવિધાનો, રથયાત્રા, ઉતારા, ગિરિરાજ ઉપર તથા શહેરમાં કરવામાં આવેલ વીજળીની રોશની વગેરેને લીધે આ મહોત્સવ અપૂર્વ તેમ જ સૌને માટે ચિરસ્મરણીય બની ગયે. હજાર રૂપિયા ખર્ચવા છતાં જે પ્રસિદ્ધિ મળવા ન પામે તેવી પ્રસિદ્ધિ આ મહોત્સવને વર્તમાનપત્રો દ્વારા દેશભરમાં મળી હતી એ બીન પણ આ પ્રતિષ્ઠા-મહાત્સવ માટેની વ્યવસ્થાની વિશેષતાનું સૂચન કરે તેવી હતી. આ માટે કેવળ ગુજરાતના જ નહીં, પણ ભારતભરનાં હિંદી-ગુજરાતી તેમ જ અંગ્રેજી દૈનિકોએ કલમોના કલમો ભરી આ મહત્સવને સચિત્ર અહેવાલ છાપ્યો હતો. ઉપરાંત પી.ટી.આઈ. - અને આકાશવાણીએ પણ પ્રતિષ્ઠાના અહેવાલને સારા પ્રમાણમાં પ્રસિદ્ધ આપી હતી. અને ગુજરાત રાજ્ય તે આ યાદગાર પ્રસંગની ફિલ્મ પણ ઉતારી છે. “ આ મહત્સવ દરમ્યાન ભૂલ્યો ન ભુલાય તે એક હૃદયસ્પર્શી પ્રસંગ બન્યો તે શેઠશ્રીના અભિ- વાદનને. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે દૂર-સુદૂરથી આવેલા આગેવાન ગૃહસ્થોએ અને પાલી'તાણાના સંઘે શેઠશ્રીને જ્યારે અભિનંદનપત્રો આપ્યાં તે વખતે જે માનવમહેરામણ ઊમટયો હતો, અને એમાં શેઠશ્રી પ્રત્યેની ભક્તિનું જે દર્શન થતું હતું તે ભલભલાને ગદ્ગદિત કરી દે તેવું હતું. પ્રતિષ્ઠાને મુખ્ય અને અણમોલ કહી શકાય એવો પ્રસંગ હતો વિ. સં. ૨૦૩૨, માહ સુદી છે, ‘તા. —૨-૧૯૭૬ શનિવાર સવારના ૯-૩૭–૫૪ સેકંડના શુભ મુહૂર્ત “પુણ્યાહુ પુણ્યાતું, પ્રીયન્તામ પ્રીયન્તામ'ના મંગલ ઘોષનાદો વચ્ચે તથા ઘંટનાદ સાથે જિનેશ્વરનાં બિંબની પ્રતિષ્ઠા કરવામાં આવી તે. આ પ્રસંગે ભાવુક 'જનેનાં હૃદયમાં ભરાયેલ ધર્મભાવનાની સરિતા ખરેખર સૌને પાવન કરે તેવી હતી. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાજીઓના ઉત્થાપનને વિરોધ કરનારા આજે મુખ્ય મંદિરમાં પ્રગટ થયેલ શિલ્પને તથા એના જીર્ણોદ્ધારને જોઈ પિતાની ભૂલને પસ્તા કરે છે અને શેઠશ્રીની જીર્ણોદ્ધાર અંગેની આગવી સૂઝને પ્રશંસે છે. આ નૂતન જિનમંદિરમાં તથા અન્ય સ્થાનમાં જે ભાગ્યશાળીઓએ પ્રતિમાઓ પધરાવી છે તેની વિગતવાર યાદી આ ગ્રંથમાં આપવામાં આવી છે. તેથી આ ગ્રંથ સૌને માટે સાચવી રાખવા જેવો બની રહેશે એવી અમને ખાતરી છે. * આ અહેવાલ ભાઈશ્રી રાતલાલ દીપચંદ દેસાઈએ ખૂબ મહેનત લઈને તૈયાર કરેલ છે અને દરેક પ્રસંગને ખૂબ ચીવટ અને વિચારણાપૂર્વક રજૂ કરેલ છે. છે. જે કાઈને આ પ્રતિષ્ઠા-પ્રસંગ નિમિત્તે શેઠશ્રીના સાંનિધ્યમાં કામ કરવાનો અવસર મળે છે તે સહુ પિતાની જાતને ધન્ય માને છે, અને એ પુણ્ય અવસરનું આનંદ અને ઉલ્લાસપૂર્વક સ્મરણ કરતા રહે છે. આ પ્રતિષ્ઠા-પ્રસંગમાં શેઠશ્રીના સમુજqલ વ્યક્તિત્વને ઘણો ઘનિષ્ઠ પરિચય કરવાને અમને જે સુઅવસર મળે છે તેને અમે અમારું અહેભાગ્ય લેખીએ છીએ, અને તેઓશ્રીની તીર્થભક્તિ, ધર્મપ્રધા, ઊંડી સૂઝ, ચીવટ તથા કામ કરવાની વિશિષ્ટ પદ્ધતિ વગેરેની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આ પ્રતિષ્ઠાના અહેવાલનું સૌકઈ વારંવાર અવલોકન-અવગાહન કરી તીર્થભાક્ત માટે ઉલ્લસિત થાય એવી મંગલ ભાવના સાથે અમે અમારું આ નિવેદન પૂરું કરીએ છીએ. • અમદાવાદ, પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી મૌન એકાદશી, મહેન્દ્રભાઈ પી. ફડીયા વિ. સં. ૨૦૩૪. રમણલાલ મેહનલાલ ગાંધી For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અ નું કે મ અપૂર્વ અવસરનું સંભારણું ૧ તીર્થાધિરાજ શ્રી શત્રય શ્રી શત્રુંજય-મહિમા (“સિત્તેજ-કપો”માંથી) તીર્થસ્થાનને વ્યાપક મહિમા ૪, શ્રી શત્રુંજય તીર્થને અપાર મહિમા ૪; ભગવાન ઋષભદેવનું તીર્થ પ; શ્રીસંઘની અસાધારણ ભક્તિ ૬; વિકાસના ત્રણ તબક્કા ; પહેલે તબકકો ; બીજે તબકકો છે; ત્રીજો તબક્કો ૮; નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ૯; ગિરિરાજની અદ્દભુત વિકાસકથા ૧૦; જિનમંદિર રચવાની કે જિનબિંબ પધરાવવાની ઉત્કટ ભાવના ૧૧. ૨. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ૧૩-૧૯ (શ્રી શત્રુંજય તીર્થને) પાટણ અને ધોળકાના સંધને વહીવટ ૧૩; ફરી પાછો પાટણ સંઘને તથા ત્રણ શહેરોને વહીવટ ૧૩; અમદાવાદના શ્રીસંઘને વહીવટ ૧૩; પેઢીની પ્રાચીનતા ૧૪; અમદાવાદ શ્રી સંઘની કામગીરી ૧૫; પેઢીનું બંધારણ ૧૫; અન્ય તીર્થો વહીવટ ૧૬; પેઢીએ નક્કી કરેલી નીતિ ૧૬; શ્રી સમેતશિખર તીર્થના માલિકી હકક ૧૭; વિસ્તૃત કાર્યક્ષેત્ર ૧૭; શ્રીસંધને વિશ્વાસ ૧૮. ૩. પ્રતિષ્ઠા મહત્સવની પૂર્વભૂમિકા:જિનપ્રતિમાઓનું ઉત્થાપન ૧૯ર૬ ઉસ્થાપનની જરૂર ૧૯; પૂ. વિજયસૂરીશ્વરજી મહારાજને અભિપ્રાય ૨૧; ઉત્થાપન અને વિધિ ૨૨; વસ્તુસ્થિતિ સમજાવતું નિવેદન ૨૨; જાહેર નિવેદન ૨૩; શ્રી મોતીલાલ વીરચંદ શાહને પત્ર ૨૪; ચાર આચાર્ય મહારાજોના અભિપ્રાય–પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માણેકસાગરસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ ૨૪-૨૫; બાકીનાં પ્રતિમાજીઓનું ઉત્થાપન ૨૬. ૪ તૈયારી ૨૭–૪૫ ' (૧) નૂતન જિનપ્રાસાદ ૨૭; (૨) પ્રતિષ્ઠાને આદેશ આપવાની પદ્ધતિ ૨૮; શ્રીસંઘને મળેલા For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ લાભ ૨૯; બીજા બે નિર્ણય ૨૮; સકળ સંઘને વિનંતી ૩૦; મુખ્ય દેરાસર ૩૦; વિભાગ-૧ ૨, ૩, ૪ ૩૧; પ્રતિષ્ઠાના આદેશ માટેનાં ફેર્મોની સંખ્યા ૩૨; આદેશોને નિર્ણય ૩૩; વિરોધ અને ખુલાસે ૩૪; પરમપૂજ્ય મુનિરાજ શ્રી જંબુવિજયજી મહારાજની શ્રી સકલ સંઘને વિજ્ઞપ્તિ ૩૬; પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજને ખુલાસે ૩૭; શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું જાહેર નિવેદન ૩—૩૮; પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજની શ્રી સકલ સંધને વિજ્ઞપ્તિ ૩૮; પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ આદિ મુંબઈમાં બિરાજતા શ્રમણ ભગવંતોને આદેશ ૩૮-૩૯; પૂર્વ તૈયારી–આચાર્ય - મહારાજોને વિનંતી ૪૦; આમંત્રણ પત્રિકા ૪૨; મહત્સવની ઉજવણી માટે કમિટીઓની નિમણૂક કર; ખર્ચની ગોઠવણ ૪૩; વધેલા પૈસા પાછા આપ્યા ૪૪; પ્રેસ કોન્ફરન્સ ૪૪. ૫. મહત્સવ માટેની વ્યવસ્થા ૪૬-૫૬ દસ દિવસને કાર્યક્રમ ૭; નેધ ૪૭; વ્યવસ્થા–ઉતારાની સગવડ ૪૮; કાયદો અને વ્યવસ્થાને બંદોબસ્ત ૪૯; શહેરને શણગાર ૪૯; જમવાની જંગી અને આદર્શ વ્યવસ્થા ૪૯; માહિતી કેન્દ્ર ૫૧; નજરબાગમાં વિશાળ મંડપ પ૨; ગિરિરાજ ઉપર રોશની પર; જિનબિંબના સ્થાને નબર પર; ચાંદીનો સિકકો ૫૩; ખાસ પાસની ગોઠવણ પ૩; આચાર્ય મહારાજનું આગમન ૫૫; ઉછામણી ૫૫; ગણવાને મંત્ર ૫૫; વિધિકારકે પપ. મહોત્સવના આઠ દિવસ પ–૬૪ કુંભસ્થાપન તથા દીપસ્થાપન ૫૭; પાંચ દિવસ જુદી જુદી પૂજાઓ પ૭; ખુલાસો ૫૮; સાત જિનબિંબો વગેરેની ઉછામણી ૫૮; પાટલાપૂજન ૫૯; અઢાર અભિષેક આદિ વિધાન ૫૯; માહ. શુદિ બ્રુના અનેક કાર્યક્રમો–લઘુનંદ્યાવત પૂજન ૬૧; રથયાત્રાને વરઘોડો ૬૧; પ્રેસપ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ ક૨; એક અવિસ્મરણીય અને અનેખો પ્રસંગ શેઠશ્રી કસ્તુરભાઈને બે અભિનંદન-પત્રો, મહત્સવના કાર્યકરની સેવાઓની અનુમોદના, નવકારશી કરાવનાર મહાનુભાવોનું અભિવાદન કર-૬૪. પ્રતિષ્ઠાને પુણ્ય અવસર ૬૫-૬૮ પુણ્યશાળીઓ ૬૫; બધાનાં મેં મીઠાં કરાવ્યાં ૬૭; કતલખાનાં બંધ ક૭; શાંતિસ્નાત્ર ૬૭; દ્વારાદ્દઘાટન અને સત્તરભેદી પૂજા ૬૮. પરિશિષ્ટા ૧, ૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી ૭-૧૭ પૂર્વજોના સાત ભાગ્યશાળી વારસદારો ૭૦; ઉછામણથી આદેશ મેળવનાર સાત ભાગ્યશાળીઓ ૭૧; વિભાગ પહેલાના ૫૧ ભાગ્યશાળીઓ ૭૨; વિભાગ બીજાના ૨૪૪ ભાગ્યશાળીઓ ૭૯; વિભાગ ત્રીજાના ૭૨ ભાગ્યશાળીએ ૧૦૭; વિભાગ ચોથાના ૧૨૩ ભાગ્યશાળીઓ ૧૧૫, For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨. વિવિધ માહિતી ( ૧૨૧૪૩ પ્રતિષ્ઠાની શ્રી સંધ આમંત્રણ પત્રિકા ૧૨૮; જુદા જુદા આદેશ મેળવનારાઓની યાદીએ –-સાત જિનપ્રતિમાઓની ઉછામણીએ ૧૩૧; પાંચ બીજી ઉછામણીએ ૧૩૧; કેટલાંક વિધિવિધાની ઉછામણીઓ ૧૩૨; રથયાત્રાના વરઘોડાના આદેશેની વિગત ૧૩૨; પ્રતિષ્ઠા પછીનાં વિધિવિધાની ઉછામણીઓ ૧૩૪; શ્રી શાંતિસ્નાત્ર માટેની ઉછામણુઓ ૧૩૪; શેઠ આણંદજી ફૂલ્યાણજીની પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ ૧૩૫; જુદી જુદી સમિતિઓ–(૧) વિધિવિધાન સમિતિ ૧૩૬; (૨) મહત્સવ સમિતિ ૧૩૬; (૩) ભોજન સમિતિ ૧૩૬; સ્વયંસેવક સમિતિ ૧૩૬; (૫) ઉતારા સમિતિ ૧૩૭; (૬) માહિતી તથા પ્રચાર સમિતિ ૧૩૭; (૭) નાણું સમિતિ ૧૩૭; વરઘોડા સમિતિ ૧૩૭; શેઠશ્રી કસ્તુરભાઈને આપવામાં આવેલ બે માનપત્રો–(૧) શ્રી પાલીતાણાના સંધનું ૧૩૮; બધા યાત્રિ તરફથી ૧૩૯; પ્રતિષ્ઠાના પુણ્ય દિવસે કતલખાના બંધ રાખવા સંબંધી ગુજરાત સરકારને પરિપત્ર ૧૪૧; પ્રતિષ્ઠા પ્રસંગે હાજર રહેલ વર્તમાનપત્ર તથા સમાચાર સંસ્થાઓના પ્રતિનિધિઓ ૧૪ર. ૩. અખબારેની નજરે પ્રતિષ્ઠા-મહત્સવ ૧૪૪-૧૬૧ નોંધ ૧૪૪; ઈન્ડિયન એકપ્રેસ, અમદાવાદ, મુંબઈ ૧૪૪; ગુજરાત સમાચાર, અમદાવાદ ૧૪, સંદેશ, અમદાવાદ ૧૪૬; ધી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, અમદાવાદ, મુંબઈ, દિલી ૧૪૮; જનસત્તા, અમદાવાદ ૧૪૯; લોકસત્તા, વડોદરા ૧૪૯; વેસ્ટર્ન ટાઈમ્સ, અમદાવાદ ૧૫૦; મુંબઈ સમાચાર, મુંબઈ, જન્મભૂમિ, મુંબઈ, પ્રતાપ, સુરત તથા ફૂલછાબ, રાજકોટ ૧૫૦; ગુજરાતમિત્ર, સુરત ૧૫૧ પ્રભાત, અમદાવાદ ૧૫૧; જયહિંદ, અમદાવાદ, રાજકોટ ૧૫૨; સૌરાષ્ટ્ર સમાચાર, ભાવનગર ૧૫ર; લોકરાજ, ભાવનગર ૧૫૩; પગદંડી, ભાવનગર ૧૫૫; નવભારત ટાઈમ્સ, નવી દિલ્હી ૧૫૫; વલ્લભસદ્ધેશ, પુર ૧૫૫; જિનસન્ડેશ, મુંબઈ ૧૫૭; “જૈન”, ભાવનગર ૧૫૯. ૪. શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈની નિવૃત્તિ અને પ્રતિષ્ઠા મહોત્સવના સાત મુખ્ય કાર્યકરોનું બહુમાન શુદ્ધિપત્રક ૧૭૬ વિનતિ આ પુસ્તકના છેલ્લે પાને આપવામાં આવેલ શુદ્ધિપત્રક મુજબ પુસ્તકમાં સુધારો કરી લેવા વિનતિ છે. 1 - - - - - - . . . For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વ.પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. ( પ્રતિષ્ઠા-મહત્સવમાં ઉપસ્થિત શ્રમણ ભગવંતા ) ૧. પૂ. આ. શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મ. ૨. પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩. પૂ. આ. શ્રી વિજયોતીપ્રભસૂરીશ્વરજી મ. ૪ પૂ. આ.> શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. ૫. પૂ. આ. શ્રી વિજયપ્રભવચંદ્રસૂરીશ્વરજી મ. ૬. પૂ આ. શ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મ. ૭. પૂ. આ> શ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મ. છે . For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ –૮. પૂ. આ. શ્રી વિજ્યમંગલપ્રભસૂરીશ્વરજી મ. ૯. પૂ. આ.> શ્રી વિજયનીતિપ્રભસૂરીશ્વરજી મ. ૧૦. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. ૧૧. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ. ૧૨. ૫. આ. શ્રી વિજયરામરત્નસૂરીશ્વરજી મ. Jain Education Intemational For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પૂ. આ. શ્રી દુર્લભસાગરસુરીશ્વરજી મ. ૧૪. મૂ. આ.→ શ્રી વિ૫અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ. ૧૫. પુ. અનુયોગાચાર્ય શ્રી કાંતિસાગરજી મ. --૧૬, પૂ. પં. શ્રી બલવંતવિજયજી મ ૧૩. પૂ. મુ.→ શ્રી વિદ્યાચંદ્રજી મ. For Personal & Private Use Only wjainelibrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રતિ ષ્ટા ને આ હે વાલ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય-મહિમા असंखा उद्धारा असंखपडिमाउ चेइआसंखा । जहिं जाया जयउ तय सिरिसत्तुंजयमहातित्थ ॥२४॥ જ્યાં અસંખ્ય દ્વાર, અસંખ્ય જિનપ્રતિમાઓ અને અસંખ્ય જિનચૈત્ય થયાં છે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જય પામો. पायं पावविमुक्का जत्थ निकासीअ जंति तिरियावि। सुगईये जयउ तयं सिरिसत्तंजयमहातित्थं ॥ ३५ ॥ જ્યાં રહેનારા તિર્યંચ આવો પણ, પ્રાયઃ કરીને, ઉત્તમ ગતિને પામે છે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જય પામો. -m૮--ર-વ-હરિ-શનિ-વિ-વિદgટમા. नासइ ज' नाम सुई त' सित्तुंजयमहातित्थ ॥ ३७ ॥ જેનું નામ સાંભળીને પાણી, અગ્નિ, સમુદ્ર, યુદ્ધ, વન, સિંહ, હાથી, ઝેર, નાગ વગેરેના દુષ્ટ ભયે દૂર થઈ જાય છે, તે શત્રુંજય મહાતીર્થ છે. -सित्तुंज-कप्पो (શ્રી આચાર્ય ધર્મઘોષસૂરિવિરચિત) For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય - સંસારમાં જીવ માત્ર અનિત્ય અને અશરણ છે, આ વસ્તુસ્થિતિના ભંને માનવીને કર્તવ્ય, ત્યાગ, વિવેક, સંયમ અને સંસ્કાર તરફ પ્રેર્યો છે; અને એમાંથી વિચાર અને આચારની પરંપરા પ્રગટ થઈ છે અને જીવનમાં દઢમૂળ બની છે. સદ્દવિચાર એટલે કે નિર્મળ અધ્યવસાય એ ધર્મનું તથા બધી સપ્રવૃત્તિનું મૂળ છે; અને સદ્દવિચારને ટકાવી સખવા અને જીવન સાથે ઓતપ્રોત બનાવવા માટે આચાર પણ એટલું જ મહત્ત્વનો છે; અથૉત્ જેમ પાત્ર વગર વસ્તુ રહી શકતી નથી, તેમ આચાર વિના ધર્મ ગ્રાહ્ય બની શક્ત નથી. ટૂંકમાં, વિચાર એટલે જ્ઞાન અને આચાર એટલે ક્રિયા, એ બનેને સુમેળ થાય. ધર્મસાધનામાં આગળ વધી શકાય છે. ક્રિયા વગરનું એકલું જ્ઞાન પાંગળું છે અને જ્ઞાનેસાચી સમજણ વિનાની ક્રિયા અંધ છે. એટલે એ બેમાંથી એક ઉપર વધારે ભાર આપવાથી અને બીજાની ઉપેક્ષા કે ગૌણતા કરવાથી સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. એટલા માટે જ શાસ્ત્રકારો અને સાધકોએ કહેલ “તાનશિયાખ્યાં મોક્ષ” એ સૂત્ર ખૂબ મહત્ત્વનું અને આત્મસાધનાના મૂળનું સૂચન કરનારું છે. ' ..!! વિચારશુદ્ધિ એ આચારશુદ્ધિનો પાવે છે, અને જેમ જેમ આચારશુદ્ધિની દિશામાં પ્રગતિ થતી જાય છે, તેમ તેમ વિચારશુદ્ધિમાં પણ સાધક આગળ વધતું જાય છે. એટલે, આગળ જતાં, આ બંને શુદ્ધિઓ એકબીજાની પ્રેરક અને પૂરક બની જઈને સાધકને જીવનશુદ્ધિની દિશામાં દોરી જાય છે. છેઆ વિચારશુદ્ધિ અને આચારશુદ્ધિમાં, જેમ બીજાં બીજા નિમિત્તોનો ફાળો હોય છે તેમ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. . , - કાળચક્રના આરામાં સુષમા અને દુષમાના વિભાગોનું સૂચન કરતાં નામે આરાધના માટે જવામાં આવેલ પર્વદિવસે, જીવની વિચારસરણી ઉપર અસર કરતી સત્યયુગ અને 1 કલિયુગની માન્યતાઓ–આ બધાં કાળના પ્રભાવનું સૂચન કરે છે. એ જ રીતે કુરુક્ષેત્રના રણાંગણની ભૂમિ, પવિત્ર તીર્થસ્થાન વગેરે ક્ષેત્રને પ્રભાવ સૂચવે છે. સામાન્ય રીતે કરક્ષેત્રમાંથી પસાર થતા માનવીના હૃદયમાં દ્વેષ, ક્રોધ, ઈર્ષા, કલેશ જેવી તીવ્ર લાગણીઓ જાગી ઊઠે છે; અને જ્યારે એ જ માનવી તીર્થભૂમિ જેવા પવિત્ર સ્થાનમાં જાય છે, ત્યારે એની વિચારસરણ પલટા લઈને શાંતિ અને કલ્યાણભાવના તરફ વળે છે. મોટા ભાગના જનસમૂહને સ્થળ-કાળના પ્રભાવનો આવો અનુભવ થતો હોય છે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાને અહેવાલ તીર્થસ્થાનેને વ્યાપક મહિમા માનવસમૂહનું સંસ્કાર ઘડતર કરવામાં જેમ પર્વદિવસે, ક્રિયાકાંડ, તપ-જપ, ધર્માનુષ્ઠાને, ધ્યાન, દાન, પૂજા-ભક્તિ જેવા આચારધર્મો મહત્ત્વનો ભાગ ભજવે છે, તેમ એમાં તીર્થયાત્રા પણ ઘણું મહત્ત્વનો ફાળો આપે છે. તેથી એ પણ આચારધર્મનું એક અંગ જ છે. એટલા માટે જ બધી ધર્મસંસ્કૃતિઓમાં તીર્થધામનો મહિમા સ્વીકારવામાં આવ્યા છે, અને જનસમુદાયને જીવનશુદ્ધિ માટે ધર્મપુરુષાર્થ કરવાનું પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું એ એને હેતુ છે. જેનાથી તરી શકાય-દુઃખ-કલેશમય સંસારસમુદ્રને પાર કરી શકાય-અથવા જે તારે, તે તીર્થ : “તીર્થ” શબ્દને આ ભાવ સુવિદિત છે. શ્રી શત્રુંજય તીર્થને અપાર મહિમા આવાં તીર્થસ્થાનમાં ગિરિતીને પણ સમાવેશ થાય છે, અને એને મહિમા કંઈક ઔર હોય છે. જેન સંઘનું શ્રી શત્રુંજય તીર્થ આવું જ એક વિશિષ્ટ મહિમાવંતુ ગિરિતીર્થ છે અને મહાતીર્થ અને તીર્થાધિરાજ તરીકે એનું ગૌરવ-ગાન કરવામાં આવે છે. આત્માની શુદ્ધિને અને જીવનના વિકાસને રૂંધી રહેલાં કર્મો, કષાય અને દેશે જેવા આંતરિક શત્રુઓ ઉપર જય મેળવવાનો પ્રયત્ન કરવાની પ્રેરણા આપીને એ માનવીને મોક્ષ-પુરુષાર્થની દિશામાં દોરી જાય છે. આ મહાગિરિનું શરણ સ્વીકારીને ભૂતકાળમાં અગણિત આત્માઓ મોક્ષના એટલે કે સિદ્ધપદના અધિકારી અથવા મોક્ષમાર્ગના યાત્રિક બન્યા છે અને અત્યારે પણ બની રહ્યા છે. એટલા માટે જ એને સિદ્ધગિરિ અને સિદ્ધાચલ જેવાં નામથી પણ બિરદાવવામાં આવે છે, અને તે સાર્થક છે. આ તીર્થ જેટલું પવિત્ર છે, એટલું જ પ્રાચીન છે, અને તેથી જૈન સંઘમાં, “એ સમ તીરથ ન કેય”—એની તોલે આવી શકે એવું બીજુ કઈ તીર્થ નથી-એમ કહીને, એને અપરંપાર મહિમા વર્ણવવામાં આવ્યો વળી, જૈનધર્મમાં પર્વતિથિઓના નિમિત્ત-૫ર્વ તિથિ અને સ્વરૂપ-પર્વતિથિ એવા બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે, તેમ તીર્થસ્થાને પણ આ બે પ્રકારનાં માનવામાં આવ્યાં છે. તીર્થકર ભગવંતના કલ્યાણકની તિથિએ નિમિત્ત-પર્વતિથિઓ ગણાય છે. અને ચતુષ્પવી (બે ચૌદશ, પૂનમ અને અમાવાસ્યા) એ સ્વરૂપ-પર્વતિથિ ગણાય છે. એ જ રીતે જ્યાં જ્યાં તીર્થંકરનાં વ્યવન, જન્મ, નિર્વાણુ વગેરે કલ્યાણક થયાં છે, તે ક્ષત્રિયકુંડ, પાવાપુરી વગેરે સ્થાને નિમિત્ત-તીર્થસ્થાને કહેવાય છે, અને જેને આણુએ અણુ પવિત્ર માનવામાં આવે છે, તે શ્રી શત્રુંજય ગિરિરાજ સ્વરૂપ-તીર્થ ગણાય છે. એટલા માટે જ કવિવર ઋષભદાસે નીચેના દુહામાં વર્ણવેલ આ તીર્થાધિરાજને પ્રભાવ બિલકુલ યથાર્થ છે – એકેક ડગલું ભરે, શેત્રુજા સામું જેહ; “ઋષભ” કહે ભવ કોડનાં, કર્મ અપાવે તેહ. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ [૫] તીર્થાધિરાજ શ્રી શત્રુજ્ય ભગવાન ઋષભદેવનું તીર્થ આ તીર્થ ભગવાન ઋષભદેવના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. ભગવાન ઋષભદેવ કાળચક્રના વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર હતા. સંક્રાંતિકાળના અથવા યુગપલટાના મહાગ્રંઝાવાતના પ્રવર્તનને કારણે દિશાશૂન્ય બનેલ યુગલિક માનવજાતને જીવન જીવવાની રીત ભગવાન ઋષભદેવે (કુમાર ઋષભે) બતાવી હતી, તેથી તેઓ સંસ્કૃતિના આદિ સર્જક તરીકે પરમ ઉપકારી પુરુષ લેખાય છે અને પ્રથમ રાજા, પ્રથમ ત્યાગી અને પ્રથમ તીર્થકાર તરીકે એમને અસાધારણ મહિમા આ પ્રમાણે ગવાય છે– आदिम' पृथिवीनाथमादिम निष्परिग्रहम् । आदिम तीर्थनाथ' च, ऋषभस्वामिन स्तुमः। –કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આ આદિદેવ ભગવાન ઋષભદેવ શ્રી શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા હતા અને એ ગિરિવર એમની ચરણરજથી પાવન થયે હતું : શ્રી શત્રુંજય તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાના પાયામાં આ ઘટના રહેલી છે. ભગવાન ઋષભદેવના પ્રથમ ગણધર પુંડરીકસ્વામી આ મહાતીર્થ ઉપર જ નિર્વાણ પામ્યા હતા; એ ધર્મપ્રસંગને કારણે આ તીર્થનું એક નામ પુંડરીકગિરિ પ્રસિદ્ધ થયેલું છે, એટલું જ નહીં પણ, એમની પ્રતિમાઓ પણ અહીં પધરાવવામાં આવી છે. જૈન પરંપરા પ્રમાણે, મહાભારતના યુદ્ધથી કંટાળીને અને વૈરાગ્ય પામીને, પાંડેએ પણ આ ગિરિરાજ ઉપર જ આત્મકલ્યાણ સાધ્યું હતું. આ તે ઈતિહાસ-યુગ પહેલાંના દૂર-દૂરના સમયની વાત થઈ; પણ ઈતિહાસ-યુગના પણ સંખ્યાબંધ ગૌરવભર્યા પ્રસંગે આ તીર્થ સાથે જોડાયેલા છે. શાસનપ્રભાવક આચાર્યપ્રવર શ્રી પાદલિપ્તસૂરિ, ગૂર્જર સમ્રાટ કુમારપાળના પ્રતિબંધક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, સમ્રાટ અકબરના પ્રતિબોધક જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિજી, તીર્થ પ્રભાવક આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજી જેવા અનેકાનેક આચાર્યોની ચરણરજથી આ સ્થાન પવિત્ર થયેલ છે. વર્તમાન સમયમાં સેંકડો સાધુમુનિરાજે તથા સાધ્વીજી મહારાજે તેમ જ હજારે ધર્મનિષ્ઠ ભાઈઓ-બહેને એના નામસ્મરણથી પિતાના આત્માને પવિત્ર કરે છે. અને જૈન કુળમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ પોતાના જીવનમાં એકાદ વાર પણ આ તીર્થની યાત્રા કરવાનો અવસર પિતાને મળે, એવી ઝંખના સેવતી હોય છે. આ તીર્થાધિરાજ ઉપરની જૈન સંઘની શ્રદ્ધા-ભક્તિ ખરેખર, અનન્ય છે. કઈ કઈ પ્રદેશના જેન વ્યાપારીઓ પોતાના ચોપડામાં જેમ “ધના-શાલિભદ્રની ઋદ્ધિ હે” એમ લખે છે, તેમ “શ્રી શત્રુંજયતીર્થની યાત્રા હો” એમ પણ લખે છે. આ બાબત પણ શ્રીસંઘની આ તીર્થ ઉપરની ઊંડી ભક્તિનું જ સૂચન કરે છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાને અહેવાલ શ્રીસંઘની અસાધારણ ભક્તિ - શ્રી શત્રુંજય તીર્થ ઉપરની જૈન સંઘની શ્રદ્ધા-ભક્તિ કેટલી અસાધારણ અને ઉત્કટ છે, એની સાક્ષી એ પર્વત ઉપર ઉત્તરોત્તર વધતાં રહેલાં નાનાં-મોટાં જિનમંદિરે તથા એમાં બિરાજમાન કરવામાં આવેલ જિનપ્રતિમાઓની સંખ્યા પણ પૂરે છે. અત્યાર સુધીમાં એના ઉપર રચાયેલ નાનાં-મોટાં આશરે એક હજાર જેટલાં દેરાસર તથા દેરીએ આ તીર્થને મંદિરોની નગરી” તરીકેનું ગૌરવ અપાવે છે; અને એમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ પાષાણુ તથા ધાતુની આશરે અગિયાર હજાર જેટલી જિનપ્રતિમાઓ દેશના દૂર-સુદૂરના તથા નજીકના હજારે ભાવિક યાત્રિકોને પોતાની તરફ આકર્ષે છે. આ જિનમંદિરોમાંનાં કેટલાંક જિનમંદિરે, જેમ ગગનચુંબી છે તેમ, શિલ્પ-સ્થાપત્ય-કલાના ઉત્તમ નમૂના સમાં - પણ છે. આ અપૂર્વ અને બેનમૂન છે. આ તીર્થની શિલ્પ-સ્થાપત્ય-કલાને વૈભવ. આવા જાહોજલાલ તીર્થનાં દર્શન-વંદન-પૂજન કરતા યાત્રિકના અંતરમાં, જેમ શ્રદ્ધા-ભક્તિની પુનિત ભાગીરથી વહેવા લાગે છે તેમ, આવાં દેવવિમાન જેવાં દિવ્ય, ભવ્ય અને રળિયામણાં દેવમંદિરની રચના કરવાની પ્રેરણું આપનાર શ્રમણ ભગવંતો તથા એની રચના કરાવનાર ધર્માનુરાગી શ્રાવકરને અને શ્રાવિકારોની શાસનપ્રભાવના માટેની સમર્પણભાવની, તમન્ના તથા ઉદારતા આગળ એનું શિર ઝુકી જાય છે. - આ ગિરિતીર્થ એક પ્રાચીન અને પરમ પવિત્ર તીર્થસ્થાન તરીકે વિકાસ કરતું (કતું, સમયના વહેવા સાથે, શિલ્પ-સ્થાપત્યની કળાને મહાભંડાર અને “મંદિરનું નગર” બની ગયું, એની વિકાસકથા પણ ધર્મભાવનાની પ્રેરક બને એવી અને જાણવા જેવી છે. વિકાસના ત્રણ તબક્કા આ મહાતીર્થને ઉત્તરોત્તર જે ઉત્કર્ષ થતો રહ્યો છે, એની વિગતને સમગ્ર રીતે વિચારીએ તે, આ તીર્થને વિકાસ ત્રણ તબકકે થયે હેય, એવું કંઈક ચિત્ર આપણને જોવા મળે છે. આમાંને પહેલા તબકો તે છેક અતિપ્રાચીન સમયથી લઈને તે ગૂર્જરભૂમિમાં સેલંકી એટલે કે ચૌલુક્ય વંશના રાજશાસનની શરૂઆત થઈ ત્યાં સુધી સમય. બીજો તબક્કો એટલે ગુજરાતના ઇતિહાસના સુવર્ણકાળ સમા ચૌલુક્યયુગથી શરૂ થઈને અને વાઘેલા - વંશથી આગળ વધીને મુસલમાનના રાજશાસનના પ્રારભ સુધી વિસ્તરત સમય. અને ત્રીજો તબક્કો તે મુસલમાને તથા મેગલ શાસકેની ચડતી-પડતીથી શરૂ થઈને અંગ્રેજોની હકૂમત દરમ્યાન થયેલ તેમ જ સ્વરાજ્યની પ્રાપ્તિ પછી પણ ચાલુ રહેલ વિકાસને સમય. પહેલે તબકો આમાંને પહેલો તબક્કો પ્રાચીનતમ પ્રાગૈતિહાસિક સમયથી શરૂ થઈને આશરે વિક્રમના દસમા અગિયારમા સૈકા જેવા એતિહાસિક સમયને સ્પર્શે છે. અત્યાર સુધીમાં For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુ જય [9] આ મહાતીર્થના સોળ ઉદ્ધારા થયા, એમાંના ખાર ઉદ્ધાર તેા ઇતિહાસ-કાળ પહેલાંના સમયમાં થયા છે. ખારમા ઉદ્ધાર, બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથના સમયમાં, પાંચ પાંડવાએ કરાવ્યા હતા; અને, જૈન કાળગણના પ્રમાણે, ભગવાન નેમિનાથ આજથી આશરે પચ્યાશી હજાર વર્ષ પહેલાં થઈ ગયા. ઇતિહાસ-પૂર્વના સમયમાં થયેલ આ બારમા ઉદ્ધાર પછી ઇતિહાસ-યુગના સૌથી પહેલા અને ઉદ્ધારાના ક્રમ પ્રમાણે તેરમા ઉદ્ધાર વિ. સ. ૧૦૮માં મધુમતી નગરી ( સૌરાષ્ટ્રના વર્તમાન મહુવા ખંદર)ના શ્રેષ્ઠી જાવડશાએ કરાવ્યા હતા. આપણા કવિવર પૉંડિત શ્રી વીરવિજયજી મહારાજે પાત રચેલ નવાણુ પ્રકારી પૂજામાંની “ સવત એક અલંતરે રે, જાવડશાના ઉદ્ધાર” એ કાવ્યપક્તિમાં આ ઘટનાને યાદગાર બનાવી છે. ચરમ તીર્થં પતિ શ્રમણુ ભગવાન મહાવીરસ્વામીને ઉપદેશ જેમાં સચવાઈ રહ્યો છે, એવાં અગિયાર અંગસૂત્રેા જેવાં પ્રાચીન આગામાંના પાંચમા શ્રી ભગવતી સૂત્રમાં, છઠ્ઠા શ્રી જ્ઞાતાધર્મ કથા સૂત્રમાં અને આઠમા શ્રી અન્તકૃદ્દેશાંગ સૂત્રમાં પણ શ્રી શત્રુ...જય ગિરિના ઉલ્લેખ મળે છે, કે જે ભગવાન મહાવીરના સમય જેટલા પ્રાચીન તા ગણાય જ; ઉપરાંત ભગવાન મહાવીરના “ હું જે કંઈ પ્રતિપાદન કરુ છુ, તે પૂર્વના તીર્થંકરાએ કરેલી પ્રરૂપણા અનુસાર કરુ' ધ્યુ, ”. એ કથન પ્રમાણે તે આ ઉલ્લેખ એમના સમય કરતાં પણ વધારે જૂના ગણાય. 66 શ્રેણી જાવડશાના ઉદ્ધાર પછીના લગભગ એક હજાર વર્ષ સુધીમાં આ તીર્થમાં રચાયેલ દેવમદિર વગેરેની માહિતી ઉપલબ્ધ નથી. અને તે પછીના સમયની વિગતે શેાધતાં શેાધતાં આપણે સેાલંકી યુગના પૂર્વના સીમાડે પહોંચી જઈ એ છીએ. બીજો તબક્કો શ્રી શત્રુંજય તીર્થં નવાં નવાં જિનમદિરાની સમૃદ્ધિથી વિશેષ શેાભાયમાન બનવા લાગ્યું, તેની શરૂઆત, મોટે ભાગે, બીજા તબક્કામાં એટલે કે સાલ‘કી યુગમાં થઈ હતી. અને એ કાર્ય તે પછીના એએક સકા સુધી પણ ચાલુ રહ્યું હતું. આ સમયના ગાળા, સામાન્ય રીતે, વિક્રમના બારમા સૈકાથી તે વિક્રમના સાળમાં સકા સુધીના ચારસા-સાડાચારસા વર્ષના ગણાય. બાહેડ મ`ત્રીએ વિ. સ. ૧૨૧૩ની સાલમાં કરાવેલ ૧૪મા ઉદ્ધાર અને શ્રેણી સમરાશાએ વિ. સ., ૧૩૭૧ માં કરાવેલ ૧૫મા ઉદ્ધાર-એમ બે ઉદ્ધારા આ સમય દરમ્યાન જ થયા હતા. જોગાનુજોગ, આ મહાતીર્થના ઉદ્ધાર કરવાનું પુણ્ય મેળવનાર આ અને ધમ પુરુષા પાટણના સ'ઘના માવડીએ હતા; એટલે એ ઉપરથી કઈક એવુ* સૂચન મળે છે કે, એ સમયમાં શ્રી શત્રુંજય તીના વહીવટ પાટણના સંધના હાથમાં હતા. આ યુગ પહેલાં પણ શ્રીસંઘ શ્રી શત્રુ...જય તીર્થની પ્રાચીનતા અને પવિત્રતા ઉપર For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ [૮] પ્રતિષ્ઠાને અહેવાલ ભારે આસ્થા ધરાવતું હતુંપણ એ વખતે એના ઉપર વધારે જિનમંદિર ન હતાં. “પ્રબંધચિંતામણિમાં સચવાયેલ એક કથા (શ્રી શત્રુદ્ધારપ્રબંધ) ઉપરથી જાણવા મળે છે કે, ગૂર્જર સમ્રાટ મહારાજા કુમારપાળદેવ, કવિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને મહામંત્રી ઉદયના સમયમાં શ્રી શત્રુંજય તીર્થ ઉપરનું મુખ્ય જિનમંદિર લાકડાનું બનેલું હતું. મંત્રીશ્વર ઉદયન, રાજકાજમાંથી નિવૃત્ત થયા પછી પણ, પિતાની પાછલી જિંદગીમાં, એક વાર સેનાનાયક બનીને એક યુદ્ધમાં જતા હતા. તે વખતે, યુદ્ધમાં જતાં અગાઉ, તેઓ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ ગયા હતા. ત્યાં એમણે જોયું કે એક ઉંદર, દીવામાંથી સળગતી દીવેટને ખેંચી લઈને, જિનમંદિરના એક દરમાં પિસી ગયે. એ જોઈને મંત્રીશ્વરનું મન ચિંતિત બની ગયું. એમને થયું, ભગવાન ન કરે, પણ ઉદરની આવી રમતથી ક્યારેક આવું લાકડાનું જિનમંદિર આગથી ભસ્મીભૂત થઈ જાય છે કે અનર્થ થાય! ભવિષ્યમાં આવા ભયને અવકાશ ન રહે એટલા માટે મંત્રીશ્વરે એ વખતે જ પ્રતિજ્ઞા કરી કે, જ્યાં સુધી આ દેવમંદિર પાષાણનું ન બને ત્યાં સુધી મારે હંમેશને માટે એકાશનનું તપ કરવું. પણ, યુદ્ધમાં ખપી જવાને કારણે, ઉદયન મંત્રી પોતે તો પોતાની આ પ્રતિજ્ઞા પૂરી ન કરી શક્યા, પણ એમના પિતૃભક્ત, ધર્મભક્ત અને રાજ્યભક્ત સુપુત્ર બાહડ મંત્રીએ, પિતાના પિતાશ્રીની ભાવના પૂરી કરવા,શ્રી શત્રુંજયના મુખ્ય મંદિરને પાષાણુનું બનાવરાવ્યું અને વિ. સં. ૧૨૧૩માં એની પ્રતિષ્ઠા કરી. આ પ્રસંગ ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થના ઇતિહાસમાં ચૌદમા ઉદ્ધાર તરીકે અમર બની ગયે. આ પછી આ પહાડ ઉપર, વાઘેલા રાજ્યશાસનમાં, મહામંત્રી વસ્તુપાળ-તેજપાળના સમયમાં, અને તે પછીના વખતમાં પણ નવાં નવાં દેવમંદિર બંધાવા લાગ્યાં અને તીર્થની શિલ્પકળાની શોભામાં ક્રમે ક્રમે વધારે થવા લાગે. પણ જિનમંદિરને આ વધારે, મોટે ભાગે, દાદાના મુખ્ય દેરાસરવાળા (દાદાની ટૂકના) શિખર ઉપર જ થયે હતે. પણ કમનસીબે, આ વધારે એકધારે ચાલુ ન રહી શક્યા અને ૧૪મા સિકાના ઉત્તરાર્ધમાં, વિ. સં. ૧૩૬માં, તીર્થ ઉપર થયેલ મુસલમાનોના આક્રમણને લીધે, તીર્થનાં મંદિર અને મૂર્તિઓ ખંડિત થયાં અને તીર્થ ઘણું મોટા સંકટમાં આવી પડયું. આવા ભારે મુસીબતના સમયમાં, પાટણના શ્રેષ્ઠી દેશળશાના વગદાર અને બાહોશ સુપુત્ર સમરાશા એસવાળે આ તીર્થને ઉદ્ધાર કરાવીને એની પુનઃ પ્રતિષ્ઠા કરાવવાનું બીડું ઝડપ્યું. અને એ કાર્ય એમણે બે વર્ષ જેટલા ટૂંકા સમયમાં જ સફળતાપૂર્વક પૂરું કરાવીને વિ. સં. ૧૩૭૧માં એની પ્રતિષ્ઠા કરાવી, જે ૧૫મા ઉદ્ધાર તરીકે યાદગાર બની ગઈ ત્રીજો તબક્કો આ પછી બે સૈકા બાદ, વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં, મુસ્લિમોના હુમલાને કારણે, આ તીર્થ વળી પાછું ખંડિત થયું. આ વખતે ચિત્તોડગઢના મંત્રી સ્વનામધન્ય For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય [૯] કર્માશાએ, ભારે હિંમત દાખવીને, વિ. સં. ૧૫૮૭ માં, આ તીર્થને ૧૬ જીર્ણોદ્ધાર કરાવ્યું. આ મહાતીર્થના જીર્ણોદ્ધારની પરંપરામાં મંત્રીશ્વર કર્માશાહે કરાવેલ સળગે જીર્ણોદ્ધાર એ અત્યાર સુધી છેલા જીર્ણોદ્ધાર તરીકે નોંધાયો છે. આ ઉદ્ધાર કંઈક એવા શુભ ચોઘડિયે અને એવા મજબૂત પાયા ઉપર થયેલ છે કે જેથી, એ પછી, તીર્થ ઉપર આવી પડેલી કેઈ આપત્તિના કારણે કે સમયના ઘસારાને લીધે, તીર્થની સાચવણી માટે ઉદ્ધાર કરવાની જરૂર નથી પડી. આ પછીની વિગતો કંઈક એવી આહલાદકારી કથા સંભળાવે છે કે, જેથી જાણી શકાય છે કે, આ ઉદ્ધાર પછી આ તીર્થ ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રભાવશાળી બનતું રહ્યું છે. આ ગૌરવકથાને સમય તે આ તીર્થની વિકાસકથાનો ત્રીજો તબક્કો. આ ત્રીજો તબક્કો મંત્રી કમશાના ઉદ્ધાર પછીથી એટલે કે વિક્રમના સોળમાં સિકાના અંત ભાગથી, શરૂ થઈને વર્તમાન સમય સુધીની આશરે સાડાચારસે વરસની ઘટનાઓને આવરી લે છે. તેમાંય વિકમની સત્તરમી સદી તે જૈન શાસનની પ્રભાવનાની દષ્ટિએ તેમ જ શ્રી શત્રુંજય તીર્થના મહિમાની અભિવૃદ્ધિની દષ્ટિએ-એમ બન્ને દષ્ટિએ, જૈન સંસ્કૃતિના ઈતિહાસમાં સેનેરી અક્ષરથી અંકિત થાય એવી હતી. જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી અને એમના શિષ્ય-પ્રશિષ્યોના તથા આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી આદિના ઉપદેશ અને પ્રભાવથી પ્રેરાઈને ભારત સમ્રાટ અકબરશાહ, જહાંગીર અને શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબે, અહિંસા-અમારિપ્રવર્તન જેવાં અનેક ધર્મકાર્યો કરવા ઉપરાંત, શ્રી શત્રુંજય વગેરે તીર્થોના માલિકી હક્કો જેન સંઘને અર્પણ કર્યાનાં શાહી ફરમાને પણ આ અરસામાં જ લખી આપ્યાં હતાં. નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી અમદાવાદના જૈન સંઘે આ અરસામાં જ સંભાળી લીધી હતી. અને વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અમદાવાદના નગરશેઠ શ્રેષ્ઠીવર્ય શાંતિદાસ સહસકરણ ઝવેરી જૈન સંઘના રાજ્યમાન્ય અને પ્રજામાન્ય એવા સમર્થ સુકાની હતા. તેઓ ઘણુ બાહોશ હતા અને દિલ્લીના દરબારમાં એમનું ઘણું માન હતું. સમ્રાટ જહાંગીર તો એમને મામા જ કહેતો હતો. એટલે જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીને કે જૈન સંઘને મળેલ શ્રી શત્રુંજય વગેરે તીર્થોના માલિકી હક્કોનાં ફરમાનોની જાળવણી કરવાની અને એને અમલ થતે જોવાની જવાબદારી, સ્વાભાવિક રીતે જ, શ્રેષ્ઠી શ્રી શાંતિદાસ ઝવેરી ઉપર આવી પડી હતી. અને સમય જતાં છેવટે એ કાર્ય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સુવ્યસ્થિતપણે સંભાળી લીધું હતું, એ વાતને For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ [૧૦] પ્રતિષ્ઠાને અહેવાલ પણ અઢી વર્ષ કે એના કરતાં પણ કંઈક વધુ સમય થશે. આ ફરમાનની વિગતો તપાસતાં એક નવાઈ ઉપજાવે એવી ઘટના તે એ બની હતી કે અમદાવાદમાં તબીબીપુરામાં) શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ભવ્ય અને મનહર જિનાલયને, વિ. સં. ૧૭૦૨ માં(સને ૧૯૪૬માં) ખંડિત કરાવીને અને એમાં ગાયને વધ કરાવીને અભડાવીને એને મસ્જિદમાં ફેરવાવી નાખનાર તે વખતના ગુજરાતના સૂબા ખુદ શાહજાદા ઔરંગઝેબે પણ, બાદશાહ બન્યા પછી, શ્રી શત્રુંજય તીર્થનું ફરમાન, વિ. સં. ૧૭૧૫ના અરસામાં, જૈન સંઘની વતી, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને આપ્યું હતું! મંદિર ખંડિત થયા પછી, બેએક વર્ષ બાદ, શ્રી શાંતિદાસ ઝવેરીએ, આ દુર્ઘટના બાબત દિલ્લીમાં, બાદશાહ શાહજહાં સમક્ષ ફરિયાદ કરી, ત્યારે બાદશાહ શાહજહાંએ, શાહજાદા ઔરંગઝેબની બદલી કરી નાખીને અને રાજ્યના ખર્ચે મંદિરને સમું કરાવીને એ શ્રી શાંતિદાસ શેઠને સુપરત કરવાનું ફરમાન કર્યું હતું, પણ કમનસીબે, એ જિનમંદિર ફરી પ્રતિષ્ઠિત ન થયું અને જૈનસંઘને અને ખાસ કરીને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનો પ્રભાવ સૂચવતી એક ગૌરવભરી કથા સદાને માટે કાળના ગર્ભમાં લુપ્ત થઈ ગઈ ! અત્યારે માત્ર ખાલી વેરાન જમીન જ ત્યાં પડી છે. વળી, જ્યાં શ્રી શત્રુંજયને પહાડ આવેલો છે, તે પાલીતાણાના પરગણું ઉપર ગેહિલ વંશની હકૂમતની શરૂઆત પણ આ અરસામાં જ થઈ હતી—એ વખતે એની ગાદી પાલીતાણામાં નહીં પણ ગારિયાધારમાં હતી. આ વંશના રાજવી ગોહેલ કાંધાજી સાથે, શ્રી શત્રુંજય તીર્થના પાને લગતે સૌથી પહેલ કરાર, વિ. સં. ૧૭૦૭ની સાલમાં, જૈન સંઘની વતી, અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા શેઠ શ્રી રતન અને સુરા એ નામના બે ભાઈઓએ જ કર્યો હતો. આ ઉપરથી પણ જોઈ શકાય છે કે શ્રેષ્ઠીવર્ય શાંતિદાસ ઝવેરી, એમના સમયમાં, જેન સંઘના કેટલા મોટા પ્રભાવશાળી પુરુષ હતા. વિશેષ આનંદ અને ગૌરવ ઉપજાવે એવી હકીકત તો એ છે કે, એમના પગલે પગલે, એમના વંશજો પણ જૈન શાસનની સેવા અને શ્રી શત્રુંજય તીર્થની સાચવણું કરતા રહ્યા છે. તાજેતરમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને પ્રમુખપદેથી, અરધી સદી જેટલા લાંબા સમયની ભારે સફળ અને યશનામી કારર્કિદી બાદ, નિવૃત્ત થયેલા શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈ પણ આ પરંપરાના જ જૈન સંઘના અગ્રણી છે. ગિરિરાજની અદ્દભુત વિકાસકથા આ ત્રીજા તબક્કા દરમ્યાન શ્રી શત્રુંજય તીર્થને જે વિકાસ થયે તે, જેમ ખૂબ ત્વરિત છે તેમ, ઘણો વ્યાપક પણ છે. આ વિકાસનું સમગ્રપણે અવલોકન કરીને, એનું અતિ સંક્ષેપમાં વર્ણન કરવું હોય તે, એમ કહેવું જોઈએ કે શ્રી શત્રુંજયના પર્વતનું બીજુ શિખર આઠ ટૂકેનાં સંખ્યાબંધ જિનમંદિરેથી સુશોભિત બન્યું અને કંતાસરની For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શેત્રુજય [૧૧] ઊંડી ખાઈનું પૂરણ કરીને એના ઉપર શ્રી મોતીશા શેઠની વિશાળ નવમી ટ્રકની રચના થઈ, તે પણ આ સમય દરમ્યાન જ. જાણે ત્રણ-ચાર વર્ષનો આ સમય શ્રી શત્રુંજય તીર્થને માટે વધુ ને વધુ વિકાસના પ્રસંગે લઈને જ આવ્યો હતો ? આ વાતની પ્રતીતિ નવ ટ્રકની સ્થાપનાના સમયને લગતી નીચેની માહિતી ઉપરથી પણ થઈ શકે છે– (૧) સવા સમાની અથવા ચૌમુખજીની ટ્રક, વિ. સં. ૧૬૭૫ (બીજી ટૂક). (૨) છીપાવલીની ટૂક, વિ. સં. ૧૭૯૧ (ત્રીજી ટૂક). (૩) પ્રેમવસી–પ્રેમચંદ મેદીની ટ્રક, ૧૮૪૩ (સાતમી ટૂક). (૪) હેમવસી-હેમાભાઈ શેઠની ટ્રક, વિ. સં. ૧૮૮૬ (છઠ્ઠી ટ્રક). (૫) ઉજમફઈની ટ્રક, વિ. સં. ૧૮૯૩ (પાંચમી ટૂક). (૬) સાકરવસી-સાકરચંદ પ્રેમચંદની ટૂક, વિ. સં. ૧૮૦૩ (ચેથી ટૂક). (૭) બાલાસી–બાલાભાઈની ટૂક, વિ. સં. ૧૮૯૩ (આઠમી ટૂક). (૮) મેતીશાની ટૂક, વિ. સં. ૧૮૯૯ (નવમી ટૂક). (૯) નરશી કેશવજીની ટૂક, વિ. સં. ૧૨૧ (પહેલી ટૂક). આ માહિતી ઉપરથી જોઈ શકાય છે કે શ્રી શત્રુંજય પહાડના બીજા શિખર ઉપર સૌથી પહેલાં, વિ. સં. ૧૬૭૫ ની સાલમાં, સવા સમાની ટૂકના ગગનચુંબી ચેમુખ જિનપ્રાસાદની રચના થઈ હતી, જે ટ્રકની યાત્રાના ક્રમમાં બીજી ટૂક ગણાય છે. અને સૌથી છેલ્લે, સવા સોમાની ટૂક પછી ૨૪૬ વષે, વિ. સં. ૧૯૨૧ ની સાલમાં, શેઠ નરશી કેશવજીની ટ્રેકની સ્થાપના થઈ હતી. ટ્રકની યાત્રાના ક્રમ પ્રમાણે આ ટૂક પહેલી આવે છે. વળી, વિ. સં. ૧૮૯૩ના એક જ વર્ષમાં, શ્રી મતીશા શેઠની ટ્રક સહિત, કુલ ચાર ટ્રકની સ્થાપના થઈ હતી. ટ્રકને લગતી આ બીના પણ આ તીર્થ ઉપરની શ્રીસંઘની ગાઢ ભક્તિને અને શ્રી શત્રુંજય તીર્થ ઉપર નાનું-મોટું જિનમંદિર બંધાવવાને અથવા છેવટે ગિરિરાજ ઉપરના કોઈ પણ દેરાસરમાં જિનબિંબ પધરાવવાને શ્રીસંઘમાં કેટલું બધું મહિમા છે, એ વાતનો ખ્યાલ આપે છે. ગિરિરાજની આ વિકાસકથા ખરેખર, અદ્દભુત છે. - જિનમંદિર રચવાની કે જિનબિંબ પધરાવવાની ઉત્કટ ભાવના આ મહિમાને કારણે અનેક ધર્માત્મા ભાઈઓ-બહેનોને આ ગિરિરાજ ઉપર, અને વિશેષ કરીને દાદાની મુખ્ય ટૂંકમાં, દેરાસર કે નાની સરખી દેરી પણ બંધાવીને એની પ્રતિષ્ઠા કરાવવાની ભાવના રહેતી હતી. આને લીધે, એક કાળે, પરિસ્થિતિ એવી ઊભી થઈ કે દાદાની ટૂંકમાં, હાથી પિળમાં, નવું દેરાસર બનાવવા માટે ખાલી જગ્યાનો લગભગ અભાવ થઈ ગયે; અને છતાં આ માટેની માગણી તો ચાલુ જ હતી. તેથી, હાથી પિળને વધારે ઘીચ થતી રોકવા માટે, જુદાં જુદાં સ્થાને ના જૈન સંઘએ, પાલીતાણા શહેરમાં એકત્ર થઈને, વિ. સં. ૧૮૯૭ના ચિત્રી પૂનમના પર્વ વખતે, એવો ઠરાવ કર્યો કે હવેથી કેઈએ હાથી પિોળમાં નવું દેરાસર બંધાવવું નહીં; અને જે વ્યક્તિ આ નિયમને ભંગ કરશે તે For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પ્રતિષ્ઠાને અહેવાલ શ્રીસંઘને ગુનેગાર ગણાશે. આ નિર્ણયની શ્રીસંઘને જાણ કરવા માટે દાદાની ટ્રકમાં એ સંબંધી એક શિલાલેખ પણ લગાડવામાં આવ્યું હતું, જે અત્યારે પણ મોજૂદ છે, અને એની છબી આ પુસ્તકમાં આપવામાં આવી છે. શ્રીસંઘે કરેલ આ ઠરાવને લીધે હાથી પિળમાં, દાદાના જિનપ્રાસાદની આસપાસ, નવાં દેરાસરે કે દેરીઓ બંધાતાં તે અટકી ગયાં, પણ દાદાની ટૂકમાં જિનબિંબ પધરાવવાની શ્રીસંઘની ભક્તિએ ન માર્ગ લીધે; અને એને લીધે દાદાની ટૂંકમાં, પ્રાચીન સ્થાપત્યકળાના એક ઉત્તમ નમૂનારૂપ દાદાના વિશાળ અને ઉત્તગ જિનપ્રાસાદની આસપાસ તથા બીજે, જ્યાં જ્યાં જિનપ્રતિમા પધરાવી શકાય એવી ખાલી જગ્યા દેખાઈ ત્યાં, શિલ્પશાસ્ત્રના નિયમોને, જિનબિંબ પધરાવવાના વિધાનને કે આશાતનાને વિશેષ વિચાર કર્યા વગર, ઠેર ઠેર, જુદા જુદા સમયે, સેંકડો જિનપ્રતિમાઓ પધરાવવામાં આવી. આમ થવાને લીધે દાદાની ટ્રકમાં જિનપ્રતિમાઓની સંખ્યામાં સારે એવે વધારે થયે અને ભાવિક ભક્તોને ગિરિરાજ ઉપર અને તે પણ દાદાની ટ્રકમાં જિનબિંબ પધરાવ્યાને સંતોષ પણ મળે. પણ એથી મુખ્ય દેરાસર તથા અન્ય સ્થાનેને પણ ઉત્તમ કટિની પ્રાચીન શિલ્પકલાનો વૈભવ ઢંકાઈ ગયે; અને, યાત્રિકના જાણતાં-અજાણતાં, પ્રભુપ્રતિમાની આશાતના થઈ જાય એવી સ્થિતિનું સર્જન થયું તે વધારામાં. - નિરંતર થતી આ આશાતનાને ટાળવી હોય, જિનપ્રાસાદની ઢંકાઈ ગયેલી શિલ્પસમૃદ્ધિને અને ભવ્યતાને ફરી પ્રગટ કરવી હોય અને શિલ્પશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હોય તે, જેમ ઠીક લાગ્યું તેમ પધરાવી દેવામાં આવેલ આ પાંચસો કરતાં પણ વધુ સંખ્યામાં જિનબિંબનું ત્યાંથી ઉત્થાપન કરીને એમને અન્ય સ્થાનમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે, એ જરૂરી હતું. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિ ઉપર શ્રી દાદાની ટૂંકમાં, શ્રેષ્ઠી કર્માશાએ વિ. સં. ૧૫૮૭માં કરાવેલ સેળમાં જીર્ણોદ્ધાર પછી આશરે સાડાચાર વર્ષ બાદ, ગયા વર્ષે (વિ. સં. ૨૦૩રના માહ મહિનામાં), નૂતન બાવન જિનાલયવાળા જિનપ્રાસાદને પ્રતિષ્ઠા-મહત્સવ શાનદાર રીતે ઊજવાયે, એ પુણ્ય-અવસરનું બીજ આ વિચારમાં રહેલું હતું. અને એ વિચારનો અમલ કરીને ટ્રકને આશાતનાથી મુક્ત અને વિશેષ શોભાયમાન કરવાની જવાબદારી, આશરે અઢીસો જેટલાં વર્ષથી, આ તીર્થને વહીવટ સફળ રીતે સંભાળી રહેલ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ પૂરી કરવાની હતી. અને આ પ્રતિષ્ઠા-મહોત્સવની વિગતે ઉપરથી એ સ્પષ્ટ રૂપે જાણ શકાય છે કે, પેઢીએ આ જવાબદારી ખૂબ સફળ અને યશસ્વી રીતે નિભાવી જાણીને પિતાના મહિમા અને ગૌરવમાં વધારે કર્યો હતે. ત્યારે, આપણું સંઘની શોભા અને કાર્યશક્તિના પ્રતીકરૂપ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને એની કામગીરીની કેટલીક વિગતેથી પરિચિત થઈ એ. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી * ગિરિરાજ શ્રી શત્રુંજયના આશરે ચાર વર્ષ પહેલાંના વહીવટ સંબંધી જે છૂટીછવાઈ અને આછી-પાતળી વિગતે મળે છે, તે ઉપરથી કંઈક એવું તારણ નીકળી શકે છે કે, જે વખતે જે શહેર ગુજરાતનું પાટનગર હોવાનું ગૌરવ ધરાવતું હતું, મોટે ભાગે એ શહેરને શ્રીસંઘ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી વહન કરતો હતો. અને આ તીર્થનો વહીવટ સંભાળવો એ મોટા પુણ્યનું તથા ગૌરવનું નિમિત્ત લેખાતું હતું, એટલે જેમના ઉપર આ જવાબદારી આવી પડતી હતી, તેઓ ખૂબ ઉલ્લાસથી એને પૂરી કરતા હતા. પાટણ અને ધૂળકાના સંઘને વહીવટ આ રીતે સોલંકી કાળમાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ તે વખતના ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણના સંઘના હાથમાં હતું. જ્યારે વાઘેલા રાજ્યશાસનમાંમંત્રીધર વસ્તુપાળ-તેજપાળના સમયમાં–પાટણના બદલે ધવલક્કપુર (વર્તમાન ધોળકા) ગુજરાતની રાજધાની બન્યું ત્યારે, આ મહાતીર્થને વહીવટ ધોળકાના સંઘે-ખાસ કરીને મંત્રી વસ્તુપાલ-તેજપાલની બંધુબેલડીએ-સંભાળ્યું હોય એ અણસાર સાહિત્યમાંથી (પુરાતન પ્રબંધ સંગ્રહ, પૃ. ૬૪માં સચવાયેલ એક કથા ઉપરથી) મળે છે. ફરી પાછો પાટણ સંઘને તથા ત્રણ શહેરને વહીવટ ત્યાર પછી વળી પાછી ગુજરાતની રાજધાની ધૂળકાના બદલે પાટણમાં ફેરવાઈ એટલે, સ્વાભાવિક રીતે જ, આ તીર્થને વહીવટ પણ પાટણના સંઘના હાથમાં ગયા. પણ આવી સ્થિતિ શ્રેષ્ઠી સમરાશા ઓસવાળે વિ. સં. ૧૩૭૧ માં કરાવેલ શ્રી શત્રુંજય તીર્થના પંદરમો ઉદ્ધાર પછી થોડાક દાયકાઓ સુધી જ ચાલુ રહી હતી. અને, ત્યાર પછીના અરાજક્તાના સમયમાં, પાટનગર પાટણની અને એના જૈન સંઘની સ્થિતિ ડામાડોળ અને નબળી થઈ ત્યારે, આચાર્ય શ્રી વિજયરાજસૂરિજીની સલાહ પ્રમાણે, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી પાટણ, ખંભાત અને રાધનપુરના સંઘોના મોવડી ઓએ સંયુક્તપણે સ્વીકારી હતી. અમદાવાદના શ્રીસંઘને વહીવટ આવી સ્થિતિ કેટલાં વર્ષ ચાલુ રહી એની ચોક્કસ વિગતે મળતી નથી, પણ એટલું લાગે છે કે, શ્રેષ્ઠી કર્મશાએ શ્રી શત્રુંજય તીર્થને સોળમો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૫૮૭માં For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પ્રતિષ્ઠાને અહેવાલ કરાવ્યુંતે પછી કેટલાક દાયકા બાદ, આ તીર્થને વહીવટ, તે વખતના ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરના જૈન સંઘના હાથમાં આવી ગયે હોવું જોઈએ. તે વખતના કેવળ અમદાવાદના જૈન સંઘના જ નહીં પણ સમસ્ત શ્રીસંઘના એક બાહોશ, વગદાર, ધર્મનિષ્ઠ, પ્રભાવશાળી અને સમર્થ માવડી નગરશેઠ શ્રેષ્ઠીવર્ય શાંતિદાસ ઝવેરીની રાહબરી નિચે આ તીર્થને વહીવટ સુવ્યવસ્થિત થયાની વાતની સાક્ષી એમણે, અમદાવાદના, ઓસવાળ વંશના બે ભાઈઓ શ્રેષ્ઠ રતન અને શ્રેષ્ઠી સૂરાને સાથે રાખીને, વિ. સં. ૧૭૦૭ની સાલમાં, પાલીતાણાના દરબાર ગોહેલ કાંધાજી સાથે જૈન સંઘની વતી, શ્રી શત્રુંજય મહાતીર્થ અને એના યાત્રિકે ના રખોપાને સૌથી પહેલા કરાર કર્યો હતો, એ બીન પણ પૂરે છે. ઢિીની પ્રાચીનતા આ પછી આ તીર્થને વહીવટ ઉત્તરોત્તર અમદાવાદના શ્રીસંઘના હાથમાં સ્થિર અને વ્યવસ્થિત થતે ગયે. અને, સમય જતાં, એ વહીવટ, ભારતભરના સમસ્ત શ્રીસંઘની વતી, અમદાવાદમાં રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી થવા લાગે. સમસ્ત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી આ પેઢીનું નામકરણ કોણે, ક્યારે અને ક્યાં કર્યું હશે, એની આધારભૂત માહિતી તે ઉપલબ્ધ થતી નથી; પણ શ્રી શત્રુંજય તીર્થના, વિ. સં. ૧૭૮૭ ની સાલના એક ચેપડામાં “શ્રી આણંદજી કલ્યાણજી, રાજનગર”ના નામનું ખાતું મળે છે, તેથી બે વાત જાણી શકાય છે. પહેલી વાત એ કે શરૂઆતમાં અમદાવાદના શ્રીસંઘની પેઢીનું નામ આણંદજી કલ્યાણજી રાખવામાં આવ્યું હશે; અને, બીજી વાત એ કે, આગળ જતાં, શ્રી શત્રુંજય તીર્થને કારોબાર પણ આ પેઢીના નામથી ચાલુ કરવામાં આવ્યું હશે; અને એ રીતે આ પેઢીને સમસ્ત શ્રીસંઘના પ્રતિનિધિ બનવાનું ગૌરવ મળ્યું હશે. આપણું શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ કેટલું બધું કપ્રિય બન્યું છે, તે એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, ગુજરાત-સૌરાષ્ટ્રનાં એવાં પણ કેટલાંક શહેર છે કે જ્યાંના શ્રીસંઘની પેઢીનું નામ આણંદજી કલ્યાણજી રાખવામાં આવ્યું છે અને છતાં એ અમદાવાદ-પાલીતાણાની આ જ નામની પેઢી સાથે સંકળાયેલ નથી. પેઢીનું આ નામ કઈ વ્યક્તિ-વિશેષના નામ ઉપરથી નહીં પણ “આણંદ” અને “કલ્યાણ જેવા બે મંગલસૂચક શબ્દોના જોડાણથી પાડવામાં આવ્યું છે તે સુવિદિત છે. શ્રીસંઘનું નામ અને કામ તે હંમેશા આનંદ અને કલ્યાણને જ કરનારું હોય, એ એને ભાવ છે. પાલીતાણાના ચેપડામાં મળતા ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી બીજી વાત એ જાણવા મળે છે કે, આ પેઢી વિ. સં. ૧૭૮૭ પહેલાં ગમે ત્યારે સ્થપાયેલી હોવી જોઈએ; એટલે એ આશરે અઢી વર્ષ જેટલી જૂની તે છે જ; કદાચ એને એનાથી પણ કેટલીક વધુ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી [૧૫] પ્રાચીન માની શકાય. આ રીતે અઢી વર્ષ જેટલી જૂની પેઢીની કાર્યશક્તિને સમયને ઘસારો ન લાગે અને ઊલટું, સમયના વહેવા સાથે, એ વધુ કાર્યક્ષમ બનતી રહે અને પિતાના કાર્યક્ષેત્રનો પણ ઉત્તરોત્તર વિકાસ કરતી રહે, એ બીના એ વાતને સ્પષ્ટ ખ્યાલ આપે છે કે, એના પાયામાં શ્રીસંઘની ભાવનાનાં અને સંચાલકોની કર્તવ્યનિષ્ઠાનાં કેવાં ખમીરદાર ખાતર-પાણી સિંચાતાં રહ્યાં છે! અમદાવાદ શ્રીસંઘની કામગીરી એક રીતે કહેવું હોય તે એમ જરૂર કહી શકાય કે, અમદાવાદના શ્રીસંઘે શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ સંભાળી લીધા પછી, એ બાબતમાં એને પીછેહઠ કરવાનો ક્યારેય અવસર આવ્યો નથી; આજે પણ આ તીર્થનો વહીવટ અમદાવાદના શ્રીસંઘના મેવડીએ જ સંભાળે છે. કારણ કે, આશરે એકાદ સિકા પહેલાં (સને ૧૮૮૦ની સાલમાં), પેઢીનું પહેલું બંધારણ ઘડાયું ત્યારથી તે છેક આજ સુધી, બંધારણમાં કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે, પેઢીને બધો વહીવટી કારોબાર, અમદાવાદના શ્રીસંઘમાંથી પસંદ કરવામાં આવેલ, નવ વહીવટદાર ટ્રસ્ટીઓ જ ચલાવે છે. જેમ ગિરિરાજ શ્રી શત્રુંજયની આવી એકધારી વિકાસશીલતા પેઢી માટે ગૌરવરૂપ છે, તેમ પેઢીના સંચાલન માટેની અમદાવાદના મોવડીઓની સતત ચિંતા અને અખંડિત કામગીરી અમદાવાદના શ્રીસંઘને માટે પણ ગૌરવરૂપ બની રહે એવી છે. પઢીનું બંધારણ પેઢીનું બંધારણ સને ૧૮૮૦માં, દેશભરના સંઘના પ્રતિનિધિઓને નિમંત્રણ આપીને, અમદાવાદમાં, નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈના અધ્યક્ષપદે ઘડવામાં આવ્યું હતું. એમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને એમના વારસાએ બનાવેલી શ્રીસંઘની તથા શ્રી શત્રુંજય તીર્થની સેવા પ્રત્યે શ્રીસંઘની કૃતજ્ઞતાની લાગણી દર્શાવવા માટે, પેઢીનું પ્રમુખપદ એમના વારસ જ શોભાવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. પેઢીના પ્રમુખ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તના પ્રમુખ ગણાય છે, તેથી આ પદ વિશેષ ગૌરવભર્યું લેખાય છે. આ બંધારણમાં, ૩૨ વર્ષ બાદ, સને ૧૯૧૨માં, નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈના પ્રમુખપદે, કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા; પણ એ વખતે પણ પેઢીનું એટલે કે સકળ શ્રીસંઘનું પ્રમુખપદ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજને આપવાની આ કલમ ચાલુ રાખવામાં આવી હતી. પેઢીના બંધારણમાં છેલ્લે છેલ્લે સને ૧૯ત્ની સાલમાં ફેરફાર કરીને, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના અધ્યક્ષપણું નીચે, નિયમાવલી ઘડવામાં આવી ત્યારે, પ્રમુખપદ અંગેની કલમમાં પણ ફેરફાર કરવામાં આવ્યું છે. આ ફેરફાર પ્રમાણે હવે પેઢીનું પ્રમુખ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પ્રતિષ્ઠાને અહેવાલ પદ, નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજના બદલે, પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ નક્કી કરે એમને આપવાનું ઠરાવવામાં આવ્યું છે અને પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓમાંના એક શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ હોય એ હક્ક એમને આપવામાં આવ્યો છે. આ ફેરફારમાં પેઢીના પ્રમુખ શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈ તથા પેઢીના સંચાલક મહાનુભાવની સમયજ્ઞતા તથા દૂરદેશનું પ્રતિબિંબ પડે છે એ કહેવાની જરૂર નથી. અન્ય તીર્થોને વહીવટ શરૂઆતમાં પેઢીને કેવળ શ્રી શત્રુંજય તીર્થને જ વહીવટ સંભાળવાને હતે. પણ પેઢીએ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની તેમ જ જરૂર જણાતાં શ્રીસંઘના તીર્થો વગેરેના હકકોની સાચવણી કરવાની કામગીરી એવી સંતોષકારક રીતે સંભાળી કે જેથી શ્રીસંઘમાં એની ખૂબ નામના અને પ્રતિષ્ઠા થઈ. અને એના પરિણામે, છેલ્લાં એંશી વર્ષ દરમ્યાન, નીચે જણાવેલ આઠ તીર્થસ્થાનોનો વહીવટ, જે તે તીર્થના કાર્યવાહકેએ, પેઢીને સુપરત કરી દીધો (૧) શ્રી રાણકપુર-સાદડી તીર્થ, વિ. સં. ૧૦૫૩માં. (૨) શ્રી જૂનાગઢ-ગિરનાર તીર્થ, વિ. સં. ૧૯૩માં. (૩) શ્રી કુંભારિયા તીથ, વિ. સં. ૧૯૭૭માં. (૪) શ્રી તારંગા તીર્થ, વિ. સં. ૧૯૭૭માં. (૫) શ્રી મક્ષીજી તીર્થ, વિ. સં. ૧૯૭૭માં. (૬) શ્રી શેરિસા તીર્થ, વિ. સં. ૧૯૮૪માં. (૭) શ્રી મૂછાળા મહાવીર તીર્થ, વિ. સં. ૨૦૨૦ માં (૮) શ્રી ચિત્તોડગઢ ઉપરનાં જિનમંદિર, વિ. સં. ૨૦૨૪માં આ હકીકત ઉપરથી જોઈ શકાય છે કે વિ. સં. ૧૯૭૭ની એક જ સાલમાં કુંભારિયાજી, મક્ષીજી તથા તારંગા એમ ત્રણ તીર્થોને વહીવટ પેઢીને સોંપવામાં આવ્યા હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરનાં કેટલાંક જિનમંદિરોને વહીવટ પણ પેઢી સંભાળે છે. પેઢીએ નક્કી કરેલી નીતિ આ પછી પણ કઈ કઈ તીર્થ કે જિનમંદિરને વહીવટ સંભાળી લેવાની માગણી અવારનવાર પેઢી પાસે આવતી રહે છે. પણ પેઢીના સંચાલકે આવા પ્રસંગોએ, શાણપણ અને દીર્ધદષ્ટિ દાખવીને, પેઢીના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવાની લાલચથી દૂર રહે છે. અને છતાં આવી જરૂરિયાતવાળા કઈ પણ તીર્થ કે જિનમંદિરના હિતને જરા પણ નુકસાન For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી [૧૭] થવા ન પામે એટલા માટે પૂરેપૂરી આર્થિક સહાય તથા આત્મીયતાની ભાવનાથી ભરેલી વ્યવહારુ સલાહ-સૂચના પણ આપે છે. - પેઢીએ અપનાવેલી એક બીજી નીતિ કે કાર્ય પદ્ધતિ પણ ધ્યાનમાં લેવા જેવી છે. જૈનોના વસવાટને કારણે જ્યાં નવાં જિનમંદિર બંધાવવાની જરૂર હોય ત્યાં પિઢી એ માટે જરૂરી સહાય આપે છે. અને જીર્ણ થયેલાં પ્રાચીન તીર્થો અને જિનમંદિરના ઉદ્ધાર માટે પૂરતી સહાય આપીને આપણું ધર્મ-સંસ્કારના પોષક પ્રાચીન, અમૂલ્ય, કળામય વારસાને ટકાવી રાખવા એ દૂરંદેશીભર્યો પ્રયત્ન કરે છે. વળી, વિશ્વવિખ્યાત આબુ જેવાં પિતાના વહીવટ બહારનાં તીર્થસ્થાનની સાચવણી માટે લાખો રૂપિયા ખર્ચતાં પણ પેઢી ખમચાતી નથી. પેઢીએ કરાવેલા જીર્ણોદ્ધારની, ઉત્કૃષ્ટ અને નમૂનેદાર જીર્ણોદ્ધારે તરીકે, વાસ્તુવિદ્યાના દેશ-વિદેશના નિષ્ણાતોએ પણ મુક્ત મને પ્રશંસા કરી છે. આ રીતે પેઢીએ, છેલ્લાં પચાસ વર્ષ દરમ્યાન, એના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની રાહબરી નીચે, સાડાપાંચ જેટલાં જિનમંદિરે માટે, આશરે એક કરોડ રૂપિયા જેટલી મોટી રકમ વાપરી છે.. શ્રી સમેતશિખર તીર્થના માલિકી હક્ક પૂર્વ ભારતના મહાતીર્થ શ્રી સમેતશિખરનો વહીવટ તો બીજાઓ સંભાળે છે, પણ જ્યારે એ તીર્થના પહાડની માલિકીના હક્કો ખરીદી લેવાની વાત આવી ત્યારે, એને દસ્તાવેજ પેઢીના નામથી જ, સને ૧૯૧૩માં, કરવામાં આવ્યો હતો. આ બિના શ્રીસંઘ પેઢી ઉપર કેટલો વિશ્વાસ ધરાવે છે, એનું સૂચન કરે છે. પેઢીએ પણ, આ પહાડની માલિકી અંગેના દિગંબર સંઘ તથા બિહાર રાજ્ય સાથેના ઝઘડામાં, આપણા સંઘનું હિત ન જોખમાય એ માટે, અત્યાર સુધી પૂરા જાગ્રત અને પ્રયત્નશીલ રહીને અને પૂરતું ખર્ચ કરીને એ વિશ્વાસને સાચો ઠરાવ્યું છે. વિસ્તૃત કાર્યક્ષેત્ર પિઢીને કારેબાર એક રજવાડા એટલે વિશાળ, વિવિધ પ્રકારના પ્રશ્નોથી ભરેલો અને અટપટે છે. અને છતાં આ બધો કારોબાર, પેઢીને, રજવાડી પદ્ધતિથી નહીં પણ, ધર્મભાવનાનું જતન થાય અને ગૌરવ વધે એવી શાંત અને શેભાભરી રીતે ચલાવવું પડે છે–અહીં જ પેઢીના સંચાલકના ધર્માનુરાગ તથા મહાજનપદની અગ્નિપરીક્ષા થાય છે; અને એમાં તેઓ ક્યારેય નાકામિયાબ થયા હોય એવું બન્યું નથી, એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. પેઢીનું મુખ્ય કામ તીર્થો અને જિનમંદિરની તથા એના માલિકી હકકોની તેમ જ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ [૧૮] પ્રતિષ્ઠાને અહેવાલ શ્રીસંઘનાં હિતેની સાચવણી કરવાનું અને અહિંસા-અમારિની ભાવનાને પ્રોત્સાહન આપવાનું છે. પણ આ માટે જ્યારે એને રાજસત્તાની સાથે કે જૈન સંઘના બીજા ફિરકા સાથે (મોટે ભાગે દિગંબર સંઘ સાથે) સંઘર્ષમાં ઊતરવું પડે એ પ્રસંગ ઊભે થાય છે ત્યારે, પોતાના સંઘની દુભાયેલી કે ઉગ્ર બનેલી લાગણીઓને ન્યાય આપીને તથા નિયંત્રણમાં રાખીને, એવા આળા પ્રશ્નોનો નિકાલ કરવામાં પેઢીના મોવડીઓએ ખૂબ સાવધાની અને શાણપણથી કામ લેવું પડે છે. પેઢીને લાંબા સમયના કારોબારમાં આવા અટપટા પ્રસંગે તે અનેક વાર આવ્યા છે, અને એમાંના મોટા ભાગના પ્રસંગે એણે સારી રીતે ઉકેલ્યા છે. તીર્થરક્ષા, જીર્ણોદ્ધાર તથા તીર્થોના હક્કોના રક્ષણ જેવાં મોટાં અને અટપટાં કામે ઉપરાંત અપંગ અને ઘરડાં ઢેરેની માવજત, માછલાંની રક્ષા, ચકલાંને ચણ, પારેવાને જાર, નમાયાં બકરાં-ઘેટાંને દૂધ, કૂતરાને રોટલા જેવા દેખીતી રીતે નાનાં અને સહેલાં છતાં અહિંસા-અમારિ-પ્રવર્તનની દષ્ટિએ મહત્વનાં કહી શકાય એવાં કામે પણ પેઢીના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. મૂંગા ઢોરની રક્ષા માટે ભાવનગર રાજ્ય પેઢીને પિતાનું છાપરિયાળી ગામ, એની સીમ સાથે, ભેટ આપ્યું છે એટલે પેઢીએ ખેડૂતોને તગાવી આપવી પડે છે, અને મહેસૂલ પણ વસૂલ કરવું પડે છે. વળી, તીર્થોનાં યાત્રિકોને પૂજાસેવાની, ઊતરવા-રહેવાની તથા ભાતા-જમવાની સંતોષકારક સગવડ મળી રહે એ માટે પણ પેઢી પૂરેપૂરું ધ્યાન આપે છે. આ ઉપરથી સમજી શકાય છે કે, પેઢીનું કાર્યક્ષેત્ર કેટલું વિશાળ છે. શ્રીસંઘને વિશ્વાસ આવી બધી જવાબદારીઓને સારી રીતે પૂરી કરીને પેઢીએ આપણું સંઘને એટલે બધે વિશ્વાસ સંપાદન કર્યો છે કે, જેથી કઈ કઈ વ્યક્તિએ પિતાનું વસિયતનામું પેઢીની તરફેણમાં કરી આપ્યું હોય એવા પણ દાખલા બન્યા છે. વળી, ભાવિક જનેએ પેઢી હસ્તકનાં જુદાં જુદાં તીર્થસ્થાન અને દેવમંદિરોમાં તેમ જ બીજા જુદાં જુદાં ખાતાંઓમાં ભેટ આપેલ દ્રવ્ય બધું છેવટે પેઢીમાં એકત્ર થાય છે અને પેઢીનું ગણાય છે. એટલે એ બધા ધનની બરાબર સાચવણી થતી રહે, એનું રોકાણ સુરક્ષિત રીતે થતું રહે અને કઈ પણ ખાતાના ધનને જોખમ ન નડે તેમ જ પિતાના હિસાબે અને નાણુવ્યવહાર બિલકુલ વ્યવસ્થિત અને સ્વરછ રહે, એ માટે પેઢી ખૂબ તકેદારી રાખે છે, જે બીજાઓ માટે દાખલારૂપ બની રહે એવી છે. અને કયારેક કઈક ખાતા માટે, કેઈક વ્યક્તિને કારણે, જોખમ ઊભું થયું હોય તે, એવા ધર્મસંકટ જેવા વખતે પણ, પેઢીના સંચાલકે, મારા-પરાયાપણાના પક્ષપાતમાં પડ્યા વગર, ન્યાયનીતિનું For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા: મહત્સવની પૂર્વભૂમિકા [૧૯] ધારણ અપનાવીને, આકરાં કે અણગમતાં લાગે એવાં જરૂરી પગલાં ભરતાં ખમચાયા ન હોય એવા પણ કેટલાક પ્રસંગ બન્યા છે. આપણા શ્રીસંઘમાં, જેન સંઘના અન્ય ફિરકાઓમાં તેમ જ અન્યત્ર પણ પેઢીની જે નામના અને પ્રતિષ્ઠા છે, તે એના સંચાલકોની નિષ્ઠાભરી કાર્યવાહી અને સ્વચ્છ વહીવટ માટેના આગ્રહને કારણે જ છે, એ સ્પષ્ટ છે. એટલે જ્યારે પેઢીએ, દાદાની ટ્રકમાંથી ઉત્થાપન કરેલ જિનપ્રતિમાઓને, એ જ ટૂંકમાં બંધાવવામાં આવેલ બાવન જિનાલયવાળા નૂતન જિનપ્રાસાદમાં તથા અન્યત્ર પ્રતિષ્ઠિત કરવાનો મહોત્સવ ઊજવવાની જાહેરાત કરી ત્યારે, સમસ્ત શ્રીસંઘે એને અનેરા ઉલાસથી વધાવી લીધી; અને એ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમંગથી ભાગ લઈને એને ઐતિહાસિક, ચિરસ્મરણીય અને સફળ બનાવ્યું. ત્યારે હવે એ મહત્સવની પૂર્વભૂમિકા તથા એ અપૂર્વ મહોત્સવની ઉજવણીની મહત્વની વિગતેથી માહિતગાર થઈ પાવન થઈએ. પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વભૂમિકા : જિનપ્રતિમાઓનું ઉત્થાપન ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર, દાદાની મોટી ટ્રકમાં, આશરે સાડા ચાર વર્ષ બાદ, મહાન પ્રતિષ્ઠા કરવાને પ્રસંગ આવ્યો હતો તે, આ કારણે આ ટ્રકમાંની પાંચસે કરતાં પણ વધુ જિનપ્રતિમાઓનું, બાર વર્ષ પહેલાં, ઉસ્થાપન કરીને એમને બીજા સ્થાનમાં પણદાખલ પધરાવવામાં આવી હતી. અને એ પ્રતિમાઓની દાદાની ટૂંકમાં જ, સમુચિત સ્થાને, પુનઃપ્રતિષ્ઠા કરવાની પેઢી તરફથી, ઉત્થાપનના અરસામાં જ, જાહેરાત કરીને, શ્રીસંઘને આશ્વાસન આપવામાં આવ્યું હતું. ઉત્થાપનની જરૂર દાદાની ટ્રકમાં જુદે જુદે સ્થાને બિરાજમાન કરવામાં આવેલ આ પ્રતિમાજીઓનું, ધર્મની દૃષ્ટિએ તથા શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ—એમ બને દૃષ્ટિએ, ઉસ્થાપન કરવાની જરૂર હતી. ગિરિરાજ ઉપર, અને તે પણ દાદાની ટ્રકમાં જ, દેરાસર કે દેરી ચણાવવાને, અને For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ [૨૦] પ્રતિષ્ઠાને અહેવાલ એ ન થઈ શકે તો છેવટે જ્યાં જગ્યા મળે ત્યાં એકાદ નાનું-મોટું જિનબિંબ પધરાવવાને મહિમા જૈન સંઘમાં ઘણે છે. એટલે સેંકડો ભાવિક ભાઈ એ-બહેનોએ, શ્રદ્ધાભક્તિથી પ્રેરાઈને, પિતાના આત્માનું કલ્યાણ કરવા માટે, દાદાની ટૂંકમાં, જ્યાં જ્યાં ખાલી જગ્યા દેખાઈ ત્યાં, જિનબિંબને પધરાવવાનો લહાવો લીધો હતો. આ રીતે એમણે પ્રતિમાજીઓને પ્રતિષ્ઠિત કર્યાનો સંતોષ અને આનંદ તો મેળવ્યો, પણ, એમ કરવા જતાં, શિલ્પશાસ્ત્રની ઉપેક્ષા થતી હતી અને પ્રભુ-પ્રતિમાઓની આશાતના થયા કરે. એવી સ્થિતિ સર્જાવા પામી હતી, એ વાતને કેઈને ખ્યાલ ન રહ્યો. પરિણામે મોટી ટૂંકમાં, આ રીતે, જુદી જુદી જગ્યાએ પાંચસો કરતાં પણ વધારે પ્રતિમાજીએ પ્રતિષ્ઠિત થઈ ગઈ હતી. શેઠ આણંદજી કલ્યાણજીની પિઢી હસ્તકનાં અન્ય તીર્થસ્થાનના (તેમ જ પેઢીના વહીવટ બહારનાં પણ આબુજી જેવાં સંખ્યાબંધ તીર્થસ્થાનના) જીર્ણોદ્ધારની જેમ, ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની દાદાની ટ્રકને જીર્ણોદ્ધાર કરીને એ જાજવલ્યમાન તીર્થને વધારે ભવ્ય અને શોભાયમાન કરવાનો નિર્ણય પેઢીના સંચાલકોએ, સને ૧૯૬૨ની સાલમાં, કર્યો હતો અને એ કામની શરૂઆત પણ એ જ અરસામાં કરવામાં આવી હતી. આ જીર્ણોદ્ધારમાં મોટી ટ્રકનાં પાંચ પ્રવેશદ્વારેને–રામ પિળ, સગાળ પોળ, વાઘણ પિળ, હાથી પોળ તથા રતન પિળના દરવાજાઓને-આ મહિમાવંતા તીર્થને અનુરૂપ, રાજદરબારની ડેલીઓ જેવા આલીશાન, કળાના નમૂના સમા અને સુંદર, સુકુમાર અને સજીવ કારણીથી યુક્ત ઊભા કરવાની પણ યોજના હતી; અને એ કામ કેવું સુંદર બન્યું છે, એને ખ્યાલ એ પાંચે પ્રવેશદ્વારને નિહાળતાં જ આવી જાય છે. મટી ટ્રકના આ જીર્ણોદ્ધાર દરમ્યાન દાદાના દેરાસરની આસપાસ પણ કેટલાક ફેરફાર કરવો જરૂરી હતો. આ ફેરફારમાં સૌથી મોટું કામ, વાસ્તુવિદ્યાનાં શાસ્ત્રીય વિધાનની ઉપેક્ષા કરીને તેમ જ આશાતના થાય એ રીતે, મંદિરના કણપીઠ તથા મંડોવરની આસપાસ તેમ જ અન્ય સ્થાનોમાં, જુદે જુદે સમયે, પધરાવવામાં આવેલ સેંકડો જિનપતિમાઓનું ઉત્થાપન કરીને એમને અન્ય સ્થળે ફરી બિરાજમાન કરવાનું હતું. શ્રીસંઘની લાગણીની દષ્ટિએ આ કામ ઘણું આળું, અટપટું અને બહુ જ સમજપૂર્વક કરવું પડે એવું હતું, જેથી કામ સારી રીતે પાર પડે અને છતાં શ્રીસંઘમાં કેઈની પણ લાગણીને ઠેસ ન પહોંચે. પેઢીના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ આ બાબતની ગંભીરતા બરાબર સમજતા હતા. અને તેથી તેઓએ આ પ્રસંગે અગાઉથી જ પૂરેપૂરી તકેદારી રાખી હતી અને આ કાર્યથી શ્રીસંઘમાં વિક્ષેપ જાગવા ન પામે એવાં સાવચેતીના પગલાં પણ પહેલેથી જ લીધાં હતાં. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા-મોત્સવની પૂર્વભૂમિકા [૨૧] પૂ. વિજયસૂરીશ્વરજી મહારાજને અભિપ્રાય આ પ્રતિમાઓનું ઉત્થાપન કરવાની જરૂર સ્વીકાર્યા પછી તેઓએ આ અંગે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજને અભિપ્રાય તથા એમની આજ્ઞા મેળવ્યાં હતાં. આ બાબતમાં પેઢી તરફથી, તા. ૧૫-૭-૧૯૬૩ ના રેજ, તેઓશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો અને એમાં, પ્રતિમાઓના ઉત્થાપન અને એમને બીજે સ્થાને પધરાવવાની વાતને નિર્દેશ કરીને, જણાવવામાં આવ્યું હતું કે “તેને માટે આપના અભિપ્રાય, સલાહ-સૂચન અને આજ્ઞાની જરૂર છે, તે તે માટેની સલાહ-સૂચના તથા આજ્ઞા આપવા વિનંતિ છે.” પેઢીની આ વિનતિ, વિ. સં. ૨૦૧હ્ના શ્રાવણ વદિ ૫, તા. ૯-૮-૧૯૩ના રોજ, જવાબ આપતાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે “અમારા ક્ષપશમ પ્રમાણે જણાય છે કે, આપણું પરમ આરાધ્ય અને પરમ આલંબનભૂત શ્રી જિનેશ્વર ભગવંતનાં બિંબે આશાતના થાય એવી રીતે અને અવ્યવસ્થિતપણે ગોઠવાયાં હોય તેને સુવ્યવસ્થિતપણે ગોઠવાય અને આશાતના દૂર થાય, દહેરાસરજીના કણપીઠ-માંડવરના ભાગે જે દબાઈ ગયા હોય તે ખુલ્લા કરાય, અને શાસ્ત્રદષ્ટિપૂર્વકનું શિલ્પ-સ્થાપત્ય બરાબર સચવાય તેમાં કઈ જાતનો બાધ હોય એમ અમેને જણાતું નથી. માત્ર પ્રતિમાજી પધરાવનાર શ્રાવકોનું લીસ્ટ કાઢી તેઓને સમજાવટપૂર્વક સ તેષ કરાય તે ઈચ્છનીય છે.” - પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજનું શિલ્પશાસ્ત્રનું તથા જિનમંદિર અને જિનબિંબોના પ્રતિષ્ઠાપન તથા ઉત્થાપન અંગેનું જ્ઞાન ખૂબ ઊંડ, સ્પષ્ટ અને પ્રમાણભૂત હતું, તેથી એમની આ બાબતની સલાહ-સૂચના અને આજ્ઞાને સૌકોઈ ખૂબ આદરપૂર્વક માન્ય રાખતા. એટલે ગિરિરાજ ઉપરની પ્રતિમાજીઓના ઉત્થાપન અંગે તેઓશ્રી તરફથી આવો સ્પષ્ટ અભિપ્રાય અને આદેશ મળ્યા પછી એ બાબતમાં પેઢીના સંચાલકોને ચિંતા કરવા જેવું કંઈ રહેતું ન હતું અને એમને આગળનો માર્ગ સરળ થઈ ગયો હતો. આમ છતાં, ક્યાં ક્યાં પ્રતિમાજીઓનું ઉત્થાપન કરવું અને ઉત્થાપન કર્યા પછી એમને ક્યાં પધરાવવાં, ઉસ્થાપનનો વિધિ ક્યારે કરવો વગેરે વિગતે નક્કી કરવામાં પેઢીએ આશરે એક વર્ષ જેટલો સમય લીધે હતે; કારણ કે, આવી મહત્ત્વની બાબતમાં કઈ જાતની ઉતાવળ ન કરતાં, આ કામ એ પૂરી શાંતિથી અને સમજપૂર્વક કરવા ઈચ્છતી હતી. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ [૨૨]. પ્રતિષ્ઠાને અહેવાલ ઉત્થાપન અને વિરોધ આ ઉત્થાપન-વિધિ કરવાનું મુહૂર્ત પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે કાઢી આપ્યું હતું. એ પ્રમાણે વિ. સં. ૨૦૨૦ના શ્રાવણ સુદિ ૩, તા. ૧૦-૮-૧૯૬૪ ને સોમવારના રોજ આ વિધિ કરવાનું હતું અને એ માટેની તૈયારીઓ પણ થઈ ગઈ હતી. પણ આ વિધિ કરવામાં આવે તે પહેલાં જ પાલીતાણાના સંઘે તથા બીજા કેટલાક મહાનુભાવોએ પણ આ વાતને વિરોધ કર્યો, એટલે એ વખતપૂરત એ વિધિ મોકૂફ રાખવામાં આવ્યા. દરમ્યાનમાં, કેટલીક સમજાવટ કરીને તેમ જ જરૂરી ખુલાસા આપીને, પેઢીના સંચાલકે એ વાતાવરણને શાંત કરવાને અને શ્રીસંઘને વરસ્તુસ્થિતિથી માહિતગાર કરવાને સફળ પ્રયત્ન કર્યો. પરિણામે, પંદર દિવસ બાદ બીજું મુહૂર્ત આવતું હતું તે દિવસે, શ્રાવણ વદિ ૩, તા. ૨૬-૮-૧૯૬૪ ને બુધવારના રોજ, મોટી ટ્રકમાંથી ૧૭૦ જિનપ્રતિમાઓનું વિધિપૂર્વક ઉત્થાપન કરવામાં આવ્યું; અને એ પ્રતિમાઓને, એમનાં દર્શન-પૂજન સારી રીતે થઈ શકે એવા બીજા યોગ્ય સ્થાનમાં પધરાવવામાં આવી. આ પછી આની સામે ફરી પાછી વિરોધની લાગણી જાગી ઊઠી. પેઢીના ટ્રસ્ટીઓએ આ વખતે પણ એને સમયસર શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્નને અને છેવટે એ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું કે અત્યારે પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ પરદેશ ગયેલા છે, એટલે તેઓ પરદેશથી પાછા ફરે તે પછી આ પ્રશ્ન એમની લવાદી પર છોડવો. - વસ્તુસ્થિતિ સમજાવતું નિવેદન આ દરમ્યાન ભાવનગરથી પ્રસિદ્ધ થતા “જૈન” સાપ્તાહિકના તા. ૧૯-૯-૧૯૯૪ ના અંકમાં આ પ્રકરણ સંબંધી વસ્તુસ્થિતિની શ્રીસંઘને જાણ કરતું એક નિવેદન પેઢી તરફથી પ્રગટ કરવામાં આવ્યું હતું. આ પછી ચારેક અઠવાડિયાં બાદ, શેઠશ્રી કસ્તુરભાઈ ઓકટોબરના બીજા અઠવાડિયાને અંતે દેશ પાછા ફર્યા ત્યારે, ઉસ્થાપન વખતે ક્ષુબ્ધ બનેલું વાતાવરણ સારા પ્રમાણમાં શાંત પડી ગયું હતું. પણ તેઓ તે આ પ્રશ્ન સામેના વિરોધને ધરમૂળથી શાંત કરવા માગતા હતા; અને ઉતાવળ કરીને કોઈ કામચલાઉ કે ઉપરછલ્લું સમાધાન એમને કરવું ન હતું; કારણ કે, જે કારણને લીધે ૧૭૦ જેટલાં પ્રતિમાઓનું ઉત્થાપન કરવામાં આવ્યું હતું તે જ કારણસર, હજી લગભગ એથી બેગણું પ્રતિમાજીઓનું ઉત્થાપન કરવું જરૂરી હતું. તેથી આ કાર્ય સામે શ્રીસંઘમાં ફરી પાછો વિક્ષેપ ન જાગે અને બધું કાર્ય સરળતાથી પાર પડે એવી પાકી ગોઠવણ કરીને જ તેઓ આગળ વધવા ઇરછતા હતા. એટલે એ જ વર્ષના (સને ૧૯૬૪) ડિસેમ્બર માસના બીજા અઠવાડિયામાં For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા-મહત્સવની પૂર્વભૂમિકા [૨૩] મુંબઈ, અમદાવાદ અને રાજકોટનાં દૈનિક પત્રોમાં, પેઢી તરફથી, એક જાહેર નિવેદન પ્રગટ કરાવીને, આ અંગે વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી હતી. વર્તમાનપત્રોમાં આપવામાં આવેલું નિવેદન આ પ્રમાણે હતું જાહેર નિવેદન “પવિત્ર ગિરિરાજ ઉપર પ્રતિમાજીઓની થએલી ઉસ્થાપનવિધિ અંગે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું, ખરી વસ્તુસ્થિતિ રજૂ કરતું નિવેદન, “જૈન” પત્રના તા. ૧૯-૮-૬૪ ના અંકના પાન ૬૦૧ ઉપર પ્રસિદ્ધ થએલું છે જ. છતાં પણ અમુક વ્યક્તિઓ, વસ્તુસ્થિતિને અવળા સ્વરૂપે, ભાષાને ઓપ આપી, લોકલાગણું ઉશ્કેરાય તે રીતે, રજૂ કરવા પ્રયત્ન કરે છે. તેમાં વ્યક્તિગત માન્યતા, રાગ-દ્વેષ હેવાને ભાસ દેખાય છે. જરૂર હોય ત્યાં અને ત્યારે, ભારતભરમાં જૈન મંદિરમાં, ઉત્થાપન અને સ્થાપન થતું આવ્યું છે, અને થયે જવાનું છે. આ પ્રણાલિકા જગજૂની છે અને અનિવાર્ય છે. “શિલ્પશાસ્ત્રમાં પ્રાસાદ, પ્રતિમાઓ પધરાવવાની ભમતી, અને વચ્ચે ખુલ્લી રાખવાની જગ્યા, ગર્ભગૃહ, મંડોવર વિગેરે કેવાં રાખવાં તથા પ્રતિમાજીઓ મૂળનાયક તરફ કેવી રીતે બેસે તે નકકી કરેલું છે. દીવાલને અડીને બિરાજમાન કરેલ દેવધિઓને સર્વથા અશુભ માનેલાં છે. તેમ જ એક જ સ્વામીના બે મંદિરે પણ એક દીવાલે વર્જિત છે. -શિલ્પરત્નાકર પૃ. ૫૦૮, તથા ૨૦૪, ૨૦૬; શિલ્પશાસ્ત્રસંગ્રહ પૃ. ૧૫. અત્રે પણ શાસ્ત્રોક્ત દષ્ટિએ કેટલીક પ્રતિમાજીઓ યથાયોગ્ય બિરાજમાન થએલી ન હોવાનું જણાતાં, આશાતના ટાળવા, ઉસ્થાપનની જરૂરિયાતને, આચાર્ય ભંગવતની તથા ભારતભરના વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના સ્થાનિક પ્રતિનિધિઓની અનુમતિ લઈ આ કાર્ય હાથ ઉપર લેવામાં આવ્યું છે. ઉથાપન થએલ પ્રતિમાજીઓને શાસ્ત્રોક્ત વિધિથી, સુગ્ય જગ્યાએ પધરાવી, જૈન સમાજને દેવત્વ પ્રત્યે વધુ આદર પેદા થાય એ શુભ નિષ્ઠાથી આ ઉત્થાપન કરવામાં આવ્યું છે, તેને દુષ્કૃત્યની બ્રાંતિ પેદા કરવા પ્રયત્ન થાય છે, તે દુઃખદ છે. “જૈન સમાજ વિચારવંત હોઈ આ પ્રશ્નને વાસ્તવિક રીતે વિચારશે અને અવળે રસ્તે નહીં દેરાય એવી શ્રદ્ધા છે.” (આમાં જોડણી સુધારી છે.) ઝવેરીવાડ, અમદાવાદ, શેઠ આણંદજી કલ્યાણજી For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ [૨૪] પ્રતિષ્ઠાને અહેવાલ શ્રી મેતીલાલ વીરચંદ શાહને પત્ર આ દરમ્યાન, પેઢીના સ્થાનિક પ્રતિનિધિ, માલેગામનિવાસી શ્રીયુત મોતીલાલ વીરચંદ શાહે, ગિરિરાજ ઉપર દાદાની ટ્રકમાં ચાલતા જીર્ણોદ્ધારના કામથી તીર્થની શોભામાં કે વધારે થવાનું છે, એ અંગેની પોતાની લાગણી વ્યક્ત કરતે પત્ર, પાલીતાણુથી, તા. ૨૮-૧૨-૬૪ ના રોજ, પેઢીના વહીવટદાર પ્રતિનિધિ, શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી ઉપર લખ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે– “શ્રી દાદાની ટૂંકમાં જીર્ણોદ્ધારનું બધું કામ જોયું. ખૂબ આનંદ થયે. આ જીર્ણોદ્વાર પૂર્ણ થયા પછી, અને ખાસ કરીને શ્રી દાદાની ટૂંકનું કામ થયા પછી, ઉપરનો કાયાપલટ થઈ જશે એમાં મને જરાયે શંકા નથી. સમાજમાં સારાં કામોને વિરોધ આવે છે (કરવામાં આવે છે), એ કમનસીબી છે, પરંતુ આપને બધાને હિંમત રાખી આ કામ પૂરું કરવું જ જોઈએ, એ માટે ખાસ અભિપ્રાય છે. ઉત્થાપન કરેલ પ્રતિમાજીઓ પણ જોઈ. દાદાની ટૂંકમાં જ બેસારી શકાશે તેવી જગ્યાઓ પણ છે, તે સ્થાને પણ જોયાં. અને પેઢીની મીટીંગમાં આપણે જે વિચાર કર્યો તે બિલકુલ બરાબર છે, એવી મારી ખાતરી થઈ છે. અને હવે બધા પૂ. આચાર્યો પાસે જવાની જવાબદારી આપે મારા શિરે નાખી છે તે મુલાકાતમાં જીર્ણોદ્ધારની વાત પણ બધા પૂ. આચાર્ય મહારાજ સાહેબને સમજાવીશ.” ચાર આચાર્ય મહારાજના અભિપ્રાય ? આ પ્રમાણે એકંદરે વાતાવરણ સાનુકૂળ થતું જતું હતું, છતાં આ તીર્થમાં થતી આશાતનાને ટાળવાના અને એની શોભાને વધારવાના આ કાર્યમાં શ્રીસંઘને પૂરેપૂરો વિશ્વાસ બેસે અને રહીસહી શંકાનું પણ નિરાકરણ થઈ જાય એ રીતે પેઢીને સંચાલકે ખૂબ ધીરજથી આ કામ કરવા માગતા હતા. એટલે આ બાબતમાં સલાહ અને આજ્ઞા આપવા માટે (૧) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજને (તા. ૨૬-૩-૬૫ ના રોજ), (૨) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજને (તા. ૩-૩-૬૫ ના રેજ), (૩) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માણસાગરસૂરીશ્વરજી મહારાજને (તા. ૧૩-૫-૬૫ ના રેજ), અને (૪) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજને (તા. ૬-૨-૬૫ ના રોજ )એ રીતે ચાર આચાર્ય મહારાજેને પેઢીએ પત્ર લખીને વિનતિ કરી હતી. આ પત્રના જવાબે પેઢીએ કરવા ધારેલ ઉત્થાપન અને જીર્ણોદ્ધારના કાર્યનું સમર્થન કરતા આવ્યા હતા, જે આ પ્રમાણે છે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજે ગિરધરનગર, અમદાવાદથી, તા. ૨૮-૩-૬૫ના રોજ આ પત્રને જવાબ આપતાં લખ્યું હતું કે For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા-મહત્સવની પૂર્વભૂમિકા [૨૫] તમારે તા. ૨૬-૩-૬પને પત્ર મળે. હકીકત જાણી. જવાબમાં લખવાનું કે, દેરાસરને મંડોવર શિલ્પની દષ્ટિએ પણ દબાએલો ન હોવો જોઈએ, અને અવ્યવસ્થિત રીતે બેસાડેલ પ્રભુજીને આશાતના ટાળવા માટે ઉત્થાપન કરી સુગ્ય સ્થળે પધરાવવામાં કઈ જાતને દોષ નથી. એટલે શિલ્પને દેષ અને આશાતના ટાળી પ્રભુજીને સુયોગ્ય સ્થળે પધરાવવાની તમારી ભાવના સારી છે.” પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે પાટણથી (વિ. સં. ૨૦૨૧)ના ફાગણ શુદિ ૪ના પત્રમાં લખ્યું હતું કે પૂ. આ. શ્રી ઉદયસૂરિજી મ.ની સંમતિ હોય એટલે મારી તે સંમતિ છે જ, કારણ કે શિલ્પના વિષયમાં મારી વિશિષ્ટ ઊંડી જાણકારી નથી. મારી તો તમને એક જ ભલામણ છે કે, આ સમગ્ર જૈન સમાજને સ્પર્શતે પ્રશ્ન હોવાથી પ્રતિમાજીને ઉત્થાપના કરવા સિવાય બીજે જે કાંઈ ફેરફાર કરવાનો હોય તેમાં આ વિષયના નિષ્ણાત પૂ. ઉદયસૂરિજી મહારાજની સલાહ લેઈને કરવું તે ઉચિત ગણાશે.” પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માણેકસાગરસૂરીશ્વરજી મહારાજે કપડવંજથી, (વિ. સં. ૨૦૨૧ના) જેઠ શુદિ ૧૫ના રોજ લખેલ પિતાના પત્રમાં જણાવ્યું હતું કે “શિલ્પની દષ્ટિએ શિખર વગેરેના જે ભાગે દબાયેલા છે, એમ જે જણાવાયા છે, તો તેને ખુલ્લા કરવા તે માટે તે તે ભાગમાંથી જ તે તે પ્રતિમાજી મહારાજ ઉત્થાપન થાય એ જુદી વાત, પણ તે શિલ્પના હિસાબે ખુલ્લું કરવાના મુદ્દાએ જ તે કાર્ય થવું જોઈએ અને તે સિવાય ક્યાં ચલાવી શકાય તેવા ભાગોમાંથી ન ઉઠાવાય તો ઠીક અને ભાવિકના ભાવને વધારે હાનિ ન થાય તે ખ્યાલમાં રાખીને કાર્ય કરવું ઘટે.” પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે પેઢીની વિનતિન જવાબ આપતાં ફિરોજાબાદથી તા. ૧૪-૨-૬૫ના રોજ લખ્યું હતું કે – “આવી બાબતમાં બે મત હેઈ જ ન શકે. જે પ્રતિમાજીઓની આશાતના થતી હોય તો તે આશાતના દૂર કરવી તે મહાન શાસનસેવા છે. આ વિષયમાં શાસ્ત્રનિષ્ણાત આચાર્યદેવ ૧૦૦૮ શ્રીમદ્દ વિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂર્ણ જાણકાર અનુભવી છે, માટે તેઓશ્રીની સલાહ લેવી યોગ્ય રહેશે. અમારે તો નિશ્ચિત મત છે કે આશાતના દૂર કરવા માટે શ્રી પ્રતિમાજીઓને ઉત્થાપન કરી, જેન શિલ્પશાસ્ત્ર તથા વિશિષ્ટ સ્થાપત્યકલા અનુસાર, સુવ્યવસ્થિત રીતે બિરાજમાન-પુનઃપ્રતિષ્ઠિત-કરાય તે અનુમોદનીય અને અનુકરણીય છે. શ્રી દેરાસરના કણપીઠ તથા મંડેવર વિગેરેના ભાગો, જે દબાઈ ગયા હેય તે, ખુલ્લા કરવાથી શિલ્પના દે દૂર થતા હોય તો તે કરવા જેવું છે, અને થવું જોઈએ.” For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ [૨૬] પ્રતિષ્ઠાને અહેવાલ પેઢીએ દાદાની ટ્રકના જીર્ણોદ્ધાર માટે કરવા ધારેલ જિનપ્રતિમાજીઓના ઉત્થાપનના કાર્યને, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ ઉપરાંત, બીજ ચાર આચાર્ય મહારાજનું, આ પ્રમાણે, સમર્થન મળતાં, આ કાર્યના વ્યાજબીપણું અને શાસ્ત્રીયપણાની સામેની બધી શંકા-કુશંકાઓનું તથા વિરોધની લાગણીનું નિરાકરણ થઈ ગયું અને તેથી આ કાર્યમાં આગળ વધવાની બાબતમાં પેઢીના ટ્રસ્ટીએ બિલકુલ ચિતામુક્ત થયા અને એમના હાથ વધુ મજબૂત બન્યા. બાકીનાં પ્રતિમાજીઓનું ઉત્થાપન આ પછી, દાદાની ટ્રકમાંથી બીજાં જે પ્રતિમાજીઓનું ઉત્થાપન કરવાનું કામ બાકી હતું તે, વિ. સં. ૨૦૨૧ના જેઠ વદિ ૧૦ના રોજ એટલે કે ચાલુ યાત્રાના સમયમાં જ, વિધિપૂર્વક પૂરું કરવામાં આવ્યું. આ વખતે આશરે ૩૪૦ જેટલાં જિનબિંબોનું ઉત્થાપન કરીને એમને પહેલાં ઉત્થાપન કરેલ પ્રતિમાજીઓની સાથે બિરાજમાન કરવામાં આવ્યાં. મટી ટ્રકમાંની આ પ્રતિમાઓનું ઉત્થાપન કર્યા પછી દાદાના મુખ્ય મંદિરનું જૂનું રૂપસમૃદ્ધ જે શિલ્પકામ પ્રગટ થવા પામ્યું અને બીજા સ્થાને પણ સ્વચ્છ અને સુંદર થઈ શક્યાં, તેથી દાદાની ટ્રકની શોભા અને ભવ્યતા ઔર વધી ગઈ છે, અને હવે તે . જાણે એ ભાવિક જનના મનને વશ કરી લે છે. જે કાઈને આ ટ્રકને નયને નીરખવાને લાભ મળે છે, તેઓ એની મુક્ત અને પ્રશંસા કરે છે; અને દીર્ધદષ્ટિભરી આવી ઉત્તમ કામગીરી બજાવવા માટે પેઢીને યશ અને ધન્યવાદ પણ આપે છે, - આ કાર્યમાં પેઢીને આ યશ મળે એનું કારણ આ ઉત્થાપનની અને જીર્ણોદ્વારની કામગીરીથી આ મહાતીર્થની અને દાદાની ટ્રકની શોભામાં કેટલો બધો વધારે થવાનું છે, એ સંબંધી એનું દર્શન સ્પષ્ટ હતું, એ છે. આ બધું કરવાની પાછળ એને ઈરાદો દાદાની ટ્રકની શોભામાં વધારો કરવાને અને એમાં સેંકડે જિનબિંબની આશાતના કરવાના અજ્ઞાત રીતે થઈ જતા દેષથી ભાવિક યાત્રિકોને બચાવી લેવાને શુભ અને ભદ્ર હતું. અને ભદ્ર ઈરાદાથી કરવામાં આવેલા કાર્યનું ફળ પણ ભદ્ર જ આવે છે. તેથી જ પેઢીના આ કાર્યને, ચતુર્વિધ શ્રીસંઘ, અંતરના ઉલ્લાસથી વધાવી લઈને એની ખૂબ ખૂબ અનુમોદના કરી છે. આ પ્રમાણે, ગિરિરાજના સુવર્ણકળશ સમી દાદાની ટૂકના જીર્ણોદ્ધારના એક મહત્ત્વના ભાગરૂપે જિનપ્રતિમાઓનું ઉત્થાપન કરવાનું કાર્ય, છેવટે, નિવિદને અને શાંતિથી પૂરું થયું. એટલે હવે એ પ્રતિમાજીઓને દાદાની ટ્રકમાં જ, કેઈક યોગ્ય સ્થાને, કાયમને માટે, પુનઃપ્રતિષ્ઠિત કરી શકાય એવી ગોઠવણ કરવાનું બીજું કામ શરૂ કરવાનું હતું. અને પેઢીએ એ બાબત ઉપર જ પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એટલે હવે એની જ વિગતે જોઈએ, For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ તૈયારી ઉત્થાપન કરવામાં આવેલ જિનપ્રતિમાઓની પુનઃપ્રતિષ્ઠા કરવા મહોત્સવ સારી રીતે ઊજવી શકાય એ માટે, ઉજવણીની તૈયારી તથા પૂર્વતૈયારી રૂપે, આ પ્રમાણે ત્રણ કામની ગોઠવણ કરવાની હતી ? (૧) જિનબિંબને પધરાવવા માટે નૂતન જિનાલય બંધાવવું તથા આ નૂતન જિનાલયમાં પધરાવતાં જે પ્રતિમાજીઓ વધે એમને દાદાની ટૂકમાં જ, અન્ય સ્થાનેએ પધરાવી શકાય એવી ગોઠવણ કરવી. (૨) આ જિનમંદિર તૈયાર થઈ જાય એટલે એમાં તથા અન્ય સ્થાનમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના આદેશ આપવાની પદ્ધતિ નક્કી કરવી. (૩) શ્રેષ્ઠીવર્ય કર્ભાશાએ કરાવેલ તીર્થાધિરાજના સેળમા ઉદ્ધાર પછી આશરે સાડાચારસે વર્ષ બાદ આવતો, દાદાની ટ્રકમાં ૫૦૪ જેટલાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવાનો અપૂર્વ પ્રસંગ, ગિરિરાજ શ્રી શત્રુંજયના મહિમાને છાજે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની શોભાને વધારે અને ચતુર્વિધ શ્રીસંઘના ગૌરવને અનુરૂપ હોય એ રીતે, ખૂબ ઉલ્લાસપૂર્વક, ભવ્ય રૂપે અને ચિરસ્મરણીય બની રહે એ રીતે ઊજવી શકાય એવી બધી પૂર્વતૈયારીઓ કરવી. શ્રી ચતુર્વિધ શ્રીસંઘના પુણ્યોદયે તથા એના ઉમંગભર્યા સહકારથી આ બધી તૈયારી અને પૂર્વતૈયારીઓ ખૂબ સતેષકારક થઈ શકી હતી. એની કેટલીક મહત્ત્વની વિગતે આ પ્રમાણે છે – (૧) નૂતન જિનપ્રાસાદ પ્રતિમાજીઓનું ઉત્થાપન કરાવ્યા બાદ પેઢીએ સૌથી પહેલું કામ એ કરવાનું હતું કે, પણદાખલ પધરાવવામાં આવેલ જિનબિંબને, કાયમને માટે, દાદાની ટૂંકમાં જ બિરાજમાન કરી શકાય એવા સ્થાનની ગોઠવણ કરવી. શરૂઆતમાં તે દાદાના દેરાસરની આસપાસની ભમતીમાં, જ્યાં અનુકૂળતા દેખાય ત્યાં, આ પ્રતિમાજીને પધરાવવાં, એ કંઈક વિચાર કરવામાં આવ્યો હતો. પણ આટલાં બધાં પ્રતિમાજીઓને માટે ભમતીમાં પૂરતી જગ્યા મળી આવે એમ ન લાગ્યું અને એમ કરવા જતાં જિનબિંબની ફરી પાછી આશાતના થવાની અને શિલ્પશાસ્ત્રનાં વિધાનની ઉપેક્ષા થવાની શક્યતા દેખાઈ એટલે, એ વિચાર જાતે કરીને, એક નૂતન જિનાલય બંધાવવાનું નકકી કરવામાં આવ્યું. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ [૨૮] પ્રતિષ્ઠાને અહેવાલ પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે, દાદાની ટૂકમાં આવેલ બેબારાના નામે ઓળખાતી ખાલી જગ્યાનું આ માટે પહેલાં સૂચન કરેલું હતું. આ જગ્યા દાદાના દેરાસરના ડાબા હાથે આવેલી ભમતીના પાછળના ભાગમાં આવેલી છે, અને ત્યાં મોટું જિનમંદિર બનાવી શકાય એટલી એ વિશાળ પણ છે. છેવટે આ જગ્યા નક્કી કરીને ત્યાં, ૧૦૦ ફૂટ લંબાઈ અને ૬૩ ફૂટ પહોળાઈના માપને બાવન જિનાલયથી શોભતો નૂતન જિનપ્રાસાદ રચવાનો નિર્ણય કરવામાં આવ્યું અને એ કામની જવાબદારી પેઢીના કુશળ સ્થપતિ શ્રી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદીને સેંપવામાં આવી. આ માટેના જરૂરી નકશાઓ વગેરે તૈયાર થઈ જતાં, બીજી વારના ઉત્થાપન પછી આશરે એક વર્ષ બાદ, વિ. સં. ૨૦૨૨ના જેઠ વદિ ૧, શનિવાર, તા. ૪-૬-૧૯૬૬ના રોજ બપોરના ૧૨-૨૨ વાગતાં, પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના શુભ હસ્તે, આ નૂતન જિનાલયને શિલાન્યાસ વિધિ કરાવવામાં આવ્યું. વચ્ચે ભગવાન આદીશ્વરનું મુખ્ય જિનાલય અને ચારે તરફ પ૧ દેવકુલિકાઓ, એ રીતે બાવન જિનાલયની શિલ્પપદ્ધતિથી, આ નૂતન જિનપ્રાસાદની રચના કરવામાં આવી છે. એની કરણી મધ્યમ છે, પણ માંડણી મનહર અને સપ્રમાણ છે. મધ્યમ આકાર અને બેઠા ઘાટનો પશ્ચિમાભિમુખ આ જિનપ્રાસાદ ચિત્તને વશ કરી લે એ રળિયામણ છે. નાનકડા અને સુંદર દેવવિમાનની જેમ શોભતા આ દેવમંદિરનું બાકીનું કામ પ્રતિષ્ઠા બાદ છ-આઠ મહિનામાં, કુલ સાત-સાડાસાત લાખ રૂપિયાના ખર્ચે, પૂરું થશે, એવી ગણતરી હતી. અને તે પ્રમાણે હવે એ કામ પૂરું થઈ ગયું છે. શત્રુંજયના પહાડના ઊંચામાં ઊંચા શિખર ઉપર, સાત-સાડાસાત લાખ રૂપિયામાં જ, આવા મોટા નૂતન જિનમંદિરની રચના થયાનું કોઈ કહે તે, અત્યારના અતિસેંઘા બાંધકામને સમયમાં, એ વાત ભાગ્યે જ માન્યામાં આવે અને છતાં આ એક હકીક્ત છે; અને તે પેઢીના ટ્રસ્ટીઓના ચીવટ અને કરકસરભર્યા જાગ્રત વહીવટની અને પેઢીના સ્થપતિ શ્રી અમૃતલાલભાઈ ત્રિવેદીની સ્પષ્ટ સમજ, કાર્યકુશળતા અને પ્રામાણિકતાની કીર્તિગાથા બની રહે એવી છે. નવેક વર્ષની કામગીરીને અંતે, બેએક વર્ષ પહેલાં, વિ. સં. ૨૦૩૧ ની સાલ દરમ્યાન, આ નૂતન જિનપ્રાસાદમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાને મહત્સવ ઊજવી શકાય એ રીતે એ તૈયાર થઈ ગયો, એટલે એમાં જિનબિંબોને બિરાજમાન કરવાનો મહોત્સવ વિ. સં. ૨૦૩૨ ની સાલમાં કરવાનું પેઢીએ નક્કી કર્યું અને એનું મંગલ મુહૂર્ત કાઢી આપવાની પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજને વિનતિ કરી. આચાર્ય મહારાજે આ માટે વિ. સં. ૨૦૩૨ ના માહ શુદિ ૭, તા. –ર–૧૭૬, શનિવાર, સવારના ૮ કલાક, ૩૬ મિનિટ અને ૫૪ સેકંડનું મંગલ મુહૂર્ત કાઢી આપ્યું. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ તૈયારી [૨૯] આ રીતે આ પ્રતિષ્ઠાના સમય નક્કી થઈ ગયા એટલે પ્રતિષ્ઠા-મહોત્સવ સારી રીતે ઊજવી શકાય એ માટેની કાર્યવાહીનાં ચક્રો ગતિમાન થયાં. (૨) પ્રતિષ્ઠાના આદેશ આપવાની પદ્ધતિ આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે આપેલ શુભ મુહૂતે પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી થઈ ચૂકયું હતું, એટલે હવે પ૪ જેટલાં જિનતાને પધરાવવાના આદેશ આપવાની પદ્ધતિ નક્કી કરવાની હતી. આ માટે તા. ૧૬-૩-૧૯૭૫ના રોજ રાણકપુરતી માં મળેલ પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ તથા પ્રાદેશિક પ્રતિનિધિઓની સભામાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી; અને એમાં આટલાં બધાં જિનબિ ને પધરાવવાના આદેશે! ખાલી (ઉછામણી) ખેલાવીને આપવાનુ` વ્યવહારુ નહીં હાવાથી, તેમ જ એમ કરવા જતાં એમાં ભારતભરના સંઘ ભાગ પણ લઈ શકે એમ ન હોવાથી, આ આદેશે, જૈન શાસનમાં પ્રચલિત પ્રણાલિકા પ્રમાણે, નકરાની પદ્ધતિથી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શ્રીસ ઘને મળેલ લાભ આ પદ્ધતિ અપનાવવામાં આવી એના ખાસ નોંધપાત્ર બીજો મોટો લાભ સકલ શ્રીસંઘને એ મળ્યા કે, એમાં સામાન્ય સ્થિતિનાં શ્રાવક ભાઈ આ અને શ્રાવિકા બહેને પણ ભાગ લઈ શકયાં હતાં. આમ થવાથી આ પ્રતિષ્ઠા-મહાત્સવ સામાન્ય સ્થિતિના ગૃહસ્થવને માટે પણ વિશેષ ઉત્સાહજનક અને ચિરસ્મરણીય બની શકયા હતા.. શ્રીસંઘના સામાન્ય વર્ગમાં વ્યાપેલ આ ઉલ્લાસ અને ઉત્સાહ નજરે જોવાના જેમને જેમને અવસર મળ્યા હતા, તેઓ અતરને સ્પશી જાય અને હૈયાને ગગઢ અનાવી મૂકે એવા એ આહ્લાદકારી દૃશ્યને કયારેય નહી' વીસરી શકે. પ્રભુપ્રતિમાને બિરાજમાન કરવાને આદેશ મેળવનાર આવાં ભાગ્યશાળી ભાઈ એ-બહેનેાના હર્ષની તેા જાણે કોઈ અવિધ જ નહેાતી રહી! એમને તા જીવનમાં આ એક અપૂર્વ અને અણુમાલ લહાવા પેાતાને મળ્યા હોય એમ જ લાગતું હતું. બીજા એ નિયા આવા નિણૅય લેવાયા પછી પણ, એના અમલની સકલ શ્રીસંઘ જોગ જાહેરાત કરતાં પહેલાં, પેઢીના ટ્રસ્ટી મહાનુભાવાએ આ પ્રમાણે બીજા બે આવકારદાયક નિયા કર્યાં હતા- (૧) ઉત્થાપન કરેલ પ્રતિમાજીઓમાંથી જે પ્રતિમાઓની પ્રતિષ્ઠા પોતાના પૂર્વજોએ કર્યાની પ્રમાણભૂત માહિતી જેએ આપી શકે, તે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવાના આદેશ, કોઈ પણ જાતને નકરા લીધા સિવાય, એમના વારસદારોને જ આપવા, For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ [૩૦]. પ્રતિષ્ઠાને અહેવાલ " (૨) નૂતન બાવન જિનાલય જિનપ્રાસાદિના મુખ્ય મંદિરમાં બિરાજમાન કરવામાં આવનાર મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન તથા એની આસપાસનાં છ જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના આદેશે, પ્રતિષ્ઠા-મહોત્સવ દરમ્યાન, પાલીતાણા શહેરમાં, બેલી (ઉછામણી) બોલાવીને આપવા. આ નિર્ણયને લીધે જેઓ ઉછામણું બેલીને ભગવાનનાં પ્રતિમાજીને પધરાવવાને લાભ લેવા ઈચ્છતા હોય, તેઓને પિતાની ભાવના પૂરી કરવાને સોનેરી અવસર મળતું હતું. આ પ્રમાણે પ્રતિષ્ઠાના આદેશ આપવા અંગેની ભૂમિકા નક્કી થયા પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ દેશભરના સંઘે ઉપર મોકલવામાં આવી હતી; તેમ જ ગુજરાતનાં તથા ગુજરાત બહારનાં વર્તમાનપત્રમાં પણ, ગુજરાતી તથા હિંદી ભાષામાં, એ છપાવવામાં આવી હતી– સકળ સંઘને વિનંતી પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર શ્રી દાદાની ટ્રકમાં નૂતન બાવન જિનાલયનું બાંધકામ પૂરું થવા આવ્યું છે અને ઉત્થાપન કરવામાં આવેલ શ્રી જિનેશ્વર ભગવંતનાં પ્રતિમાજીઓને નૂતન બાવન જિનાલયમાં તથા દાદાની ટ્રકમાંનાં બીજાં દેરાસરમાં, ગાદીનશીને કરવાનું શુભ મુહૂર્ત વિ. સં. ૨૦૩ર ના મહા સુદી ૭, શનિવાર, તા. ૭-૨-૧૯૭૬ના જ રાખ્યું છે. “આ ઉથાપન કરેલ પ્રતિમાજીઓમાંના કોઈ પ્રતિમાજીની પ્રતિષ્ઠા, પોતે કે પિતાના પૂર્વજોએ કરી હોવાની આધારભૂત માહિતી જેમની પાસે હોય તેમણે તે વિગત પેઢીને તા. ૩૧-૧૦-૭૫ સુધીમાં મોકલી આપવી; જે તપાસી ખાતરી થયેથી તેની પુનઃપ્રતિષ્ઠા કરવાને લાભ, કેઈ પણ જાતને નકારે લીધા સિવાય, તેમના વારસાને આપવામાં આવશે. મુખ્ય દેરાસર “આ નૂતન બાવન જિનાલયના મુખ્ય દેરાસરજીમાં મૂળનાયક તરીકે શ્રી રૂષભદેવ ભગવંતની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવનાર છે. “આ મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા કરવાની જે ભાઈ-બહેનની ભાવના હોય, તેમણે પિતાની બેલીની રકમ તા. ૩૧-૧૨-૭૫ સુધીમાં આ પેઢીના સરનામે લખી મેકલવી. “આવી રીતે લખાઈ આવેલી બેલીઓ પૈકી સૌથી વધુ રકમની બેલી, ૧૯૭૬ના જાનેવારીને બીજા અઠવાડિયામાં જાણ કરવામાં આવશે અને છેલ્લી ઉછામણી, પાલીતાણા For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ તૈયારી [૩૧]. મુકામે, સં. ૨૦૩૨ના મહા સુદ ૨ ને સોમવાર, તા. ૨-૨-૭૬ના રોજ કરવામાં આવશે અને તે જ દિવસે આદેશ આપવામાં આવશે. આ મુખ્ય દેરાસરમાં મૂળનાયક ઉપરાંત બીજા ૬ જિનેશ્વર ભગવંતોનાં પ્રતિમાને જીએ બિરાજમાન કરવામાં આવનાર છે. તેની ઉછામણી પણ ઉપર સૂચવેલ સ્થળે અને સમયે કરવામાં આવશે. આ સિવાયનાં પ્રતિમાજીઓને બિરાજમાન કરવા માટે નીચે પ્રમાણેના ચાર વિભાગ કરવામાં આવ્યા છે – વિભાગ-૧ નૂતન જિનાલયની દેવકુલિકાઓમાં બિરાજમાન કરવાના ૫૧ મૂળનાયકની પ્રતિમાને જીઓને દરેક પ્રતિમાજીનો નકરે રૂ. ૨૫૦૧, અંકે રૂપીયા પચીસે ને એક અને દેવકુલિકા ઉપર ધ્વજાદંડ અને કળશ ચઢાવવાને નકર રૂ. ૧૦૦૧), એક હજાર ને એક રાખવામાં આવ્યું છે. જેને મૂળનાયક બિરાજમાન કરવાનો આદેશ પ્રાપ્ત થશે. તેમણે વિજાદંડ અને કળશ ચઢાવવાને છે. વિભાગ-૨ દેવકુલિકાઓમાં મૂળનાયક ભગવાનની આસપાસ બિરાજમાન કરવાનાં ૨૪૪ પ્રતિમાજીઓને, દરેક પ્રતિમાજીને નકર રૂ. ૧૫૦૧], અંકે રૂપિયા પંદરસે ને એક - રાખવામાં આવ્યો છે. વિભાગ-૩ શ્રી નવા આદીશ્વરજી, શ્રી સમર્ધરસ્વામીજી, શ્રી પુંડરીકસ્વામીજી અને શ્રી ગધારિયાજના દેરાસરમાં તૈયાર કરેલા ૧૮ ચૌમુખજીઓમાં ૭૨ પ્રતિમાજીએ બિરાજમાન કરવામાં આવનાર છે. આ પ્રતિમાજીઓ બિરાજમાન કરવાને દરેક પ્રતિમાજીને નક રૂ. ૧૦૦૧), અંકે રૂપીયા એક હજાર ને એક રાખવામાં આવે છે. વિભાગ-૪ શ્રી આદીશ્વર ભગવાનના (દાદાના મુખ્ય દેરાસરના) ઉપરના ગેખલાઓમાં ૧૦૦, શ્રી ગંધારિયાજીના દેરાસરના ગોખલાઓમાં ૨૨ અને જૂની ભમતીમાં ૧-એક એમ કુલ ૧૨૩ પ્રતિમાજીએ બિરાજમાન કરવામાં આવનાર છે. આ દરેક પ્રતિમાજીને નકરે રૂ. ૨૫૧, અંકે રૂપીયા બસો એકાવન રાખવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ [૩૨] પ્રતિષ્ઠાને અહેવાલ - જે ભાઈ-બહેનને જે વિભાગમાં પ્રતિમાજી બિરાજમાન કરવાની ભાવના હોય તેમણે તે વિભાગ માટે નિયત કરેલ ફેમ મંગાવી ભરીને સં. ૨૦૩રના માગસર સુદી ૨ને ગુરુવાર, તા. ૪-૧૨-૭૫ સુધીમાં નીચેના સરનામે મોકલી આપવું. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. “એક ફાર્મમાં એક પ્રતિમાજી પધરાવવાની માગણી કરવી. “આવેલ માગણીઓ પિકી પ્રતિષ્ઠા કરાવવાને લાભ કોને પ્રાપ્ત થશે તે વિભાગવાર અલગ અલગ ચિઠ્ઠીઓ નાખી નક્કી કરવામાં આવશે. અને જે ભાગ્યશાળી ભાઈ-બહેનને જે વિભાગના જે ભગવાન બિરાજમાન કરવાનો આદેશ મળશે તેઓએ તે ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાની રહેશે. માગણીનાં ફેમે નીચેના ઠેકાણેથી મળી શકશેઃ“(૧) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, ઝવેરીવાડ, પા. બે ન ૫૧,અમદાવાદ-૧ (૨) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, પાલીતાણા (સૌરાષ્ટ્ર) ઝવેરીવાડ, પટણીની ખડકી, પિ. બે નં. ૫૧, અમદાવાદ. પી. કે. નં. ૩૮૦ ૦૦૧ શેઠ આણંદજી કલ્યાણજી આ વિજ્ઞપ્તિ એ ખરી રીતે આ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આકાર-પ્રકાર તથા આદેશ આપવાની પદ્ધતિને ખ્યાલ આપતા એક મહત્ત્વના દસ્તાવેજરૂપ બની ગઈ હતી; અને એના લીધે દેશભરના સકલ શ્રીસંઘમાં આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાના ઉત્સાહની જાણે પ્રેરણાદાયક હવા પ્રસરી ગઈ હતી. ચાર વિભાગનાં જિનબિંબની પ્રતિષ્ઠાને લાભ લેવા માટે અરજી કરવાનાં જુદા જુદા ચાર રંગનાં પત્રકે (ફામ) છપાવવામાં આવ્યાં હતાં અને તે, જુદી જુદી વ્યક્તિએની વ્યાપક માગણી મુજબ, દેશભરમાં, સંખ્યાબંધ શહેર અને ગામમાં, હજારની સંખ્યામાં મેકલવામાં આવ્યાં હતાં. આને અંતે પહેલા વિભાગ માટે ૨૧૯૩; બીજા વિભાગ માટે ૨૨૫૮; ત્રીજા વિભાગ માટે ૨૫૩૦; અને ચોથા વિભાગ માટે ૪૮૭૬–એમ કુલ મળીને ૧૧૮૫૭ જેટલાં ફોર્મ ભરાઈને આવ્યાં હતાં, એ ઉપરથી પણ જાણી શકાય છે કે, આ પ્રતિષ્ઠા-મહેસવના આદેશ આપવા માટે પેઢીએ અપનાવેલી નકરાની પદ્ધતિને આખા દેશમાં શ્રીસંઘ તરફથી કેટલે બધે આવકાર મળ્યો હતો, અને એથી સમસ્ત શ્રીસંઘમાં ઉત્સાહ અને ઉલ્લાસ પણ કેટલો બધો જાગી ઊઠયા હતે ! ખરેખર, સકલ શ્રીસંઘને માટે અપૂર્વ હતે આ અવસર અને એણે એને અપૂર્વ કહી શકાય એવી ઉમંગભરી રીતે ઊજવી પણ જાયે હતે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ તૈયારી [૩૩] આદેશને નિર્ણય સંધ જોગી વિનતિમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ૭ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવાના આદેશે એ પ્રતિષ્ઠા કરનાર મહાનુભાવેના વંશજોને આપવામાં આવ્યા હતા. અને નૂતન જિનાલયના મુખ્ય મંદિરમાં બિરાજમાન કરવામાં આવનાર મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા સહિત સાત પ્રતિમાઓને પધરાવવાના આદેશે પ્રતિષ્ઠા-મહોત્સવ દરમ્યાન, પાલીતાણું શહેરમાં, ઉછામણી લાવીને, તા. ૨-૨-૧૯૭૬ના રોજ, આપવાના હતા. એ રીતે કુલ ૫૦૪ જિનબિંબેમાંથી ૧૪ પ્રતિમાઓને બાદ કરતાં બાકીની ૪૯૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવાના આદેશે કોને મળે છે એને નિર્ણય, ચાર વિભાગમાં આવેલ અરજીઓમાંથી, ચિઠ્ઠીઓ ઉપાડીને કરવાનું હતું. આ નિર્ણય તા. ૨૨-૧૨-૧૫ ના રોજ બપોરના, પેઢીના કાર્યાલયમાં, પેઢીને પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ વગેરે વહીવટદાર ટ્રસ્ટીઓની હાજરીમાં, એમના જ હાથે ચિઠ્ઠી ઉપડાવીને, કરી લેવામાં આવ્યો હતો. આ માટે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે, પ્રતિષ્ઠા કરવાનો આદેશ મેળવનાર વ્યક્તિએ ક્યા સ્થાનમાં, કયા તીર્થંકર ભગવાનનાં, કયા નંબરનાં અને કેટલા માપનાં પ્રતિમાજી પધરાવવાનાં છે, એ પણ એ વખતે જ નક્કી થઈ જાય. - આ નિર્ણયની જાણ પ્રતિષ્ઠાને આદેશ મેળવનાર દરેક પુણ્યશાળી ભાઈ-બહેનને સમયસર કરી દેવામાં આવી હતી. જેમને જેમને આ આદેશ મળે હતે તેઓ તે પિતાનું સદભાગ્ય અને પિતાનો પુણ્યગ જાણી ઊઠ, એમ માનીને જાણે હર્ષઘેલાં થઈ ગયાં હતાં. વળી, પિતાના પૂર્વજોએ પધરાવેલ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવાના આદેશે એ પૂર્વજોના જે જે વારસદારોને મળ્યા હતા, એમને પણ એની ખબર તરત પહોંચાડી દેવામાં આવી હતી. આ રીતે પ્રતિષ્ઠા કરાવનાર ભાગ્યવંત સહધમી ભાઈઓ-બહેનોનાં નામ નક્કી થઈ જવાને લીધે શ્રીસંઘમાં, આ પ્રતિષ્ઠા-મહોત્સવ અંગે, કોઈ અનેરા ઉત્સાહનું મોજું પ્રસરી ગયું હતું અને જિનેશ્વર ભગવંતના બિંબને પધરાવવાની એ ધન્ય ઘડી ક્યારે આવી પહોંચે એની બધાં ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં. આટલાં બધાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાને પુણ્યલાભ મળવાથી ક્યા કયા મહાનુભાવ આત્માઓનાં જીવન ધન્ય બનવાનાં હતાં, એને છેવટને નિર્ણય આ પ્રમાણે લેવાઈ ગયું હતું, એટલે હવે આ પ્રતિષ્ઠા મહોત્સવ, એક અપૂર્વ પુણ્યઅવસર તરીકે, ૫ - For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ [૩૪]. પ્રતિષ્ઠાને અહેવાલ ભવ્ય અને દિવ્ય રીતે ઊજવાય એની પૂર્વતૈયારીમાં જ સૌએ પરોવાઈ જવાનું હતું. અને નાના-મોટા, ગરીબ-તવંગર, યુવાન-વૃદ્ધ બધાં આ ધર્મ પ્રસંગને પૂરેપૂરે કામિયાબ કરવાના કાર્યમાં મન-વચન-કાયાથી તન્મય બની ગયાં–આવા અણમોલ અવસરનો લાભ લેવાનું ભલા કેણુ ચૂકે અથવા એમાં પાછળ પણ કેણ રહે ? ૪૦ જિનબિંબોને પધરાવવાના આદેશે, ચાર વિભાગ માટે જુદે જુદે નકરે નક્કી કરીને, નકરાની પદ્ધતિથી, ચિઠ્ઠીઓ ઉપાડીને, આપવાનો નિર્ણય કરીને, પેઢી તરફથી, વર્તમાનપત્રોમાં, એની સમયસર જાહેરાત પણ કરી દેવામાં આવી હતી અને એ પત્રિકારૂપે છપાવીને જુદાં જુદાં કેન્દ્રામાં મોકલી આપવામાં પણ આવી હતી. (આ જાહેરાતની પત્રિકા આ પ્રકરણમાં છાપવામાં આવી છે.) અને, આ જાહેરાતમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કરાવવાને લાભ લેવા ઈચ્છતાં ભાવિક ભાઈઓબહેનેએ, પિતે જે વિભાગનાં પ્રતિમાજીને પધરાવવા ઈચ્છતાં હોય, તે વિભાગના અરજીપત્રક (ફે) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાંથી મંગાવીને, એમાં સૂચવવામાં આવેલ તારીખ સુધીમાં પહોંચી જાય એ રીતે, પેઢી ઉપર મોકલી આપવાની શરૂઆત પણ કરી દીધી હતી. આ રીતે પ્રતિષ્ઠાને આદેશ આપવાની પેઢીએ નક્કી કરેલી પદ્ધતિને શ્રીસંઘે પૂરા . ઉત્સાહથી વધાવી લીધી હતી અને એ કામ, ધારણું પ્રમાણે, સારી રીતે આગળ પણ વધી રહ્યું હતું. વિરોધ અને ખુલાસો દરમ્યાનમાં, ચતુર્વિધ શ્રીસંઘમાંના કેટલાક આચાર્ય મહારાજે, મુનિરાજો તથા ગૃહસ્થોએ નકરા-પદ્ધતિથી પ્રતિષ્ઠાના આદેશ આપવાથી દેવદ્રવ્યને મોટું નુકસાન થવાનું છે, અને તેથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, શ્રીસંઘ તથા નકરાની પદ્ધતિથી પ્રતિષ્ઠાના આદર્શ મેળવનારા પણ દેવદ્રવ્યની હાનિ કરવાના મેટા દેષના ભાગી બનવાના છે. માટે આ નકરા-પદ્ધતિને બંધ કરીને, ઉછામણી લાવીને જ બધા આદેશ આપવા જોઈએ—એમ જણાવીને પેઢીએ અપનાવેલી પદ્ધતિની સામે વિરોધ જાહેર કર્યો. અને પછી તે, ચતુવિધ શ્રીસંઘમાં આ વિરોધને વ્યાપક અને સફળ બનાવીને આ ધર્મકાર્યમાં મેટે અવરોધ ઊભું કરવા માટે પ્રવચને દ્વારા, સહીની ઝુંબેશ દ્વારા, વ્યક્તિગત પત્ર લખીને, પત્રિકાઓ છપાવીને, વર્તમાનપત્રોમાં ખરચાળ જાહેરાત છપાવીને–એ રીતે અનેક જાતના પ્રયત્ન કરવામાં આવ્યા. પરિણામે, જ્યારે એક બાજુ પ્રતિષ્ઠાનો આદેશ મેળવવા માટેનાં ફેર્મો ભરાઈને રેજે રેજ સેંકડોની સંખ્યામાં પેઢી ઉપર આવી રહ્યાં હતાં, ત્યારે બીજી બાજુ આવા વિરોધના વાતાવરણને વિસ્તૃત અને વિકરાળ રૂપ આપવાના પ્રયત્ન થઈ રહ્યા હતા! For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ [૩૫] તૈયારી આ વિધિને શમાવવા માટે અને પ્રતિષ્ઠાને આદેશ મેળવનાર ભાવિક જ આ પ્રતિષ્ઠા-મહોત્સવમાં જિનબિંબ પધરાવવાના અમૂલ્ય લાભથી વંચિત રહી ન જાય એ માટે તેમ જ શ્રીસંઘ આવા પુણ્ય અવસરે મેટી સંખ્યામાં હાજર રહેતા ન અચકાય એ માટે પેઢી તરફથી તથા બીજા જવાબદાર શ્રમણ ભગવંતે તરફથી વસ્તુસ્થિતિની શાંત રજૂઆત કરવાના જે પ્રયત્ન કરવામાં આવ્યા હતા, તેમાં પાંચ નિવેદન વિશેષ નોંધપાત્ર હતાં. આમાંનું પહેલું નિવેદન શાસ્ત્ર અને પરંપરાના જાણકાર પરમપૂજ્ય મુનિરાજ શ્રી જબૂવિજયજી મહારાજ તરફથી કરવામાં આવ્યું હતું અને તે અમદાવાદના દૈનિક પત્ર “ગુજરાત સમાચાર”ના તા. ૧૮-૧-૧૯૭૬ના અંકમાં પ્રગટ થયું હતું. બીજું નિવેદન, આ વિવાદમાં કરવામાં આવતા પિતાના નામનો દુરુપયેગની સામે સાચી વાતને ખ્યાલ આપતું પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ તરફથી કરવામાં આવ્યું હતું. બહુ જ સંક્ષિપ્ત ખુલાસારૂપ આ નિવેદન “ગુજરાત સમાચાર” દૈનિકના તા. ૨૧-૧-૧૯૭૬ ના અંકમાં છપાયું હતું. ત્રીજું બહુ જ ટૂંકું, બિલકુલ મુદ્દાસરનું અને છતાં ભ્રમનું નિવારણ કરતું નિવેદન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી, તા. ૨૨-૧-૧૯૭૬ નાં અખબારેમાં, છપાવવામાં આવ્યું હતું. આ પછી ચોથું નિવેદન આ પ્રતિષ્ઠા-મહોત્સવના દસ દિવસના કાર્યક્રમની શરૂઆત થયા પછી, જેઓશ્રીની નિશ્રામાં આ પ્રતિષ્ઠા-મહત્સવની ઉજવણું થઈ રહી હતી, તે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજના નામથી તા. ૩-૨-૧૯૭૬નાં છાપાંઓમાં પ્રતિદ્ધ થયું હતું. આ નિવેદન પણ ટૂંકું જ હતું. અને પાંચમું નિવેદન બરાબર પ્રતિષ્ઠાના સુઅવસરે, તા. પ-ર-૧૯૭૬ ના રેજ, મુંબઈનાં અખબારોમાં પ્રસિદ્ધ થયું હતું. આ નિવેદન કઈ પણ જાતના ખુલાસારૂપે નહીં, પણ પ્રતિષ્ઠા-મહોત્સવની ઉજવણીમાં વ્યાપક રૂપે પિતાને સૂર પુરાવવાના સમસ્ત શ્રી જૈન સંઘને આપવામાં આવેલ આદેશરૂપે પ્રગટ કરવામાં આવ્યું હતું. આ નિવેદન ઘણું મોટું હતું. ઐતિહાસિક ગણ શકાય એવું આ નિવેદન તે વખતે મુંબઈમાં બિરાજતા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભુવનચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ શમણુભગવતેની સહીથી પ્રગટ કરવામાં આવ્યું હતું. આ આચાર્ય મહારાજેએ તે દ્વારા ભારતભરના For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ [૩૬] પ્રતિષ્ઠાને અહેવાલ જૈન સંઘને આદેશ આપ્યું હતું કે, આ પ્રતિષ્ઠા-મહોત્સવ એ તે ભારતભરના સમસ્ત જૈન સંઘને અપૂર્વ મહોત્સવ છે. તેથી પ્રતિષ્ઠા-મહોત્સવના મંગલ મુહૂર્ત વખતે (વિ. સં. ૨૦૩૨ ના માહ સુદી ૭, તા. ૭-૨-૧૯૭૬ શનિવારના રોજ સવારના ૯-૩૬-૫૪ વાગતાં) બધાએ પોતપોતાના ગામનગરમાં ઘંટનાદે કરીને, પૂજા ભણાવીને તેમ જ જે છોડાવિીને એને પૂર્ણ ઉલ્લાસથી વધાવી લે. આ પાંચે નિવેદન મહત્વનાં તેમ જ પરિણામલક્ષી હોવાથી અહીં ઉદ્ધત કરવામાં આવે તે ઉચિત તથા જરૂરી છે. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જંબુવિજયજી મહારાજે પ્રગટ કરેલું નિવેદન આ પ્રમાણે હતું– - પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મહારાજ)ના સમુદાયના પ્રસિદ્ધ વિદ્રાન તપસ્વી મુનિરાજ શ્રી જંબુવિજ્યજી મ. તરફથી શ્રી સકલ સંધને વિજ્ઞપ્તિ - શ્રી શત્રુંજય સિદ્ધગિરિરાજ ઉપર નિર્માણ થયેલા નૂતન જિનમંદિરમાં અમુક ' પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો આદેશ નકરાથી આપવાની જાહેરાત શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ગયા વર્ષે શ્રાવણ માસમાં સમાચારપત્રોમાં જાહેર રીતે કરવામાં આવી હતી. કરછમાં પત્રી ગામમાં ચતુર્માસ દરમ્યાન આ જાહેરાત મારા જેવામાં આવી હતી. ત્યાર પછી તે ઘણા મહિના વીતી ગયા. હમણાં હું કચ્છ ભદ્રેશ્વરજી તીર્થમાં હતા તથા ત્યાંથી વિહાર કરીને શંખેશ્વરજી તીર્થમાં આવતો હતો તે દરમ્યાન વર્તમાનપત્ર અને પત્રિકામાં આને વિરોધ વાંચવામાં આવ્યું. વિરોધ કરનારાઓને રહી રહીને આટલો મેડો વિરોધ કરવાનું કેમ સૂઝયું એ મોટું આશ્ચર્ય થયું. અને વિરોધમાં કરવામાં આવતો ખોટે પ્રચાર વાંચીને ઘણું દુઃખ પણ થયું. વિરોધ કરનારાઓનું કહેવું છે કે આ આદેશ લોટરી પદ્ધતિથી આપવામાં આવ્યો છે, અને આપણી પ્રાચીન પ્રણાલિકાને ભંગ કરે છે વગેરે વગેરે. ખરેખર, હકીક્તને વિકૃત કરીને આ વાત રજૂ કરવામાં આવે છે. ઉછામણીથી અથવા નકરાથી આદેશ આપવાની પ્રથા જૈન સંઘમાં પરાપૂર્વથી ચાલી આવે છે. કેઈ પણ પ્રશ્નમાં અનેક માગણીઓ હોય ત્યારે બિલકુલ સરળતાથી તે તે પ્રશ્નોને ઉકેલવા માટે ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય કરવાની પ્રથા જૈન સંઘમાં વર્ષોથી ચાલી આવે છે. અને તે ખૂબ જ માન્ય પ્રથા છે. આમાં લેટરી શબ્દનો પ્રયોગ કરવો એ પણ તદ્દન અનુચિત અને અવાસ્તવિક છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ તૈયારી [૩૭] અનેક વર્ષો પછી પરમપાવન સિદ્ધગિરિરાજ ઉપર પ્રતિષ્ઠાનો મંગળ પ્રસંગ આ વર્ષે શ્રીસંઘને પ્રાપ્ત થયો છે. આ મંગળ પ્રસંગ આવે ત્યારે શ્રીસંઘમાં ઉલ્લાસનું મંગળ વાતાવરણ સર્જાય તેવો પ્રયત્ન આપણે સૌએ કરે જોઈએ. આવા મંગળ પ્રસંગે વિક્મ નાખવું કે અમંગળ વાતાવરણ સર્જવું એ જરા પણ ઉચિત નથી. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ દેવદ્રવ્યના રક્ષણ માટે આજ સુધી ઘણા જ પ્રયત્નો કર્યા છે. તે પેઢી દેવદ્રવ્યની હાનિ ઈચ્છે એવું કંઈ પણ માની શકે નહિ. શ્રી જિનશાસન માટે સૌએ એક થઈને ઊભા રહેવું એ આપણી સૌની પવિત્ર ફરજ છે. આવી રીતની વિરોધની પ્રવૃત્તિ જાણે અજાણે પણ શાસનને ખૂબ છિન્નભિન્ન કરવામાં પરિણમે છે. માટે શ્રી ચતુર્વિધ સંઘને મારી નમ્ર વિજ્ઞપ્તિ છે કે આવા મંગળ પ્રસંગે મન, વચન કે કાયાથી વિધ્ર નાખી પિતાનું જ અમંગળ કરવાની પ્રવૃત્તિથી સૌકઈ દૂર રહે અને આ પાવનકારી પ્રભુપ્રતિષ્ઠાના મંગળ કાર્યમાં કરણ, કરાવણ અને અનુમોદના દ્વારા સૌ પિતાને સાથ સહકાર આપે. શ્રી શંખેશ્વરજી તીર્થ સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી) પિષ સુદી ૧૫, ના પટ્ટધર, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય સં. ૨૦૩૨ મુનિરાજ શ્રી ભુવનવિજ્યાન્તવાસી મુનિ જંબવિજય. (૨) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ તરફથી આ પ્રમાણે ખુલાસે પ્રગટ કરવામાં આવ્યો હતો પરમપૂજ્ય આચાર્ય દેવ મંગલપ્રભસૂરીશ્વરજી તથા પરમપૂજ્ય આચાર્ય દેવ અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ. ને ખુલાસો તા. ૫-૧-૭૬ જિનશાસન રક્ષાસંઘ જામનગરથી તથા કલ્યાણ માસિકના પ્રકાશનમાં અમારા નામને દુરઉપયોગ કરવામાં આવ્યું છે તે ઉચિત નથી. તીર્થાધિરાજના પ્રતિષ્ઠાના શુભ કામમાં સર્વ જીવનું કલ્યાણ જ છે. એમાં સૌ કેઈએ ભાગ લેવો તે શ્રેયકારી છે. સંઘે ઠરાવ કર્યા પછી તેને વિરોધ કરે તે જરા પણ ઉચિત નથી. સાંડેરાવ ભવન, પાલીતાણા, મંગલપ્રભસૂરિ તા. ૨૦-૧-૭૬ (૩) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તા. ૨૨-૧-૧૯૭૬ નાં કેટલાંક વર્તમાનપત્રોમાં નીચે મુજબનું જાહેર નિવેદન પ્રગટ કર્યું હતું– For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ [૩૮] પ્રતિષ્ઠાને અહેવાલ જાહેર નિવેદન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર થનાર પ્રતિષ્ઠા બાબતમાં ભારતભરના સંઘેને જણાવવાનું કે હાલમાં નક્કી કરેલ વ્યવસ્થા સંજોગાનુસાર કરી છે. દેવદ્રવ્ય કે દેવદ્રવ્યની વ્યવસ્થાને હાનિ પહોંચાડવાને કેઈ ઉદ્દેશ નથી જ. વહીવટ શાસ્ત્રની પ્રણાલિકા મુજબ જ કરવાની પેઢીની માન્યતા છે. માટે કેઈને પણ ગેરસમજ હોય તે દૂર કરવી. ઘણાં વર્ષો પછી શેત્રુંજય ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કરવાને અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે. આ પ્રતિષ્ઠા ભારતના સકલ સંઘની છે અને આવા અપૂર્વ અવસરમાં ધર્મોલ્લાસ વધે તે રીતે આનંદપૂર્વક ભાગ લેવા સર્વને વિનંતી છે. પિ. બે. નં. ૫૧ શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ-૧ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજે વર્તમાનપત્રોમાં આ પ્રમાણે નિવેદન પ્રગટ કરાવ્યું હતું– શ્રી સકળ સંધને વિજ્ઞપ્તિ તરણતારણ તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિરાજ ઉપર વિ. સં. ૨૦૩૨, મહા સુદ ૭, તા. ૭-૨-૭૬ શનિવારના રોજ નૂતન નિર્માણ થયેલ જિનમંદિરમાં ૫૦૪ પ્રતિમાજી ભગવંતની પ્રતિષ્ઠા થવાની છે. આ પ્રતિમાજી ભગવંતેની પ્રતિષ્ઠાને આદેશ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ જે રીતે નકરાથી (ચિઠ્ઠીઓ દ્વારા) અને ઉછામણથી આપેલ છે, તે રીત શાસ્ત્ર અને પ્રણાલિકાને અનુરૂપ છે. આવા પરમ પાવન પ્રસંગે સૌએ પોતાની શક્તિ ગેપવ્યા સિવાય તન, મન અને ધનથી લાભ લેવો જોઈએ. કેમ કે આ પુણ્ય અવસર શ્રીસંઘને ૪૫૦ વર્ષ પ્રાપ્ત થયેલ છે. આ અંગે ઊહાપોહ કરનારાઓએ જે રીતે ભાષા વગેરેની અખત્યાર કરી છે તે રીત સાધુ-મહાત્માઓને માટે ઉચિત નથી. તેમ જ આ અંગેને ઊહાપોહ વ્યાજબી નથી. પાલીતાણું વિજયકસ્તુરસૂરિ તા. ૨-૨-૧૯૭૬ હેમસાગરસૂરિ મુંબઈનાં અખબારોમાં તા. ૫-૨-૧૯૭૬ ના રોજ પ્રગટ થયેલ નિવેદનમાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ આદિ શ્રમણભગવતેએ ફરમાવ્યું હતું કે For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ચલા પાલીતાણા જય પ્રતિષ્ઠાના મહા સુદ સાતમે : ૭ મી ફેબ્રુઆરીએ : ૯ કલાક અને ૩૬ મિનિટે ધટારવ અને થાળીનાથી ધરા અને ગગન ગજવી દો. સુવિહિત આચાર્ય મહારાજે, શ્રમણ ભગવંતા તેમ જ સાધ્વીજી મહારાજોની શુભ નિશ્રામાં વીરસ'વત ૨૫૦૨ ( વિ. સ`. ૨૦૩૨ ) મહા સુદ સાતમ, ૭મી ફેબ્રુઆરીના રાજ શનિવારે ૯–૩૬ વાગે સૌરાષ્ટ્ર-પાલીતાણામાં પરમપવિત્ર શાશ્વત તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવંતની મોટી ટૂંકમાં નૂતન બાવન જિનાલયયુક્ત જિનમદિરમાં ૫૦૪ જિનપ્રતિમાજીઓની પ્રતિષ્ઠાના મહામગળકારી મહાત્સવ પ્રસંગે ભારતભરના સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનો આટલું' અચૂક કરે— ધટનાદ કરે દરેકે દરેક જૈન—પૂજા ભણાવે જીવા છોડાવે. * દરેક જિનાલયમાં સામુદાયિક સ્નાત્રપૂજા, નવ્વાણુંપ્રકારી પૂજા કે પ‘ચકલ્યાણકની પૂજા ભણાવેા. * દરેક જિનાલય-ઉપાશ્રયમાં શ્રી શત્રુંજય પર આંધી શ્રી સિદ્ધાચળજીના દુહા ખેલા, ચત્યવંદન કરી અને શ્રી શત્રુંજયની સ્તુતિ અને સ્તવન ગાવ. * પ્રતિષ્ઠાની મગળ પળે ગામેગામનાં જિનાલયેામાં ઘટારવ કરા, ઘરમાં થાળીનાદ કરો અને જૈન શાસનની જયઘાષણા ખેલા. * જેમને જિનપ્રતિમા પધરાવવાનેા પુણ્ય લાભ મળ્યા છે તે સૌ ભાગ્યવતાઓની ધર્મભાવનાની સૌ ત્રિકરણ યાગે અનુમાઇના કરે. * પાલીતાણા સુધરાઈને આગ્રહભરી વિનતી કે તે પણ આ પાવન દિવસે શહેરનાં કતલખાનાં અધ રખાવે. * દરેક જૈન ગરીબેને ગમે તે પ્રકારે મદદ કરે, કબૂતરા-પ‘ખીઓને ચણ નાંખે, કસાઈખાનેથી જીવાને છેાડાવે. દરેક જૈનો આ મ`ગળ પ્રસંગ નિમિત્ત પેઢી ઉપર પત્ર-તાર દ્વારા શુભેચ્છા પાઠવે. આ નિવેદકા વિજય પ્રતાપસૂરિ, વિજય ધસૂરિ, વિજય મેરૂપ્રભસૂરિ, વિજય દેવસૂરિ, વિજય કીર્તિચંદ્રસૂરિ, વિજય ભુવનચંદ્રસૂરિ આદિ મુનિ સમુદાય, મુંબઈ શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ, ગાડીજી બિલ્ડીંગ, પાયધુની, મુબઈ ૪૦૦ ૦૦૩ ચલા પાલીતાણા જય હે। પ્રતિષ્ઠાના For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ [૪૦] પ્રતિષ્ઠાને અહેવાલ પેઢી તરફથી તેમ જ સંઘમાન્ય શ્રમણ ભગવતે તરફથી જુદા જુદા સમયે પ્રગટ કરવામાં આવેલ આ નિવેદનને લીધે વિરોધનો વંટોળ સારા પ્રમાણમાં શમી ગયું હતું, વાતાવરણ ખૂબ સ્વચ્છ અને ઉલ્લાસમય બની ગયું હતું અને દેશભરના શ્રીસંઘમાં આ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વિશેષ ઉમંગ અને ઉત્સાહ જાગી ઊઠયા હતે. પૂર્વતૈયારી આચાર્ય મહારાજને વિનંતિ–આ પ્રતિષ્ઠા-મહોત્સવ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વર મહારાજની શુભ નિશ્રામાં ઊજવવાનું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓએ નક્કી કરીને આચાર્ય મહારાજને એ માટે વિનંતિ કરી હતી; અને આચાર્ય મહારાજે એને સ્વીકાર પણ કર્યો હતો. આ પ્રમાણે નિર્ણય લેવાયા પછી, પાલીતાણું સમયસર પહોંચી જઈ શકાય એ માટે, આચાર્ય મહારાજે, પિતાના સાધુ-સમુદાય સાથે, અમદાવાદથી, વિ. સં. ૨૦૩૨ના માગસર વદ ૩, રવિવાર, તા. ૨૧-૧૨-૧૯૭૫ના રોજ વિહાર પણ કરી દીધો હતો. પણ ભવિતવ્યતાને યોગ કંઈક બીજે જે હશે એટલે, આ વિહાર દરમ્યાન જ, માગસર વદિ ૧૪, તા. ૩૧-૧૨-૧૯૭૫ ને બુધવારના રોજ સાંજના પ-૨૫ વાગતાં, તગડી મુકામે, તેઓ કાળધર્મ પામ્યા ! આ બનાવ સાવ અણધાર્યો બની ગયે, એટલે સૌને એ વજપાત જે વસ લાગે. અને ગિરિરાજની પ્રતિષ્ઠા માટેના વિહાર દરમ્યાન આ કરુણ ઘટના બનવા પામી તેથી શ્રીસંઘમાં વિશેષ ગમગીની પ્રસરી ગઈ. પણ હવે વાસ્તવિકતાને સ્વીકાર કે સામનો કર્યા વગર ચાલે એમ ન હતું. એમને અગ્નિસંસ્કાર ક્યાં કરે એની રાત્રે વિચારણા થઈ. એ માટે અમદાવાદ, ધંધુકા અને બેટાદ સંઘના અગ્રણીઓ પોતાની માગણી રજૂ કરવા તરત જ તગડીમાં એકત્ર થઈ ગયા હતા. આ ત્રણે ગામના અગ્રણીઓએ પોતાના શહેરમાં અંતિમ સંસ્કાર કરવાની વિનંતિ ભારપૂર્વક રજૂ કરી, સાથે સાથે તગડીને દરબાર વગેરેએ પણ આ માટેની બધી જાતની સગવડ કરી આપવા પોતાની પૂરી તૈયારી બતાવી. પણ છેવટે, બેટાદ એ આચાર્ય મહારાજની જન્મભૂમિ હોવાથી, બેટાદ સંઘની વિનંતિ માન્ય રહી. અને તે જ રાતના વહેલી સવારે આચાર્ય મહારાજના મૃત દેહને તગડીથી બેટાદ લઈ જઈ શકાય એવી બધી ગોઠવણ કરવામાં આવી. પરેઢીએ ચારેક વાગતાં તગડીથી રવાના થઈને ડોળીવાળાએ બપોરના બારેક વાગતાં બે ટાદ પહોંચ્યા ત્યારે આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું અને ગામમાં પાખી પાળવામાં આવી હતી. સાથે ચાર મુનિવરે પણ ૨૪ માઈલ જેટલું લાંબું વિહાર કરીને બેટાદ પહોંચી ગયા હતા. બપોરના ત્રણેક વાગતાં, હજારો લોકોની હાજરીમાં, મહારાજશ્રીની અંતિમ યાત્રા નીકળી હતી; અને એમાં ભાગ લેવા અનેક શહેરે તથા ગામનાં જૈન ભાઈ-બહેને બેટાદ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ તૈયારી : [] પહોંચી ગયાં હતાં. આ પ્રસંગે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. સાંજના પાંચેક વાગતાં આસપાસ મહારાજશ્રીના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. આ પછી, આ પ્રતિષ્ઠા મહોત્સવ, ચતુર્વિધ શ્રીસંઘની ધારણા મુજબ, પૂરા ઉલ્લાસથી ઊજવાય એ માટે પેઢીના ટ્રસ્ટીઓએ આ પ્રસંગ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ઊજવવાનું નક્કી કર્યું અને એ પ્રમાણે તેઓશ્રીને વિનંતી કરી. તેઓશ્રીની નિશ્રામાં અન્ય પાંચ સ્થાનમાં પ્રતિષ્ઠા કરાવવાનું તથા ૩ બહેનોને દીક્ષા આપવાનું, ઘણું વખત પહેલાં, નક્કી થયું હોવા છતાં, આ મહાન કાર્યને સમસ્ત શ્રીસંધનું કાર્ય માનીને એમણે આ વિનંતિને સ્વીકાર કર્યો, અને અન્ય પ્રતિષ્ઠાઓ માટે ત્યાંના સંઘોને સંતોષ થાય એવી ગોઠવણ કરી આપી. આ વિનંતિને સ્વીકાર કર્યા પછી તેઓએ વિ. સં. ૨૦૩રના પિષ સુદ ૧૩, ગુરુવાર, તા. ૧૫-૧-૧૯૭૬ના રોજ પાલીતાણા તરફ મંગલ પ્રયાણ કર્યું. ': પેઢીની વિનતિથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજે પણ પાલીતાણા પહોંચવાનું નક્કી કર્યું હતું. જોકે એમને પણ દીક્ષા નિમિત્તે બીજે શેકાઈ જવું પડે એવી પરિસ્થિતિ હતી, પણ શ્રીસંઘના આ કાર્યને મહાન લાભનું કારણ માનીને એમણે પણ પોતાના નક્કી થયેલા કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. એટલે તેઓ પણ વિહારમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મહારાજ સાથે અમદાવાદથી જ જોડાયા હતા. * આ ઉપરાંત, પેઢીની વિનતિથી, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકેસરીસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભાવચંદસૂરીશ્વરજી મહારાજ, વિમલ ગચ્છના પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી હિંમતવિમલજી ગણિવરના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી બલવંતવિજયજી ગણિ, ખરતરગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી જિનહરિસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય અનુગાચાર્ય શ્રી કાંતિસાગરજી મહારાજ તથા પાર્ધચંદ્રગછના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ વગેરે આ મહોત્સવમાં For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ [૪૨]. પ્રતિષ્ઠાને અહેવાલ ઉપસ્થિતિ રહેવાના હતા. અને શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના અનેક પદવી ધરે તથા મુનિવરે પણ આ પ્રસંગે પધારવાના હતા, એ કહેવાની જરૂર નથી. આમંત્રણ પત્રિકા–આ પ્રતિષ્ઠા-મહોત્સવ નિમિત્તે વિ. સં. ૨૦૩રના પોષ વદિ ૧૪, તા. ૩૦-૧-૭૬, શુક્રવારથી માહ સુદિ ૮, તા. ૮-૨-૭૬, રવિવાર સુધીને ૧૦ દિવસને ધાર્મિક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યું હતું. એટલે એમાં ભાગ લેવા પધારવાની સમસ્ત શ્રીસંઘને વિનંતિ કરવા માટે પેઢી તરફથી શ્રીસંઘ આમંત્રણ પત્રિકા છપાવીને દેશભરમાં ઠેર ઠેર મેકલવામાં આવી હતી. મહોત્સવની ઉજવણી માટે કમીટીઓની નિમણૂક–પ્રતિષ્ઠા-મહોત્સવ અંગે દેશભરના સંઘે માં જે અસાધારણ ઉત્સાહ પ્રવર્તતે જોવામાં આવતું હતું, એ ઉપરથી સ્પષ્ટ લાગતું હતું કે, આ મહોત્સવ ઘણું મેટા-વિરાટ રૂપમાં ઊજવાવાને છે, અને તેથી, એની ઉજવણીને સુવ્યસ્થિત અને સફળ બનાવવી હોય તે, એને માટે અનેક પ્રકારની કામગીરીને સરખી રીતે પહોંચી વળી શકે એવું સમર્થ વ્યવસ્થાતંત્ર ઊભું કર્યા વગર ચાલે એમ ન હતું. પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ તથા પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ આ માટે સતત ચિંતા સેવતા હતા અને અમદાવાદના સંઘના આગેવાનો અને કાર્યકરે સાથે અવારનવાર આ અંગે ચર્ચા-વિચારણા પણ કરતા રહેતા હતા. આ બધાને અંતે, જુદાં જુદાં કામને આકાર-પ્રકાર નક્કી કરીને એને પહોંચી શકે એવા બાહોશ, નિષ્ઠાવાન અને શ્રમશીલ કાર્યકરનું એક એકરંગી જૂથ રચવા માટે અને જુદા જુદા કાર્યકરને જુદા જુદા પ્રકારની કામગીરીની જવાબદારીની સોંપણ કરવાની વિચારણા કરીને ઘટતો નિર્ણય કરવા માટે, તા. ૨૨-૧-૭૬ ને ગુરુવાર ના રેજ, અમદાવાદના આગેવાનો અને કાર્યકરની સભા, પેઢીના કાર્યાલયમાં, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના સાંનિધ્યમાં, બેલાવવામાં આવી હતી. આ સભામાં બધી જાતની કામગીરીની વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, અને છેવટે નીચે મુજબ ૮ સમિતિઓની રચના કરવામાં આવી હતી, અને દરેક સમિતિના કન્વીનર નક્કી કરીને, દરેક સમિતિ પિતાની કામગીરી સરખી રીતે બજાવતી રહે, એની દેખરેખ રાખવાની જવાબદારી એમને સોંપવામાં આવી હતી– (૧) મહોત્સવ સમિતિ (નવ સ); કન્વીનર, શ્રી ચંદ્રકાંત ચુનીલાલ મશરૂવાળા. (૨) ભજન સમિતિ (વીસ સ; કન્વીનર, શ્રી જયંતીલાલભાઈ ભાઉ. (૩) ઉતારા સમિતિ (સાત સભ્યો; કન્વીનર, શ્રી નંદલાલ ચુનીલાલ શાહ. (6) વિધિવિધાન સમિતિ (પાંચ સ; કન્વીનર, શ્રી ફૂલચંદ છગનલાલ સત. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ [૪૩ તૈયારી (૫) માહિતી તથા પ્રચાર સમિતિ (નવ સભ્ય); કન્વીનર, શ્રી મહેન્દ્રભાઈ પી. ફડિયા. (૬) સ્વયંસેવક સમિતિ (આઠ સ; કન્વીનર, શાંતિલાલ કેશવલાલ શાહ (ઉર્ફે બાબુભાઈ) (૭) વરઘોડા સમિતિ (છ સ). (૮) નાણું સમિતિ (નવ સભ્યો). શ્રી કલ્યાણભાઈ પી. ફડિયાએ બધી સમિતિઓની કામગીરીની દેખરેખ રાખવાની અને એમને જરૂરી સલાહ-સૂચના અને સહાય આપવાની મહત્ત્વની અને પાયાની કામગીરી સંભાળી હતી; અને આ કામગીરીમાં એમણે પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધીને પિતાની સાથે રાખ્યા હતા. આ રીતે સમિતિઓની રચના કરીને દરેક સમિતિના કન્વીનરના હાથ નીચે, જે તે સમિતિએ બજાવવાની કામગીરીને ધ્યાનમાં લઈને, એની જરૂરિયાત મુજબ, જુદી જુદી સંખ્યાના કાર્યકરે મૂકવામાં આવ્યા હતા. આ પ્રકારની ગોઠવણ થયા પછી હવે વ્યવસ્થાતંત્ર અંગે વિશેષ ચિંતા કે વિચારણા કરવાની ન હતી, પણ ૩૦મી જાન્યુઆરીથી શરૂ થતા દસ દિવસના મહોત્સવને શાનદાર રીતે કામિયાબ બનાવવા માટે, સમયસર પાલીતાણા પહોંચી જઈને, સૌએ કામે લાગી જવાનું હતું. વિશેષ આનંદ ઉપજાવે એવી વાત તો એ હતી કે, આ વ્યવસ્થાતંત્રમાં જેમને જેમને પિતાની સેવાઓ આપવાનો અવસર મળે એમણે એને, લેશ પણ ભારરૂપ માનવાને બદલે, એક અપૂર્વ પુણ્ય પ્રસંગમાં સામેલ થવાને અણમોલ અવસર મળે માનીને, પિતાના પરમ સદ્દભાગ્યરૂપે ઉમંગથી વધાવી લીધું હતું. એટલે પછી સૌ પિતપોતાના કામમાં પૂરા ઉત્સાહથી પરેવાઈ જાય એમાં શી નવાઈ? સૌનાં અંતરમાં જાણે એક જ સાદ ગુંજતો હતે ઃ “અવસર બેર બેર નહીં આવે!” આ લાખેણે અવસર ફરી ફરી ક્યાં મળવાનો હતો ? એને તે બને તેટલો વધુ લાભ લઈ લીધો જ સારે ! દસ દિવસ સુધી ચાલેલા આ મહાન પુણ્ય અવસરની ઉજવણી યાદગાર, અતિહાસિક, સર્વાગ સંપૂર્ણ અને શાનદાર થઈ શકી એને યશ જેમ આ મહોત્સવ ઉપર હાજર રહેલ ભાવિક ચતુર્વિધ શ્રીસંઘને ઘટે છે, તેમ ઉજવણી અંગેની નાની-મેટી તમામ પ્રકારની વ્યવસ્થા સાચવવાની જવાબદારીને સારી રીતે પૂરી કરનાર આ સમિતિઓના બધા ધ્યેયનિષ્ઠ કાર્યકરોને તેમ જ પેઢીના સંચાલકોને પણ ઘટે છે. ખચની ગોઠવણ દેશભરના જૈન સંઘમાં મહોત્સવ નિમિત્તે જે ઉત્સાહ જા. હતો તે જોતાં, એને સફળ બનાવવા માટે જેમ વ્યવસ્થિત અને વિશાળ વ્યવસ્થાતંત્રની જરૂર હતી તેમ, હજારે કે લાખોના ખર્ચને સરળતાથી પહોંચી શકાય એવી આર્થિક For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ [૪૪] પ્રતિષ્ઠાના અહેવાલ વ્યવસ્થા કરવાની પણ જરૂર હતી. જુદી જુદી સમિતિઓની રચના દ્વારા એક સમ વ્યવસ્થાતંત્ર તે ઊભુ થઈ ગયુ હતુ, એટલે હવે ખર્ચને પહેાંચી વળવા માટે આર્થિક જોગવાઈ જ કરવાની બાકી હતી. આ માટે એક નાણાં સમિતિની તે રચના કરવામાં આવી જ હતી. ઉપરાંત આ માટે કઈક વ્યવહારુ ચાજના કરવાની પણ જરૂર હતી. આ માટે પેઢીએ એવી ચાજના કરી હતી કે, “ પ્રતિષ્ઠાનું સાધારણ ખાતુ” નામે એક ખાસ ખાતું શરૂ કરીને એક વ્યક્તિ પાસેથી એક હજાર રૂપિયાના હિસાબે જુદા ખુદા ગૃહસ્થા પાસેથી ફાળા એકત્ર કરવા; અને એ રીતે એક સારું એવું ભડાળ ઊભું કરવું, આ માટે પેઢીએ જે કાંઈ સામાન્ય પ્રયત્ન કર્યો એટલા માત્રથી મહાત્સવના મને ખૂબ સારી રીતે પહેાંચી વળી શકાય એટલેા સારા ફાળે એકત્ર થઈ ગયા હતા. આ વાત ઉપરથી પણ સકલ શ્રીસંઘને આ ઉત્સવ માટે કેટલા બધા ઉમ`ગ હતા, અને પેઢી ઉપર અને એની કાર્યશક્તિ ઉપર કેટલા બધા ઇતબાર છે, એ જાણી શકાય છે.. વધેલા પૈસા પાછા આપ્યા—આ બાબતનુ વિશેષ ઊજળુ: અને ખૂબ પ્રશંસા માગી લે એવું પાસું તેા એ છે કે, પ્રતિષ્ઠા-મહોત્સવના ખર્ચના હિસાબે વખતસર નક્કી થઈ ગયા પછી, આ ખાતામાં ખર્ચ કરતાં આવકને વધારી રહેલા જણાયા, એટલે પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓએ આવા ફાળો આપનાર પ્રત્યેક વ્યક્તિને એક હજારે ત્રણસે રૂપિયા પાછા આપી દ્વીધા ! આ બનાવ અતિ વિરલ છે અને એ પેઢીની ઉજ્જવળ કારકિર્દી માં વિશિષ્ટ યશકલગીરૂપ ખની રહે એવા છે. ભાવિક જનેએ ભાવાલ્લાસપૂર્વક આપેલાં અને પોતાના કબજામાં આવી ગયેલાં નાણાં, આ રીતે, પાછા આપી દેવાનુ` કાને સૂઝે કે કાને ગમે ભલા ? છતાં પેઢીએ એમ કરી ખતાબ્યું; અને એમ કરીને પેઢીએ એક ઉત્તમ દાખલા બેસાર્યા છે, એમાં શક નથી. પ્રેસકેાન્ફરન્સ—આ પ્રતિષ્ઠા-મહાત્સવ માટે દેશના દૂર દૂરના અને નજીકના પ્રદેશના જૈન સંઘેામાં જાગેલ ઉલ્લાસના તથા આ ઉત્સવની ઉજવણીને લગતા જે ઘેાડાઘણા પણ સમાચારો અખબારી આલમ સુધી પહેાંચતા હતા અને અખબારોમાં પ્રગટ થતા હતા, તે ઉપરથી તેમ જ આ અપૂર્વ પુણ્ય પ્રસંગની વધારે માહિતી અખબારી દ્વારા જનતા સુધી પહેાંચી શકે એ ઉદ્દેશથી, શ્રી મહેન્દ્રભાઈ પી. ડિઆ અને જાહેર ખખરાના એજન્ટ નવનીતલાલ એન્ડ ક*પનીવાળા શ્રી રમણભાઈ માહનલાલ ગાંધીને એવા વિચાર આવ્યે કે, આ પ્રસંગ નિમિત્તે એક પ્રેસકેાન્સ બેલાવવામાં આવે તે તે ઘણી ઉપયાગી થાય. આ ઉપરથી તા. ર૯-૧-૭૬ ને ગુરુવારના રોજ અપેારના, શેઠશ્રી કરતુરભાઈ લાલભાઈના સાંનિધ્યમાં, પેઢીના કાર્યાલયમાં, એક પ્રેસકોન્ફરન્સ બેલાવવામાં આવી હતી. આ પ્રસંગે પેઢીના ટ્રસ્ટીએ ઉપરાંત અમદાવાદ સઘના કેટલાક અગ્રણીએ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસકોન્ફરન્સમાં નીચે મુજબ ૧૪ અખખારે કે સમાચાર–સસ્થાએના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી— For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ તૈયારી અમદાવાદનાં અખબારો ૧. ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ૨. ગુજરાત સમાચાર ૩. સદેશ ૪. જનસત્તા ૫. પ્રભાત ૬. જયહિંદ ૭. વેસ્ટર્ન ટાઇમ્સ ૮. ઇન્ડિયન એપ્રેસ ૯. ૧૦. ૧૧. બીજા અખમા જન્મભૂમિ, મુંબઈ ગુજરાત મિત્ર, સૂરત નવભારત ટાઇમ્સ, દિલ્લી સમાચાર-સસ્થાઓ ૧૨. ઓલ ઈન્ડિયા રેડિયા ૧૩. હિંદુસ્તાન સમાચાર ૧૪. પી. ટી. આઈ. 132 શેઠશ્રી કસ્તુરભાઈ એ સૌને આવકાર આપીને શ્રી શત્રુંજય તીને લગતી તા આણુંદજી કલ્યાણજીની પેઢીને લગતી કેટલીક માહિતી આપી હતી અને શ્રી શત્રુંજય તીમાં ઊજવવામાં આવનાર પ્રતિષ્ઠા-મહાત્સવ સંબધી તેમ જ ગિરિરાજ ઉપર બનેલ નૂતન બાવન જિનાલય જિનપ્રાસાદ અંગેની વિશેષ સમજૂતી આપી હતી. આ ઉપરાંત શેઠશ્રીએ જુદા જુદા પત્રોના પ્રતિનિધિઓએ પૂછેલ સખ્યાખધ પ્રશ્નોના સતાષકારક ખુલાસા આપ્યા હતા. [૪૫] નકરાથી પ્રતિષ્ઠાને આદેશ આપવાની પેઢીએ સ્વીકારેલી પદ્ધતિના વિરોધ કરવાની જે લોકોએ ઝુંબેશ ઉપાડી હતી એમણે, પેાતાના વિધી પ્રચારને વ્યાપક મનાવવા માટે, અખબારોને પણ સારા પ્રમાણમાં આશ્રય લીધા હતા. આથી વર્તમાનપત્રોના પ્રતિનિધિઓમાં નકરાની પદ્ધતિ અને ઉછામણી (બેલી) ખેલવાની પદ્ધતિ અંગે એક જાતનું કુતૂહલ પ્રવર્તતું હતું. એટલે કેટલાક પ્રેસ-પ્રતિનિધિઓએ આ અંગે પણ પ્રશ્નોં પૂછ્યા હતા. શેઠશ્રી કસ્તુરભાઈ એ આ અંગે જૈન પ્રણાલિકાની સવિસ્તર સમજૂતી આપીને બધાને વસ્તુસ્થિતિના ખ્યાલ આપ્યા હતા અને આમાં પેઢીએ કશી જ ભૂલ નથી કરી એમ ભારપૂર્વક કહ્યું હતું. આ બધી વાતચીતને અંતે શેઠશ્રીએ સાડાચારસો વર્ષ પછી આ તીર્થ ઉપર ઊજવવામાં આવનાર આ મહોત્સવને નજરે જોવા આવવાનું બધા પ્રેસ-પ્રતિનિધિ ભાઈએને આમંત્રણ આપ્યું હતું અને એમને લઈ જવા-લાવવાની તથા પાલીતાણામાં રહેવા વગેરેની બધી સગવડ મહોત્સવ-સમિતિ તરફથી કરવામાં આવશે, એમ જણાવ્યું હતું. આ પ્રેસકેાન્સ પછી, આ પ્રતિષ્ઠા-મહોત્સવના સમાચાર, અખખારોની પાંખે ચડીને, આખા દેશમાં, ઠેર, ડેર, સાસ પ્રમાણમાં પહેાંચી ગયા હતા, એ કહેવાની જરૂર નથી For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મહત્સવ માટેની વ્યવસ્થા ઉમંગભરી ધર્મભાવના, એ જેમ ભાવિકના અંતરને સ્પર્શી જાય છે, એમ જનસમૂહને માટે પણ એ પ્રેરણારૂપ બની રહે છે. ત તને પ્રગટાવે એમ, આવી ધર્મભાવના અનેક ભાવિક આત્માઓના અંતરમાં ભાવનાની જ્યોત પ્રગટાવે છે અને એમને આત્મસાધનાના સર્વમંગલકારી માર્ગે પ્રયાણ કરવા પ્રેરે છે. અંતરમાં ધર્મભાવના જાગવી, એ મોટું સદભાગ્ય સમજવું. એનું મૂલ્ય કેણ આંકી શકે? એ તે દેનેય દુર્લભ છે અને એની પ્રાપ્તિ એ માનવજીવનને અનેરો લહાવે છે. આવી ધર્મભાવના આગળ તે દેવય દાસ બનીને એને વંદના કરે છે. ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપરને પ્રતિષ્ઠા મહોત્સવ એ કઈ એક નગર, સંસ્થા, મંડળ કે ગચ્છને મહોત્સવ ન હતું, પણ એ તે દેશભરના જૈન સંઘને (જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તનો) મહોત્સવ હત; અને આ પુણ્ય અવસર નિમિત્તે ચતુર્વિધ શ્રીસંઘમાં ઉમંગભરી ધર્મભાવનાની જે ભરતી આવી હતી અને તેથી એણે જે ઉલ્લાસથી આ મહોત્સવમાં ભાગ લીધો હતો તે અંતરને લાગણીભીનું બનાવી મૂકે એવી બીના હતી. - આ અવસરને જીવનનો એક લાખેણો અવસર લેખીને દેશના દૂર દૂરના અને નજીકના ભાગમાંથી કેવા કેવા યાત્રિકો, કેટલી મોટી સંખ્યામાં પ્રભુ-પ્રતિમાને પ્રતિષ્ઠિત કરવાને લાભ લેવા તેમ જ એને નયને નીરખવા માટે આ પ્રસંગે હાજર રહીને પિતાના જીવનને કૃતાર્થ કરવા આવ્યા હતા એમાં સદગૃહસ્થય હતા અને સન્નારીઓ હતી; વૃદ્ધાય હતા અને પ્રૌઢો, યુવાનો અને બાળકાય હતા; તવંગરોય હતા અને મધ્યમ સ્થિતિના તથા ગરીબેય હતા; સશક્તોય હતા; અને અશક્તોય હતા; અરે, કેટલીક તે અપંગ કહી શકાય એવી વ્યક્તિઓ પણ આવી હતી! સૌનાં અંતરમાં એક જ ભાવના ગુંજતી હતી કે, આ અવસર કંઈ વારંવાર આવતો નથી. એટલે એની ધર્મભાવનાની ભાગીરથીમાં પુણ્યસ્નાન કરી લીધું જ સારું ! આવી આંતરિક ભાવનાનાં દર્યા બહેનેભાઈએ ઉત્તરોત્તર વધુ ને વધુ સંખ્યામાં આવતાં ગયાં અને આ મહત્સવને ગૌરવશાળી અને ભાભર્યો બનાવતાં રહ્યાં. પ્રતિષ્ઠાના દિવસે તે આ સંખ્યા પચીસેક હજારના આંકને વટાવી ગઈ હતી. અને નવસોથી એકહજાર જેટલાં પૂજ્ય શ્રમણ ભગવંતે તથા પૂજ્ય સાધ્વીજી મહારાજની ઉપસ્થિતિથી આ મહોત્સવ વિશેષ મહિમાવત બન્યું હતું. આ મહોત્સવની ગિરિરાજ ઉપર તથા શ્રી પાલીતાણા શહેરમાં ઉજવણી થઈ શકે For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ [૪૭] $ $ $ $ મહત્સવ માટેની વ્યવસ્થા એ માટે વિ. સં. ૨૦૩રના પિષ વદિ ૧૪, તા. ૩૦-૧-૧૯૭૬, શુક્રવારથી માહ શુદિ ૮, તા. ૮-૧-૧૯૭૬, રવિવાર સુધીને દસ દિવસની વિવિધ પ્રકારનો નીચે મુજબ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો– ૧. પિષ વદિ ૧૪, તા. ૩૦-૧-૭૬, શુક્રવાર, મહેન્સને પ્રારંભ, સવારે ૧૦-૧૫ વાગતાં કુંભસ્થાપનાદિ તથા પંચકલ્યાણક પૂજા. ૨. પિષ વદિ, ૦)),તા. ૩૧-૧-૭૬, શનિવાર, સવારના ૧૦ વાગતાં નવપદજીની પૂજા. ૩. મહા સુદિ ૧, તા. ૧-૨-૭૬, રવિવાર, , , , નવાણુપ્રકારી પૂજા. ૪. , , ૨, તા. ૨-૨-૭૬, સોમવાર, , , , બાર વ્રતની પૂજા. , , ૩, તા. ૩-ર-૭૬, મંગળવાર, , , અંતરાયકર્મનિવારણ પૂજા. ૬. , , ૪, તા. ૪-૨-૭૬, બુધવાર, , , , નવગ્રહ આદિ પાટલા પૂજન. ,, ૫, તા. ૫-૨-૭૬, ગુરુવાર, , ૯-૩૦, સર્વ જિનબિંબને અઢાર • અભિષેક, ચિત્યાભિષેક તથા ધ્વજદંડ-કલષાભિષેક. , , ૬, તા. ૬-૨-૭૬, શુક્રવાર, , ૧૦-૦૦ વાગતાં સંક્ષિપ્ત નંદ્યાવત પૂજન, બપોરના ૨-૦૦ વાગતાં શ્રી પાલીતાણા શહેરમાં રથયાત્રાને વરશે. ૯. , , ૭, તા. ૨-૭૬, શનિવાર , શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા સવારના ૯ કલાક, ૩૬ મિનિટ, ૫૪ સેકડે. તથા બપોરના વિજયમુહૂતે શ્રી શાંતિસ્નાત્ર. ૧૦. , , ૮, તા. ૮-૨-૭૬, રવિવાર, સવારના ૧૦ વાગતાં દ્વાદઘાટન તથા સત્તરભેદી પૂજા. નોંધ–શરૂઆતમાં બધા કાર્યક્રમો ગિરિરાજ ઉપર ઊજવવાનું નક્કી કરીને ઉપર પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી, પણ વધારે યાત્રિકે પૂજાઓને લાભ લઈ શકે એટલા માટે, એમાં ફેરફાર કરીને, તા. ૩૦-૧-૭૬ થી તા. ૪-૨-૭૬ સુધીના છ દિવસની પૂજા, પાલીતાણા શહેરમાં નજરબાગમાં, બપોરના, ભણવવામાં આવી હતી. અને રાત્રે નજરબાગમાં ભાવના બેસતી હતી. રોજેરોજનાં ધર્માનુષ્ઠાન તથા ધર્મક્રિયાઓની ઉછામણી પણુ આગલા દિવસે ભાવના વખતે, નજરબાગમાં જ, બોલાવવામાં આવતી હતી. આ બધા કાર્યક્રમો ગિરિરાજ ઉપર તથા પાલીતાણા શહેરમાં એટલા મોટા પાયા ઉપર અને એટલા ઉત્સાહથી ઊજવાયા હતા અને એમાં ચતુર્વિધ સંઘે એવા હર્ષોલ્લાસથી ભાગ લીધે હતું કે એનું દશ્ય દેવનેય દુર્લભ કહી શકાય એવું અદભુત અને અલૌકિક For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ [] પ્રતિષ્ઠાના અહેવાલ હતુ:. આ સમગ્ર મહેાત્સવ કેટલા બધા વિશાળ અને હૃદયસ્પર્શી હતા એના ખરા ખ્યાલ તા જેમણે જેમણે એને નયને નિહાળવાના લહાવા લીધા હોય એમને જ આવી શકે. એનું હૂબહૂ વર્ણન કરવામાં તે શબ્દો એછા પડે અને ભાષા એને પૂરા ન્યાય ભાગ્યે જ આપી શકે એવી સ્થિતિ છે. અને છતાં, આ મહોત્સવમાં શામેલ નહીં થઈ શકનાર ધર્માનુરાગી જનાને તેમ જ આપણી ભવિષ્યની પેઢીને આ સમારેાહની વ્યાપકતા અને ભવ્યતાની થોડીક પણ ઝાંખી કે અલક કરાવવી હોય તેા, એ માટે ભાષાનો જ આશ્રય લેવા રહ્યો. ત્યારે હવે આ ઉજવણી માટે કરવામાં આવેલી વ્યવસ્થા ી વિગતાનું, યથાશકય વિસ્તારથી, દર્શન-વર્ણન કરવા પ્રયત્ન કરીએ. વ્યવસ્થા આ મહાત્સવની સફળ ઉજવણી માટે પાલીતાણા શહેરમાં જે વ્યવસ્થા કરવામાં આવી હતી, તેનુ' પહેલાં દર્શન કરીએ. જુઓ, આ છે પાલીતાણાનુ રેલ્વેસ્ટેશન અને સ્ટેટ ટાન્સપોર્ટની સાનુ` સ્ટેશન, અને સ્થાનાએ યાત્રિકાને ઉત્સવ સબધી પ્રાથમિક માહિતી મળી રહે એવાં બૉ મૂકવામાં આવ્યાં છે, અને વિશેષ માહિતી કયાંથી મળી શકશે એ પણ એમાં સૂચવવામાં આવ્યુ છે. દરરાજ રેલ્વે મારફત તથા ખસા મારફત સેકડાની સખ્યામાં આવતાં યાત્રિકા આ પ્રાથમિક માહિતી મેળવીને તથા ઉતારા સમિતિના સપર્ક સાધીને પોતાના ઉતારા વગેરેની વ્યવસ્થા કરવામાં લાગી જતાં હતાં. ઉતારાની સગવડ આટલાં બધાં યાત્રિકા સરખી રીતે રહી શકે એવી ઉતારાની વ્યવસ્થા કરવાનુ કામ, દરેક યાત્રા-મેળાના પ્રસ`ગની જેમ જ, આ વખતે પણ ઘણું અટ અને મુશ્કેલ હતુ. આ મુશ્કેલી વધારે ઘેરી તેા એ કારણે ખની હતી કે આવડા મેટા ઉત્સવ માટે જે સંસ્થાના નામથી આમ ત્રણ-પત્રિકા કાઢવામાં આવી હતી, તે શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટમાં, પાંચ બગલા, વડી, હજારીનિવાસ, જામનગરવાળી, ઘાઘાવાળી અને મગનમાઢીની એમ ફક્ત છ જ ધર્મશાળાઓ છે. અને, આ વખતે, જેમને જેમને પ્રતિષ્ઠા કરવાના આદેશા મળ્યા હતા, તે પાંચસેા જેટલા ભાગ્યશાળીઓના ઉતારાની વ્યવસ્થા કરી આપવાની જવાબદારી એણે પૂરી કરવાની હતી. ઉતારાની વ્યવસ્થા યાત્રિકાને માટે ઓછી તકલીફવાળી થાય એ માટે અગમચેતી વાપરીને, શરૂઆતમાં, પેઢીના ટ્રસ્ટીએ અને પછીથી ઉતારા સમિતિના માવડીએએ, પાલીતાણાની જુદી જુદી ધર્મશાળાએના સચાલકા સાથે વાતચીત કરીને દરેક ધર્મશાળામાંથી ખની શકે તેટલી વધુ આરડીઓની વ્યવસ્થા પેઢીને એપવા જણાવ્યું હતું; અને એને લીધે કેટલીક ધર્મશાળાઓના સચાલકોએ, વખતને For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ મહેસવા માટેની વ્યવસ્થા [૪૯] પારખીને, આવી સગવડ પેઢીને કરી આપી હતી. આ ઉપરાંત, કેટલીક સ્કૂલેમાં પણ યાત્રિકને ઉતારવાની ગોઠવણ કરવામાં આવી હતી. અને, વિશેષ જરૂર જણાય તે ઉપયોગમાં લઈ શકાય એ માટે, નજરબાગમાં પણ મોટા શમિયાના ઊભા કરવામાં આવ્યા હતા, અને વધારે શમિયાના અનામત પણ રાખવામાં આવ્યા હતા. આવાં બધાં પ્રયત્નોને લીધે તેમ જ ધર્મશાળાઓના સંચાલક પાસેની વિપુલ સામગ્રી તથા સગવડને લીધે આ મહોત્સવ ઉપર આવેલ વિશાળ જનસમુદાયને માટે ઉતારાની વ્યવસ્થા એકંદર સંતોષકારક અને ઓછી તકલીફવાળી થઈ હતી, એમ દેખાતું હતું. વળી આ મહોત્સવ માટે રચવામાં આવેલ જુદી જુદી સમિતિઓ એકબીજાના સંપર્કમાં રહીને સહકારથી કામ કરી શકે એ માટે એમને ઉતારી પંજાબી ધર્મશાળામાં એક સ્થાને જ રાખવામાં આવ્યો હતો. શિયાળાના સમયમાં યાત્રિકોની આટલી મોટી સંખ્યાને પાથરવા-ઓઢવાનું પાગરણ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે બહારગામથી ગાદલાં તથા રજાઈ ઓ હજારેની સંખ્યામાં પેઢીએ મંગાવી રાખ્યાં હતાં. કાયદો અને વ્યવસ્થાને બંદેબસ્ત–દસ દિવસ સુધી ચાલનાર અને હજારે યાત્રિકોની ઉપસ્થિતિથી દીપી ઊઠનાર આ વિરાટ મહોત્સવ દરમ્યાન કેઈ પણ જાતની અવ્યવસ્થા કે અશાંતિ ઊભી થવા ન પામે અને બધા કાર્યક્રમ, યેજના મુજબ, સફળ રીતે ચાલતા રહે એ માટે જરૂરી પોલીસ-બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. શહેરને શણગાર–પાલીતાણા શહેરના પ્રવેશસ્થાનથી તે ઠેઠ તલાટી સુધી ઠેર ઠેર ધજાપતાકાઓ બાંધીને તથા કમાનો ઊભી કરીને શહેરને શણગારવામાં આવ્યું હતું અને મોટા ભાગની ધર્મશાળાઓએ વીજળીની રંગબેરંગી રોશનીથી પિતાની ઈમારતને ઝળહળતી બનાવી હતી. ધર્મશાળાઓ વગેરેનાં મકાને રેશનીથી વધારે શોભાયમાન બને એ માટે રેશનીની હરીફાઈ પણ યોજવામાં આવી હતી. અને શ્રેષ્ઠ રેશની કરનારને ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આને લીધે પાલીતાણું શહેર એવું શોભાયમાન બની ગયું હતું કે જેથી કોઈ અજાણ્યા આગંતુકને પણ એમ લાગે કે, આ શહેરમાં કઈક માટે સમારેહ ઊજવાઈ રહ્યો છે. આ પ્રમાણે પાલીતાણું શહેરે કઈ ઔર શેભા ધારણ કરી હતી, જે સર્વથા પ્રસંગને અનુરૂપ જ હતી, અને સૌએ એમાં હોંશથી પિતાને સાથ પણ આપ્યા હતા. . જમવાની જગી અને આદર્શ વ્યવસ્થા–આ મહોત્સવ ધારણા મુજબ સફળ થયે અને સૌકઈ એનાં સુમધુર સ્મરણે પિતાની સાથે લઈ ગયાં, એમાં આ પ્રસંગે ઘણા મોટા પાયા ઉપર કરવામાં આવેલ જમણ માટેની દાખલારૂપ વ્યવસ્થાને ફાળે અસાધારણ હતું એમ કહેવું જોઈએ. બીજી બધી સગવડ સારી અને સંતોષકારક For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ [૫૦]. પ્રતિષ્ઠાનો અહેવાલ હેય, પણ જે જમવાની સગવડ અગવડવાળી અને ખામી ભરેલી હોય તે એથી બીજી રીતે શાનદાર બનેલ પ્રસંગને મહિમા પણ ઘણે ઝાંખો થઈ જાય છે–પછી એ પ્રસંગ વ્યાવહારિક હોય કે ધાર્મિક, એ સૌકોઈના જાતઅનુભવની વાત છે. તેથી આ પ્રસંગે આ માટે રસોડા સમિતિએ પૂરેપૂરી તકેદારી રાખી હતી. અને રસેઈની સામગ્રીમાં, દરરોજ બનાવવામાં આવતી જુદી જુદી વાનીઓમાં, જમવા બેસવાની તથા પીરસવાની વ્યવસ્થામાં, જમવાનાં તથા રસાઈ માટેનાં વાસણોમાં તેમ જ એવી જ બીજી કઈ પણ બાબતમાં ખામી રહેવા ન પામે એ માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી, એમાં આ સમિતિ આવા અટપટા અને અપયશ અપાવે એ વિષયમાં પણ કેવી કાર્યકુશળતા, દિર્ધદષ્ટિ અને કાર્યસૂઝ ધરાવે છે એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. જાણે એમ જ લાગતું હતું કે, દસ-બાર દિવસ માટે, આ સમિતિને મોવડીઓ અને કાર્યકર પિતાનાં ઊંધઆરામને અને પિતાની જાત સુધ્ધાંને વીસરી ગયા હતા! કેવા કેવા શ્રીમંત અને સુખી મહાનુભાવે પ્રતિષ્ઠા જેવા પ્રભુના કાર્યમાં કેવા તન્મય બની ગયા હતા ! આવી તમન્ના અને તન્મયતાએ જ આવા જંગી કાર્યમાં એમને આટલો બધે યશ અપાવ્યું હતું. આની થેડીક વિગતે જોઈએ. આ છે વિશાળ રસોડું. અહીં આઠેક હજારથી લઈને પચીસ હજાર માણસ જમી શકે એટલી બધી રસોઈ રાંધી શકાય એવાં મોટાં મોટાં અને તે પણ નવાં ખરીદેલાં વાસણો જોવા મળે છે! સંખ્યાબંધ કુશળ રઈયાઓ ત્યાં દિવસભર કામ કરે છે અને, જરૂર લાગે ત્યારે, પકવાન્ન વગેરે બનાવવામાં રાત્રીને પણ દિવસની જેમ જ ગણીને કામ કરતા રહે છે! આ છે જમવાને વિશાળ મંડળ. એની વ્યવસ્થા તે ખરેખર હેરત પમાડે એવી છે. એકીસાથે બત્રીસસ માણસે જમવા બેસી શકે એ રીતે, મોટાં મોટાં પાટિયાં જડીને કરવામાં આવેલી બાંકડા અને ટેબલની ગોઠવણ ત્યાં જોવા મળે છે. જમનારને એલ્યુમિનિયમનાં નવાં હળવાફૂલ થાળી, વાડકી અને ખ્યાલ ચોખાં આપવામાં આવે છે. અને પીરસવાની સગવડ પણ એવી સારી છે કે, વગર માગ્યે જ બધી વાનીઓ તેમ જ પાણી એવી રીતે મળતાં રહે છે કે જાણે યાંત્રિક રચના જ જોઈ લ્યોઅને આટલાં બધાં માણસે જમીને ઊભા થાય અને તરત જ બીજી પંગત જમવા બેસે ત્યારે પણ ન ત્યાં ગંદકીનું નામ કે ન એઠવાડનો દાણ સરખાય હાય! બેસવાની જગ્યા પણ એવી જ ખીતેમ જ જમીન ઉપર કે આસપાસ ક્યાંય કાદવ-કીચડ પણ જોવા ન મળે. બપોરના બે વાગ્યાથી તે સાંજના છએક વાગ્યા સુધીમાં આવી મોટી મોટી અનેક પંગતમાં હજારે માણસો જમી જાય, છતાં સાંજે જુઓ તે બધું બિલકુલ ચેખું જ હોય. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ મહત્સવ માટેની વ્યવસ્થા [૫] વળી એકાસણાં કે બેસણાંનું તપ કરનારાઓ તથા ગરમ પાણી વાપરનારાઓ જમીન પર એકીસાથે બસની સંખ્યામાં બેસી શકે એવી સગવડ પણ આ મંડપમાં કરવામાં આવી હતી. જમવા માટેની આ બધી વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીના વંડામાં કરવામાં આવી હતી. દસ દિવસના આ મહોત્સવ દરમ્યાન માહ શુદિ ૨ થી માહ શુદિ ૭ (તા. ૨-૨-૭૬, થી તા. ૭–૨–૭૬) સુધી છ દિવસની નવકારશી જુદા જુદા સદ્દગૃહસ્થા તરફથી કરવામાં આવી હતી. એમાં પહેલે દિવસે આઠેક હજાર માણસ અને પ્રતિષ્ઠાને દિવસે વીસેક હજાર માણસે જમ્યાં હોવા છતાં, જમનારાઓની સંખ્યામાં ઘણું વધારે થવાને કારણે પણ, વ્યવસ્થા કે સ્વચ્છતામાં કઈ પણ જાતની ખામી આવવા પામી ન હતી, એ આ પ્રસંગની અસાધારણ વિશેષતા હતી. શેઠશ્રી કસ્તુરભાઈએ પિતે તથા પેઢીના બધા ટ્રસ્ટીઓએ પણ નવકારશીના આ જમણનો લાભ લીધો હતો અને તેથી શેઠશ્રી કસ્તુરભાઈએ આ સુંદર વ્યવસ્થાની અને ત્યાંની આદર્શ સ્વચ્છતાની, જાતઅનુભવને આધારે, જે પ્રશંસા કરી હતી તે બિલકુલ અંધાઈ હતી અને એમાં અનેક પ્રશંસકોની લાગણીને પડઘો રહેલો હતે એમાં શક નથી. પાલીતાણા શહેરના અને આ પ્રતિષ્ઠા મહોત્સવના ઈતિહાસમાં નવકારશીની આ વ્યવસ્થા ચિરસ્મરણીય બની રહેશે અને એના સંચાલકની યશગીથા સંભળાવતી રહેશે. માહ શુદિ ૮ના દ્વારેદ્દઘાટનના દિવસે યાત્રિકોની સંખ્યા સારા પ્રમાણમાં ઓછી થઈ જવાની શક્યતા હતી, કારણ કે આસપાસનાં ગામમાંથી આવેલ યાત્રિકે પ્રતિષ્ઠાના દિવસથી જ વિદાય થવા લાગ્યાં હતાં એટલે યાત્રિકો માટે આઠમા દિવસની જમવાની વ્યવસ્થા સારુ, ત્રણ મહાનુભાવો તરફથી, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ભોજનશાળામાં, સવારથી સાંજ સુધીને માટે, સ્વામીવાત્સલ્યનું જમણ રાખવામાં આવ્યું હતું અને એને લાભ પાંચેક હજાર યાત્રિકોએ લીધો હતો. આ ઉપરાંત વિધિ કરનારાઓ તથા બીજી સમિતિઓના કાર્યકરે બે ટંક જમી શકે અને સવારને નાતે કરી શકે એવી પણ ગોઠવણ કરવામાં આવી હતી. માહિતી કેન્દ્ર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું કાર્યાલય પાલીતાણામાં જસકોરની ધર્મશાળામાં આવેલું છે. વીજળીની રેશની અને પ્રવેશદ્વાર આગળ બાંધેલ મંડપથી એ સૌકેઈનું ધ્યાન ખેંચતું હતું. પ્રતિષ્ઠાના વિવિધ કાર્યક્રમની વિગતવાર જાણકારી યાત્રાળુઓને મળી શકે અને કોઈ પણ બાબત અંગે યાત્રિકે પૂછપરછ કરી શકે, એટલા માટે પેઢીની બહારના ભાગના મેટા ઓટલા ઉપર પ્રતિષ્ઠા-મહોત્સવ માહિતી For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ (પર] પ્રતિષ્ઠાના અહેવાલ કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. અહીથી સવારના નવ વાગતાંથી રાતના અગિયાર વાગતાં સુધી યાત્રિકાની પૂછપરછના ખુલાસા આપવામાં આવતા હતા. ઉપરાંત સમય સમયના કાર્યક્રમની તથા પ્રતિષ્ઠાને લગતી બીજી ખાખતાની માહિતી જુદા જુદા સ્થળે રહેલાં યાત્રિકા સુધી પહેાંચતી કરવા માટે ટહેલિયા મારફત જાહેરાત કરવામાં આવતી હતી, તથા પત્રિકાએ છપાવીને પણ બધી ધર્મશાળાઓમાં વહેંચવામાં આવતી હતી. વળી, ઘેાડાગાડીમાં લાઉડસ્પીકર ગાઠવીને એ દ્વારા, સ્વયંસેવક ભાઈએ શહેરમાં ઠેર ઠેર, જે તે સમયે થનાર કાર્યક્રમાની સમયસર જાણ કરતા રહેતા હતા. નજરબાગમાં વિશાળ મડપ—શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમની નજીકમાં વિશાળ ખુલ્લુ મેદાન આવેલું છે, જે નજરબાગના નામથી ઓળખાય છે, અહીં વિશાળ મડપ ઊભા કરીને એની આગળ ઊંચુ` સુંદર પ્રવેશદ્વાર મૂકવામાં આવ્યું હતું અને મંડપમાં તથા આસપાસ સારા પ્રમાણમાં વીજળીની રંગબેરગી રાશની કરવામાં આવી હતી. આ મંડપ દિવસભર તેમ જ રાત્રે પણ યાત્રિકાથી અને પૂજા-ભાવનાનાં કામક્રમેાથી ગુજતા રહેતા હતા. અપેારના અહી રાજ જુદી જુદી પૂજાએ ભણાવવામાં આવતી હતી અને રાત્રે ભાવના બેસતી હતી. અને ભાવિક જને એમાં માટી સંખ્યામાં હાજરી આપી એને ખૂબ લાભ લેતાં હતાં, જાણીતા સ*ગીતકાર શ્રી રસિકલાલ ખભાતવાળાને, એમની મ`ડળી સાથે, પૂજા અને ભાવના માટે આમત્રવામાં આવ્યા હતા. તેએ તથા એમના સાથીએ પાતાની સંગીતકળાથી સૌને ભક્તિરસમાં લીન બનાવી દેતા હતા. વળી જુદાં જુદાં અનુષ્ઠાના તથા વિધિવિધાન વગેરેની ઉછામણીએ રાત્રે ભાવનાના વખતે આ મડપમાં જ એલાવવામાં આવતી હતી. માહ શુદિ પાંચમના રાજ રથયાત્રાના વિશાળ વરઘેાડા આ સ્થાનમાંથી જ શરૂ થયા હતા અને આખા શહેરમાં ફરીને અહી જ ઊતર્યાં હતા. આ રીતે નજરબાગનું મેદાન આ મહાત્સવનું મહત્ત્વનું અને આકર્ષીક કેન્દ્ર ખની ગયું હતું. ગિરિરાજ ઉપર રાશની—જૈન સ`ઘને માટે આ પ્રસંગ ઘણા માહિમાવતા હતા, એટલે પાલીતાણા શહેરની જેમ ગિરિરાજ ઉપર પણુ, વીજળીની ખાસ ગાઠવણુ કરીને, દાદાની ટૂંકમાંનાં જિનમદિરોને રાશનીથી શણગારવામાં આવ્યાં હતાં. આ રાશની ગિરિરાજના પાછળના ( આતપર તરફના ) ભાગમાંથી દૂર દૂર સુધી દેખી શકાતી હતી. એથી પણ લેાકાને એ વાતની જાણ થતી હતી કે, શ્રી શત્રુ'જય પર્વત ઉપર કાઈ માટો ઉત્સવ ઊજવાઈ રહ્યો છે. જિનબિંબાના સ્થાને નખર—બધાં જિનબિખાને પોતપાતાનાં નિયત સ્થાને ગોઠવી દઈ ને ત્યાં નખરો લખી દેવામાં આવ્યા હતા, જેથી પ્રતિષ્ઠાના આદેશ પ્રાપ્ત For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ [૫૩] મહત્સવ માટેની વ્યવસ્થા કરનાર પુણ્યશાળી વ્યક્તિ પિતાને પધરાવવાના જિનબિંબને પહેલાંથી જોઈ-જાણી લે, જેથી પ્રતિષ્ઠા વિધિ અને સમય બરાબર સાચવી શકાય. ચાંદીને સિક્કો આ મહોત્સવ નિમિતે, એની યાદમાં, પેઢી તરફથી ચાંદીને ખાસ સિક્કો તૈયાર કરાવવામાં આવ્યો હતો. નવ ગ્રામ વજનના આ સિક્કાની એક બાજુ ૧૭૦ને યંત્ર અને બીજી બાજુ પ્રતિષ્ઠાના દિવસની તિથિ મૂકવામાં આવ્યાં હતાં. એ બાર રૂપિયાની પડતર કિંમતે મેળવી શકાતે હતો. મૂળનાયક તથા અન્ય જિનબિંબની ગાદી નીચે ગુપ્ત ભંડારમાં નાખવા માટે તેમ જ આ મહોત્સવની પવિત્ર સ્મૃતિ પિતાની પાસે સાચવી રાખવા માટે, પ્રતિષ્ઠાને આદેશ મેળવનાર ભાગ્યશાળીઓએ તથા અન્ય ભાવિક યાત્રિકેઓ આ સિક્કો ખરીદ્યો હતે. ખાસ પાસની બેઠવણ–ગિરિરાજ ઉપર એકીસાથે પ૦૪ જિનબિંબોને ગાદીનશીન કરવાનાં હતાં અને નૂતન બાવન જિનાલય જિનપ્રાસાદમાં તથા અન્ય સ્થાનોમાં જ્યાં જ્યાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાની હતી ત્યાં બધે, આ મહાન અવસરના પ્રમાણમાં, જગ્યા મર્યાદિત હતી. એટલે માહ શુદિ પાંચમના દિવસે સવારના સાડાનવ વાગતાં કરવામાં આવનાર અઢાર અભિષેકના વિધાન વખતે અને માહ શુદિ સાતમના રોજ સવારના ૯ કલાક, ૩૬ મિનિટ અને ૫૪ સેકંડનો મંગળ મુહૂર્તે થનાર જિનબિંબોની પ્રતિષ્ઠા વખતે, વધારે પડતી ભીડને કારણે, કોઈ પણ જાતની અવ્યવસ્થા થવા ન પામે અને આદેશ પ્રાપ્ત કરનાર બધાં ભાગ્યશાળીઓ, શાંતિ અને ઉલ્લાસથી એનો લાભ લઈ શકે એ પાક બંદોબસ્ત કરવાની ખાસ જરૂર હતી. આ બંને પ્રસંગમાં પૂરેપૂરી વ્યવસ્થા સચવાય એ માટે પેઢી તરફથી, બને દિવસો માટે, જુદા જુદા પાસ (બિલા) તૈયાર કરાવવામાં આવ્યા હતા. આદેશ મેળવનાર બધાં ભાગ્યશાળીઓને અઢાર અભિષેક માટેના પાસ આગલા દિવસે (ચોથના દિવસે) અને જિનબિંબને ગાદીનશાન કરવા માટેના પાસ છઠ્ઠના દિવસે આપવામાં આવ્યા હતા. અને બધાં ભાઈઓ-બહેનને, નાહીને પૂજાનાં વસ્ત્રો પહેરીને, સમયસર, પિોતપોતાના સ્થાને હાજર થઈ જવાની સૂચના પત્રિકાઓ વહેંચીને તથા લાઉડ સ્પીકરથી જાહેરાત કરીને અગાઉથી આપવામાં આવી હતી. આ પાસોની સંખ્યા અંગે ગોઠવણ નીચે મુજબ કરવામાં આવી હતી અઢાર અભિષેક માટે પ્રત્યેક વ્યક્તિને બે પાસ આપવામાં આવ્યા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમાને આદેશ લેનારને ૧૧ પાસ આપવામાં આવ્યા હતા. મુખ્ય દેરાસરમાં બીજાં પ્રતિમાજી પધરાવવાને આદેશ પ્રાપ્ત કરનાર છ મહાનુભાવને દરેકને પાંચ પાસ આપવામાં આવ્યા હતા. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] પ્રતિષ્ઠાના અહેવાલ મુખ્ય જિનમદિર ઉપર ધજાઈડ-કલશ ચડાવવાના આદેશ લેનારને પાંચ પાસ આપવામાં આવ્યા હતા. એકાવન દેરીઓમાં મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા કરવાના આદેશ પ્રાપ્ત કરનારે જ તે તે દેરી ઉપર ધજાઈડ-કલશ ચડાવવાના હતા, એટલે એમને દરેકને ચાર પાસ આપવામાં આવ્યા હતા. અન્ય જિનપ્રતિમાઓને પધરાવવાના આદેશ લેનાર દરેક ભાગ્યશાળીને એ પાસ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યકરો, પ્રેસ-પ્રતિનિધિઓ, સ્વયંસેવકા વગેરેને માટે પણ પાસની ( જિલ્લાની ) ગાઠવણુ કરવામાં આવી હતી. આમાંના કોઈ પણ પ્રકારના પાસ મેળવનાર વ્યક્તિને પોતાના પાસ, સ્વયંસેવક વિના પ્રયત્ને જોઈ શકે એ રીતે, પોતાના વસ્ત્ર ઉપર લગાડવાની ખાસ સૂચના અગાઉથી જ આપવામાં આવી હતી, જેને અમલ બધાંએ બહુ સારી રીતે કર્યા હતા. અઢાર અભિષેકના દિવસે તા ચતુર્વિધ શ્રીસંધને ગિરિરાજ ઉપર ગમે ત્યાં જવાની છૂટ હતી; માત્ર અભિષેક-વિધિ આદેશ મેળવનાર વ્યક્તિ અને એમના સાથીએ જ કરે એટલી વ્યવસ્થા સાચવવા પૂરતા જ પાસના દાબસ્ત કરવામાં આવ્યા હતા. પણ પ્રતિષ્ઠાના દિવસે આ દાખસ્ત એવા પાકા કરવામાં આવ્યા હતા કે જેથી પૂજ્ય શ્રમણ ભગવંતા તથા પૂજ્ય સાધ્વીજી મહારાજો કોઈ પણ જાતના પ્રતિબધ વગર પ્રતિષ્ઠા પ્રસંગે હાજર રહી શકે; અને આકીનાં શ્રાવક ભાઈ એ તથા શ્રાવિક મહેનેામાંથી તેમ જ અન્ય વ્યક્તિઓમાંથી જેમની જેમની પાસે આવા પાસ હેાય એમને જ હનુમાનના હડાથી દાદાની ટૂક તરફ જવા દેવામાં આવતાં હતાં; અન્ય યાત્રિકા આ પ્રતિષ્ઠા મહે।ત્સવને દૂરથી નજરે નિહાળી શકે અને મત્રોચાર તથા ઘટનાદ સાંભળી શકે એ માટે એમને નવ ટૂંકમાં જવાની છૂટ હતી. આ પાસની તપાસ કરવાની ગેાઠવણ એવી પાકી કરવામાં આવી હતી કે જેથી પાસ વગરની વ્યક્તિ દાદાની ટૂંકમાં પ્રવેશ મેળવી શકી ન હતી અને પ્રતિષ્ઠાનું કામ વિધિસર અને વેળાસર સારી રીતે થઈ શકયુ હતુ. એમ કહેવુ જોઈ એ કે, આ અવસરે વ્યવસ્થા જાળવવા માટે અનિવાર્ય હોય એટલા પ્રતિમધના જ ઉપયાગ કરવામાં આવે અને કોઈ ને ખિનજરૂરી મુશ્કેલી વેઠવી ન પડે, એ માટે પેઢીએ પૂરેપૂરી ચીવટ રાખી હતી. અને તેથી સૌકાઈ એ આ પ્રતિષ્ઠ ધનુ' સમજપૂર્વક અને સ્વેચ્છાથી પાલન કર્યુ” હતુ‘ અને જરા પણ અવ્યવસ્થા ઊભી થવા પામી ન હતી, એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ મહત્સવ માટેની વ્યવસ્થા [૫૫] આચાર્ય મહારાજનું આગમન–આ પ્રતિષ્ઠા-મહોત્સવ શાસનસમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ઊજવવાનું પેઢીને ટ્રસ્ટીઓએ નક્કી કર્યું હતું. આ માટે આચાર્ય મહારાજ, પોતાના શિષ્ય પરિવાર સાથે, ઉત્સવ શરૂઆત થયા પછી એથે દિવસે, માહ શુદિ ને સેમવારના રોજ, પાલીતાણું પધાર્યા ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ, શ્રીસંઘના મોવડીઓએ તથા શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટદાર ટ્રસ્ટીઓએ ખૂબ ઉલ્લાસથી એમનું સામૈયું કર્યું હતું. આચાર્ય મહારાજની પધરામણી થવાથી પ્રતિષ્ઠા-મહોત્સવ માટેના ચતુર્વિધ શ્રીસંઘના ભાવોલ્લાસમાં વિશેષ ભરતી આવી હતી. ઉછામણી–મુખ્ય જિનાલયમાં સાત જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના આદેશો, ઉછામણી લાવીને, ચતુર્વિધ શ્રીસંઘ તથા શ્રીસંઘના અગ્રણીઓની વિશાળ હાજરીમાં, આ દિવસે તા. ૨-૨-૧૯૭૬ના રોજ બપોરના આપવામાં આવ્યા હતા. અને એથી સર્વત્ર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પ્રસરી ગયું હતું. અને આ આદેશે પ્રાપ્ત કરવાને જેમને અપૂર્વ પુષ્ય ગ જાગી ઊઠે હતો એમને સૌએ ધન્ય ધન્યના નાદથી વધાવી લીધા હતા, અને એમનું કંકુના તિલકથી બહુમાન કરવામાં આવ્યું હતું. ગણવાને મંત્ર–જે ભાગ્યશાળી ભાઈઓ-બહેનોને ગિરિરાજ ઉપર જિનેશ્વર ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો આદેશ મળ્યા હતા, એમને આ પુણ્ય કાર્યને અનેકગણે લાભ મળે એટલા માટે, દરેક વ્યક્તિને, એક મંત્ર છપાવીને પેઢી તરફથી વખતસર મોકલી આપવામાં આવ્યો હતો અને એની સાથે એમ પણ સૂચવવામાં આવ્યું હતું કે, પ્રતિષ્ઠા પહેલાંના ત્રણ દિવસથી શરૂ કરીને પ્રતિષ્ઠા-મહોત્સવ પછીના દસ દિવસ સુધી દરરોજ આ મંત્રની એક માળા ગણવી. જેઓએ માગણી કરી એમને પાલીતાણામાં પણ માહિતી કેન્દ્રમાંથી આ મંત્રની નકલ આપવામાં આવી હતી. આ મંત્ર આ પ્રમાણે છે– ॐ नमाऽर्हते परमेश्वराय चतुर्मुखाय परमेष्ठिने दिक्कुमारीपरिपूजिताय दिव्यશરીર શૈવયમદિતાય તેવાવિય થી (આ સ્થાને પોતાને મળેલ જિનેશ્વરનું નામ ઉમેરી લેવું.) નમ: વિધિકારકે-પ૦૪ જિનબિંબને ગાદીનશાન કરવાનું કામ ઘણું મોટું અને વિધિવિધાનમાં નિપુણ એવી અનેક વ્યક્તિઓની શક્તિ અને ભક્તિને માગી લે એવું હતું. આ બાબતની પેઢીના ટ્રસ્ટીઓને પૂરો ખ્યાલ હતું. એટલે એમણે વિધિ વિધના For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ [૫૬] પ્રતિષ્ઠાને અહેવાલ સમિતિની રચના કરી હતી અને અમદાવાદના શ્રી ભાઈલાલભાઈ નાનાલાલ અને એમની મંડળી, ખંભાતના પંડિત શ્રી છબીલદાસ કેસરીચંદ સંઘવી અને એમના સહકાર્યકરે તથા બીજા પણ કેટલાક વિધિકારકોની સેવાઓ માંગી લીધી હતી. એ બધાએ પણ પૂરા ઉમંગથી શાસન-પ્રભાવનાના આ અપૂર્વ પ્રસંગને વધાવી લીધો હતો અને બધાં ધર્માનુષ્ઠાને અને બધી ધર્મકિયાએ વેળાસર, વિધિસર અને સારી રીતે થાય એ માટે પૂરી ચીવટ રાખી હતી. આ પ્રતિષ્ઠા-મહોત્સવ ભવ્ય રીતે ઊજવાય એમાં આ વિધિકારક મહાનુભાવોને તથા વિધિવિધાન સમિતિના સભ્યને ફાળે પણ મહત્ત્વનો હતો, એમ કહેવું જોઈએ. " આ બધી તે પ્રતિષ્ઠા-મહોત્સવની ઉજવણી સુંદર રીતે થઈ શકે એ માટે પાલીતાણું શહેરમાં તથા ગિરિરાજ ઉપર કરવામાં આવેલ શણગાર, સગવડો અને બીજી યોજના ની વાત થઈ. : . હવે આ અવસરની ઉજવણી માટે યોજવામાં આવેલ દસ દિવસના ધર્મોત્સવના કાર્યક્રમમાંના શરૂઆતના આઠ દિવસના વિવિધ કાર્યક્રમોનાં પુનિત દર્શન કરી કૃતાર્થ થઈએ. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી, પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી આદિની નિશ્રામાં ભસ્થાપનવિધિ For Personal & Private Use Only ૫. આ. શ્રી સૂર્યોદયસૂરિજી કુંભસ્થાપન માટે મંત્રાક્ષરો ભણે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ કભસ્થાપના દીપકસ્થાપના For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ જવારા રોપણનાં બે દૃશ્યો For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ નવકારશીના જમણની વિશાળ વ્યવસ્થા રી એકસાથે બત્રીસ જમનારાઓને માટે ખુરશી-ટેબલ જેવી ગોઠવણ ધરાવતા વિશાળ ભજન-મંડપ એકાસણાં કરનારાં તથા ગરમ પાણી વાપરનારાઓ માટે બસે જેટલી બેઠકોની વ્યવસ્થા For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ સંઘપ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઇએ ભોજન-મંડપની મુલાકાત લીધી એનાં બે દૃશ્યો For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પૂ આ. શ્રી વિજયરસૂરિજી, પૂ. આ. શ્રી પ્રેમસાગરસૂરિજી આદિની નિશ્રામાં ઉછામણીથી આદશો આપવામાં આવ્યા તે ધન્ય પ્રસંગનું દર્શન ઉછામણી વખતે ઉપસ્થિત વિશાળ શ્રમણ સમુદાય Page #89 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીજી મહારાજો છે શ્રીસંઘના અગ્રણીઓ, પેઢીના ટ્રસ્ટીઓ તથા શ્રમણોપાસકો For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાઇઓ માટ STUDI ઉછામણીના ઉછરંગ રેલાવતા શ્રી ફૂલચંદભાઇ સલાત iaaaate Jain Educઆદેશ મેળવનાર દરેક ભાગ્યશાળીને આચાર્ય ભગવંતાએ આ રીતે વાસક્ષેપ નાખી આશીર્વાદ આપ્યા હતા. Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂછપસેન પાનાચંદ ઝવેરી વતી આદેશ લેનાર શ્રી રાયચંદ મગનલાલ શાહ શ્રી શનાભાઈ ઘેલાભાઈ એડવોકેટ For Personal & Private Use Only - 0 . એક ગૃહસ્થ વતી શ્રી વિનોદચંદ્ર હરપાળ ઝવેરી શ્રી ચંદ્રકાંત છોટાલાલ વકીલ શેઠશ્રી શ્રેણિકભાઇનું બહુમાન કરે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ * શ્રી વછરાજ માવજીભાઈ શ્રી મેનાબહેન વાડીલાલ મનસુખરામ (છઠ્ઠી પ્રતિમાનો આદેશ લેનાર શેઠશ્રી ભેગીલાલ લેહેરવાંદની છબી નથી મળી.). For Personal & Private Use Only m. શ્રી સંપતલાલજી પદમચંદજી થી ૧પવવ વવગત Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાથીબાઇ સંપતલાલજી લૂંકડ પેઢીના ટ્રસ્ટીઓ તથા અન્ય સદગૃહસ્થો સાથે શ્રેષ્ઠીશ્રી કસ્તુરભાઇ લાલભાઇ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ રથયાત્રાની ભવ્યતા, રમણીયતા અને વિશાળતાની ઝલક રત્નત્રયીની સ્મૃતિ સમા જિનેશ્વરદેવના ત્રણ રથ મંગલસૂચક કુંભનાં પ્રતીક બેડાંની હારમાળા Page #95 -------------------------------------------------------------------------- ________________ - ભકિત અને શ્રદ્ધાના પ્રેરક શ્રી જિનેશ્વરદેવની ભકિત S રથયાત્રાના ગૌરવ સમા, શણગાર સજેલા બે ગજરાજો For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ વિશાળ શ્રમણસમુદાય તથા જનમેદની કામણરસમુદાયની સાથે શેઠશ્રી કસ્તુરભાઇ વાલભાઇ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ભાવના રેલાવતાં સેકડો સાધ્વીજી મહારાજે કામણ ભગવંતો, અગ્રણીઓ તથા અસંખ્ય ભાવિકો For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ઉત્સુકતા વિચારમગ્ન સંઘપ્રમુખ શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈની લાગણીઓનું કન પ્રસન્નતા સંતાપ સાથી સાથે ગંભીરતા Page #99 -------------------------------------------------------------------------- ________________ મહોત્સવના આઠ દિવસ (૧) પોષ વદિ ૧૪, તા. ૩૦–૧–૭૬, શુક્રવાર કુંભસ્થાપન તથા દીપસ્થાપન પ્રતિષ્ઠા માટેના દસ દિવસના ઉત્સવની શરૂઆત કુંભસ્થાપન, દીપસ્થાપન તથા જવારા વાવવાના મંગલ વિધિથી થવાની હતી. આ વિધિ, ગિરિરાજ ઉપર, સવારના સવાદસ વાગતાં, ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, વિધિકારકોએ, એ માટે આદેશ મળવનાર મહાનુભાવોના હાથે કરાવ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજ આ મહોત્સવની શરૂઆત થયા પછી ચોથે દિવસે, તા.-૨–૨–૭૬ ને સોમવારના રોજ, પાણીતાણું પધારવાના હતા, એટલે કુંભ-દીપ સ્થાપનને વિધિ, પરમ પૂજય આગમેદ્ધારક આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના - સમુદાયના ગચ્છાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના તથા અન્ય સમુદાયના આચાર્ય મહારાજે, અન્ય પદ, સાધુ-મુનિરાજે તથા સાધ્વીજી મહારાજે તેમ જ શ્રાવક-શ્રાવિકાઓ સહિત ચતુવિધ શ્રીસંઘ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તે ઉપરથી પણ દેખાઈ આવતું હતું કે આ મહોત્સવ અંગે શ્રીસંઘમાં કેટલો બધો ઉમંગ પ્રવર્તે છે. (૧-૫) તા. ૩૦–૧–૭૬ શુક્રવારથી તા. ૩-૨–૭૬ મંગળવાર પાંચ દિવસ જુદી જુદી પૂજાઓ પિષ વદી ૧૪ના કુંભ-સ્થાપન તથા દીપસ્થાપનના મહત્સવના પ્રથમ દિવસથી શરૂ કરીને તે માહ શુદિ ૩, તા. ૩-૨-૭૬ સુધી, પાંચ દિવસ માટે, બપોરના, નજરબાગના વિશાળ પંડાલમાં, નીચે મુજબ, જુદી જુદી પૂજાઓ ભણાવવામાં આવી હતી. એમાં ચતુવિધ શ્રીસંઘે સારી સંખ્યામાં હાજરી આપી હતી For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ [૫૮]. પ્રતિષ્ઠાને અહેવાલ (૧) પિષ વદિ ૧૪, શ્રી પંચકલ્યાણક પૂજા. (૨) પિષ વદિ ૦)), શ્રી નવપદજીની પૂજા. (૩) માહ શુદિ ૧, શ્રી નવાણુપ્રકારી પૂજા. (૪) માહ શુદિ ૨, શ્રી બારવ્રતની પૂજા. (૫) માહ શુદિ ૩, શ્રી અંતરાયકર્મનિવારણ પૂજા. (ખુલાસે–જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવને દસ દિવસનો કાર્યક્રમ નકકી કરવામાં આવ્યા ત્યારે, આ બધી પૂજાએ ગિરિરાજ ઉપર ભણાવવાનું વિચારવામાં આવ્યું હતું; અને તેથી પ્રતિષ્ઠાની શ્રીસંઘ આમંત્રણ પત્રિકામાં તથા કાર્યક્રમની માહિતી આપતી પત્રિકામાં પણ એ પ્રમાણે જ છાપવામાં આવ્યું હતું. પણ ચતુર્વિધ શ્રીસંઘ મોટી સંખ્યામાં પૂજાઓને લાભ લઈ શકે એટલા માટે, મૂળ જનામાં ફેરફાર કરીને, આ બધી પૂજાએ, દરરોજ બપોરના, નજરબાગમાં ભણવવાનું નક્કી કરીને એ વાતની સૌને સમયસર જાણ કરવામાં આવી હતી.) સાત જિનબિંબ વગેરેની ઉછામણું આગળ સૂચવવામાં આવ્યું છે તે પ્રમાણે, આ પ્રતિષ્ઠાના મુખ્ય પ્રતિષ્ઠાકારક પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજની પાલીતાણામાં પધરામણી માહ શુદિ બીજ, તા. ૨-૨-૧૯૭૬, સેમવારના રોજ સવારમાં થઈ હતી. તે દિવસે, બપોરના બાર વ્રતની પૂજા ભણાવવાનું કાર્યક્રમ પૂરું થયા પછી, ગિરિરાજ ઉપર બનેલ નૂતન બાવન જિનાલય જિનપ્રાસાદના મુખ્ય દેરાસરની અંદર મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન, એમની આસપાસ બે જિનપ્રતિમાજી, ગભારાની અંદર સામસામે બનાવેલ બે ગેખલામાં બે જિનપ્રતિમાજી અને ગભારાની બહાર કેલીમંડપમાં સામસામે આવેલ બે ગેખલામાં બે જિનપ્રતિમાજી-એમ કુલ સાત જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના આદેશે ઉછામણું બેલાવીને આપવાના હતા. આ ઉપરાંત દેરાસરના મુખ્ય શિખર ઉપર ધજાદંડ તથા કળશ ચડાવવાને તેમ જ ઘુમ્મટ ઉપર કળશ ચડાવવાને તથા ચૈત્યઅભિષેક કરવાને એમ બીજા ચાર આદેશ પણ ઉછામણ બેલાવીને આપવાના હતા. આ અગિયાર આદેશે માટે આ વખતે શ્રીસંઘને ઉત્સાહ અને અને અસીમ કહી શકાય એવો હતે. આવો અવસર નજરે જેવાને વિરલ લહાવો લેવા માટે હાજર રહેલા પૂજ્ય આચાર્ય મહારાજ આદિ સાધુ-મુનિરાજો, પૂજ્ય સાધ્વીજી મહારાજ, પેઢીના ટ્રસ્ટીઓ, શહેરે શહેરના અગ્રણીઓ તેમ જ સદ્દગૃહસ્થ અને સન્નારીઓની વિશાળ સંખ્યાને લીધે નજરબાગને વિશાળ મંડપ પણ જાણે સાંકડો બની ગયું હતું અને કયાંય For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ મહાત્સવના આઠ દિવસ [૫૯] તલપૂર જગ્યા પણ ખાલી જોવા મળતી ન હતી ! જેમ જેમ ઉછામણી ખેલાતી ગઈ અને એક પછી એક ધર્માનુરાગી, ઉદારહૃદય પુણ્યશાળીઓ, અંતરના ચઢતા પરિણામે, ઉલ્લાસથી, ઉછામણી મેલીને આદેશ લેતા ગયા, તેમ તેમ ચતુર્વિધ શ્રીસ ંઘે એમને હ અને ધન્યવાદના નાદોથી વધાવી લીધા અને આવા ધર્મોલ્લાસ પ્રત્યેની સકલ શ્રીસંઘની હાર્દિક અનુમાઃનાની ભાવનાના પ્રતીકરૂપે, દરેકને કંકુનું તિલક કરીને તેમ જ પૂજ્ય આચાર્ય મહારાજોએ એ બધાના શિરે વાસક્ષેપ નાખીને એમની ધર્મભાવનાનુ બહુમાન કર્યું હતું. જે પ્રસંગે! આ પ્રતિષ્ઠા-મહોત્સવના સુવણૅ કળશ સમા હતા, એમાંના એક પ્રસંગ તે આજની ઉછામણીના પ્રસંગ હતા. એથી સૌનાં અંતરમાં જાણે ભાવનાની ભરતી આવી હતી. મેાડી સાંજે જ્યારે આ કાર્ય પૂરુ' થયું ત્યારે તે જાણે સમગ્ર પાલીતાણા નગરનું વાતાવરણ આનંદ-કલ્લાલના હિલેાળે ચડયુ હતુ. અને ઉછામણીના જે અવસરની લાંખા સમયથી રાહ જોવાઈ રહી હતી તે અવસર સર્વાંગસુંદરપણે પૂરા થયા હતા. અને આવા મહાન આદેશા પ્રાપ્ત કરનાર ભાગ્યશાળીઓ, આ પ્રસંગ પોતાના જીવનના ધન્ય પ્રસ`ગ અને અને એમાં હાજર રહેવાના લાભ પેાતાનાં સગાંસ્નેહીઓ-સ્વજનાને પણ સારા પ્રમાણમાં મળે એ માટેની તૈયારીમાં લાગી ગયા હતા. કેવા લાખેણા આ અવસર મળ્યા હતા ! આવા સુઅવસર જીવનમાં કંઈ વારે વારે આવતા નથી ! (૬) માહ શુદિ ૪, પાટલાપૂજન પ્રતિષ્ઠા-મહાત્સવના છઠ્ઠા દિવસે, માહ શુદ્ધિ ચાથવા રાજ, ગિરિરાજ ઉપર નવ ગ્રહ, દશ દિપાળ અને અષ્ટ મંગળના પાટલાના પૂજનના વિધિ રાખવામાં આવ્યેા હતા. પરમ પૂજ્ય આચાર્ય મહારાજે આદિ શ્રમણુસમુદાયની નિશ્રામાં અને ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, વિધિકારકાએ, વિધિપૂર્વક અને મંત્રોના ઉચ્ચારણ સાથે, ઉછામણી ખેાલીને આ માટેના આદેશ પ્રાપ્ત કરનાર મહાનુભાવા પાસે, આ પૂજનવિધિ કરાવ્યા હતા. (૭) માહ શુદિ ૫, અઢાર અભિષેક આદિ વિધાન આજના દિવસ વસત પ'ચમીના જનમાન્ય દિવસ હતા. આજે જિનખિ ખાને ગાદીનશીન કરવાની ક્રિયાના પૂવિધાનરૂપ તેમ જ એના અવિભાજ્ય અગરૂપ અઢાર For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ [૬૦] પ્રતિષ્ઠાને અહેવાલ અભિષેકનું વિધાન કરવાનું હતું. આ માટે ૫૦૪ જિનબિંબને પધરાવવાનો આદેશ પ્રાપ્ત કરનાર ભાઈઓ-બહેનોએ, પિતાને પ્રતિષ્ઠિત કરવાનાં જિનબિંબને અઢાર પ્રકારને અભિષેક કરીને એમને પ્રાણપ્રતિષ્ઠા માટે સજજ કરવાનાં હતાં. જિનબિંબના અઢાર અભિષેકના વિધાનની સાથે ચિત્યાભિષેક તથા ધજાદંડ-કલશના અભિષેકનું અનુષ્ઠાન પણ આજે જ કરવાનું હતું. આજને આ અવસર એકીસાથે, સમૂહરૂપે, ધર્માનુષ્ઠાન કરવાને હાઈ એ દશ્ય કેઈ અનેરા પ્રકારનું હતું. સંખ્યાબંધ વિધિકારકોએ આ માટે ખડે પગે હાજર રહીને આ વિધિ ખામીરહિતપણે પૂરો કરાવ્યો હતો. અને આચાર્ય મહારાજે આદિ મુનિસમુદાયે વિધિ-મંત્રોનું ઉચ્ચારણ કરીને એના નાદથી પર્વતરાજને ગુંજયમાન કરી દીધો હતો. આ વિધિ લગભગ બે કલાક સુધી ચાલુ રહ્યો હતોઅને અભિષેકની ક્રિયા કરનાર મહાનુભાવે અને એમની સાથે અભિષેકને લાભ લેનાર એમના સાથીઓ પૂરતો જ પાસનો પ્રબંધ કરવામાં આવ્યું હતું અને બીજાઓ દર્શન માટે આ પ્રસંગે હાજર રહે એ અંગે કઈ પ્રતિબંધ ન હતું. એટલે ચતુવિધ શ્રીસંઘે મેટી સંખ્યામાં આ વિધાનને પિતાની નજરે નીરખવાનો લહાવો લીધું હતું. આ વિધાન ગિરિરાજ ઉપર થયું હતું, એટલે એનું આકર્ષણ પણ સમસ્ત શ્રીસંઘને મન ઘણું હતું. માહશુદિ ૬ના અનેક કાર્યક્રમો . છ3 ને શુક્રવાર મહોત્સવને આઠમો દિવસ હતે... આજનો દિવસ જિનબિંબની પ્રતિષ્ઠાના પુણ્ય દિવસનો આગલો દિવસ હતો. સાથે સાથે, આજે સવારના ગિરિરાજ ઉપર લઘુનંધાવત પૂજન ભણાવવાનું હતું અને બપોરના પાલીતાણા શહેરમાં વિરાટ રથયાત્રા નીકળવાની હતી. બીજા દિવસે-સાતમના દિવસે–પ્રભુપ્રતિમાની પ્રતિષ્ઠાને અણમોલ અવસર અને એના આગલે દિવસે બપોરના રથયાત્રાના વરઘોડાને પ્રસંગ-આ બન્ને કાર્યક્રમો આ મહોત્સવના શિરમાર જેવા કાર્યક્રમ હતા અને એનું આકર્ષણ શ્રીસંઘમાં એટલું બધું હતું કે મેટર, રેલવે, બસ વગેરે જે જે વાહનની સગવડ મળી એ મારફત પાલીતાણા આસપાસનાં ગામે-શહેરોમાંથી તેમ જ દૂરનાં અને નજીકનાં અન્ય સ્થાનેમાંથી પણ હજારે યાત્રિકે પાલીતાણું શહેરમાં આવી પહોચ્યાં હતાં. અને જ્યાં નજર ના ત્યાં જાણે માનવમહેરામણ હિલેાળે ચડ્યો હોય એવું અદ્દભુત અને આહૂલાદકારી દશ્ય જોવા મળતું હતું. - જૈન સંઘના તથા પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ આ દિવસે સવારના આવી ગયા હતા; તેમ જ જુદાં જુદાં અખબારે, સમાચાર-સંસ્થાઓ, ટી.વી. તથા For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ મહાત્સવના આઠ દિવસ [ ૬૧] આકાશવાણીના પ્રતિનિધિઓ પણ આ દિવસે જ ખારના ખાર-એક વાગે પાલીતાણા આવી પહેાચ્યા હતા. આના લીધે પણ વાતાવરણમાં વિશેષ ઉત્સુકતા અને જિજ્ઞાસાનેા ઉમેરા થયા હતા—સૌનાં મનને લાગતું હતુ કે, આ બે દિવસ દરમ્યાન, જૈન સંધના ઇતિહાસમાં વિશિષ્ટ કહી શકાય એવી પવિત્ર કાર્યવાહી નજરે જોવાના અવસર મળવાના છે. લઘુનવાવત પૂજન આજે સવારના દસ વાગતાં, ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં, ગિરિરાજ ઉપર, આદેશ લેનાર મહાનુભાવની પાસે, વિધિકારકાએ, લઘુનદ્યાવત પૂજન કરાખ્યું હતું. રથયાત્રાના વરઘેાડા આ પ્રતિષ્ઠા-મહાત્સવના વિશેષ મહિમાવંતા અને યાદગાર અવસર, આજે ખપેારના બેએક વાગતાં, નજારમાગમાંથી કાઢવામાં આવેલ રથયાત્રાના વરઘેાડાના હતા. એની ભવ્યતા અને શાભાના ખરા ખ્યાલ તા એને નજરે જોનારાંને જ આવી શકે. વરઘેાડામાં ત્રણ શણગારેલ રથામાં જિનેશ્વર ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી. રથ હાંકવાના તથા જિનેશ્વર દેવની વિવિધ પ્રકારે ભક્તિ કરવાના આદેશ મેળવનાર સદ્દગૃહસ્થા અને સન્નારીએ રથમાં બેઠાં હતાં. એ જ રીતે શણગાર સજેલા ચાર ગજરાજો ધીર-ગ`ભીર ચાલે ચાલતા હતા અને પેાતાના શણગારથી તથા પોતાની અંબાડીમાં બેઠેલાં ભાવિક જનાથી સહુનુ ધ્યાન ખે...ચતા હતા. ચાર બેડા, ડકા-નિશાન, રાસ-મડળીએ અને ભક્તિસંગીતને રેલાવતાં અનેક મડળા પાતપાતાના મધુર સૂરો રેલાવીને વાતાવરણને સૂરીલુ' બનાવતાં હતાં અને નગરજનાને આકર્ષતાં હતાં. તેમાંય પાતાની વાનિપુણતા અને શિસ્તબદ્ધ કામગીરીથી, મુંબઈ જૈન યુવક સઘની માટી એન્ડ પાટી, સૌનું વિશેષ ધ્યાન આકર્ષતી હતી. મ"ગલ સૂચક ખેડાં માથે મૂકીને ચાલતી મહિલાઓ, કથાપ્રસ’ગાની કે બીજી રચનાઓથી શણગારેલી માટરટૂંકા, સાબેલાએથી શેાભતા અવા વગેરેથી વરઘેાડાની શે!ભા કંઈક ઔર ખની હતી. વરઘેાડામાં શામેલ થનાર અને વરઘેાડાના દર્શન કરવા માટે શહેરમાં ઠેર ઠેર એકત્ર થયેલ જનમેદની તેા હૈયેહૈયુ દળાય એટલી વિશાળ હતી. હજારા નર-નારીઓની આ હાજરીથી તે એમ જ લાગતુ હતું કે, પરમ પૂજ્ય આચાર્ય મહારાજે આદિ વિશાળ શ્રમણ-સમુદાય તથા સેંકડો પૂજ્ય સાધ્વીજી મહારાજે સહિત ચતુર્વિધ શ્રીસંઘ તથા શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ તેમ જ ખીજા અનેક અગ્રણીઓ ઉપરાંત અઢારે આલમના સામાન્ય પ્રજાજનાએ પણ આ ઉત્સવ ઉપર પાતાપણાથી છાપ મારીને આ અનેરા પ્રસ`ગને ઉમ`ગથી વધાવી લીધા હતા. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ [૬૨] પ્રતિષ્ઠાને અહેવાલ લગભગ અઢી કલાક સુધી શહેરના મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફરીને જ્યારે રથયાત્રા નજરબાગમાં પૂરી થઈ ત્યારે, બીજા દિવસે ઊજવવામાં આવનાર આ મહોત્સવના પ્રાણ સમાં મુખ્ય કાર્યક્રમરૂપ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની ઉત્સુકતાએ જાણે વાતાવરણમાં વીજળી જેવી અસર ઊભી કરી દીધી હતી. અને લાગતાવળગતાં બધાં એ માટેની તૈયારી કરવામાં લાગી ગયાં હતાં. પ્રેસપ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ આજે સાંજના ૬-૭ વાગતાંથી તે ૮. વાગતાં સુધી, બહાર ગામથી આવેલ પ્રેસ-પ્રતિનિધિઓ સાથે શેઠશ્રી કસ્તુરભાઈને વાર્તાલાપ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે શેઠશ્રીએ ગિરિરાજ શત્રુંજય, નૂતન જિનાલય, પ્રતિષ્ઠા મહોત્સવ, પ્રતિષ્ઠાને આદેશ આપવાની પદ્ધતિ, જૈન સંઘને આ અંગેનો ઉત્સાહ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વગેરે બાબતો સંબંધી એમને સવિસ્તર માહિતી આપી હતી અને એમણે પૂછેલા સંખ્યાબંધ પ્રશ્નના ખુલાસા આપ્યા હતા. શેઠશ્રી સાથેની આ વાતચીતથી પ્રેસ-પ્રતિનિધિઓ ખૂબ રાજી અને પ્રભાવિત થયા હતા. તેઓએ આ અંગેની પિતાની ખુશાલી દર્શાવવાની સાથે સાથે વિશેષમાં એમ પણ કહ્યું હતું કે, અહીં આવેલ પ્રેસ-પ્રતિનિધિઓની સંખ્યા (છવ્વીસ) જેટલા પ્રેસ-પ્રતિનિધિઓ તે મોટામાં મોટા રાજપુરુષના પ્રવાસમાં પણ નથી જેડાતા ! એક અવિસ્મણીય અને અને પ્રસંગ છઠ્ઠી તારીખે રાત્રે, ભાવના વખતે, નજરબાગમાં, એક અવિધિસરને, છતાં અંતરની ઊર્મિથી ભરેલ કાર્યક્રમ ઊજવવામાં આવ્યું હતું. જેમણે જેમણે આ કાર્યક્રમ જોવાનો લહાવો લીધે એમના માટે તે એક ભાવનીરતા મરણરૂપ બની ગયો હતો. આ પ્રસંગે આ પ્રમાણે ત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા– (૧) શેઠશ્રી કસ્તુરભાઈને પાલીતાણના શ્રીસંઘ તરફથી તથા પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર આવેલા હજારો યાત્રિ તરફથી એમ બે અભિનંદન-પત્રો અર્પણ કરવાનો. (૨) પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવનાર કાર્યકરની સેવાઓની અનુમોદના કરવાને. (૩) નવકારશી કરાવનાર મહાનુભાવોનું અભિવાદન કરવાનો. રાત્રિના સાડાઆઠ વાગતાં ઊજવવામાં આવેલ આ કાર્યક્રમ વખતે, નજરબાગમાં બાંધવામાં આવેલ વિશાળ મંડપ પણ જાણે ઘણે સાંકડે બની ગયેલ હતો અને એમાં રજમાત્ર જગ્યા ખાલી નહોતી રહી, એટલું જ નહીં, પણ સંખ્યાબંધ ભાઈઓબહેનને મંડપની બહાર પણ સંકડાઈને ઊભા રહેવું પડયું હતું! શેઠશ્રી કસ્તુરભાઈ પ્રત્યે સકલ શ્રીસંઘ કેવી આદર, બહુમાન અને વાત્સલ્યની લાગણી ધરાવે છે, એને બેલ પુરા અહીં પણ જોવા મળતું હતું. . . For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ મહેસવના આઠ દિવસ [૬૩] પાલીતાણાના સંઘ, અતિ આગ્રહ કરીને, ઘણી મુશ્કેલીથી, અભિનંદન-પત્રને સ્વીકાર કરવાની શેઠશ્રી કસ્તુરભાઈની સંમતિ મેળવી હતી. આ માટે તેઓએ માત્ર અડધા કલાક જેટલો જ સમય આપ્યું હતું. પણ પ્રતિષ્ઠા-મહોત્સવ નિમિત્તે આવેલ યાત્રિકમાંના જૈન સંઘના મોવડીઓને જ્યારે આ વાતની જાણ થઈ એટલે એમણે પણ તાત્કાલિક વિચાર-વિનિમય કરીને, શેઠશ્રી કસ્તુરભાઈને આ વાતની જાણ કર્યા વગર જ, સમસ્ત યાત્રિકોની વતી જુદા જુદા વિભાગના ૨૧ અગ્રણીઓની સહીથી, જુદું અભિનંદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું અને એ માટે બહુ જ ઓછા વખતમાં એવી સુંદર તૈયારી કરી હતી કે જે જોઈને કોઈને પણ આશ્ચર્ય થયા વગર ન રહે—જાણે શેઠશ્રીની જાગતી પુણ્યપ્રકૃતિએ જ આ માટે પ્રેરણા આપી હતી. રાત્રે જ્યારે, આ અવસર નિમિત્તે, જુદા જુદા વક્તાઓએ શેઠશ્રીની જૈન શાસનની અમૂલ્ય સેવાઓને લાગણીભીના શબ્દોમાં બિરદાવ્યા પછી, એમને બને અભિનંદન-પત્ર અર્પણ કરવામાં આવ્યાં ત્યારે શેઠશ્રીના તથા વિશાળ જનસમૂહનાં અંતરને ગદ્દગદ બનાવી મૂકે એવું હૃદયસ્પર્શી દશ્ય સરજાયું હતું. શેઠશ્રીએ “આ પ્રસંગે મારું અભિનંદન શા માટે કરવામાં આવે છે, એ મને સમજાતું નથી; ખરા અભિનંદનના અધિકારી તે આ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવનાર કાર્યકરે અને મારા સાથીઓ છે.” એ મતલબના શબ્દો ઉચારીને, પિતાની વિનમ્રતા દર્શાવી હતી અને લાગણીભીના શબ્દમાં સૌને આભાર માન્યો હતો. જાણે પિતાના આભાર-નિવેદનની પૂર્તિ કરતા હોય એમ જ્યારે શેઠશ્રીએ પ્રતિષ્ઠામહોત્સવને સફળ બનાવવાની જહેમતભરી કાર્યવાહી બજાવનાર એક પછી એક કાર્યકરેને, દરેકની લાક્ષણિકતાને ખ્યાલ આપતા, ટૂંક પરિચય હાસ્ય રેલાવતા શબ્દોમાં આપ્યું ત્યારે સમસ્ત વાતાવરણ રમૂજભર્યું બની ગયું હતું, અને શેઠશ્રીનું કંઈક જુદા જ પ્રકારનું વ્યક્તિત્વ આ અવસરે જોવા મળ્યું હતું. તેઓએ શ્રી કલ્યાણભાઈ ફડિયા, પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી, શ્રી મહેન્દ્રભાઈ ફડિયા, શ્રી જયંતીલાલભાઈ ભાઉ, શ્રી ફૂલચંદભાઈ છગનલાલ સલત અને શ્રી શાંતિલાલ કેશવલાલ શાહ ઊર્ફે બાબુભાઈ વગેરેને ઊભા કરી કરીને શ્રીસંઘને એમનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે નવકારશીના જમણ માટેની વ્યવસ્થા અંગે પોતાની વિશેષ ખુશાલી દર્શાવતાં તેઓએ, હસતાં હસતાં, કહ્યું હતું કે, આ નવકારશીના જમણમાં એક વાત મારા જેવામાં ન આવી, તે એ છે કે, ત્યાં ક્યાંય ધૂળની રજ પણ ન હતી ! આવી સ્વચ્છતા નવકારશીમાં અહીં જ જોઈ.” આ પ્રસંગે છે નવકારશીને લાભ લેનારાઓમાંથી મુંબઈના શેઠ ખૂમચંદજી રતનચંદજી જેરાજી, અમદાવાદ સંજીવબાગના સદગૃહસ્થની વતી શ્રી કલ્યાણભાઈ ફડિયા તથા શ્રી ચંદ્રસેનભાઈ પાનાચંદ ડાહ્યાભાઈ ઝવેરીને તેઓએ ધન્યવાદ આપ્યા હતા. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ [૬૪] પ્રતિષ્ઠાને અહેવાલ દ્વારદઘાટનની ઉછામણી પણ આ વખતે જ બોલાવવામાં આવી હતી. અપૂર્વ કહી શકાય એ આ સમારોહ અડધા-પિણ કલાકને બદલે દેઢક કરતાં પણ વધુ સમય બાદ રાતના સાડાદસ વાગતાં પૂરા થયા ત્યારે સૌ આનંદમય વાતાવરણમાં વીખરાયાં હતાં. આ પ્રમાણે છઠ્ઠી તારીખને (માહ સુદ ૬ને શુક્રવારને) દિવસ સવાર, બપોર અને છેક રાત્રી સુધી ચાલેલ વિશિષ્ટ સમારેલેથી વિશેષ યાદગાર અને આહ્લાદકારી બન્યું હતું. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ 3 નજરબાગને હૃદયસ્પર્શી બહુમાન-સમારોહ શ્રી મનુભાઇ શાહ શ્રી પાલીતાણા સંઘનું સન્માનપત્ર શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇને અર્પણ કરે છે શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી પ્રતિષ્ઠાના વિશાળ યાત્રિક સમુદાય.નું સન્માનપત્ર શેઠશ્રીને અર્પણ કરે છે For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ બન્ને સન્માનપત્રો તથા ભાવિક સાધર્મિકો સાથે શે શૈક્ષથી લાગણીભીના શબ્દોમાં સકલ શ્રીસંઘનો આભાર માને છે Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાના પુણ્ય દિવસની નોકારશીના આદેશ લેનાર ભાગ્યશાળી શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરીનું બહુમાન ' નાકારીના આદેશ લેનાર ભાગ્યશાળી શ્રી ખૂમચંદ રતનચંદનું બહુમાન નાકારીનો આદેશ લેનાર અમદાવાદ સંજીવ બાગના ભાગ્યાશાળી રહેવાસીઓ વતી શ્રી કલ્યાણભાઇ પી. ફડિયાનું બહુમાન For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા મહોત્સવનાં પાવનકારી દર્શન ગિરિરાજ શ્રી શત્રુંજ્યની ગરિમા : “ગિરિવર દરિણ વિરલા પાવે" હું Page #111 -------------------------------------------------------------------------- ________________ જયાં દેવાધિદેવ આદીશ્વરનાં બેસણાં છે, તે ગરવો ગિરિવર શ્રી શત્રjજય શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ મહોત્સવમાં જઇ રહ્યા છે For Personal Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ર[િ [ દાદાના ધર્મદરબારનું મુખ્ય પ્રવેશદ્રાર-રામપળ પત્રકારો વગેરે સાથે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઇ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી કસ્તુરભાઇ પત્રકારોને ગિરિરાજનો મહિમા સમજાવી રહ્યા છે નૂતન જિનાલયની દેરીઓ ઉપર ધજા ચડાવવાનો વિધિ થઈ રહ્યો છે For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા મહોત્સવનાં ત્રણ દશ્યો For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ પૂ આ. શ્રી વિજયકસતુરસૂરિજી પ્રતિષ્ઠાને વાસક્ષેપ મંત્રી રહ્યા છે પૂ. આ. શ્રી વિજયકસ્તુરસૂરિજી, પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી આદિ પ્રતિષ્ઠાની ક્રિયા પછી સમૂહ રૌત્યવંદન કરી રહ્યા છે For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ નુતન જિનાલય ઉપરથી દાદાના મુખ્ય પ્રાસાદનું આહલાદકારી દર્શન For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર નૂતન જિનાલયનું ભાવવાહી મનોરમ દૃશ્ય For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીજી મહારાજોને વિશાળ સમુદાય નૂતન જિનાલયનું મુખ્ય દેરાસર તથા બે બાજુની ભમતી For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય શિખર ઉપર ધ્વજારોપણ–વિધિ મુખ્ય શિખર ઉપર કલશારોપણ વિધિ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ સંધપ્રમુખ શ્રેષ્ઠી કસ્તુરભાઈ લાલભાઈની નિવૃત્તિ અમદાવાદ, તા. ૭-૩-૧૯૭૬, શેઠ આ. કે. ની જનરલ સભા । પ્રાદેશિક પ્રતિનિધિ, પેઢીના કર્મચારી તથા આમંત્રિત For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ પેઢીના ટ્રસ્ટીઓ તથા પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય કાર્યકરો A શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઈ પેઢીની અરધી સદીની કાર્યવાહીનું દર્શન કરાવનું ઐતિહાસિક નિવેદન વાંચે છે For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રતિનિધિઓ દ્વારા થયેલ બહુમાનનાં દશ્યો શ્રેષ્ઠી જીવતલાલ પ્રતાપસી દ્વારા બહુમાન વયોવૃદ્ધ શ્રેષ્ઠી કેશવલાલ લલુભાઈ ઝવેરી જેવી ફૂલોની સુવાસ એવી જ જીવનની સુવાસ બહુમાન કરે છે જયારે પ્રતિનિધિઓની લાગણી સંઘપ્રમુખશ્રીના અંતરને લાગણીભીનું બનાવે છે For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાને પુણ્ય અવસર ધર્મોત્સવના કાર્યક્રમોમાં આગળ વધતાં વધતાં આપણે છેક ૫૦૪ જિનબિંબને ગાદીનશાન કરવાના પરમ મંગલકારી દિવસ સુધી પહોંચી ગયા. ઋતુરાજ વસંતને આજને સૂરજ કેવી ભાવના અને શ્રદ્ધાને પવિત્ર રસ રેલાવતે ઊગ્યો હતો ! આ પ્રતિષ્ઠા તે થવાની હતી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિ ઉપર, પણ શ્રીસંઘમાં પ્રગટેલ ભાવભર્યા ઉલ્લાસનાં અમીછાંટણું ઠેર ઠેર વરસી ગયાં હતાં ! આ સમારોહ ભારતભરના જૈન સંઘને પનોતા સમારેહ બની ગયો હતે. પુણ્યશાળીઓ–શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો અમૂલ્ય આદેશ મેળવનાર પુણ્યશાળીઓ, પોતપોતાના સાથીઓ સાથે, વહેલી સવારથી, ચડતે પરિણામે, ગિરિરાજ ઉપર ચડવા લાગ્યાં છે. જયતળાટીની પાવન ભૂમિ પાસે ઊભા રહીને એમનાં દર્શન કરીએ તે દેખાય છે કે, મોટા ભાગના પુણ્યશાળીએ, ગિરિરાજની પવિત્ર ધૂલીને સ્પર્શ કરતાં કરતાં, પગે ચાલીને ઉપર જઈ રહ્યાં છે, તે કેટલાક ડેળીમાં પણ બેઠેલા છે. અને દરેકના અંગ ઉપર, પુણ્ય કાર્યના પરવાના સમે, પાસ ભી રહ્યો છે. એમની સાથે સાથે કાર્યકરને, સ્વયંસેવકનો, પ્રેસ-પ્રતિનિધિને કે એવા કોઈ પ્રકારનો પાસ ધરાવનારાઓ પણ ઉપર જઈ રહ્યા છે. ઉપરાંત પૂજ્ય શ્રમણ ભગવંત તથા પૂજ્ય સાધ્વીજી મહારાજે પણ સેંકડોની સંખ્યામાં ઉપર ચડવા લાગ્યાં છે. સૌનાં અંતરમાં અત્યારે એક જ ભાવના ગુંજી રહી છે કે, પ્રતિષ્ઠાના વિધાન તથા પુણ્ય અવસર માટે વેબસર ઉપર પહોંચી જવું. શેઠશ્રી કસ્તુરભાઈ પણ આઠેક વાગતાં સુધીમાં ગિરિરાજ ઉપર પહોંચી ગયા હતા. એટલે એમણે, એ અરસામાં પર્વત ઉપર પહોંચી ગયેલા પેસેના પ્રતિનિધિભાઈઓની સાથે એકાદ કલાક સુધી દાદાની ટૂકમાં જુદાં જુદાં સ્થાનેએ જાતે ફરીને, એમને તીર્થના કળાપૂર્ણ શિલ્પ સ્થાપત્ય સંબંધી તથા તીર્થની પવિત્રતા તથા પ્રાચીનતા સંબંધી વાતો સમજાવી હતી. ગિરિરાજ ઉપર રચવામાં આવેલ સેંકડો જિનમંદિરને, જેન સંઘની ધર્મભાવના અને કળાપ્રીતિના સંગમ સમે શિલ્પ સ્થાપત્યને વૈભવ જાણે પ્રેસ-પ્રતિનિધિઓનાં અંતરમાં વસી ગયે હતું. સાથે સાથે ૮૧-૮૨ વર્ષની વૃદ્ધ ઉંમર છતાં શેઠશ્રીએ આ બાબતમાં જે શાસનપ્રેમ અને ઉત્સાહ બતાવ્યો હતો, એ પણ એમને માટે યાદગાર બની ગયા હતા. આને લીધે તેમ જ આ મહાન પુણ્ય પ્રસંગને નજરે નિહાળવાને સુગ મળવાને લીધે, આ પ્રતિષ્ઠા મહોત્સવના સમાચાર સારા પ્રમાણમાં દેશના દૂર દૂરના ભાગ સુધી પહોંચી શક્યા હતા, એ કહેવાની જરૂર નથી. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાને અહેવાલ વળી પ્રતિષ્ઠાને પાસ નહીં ધરાવનાર યાત્રિકને પણ ગિરિરાજ ઉપર ચડવાની કઈ રેક-ટેક ન હતી. પ્રતિષ્ઠાનું મુહૂર્ત સચવાઈ રહે અને એને વિધિ સાંગોપાંગ પૂરો થાય એટલા વખત માટે જ તેઓને દાદાની મુખ્ય ટૂકમાં જવાની મનાઈ છે; એટલે તેઓ હનમાનના હડાથી નવ ટૂંકમાં ખુશીથી જઈ શકે છે, અને ત્યાંથી, અનુકૂળ સ્થળેથી પ્રતિષ્ઠા મહોત્સવને પણ જોઈ અને એના મંત્રોચ્ચારો કે ઘંટનાદેને સાંભળી શકે છે. આ રીતે આજે ગિરિરાજ ઉપર ચતુર્વિધ શ્રીસંઘને વિરાટ મેળો જામ્યો હોય એમ લાગે છે. અને એ રીતે સમયની ગતિ આગળ વધતાં વધતાં પ્રભુ-પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવાની પુણ્ય ઘડી પણ આવી પહોંચી. પુણ્યાહ પુણ્યાહ-કુદરતમાં ચોમેર ઋતુરાજ વસંતની બહાર પ્રસરી રહી છે, ત્યારે અહીં માનવ-મહેરામણનાં હૈયાંમાં પણ ભાવના-શ્રદ્ધા-ભક્તિની વસંતના પ્રમોદકારી ફૂલડાં પુરબહારમાં ખીલી નીકળ્યાં છે. આ માનવસમૂહ, દેવાધિદેવના ચરણમાં સંસારની સર્વ જળ જથાને ભૂલીને, અત્યારે જાણે પરમાત્મામય બની ગયો છે! સૂર્યદેવને રથ ધીમે ધીમે આગળ વધે છે. સવારના નવ પણ વાગી ગયા. પ્રતિષ્ઠા કરનાઓની ઉત્સુકતામાં જાણે ભરતી આવી રહી છે, અને પળે પળે એમાં વધારો થતો જાય છે. ઘડિયાળના કાંટે સવાનવના અંકને વટાવીને આગળ વધી રહ્યો છે. પ્રતિષ્ઠા કરનારાઓ પિતાપિતાનાં જિનબિંબ પાસે ઉપસ્થિત થઈ ગયાં છે. એમના રેમ રેમમાંથી જાણે પ્રભુના નામસ્મરણને મૂક ધ્વનિ ગુંજારવ કરી રહ્યો છે. પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય આચાર્યદેવ પરમ પૂજ્ય શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજે સર્વ આચાર્યો અને મુનિરાજોને, સમયસર મંત્રોચ્ચાર અને વાસક્ષેપ કરવા માટે, જુદાં જુદાં સ્થાનેએ ગઠવી દીધા છે. વિધિકારકે પણ પોતપિતાનાં સ્થાનેએ, બધી સામગ્રી સાથે, સજ્જ થઈને ઊભા છે. જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓને ગાદીનશીને કરવાની વેળા અને વિધિ અણીશુદ્ધ રીતે સચવાય એ માટેની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે, અને પ્રતિષ્ઠાનું મંગલ મુહૂર્ત નજીક આવતું જાણીને, ચતુવિધ શ્રીસંઘે ગિરિરાજને પુણા પુથા બીયન્તાં ચન્તાં ના બુલંદ મંત્રોચ્ચારથી ગુજાયમાન કરી મૂક્યું અને ગિરિવરનાં શિખર તથા એની કંદરાઓ એના પડઘાથી ગાજી ઊઠયાં. અને. અને... અને પ્રતિષ્ઠાની (૯–૩૬-૫૪ વાગતાંની) એ મંગલ વેળા પણ આવી પહોંચી અને જિનબિંબને સમયસર ગાદીનશીન કરીને મંત્રોચ્ચારે, જય જયના નાદો અને ઘંટારવથી એ વેળાનાં વધામણાં કરીને પ્રતિષ્ઠાનું કાર્ય, ભાલ્લાસપૂર્વક પૂરું થયાની સૌને જાણ કરવામાં આવી. ભાવિક જને ગદગદ બનીને ભગવાનને અભિનંદી રહ્યાં અને પિતાના જીવતરને અભિનંદી રહ્યાં! પરમાત્મા ! કેવા અણમેલ અવસરને પુણ્ય લાભ આજે અમને આપ્યો! સૌનાં અંતર જાણે પ્રભુભક્તિ અને હર્ષોલ્લાસના અમીરસથી છલકાઈ ગયાં ! For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાને પુણ્ય અવસર [૬૭] આ મહોત્સવને ઘંટનાદ અને પુણ્યાતું પુણ્યાહૂના મંત્રોચ્ચારોથી વધાવી લેવાને આદેશ, ખાસ જાહેરાત દ્વારા, ગામેગામના સંઘને અનેક આચાર્ય ભગવંતોએ આપ્યા હતો. એટલે અનેક સ્થાનેના સંઘોએ આ આદેશને શિરે ચડાવીને આ મંગલ અવસરને પિતાની ભાવનાનાં અર્થે અર્પણ કર્યા હતાં. પ્રતિષ્ઠાનું મહાન કાર્ય સમયસર અને વિધિપૂર્વક સર્વાંગસુંદર રીતે પૂરું થયું એટલે, સવારના સાડાદસ વાગતાંના સુમારે, સૌને માટે દાદાની ટૂક ખુલ્લી મૂકી દેવામાં આવી હતી. તેથી હજારો ભાવિક જનોએ નૂતન પ્રતિષ્ઠિત થયેલ જિનેશ્વરદેવોની પ્રતિમાઓનાં દર્શનનો લાભ લીધો હતે. બધાનાં મેં મીઠાં કરાવ્યાં–પ્રતિષ્ઠાના અપૂર્વ અવસર નિમિત્તે, આખા પાલીતાણા શહેરમાં, માણસ દીઠ લાડવાની લહાણ કરીને સૌનાં મોં ગળ્યાં કરાવવામાં આવ્યાં હતાં. કતલખાનાં બંધ-આ પ્રસંગના વિશિષ્ટ સંભારણું તરીકે, ગુજરાત સરકારે પણું, પ્રતિષ્ઠાના દિવસે, રાજ્યભરમાં કતલખાના બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત સરકારનું આ પગલું જેમ અહિંસાના અવતાર સમા તીર્થંકર ભગવાનની સેંકડો પ્રતિમા એની પ્રતિષ્ઠા જેવા પુણ્ય અવસર સાથે સુસંગત અને સુવર્ણમાં સુગંધને ઉમેરો કરવા જેવું હતું, તેમ એ એનાં લોકચાહના અને ગૌરવમાં ઉમેરે કરે એવું પણ હતું. ભગવાન તીર્થંકરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા નિમિત્તે અબાલ, નિર્દોષ, સેંકડો પશુઓને અભયદાન મળે એના જેવું ઉત્તમ કાર્ય આવા પ્રસંગે બીજું કયું હોઈ શકે? ગુજરાત સરકારે આવું જીવોને બચાવવાનું સત્કાર્ય કરીને આ મહોત્સવનું સાચું બહુમાન કર્યું હતું એમ કહેવું જોઈએ. આ માટે ગુજરાત સરકારને જેટલાં ધન્યવાદ અને અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે. શાંતિસ્નાત્ર–પ્રતિષ્ઠાના પર્વ દિવસે, બપોરના વિજય મુહૂર્ત, નૂતન જિનાલયમાં શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું અને એમાં આદેશ લેનારાઓએ તથા ચતુર્વિધ શ્રીસંઘે ઉલ્લાસથી ભાગ લીધે હતે. અને.... અને... અને “ઓચ્છવ રંગ વધામણાં” ની ભવ્ય અને દિવ્ય ભાવના સાથે જિનબિંબને પધરાવવાને આ જ મુખ્ય સમારોહ પૂરો થયો હતો. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ [૬૮] પ્રતિષ્ઠાને અહેવાલ (૧૦) છેલો–દસ દિવસ : દ્વારદ્દઘાટન ગેઢીડા ! તું બાર ઉઘાડ, પણ છે પૂજાનું.” –ભક્તજન પ્રભુના પૂજારી પાસે માગણી કરે છેઃ હે ગોઠી હે પૂજારી! પરમાત્માના દરબારનાં દ્વાર ઉઘાડ, મારે પ્રભુની પૂજાનું મારું વચન (પણ) પૂરું કરવું છે. આ પ્રતિષ્ઠા પછી આરતી-મંગળદી ઉતાર્યા બાદ સંધ્યા ટાણે પ્રભુમંદિરનાં દ્વાર બંધ કરવામાં આવ્યાં હતાં, તેનું આજે પહેલી વાર મંગળ ઉદ્દઘાટન કરાવવાનું છે. પણ આજે આ દ્વાર પૂજારીના હાથે નહીં પણ પ્રભુના ભાવિક ભક્તના હાથે, મંગળ મુહૂર્ત, ઉઘડાવવાનાં છે. અને એને આદેશ ફલેદીનિવાસી અમદાવાદના વતની શેઠશ્રી સંપતલાલજી પદમચંદજીએ લીધો છે. માહ શુદિ ૮ ના રોજ વહેલી સવારે ચતુવિધ શ્રીસંઘ શેઠશ્રી સંપતલાલજીને આ માટે 'વિનંતિ કરવા, વાજતે ગાજતે, એમના આંગણે ગયે, અને શ્રીસંઘ સાથે, વાજતે ગાજતે, હાથીના હેદા ઉપર બેસીને, તેઓ ગિરરાજની તળાટી સુધી ગયા અને ત્યાંથી દ્વારેદઘાટન માટે ગિરિરાજ ઉપર વખતસર પહોંચી ગયા. દસ વાગતાંના મંગળ મુહૂર્તો, ચતુવિધ શ્રીસંઘના જયનાદે, તથા હર્ષનાદે વચ્ચે, તેઓએ નૂતન જિનપ્રાસાદનું દ્વારદ્દઘાટન કરીને દેવાધિદેવનાં દર્શન સ્વયં કર્યા અને સવને કરાવ્યાં ત્યારે જાણે હવામાં પણ એ જ સાદ ગુજતે હતું કે– યુગાદિદેવ શ્રી આદીશ્વર દાદાને જય! પછી ગિરિરાજ ઉપર સત્તરભેદી પૂજા ભણાવવામાં આવી અને એ પૂજાની પૂર્ણાહુતિ સાથે દસ દિવસના મહોત્સવની પણ પૂર્ણાહુતિ થઈ. અને સૌ, આ અપૂર્વ અવસરનાં મીઠાં-મધુર સંસ્મરણે સાથે, પિોતપોતાના ગામે પહોંચવા વિદાય થવા લાગ્યા. જય, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિને જય! | | શ્રી નમામિ નમ: | For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિશિ છો For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ નામ પરિશિષ્ટ ૧ઃ ૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી પૂર્વજોએ પ્રતિષ્ઠિત કરેલ સાત પ્રતિમાઓના આદેશ મેળવનાર ભાગ્યશાળી વારસદારોનાં નામ વગેરે અ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું સ્થળ નંબર ૧. શ્રી અનુભાઈ સેમચંદ શાહ ફતેહપુરા બસ સ્ટેન્ડ પાસે - ૨૫૧ શ્રી નેમિનાથજી નુતનજિનાલય સરખેજ રોડ, અમદાવાદ-૭ દેરી નં. ૪૨ ૨૫૨ શ્રી શાંતિનાથજી , દેરી નં. ૪૨ ૧૩ શ્રી મુનિસુવ્રતસ્વામી , દેરી નં. ૩૪ ૪. શ્રી ચંદ્રાવતી હીરાલાલ શાહ સાગર મહાલ, પાંચમે માળે, ફલેટ ૨૩૯ શ્રી અજિતનાથજી , દેરી નં. ૪૦ નં.૩૯, ૬૫,વાલકેશ્વરરેડ, મુંબઈ ૫. શ્રી મેઘકુમાર નાનુભાઈ ઝવેરી ૨૪૫, મમ્માદેવી રેડ, ચોથે માળે, ૪ર૭ શ્રી સંભવનાથજી દાદાના દેરાસરના ઝવેરીબજાર, મુંબઈ-૨ ઉપરના ગોખલામાં For Personal & Private Use Only ૬. શ્રી ચીમનલાલ પિપટલાલ રાણા “દિલખુશ” અંગેલા, કેલેજ પાછળ, એલિસબ્રિજ, અમદાવાદ-૬ ૭. શ્રી શિવકુંવરબહેન હીરાચંદ C/o શાહ પ્રેમચંદ મેહનલાલ દેરાસર પાસે, ગારીઆધાર (સૌરાષ્ટ્ર) ૪૫ર શ્રી આદીશ્વરજી » (શ્યામ) ૫૦૪ - શ્રી સંભવનાથજી દાદાની જૂની ભમતીમાં નૂતન જિનાલયના નાકે પ્રતિષ્ઠાને અહેવાલ Page #129 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય જિનાલયમાં સાત પ્રતિમાઓના આદેશ ઉછામણું બોલીને મેળવનાર ભાગ્યશાળીઓનાં નામ વગેરે આ આદેશ મેળવનારનું નામ : સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું નંબર નામ સ્થળ ૩૦૩ પરિશિષ્ટ ૧:૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી For Personal & Private Use Only ૧. શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી કૃષ્ણનિવાસ, પહેલે માળે, - શ્રી આદીશ્વરજી ગભારામાં (શ્રી પાનાચંદ ડાહ્યાભાઈ ઝવેરી) મમ્માદેવી રેડ, મુંબઈ–ર .. (મૂળનાયક) (શ્રી પ્રભાવતીબહેન પાનાચંદ ઝવેરી) ૨. શ્રી શનાભાઈ ઘેલાભાઈ શાહ “સૌભાગ્ય”, પિસ્ટ ઓફિસ પાસે, ૩૦૨ શ્રી આદીશ્વરજી મૂળનાયકની એડવોકેટ એલિસબ્રિજ, અમદાવાદ-૬ જમણી બાજુ ૩. એકગ્રહસ્થ (હ. શ્રી વિનોદચંદ્ર C/O શ્રી જેસંગલાલ ભગવાનદાસ ૩૦૪ શ્રી મહાવીરસ્વામી મૂળનાયકની હરપાળ ઝવેરી) ઝવેરી, પાટણ (ઉત્તર ગુજરાત) ડાબી બાજુ ૪. શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શાહીબાગ, અમદાવાદ-૪ ૩૦૧ શ્રી આદીશ્વરજી મૂળનાયકની લાલભાઈ જમણી બાજુના ગોખલામાં ૫. શ્રી વછરાજ માવજી C/o શાહ હસ્તીમલ લક્ષમીચંદ ૩૦૫ શ્રી શાંતિનાથજી મૂળનાયકની ડાબી એન્ડ કું. પ૩, ગુલાલવાડી, મુંબઈજ બાજુના ગોખલામાં ૬. શ્રી લહેરચંદ ઉત્તમચંદ (હ. શ્રી ૧૬૬, એસ. વી. રેડ, અધેરી, ૩૦૦ શ્રી આદીશ્વરજી ગભારાની બહાર કેલી ભેગીલાલ લહેરચંદ પાટણવાળા) મુંબઈ-૫૮ મંડપમાં જમણી બાજુ શ્રી મેનાબહેન વાડીલાલ (હ. શ્રી કપડવંજ (ગુજરાત) ૩૦૬ શ્રી આદીશ્વરજી ગભારાની બહાર કોલી ભેગીલાલ લહેરચંદ પાટણવાળા) મંડપમાં ડાબી બાજુ ૬ Page #130 -------------------------------------------------------------------------- ________________ વિભાગ પહેલો નૂતન જિનાલયની ૫૧ દેરીઓમાં મૂળનાયક પધરાવવાને તથા ધજાદંડ-કળશ ચડાવવાને આદેશ મેળવનાર ભાગ્યશાળીઓનાં નામ વગેરે [૭૨] આટશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નબર દરા પ્રતિમાજીનું એ નામ છે. તેથી નબર ૩૯ - ૪૬ For Personal & Private Use Only ૧. શ્રી શાહ રતનચંદ કાલુરામ બાફના ગેરકા વાસ, સાદડી (રાજસ્થાન) ૨૩૧ શ્રી પુંડરીકસ્વામી નૂતન પ્રાચીન જિનાલય (વિ.સં. ૧૦૬૪ના) ૨. શ્રી સુશીલાબહેન કાન્તિલાલ શાહ સદાશિવભુવન-એ, ત્રીજે માળે, ૨૫ શ્રી શાતિનાથજી , બ્લેક નં. ૧૧,રામરતન ત્રિવેદી રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૮૦ ૩. શ્રી કમલ કસુમચંદ સુતરીયા ૭૫, ધનજી સ્ટ્રીટ, ત્રીજે માળે, ૨૪૩ શ્રી ધર્મનાથજી મુંબઈ૩ ૪. શ્રી નરેન્દ્રકુમાર ફૂલચંદજી C/o. કુમાર એજન્સી, ૪૨-૪, ૧૧૨ શ્રી નેમિનાથજી ખાડીલકર રોડ, કાંદાવાડી, મુંબઈ-૪ (શ્યામ) ૫. શ્રી વિશાખા નવીનચંદ્ર ભણશાળી પોળ, બંગડીઓવાળે ૨૫ શ્રી નેમિનાથજી બંગડીવાળા ખાંચ, ગોપીપુરા, સુરત (શ્યામ) ૬. શ્રી શાંતિલાલ સોમચંદ ચોકસી ૨૦૮, શ્રીપાલનગર, જે. એમ. ૯૪ શ્રી ધર્મનાથજી મહેતા રેડ, મુંબઈ-૬, પ્રતિષ્ઠાને અહેવાલ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અને આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નંબર પ્રતિમાજી નામ ' નખર ૭. શ્રી દીપાલી ચંદ્રકાન્ત શાહ ૧૨૦ શ્રી વિમલનાથજી નૂતન જિનાલય ૨૩ ઘડીઆળી પિળ, પીપળા શેરી, વડેદરા ૩સી, જયહિન્દ એસ્ટેટ બીલ્ડીંગ, ભુલેશ્વર, ડે. આત્મારામ પેડ, , ૮. શ્રી સુરેન્દ્રભાઈ ઝવેરી ૪૦ શ્રી પુંડરીકસ્વામી , ૭ પરિશિષ્ટ ૧ઃ૫૦૦ પ્રતિષ્ઠપકોની યાદી મુંબઈ ૯. શ્રી ફતાજી દરગાજી મેડતી આ D C/o શાહ જીવરાજ ફતાજી મેડતીઆ ૧૩૫ શ્રી મહાવીરસ્વામી ૨૬૬/૨, દુર્ગા હાઉસીંગ સોસાયટી, ભવાની પેઠ, સાપીકા લેન, પૂના-૨ For Personal & Private Use Only ૧૦. શ્રી સેવંતીલાલ ચીમનલાલ ૯૦ શ્રી મહાવીર સ્વામી , ઘેડ બંદર રેડ, જવાન નગર, ઈ૬, ત્રીજે માળે, બેરીવલી, મુંબઈ– ૨ ૧૭ ૧૭ર શ્રી પાર્શ્વનાથજી » ૩૧ ૧૧. શ્રી ઉજમબહેન જેઠાલાલ ૩૨/૩૬, અનંતવાડી, ભુલેશ્વર, પથ્થરવાળો માળો, પહેલે માળે, મુંબઈ ૧૨. શ્રી હજારમલજી મૂલચંદજી જૈન ધર્મશાળા સ્ટ્રીટ, પીંડવાડા (રાજસ્થાન) ૧૩. શ્રી શિલેશ રમણીકલાલ શાહ ૩, પારસ સોસાયટી, “આદશ”, સુરેન્દ્રનગર-૧ (સૌરાષ્ટ્ર) ૨૦૪ શ્રી શાન્તિનાથજી , ૩૫ ૬૯ શ્રી વાસુપૂજ્ય સ્વામીજી ૧૨ [૭૩] Page #132 -------------------------------------------------------------------------- ________________ સરના સરનામું આ આદેશ મેળવનારનું નામ પ્રતિમાજીને નંબર પ્રતિમાજીનું નામ - કેરી સ્થળ - ૧ નંબર ? [] ૬ ૨૭ ૨૦ For Personal & Private Use Only ૧૪. શ્રી દેવીન્દ્રાબહેન કુમારપાળ શાહ ૬૮, ગિરધરનગર, શાહીબાગ, ૩૧ શ્રી ચંદ્રપ્રભુજી નૂતન અમદાવાદ-૪ જિનાલય ૧૫. શ્રી બાબુભાઈ દુલભદાસ શાહ પરમાર શેરી, શિહોર (સૌરાષ્ટ્ર) ૨૭૦ શ્રી શાંન્તિનાથ ૧૬. શ્રી પ્યારીબહેન મુલતાનમલ પરસેતમનગર,એ બ્લોક નં. ૩, ૧૪૭ શ્રી આદીશ્વરજી રાઠોડ જરીમરી મંદિર, વાંદરા, મુંબઈ-૫૦ ૧૭. શ્રી ભાવેશકુમાર મણિલાલ શાહ જશરાજ ભુવન, ચોથે માળે, જૂની ૧૦૪ શ્રી અભિનંદનજી , હનુમાન ગલી, કાલબાદેવી રેડ, મુંબઈ-૨ ૧૮. શ્રી આત્મારામ ભોગીલાલ કે૫ રેડ, શાહીબાગ, ૫૭ શ્રી અભિનંદન સ્વામી , - સુતરીયા અમદાવાદ-૪ ૧૯. શ્રી રસીકમણિ નત્તમભાઈ શેઠ C/O શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, ૯ શ્રી ચંદ્રપ્રભુજી આંબલી પળ, રતનપેળ, અમદાવાદ, ૨૦. શ્રી ગુલાબભાઈ હંસરાજ સંઘવી ર૨૬,નવા રવિવાર પેઠ, પુના સિટિ. ૧૮૮ શ્રી પદ્મપ્રભુજી ૨૧. શ્રી ચંદ્રકિશોર પનાલાલ ૩, વસંતવિલાસ, બન્હામ હેલ ૨૬ શ્રી અનંતનાથજી મસાલીયા લેન, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪ ૨૨. શ્રી કુસુમબહેન સુમતિલાલ C/o શ્રી સુબોધચંદ્ર પિપટલાલ, ૨૧૬ શ્રી મહાવીરસ્વામી ૧૮૧,ન્યુ કલેથ માર્કેટ, અમદાવાદ-૨ (ગાદી-પરિકરવાળા) ૧૦ પ્રતિષ્ઠાને અહેવાલ Page #133 -------------------------------------------------------------------------- ________________ * આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નબર પ્રતિમાજીનું નામ સ્થળ કેરી ૨ ચળ ના * ૨૩. શ્રી દલપતલાલ પ્રેમચંદભાઈ શાહ પ્લેટ નં. ૩૩, સરદારગંજ, પાલનપુર. ૨૯૧ શ્રી સંભવનાથજી નૂતન જિનાલય ૧૪૧ શ્રી નેમિનાથજી પરિશિષ્ટ ૧:૫૪ પતિષ્ઠાપકેની યાદી ૫૭ શ્રી મહાવીરસ્વામી ,, ૪૩ ૧૭૮ શ્રી મહાવીરસ્વામી , For Personal & Private Use Only ૨૪. શ્રી અમૃતલાલ દાનમલ શાહ બ્લેક નં. જી-૩૮, ત્રીજે માળે, સર્વોદયનગર, પાંજરાપોળ રોડ, મુંબઈ-૪.. ૨૫. શ્રી સજનકુમારી હાજરીમલજી શ્રી હજારીમલજી મૂલચંદજી જૈન ધર્મશાળા સ્ટ્રીટ, પીંડવાડા (રાજસ્થાન) ૨૬. શ્રી ચંપકલાલ અમીચંદ મહારાજા મેડીકલ હોલ, શરાફ બજાર, ભાવનગર, ૨૭. શ્રી રિખબચંદજી મુલતાનમલજી C/oડી. રિખચંદ એન્ડ કું, બાગચા ૧૭૦, ન્યુ કલેથ મારકીટ, અમદાવાદ-૨ . ૨૮. શ્રી નથુભાઈ દેવચંદ શાહ ૭૦૨, કુષ્ણનગર, જૈન દેરાસર પાસે, ભાવનગર. ૨૦ શ્રી જસરાજ નેમીચંદ શાહ બ્લેકન. ૧૯ શ્રીનવપદ સોસાયટી, આજવા રોડ, વડોદરા-૧ ૩૦. શ્રી મધુકાના સુમતિલાલ ૪૧૩, ચંદ્રલેક, બી, માનવમંદિર કરડીઆ રેડ, મુંબઈ-૬. ૭૪ શ્રી પદ્મપ્રભુજી , ૧૩ ૧૬૨ શ્રી આદીશ્વરજી » (ગાદી-પરીકરવાળા) શ્રી અજિતનાથજી , ૭૮ ૪ ૨૮૭ શ્રી ધર્મનાથજી , ૪૯ [] Page #134 -------------------------------------------------------------------------- ________________ આ આદેશ મેળવનારનું નામ પ્રતિમાજીને પ્રતિમાજીનું નખરા નામ સ્થળ કરી નંબર ૨૨ શ્રી શાંતિનાથજી નૂતન જિનાલય ૪ ૨૩૭ શ્રી કુંથુનાથજી , ૪૦ ૬૧ શ્રી પદ્મપ્રભુજી # ૧૧ For Personal & Private Use Only ૧૮ શ્રી આદીશ્વરજી ' , ૩ ૩૧. શ્રી નાનજીભાઈ સેમચંદ C/o વિનેદકુમાર બિપીનચંદ્ર કુ. પ્રિન્સેસ સ્ટ્રીટ,લુહાર ચાલ, મસ્કતી મહાલ, પહેલે માળે, મુંબઈ-૨. ૩૨. શ્રી શેઠ મહેન્દ્રકુમાર C/O શ્રી બાઉચંદ ગેપાલજી, હરગોવિંદદાસ ૨૮૩, વડગાદી, મુંબઈ-૩ : ૩૩. શ્રી જાસુદબહેન હરિલાલ ૨૦૧૦, નાગજી ભુદરની પિળ, કચરાભાઈ માંડવીની પોળ, અમદાવાદ. ૩૪. શ્રી સંઘવી વિજયરાજ C/o શાહ મેઘજી હીરાચંદ, કેસરીમલ ૨૨૧, ઝવેરી બજાર, મુંબઈ-૨. ૩૫. શ્રી રાયચંદ મગનલાલ શાહ ૨૦૦/૨૦૬, બીજે જોઈવાડો, મુંબઈ–૨. ૩૬. શ્રી શાંતિલાલ પી. મહેતા મનમોહન માકીટ, જામનગર. ૩૭. શ્રી શનાલાલ ગૌતમચંદ શાહ ૧૧૪, વી. પી રેડ, આર. કે. - વાડી, મુંબઈ-૪. ૩૮. શ્રી રતિલાલ પાનાચંદ પરીખ “મનસુખ”, ૧૮, સંજીવબાગ, ન્યૂ શારદા મંદિર રેડ, પાલડી, અમદાવાદ-૭. » ૪૨ ૨૪૯ શ્રી નેમિનાથજી (શ્યામ) ૧૯૮ શ્રી ચંદ્રપ્રભુજી ૪૯ - શ્રી પાર્શ્વનાથજી , ૮ ૧૬૭શ્રી વાસુપૂજ્ય સ્વામી , ૩૦ * પ્રતિષ્ઠાને અહેવાલ Page #135 -------------------------------------------------------------------------- ________________ આ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું નંબર નામ સ્થળ નૂતન શ્રી આદીશ્વરજી જિનાલય પરિશિષ્ટ ૧૯૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી શ્રી વાસુપૂજયસ્વામી , ૧ શ્રી નેમિનાથજી (પીળા) For Personal & Private Use Only શ્રી સંભવનાથજી , ૩૯ શ્રી લાવણ્ય ગૌતમભાઈ C/o શ્રી લલ્લુભાઈ સુરચંદ ૮૬ ર૩૪૩, માણેકચોક, અમદાવાદ ૪૦. શ્રી તારાચંદ વનમાળીદાસ સ્વદેશી માર્કેટ, રાધા ગલી, ૫ ૩૧૮, કાલબાદેવ રેડ, મુંબઈ-ર. ૪૧. શ્રી રવીન્દ્ર હજારીમલ શાહ મનહર નિવાસ, બેંક ઓફ ૧૨૯ ઈડીયા સામે, રામનગર, સાબરમતી, અમદાવાદ-૫. ૪૨ શ્રી અમીષ ગૌતમભાઈ C/o શ્રી લલ્લુભાઈ સુરચંદ, ૨૨૫ - ૨૩૪૩, માણેકચોક, અમદાવાદ, શ્રી ધનલક્ષમી બુધાભાઈ તેલી પ૬, પિ. હે. જૈનનગર, ૫૩ પાલડી, અમદાવાદ-૭ ૪૩. શ્રી અશ્વિન કાનજી પુજાભાઈ ૧૧૬, કેશવજી નાયક રેડ, ૪થે માળે, ૨૧૦ રૂમ નં. ૩૩. મુંબઈ-૯. ૪૫. શ્રી ધુલચંદજી પનાલાલજી C/o હંસા કેર્પોરેશન, ડી. એસ. ૮૨ લેન, ચીક પેટ, બેંગલોર-૫૩, ૪૬. શ્રી ગુલાબબહેન આર. શાહ ૧૫, ફિરદોસ, પદ, મરીન ડ્રાઈવ, ૨૭૯ મુંબઈ-૨૦ શ્રી સુમતિનાથજી શ્રી આદીશ્વરજી , ૩૬ શ્રી શાન્તિનાથજી , ૧૫ શ્રી શાંતિનાથજી , ૪૭ [૭૭] Page #136 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનુ. ન. ૪૭. ૪. ૪૯. ૫૦. આદેશ મેળવનારનું નામ શ્રી નવીનચંદ્ર જયચંદ શાહે શ્રી નટવરલાલ વાડીલાલ શાહે વાયા-મ’ચર, આંબેગાંવ (જિ. પૂના; મહારાષ્ટ્ર ) શ્રી મનારમલજી શિવદાનમલજી લુંકડ શ્રી ઢૌલીખાઈ પૂનમચંદજી સ'ઘવી સરનામુ C/o શાહ નવીનચંદ્ર દિલીપકુમાર ક્લાથ મરચન્ટ એન્ડ કમીશન એજન્ટ, ૬૦/૬૨, છીપી ચાલ, ૪થા માળે, મુંબઈ-ર. ૫૧. શ્રી રેખાબહેન રમણુલાલ ઝવેરી સેકાલીયાકા ખાસ, ભીનમાલ (રાજસ્થાન) C/o શ્રી પૂનમચંદ ચંદ્રાણી સઘવી, બેકારી સ્ટ્રીટ, વાયા જવાઈબંધ, તખતગઢ ( રાજસ્થાન ) સિદ્ધચક્રની પાળ, પાટણ ( ઉ. ગુ. ) પ્રતિમાજીના નખર ૧૫૩ ૨૮૩ ૨૯૫ ૧૦ ૧૦૮ પ્રતિમાજીનુ નામ શ્રી ચંદ્રપ્રભુજી શ્રી આદીશ્વરજી શ્રી આદીશ્વરજી શ્રી કુંથુનાથજી શ્રી ધર્મનાથજી સ્થળ નૂતન જિનાલય "" "" "" ઢેરી નખર २८ ૪૮ ૫૧ ૨૧ [7] પ્રતિષ્ઠાના અહેવાલ Page #137 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો નૂતન જિનાલયની ૫૧ દેરીઓમાં ૨૪૪પ્રતિમાઓ પધરાવવા આદેશ મેળવનાર ભાગ્યશાળીઓનાં નામ વગેરે છે આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નખર પ્રતિમાજીનું નામ સ્થળ પર નંબરે પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી ૨૦૧ શ્રી પાર્શ્વનાથજી નૂતન જિનાલય ૩૫ ૧. શ્રી શાહ વરદુબહેન ભબુતમલજી સત્યનારાયણનગર, અમરાઈવાડી, અમદાવાદ-૮ ૨. શ્રી રજનીકાંત રવીન્દ્ર શાહ મનહર નિવાસ, બેંક ઓફ ઈન્ડીયા સામે, રામનગર, સાબરમતી, અમદાવાદ-પ. ૨૩૬ શ્રી મહાવીર સ્વામી , ૪૦ For Personal & Private Use Only ૩. શ્રી તારાબહેન અમૃતલાલ ૩૦ શ્રી ચંદ્રપ્રભુજી , ૬ C)0 શ્રી અમૃતલાલ લાલચંદ લકમી નિવાસ, પ્લોટ નં. ૮૦/૧, બ્રાટન વાડા રોડ, કીંગ સર્કલ, મુંબઈ–૧૯. . ૪. શ્રી પ્રભાવતી ભાઈચંદ સંઘવી ૨૦૭ શ્રી આદીશ્વરજી , ૩૫ પુલ્યા નિવાસ, રૂમ નં. ૮, પરસોતમ ખેરાજ રોડ, મહર્ષિ અરવિંદ ચોક પાસે, મુલુન્ડ, મુંબઈ-૮૦. મહાવીર ઈન્ડસ્ટ્રીઝ, ૫, રજપુતપરા, રાજકેટ. ૫. શ્રી રમેશચંદ્ર કાળીદાસ શાહ ૧૩૯ શ્રી મહાવીરસ્વામી [0] Page #138 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનુ. ન આદેશ મેળવનારનું નામ ૬. શ્રી હેમ ́તકુમાર ચંદ્રકાત ૭. શ્રી ચંદનબહેન હરગેાવનદાસ ૮. શ્રી સ્મિતા વિક્રમ શાહે ૧૦. શ્રી શાહ રજનબહેન મૂળચંદ ૯. શ્રી શાહ છાયાખહેન કલ્યાણું ઘડીયાળી પાળ, પીપળા શેરી, વડાદરા. ૧૧. શ્રી રમણુલાલ છનાલાલ શાહે ૧૨. શ્રી દોશી શશીકાંત પૂનમચંદ સરનામુ C/o શ્રી ચંદ્રકાંત પ્રાગજીભાઈ વાસણના વેપારી, સિહાર (સૌરાષ્ટ) ૧૩. શ્રી ઇન્દુમતીબહેન મનુભાઈ ૧૩૨, લાલવાડી, બીજે માળે, મુંબઈ-૪ ૧૯, ગાવિંદ મહાલ, ૮૬મી, મરીન ડ્રાઈવ, મુખઈ–૨ C/o શ્રી મૂળચંદ ગુલામચંદ સિહાર (સૌરાષ્ટ્ર) ૨૦૩/૨૦૫, કીકા સ્ટ્રીટ, ચેાથે માળે, રૂમ ન. ૩૯, મુબઈ–૨ ૧૫૯, ભવાની શ’કર રોડ, રૂમ નં. ૩૫, તમાકુવાળા બીલ્ડીંગ, દાદર (વેસ્ટ), મુ`બઈ-૨૮, ઈ-૧, ગજરાવાલા ફ્લેટ, પાલડી, અમદાવાદ–૭. પ્રતિમાજીના પ્રતિમાજીનુ’ નખર નામ ૧૩૪ ૧૬૪ ૪૩ ૩ ૨૯૩ ૨૬૭ ૨૨૮ ૧૨૧ શ્રી શાંતિનાથજી શ્રી સંભવનાથજી નૂતન ૨૫ જિનાલય શ્રી આદીશ્વરજી શ્રી અભિનદન શ્રી મહાવીરસ્વામી શ્રી શાંતિનાથ (ગાદી-પરિકરવાળા) શ્રી આદીશ્વરજી સ્થળ શ્રી શાંતિનાથજી "" " "" "" દેરી નખર ,, ૨૯ 1 (ગાખલા) ૫૦ ૪૫ ૩૮ ૨૩ (ગે.) [૮૦] પ્રતિષ્ઠાના અહેવાલ Page #139 -------------------------------------------------------------------------- ________________ અને આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નબર પ્રતિમાજીનું નામ સ્થળ : ૧૪. શ્રી અમીચંદ ફૂલચંદ શાહ “ગૌતમ”, નવાપરા, ભાવનગર રર૯ શ્રી નેમિનાથજી નૂતન જિનાલય ૩૯ શ્રી વિમલનાથજી પરિશિષ્ટ ૧: ૫૦૦ પ્રતિષ્ઠાપકેની યાદી શ્રી આદીશ્વરજી For Personal & Private Use Only શ્રી પાર્શ્વનાથજી (ફણાધારી) શ્રી આદીશ્વરજી ૧૫. શ્રી મેહનલાલ જુવારમલ આગમમંદિર, તલાટી રેડ, ૧૦૬ જીવન ભુવન, પાલીતાણ. . ૧૬. શ્રી કીતિકુમાર પ્રાણલાલ ગાર્ડન યુ સોસાયટી, ગોવાલીયા ૨૦૫ દેશી ટેક, મુંબઈ૩૬. ૧૭. શ્રી નાબહેન સુતરીયા બીલ્ડીંગ, વા. સા. ૧૧૬ અજિતભાઈ હોસ્પિટલ સામે, અમદાવાદ-૬ ૧૮. શ્રી દમયંતીબહેન ગેશભાઈ C/o ચંદુલાલ એન્ડ સન્સ ૧૪૦ ૪૦/૩, વિદ્યા જીવન, માણેકચોક, અમદાવાદ-૧ ૧૯. શ્રી નીના કુમારપાળ શાહ રૂપ સુરચંદની પળ, દેરાસર ૨૩૪ સામે, માણેકચોક, અમદાવાદ, ૨૦. શ્રી માંકબાઈ હંસરાજ C/o સોમચંદ બ્રધર્સ, ૨૫૭/૬૫, ૨૦૮ નરસી નાથા સ્ટીટ, મુંબઈ. ૨૧. શ્રી વિરેન્દ્રકુમાર ફત્તેચંદ મેતી બીલ્ડીંગ, મહાત્મા ગાંધી રોડ, ૪૮ રા પૂના-૧ ૨૨. શ્રી શાહ હરગોવિંદ મણિલાલ વાયા-મઢડા, ટાણું (સૌરાષ્ટ્ર) ૨૯૦ , ૪૦ શ્રી શાંતિનાથજી (ગાદી-પરિકરવાળા) શ્રી સુમતિનાથજી ૩૬ શ્રી અજિતનાથજી » ૮ " (ગો.) , ૫૦ શ્રી મહાવીર સ્વામી Page #140 -------------------------------------------------------------------------- ________________ * આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીની પ્રતિમાનું સ્થળ કેરી [૨] ૨૩. શ્રી ભરત દલપતલાલ શાહ ૬ શ્રી ચંદ્રપ્રભુજી નૂતન જિનાલય ૧ ૭૭ શ્રી આદીશ્વરજી ૧૪ ૨૪. શ્રી પ્રવીણચંદ્ર લકમીચંદ મણીઆર ૨૫. શ્રી હીરાબહેન જેઠાલાલ શાહ ૩૭૯, સરદાર વી. પી. રેડ, ત્રીજે માળે, મુંબઈ-૪. સ્મિતા બીડીંગ, લલ્લુભાઈ પાર્ક, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૫૮. સી.પી. ટેન્ક, મૂળજીભાઈ નિવાસ, એથે માળે, મુંબઈ-૪. બંગલા નં. ૨૫, દશાપોરવાડ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ૧૪૨ શ્રી સુમતિનાથજી - ૨૬ ૨૬. શ્રી અશેક અમૃતલાલ શાહ ૨૫૩ શ્રી અજિતનાથજી ક ૪૨ (ગે.) For Personal & Private Use Only ર૭. શ્રી મંગળદાસ ગુલાબચંદ ગાંધી પીપળા ફળી, ધંધુકા (સૌરાષ્ટ્ર) ૨૯ શ્રી સંભવનાથજી » ૫૧ (ગે.) ૪૬ શ્રી શાંતિનાથજી ૨૮. શ્રી કાંતિલાલ જીવરાજ થાણા-૧, (મહારાષ્ટ્ર) મહેસા ૨૯. શ્રી કિરીટકુમાર જોરમલભાઈ C/O શ્રી શાહ નોરમલભાઈ શાહ કસ્તુરચંદ, ૯, દીવાનપરા, ૧૬૩ શ્રી શાંતિનાથજી ૨૯ રાજકેટ-૧ પ્રતિષ્ઠાને અહેવાલ ૩૦. શ્રી અમિતકુમાર પ્રકાશભાઈ શાહ ૨૫૬ - શ્રી શાંતિનાથજી , ૪૩ શ્યામકલા, પાછળની બાજુ, ત્રીજે માળે, વ્હાઈટ હાઉસ સામે, ૧૦૦, વાલકેશ્વર રેડ, મુંબઈ-૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ આ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નબ પ્રતિમાજીનું આ નામ સ્થળ કેરી ૨ ૩૭ પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠાપકોની યાદી ૩૨ For Personal & Private Use Only ૩૧. શ્રી નિર્મળાબહેન ખીમચંદભાઈ ૭૫, ધનજી સ્ટ્રીટ, ત્રીજે માળે, ૧૨ શ્રી કુંથુનાથજી નૂતન સુતરીઆ મુંબઈ-૩ જિનાલય ૩૨. શ્રી મિતાબહેન શ્રીકાંતભાઈ ' ઈ–૧, ગજરાવાલા ફલેટ, ૨૧૭ શ્રી મુનિસુવ્રતસ્વામી , પાલડી, અમદાવાદ-૭ : ૩૩. શ્રી નિર્મળા જયંતીલાલ મહેતા C/O શ્રી જયંતીલાલ જેચંદ ૧૮૩ શ્રી ધર્મનાથજી , ઘંટીવાળા વેરા બજાર, ઝવેર ભાઈચંદની ખડકી, ભાવનગર, ૩૪. શ્રી રમણિકલાલ અમૃતલાલ શાહ કુકડા પ્રેસ, શેરી નં. ૬, બજાર, ૫૦ શ્રી શાંતિનાથજી , સુરેન્દ્રનગર ૩૫. શ્રી ખીમકેરબહેન જીવરાજ શાહ ૭૦૨, કૃષ્ણનગર, જૈન દેરાસર પાસે, ૧૧૦ શ્રી ચંદ્રપ્રભુજી. ભાવનગર, ૩૬. શ્રી શાંતાબહેન બાબુભાઈ એ. એન. જી. સી. ઓફિસ સામે, ૭૦ શ્રી આદીશ્વરજી , રાજુલ પાક સેસાયટી, બં.નં. ૧૫, રામનગર, સાબરમતી, અમદાવાદ-૫ ૩૭. શ્રી શાહ પોપટલાલ અંબાલાલ C/o મે. મફતલાલ તલકચંદ ૨૬૪ શ્રી આદીશ્વરજી , સ્ટેશન રોડ, ઊંઝા (ઉ.ગુ.). ૩૮. શ્રી શાહ નંદલાલ ભાયચંદ છ બંગલા, હીરા જૈન સંસાયટી, ૧૬ શ્રી શાંતિનાથજી , રામનગર, સાબરમતી, અમદાવાદ-૫ ૨૧ ૧૨ ૪૪ ૩ [2] Page #142 -------------------------------------------------------------------------- ________________ આ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું નબર નામ છે. દેરી 5 For Personal & Private Use Only ૩૯૮ શ્રી મુકેશકુમાર ફોહચંદ વેરા મોતી બીલ્ડીંગ, મહાત્મા ગાંધી રોડ, ૭૨ શ્રી વાસુપૂજયસ્વામી નૂતન ૧૩ પૂના. જિનાલય ૪૦. શ્રી શાહ છનાલાલ કકલદાસ મોદીવાસ, પાલનપુર ૨૯૪ શ્રી નેમિનાથજી , પ૧ ૪૧. શ્રી મનહરલાલ માણેકલાલ શાહ ૭૭, મરીનડ્રાઈવ, પાટણ જૈન મંડળ ૨૦૩ શ્રી પિટીલજિન , ૩૫ બીલ્ડીંગ નં. ૨, ત્રીજે માળે, બ્લેક નં. ૧૯, મુંબઈ-૨૦ ૪૨. શ્રી છગેન કુમારપાળ C/o શ્રી સુબોધચંદ્ર પિપટલાલ ૧૨ શ્રી મુનિસુવ્રતસ્વામી , ૧૯ ૧૮૧, ન્યુ કલેથ મારકેટ, અમદાવાદ-૨, ૪૩. શ્રી નયના રમેશચંદ્ર ઝવેરી C/o શ્રી પાનાચંદ નાનુભાઈ ૨૮૨ શ્રી સંભવનાથજી » ૪૮ ૩૦૫, કૃષ્ણનિવાસ, ચોથે માળે, મજીદ બંદર રોડ, મુંબઈ-૩ ૪૪. શ્રી અશોકકુમાર સુંદરલાલ જૈન લસુંદ્રા (તા. કપડવંજ) ૧૨ શ્રી અજિતનાથજી (ગ.) ૪૫. શ્રી અરતિબહેન રમણલાલ શાહ , સુભાષનગર, શાહીબાગ, ૧૦૯ શ્રી આદીશ્વરજી ) ૨૧ અમદાવાદ-૪ ૪૬. શ્રી લીલાબહેન છગનલાલ પીપરમીંટ ચાલ, રૂમ નં. ૩, ૬૪ શ્રી આદીશ્વરજી ) ૧૨ સ્ટેશન રોડ, ભાંડુપ, મુંબઈ–૭૮ ૪૭. શ્રી લીલાવતી વસંતલાલ C/o શ્રી જીવતલાલ પ્રતાપશી, કલ્પના ૨૮૦ શ્રી વાસુપૂજ્યસ્વામી , ૪૭ ત્રણ બંગલા, નવરંગપુરા, અમદાવાદ-૯ પ્રતિષ્ઠાને અહેવાલ Page #143 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠાપાની યાદી For Personal & Private Use Only આ આદેશ મેળવનારનું નામ પ્રતિમાને પ્રતિમાજીનું સરનામું - નબર નામ ૪૮. શ્રી હીતેન પી. શાહ - ૧૫, ફીરદેસ,પ૬, મરીનડ્રાઈવ, - દર શ્રી શાંતિનાથજી નૂતન ૧૧ - મુંબઈ-૨૦ જિનાલય ૪૮ શ્રી લલિતરાજ બાચંદ ૫, નીનપ્પા નાયક સ્ટ્રીટ, ૧૬૦ શ્રી વાસુપૂજ્યસ્વામી , ૨૯ પિ. બ.નં. ૫૧૮, મદ્રાસ-૩ ૫૦. શ્રી મુકેશ સુમતિલાલ શાહ ૫૪, રીજ રેડ, સાગરદીપ નં. ૨, ૧૦૦ શ્રી આદીશ્વરજી , ૧૯ બીજે માળે, મુંબઈ-૬ ૫૧. શ્રીમતી સ્ના કમલકુમાર ૭૫, ધનજી સ્ટ્રીટ, ત્રીજે માળે, ૧૩૬ શ્રી વાસુપૂજ્ય સ્વામી , ૨૫ સુતરીયા મુંબઈ-૩ પર. શ્રી વિજયકુમાર રમણલાલ ૧૨, અલકાપુરી, ગુજરાત વિદ્યાપીઠની ર૩૮ શ્રી આદીશ્વરજી બાજુમાં, અમદાવાદ-૧૩ ૫૩. શ્રી શા. મહેશકુમાર નવલચંદ C/o શ્રી શા. નવલચંદ વીરચંદ ૨૮૮ શ્રી કુંથુનાથજી કલવાડી, શિહેર (સૌરાષ્ટ્ર) ૫૪. શ્રી હંસાબહેન જયંતીલાલ શાહ ૮૦૫, શ્રીપાલનગર, ૧૪૬ શ્રી આદીશ્વરજી , ર૭ - ૧૨, હાર્ટનેસ રેડ, મુંબઈ ૫૫. શ્રી શાહ રમણબહેન કલ્યાણચંદ ઘડિયાળી પિળ, પીપળા શેરી, રદર શ્રી આદીશ્વરજી વડેદરા. (ગાદી-પરિકરવાળા) (ગે.) પ૬. શ્રી દરીયાબાઈ C/o શ્રી મને રમલજી શિવદાનમલજી ૮૮ શ્રી આદીશ્વરજી » ૧૭ મ્યુનિ. બીલ્ડીંગ, રૂમ નં. ૧૪, (પીળા) સુખલાલજી સ્ટ્રીટ, મુંબઈ-૮ [૮૫] Page #144 -------------------------------------------------------------------------- ________________ આ દેરી આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીન નંબર નામ ' નખશે. ૩૪ ૪૨ ૪૧ ૩૩ For Personal & Private Use Only શાહ , ૫૭. શ્રી વસંતલાલ ધીરજલાલ વકીલ વસંત વિલાસ, એન્ડ્રુસ રેડ, ૨૦૦ શ્રી પાર્શ્વનાથજી નૂતન શાંતાક્રુઝ (વેસ્ટ), મુંબઈ૫૪ જિનાલય ૫૮. શ્રી લમીબહેન ઉમેદચંદ કુંવરજી ૮૫, રૂપચંદરય સ્ટ્રીટ, કલકત્તા-૭ ૨૫૦ શ્રી અજિતનાથજી , ટાણાવાળા પ૯. શ્રી દક્ષેશકુમાર કેસરીચંદ ચેકસી શ્રીપાળનગર, પાછળની બાજુ, ૨૪૬ શ્રી આદીશ્વરજી , બીજી વીંગ, બીજે માળે, ફલેટ (ગાદી-પરિકરવાળા) નં. ૨૦૬, હાર્કનેસ રેડ, મુંબઈ-૬ ૬૦. શ્રી અમીતાબહેન રસિકલાલ જૈન ઉપાશ્રય સામે, શેઠ ફળિયા, ૧૮૭ શ્રી મુનિસુવ્રતસ્વામી , વલસાડ. ૬૧. શ્રી સોહનલાલ લાલચંદ જૈન ૫, બીજી સુથાર ગલી, નારાયણ ૨૬૦ શ્રી પાર્શ્વનાથજી નિવાસ, બીજે માળે, રૂમ નં.૧૨, મુંબઈ-૪. ૬૨. શ્રી શાંતાબહેન ઉમસિંહ દેઢીયા Co શ્રી ડે. યુ. પી. દેઢીઆ ૨૩૦ શ્રી મલ્લિનાથજી , અંજાર (કચ્છ) ૬૩. શ્રી પતાસાબહેન કેસરીમલ સંઘવી ૨૦, નવપદ સોસાયટી, આજવા રોડ, ૨૯૮ શ્રી આદીશ્વરજી વડેદરા-૧ ૬૪. શ્રી સ્નાબહેન વિનોદચંદ્ર ૮, ગૌતમબાગ સોસાયટી, પાલડી, ૧૯૭ શ્રી આદીશ્વરજી શાહ અમદાવાદ-૭ ૩૯ પ્રતિષ્ઠાને અહેવાલ Page #145 -------------------------------------------------------------------------- ________________ આ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું નંબર નામ સ્થળ ૬૫. શ્રી કેસરબહેન હીરાચંદ ભંડારી ૨૩૨ શ્રી સંભવનાથજી નૂતન જિનાલય ૩૯ પરિશિષ્ટ ૧:૫૪ પ્રતિષ્ઠાપકેની યાદી ૬૬. શ્રી નથુભાઈ દેવચંદ શાહ ૧૨૮ શ્રી સુવિધિનાથજી , C/o શ્રી મોતીચંદ હીરાચંદ ભંડારી કેટન ગ્રીન, ઝકરીયા બંદર રોડ, - મેડન બીલ્ડીંગ નં. ૨, બીજે માળે, રૂમ નં. ૭, મુંબઈ-૧૫૭૦૨, કૃષ્ણનગર જૈન દેરાસરની બાજુમાં, ભાવનગર. પિલાજીગંજ, જૂની બેંક પાસે, મહેસાણા. ઘીવટમાં, કસારવાડ, પાટણ (ઉ. ગુ.). ૨૪ ૬૭. શ્રી કેશવલાલ માણેકચંદ ૬૮ શ્રી સુમતિનાથજી , For Personal & Private Use Only ૬૮. શ્રી ભગવાનદાસ નાગરદાસ રાવ ૨૬૩ શ્રી શાંતિનાથજી , ૪૪ ૬૯. શ્રી ભરતકુમાર જયંતીલાલ જેન ૨૪૭ શ્રી અરનાથજી ૭૦. શ્રીમતી ઇન્દ્રાબાઈ જયંતીલાલ ૫૪૮, ડી. મણ વિલા, તેજુકાયા પાર્ક, ડૉ. આંબેડકર રેડ, માટુંગા, મુંબઈ-૧૯. C/o શ્રી રમણલાલ કનૈયાલાલ ૧૭/ર૧, વિઠ્ઠલવાડી, મુંબઈ-૨. ૩, ધનજી સ્ટ્રીટ, ડાયમંડ મરચંટ એસેસીએશન, મુંબઈ-૩ ૨૮૪ શ્રી વિમલનાથજી , ૪૮ ૭૧. શ્રી નાનાલાલ ત્રિભવનદાસ મસાલીયા ૮ શ્રી ચંદ્રાનનજી ૨ છે (શાશ્વતજિન) છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ આ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાને પ્રતિમા નંબર નામ ૧ નબ૨ [22] ૭૨. શ્રી રેણુકા નીતીન ચેકસી ૧૦૨, દોશીવાડાની પિળ, કસુંબાવાડ, અમદાવાદ -બી, સ્નેહસંગમ સેસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ–૧૩. ૭૩. શ્રી નટવરલાલ કચરાલાલ મહેતા ૧૭૭ શ્રી અરનાથજી નૂતન ૩૨ જિનાલય ર૯૭શ્રી આદીશ્વરજી , . ૫૧ (ગ.) ૧૬૯ શ્રી કુંથુનાથજી ૭૪. શ્રી સુબોધચંદ્ર ભોગીલાલ ૧૭૬૧, છગન દતરીની ખડકી, - માંડવીની પોળ, અમદાવાદ. ૧૫ For Personal & Private Use Only (ગો.) ૧૨ » ૭૫. શ્રી સુભદ્રાબહેન હરગોવનદાસ ૧૦૯, વી.પી. રેડ, મંગલ ભુવન, ૮૩ શ્રી વિમલનાથજી પંડિત પાંચમે માળે, મુંબઈ-૪, ૭૬. શ્રી શાહ કીર્તિકુમાર જયંતીલાલ સમાધાન બંગલે, મીરજ રેડ, ૩૪ શ્રી પાર્શ્વનાથજી સાંગલી (મહારાષ્ટ્ર) (ફણાવાળા) ૭૭. શ્રી વિદ્યાબહેન C/o શ્રી વી. એમ. ઝવેરી ૭૧ શ્રી પાર્શ્વનાથજી વિજયમહાલ, ડી રેડ, મુંબઈ-૨૦. ૭૮. શ્રી વિનોદચંદ્ર કાંતિલાલ શામળાની પિળ, વચલે ખાંચો ૪૧ શ્રી અજિતનાથજી અમદાવાદ. ૭૯. શ્રી શાહ લક્ષ્મીચંદ દીપચંદ મૂલજી જેઠા મારકેટ, કૃષ્ણ ચોક, ૫૪ શ્રી વાસુપૂજ્ય સ્વામી મુંબઈ. ૮૦. શ્રી શા. નવલચંદ વીરચંદ કપિલવાડી, શિહેર (સૌરાષ્ટ્ર) ૧૪૩ શ્રી આદીશ્વરજી પ્રતિષ્ઠાને અહેવાલ Page #147 -------------------------------------------------------------------------- ________________ અ9 આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું નંબર નામ સ્થળ દેરી = Kવા નઅર પરિશિષ્ટ ૧૯૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી For Personal & Private Use Only * ૨૬ ૮૧. શ્રી રમેશ બાબુભાઈ શાહ ચંદ્રક બિલ્ડીંગ, બ્લોક નં. ૧૬, ૧૧૩ શ્રી અજિતનાથજી નૂતન ૨૨ - ગ્રાઉન્ડ ફલોર, માનવ મંદિર રોડ, જિનાલય વાલકેશ્વર, મુંબઈ-૬ ૮૨. શ્રી દેવયાનીબહેન વિપિનભાઈ C/o શ્રી સુબોધચંદ્ર પિપટલાલ ૨૪૮ શ્રી પદ્મપ્રભુજી ૪ર ૧૮૧, ન્યુ કલેથ મારકેટ, અમદાવાદ-૨ ૮૩. શ્રી દાણી પરસેત્તમ ગગલભાઈ C/o શ્રી આર. ડી. ટેક્ષટાઈલ્સ ૫૮ શ્રી પાર્શ્વનાથજી ૧૦ કલોથ મરચંટસ, ૨૬/૨૮, ચંપાગલી, મુંબઈ-૨ ૮૪. શ્રી ડાહીબહેન પુંજાજી પિસ્ટ ન. જે. ૩૮૧, ૧૪૪ શ્રી આદીશ્વરજી માલવાડા (રાજસ્થાન) ૮૫. શ્રી જડાવીબાઈ કેશરીમલજી C/o શ્રી કેશરીમલજી પૂનમચંદજી ૨૩૩ શ્રી નેમિનાથજી. , ૩૯ સંઘવી - સંઘવી, કડરી ગલી વાયા-જવાઈબંધ સ્ટેશન તખતગઢ (રાજસ્થાન) ૮૬. શ્રી રમીલાબહેન સૂરજમલ C/o શ્રી સૂરજમલ મંગળચંદ ૨૨૪ શ્રી મુનિસુવ્રતસ્વામી , ૩૭ લક્ષ્મીદાસ મારકેટ, પહેલે માળે, મુંબઈ-૨ ૮૭. શ્રી સુશીલાબહેન વ્રજલાલ વોરા વેરા પાનાચંદ ગાંડાભાઈ ૧૩૭ શ્રી વાસુપૂજ્ય સ્વામી , ૨૫ દાણાપીઠ, પાલીતાણું = Page #148 -------------------------------------------------------------------------- ________________ ના આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું સ્થળ દરી નંબરે નામ. થ નંબર - 8. ૮૮. શ્રીમતી સુશીલા છોટાલાલ શાહ ૮૯. શ્રી રસીલાબહેન જયંતીલાલ શાહ ૯૦. શ્રી પિપટલાલ છગનલાલ શાહ * ૯૧. શ્રી જેન દિલીપકુમાર તિકમચંદજી For Personal & Private Use Only ૯૨. શ્રી ઉત્તમકુમાર પોપટલાલ શાહ * ૩૭ શ્રીનાથજી બિલ્ડીંગ, બીજે માળે, ૨૮૧ શ્રી પાર્શ્વનાથજી નૂતન ૪૭ રૂમ નં. ૫૪, ગુલાલવાડી, મુંબઈ-૪ જિનાલય શ્વેતાંબર ભુવન, બીજે માળે, ૨૮૫ શ્રી નેમિનાથજી » ૪૮ ઝવેરરોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૮૦ ૭, દીપકનગર, પાલડી, ૭ શ્રી મહાવીરસ્વામી અમદાવાદ-૭. (ગે). અલકનંદા સોસાયટી, પહેલે માળે, ૧૭૬ શ્રી પાર્શ્વનાથજી ૩૨ ડો. દેશમુખ લેન, વી. પી. રોડ, બ્લોક નં. ૨, મુંબઈ-૪ પી. વિઠ્ઠલદાસ એન્ડ કુ., ૨૧૮ શ્રી મહાવીર સ્વામી ૧૦૫, ભવાની પિઠ, પૂના-૨ ગેરકા વાસ, સાદડી (રાજસ્થાન) ૧૪૮ શ્રી કુંથુનાથજી. C/o મે. નેમિચંદ મિશ્રીલાલ કે ઠારી ૨૬ શ્રી શાંતિનાથજી અમલનેર (મહારાષ્ટ્ર) C/o-અમ્બિકાં પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ ૧૧૪ શ્રી પાર્શ્વનાથજી એશિયન કેમિકલ કંપાઉન્ડ, (ફણધારી) જોગેશ્વરી (ઈસ્ટ), મુંબઈ-૬૦ C/o શ્રી શા. કાનજી પુંજાભાઈ ૧૭ શ્રી શાંતિનાથજી ૧૧૬, કેશવજી નાયક રોડ, ચોથે માળે, રૂમ નં. ૩૩, મુંબઈ-૯ ૨૭ ૯૩. શ્રી શાંતિબાઈ રતનચંદ બાફના ૯૪. શ્રી વિનોદચંદ્ર નેમિચંદ કંઠારી ૫. શ્રી પારસમલ શિવલાલ જૈન : ' પ્રતિષ્ઠાને અહેવાલ ૯૬. શ્રી પુંજાભાઈ નોધાભાઈ GU Page #149 -------------------------------------------------------------------------- ________________ આ આદેશ મેળવનારનું નામ સરનામું મોત પ્રતિમાજીનું દરા નંબર નામ સ્થળ નંબર નૂતન ૩૨ જિનાલય (ગે). પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠા પકેની યાદી For Personal & Private Use Only ૯૭. શ્રી ઈન્દ્રાબહેન બાબુલાલ ૭, મરુધર કો-ઓપ. સેસાયટી, ૧૮૧ શ્રી મહાવીરસ્વામી સાબરમતી, અમદાવાદ-૫ ૯૮. શ્રી બીરેન અભયકુમાર શાહ C/O શ્રી અભયકુમાર લાલભાઈ શાહ ૫૬ શ્રી ચંદ્રપ્રભુજી ૩, કલ્યાણ સોસાયટી, એલિસબ્રીજ, નગરી હોસ્પિટલ પાસે, અમદાવાદ-૬ ૯. શ્રી રૂપેશ રમેશચંદ્ર શાહ ઘડિયાળી પિળ, પીપળા શેરી, ૧૫ર શ્રી પાર્શ્વનાથજી વડેદરા ૧૦૦. શ્રી છોટાલાલ નરશીદાસ દેશી C/o ફેવરીટ વેચ કુાં. ૭૫ શ્રી શાંતિનાથજી ૮૦૮, ગાંધી રોડ, અમદાવાદ ૧૦૧. શ્રી મણિકાંત ત્રિકમલાલ શાહ ભગતબાગ સોસાયટી, સંજીવની ૨૧૧ શ્રી શીતલનાથજી રેડ, પાલડી, અમદાવાદ-૭ ૧૦૨. શ્રી પનુભાઈ મૂળચંદ શાહ માણેકચોક, ખંભાત ૮૯ શ્રી અનંતનાથજી ૧૦૩. શ્રી કંચનબહેન કાંતિલાલ ગાંધી C/O શ્રી કાંતિલાલ દીપચંદ ગાંધી ૧૬૧ શ્રી પાર્શ્વનાથજી | મુ. શાહપુર (જિ. થાણા, મહારાષ્ટ્ર) ૧૦૪. શ્રી નિરંજના હસમુખભાઈ ૨૦૭૯, નાગજી ભુદરની પળ. ૩ર શ્રી નેમિનાથજી માંડવીની પોળ, અમદાવાદ-૧ ૧૦૫. શ્રી મહેન્દ્રભાઈ અમૃતલાલ હાજી ટી ૨૮/એ, શાંતિનગર સોસાયટી, ૨૭૪ શ્રી સુમતિનાથજી ઉસ્માનપુરા, અમદાવાદ-૧૩ ૧૦૬. શ્રી હીરાબહેન મોતીચંદ ભણસાળી C/o શ્રી મોતીચંદ હીરાચંદ ૧૧ શ્રી વારિણજી ભણસાળી, કેટન ગ્રીન, ઝકરીયા . (શાશ્વતાજિન) બંદર રોડ, મેડન બિલ્ડીંગ નં. ૨, બીજે માળે, રૂમ નં. ૭, મુંબઈ-૧૫ [૧] Page #150 -------------------------------------------------------------------------- ________________ દરી આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નંબર પ્રતિમાજીનું નામ સ્થળ નંબરે [૨] નૂતન ૪૩ જિનાલય (ગે) (ગે.) ૩૮ ૧૦૭. શ્રી મણિલાલ જીણાભાઈ વેરા સ્ટેશન પ્લેટ નં. ૧૦૦, ૨૫૪ શ્રી ધર્મનાથજી ધોરાજી (સૌરાષ્ટ્ર) ૧૦૮. શ્રી રમેશચંદ્ર મંગળદાસ ગાંધી નીલેશ સ્ટેસ, મહેન્દ્ર રોડ, ૪૨ શ્રી ચંદ્રપ્રભુજી મોરબી (સૌરાષ્ટ્ર) ૧૦૯. શ્રી શાહ કંચનલાલ ગભરૂચંદ નાની વાણિયાવાડ, ૨૨૨ શ્રી આદીશ્વરજી • શિવલાલ વાયા-મહેસાણા, ચાણસ્મા ૧૧૦, શ્રી પ્રકાશમલ રૂપચંદ C/o શ્રી મોહનલાલ મહેન્દ્રકુમાર ૧૧૮ શ્રી અભિનંદનજી ૭૪, ઝવેરી બજાર, ત્રીજે માળે, મુંબઈ ૧૧૧. શ્રી હરિલાલ પરસોત્તમ મહેતા મણ મેનોર, સાવસર પ્લેટ, ૨૪૧ શ્રી શાંતિનાથજી મેરબી (સૌરાષ્ટ્ર) ૧૧૨. શ્રી નીરજ કુમારપાળ શાહ ૬૮, ગિરધરનગર, અમદાવાદ-૪ ૨૬૧ શ્રી સુવિધિનાથજી , ૨૩ For Personal & Private Use Only » ૪૧ 5. ૩૩ . ૫૦. . ૧૧૩. શ્રી મેના ઉત્તમચંદ ૧૭, નવપદ સોસાયટી, ૧૮૯ શ્રી ધર્મનાથજી આજવા રોડ, વડોદરા ૧૧૪. શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોફ ૭૨, ભારતી ભુવન, મરીનડ્રાઈવ, ૨૯૨ શ્રી આદીશ્વરજી મુંબઈ–૧ ૧૧૫. શ્રી શા. અશોકકુમાર ધીરજલાલ C/o શ્રી ધીરજલાલ ઝવેરચંદ ૧૭૪ શ્રી પાર્શ્વનાથજી જૂની બેંક, શિહેર (સૌરાષ્ટ્ર) (ફણાધારી) ૧૧૬. શ્રી તીજાબહેન લાલચંદ ૧૭, ગિરધરનગર, અમદાવાદ-૪ ૨૦૬ શ્રી સુમતિનાથજી પ્રતિષ્ઠાને અહેવાલ » ૩૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ તેમાજીનું પરિશિષ્ટ ૧:૫૦૪ પ્રતિષ્ઠાપકોની યાદી For Personal & Private Use Only અને પ્રતિમાજીને આદેશ મેળવનારનું નામ સરનામું નબ૨ નામ ૧૧૭. શ્રી ત્રિલેકચંદ C/o. એસ. સેહનલાલ, કપડાના ૧ શ્રી વિમળનાથજી નૂતન ૧ વહેપારી, સુભાષ ચૌક, કટની (મ.પ્ર.) જિનાલય ૧૧૮. શ્રી ભબુતમલ કસ્તુરચંદજી , C/o જુહારમલ નવીનચંદ્ર શાહ ૧૦૧ શ્રી મુનિસુવ્રતસ્વામી » ૧૯ ૯૮, ન્યુ કલોથ મારકીટ, અમદાવાદ-૨ ૧૧. શ્રી સુમતિલાલ કેશવલાલ ૮, જેન મરચંટ એસાયટી, ૧૫૧ શ્રી સુપાર્શ્વનાથજી અમદાવાદ-૭ ૧૨૦. શ્રી મંછાબહેન દલીચંદ C/o શ્રી દલીચંદ ગુલાબચંદ ૨૭૩ શ્રી આદીશ્વરજી શિહેર, (સૌરાષ્ટ્ર) (ગાદી પરીકરવાળા) ૧૨૧. શ્રી શારદાબહેન પનાલાલ C/o શ્રી હીરાલાલ ગંભીરમલ ૧૧૭ શ્રી અજિતનાથજી માણેકલાલ દોશી વખારીયા, ૧૧૦, કીકા સ્ટ્રીટ, ત્રીજે માળે, મુંબઈ-૪ ૧૨૨. શ્રી ઉત્તમલાલ મોહનલાલ C/o સવાબી મેટલ ઈન્ડસ્ટ્રીઝ, ૧૮૦ શ્રી પાર્શ્વનાથજી , ૩૨ સવાબી, ૨૦૭, વી. પી. રોડ, મુંબઈ-૪ ૧૨૩. શ્રી સત્યેન તથા ચિરાગ સુરેશ ૮૧/૬, દોલતનગર, ૪૪ શ્રી શાંતિનાથજી 'ઝવેરી " બેરીવલી (પૂર્વ), મુંબઈ-૬૬, ૧૨૪. શ્રી ભણસાલી શ્રીમંતલાલ C/o પ્રકાશ પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ ૨૨૦ શ્રી શાંતિનાથજી » ૩૮ ગગલભાઈ ૧૧, ભૂલેશ્વર રેડ, બીજી ફેફલ વાડી, મુંબઈ-૨ ૧૨૫. શ્રી અંબાલાલ નગીનદાસ શાહ ૨૫, ભેગીલાલ પાર્ક, ૧૫૦ શ્રી પાર્શ્વનાથજી આર. વી. દેસાઈ રેડ, વડોદરા (પીળા, ગાદી-પરીકરવાળા) Page #152 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનુ. આદેશ મેળવનારનું નામ ન ૧૨૬. શ્રી રાહિત ચીમનલાલ ભણસાળી ૧૨૭. શ્રી ઉમરાવખહેન પારસમલ જૈન ૧૨૮. શ્રી લાલભાઈ લલ્લુભાઈ પરીખ ૧૨૯. શ્રી મેઘરાજ બેગાની ૧૩૦. શ્રી ભવાનજી કાનજી ગાલા ૧૩૧. શ્રી જવાહરલાલ મીઠાલાલ નાગારી ૧૩૨. શ્રી દીપક દીપચંદ તાસવાલા ૧૩૩. શ્રી યશવ’તકુમાર હિરલાલ ઝવેરી ૧૩૪. શ્રી ઉપેન્દ્રભાઈ હિંમતલાલ વારા ૧૩૫. શ્રી શાહ સકરચ'દ ખુશાલદાસ સરનામુ ૩૭૯, સરદાર વી. પી. રોડ, ત્રીજે માળે, વિઠ્ઠલ મેન્શન, મુ.બઈ-૪ ૧૩, નવપદ સેાસાયટી, આજવા રાડ, વડાદરા પ્રીતમનગર, પહેલા ઢાળ, એલિસબ્રીજ, અમદાવાદ–È મેઘ મારકેટ, રાયપુર, (મ. પ્ર.) ૩૧, રાધા નિવાસ, રાજાવાડી, રોડ નં. ૭, રૂમ નં. ૨૦, ઘાટકાપર, મુખઈ૭૭ ૩૮૭, રવિવાર પેઠ, પૂના-૨ નગીનદાસ મેન્શન, પાંચમે માળે, ૫૭/૬૧, ગીરગામ રોડ, આપેરા હાઉસ, મુંબઈ-૪ સિદ્ધચક્રની પાળ, પાટણ (ઉ.ગુ.) ત્રણ બંગલા, ગજરાવાલા ફ્લેટ પાછળ, પાલડી, અમદાવાદ-૭ સંભવનાથની ખડકી, જીવણ કમળશીની પાળ પાસે, શાહપુર દરવાજા, અમદાવાદ પ્રતિમાજીના પ્રતિમાજીનુ નખર નામ ૧૭૩ ૨૧૫ ૨૫ ૧૨૭ ૨૮ ૨૧ ૩૭ ૧૬૫ ૫૧ ૯૭ શ્રી ધર્મનાથજી શ્રી આદીશ્વરજી શ્રી આદીશ્વરજી શ્રી પદ્મપ્રભુજી શ્રી શ્રેયાંસનાથજી ( પીળા ) શ્રી વિમલનાથજી શ્રી મહાવીરસ્વામી શ્રી સીમધરસ્વામી શ્રી આદીશ્વરજી શ્રી આદીશ્વરજી સ્થળ નૂતન ૩૧ જિનાલય "" "" 23 "" "" "" ,, ઢેરી નખર "" ૩૭ ૫ २४ ૫ ૪ ७ (ગા.) ૩૦ ૯ ૧૯ [ ૯૪] પ્રતિષ્ઠાના અહેવાલ Page #153 -------------------------------------------------------------------------- ________________ આ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાનું સ્થળ કેરી નામ ૭૯ શ્રી પદ્મપ્રભુજી નૂતન ૧૪ જિનાલય પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી ૧૬ શ્રી આદીશ્વરજી ૧૮૪ શ્રી શાંતિનાથજી ૨૧૨ શ્રી આદીશ્વરજી ૩૬ For Personal & Private Use Only ૧૩૬. શ્રી કાન્તાલક્ષમી શાંતિલાલ શાહ C/o શ્રી શાંતિલાલ દુલભદાસ શાહ ભાનુસદન, બ્લોક નં. ૨, રામરતન રેડ, મુલુન્ડ (વેસ્ટ), મુંબઈ-૮૦ ૧૩૭. શ્રી નરેન્દ્ર રસિકલાલ ૭૬, પંચાસર, મરીન ડ્રાઈવ, ત્રીજે માળે, મુંબઈ-૨૦ ૧૩૮. શ્રી મહારાજ C/o શા. સેહનરાજ એન્ડ કુ. જરીવાલા, ૧૫, મરીઆમા ટેમ્પલ સ્ટ્રીટ, બેંગલોર-પ૩ ૧૩૯. શ્રી પનાલાલ નાગરદાસ ૪૮, વસંત વિલાસ, બનામ હોલ લેઈન, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪ ૧૪૦ શ્રી સુબોધચંદ્ર હરિલાલ ૨૦૧૦, નાગજીભુદરની પાળ, સાડીવાળા માંડવીની પળ, અમદાવાદ ૧૪૧. શ્રી ઉમંગીલાલ હરગોવનદાસ સિકકાનગર, વી. પી. રેડ, બ્લોક . ઈ-૨, મુંબઈ-૪ ૧૪૨. શ્રી જેઠાલાલ ખીમજી ૩૮, મંગલદાસ બિલ્ડીંગ, રૂમ નં. ૩૨૧, ત્રીજે માળે, ૫૪, કીચન ગાર્ડન લેન, મુંબઈ-૨ ૧૪૩. શ્રી મંગલચંદ સાકલચંદ ૩૭, મહેતા બિલ્ડીંગ, સીધી ગલી, પહેલે માળે, મુંબઈ-૪ ૧૭૫ શ્રી મલ્લિનાથજી ૩૨ ૨૦૨ શ્રી ધર્મનાથજી » ૩૫ ૧૧૯ શ્રી સુપાર્શ્વનાથજી , ૨૩ ૧૫૪ શ્રી ચંદ્રપ્રભુજી * ૨૮ [ h]. Page #154 -------------------------------------------------------------------------- ________________ G For Personal & Private Use Only આ આદેશ મેળવનારનું નામ પ્રતિમાજીને પ્રતિમાજીનું સરનામું નબર નામ સ્થળ ન કર ૧ નંબર ૧૪૪. શ્રી શા. ગેશકુમાર મણિલાલ સુરસાગર, મ્યુઝિક કોલેજ પાછળ, ૧૩૦ શ્રી આદીશ્વરજી નૂતને ૨૪ શેઠને વાડા, વડોદરા-૧ જિનાલય ૧૪૫. શ્રી સુશીલા કીર્તિકુમાર શાહ ૧૪, મારતનચોક, ઈન્દોર (મ. પ્ર.) ૬૭ શ્રી નેમિનાથજી » ૧૨ ૧૪૬. શ્રી રૂકમણીબહેન હરગોવનદાસ C/o શ્રી શાહ કાંતિલાલ અમૃતલાલ ૨૬૯ શ્રી મહાવીર સ્વામી , ' ૪૫ ૧૧, શ્રીપાલનગર, ઉસ્માનપુરા, અમદાવાદ ૧૪૭. શ્રી કાંતિલાલ નાનચંદ શાહ C/o બે કરિયાણા સ્ટોર્સ ૨૮૬ શ્રી અજિતનાથજી ગોળ બજાર, ભાવનગર (સૌરાષ્ટ્ર) ૧૪૮. શ્રી દિનેશચંદ્ર પનાલાલ ૩૯, વસંત વિલાસ, બનામ હૉલ ૧૨૬ શ્રી મલ્લિનાથજી મસાલીઆ લેઈન, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪ ૧૪૯ શ્રી વિમળાબહેન સિદ્ધાર્થભાઈ શાહીબાગ, અમદાવાદ-૪ ૧૩૧ શ્રી આદીશ્વરજી ૧૫૦. શ્રી હસમુખબહેન અમૃતલાલ શાહ બ્લેક નં. જી ૩૮, ૩જે માળે, ૨૭૭ શ્રી ગૌતમસ્વામી સર્વોદયનગર, પાંજરાપોળ રોડ, (ગાદીવાળા) મુંબઈ-૪ ૧૫૧. શ્રી શાહ રસીલા કુમુદચંદ્ર વિઠ્ઠલભાઈ રોડ, દશના (એ), ૨૫૫ શ્રી પદ્મપ્રભુજી બ્લેક નં. ૩૦૩ વીલેપારલે (વેસ્ટ), મુંબઈ-પ૬ , ૧૫૨. શ્રી ભેરલાલજી સંપતલાલજી લુકડ C/o શ્રી પ્રકાશચંદ્ર લુંડ ૯૬ શ્રી શાંતિનાથજી ફિલટન ગલી, સેલાપુર ૧૫૩. શ્રી ભોગીલાલ બેચરદાસ શાહ ઠરાણીલેન, ગીતાભુવન, ૭૩ શ્રી અરનાથજી , ૧૩ આગ્રારેડ, બ્લોક નં. ૧, ઘાટકોપર, મુંબઈ–૭૭ પ્રતિષ્ઠાને અહેવાલ Page #155 -------------------------------------------------------------------------- ________________ અને આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું નંબર નામ સ્થળ કરી, ન અર ૧૫૪. શ્રી શાહ નીતીન કુમુદચંદ્ર ૬૦ શ્રી પાર્શ્વનાથજી નૂતન જિનાલય ૧૧ પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી ૧૫૫. શ્રી ભદ્રા સુરેન્દ્રભાઈ | ૩૬ શ્રી શાંતિનાથજી વિઠ્ઠલભાઈ રેડ, દર્શના“એ”, બ્લોક નં. ૩૦૩ - વિલેપાર્લા (વેસ્ટ), મુંબઈ-૫૬ C/શ્રી સુરેન્દ્રભાઈનરોત્તમદાસ ૩૨, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૯ આર. આર. ટી. રેડ, ત્રિવેદી ભવન, બીજે માળે, મુલુન્ડ, મુંબઈ-૮૦ , સુભાષનગર, ગિરધરનગર પાસે, અમદાવાદ-૪ ૨૩૪૩, માણેકચોક, અમદાવાદ - (ગ.) ૧૫૬. શ્રી પ્રતાપરાય તારાચંદકેટડીયા ૧૯૦ શ્રી નેમિનાથજી " (ગો.) For Personal & Private Use Only ૧૫૭. શ્રી શાંતિલાલ હીરાલાલ શાહ ૪૭ શ્રી સુવિધિનાથજી ? ૧૫૮. શ્રી હિંમતલાલ ચમનલાલ ૪૫ શ્રી આદીશ્વરજી છે ૧૫૯ શ્રી દીતિ ગૌતમચંદ બેતાલા શું ૧૬૦. શ્રી રસીલા સુમતિચંદ્ર C/શ્રી માણેકચંદજી બેતાલા ૩૫ શ્રી કુંથુનાથજી કા૩૦, વિરપ્પન સ્ટ્રીટ, સાહુકાર પેઠ, મદ્રાસ-૧ ૧૨૦૨, શામળાની પોળ, વચલે ર૭૮ શ્રી આદીશ્વરજી ખાંચે, અમદાવાદ-૧ સિદ્ધચકની પિળ, પાટણ (ઉ.ગુ) ર૭૬ શ્રી આદીશ્વરજી » ૪૭ [૭] ૧૬૧. શ્રી જનકકુમાર હરિલાલ ઝવેરી --22 23 ૪૬ Page #156 -------------------------------------------------------------------------- ________________ અને આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નંબર પ્રતિમાજીનું નામ સ્થળ નબર 8 ૨૮ For Personal & Private Use Only ૧૬૨. શ્રી કાંતાબહેન શાંતિલાલ C/O શ્રી સુબોધચંદ્રપપટલાલ ૧૩૮ શ્રી આદીશ્વરજી નૂતને ૨૫ ૧૮૧, ન્યૂ કલોથ મારકિટ, (ગાદી-પરિકર-ક૯૫વૃક્ષવાળા) જિનાલય અમદાવાદ-૨ ૧૬૩. શ્રી હેમચંદભાઈ C/o એસ. સેહનલાલ ૨૭૨ શ્રી આદીશ્વરજી સુભાષ ચૌક, કટની (મ.પ્ર.) (ગાદી–પરિકરવાળા) ૧૬૪. શ્રી ગૌતમચંદ નિર્મલાકુમારી C/o શ્રી માણેકચંદજી બેતાલા ૧૫૬ શ્રી આદીશ્વરજી બેતાલા ૨/૩૦, વીરાપન્ન સ્ટ્રીટ, સાહુકાર પેઠ, મદ્રાસ-૧ ૧૬૫. શ્રી ગેશકુમાર ચંપકલાલ C/o શ્રી ચંપકલાલ અમરચંદ ૮૧ શ્રી શાંતિનાથજી પ/૭૪૩, હરિપુરા, ભવાની વડ, સુરત-૩ ૧૬૬. શ્રી ધામી પ્રભુદાસ અભેચંદ કાપડ બજાર, મહુવા (સૌરાષ્ટ્ર) ૧૩૨ શ્રી આદીશ્વરજી (ગાદી–પરિકરવાળા) ૧૬૭. શ્રી સ્નાબહેન નરોત્તમભાઈ “મમતા”, શાહીબાગ, અમદાવાદ-૪ ૨૨૪ શ્રી અજિતનાથજી ૧૬૮, શ્રી અરુણાબહેન પ્રકાશચંદજી C/o કુમાર એજન્સી (ઇન્ડિયા) ૧૨૫ શ્રી મહાવીરસ્વામી છે ૨૪ ૪૪, ખાડીલકર રોડ, મુંબઈ-૪ * (ગાદી-પરિકરવાળા) ૧૬. શ્રી વિમળાબહેન શાંતિલાલ વાડીલાલ હોસ્પિટલ પાસે, ૧૮૬ શ્રી સંભવનાથજી કાપડિયા કાપડિયા નિવાસ, એલિસબ્રીજ, અમદાવાદ૧૭૦. શ્રી રમીલાબહેન જયંતીલાલ શાહ ૬૪/૬૮, ગીરગામ રોડ, ૨ શ્રી શાંતિનાથજી , રાજા બહાદુર બંસીલાલ બિલ્ડીંગ, બ્લકનં. ૧૪, ચોથે માળે, મુંબઈ-૪ * ૨૫ » ૩૮ - 35 ૩૩ પ્રતિષ્ઠાને અહેવાલ Page #157 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only આદેશ મેળવનારનું નામ સરનામું ૧૭૧. શ્રી પાનબાઈ જેઠાભાઈ, કુંવરબાઈ ૨૭૫, ડી લાઇલ રોડ, લાલજી, સંતાકમહેન કાંતિલાલ મુંબઈ-૧૩ વતી શા. વિશનજી મૂળજીની કુાં; ૧૭૨. શ્રી ઇલાબેન ચંદ્રકાન્તભાઈ અનુ. ન. ૧૭૩. શ્રી વાડીલાલ કાળીદાસ ૧૭૪. શ્રી નીલાબહેન બાબુલાલ ૧૭૫. શ્રી શા. પ્રેમચંદ ઈશ્વરલાલ ૧૭૬. શ્રી જ્યેાતિ નલિનકાન્ત C/o શ્રી લાલભાઈ સુરચંદ ૨૩૪૩, માણેકચાક, અમદાવાદ C/o એસ. બાબુલાલ એન્ડ કું. કલેાથ મરચ’ટ ૨૬/૨૮, ચ’પાગલી, મુંબઇ–ર C/o શ્રી ખાબુલાલ ચીમનલાલ આંબાવાડી, રામનગર સાબરમતી, અમદાવાદ-૫ પ્લાટ ન. ૩૩, સરદારર ગંજ, પાલનપુર C/o શ્રી જીવતલાલ પ્રતાપશી કલ્પના, ત્રણ બંગલા, નવરંગપુરા, અમદાવાદ–૯ ૧૭૭. શ્રી ચંપાખહેન અખાલાલ શાહ C/o શ્રી અંખાલાલ લલ્લુભાઈ શાહ ૧૭૮. શ્રી કૌશલ નરેન્દ્રકુમાર શાહ કડિયાની ઢાળે, ખાલાસિનાર ઘટીઆળા, તારાચંદૅ પારેખના ખાંચા, વડાદરા-૧ પ્રતિમાજીના પ્રતિમાજીનુ નખર નામ ૧૯૪ શ્રી આદીશ્વરજી ૨૭૧ શ્રી પાર્શ્વનાથજી શ્રી ધર્મ નાથજી ૧૨૩ ૨૧૩ શ્રી પદ્મપ્રભુજી ૨૮૬ શ્રી અજિતનાથજી ૧૮૫ શ્રી શ્રેયાંસનાથજી ૧૬૬ શ્રી શાંતિનાથજી ૧૫૯ શ્રી અજિતનાથજી સ્થળ નૂતન ૩૪ જિનાલય "" 66 66 "" ,, . ઢેરી નખર 14 ૪૫ ૨૩ (ગા.) ૩૭ ૪૯ 33 (ગા.) ૩૦ ૨૮ પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠાપકાની યાદી [૯] Page #158 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનુ, ન. ૧૭૯ શ્રી તુષાર ભરતકુમાર આદેશ મેળવનારનું નામ ૧૮. શ્રી દિઆરા ઉત્તમચંદ વ્રજલાલ ૧૮૧. શ્રી સુરેશચંદ છેાટાલાલ શાહ સરક્કામુ C/o શ્રી અમૃતલાલ માહનલાલ ગેાડીજીની ચાલી, ત્રીજે માળે, ગુલાલવાડી, મુંબઈ-૪ નવા બસ સ્ટેશન પાસે, પાલીતાણા ચૈામેશ, ડી બ્લાક, ફ્લેટ૭૨, એસ. વી. રાડ, એરીવલી (વેસ્ટ), મુખઈલર ૧૮૨. શ્રી અશેાકકુમાર તેહચંદ વારા C/o વી. મુકેશની કું. ૧૮૩. શ્રી શાહ પેાપટલાલ કાળીદાસ કાપડિયા ૧૮૮. શ્રી જગદીશ મણિલાલ શાહ ૧૮૪. શ્રી પૃથ્વીરાજ ચીમનલાલજી ૧૮૫. શ્રી રીટાબહેન હિમતલાલ શાહ ૧૮૬. શ્રી પ્રવીણાબહેન પ્રતાપભાઈ ૧૮૭. શ્રી જ્યેાનાખહેન હસમુખલાલ મૂલજી જેઠા મારકેટ, મહાત્મા ગાંધી રાડ, પૂના-૧ C/o એસ. બાબુલાલ એન્ડ કું. ૨૬ર૮, ચંપાગલી, મુબઇ–ર C/o શ્રી મહેન્દ્રકુમાર ખીમચંદ ૧૩૧/૧૩૩, ઝવેરી બજાર, મુ`બઈ–ર C/o શ્રી શાહ અંબાલાલ ખીમચંદ એન્ડ સન્સ, સ્ટેશન રોડ, નડિયાદ બ્લાક નં. ૫/૫, સેકટર નં. ૧૭, “છ” ટાઈપ, ગાંધીનગર (ગુજરાત) પ્રતિમાજીના પ્રતિમાજીનુ* નખર નામ ૩૦૦, ધર્મરાજ ગલો, મુબઈ–૨ ગ્યારા કપની, પેા. એ. ન. ૩૬, નંદુરબાર (મહારાષ્ટ્ર) ८७ ૨૨૬ ૬૩ ૨૨૧ ૩૯ ૩૩ ૮૪ શ્રી આદીશ્વરજી ૯૨ શ્રી ધર્મ નાથજી શ્રી શ્રેયાંસનાથજી શ્રી અજિતનાથજી ૧૪ શ્રી શાંતિનાથજી શ્રી આદીશ્વરજી (ગાદી-પરિકરવાળા) ૧૦૫ શ્રી અજિતનાથજી શ્રી આદીશ્વરજી શ્રી મહાવીરસ્વામી સ્થળ નૂતન જિનાલય "" 77 "" 77 "" 77 "" ,, શ્રી ધર્મ નાથજી (પીળા, ગાદી-પરિકરવાળા) "" ઢેરી નખર ૧૬ ૩૮ ૧૧ ૩૮ હ ” (ગે.) ૨ ૧૫ २० ૧૭ [ ૧૦૦ ] પ્રતિષ્ઠાના અહેવાલ Page #159 -------------------------------------------------------------------------- ________________ * આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાની પ્રતિમાનું નંબર નામ સ્થળ દેરી ૩૮ પરિશિષ્ટ ૧ઃ૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી For Personal & Private Use Only ૧૮૯. શ્રી હીરાચંદજી મંગલચંદજી C/o શ્રી આર. એસ. મેટલ્સ પ્રા. લિ. ૨૨૩ શ્રી ધર્મનાથજી નૂતન - ચૌધરી મંગલભવન, સ્ટેશન રોડ, જિનાલય જયપુર (રાજસ્થાન) ૧૯૦. શ્રી પનાલાલ લલ્લુભાઈ ભાવસાર C/o એન. પી. ભાવસાર ૨૩ શ્રી આદીશ્વરજી એકઝીકયુટિવ એન્જિનિયર, પ૬, અલકા સોસાયટી, સુરેન્દ્રનગર ૧૯૧. શ્રી ચંદ્રાબહેન હિંમતલાલ સલત ૧૯, મલિક સ્ટ્રીટ, બડા બજાર, ૧૬૮ શ્રી મુનિસુવ્રતસ્વામી , થાણુ સામે, કલકત્તા – ૧૨. શ્રી ચીમનલાલ નાથાલાલ ગાંધી ૫, શેપીંગ સેન્ટર, પહેલે માળે, ૧૭૧ શ્રી ધર્મનાથજી સ્ટેશન રોડ, શાંતાક્રુઝ(વેસ્ટ), મુંબઈ ૧૩. શ્રી ભાનુમતી હસમુખલાલ ૧૦૬, શ્રીપાલનગર, ૧૪૫ શ્રી સુવિધિનાથજી , મણીઆર ૧૨, જે. મહેતા રોડ, મુંબઈ-૬ ૧૯૪. શ્રી જવાનમલ લકમીચંદજી C/o શ્રી લક્ષમીચંદ રમણલાલ ૧૩૩ શ્રી નેમિનાથજી રંગવાલા મારકેટ, અમદાવાદ-૨ ૧૫. શ્રી ભાગબાઈ ચંપાલાલજી C/o શ્રી સી. એમ. સમદરીયા ૨૪૪ શ્રી શાંતિનાથજી શ્રીરામ મારકેટ,એવન્યુ રોડ, બેંગલોર ૧૯. શ્રી જેન દિલીપકુમાર ત્રિકમચંદજી અલકનંદા સોસાયટી, દેશમુખ શ્રી આદીશ્વરજી ૧૯ શ્રી આદીશ્વરજી ) લેન, વી. પી. રેડ, પહેલે માળે, બ્લોક નં. ૨, મુંબઈ-૪ ૧૭. શ્રી ફૂટરમલ હિંમતમલ બાફના પર, ચંપાગલી, ત્રીજે માળે, મુંબઈ-૨ ૪ શ્રી શીતલનાથજી , ૩૪ [૧૧] ૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ અને આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું નંબર નામ સ્થળ નિબ રે t૧૦૨] ૨૨ For Personal & Private Use Only ૧૯૮. શ્રી શાહ પદ્માબહેન મનુભાઈ અં. નં. ૫, સિદ્ધાર્થ સોસાયટી, ૧૧૫ શ્રી પાર્શ્વનાથજી નૂતન અરુણ સેસાયટી પાછળ, પાલડી, (ગુલાબી, ફણધારી) જિનાલય અમદાવાદ–૭ ૧૯. શ્રી શાંતિલાલ એન. બરાણા C/o મહિન્દ્રા યુજિન સ્ટીલ કું. ૨૯ શ્રી મહાવીરસ્વામી વર્કસ એકાઉન્ટસ ખોલી (જિ. કુલાબ, મહારાષ્ટ્ર) ૨૦૦. શ્રી વિમળાબહેન જયંતીલાલ લહેરીયા પિળ, ઝવેરી વાડ, ૮૦ શ્રી કુંથુનાથજી ઝવેરી અમદાવાદ ૨૦૧. શ્રી શાહ અનિલકુમાર છોટાલાલ C/O અનિલકુમાર એન્ડ બ્રધર્સ ૧૭૯ શ્રી આદીશ્વરજી વાસણના વેપારી, શિહોર (સૌરાષ્ટ્ર) ૨૦૨. શ્રી સરોજ દિલીપકુમાર બાબુ બી,જેષ્ઠારામ બાગ,વિનસન્ટ રેડ, ૫૯ શ્રી વિમલનાથજી દાદર (C. R.), મુંબઈ-૧૪ ૨૦૩. શ્રી પ્રવીણાબહેન કિરણકુમાર ૨, સિદ્ધાર્થ સેસાયટી, અરુણ ૧૪૯ શ્રી શાંતિનાથજી રતિલાલ શાહ સોસાયટી પાછળ, પાલડી, અમદાવાદ-૭ ૨૦૪, શ્રી મહેતા ચંદ્રકાન્ત ધીરજલાલ C/o ચેમ્પીયન એજી. સ્ટર્સ ૯૩ શ્રી વિમલનાથજી ૧૨૨, નારાયણ ધુ સ્ટીટ, મુંબઈ-૩ ૨૦૫. શ્રી વીરેન્દ્રકુમાર ડાહ્યાભાઈ શાહ શાંતિનિકેતન પાર્ક, પો. નવજીવન, ૨૬૮ શ્રી આદીશ્વરજી અમદાવાદ-૧૪ (ગાદી-પરિકરવાળા) ૨૦૬. શ્રી દિયેરા ભરતકુમાર રમણિકલાલ C/o શ્રી દિયારા ઉત્તમચંદ ૧૦૭ શ્રી ધર્મનાથજી વ્રજલાલ, નવા બસ સ્ટેશન સામે, ' - પાલીતાણું ૨૦૭. શ્રી લીલાવતીબહેન શાંતિલાલ ઘડિયાળી પિળ, પીપળાશેરી, ૯ શ્રી શાંતિનાથજી , ઝવેરી વડેદરા. પ્રતિષ્ઠાને અહેવાલ ૨ Page #161 -------------------------------------------------------------------------- ________________ ન:* આદેશ મેળવનારનું નામ સરનામ' ' દેરી સ્થળ પર પ્રોતમાજીને પ્રતિમાજીનું મનું નંબર નામ (ગ.) પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી ૪૩ For Personal & Private Use Only ૨૦૮. શ્રી દલપતલાલ પ્રેમચંદભાઈ પ્લોટ નં. ૩૩, સરદાર ગંજ, ૧૨૪ શ્રી અભિનંદન સ્વામી નૂતન ૨૪ પાલનપુર. જિનલાય (ગે.) ૨૦૯. શ્રી શા. મહેન્દ્રકુમાર મણિલાલ C/- શ્રી શા. મગનલાલ લક્ષમીચંદ ૧૮૨ શ્રી અજિતનાથજી , કેટવાળા રૂના વેપારી, ધ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર) ૨૧૦. શ્રી મહીર દીપચંદ તાસવાલા નગીનદાસ મેન્શન, પાંચમે માળે; ૧૫૮ શ્રી આદીશ્વરજી ૫૭/૬૧, ગીરગાંવ રોડ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪ ૨૧૧. શ્રી અનંતરાય જાદવજી C/O શ્રી ખાંતિલાલ એમ. શાહ ૨૫૯ શ્રી આદીશ્વરજી ૬૬, ધનજી સ્ટ્રીટ, ગોવિંદનિવાસ, મુંબઈ-૩ ૨૧૨. શ્રી રસિકલાલ પ્રાણજીવન C/O શ્રી કેશવજી એન્ડ કું. ર૨૭ શ્રી આદીશ્વરજી ૩-એ, પિલેક સ્ટ્રીટ, કલકત્તા-૧ ૨૧૩. શ્રી નેહલ તિષચંદ C/O શ્રી અમૃતલાલ મેહનલાલ ૧૫૫ શ્રી આદીશ્વરજી - ૧૫, શ્રેયસ, ચંદનવાડી એસ્ટેટ, શાહીબાગ, અમદાવાદ-૪ ૨૧૪. શ્રી લોકેશ બારડોલ C/o શ્રી પી. સી. એારડીલ - ૬૫ શ્રી આદીશ્વરજી ૨૫, ભણસાલી એસ્ટેટ, દેલતનગર, બેરીવલી (ઇસ્ટ), મુંબઈ-૬૬ ૨૧૫. શ્રી જ્યોતિબહેન કુમારભાઈ C/o શ્રી સુબોધચંદ્ર પિપટલાલ ૧૫ શ્રી સુપાર્શ્વનાથજી , ૨ ૧૮૧, ન્યૂકલોથ મારકીટ, અમદાવાદ. [૬૦] . Page #162 -------------------------------------------------------------------------- ________________ અ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું નિબ૨ - નામ સ્થળ નબર [20] ૫ For Personal & Private Use Only ૨૧૬. શ્રી ધારિણી વિમળભાઈ શાહ C/o શ્રી શાહ વિમળમાઈલાલભાઈ ૨૭ શ્રી ચંદ્રપ્રભુજી નૂતન ૩, કલ્યાણ સોસાયટી, નગરી હોસ્પિ. જિનાલય પાસે, એલિસબ્રીજ, અમદાવાદ-૬ ૨૧૭. શ્રી લીલીબહેન મનુભાઈ શાહ C/શ્રી મૂળચંદ સોમચંદ શાહ ૩૮ શ્રી આદીશ્વરજી માણેકચોક, ખંભાત ૨૧૮. શ્રી સુભદ્રાબહેન વિનેદચંદ્ર ૨૦૧૦, નાગજી ભુદરની પિળ, ૨૮૯ શ્રી આદીશ્વરજી ) માંડવીની પળ, અમદાવાદ ૨૧૯ શ્રી અભય રતિલાલ દેશી C/o શ્રી સ્ટાન્ડર્ડ મેટલ વર્કસ પ્રા. લિ. ૨૪ શ્રી અભિનંદસ્વામી , ૧૭, તારદેવી બ્રીજ (નજીક), મુંબઈ–૩૪ (પીળા) ૨૨૦. શ્રી પ્રભાવતી અમૃતલાલ શાહ મૂલછનિવાસ, સી.પી.ટેક, ૪થે માળે, ૨૧૯ શ્રી ચંદ્રપ્રભુજી મુંબઈ-૪ ૨૨૧. શ્રી અશોકકુમાર વનાજી સંઘવી ૧૪૬૮, સી. લક્ષ્મીપુરી, કેલ્હાપુર પર શ્રી શાંતિનાથજી ૨૨૨. શ્રી અજિતભાઈ ત્રિકમલાલ સુતરિયા બિલડીંગ, વા.સા. હોસ્પિ. ૧૭૦ શ્રી અજિતનાથજી પાસે, અમદાવાદ૨૨૩. શ્રી કાંતિલાલ ડાહ્યાલાલ શાહ C/o શ્રી અભિનંદન એન્ડ કું. પ૫ શ્રી કુંથુનાથજી , જૈન દેરાસર સામે, ઉસ્માનપુરા, અમદાવાદ–૧૩ ૨૨૪. શ્રી શાહ હંસાબહેન બાબુલાલ પ, સિદ્ધાર્થ સોસાયટી, ૨૪૨ શ્રી મલ્લિનાથજી , અરુણ સાયટી પાછળ, પાલડી, અમદાવાદ-૭ પ્રતિષ્ઠાને અહેવાલ Page #163 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનુ. ન ૨૨૫. શ્રી નિપુણ દીપચંદ તાસવાલા આદેશ મેળવનારનું નામ ૨૨૬. શ્રી ફાલ્ગુની કલ્યાણભાઈ ૨૨૭. શ્રી શાહ પલ્લવી અનુભાઈ ૨૨૮. શ્રી દેવેન્દ્ર નરેશચંદ્ર ૨૨૯. શ્રી ક*ચન હુકમરાય સરનામુ` પ્રતિમાજીના નખર નગીનદાસ મેન્શન, પાંચમે માળે, પ૭/૬૧, ગીરગામ રોડ, આપેરા હાઉસ, મુબઈ-૪ C/o શ્રી કલ્યાણભાઈ માભાઈ ૪૮૬, હાજા પટેલની પાળ, અમદાવાદ ઝવેરીવાડ, ખરતરની ખડકી સામે, અમદાવાદ-૧ હાજા પટેલની પાળ, શાંતિનાથની પાળ, અમદાવાદ. C/o શ્રી સુખરાજ અને પચંદ પરમાર ૬, ન્યુ જીતેકર ચાલ, ઠાકુર દ્વાર રાડ, મુંબઈ–ર ૨૩૦. શ્રી રમિલાખહેન ગુણવંતરાય શાહ ા. એ. નં. ૩૬, નંદરબાર(મહારાષ્ટ્ર) ૨૩૧. શ્રી અરવિંદરાય તલકચંદ હવેલીવાળી શેરી, ભાવનગર, ( સૌરાષ્ટ્ર ) ૨૩૨. શ્રી કાંતિલાલ લહેરચંદ શાહ ગંજબજાર, ૨૩૩. શ્રીમતી પ્રવીણા કુમારપાળ શાહ ૨૩૪, શ્રી દિવ્યેશ નરોત્તમભાઈ શેઠ ઉંઝા ( એન. જી. ) ૧૦૪, ધનજી સ્ટ્રીટ, ચેાથે માળે, મુંબઈ-૩ C/o શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી આંખલીની પાળ, અમદાવાદ. ૨૫૮ શ્રી મહાવીરસ્વામી ૧૩ ૧૧૧ ૮૫ શ્રી વાસુપૂજ્યસ્વામી શ્રી સુવિધિનાથજી ૧૯ પ્રતિમાજીનું નામ ૨૦૯ ૨૦ શ્રી યશેાધરજિન ૨૩૫ ૯૮ શ્રી મહાવીરસ્વામી શ્રી ચંદ્રપ્રભુજી શ્રી ધર્મ નાથજી ( પીળા ) ૧૯૧ શ્રી વાસુપૂજ્યસ્વામી શ્રી આદીશ્વરજી શ્રી ચંદ્રપ્રભુજી સ્થળ ૪૩ નૂતન જિનાલય (ગા.) "" "" "" 59 "" "" 123 "9 ટૂરી નખર .. Y ૧૬ ૨૨ m ૩૬ ૩ ૩૩ (ગા.) ૪૦ ૧૯ પરિશિષ્ટ ૧ : ૫૦૪ પ્રતિષ્ઠાપકાની યાદી [ ૧૦૫ ] Page #164 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનુ. આદેશ મેળવનારનું નામ ન. ૨૩૫. શ્રી વિમળભાઈ નગીનદાસ સરનામુ ડિમ્પલ ખઇંગલા, એલિસબ્રીજ, શેઠ ચી. ગિ. રોડ, અમદાવાદ–દ ઘડિયાળી પાળ, પીપળા શેરી, વડાદરા ૨૪૫ C/o શ્રી કેશવજી એન્ડ કું. ૯૫ ૩-એ, પોલાક સ્ટ્રીટ, કલકત્તા-૧ ૨૩૮. શ્રી શા. હસમુખલાલ મીઠાલાલ ૩૮૭, રવિવાર પેઠ, પૂના–ર નાગારી ૨૩૬. શ્રી શાહ હિતેશકુમાર કલ્યાણચંદ ૨૩૭. શ્રી સરલા સુરેશચંદ્ર ૨૩૯. શ્રી શાહ ગંગાબહેન કેશવલાલ ૧૧, ધરણીધર સાસાયટી, ૨૪૦. શ્રી વિમલાબહેન સરેમલ શાહે ૨૪૧. શ્રી ચ’પકલાલ નાનચંદ શાહે પ્રતિમાજીના પ્રતિમાજીનુ' નખર નામ ૨૪૨. શ્રી ખુમચંદ રતનચંદ શાહ ૨૪૩. શ્રી નીરવકુમાર એન. શાહ ૨૪૪. શ્રી ચદ્રાવતી હીરાલાલ શાહ વિકાસગૃહ પાસે, અમદાવાદ–૭ ખેડા ભુવન, ડા. ગાંધીની જોડે, હીરા જૈન સાસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૫ એમ્બે કરિયાણા સ્ટોર્સ, ગાળ બજાર, ભાવનગર (સૌરાષ્ટ્ર) ૨૧૯, કીકા સ્ટ્રીટ, ગુલાલવાડી, મુંબઈ–ર ઘટીઆળા, તારાચંદ પારેખના ખાંચા, વડાદરા-૧ ૬૫, વાલકેશ્વર રોડ, પ, સાગરમહેલ, બ્લાક ન. ૩૯, મુખઈ-૬ ૧૦૩ શ્રી પાર્શ્વનાથજી ૧૯૫ ૧૫૭ ૯૧ ७६ ૨૪૦ શ્રી વાસુપૂજયસ્વામી શ્રી શાંતિનાથજી શ્રી આદીશ્વરજી શ્રી આદીશ્વરજી શ્રી કુંથુનાથજી શ્રી કુંથુનાથજી ૬૬ શ્રી સુમતિનાથજી ૧૨૨ સ્થળ શ્રી પાર્શ્વનાથજી (ફણાવાળા) જિનાલય "" .. નૂતન ૨૦ 66 "" "" નૂતન શ્રી આદીશ્વરજી (ગાદી-પરિકરવાળા) જિનાલય "" ,, ઢેરી નખર .. ૪૧ ૧૮ ૩૪ (ગા.) ૨૮ ૧૭ 13333 ૧૩ ૪૧ ૧૨ ૨૩ (ગા.) [૧૦૬] પ્રતિષ્ઠાના અહેવાલ Page #165 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ત્રીજો શ્રી નવા આદીશ્વરજી, સીમંધરસ્વામીજી, પુંડરીકસ્વામીજી તથા ગંધારિયાજીનાં જિનાલયોમાં ૧૮મુખજીની ૭૨ પ્રતિમાઓ પધરાવવાને આદેશ મેળવનાર ભાગ્યશાળીઓનાં નામ વગેરે અને આદેશ મેળવનારનું નામ સરનામું " પ્રતિમાજીને બર" " પ્રતિમાજીનું સ્થળ પરિશિષ્ટ ૧૯૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી નામ * For Personal & Private Use Only ૧. શ્રી હસમુખલાલ પ્રેમચંદ ૧૨૯૭, શામળાની પોળ, શામળાજીના ૩૭૨ શ્રી ચંદ્રપ્રભુજી સીમંધરસ્વામીના મંદિરખાંચા સામે, રાયપુર, અમદાવાદ-૧ ની ચેકી ઉપર. ૨. શ્રી કકુબાઈ ધુલચંદજી C/o હંસા કોર્પોરેશન, ૩૫૪ શ્રી આદીશ્વરજી નવા આદીશ્વરજીની ડી. એસ. લેન, ચીકપેટ, બેંગલોર ઉપરની ચેકીમાં. ૩. શ્રી શ્રેયસ ભરત ચેકસી ૧૦૨, દેશીવાડાની પિળ કસુંબાવાડ, ૩૬૨ શ્રી આદીશ્વરજી સીમંધરસ્વામીના અમદાવાદ, મંદિરની ચોકી ઉપર. ૪. શ્રી શાંતાબહેન બાબુભાઈ એ. એન. જી. સી. ની એફીસ સામે; ૩૭૫ શ્રી શાંતિનાથજી ગંધારિયા પશ્ચિમ રાજુલ પાર્ક, બંગલા નં. ૧૫, ચેકી. સાબરમતી, રામનગર, અમદાવાદ-૫ ૫. શ્રી શાહ બિપિનચંદ્ર છનાલાલ મોદી વાસ, પાલણપુર ૩૪૩ શ્રી શાંતિનાથજી નવા આદીશ્વરની ચોકી ઉપર, ૬. શ્રી તિ પ્રવીણચંદ્ર સરવૈયા C/o કીર્તિકુમાર ચંદુલાલની કુ. ૫૦, ૩૪૪ શ્રી મહાવીર સ્વામી નવા આદીશ્વરની ચાકી ઈસાજી સ્ટ્રીટ, વડગાડી, મુંબઈ-૩ ઉપર. ૭. શ્રી જાસુદબહેન ચીમનલાલ દોશી C/o પનાલાલ ચીમનલાલ દેશી ૩૬૩ શ્રી શીતલનાથજી સીમંધરસ્વામીના ૧૯૨૧, વિઠ્ઠલદાસ ચંદન સ્ટ્રીટ, ૪થે મંદિરની ચોકી ઉપર. માળે, મજીદ બંદર રોડ, મુંબઈ-૩ [૧૭] Page #166 -------------------------------------------------------------------------- ________________ અ આદેશ મેળવનારનું નામ સરનામું - પ્રતિમાજીને પ્રતિમાજીનું નબર નામ સ્થળ [૧૦૮] For Personal & Private Use Only ૮. શ્રી મંગળાબહેન શાંતિલાલ C/O રાયચંદ મગનલાલ શાહ ૩૫૦ શ્રી શાંતિનાથજી નવા આદીશ્વરજીની 1. ૨૦૦/૨૦૬, બીજો ભોઈવાડે, મુંબઈ-૨ ઉપરની ચોકીમાં. ૯. શ્રી બિરેન અભયકુમાર શાહ C/O અભયકુમાર લાલભાઈ શાહ ૩૭૭ શ્રી આદીશ્વરજી ગંધારિયા પશ્ચિમ ૩, કલ્યાણ સોસાયટી, એલીસબ્રીજ, ચોકી. નગરી હોસ્પીટલ પાસે, અમદાવાદ૧૦. શ્રી કાન્તિલાલ મોતીલાલ શાહ એસ. વી. રેડ. સુંદરનગર, ૩૨૯ શ્રી આદીશ્વરજી પુંડરીકજી ઉપરની M/૧/૪, મલાડ (વેસ્ટ), મુંબઈ-૬૪ ચેકીમાં. ૧૧. શ્રી હંસાબહેન કાતિલાલ શેઠ ૧૨, જીવનકુંજ, મહાત્મા ગાંધી રેડ, ૩૮૪ શ્રી આદીશ્વરજી નવા આદીશ્વરજીના મુલુંદ, મુંબઈ-૮૦. શિખરમાં ગભારામાં. ૧૨. શ્રી હઠીચંદ રણછોડદાસ વારૈયા C/o કપુરચંદ રણછોડદાસ, ગરાવાડી, ૩૧૬ શ્રી મહાવીરસ્વામી પુંડરીકજીના ઉપરના વાયા સદન, પાલીતાણા (સૌરાષ્ટ્ર) ભાગમાં. ૧૩. શ્રી અરવિંદભાઈ ખુબચંદભાઈ ૭, શાંતિનગર સોસાયટી, ૩૪૫ શ્રી અજિતનાથજી નવા આદીશ્વરજીની શાહ આશ્રમ રોડ, અમદાવાદ-૧૩ ઉપરની ચેકીમાં. ૧૪. શ્રી ચંદનબહેન નંદલાલ શાહ શિવનિવાસ, બીજે માળે, બ્લેક ૩૮૧ શ્રી પાર્શ્વનાથજી ગંધારિયા દક્ષિણ (ટાણાવાલા) નં. ૧૩, ચીંચબંદર, મુંબઈ ચેકી. ૧૫. શ્રી વિજયકુમાર સુમતિચંદ્ર C/O શ્રી કાન્તિલાલ સાંકળચંદ, ૩૬૯ શ્રી અભિનંદન સ્વામી સીમંધરસ્વામીના ૧૨૦૨, શામળાજીની પોળ, મંદિરની ચોકી ઉપર. વચલે ખાંચે, અમદાવાદ-૧ ૧૬. શ્રી ચંપાબહેન છગનલાલ દેશી ૭૯, ઝવેર રેડ, વિદ્યાવિહાર, પહેલે ૩૮૨ શ્રી આદીશ્વરજી ગંધારિયા દક્ષિણg. કેટયાવાળા માળે, રૂમ નં. ૧૯, જૈન દેરાસર સામે, ચેકી. મુલુંદ, મુંબઈ–૮૦. પ્રતિષ્ઠાને અહેવાલ Page #167 -------------------------------------------------------------------------- ________________ અને આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું - નખર નામ સ્થળ પરિશિષ્ટ ૧:૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી For Personal & Private Use Only ૧૭. શ્રી બીના ચંદ્રકાન્ત શાહ ઘડીયાળી પોળ, પીપળા શેરી, વડોદરા. ૩૪૦ શ્રી વિમલનાથજી નવા આદીશ્વરની ચેકી ઉપર. ૧૮. શ્રી શાહ ધરમચંદ રૂપાજી. ૭૩/૫, વિઠ્ઠલવાડી, બીજે માળે, ૩૨૧ શ્રી અજિતનાથજી પુંડરીકજીના ઉપરના મુંબઈ ભાગમાં. ૧ શ્રી જયંતીલાલ મફતલાલ દલાલ ૫૮, જૈન નગર, સંજીવની સામે, ૩૧૯ શ્રી ચંદ્રપ્રભુજી પુંડરીકજીના ઉપરના પાલડી, અમદાવાદ-૭ ભાગમાં. ૨૦. શ્રી મણિલાલ ડાહ્યાભાઈ પિ. બ. નં. ૩૬, ૩૪૬ શ્રી સુવિધિનાથજી નવા આદીશ્વરની નંદરબાર (મહારાષ્ટ્ર) ચકી ઉપર. ૨૧. શ્રી પૂનમચંદ માણેકચંદ સંઘવી ૪૩૭, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટ્રીટ, ૩૬૭ શ્રી મુનિસુવ્રત- સીમંધરસ્વામીના પૂના-૧ સ્વામી મંદિરની ચોકી ઉપર. ૨૨. શ્રી કંચનકુમારી C/o સી. જે. શાહ, ગજાનંદ કોલોની, ૩૩૯ શ્રી વિજયજિન નવા આદીશ્વરની ચેકી બીલ્ડીંગ નં. ૨, રૂમ નં. ૧૨, ઉપર. ગેરેગાવ (વેસ્ટ), મુંબઈ-૬૨ ર૩. શ્રી અરુણ ધીરજલાલ C/o શ્રી ધીરજલાલ ઝવેરચંદ ૩૧૮ શ્રી મલ્લિનાથજી પુંડરીકજીના ઉપરના કળવાડી, શિહોર (સૌરાષ્ટ્ર) ભાગમાં. ૨૪. શ્રી રસિકલાલ અમૃતલાલ શાહ C/o શ્રી કાન્તિલાલ અમૃતલાલ શાહ ૩૮૩ શ્રી સંભવનાથજી નવા આદીશ્વરજીના ૧૧, શ્રીપાલનગર, ઉમાનપુરા, શિખરના ગભારામાં. અમદાવાદ-૧૩ ૨૫. શ્રી રસીલાબહેન દિનેશચંદ્ર ઝવેરી ૧૩૬–૧૪૨, વીર વિઠ્ઠલદાસ ચંદન ૩૬૮ શ્રી સુમતિનાથજી સીમંધરસ્વામીના સ્ટ્રીટ, ત્રીજે માળે, વડગાદી, મુંબઈ-૩. મંદિરની ચકી ઉપર. [૧૯] Page #168 -------------------------------------------------------------------------- ________________ અs : આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નખર પ્રતિમાજીનું નામ. સ્થળ [6] For Personal & Private Use Only ૨૬. શ્રી મનહરલાલ દાનમલ C/o શ્રી કેશવલાલ મેહનલાલ, ૩૫૭ શ્રી આદીશ્વરજી સીમંધરસ્વામીના પ૧, વિઠ્ઠલવાડી, મુંબઈ-૨ મંદિરની ચેકી ઉપર. ર૭. શ્રી હેમા હસમુખભાઈ ગાંધી C/Oશ્રી હસમુખભાઈ ચીમનલાલ ગાંધી ૩૩૦ શ્રી આદીશ્વરજી પુંડરીકજીની ઉપરની ટાગોર પાર્ક, બ્લોક નં. ૭, એસ. વી. ચેકીમાં. રેડ,વીંગ-એ, મલાડ(વેસ્ટ), મુંબઈ-૬૪ ૨૮. શ્રી રંજનબહેન જીતમલ શાહ C/o જીતમલ રાજમલ શાહ, ૩૩૮ શ્રી કુંથુનાથજી નવા આદીશ્વરની ચેકી ઘાંચીની પિળ, માણેકચોક, અમદાવાદ ઉપર. ૨૯. શ્રી શાહ છનાલાલ કન્ડદાસ મોદીવાસ, પાલણપુર. ૩૭૮ શ્રી શાંતિનાથજી ગંધારિયા પશ્ચિમ ચોકીમાં. ૩૦. શ્રી ભાવેશકુમાર હર્ષદરાય ૩૨/૩૬, અનંતવાડી, ભૂલેશ્વર, ૩૧૭ શ્રી મહાવીર સ્વામી પુંડરીકજીના ઉપરના મુંબઈ-૨ ભાગમાં. ૩૧. શ્રી મણિલાલ નગીનદાસ શાહ C/o શાંતિલાલ વકીલના મકાનમાં, ૩૫૬ શ્રી મહાવીર સ્વામી સમધરસ્વામીને જાનીશેરી, ઘડીયાળી પોળ, વડેદરા-૧ મંદિરની ચકી ઉપર. ૩૨. શ્રી સુભદ્રાબહેન ભેગીલાલ શાહ C/O શ્રી ભોગીલાલ કંકુચંદ શાહ, ૩૮૬ શ્રી આદીશ્વરજી નવા આદીશ્વરજીના ૧૧૯, બાપુ ટે સ્ટ્રીટ, મુંબઈ-૩ શિખરના ગભારામાં. ૩૩. શ્રી સુમેરમલજી સેનાજી મ્યુનિસિપાલીટી બીલ્ડીંગ,બીજે માળે, ૩૭૧ શ્રી પાર્શ્વનાથજી સીમંધરસ્વામીના રૂમ નં. ૫૪, સુખલાજી સ્ટ્રીટ, મંદિરની ચોકી ઉપર. મુંબઈ-૮ ૩૪. શ્રી નાનાલાલ ત્રિભવનદાસ ૩, ધનજી સ્ટ્રીટ, ડાયમંડ મરચંટસ ૩૪૨ શ્રી અભિનંદન સ્વામી નવા આદીશ્વરની ચેકી મસાલીયા એસેસીએશન, મુંબઈ-૩. ઉપર. પ્રતિષ્ઠાને અહેવાલ Page #169 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનુ. ન. આદૅશ મેળવનારનું નામ સરનામું ૩૫. શ્રી લીલાવતી શાંતિલાલ દોશી ૫, સાગર મહેલ, ખ્વાક ન'. ૩૯, ૩૬. શ્રી શાહ રવચંદ લલ્લુભાઈ ૬૫, વાલકેશ્વર રોડ, મુખઈ C/o શ્રી પ્રવીણચંદ્ર રવચંદભાઈ, સરદાર ગંજ, પ્લાટ ન. ૨૧, પાલનપુર, C/o શ્રી મૂળચંદું ગુલાબચંદ, શિહોર ( સૌરાષ્ટ્ર ) ૩૭. શ્રી જ્યેાત્સ્નાબહેન મૂળચંદ ૩૮. શ્રી જયંતીલાલ લાલચંદ શાહ C/o પાયાનીયર ઈમ્પેક્ષ ટ્રેડર્સ, ૧૭૯ એ, અબદુલ રહેમાન સ્ટ્રીટ, પહેલે માળે, મુંબઈ-૩ ૩૯. શ્રી નરેશકુમાર ઘીસુલાલ શાહ C/o વંદના સાડી સેન્ટર, ૨૬, સાદડીવાળા માર્કેટ, સુરત-૩ ૪૦ શ્રી કાન્તાબહેન કેશવલાલ શાહ પટવા પાળ, મહેસાણા ૪૧. શ્રી સુરેખાબહેન છગનલાલ ૪૨. શ્રી સુશીલા રમણુલાલ શાહે ૪૩. શ્રી સુભાષચંદ આસકરણજી કાચર ૪૪. શ્રી નિર્મળા, મનહરલાલ પ્રતિમાજીને પ્રતિમાજીનુ નખર નામ C/o શ્રી હિંમતલાલ વનેચ'દ્ર ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ ૬, સુભાષનગર, શાહીબાગ રોડ, અમદાવાદ–૪ સ્થળ આદીશ્વરજીની ઉપરની ચાકીમાં. ૩૮૦ શ્રી મહાવીરસ્વામી ગધારીઆ દક્ષિણ ચાકીમાં. ૩૩૪ શ્રી આદીશ્વરજી પુંડરીકજીના ઉપરના ભાગમાં. ૩૩૩ શ્રી સીમંધરસ્વામી પુ'ડરીકજીના ઉપરના ભાગમાં. ૩૩૧ શ્રી સુવિધિનાથજી પુડરીકજીના ઉપરના ભાગમાં. ૩૫૨ શ્રી આદીશ્વરજી ૩૨૫ શ્રી આદીશ્વરજી ૩૧૫ શ્રી મહાવીરસ્વામી માલવીય રોડ, રાયપુર (મધ્ય પ્રદેશ) ૩૪૯ શ્રી આદીશ્વરજી ૩૫૧ શ્રી મહાવીરસ્વામી નવા નવા આદીશ્વરજીની ઉપરની ચોકીમાં. પુંડરીકજીના ઉપરના ભાગમાં. પુંડરીકજીના ઉપરના ભાગમાં. આદીશ્વરજીની નવા ઉપરની ચાકીમાં, C/o લક્ષ્મીસ્ટીલ એન્ડ વાયર ઇન્ડસ્ટ્રીઝ, ૩૨૭ શ્રી શાંતિનાથજી પુડરીકજીના ઉપરના અંદર રાડ, ભાવનગર. ભાગમાં. પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠાપકેાની યાદી [૧૧] Page #170 -------------------------------------------------------------------------- ________________ અ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નબર પ્રતિમાજીનું નામ સ્થળ [૧૧] For Personal & Private Use Only ૪૫. શ્રી કમલાબાઈ મહાવીરચંદજી C)0 સી. એમ. સમદરીયા, શ્રી રામ ૩૫૮ શ્રી અજિતનાથજી સીમંધરસ્વામી માર્કેટ, એવન્યુ રેડ, બેંગલોર સિટી. મંદિરની ચેકી ઉપર. ૪૬. શ્રી રીટાબહેન સતીશકુમાર શાહ C/o શ્રી મૂળચંદભાઈ સેમચંદ ૩૨૬ શ્રી આદીશ્વરજી પુંડરીકજીના ઉપરના માણેકચોક, ખંભાત ભાગમાં. ૪૭. શ્રી કલ્પેલિની વિદ્યુતભાઈ દલાલ પ્લેટ નં. ૩૩, “વિરતિ”, નેમિનાથ ૩૬૪ શ્રી વિમલનાથજી સીમંધરસ્વામીના નગર સેસાયટી, એસ. એમ. રેડ, મંદિરની ચોકી ઉપર. આંબાવાડી, અમદાવાદ-૧૫ ૪૮. શ્રી ભરતકુમાર અમૃતલાલ કુમાર એજન્સી, ૪૨/૪૪, ખાદલકર ૩૨૪ શ્રી આદીશ્વરજી પુંડરીકજીના ઉપરના રેડ, ખાંડેવાડી, મુંબઈ-૪ ભાગમાં. ૪૯. શ્રી સુરેખા દેવેન્દ્ર શાહ તલેગાંવ દાભાડા (જિલ પૂના) ૩૭૬ શ્રી ધર્મનાથજી ગંધારિયા પશ્ચિમ ચેકીમાં. ૫૦. શ્રી જીતેન્દ્ર જેઠમલ શાહ C/o જેઠમલ ફોજમલ શાહ, ૩૪૧ શ્રી અનંતવીર્યજી નવા આદીશ્વરની ચેકી નવા બજાર, વડોદરા-૬ - ઉપર. ૫૧. શ્રી જીતેન્દ્ર જયંતીલાલ શાહ C/o શાન્તિલાલ વાડીલાલ શાહની ક. ૩૭૩ શ્રી મુનિસુવ્રત સીમંધરસ્વામીના ૧૮, શનિવાર પેઠ, કરાડ - સ્વામી મંદિરની ચોકી ઉપર. (જિ. સતારા, મહારાષ્ટ્ર) પર. શ્રી મનોરમા કાન્તિલાલ શાહ કે. શાહ એન્ડ કુ. ૯૧, હાથીખાના, ૩૫૯ શ્રી શાંતિનાથજી સીમંધરસ્વામીના રતન પિળ, અમદાવાદ મંદિરની ચોકી ઉપર. ૫૩. શ્રી કપૂરચંદ અનરાજજી આગમ મંદિર, તલાટી રેડ, ૩૫૩ શ્રી આદીશ્વરજી નવા આદીશ્વરજીની જીવન ભુવન, પાલીતાણું. ઉપરની ચોકીમાં. પ્રતિષ્ઠાને અહેવાલ Page #171 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠા પકેની યાદી For Personal & Private Use Only આ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીની પ્રતિમાજીનું નઅર , નામ દેવળ ૫૪. શ્રી કાનાબહેન કેશવલાલ નાગજી ભુદરની પોળ, ૩૨૦ શ્રી આદીશ્વરજી પુંડરીકજીના ઉપરના મૂળચંદ શાહ મેકેડી પિળના નાકે, અમદાવાદ. ભાગમાં. ૫૫. શ્રી મહેતા જમનાદાસ ગુલાબચંદનવાપરા ચેક, પાલીતાણું. ૩૭૯ શ્રી નેમિનાથજી ગંધારિયા દક્ષિણ ચેકીમાં.. ૫. શ્રી સુભદ્રાબહેન જયંતીલાલ શાહ C/o ચંદુલાલ એન્ડ સન્સ, - ૩૬૦ શ્રી શાંતિનાથજી સીમંધરસ્વામીના વિદ્યાભવન, માણેક, અમદાવાદ. મંદિરની ચકી ઉપર. ૫૭. શ્રી જસરાજ ચીમનલાલ શાહ આસ્ટોડિયા, રંગાટી કાપડ બજાર, ૩૬૬ શ્રી આદીશ્વરજી સીમંધરસ્વામીના નવા રસ્તાના નાકે, અમદાવાદ-૧ મંદિરની ચોકી ઉપર. ૫૮. શ્રી ચોકસી સમીર મહેન્દ્રકુમાર ૧૨૯૪, કૂવાવાળો ખાંચો, શામળાની ૩૩૨ શ્રી આદીશ્વરજી મુંડકજીના ઉપરના પિોળ, રાયપુર, અમદાવાદ-૧ ભાગમાં. ૧૯. શ્રી જેન દિલીપકુમાર તીકમચંદજી અલકનંદા સેસાયટી લી., ડૉ. દેશમુખ ૩૫૫ શ્રી શાંતિનાથજી સીમંધરસ્વામીના લેન, વી. પી. રેડ, પહેલે માળે, મંદિરની ચકી ઉપર. બ્લોક નં. ૨, મુંબઈ-૪ ૬૦. શ્રી શેભા રતિલાલ દેશી ૩/૩૨, એ વન એપાર્ટમેન્ટસ, ૩૩૫ શ્રી આદીશ્વરજી નવા આદીશ્વરની ચોકી ૨૭૦, વાલકેશ્વર રોડ, મુંબઈ-૬ ઉપર, ૬૧. શ્રી ધનલક્ષ્મી બુધાભાઈ તેલી પ૬, પિોપટલાલ હેમચંદ જૈનનગર, ૩૨૮ શ્રી મહાવીર સ્વામી પુંડરીકજીના ઉપરના પાલડી, અમદાવાદ-૭ ભાગમાં. ૬૨. શ્રી યોગેશભાઈ અનુભાઈ શાહ C/o ચંદુલાલ એન્ડ સન્સ, ૪૦/૩, ૩૨૩ શ્રી આદીશ્વરજી પંડકરીજીના ઉપરના વિદ્યાભવન, માણેકચોક, અમદાવાદ-૧ ભાગમાં. ૬૩. શ્રી જયંતીલાલ મોહનલાલ આગમ મંદિર, તલાટી રેડ, ૩૨૨ શ્રી શાંતિનાથજી પુંડરીકજીના ઉપરના જીવન ભુવન, પાલીતાણું. ભાગમાં. ૬૪. શ્રી હંસાબહન જયંતીલાલ શાહ ૮૦૫, શ્રીપાલનગર, ૩૪૮ શ્રી પાર્શ્વનાથજી નવા આદીશ્વરજીની ૧૨, હાર્ટનેશ રેડ, મુંબઈ-૬ ઉપરની ચોકીમાં. [૧૩] Page #172 -------------------------------------------------------------------------- ________________ અને આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નંબર પ્રતિમાજીનું નામ સ્થળ સ્થળ []. વડોદરા For Personal & Private Use Only ૬૫. શ્રી આશિષ મણિલાલ શાહ જસરાજ ભુવન, ૪થે માળે, જૂની ૩૭૦ શ્રી શાંતિનાથજી સીમંધરસ્વામીના હનુમાન ગલી, કાલબાદેવી રેડ, મુંબઈ-૨ મંદિરની ચોકી ઉપર. ૬૬. શ્રી દીપાલી ચંદ્રકાન્ત શાહ ઘડીઆની પિળ, પીપળા શેરી, ૩૬૧ શ્રી ચંદ્રપ્રભુજી સીમંધરસ્વામીના મંદિરની ચોકી ઉપર. ૬૭. શ્રી ચુનીલાલ કાલીદાસ શાહ ૫૭/૬૧, ગુલાલવાડી, કીકા સ્ટ્રીટ, ૩૮૫ શ્રી આદીશ્વરજી નવા આદીશ્વરજીના વ્યાસ ભુવન, બીજે માળે, રામ શિખરના ગભારામાં. મંદિરની બાજુમાં, મુંબઈ-૪ ૬૮. શ્રી ગંગાબહેન મગનલાલ બંગલા નં. ૧૫, રાજુલ પાકે ૩૬૫ શ્રી શાંતિનાથજી સીમંધરસ્વામીન , સોસાયટી, એ. એન. જી.સી.ની મંદિરની ચેકી ઉપર. ઓફિસ સામે, રામનગર, સાબરમતી, અમદાવાદ–૫ ૬૯. શ્રી ચીમનલાલ કિલાચંદ શાહ ૩૦૫, મજીદબંદર રેડ, કૃષ્ણ- ૩૩૭ શ્રી પાર્શ્વનાથજી નવા આદીશ્વરની નિવાસ, ત્રીજે માળે, મુંબઈ-૩ ચકી ઉપર. ૭૦. શ્રી પદ્મા પ્રબોધચંદ્ર ગૌતમ બાગ, ત્રણ બંગલા, ૩૩૬ શ્રી ચંદ્રપ્રભુજી નવા આદીશ્વરની પાલડી, અમદાવાદ-૭ ચોકી ઉપર. ૭૧. શ્રી પદ્માવતી ચુનીલાલ પરમાર C/O શ્રી શા. ચુનીલાલજી હિંદુજી ૩૭૪ શ્રી આદીશ્વરજી સીમંધરસ્વામીના પરમાર, ડી-૭૭, ડો. રાશિંકરલ, મંદિરની ચોકી ઉપર. કસબા ગેટ, પોલીસ ચોકી પાસે, કેલ્હાપુર-૨ ૭૨. શ્રી નિરંજન માણેકલાલ શાહ ૪૭૧, હાજા પટેલની પોળ, ૩૪૭ શ્રી મહાવીરસ્વામી નવા આદીશ્વરજીની શાંતિનાથની પળ, અમદાવાદ. ઉપરની ચોકીમાં. પ્રતિષ્ઠાને અહેવાલ Page #173 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ચોથો - શ્રી આદીશ્વરજીના (દાદાના મુખ્ય) જિનાલય તથા ગંધારિયાજીના જિનાલયના ઉપરના ગોખલાઓમાં ૧૨૩ પ્રતિમાઓ પધરાવવાને આદેશ મેળવનાર ભાગ્યશાળીઓનાં નામ વગેરે. અ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું સ્થળ નંબર નામ પરિશિષ્ટ ૧:૫૪ પ્રતિષ્ઠાપકેની યાદી શ્રી આદીશ્વરજી ગેખલા નં. ૫. શ્રી શાંતિનાથજી શ્રી ધર્મનાથજી , ,, , ૨૮. , ૧૮. For Personal & Private Use Only શ્રી સુવિધિનાથજી , , ૩૩. ૧. શ્રી શાહ મંગળદાસ કસ્તુરચંદ પતાસા પિળ, કમળશાની ખડકી, ૩૯૫ અમદાવાદ, ૨. શ્રી અંબાલાલ લલ્લુભાઈ શાહ કડિયાની ઢાળે, બાલાસિનોર ૪૩૧ ૩. શ્રી સમરથબહેન જેસીંગભાઈ C/O શ્રી અમરતલાલ મોહનલાલ ૪૫૬ ૧૫, પ્રેયસ, ચંદનવાડી એસ્ટેટ, શાહીબાગ, અમદાવાદ-૪ ૪. શ્રી ચંપાબહેન રામચંદ મહેતા C/o શ્રી શાંતિલાલ અંબાલાલ શાહ ૪૮૬ શાંતિકુંજ કેલેની, નગરશેઠને વડે, જૂની સિવિલ પાસે, અમદાવાદ ૫. શ્રી કુસુમબાઈ છગનલાલ શાહ વલ્લભબાગ લેન, મહાવીર જ્યોત, ૩૮૮ એ.બી. નં. ૯, ઘાટકોપર, મુંબઈ ૬. શ્રી કુસુમ કાંતિલાલ શાહ C/o શ્રી કાંતિલાલ પોપટલાલ શાહ ૩૧૪ શરાફ એન્ડ મની લેન્ડર્સ, મંચર (જિ. પૂના.) ૭. શ્રી મહેતા ચંદુલાલ બુલાખીદાસ C/o શ્રી મહેતા હીરાલાલ ૩૦૮ બુલાખીદાસ, ખેરોજ (જિ.સાબરકાંઠા) શ્રી શાંતિનાથજી , , ૧. શ્રી શીતલનાથજી , , ૮. શ્રી મહાવીર સ્વામી , , ૨. (૧૧૫] Page #174 -------------------------------------------------------------------------- ________________ અ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું નંબર નામ સ્થળ [0] શ્રી અજિતનાથજી ગેખલા નં. ૩૨. શ્રી શાંતિનાથજી , , ૩૧. શ્રી મુનિસુવ્રતસ્વામી , , ૨૭. For Personal & Private Use Only ૮. શ્રી લલીબહેન ગોકુળદાસ C/o શ્રી સુરેન્દ્રકુમાર ચીનુભાઈ ૪૮૩ (હ. સુભદ્રાબહેન) પતાસાની પોળ, નવી પિળ, અમદાવાદ. ૯. શ્રી રવીન્દ્ર હજારીમલ શાહ મનહર નિવાસ, બેંક એફ- ૪૮૧ ઈન્ડીયા સામે, રામનગર, સાબરમતી, અમદાવાદ–૫. ૧૦. શ્રી નયના કનૈયાલાલ કેરડીયા C/o શ્રી કનૈયાલાલ ટી. કેરડીયા ૪૨૮ આર. એચ. બી.રેડ, જય ગૌતમનગર, બ્લોક નં. ૧૨, ૧લે માળે, મુલુન્ડ, મુંબઈ-૮૦ ૧૧. શ્રી માંગુબાઈ પુખરાજ C/o શ્રી શા. પુખરાજ સેલાજી ૪૬૩ શ્રીશ્રીમાલ માહીમ, મોતીવાડી, લેડી જમશેદજી રેડ, મુંબઈ-૧૬ ૧૨. શ્રી હીરાબહેન ગિરધરલાલ શાહ C/o જે. ગિરધરલાલ એન્ડ બ્રધર્સ ૩૯ ૫૬, શેરીફ દેવજી સ્ટ્રીટ, બીજે માળે, મુંબઈ-૩ ૧૩. શ્રી કુમારી મંજુલા C/o શ્રી મોહનલાલ ખખરાજ એન્ડ કુ.૪૬૫ ડી. એસ. લેન, ચીક પેટ, બેંગલેર સીટી ૧૪. શ્રી ઉત્તમચંદ સુકનરાજ ૧૭, નવપદ સોસાયટી, ૩૯૨ આજવા રોડ, વડોદરા શ્રી અજિતનાથજી , , ૨૩. શ્રી ચંદ્રપ્રભુજી , ૯ શ્રી પાર્શ્વનાથજી , પ્રતિષ્ઠાને અહેવાલ શ્રી શીતલનાથજી , છ ૩. Page #175 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internationa For Personal & Private Use Only અનુ. ન. ૧૫. શ્રી જસભાઈ લાલભાઈ આદેશ મેળવનારનું નામ ૧૬. શ્રી ગાંધી અનિલકુમાર વાડીલાલ ૧૭. શ્રી વિમળાબહેન નરાત્તમદાસ ૧૮. શ્રી નારગીબહેન હીરાલાલ અપ્પા ૧૯. શ્રી કમલ કુસુમચંદ્ન સુતરીયા ૨૦. શ્રી રામલાલ ચમનાજી શાહ ૨૧. શ્રી લાભુબહેન મૂલજી હંસરાજ ૨૨. શ્રી માનકચંદજી માહનલાલજી ૨૩. શ્રી વસંતલાલ ધીરજલાલ વકીલ ૨૪. શ્રી જીતેન્દ્રકુમાર ધીરજલાલ દેસાઈ ૨૫. શ્રી ફૂલચંદ નરશીજી સરનામું શેઠની પેાળ, રતનાળ, અમદાવાદ–૧ પીપળી બજાર, લુણાવાડા ૨૦૦૯, નાગજીભુદરની પાળ, અમદાવાદ C/o શ્રી હીરાલાલ વાડીલાલ અપ્પા, ગુસાપારેખની પાળ, અપ્પાના ડહેલામાં, અમદાવાદ ૭પ, શ્રી ધનજી સ્ટ્રીટ, ૩જે માળે, મુંબઈ-૩ પ્રતિમાજીના નખર ૪૨૫ ૩૯૩ ૪૯૬ ૪૯૫ ૪૨૯ C/o આર. પી. શાહ એન્ડ કુાં. સી-૪, ભારતનગર, મુંબઈચ્છ પ`ચહાટડી પાસે, જામખ‘ભાળીયા. C/o શ્રી માહનલાલ તેજરાજ ૭૭, જુમ્મા મસ્જીદ રાડ, મે ́ગલાર–ર વસંતવિલાસ, એન્ડ્રુસ રોડ, શાંતાક્રુઝ, ( વેસ્ટ), મુંબઈ-૫૪ C/o ધીરજલાલ નરાત્તમદાસ દેસાઈ ૪૩૭ અબાજીના ચોક, ટાદ (સૌરાષ્ટ્ર). C/o કુમાર એજન્સી ૪૪, ખાડીલકર રોડ, મુંબઈ-૪ ૪૧૮ ૩૯૬ ૪૬ ૩૯૧ ૩૯૦ પ્રતિમાજીનુ* નામ શ્રી મુનિસુવ્રતસ્વામી ગાખલા નં.૨૫. શ્રી પદ્મપ્રભુજી શ્રી આદીશ્વરજી શ્રી ધનાથજી શ્રી મહાવીરસ્વામી શ્રી અજિતનાથજી શ્રી શાંતિનાથજી શ્રી ધર્મનાથજી શ્રી મુનિસુવ્રતસ્વામી શ્રી શાંતિનાથજી શ્રી શીતલનાથજી 99. "" "" "" .. ,, ,, સ્થળ 129 ,, 19 66 "" , ૨૦. ,, .. ૫. ૫. ” ૨. "" ૫. 34 ૨૭. 3. ૩૦. ૨. પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠાપકાની યાદી [૧૧૭] Page #176 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનુ. ન. ૨૬. શ્રી નેનીખાઈ નથમલજી ૨૭. શ્રી સંજય મહે ઘુલાલ શાહ આદેશ મેળવનારનું નામ ૨૮. શ્રી દોશી હરખચંદ હઠીચંદ ૨૯. શ્રી શારદાબહેન મણિલાલ શાહ ૩૦. શ્રી શા. શાંતિલાલ બેચરદાસ સરનામું ૩૨. શ્રી જનકરાય હર્ષદરાય દોશી ૩૩. શ્રી શા. કલ્પેશકુમાર જમનાદાસ પ્રતિમાજીના પ્રતિમાજીનુ નખર નામ C/o શ્રી રતનચંદ માંગીલાલ ધનલક્ષ્મી માર્કેટ, ક્રાસલેન,અમદાવાદ-૨ C/o. શરદ સી. શાહ, સાઠફ્ટી રેડ, ૫૦૩ નંદનવન સાસાયટી, બ્લાક ન. ૭, નાસિક (મહારાષ્ટ્ર) ૨, ગનમે સ્ટ્રીટ, કાટ, મુ ંબઈ–૧ ૧૨, નંદન સાસાયટી, શાહપુર, અહાઇ સેન્ટર, અમદાવાદ–૧ ૨૮, ગ’ગા દ્વાર, સન્યાસ આશ્રમ, વિઠ્ઠલભાઈ રાડ, વિલપાલે (વેસ્ટ), મુંબઈ-૫૬ ૩૧. શ્રી રમણુખહેન ખાખુભાઈ ઝવેરી ત્રાંબાકાટા, ચાહવાળા બિલ્ડીગ, ૪ચે માળે, રૂમ નં. ૩૮/૪૨, મુ`બઈ-૩ વેારા મેન્શન, ધેારાજી C/o. શ્રી મહેન્દ્રકુમાર સાંકળચંદ ઘડીયાળી પેાળ, પીપળા શેરી, વડાદરા ૩૪. શ્રી જમકુબાઈ હેમચંદ ધરમશી શેઠશ્રી નરશી નાથા ચેરીટી ટ્રસ્ટ ૩૫. શ્રી ફૂલચંદ જીવરાજ ગાંધી ધર્મશાળા, પાલીતાણા (સૌરાષ્ટ્ર) ૨-૧૭, યજ્ઞેશ્વર, વી. પી. રાડ, મુલુન્ડ, મુંબઈ-૮૦ ૪૩૬ ૩૯૪ ૪૬૪ ૪૫૫ ૪૯૭ ૫૦૦ ૪૨૩ ૪૦૧ ૪૮૫ શ્રી આદીશ્વરજી ગેાખલા ન. ૩૦. શ્રી આદીશ્વરજી (ગાદી-પરિકરવાળા) શ્રી અભિનંદૅનજી શ્રી શાંતિનાથજી શ્રી શાંતિનાથજી સ્થળ શ્રી શાંતિનાથજી શ્રી ધર્મનાથજી . શ્રી આદીશ્વરજી શ્રી આદીશ્વરજી શ્રી વાસુપૂજ્યસ્વામી ,,,, "" "" 66 " "" : "" "" ” ૨૪. ,, ૧૮. ,, ૪. "" "" .. ૭. ,, ૨૨. "" ૬. ૨૬. 33. [૧૧૮] પ્રતિષ્ઠાના અહેવાલ Page #177 -------------------------------------------------------------------------- ________________ અને આદેશ મેળવનારનું નામ સરકાયું પ્રતિમાજીને પ્રતિમાજીનું નંબર નામ ગોખલા નં. ૧૧. પરિશિષ્ટ ૧૯૫૦૪ પ્રતિષ્ઠાપકેની યાદી » છ ૩૦. For Personal & Private Use Only ૩૬. શ્રી ચંદનબહેન રાયચંદ C/o. શ્રી નટવરલાલ મણિલાલ શાહ ૪૦૩ શ્રી સંભવનાથજી - ધારીયાશેરી, ચકલા, ભરૂચ ૩૭. શ્રી મીનાક્ષી અશ્વિન શાહ તંદા રોડ, પિ. બે. નં. ૩૬, ૫૦૨ શ્રી સંભવનાથજી નંદનબાર (મહારાષ્ટ્ર ) , ૩૮. શ્રી મહેન્દ્રકુમાર શાંતિલાલ શાહ ઘટીગણવાડા, ભિંસા લેન, નાસિક-૧ ૫૮ શ્રી વિમલનાથજી ૩૯. શ્રી ઉમેદમલ રતનચંદ C/o. તારાચંદ ઉમેદમલ એન્ડ કુ. ૪૬૯ શ્રી વાસુપૂજ્ય સ્વામી ૨૦, કીચનગાર્ડન લેન, મંગળદાસ માર્કેટ, બિલ્ડીંગનં.૬, દુકાન નં. ૪૦૬, મુંબઈ-૨ ૪૦. શ્રી ઝવેરબહેન ટેકરશી શાહ Co. આશરા કલોથ સેન્ટર ૪૭૮ શ્રી મહાવીર સ્વામી કલેક રેડ, જેકબ સર્કલ, રસુલ બીલ્ડીંગ, મુંબઈ-૧૧ ૪૧, શ્રી મધુકાન્તા નગીનદાસ અડપોદરા (જિ. સાબરકાંઠા, ગુજરાત) ૪૪૦ શ્રી આદીશ્વરજી ૪૨. શ્રી વેરા અરવિંદ પરમાનંદ ૧૧-ઈ, માધવબાગ, જાંબલી ગલી, ૪૨૧ શ્રી મહાવીરસ્વામી બેરીવલી (વેસ્ટ), મુંબઈ-૨ ૪૩. શ્રી પુષ્પાબહેન ચીમનલાલ શાહ ૧૪૨૮, શુક્રવાર પેઠ, પુના-૨ ૫૦૧ શ્રી ચંદ્રપ્રભુજી ૪૪. શ્રી તારાબહેન ચીમનલાલ C/o. શ્રી જીવતલાલ પ્રતાપશી ૪૪૩ શ્રી પાર્શ્વનાથજી કલ્પના”, ત્રણ બંગલા, નવરંગપુરા, (ગાદી-પરિકરવાળા) અમદાવાદ-૯ ૪૫. શ્રી ચંપાબહેન પ્રભુલાલ શાહ તિલક રોડ, ઘાટકોપર, મુંબઈ-૭૭. ૪૯૪ શ્રી પાર્શ્વનાથજી ૪૬. શ્રી જાસુદબહેન કાન્તિલાલ ખડખડ વાઘણ પિળ, ઝવેરીવાડ, અમદાવાદ ૪૨૨ શ્રી શાંતિનાથજી » ૨૧. % છે » » ૩. જે » 32 [28] 27 28 ૨૨, Page #178 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનુ. ન. આદેશ મેળત્રનારનું નામ ૪૭. શ્રી મનીશ બિપિનચંદ્ર તારાચંદ ૪૮. શ્રી ફૂલચંદજી નથમલજી ૪૯. શ્રી પુષ્પા મેઘરાજ શ્રીશ્રીમાળ ૫૦. શ્રી કાશ્મીરા વસ્તુપાળ જૈન પ્રતિમાજીના નખર પર. શ્રી પાનવતી પ્રાણલાલ શાહ ૫૩. શ્રી હેમેન્દ્રકુમાર ફતેચંદ વારા ૫૪. શ્રી શા. ભાનુમતી કાંતિલાલ સરનામુ ૩૧૮, કાલબાદેવી રાડ, મુંબઈ–ર જૈન ધાર્મિક કન્યા પાઠશાળા, ખાખાજીના કૂવા પાસે, સાદડી ( રાજસ્થાન) ૪૨૦ ૪૭૪ ૪૮૦ શ્રી પદ્મપ્રભુજી C/o શ્રી પુખરાજ સેલાજી, મેાતીવાડી, ૪૪૧ શ્રી મહાવીરસ્વામી જમશેદજી રાડ, માહિમ, મુંબઈ–૧૬ C/o શ્રી વસ્તુપાળ જસુભાઈ જૈન વમાન ફ્લેટ, નં. ૫૦, જૈન મરચન્ટ સાસાયટી સામે, પાલડી, અમદાવાદ–૭ ૫૧. શ્રી ગોવિંદલાલ વાડીલાલ વડુવાળા C/o શ્રી મગનલાલ મેાતીલાલ જૈન ૪૩૪ શ્રી ધર્મ નાથજી જૈન સેાસાયટી, વરસેાડાની ચાલીમાં, સાબરમતી, અમદાવાદ–પ ૧૬૨/૫, ગુલરતન, સાયન ( ઇસ્ટ ), મુંબઈ–૨૨ મેાતી બિલ્ડિગ, ગાંધી રોડ, પૂના-૧ C/o શ્રી કાંતિલાલ છગનલાલ વિનેશ્વર એસ્ટેટ, બ્લાક નં. બી-૯, ટીમ્બરીયા વાડ, સુરત ૫૫. શ્રી નિરજનાખહેન કિશારભાઈ ઝવેરી C/o પૂ. સાધ્વીજી મયણાશ્રીજી મ. ૪૬૨. શ્રી ધર્મનાથજી કેશર નિવાસ, શ્રાવિકાશ્રમની પાસે, પાલીતાણા પ્રતિમાજીનુ નામ ૪૬૦ શ્રી ચંદ્રપ્રભુજી ગાખલા નં. ૨૧. શ્રી ધર્મ નાથજી ૨૮. શ્રી અનંતનાથજી ૪૦૭ શ્રી ચંદ્રપ્રભુજી ૪૭૭ : શ્રી વિમલનાથજી .. 99 "" ,, "" "" સ્થળ "" "" ?? "" ,, 29 "" ર. 39%%% ૨૯. ૨૦. ૧૩. ૨૯. રર. [૧૨૦] પ્રતિષ્ઠાના અહેવાલ Page #179 -------------------------------------------------------------------------- ________________ આ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિ પ્રતિમાજીને પ્રતિમાજીનું નંબર નામ સ્થળ પરિશિષ્ટ ૧:૫૪ પ્રતિષ્ઠાપકેની યાદી For Personal & Private Use Only ૫૬. શ્રી ભાઈચંદ નેમચંદ શાહ C/o પાનીયર ઈન્સ્પેક્ષ ટ્રેડર્સ ૪૧૩ શ્રી મુનિસુવ્રતસ્વામી ગોખલા નં.૧૮ - ૧૭૮-એ, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, . પહેલે માળે, મુંબઈ ૫૭. શ્રી તીજાબહેન લાલચંદ ૧૭, ગિરધરનગર, શાહીબાગ, ૪૭૬ શ્રી મહાવીરસ્વામી, અમદાવાદ-૪ ૫૮. શ્રી કાંતાબહેન અનિલકુમાર શાહ C/o મેઘાણી મેટલ ઈન્ડસ્ટ્રીઝ ૪૯૦ શ્રી અજિતનાથજી છે , ૩૬, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ ૫૯. શ્રી શા. અમરતલાલ ચુનીલાલ જમીયતપુરા (જિ. ગાંધીનગર) ૪૦૯ શ્રી આદીશ્વરજી ૬૦. શ્રી ઈન્દરમલ ચંદુલાલજી કઠારી ટીમ્બર કેરપેરેશન, ૧ મેઈન રેડ, ૩૧૨ શ્રી આદીશ્વરજી શેશાદ્રીપુરમ, બેંગલોર-૨૪ ૬૧. શ્રી ચંદ્રાબહેન રમેશચંદ્ર શાહ C/શ્રી રમેશચંદ્ર નાનાલાલ ૪૩૫ શ્રી આદીશ્વરજી , , ૩૦ ૧૧૯, લુહાર ચાલ, મસ્કતી મહાલ, ચોથે માળે, મુંબઈ-૨ ૬૨. શ્રી પન્ના પ્રવીણચંદ્ર શાહ C/o શ્રી પ્રવીણચંદ્રમોહનલાલ શાહ ૪૦૧ શ્રી નેમિનાથજી મુખજીની પિળ, ઝવેરીવાડ, અમદાવાદ–૧ ૬૩. શ્રી ચંપકલાલ મંગળદાસ તેલી C/o શ્રી મંગળદાસ ભુરાભાઈ તેલી ૪૧૨ શ્રી આદીશ્વરજી * ૧૭, કાપડ બજાર, કપડવંજ ૬૪. શ્રી મહેન્દ્રકુમાર ચંદુલાલ શાહ C/ચંબકલાલ એન્ડ કુ, દલાલવાડી ૪૩ર શ્રી ચંદ્રપ્રભુજી , , ૨૯ મુ. કપડવંજ (જિ. ખેડા). » » ૧૦ [૧૨૧] Page #180 -------------------------------------------------------------------------- ________________ આ આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નંબરે પ્રતિમાજીનું નામ સ્થળ [૧૨૨] For Personal & Private Use Only ૪૧ શ્રી આદીશ્વરજી છે ? ૬૫. શ્રી લીલાવતીબહેન ચીમનલાલ શાહ લવારની પળ, મદનગોપાળની હવેલી ૪૧૫ શ્રી ચંદ્રપ્રભુજી ગેખલા નં. ૧૮ પાસે, અમદાવાદ-૧ ૬૬. શ્રી સુખરાજ અનેપચંદ પરમાર ૬, નવી જીતકર ચાલ, ૪૦૫ શ્રી આદીશ્વરજી , , ઠાકર દ્વારા રોડ, મુંબઈ– ૬૭. શ્રી વિજય મોતીચંદ ચોકસી પ્રકાશનં. ૧, ફલેટ નં. ૨૫, ૪થે માળે, ૩૧૦ શ્રી શાંતિનાથજી , , ૪ રીજ રેડ, મુંબઈ-૬, ૬૮. શ્રી શા. ગિરધરલાલ દીપચંદ પરામાં, બેટાદ (સૌરાષ્ટ્ર) ૪૩૩ શ્રી સુપાર્શ્વનાથજી , , ૨૯ ૬૯. શ્રી શા. સુરતાનમલ સુમેરમલજી C/o શ્રી સુરતાનમલ જુહારાજી ૪૭૮ શ્રી પાર્શ્વનાથજી , ; ૩૦ માંડવલા (જિ. જાલોર, રાજસ્થાન) ૭૦. શ્રી દોશી ભાઈચંદ નેમચંદ C/o શ્રી ઉમેદચંદ નેમચંદ ગેળ બજાર, મહુવા (સૌરાષ્ટ્ર) ૭૧. શ્રી મહેતા દલીચંદ કેશવજી બજારમાં, ભચાઉ (કચ્છ) ૪૯૨ શ્રી ચંદ્રાનનજી » » ૭૨. શ્રી શા. છાયાબહેન કલ્યાણચંદ ઘડિયાળી પોળ, પીપળાશેરી, વડોદરા. ૪૦૬ શ્રી શાંતિનાથજી , # ૧ ૭૩. શ્રી શા. ચીમનલાલ પ્રેમચંદ ઉત્તમ લીલાધરની ખડકી, મંગળ ૪૭૨ શ્રી સંભવનાથજી , ઇ ૨૮ પારેખનો ખાંચે, શાહપુર, અમદાવાદ ૭૪. શ્રી જીતેન્દ્રકુમાર રતિલાલ શાહ નં. ૧૭, તારાચંદ દત્ત સ્ટ્રીટ, ૩૮૯ શ્રી અનીલજિન (ગુજરાત ભવન), કલકત્તા-૧ ૭૫. શ્રી દીરા ભરતકુમાર રમણીકલાલ C/o શ્રી દીએરા ઉત્તમચંદ વ્રજલાલ ૪૬૧ શ્રી ધર્મનાથજી નવા બસ સ્ટેન્ડ સામે, પાલીતાણું. ૭૬. શ્રી જુહારમલ સાંકળચંદજી ૬૮, પેરૂમલ મુદાલી સ્ટ્રીટ, મદ્રાસ-૧ ૪૪ શ્રી સંભવનાથજી , ૪ (બેજવાડાવાળા) પ્રતિષ્ઠાને અહેવાલ Page #181 -------------------------------------------------------------------------- ________________ * આદેશ મેળવનારનું નામ સરનામું પ્રતિમાજીને નંબર પ્રતિમાજીનું નામ રથી ܕܕ ܕܕ ܂ ܝ પરિશિષ્ટ ૧: ૫૦૪ પ્રતિષ્ઠાપકોની યાદી For Personal & Private Use Only ૭૭. શ્રી હર્ષદ શાંતિલાલ શાહ તલોદા રેડ, નંદરબાર (મહારાષ્ટ્ર) ૪૫૧ શ્રી પાર્શ્વનાથજી ગોખલા નં. ૯ ૭૮. શ્રી અનુજકુમાર શશીકાંત મલજી ૮૯, મમ્માદેવી રોડ, રમેશ ભુવન, ૪૮ શ્રી આદીશ્વરજી - પાંચમે માળે, રૂમ નં. ૬૮, મુંબઈ-૩ ૭૯. શ્રી ચંદનમલ કટારીયા ૬૧, મુંડેકની અમ્મનકઈલ સ્ટ્રીટ, ૩૧૧ શ્રી સંભવનાથજી , , મલાપુર, મદ્રાસ-૪ ૮૦. શ્રી વીરચંદ ત્રિવનદાસ શાહ વાયા પાલીતાણા, ભંડારીયા (સૌરાષ્ટ્ર) ૪૦૨ શ્રી સુવિધિનાથજી ૮૧. શ્રી ધવલકુમાર જસવંતલાલ શાહ C/o ડૉ. જસવંત કેશવલાલ શાહ ૪૨૪ શ્રી મહાવીરસ્વામી , , ૨૫ ૨૩, જેન સોસાયટી, દેરાસર પાસે, પાલડી, અમદાવાદ-૭ ૮૨. શ્રી નિતીબાઈ નથમલજી ભાણજી દરવાજા શેરી, ૪૫૩ શ્રી સુપાર્શ્વનાથજી બાગરા (જિ. જાલેર, રાજસ્થાન) ૮૩. શ્રી કાંતાબહેન જુગરાજજી C/O શ્રી રતનચંદ જેઠમલજી ૪૯૮ શ્રી પાર્શ્વનાથજી મસ્કતી માર્કેટ, અમદાવાદ (ફણાધારી) ૮૪. શ્રી કનક એમ. શાહ C/o શ્રી મનુભાઈ લલ્લુભાઈ શાહ ૪૮૭ શ્રી આદીશ્વરજી , , ૩૩ અરુણ સેસાયટી સામે, પાલડી, અમદાવાદ-૭ ૮૫. શ્રી મહેતા મૂળચંદ પૂનમચંદ ત્રિકમનગર કે. હા. સો. હનુમાન રોડ, ૪૪૫ શ્રી આદીશ્વરજી , , ૫ એસ. ટી.ડેપો પાછળ, બંગલા નં. બી-૯૦ સુરત ૮૬. શ્રી નવીનચંદ્ર ખુશાલચંદ શાહ C/o શ્રી રસીકલાલ એન્ડ બ્રધર્સ ૪૮૪ શ્રી શાંતિનાથજી , , ૩ર ૧૧૩, મનહરદાસ કટરા, કલકત્તા [૧૩] Page #182 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનુ. આદૅશ મેળવનારનું નામ ૮૭. શ્રી વીણાખહેન હસમુખલાલ ૮૮. શ્રી રવીન્દ્ર આસકરણ જૈન ન. ૮૯. શ્રી કલાવતી રમણલાલ વતી શ્રી શા. રમણુલાલ ભાગીલાલ ૯૦. શ્રી વાસ ́તી પ્રવીણચંદ્ર ઝવેરી ૯૧. શ્રી ભૂપેન્દ્ર અંટાલદાસ પ્રતિમાજીના પ્રતિમાજીનું નખર નામ ૨૨૩૮, મહુરત પાળ, માણેકચાક, અમદાવાદ કૃષ્ણ કુંજ, ૧લે માળે, કે. એમ. મુનશી માગ, મુંખઈ–૭ C/o શ્રી અંટાલદાસ ગેારધનદાસ, સીયાપુર, સાગર ટાકીજ પાછળ ગલીમાં, વડાદરા. ૯૩. શ્રી શા. મારારજી ખીમરાજ ૯૨. શ્રી અને પબહેન માહનલાલ શાહ કીકા સ્ટ્રીટ, ગાડીજીની ચાલ, ત્રીજે માળે, રૂમ નં. ૩૩, મુખઈ–ર C/o શ્રી કુંવરજી ખીમજી, ૭૦/૮૦, આંબેડકર રાડ, ૧/૧૪, જૈન સ્થાનક ચાલ, વાલ્ટાસ સામે, મુંબઈ-૧૨ ૮, ગૌતમબાગ સાસાયટી, પાલડી, ૪૩૦ ૯૪, શ્રી દશક વિનાચંદ્ર શાહ ૫. શ્રી સેસમલજી ગુલાખચંદજી સરનામુ C/o શ્રી ચ`દુલાલ મણિલાલ શાહ ૪૩૮ શ્રી આદીશ્વરજી અમદાવાદી બજાર, નડિયાદ (જિ. ખેડા) ૧૨, નવપદ સોસાયટી, આજવા રાડ, ૪૩૯ શ્રીવાસુપૂજ્યસ્વામી વડાદરા ૪૯૩ ૪૭૫ ૩૦૯ ૪૫૭ ૩૯૮ અમદાવાદ–૭ C/o શ્રી સંઘવી કેશરીમલ કાંતિલાલ ૪૪૨ ૧૦૫, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ શ્રી ધર્મ નાથજી શ્રી સુપાર્શ્વનાથજી, શ્રી આદીશ્વરજી શ્રી આદીશ્વરજી શ્રી અજિતનાથજી શ્રી અભિનંદનસ્વામી શ્રી પાર્શ્વનાથજી ગેાખલા નં. ૧ '' "" સ્થળ ?? '' ,, "" .. p "" "" ? ,,,, 34 1 ४ ૨૮ ૩ ૧૯ ૨૮ [૧૪] પ્રતિષ્ઠાના અહેવાલ Page #183 -------------------------------------------------------------------------- ________________ આદેશ મેળવનારનું નામ સરનામું મારા પ્રતિમાજીને પ્રતિમાજીનું નંબર નામ ' સ્થળ પરિશિષ્ટ ૧ઃ૫૦૪ પ્રતિપકેની યાદી For Personal & Private Use Only ܕܕ ܕܕ ૯૯. શ્રી રંજનબહેન નરેન્દ્રકુમાર શાહ ઘટીપાડા, ઘડિયાળી પિળ, વડોદરા. ૩૮૭ શ્રી શાંતિનાથજી ગોખલાન. ૧ ૯૭. શ્રી રહિત ચીમનલાલ પટવા : ૫૭૮, જામજમસેદ રેડ, જગદીશ, ૩૦૭ શ્રી શીતલનાથજી પહેલે માળે, માટુંગા, મુંબઈ ૧૯ ૯૮. શ્રી સંજય સૂર્યકાન્ત શાહ ૧૧૭૨, શામળાની પોળ, રાયપુર, ૪૦૦ શ્રી વિજયજિન , , ૯ અમદાવાદ-૧ ૯ શ્રી શા. ધીરજલાલ ખીમજી C/Oશ્રી શા. કુંવરજી ખીમજી ૪૮૨ શ્રી સુમતિનાથજી , , ૭૦/૮૦, જૈન સ્થાનક ચાલ, ૧/૧૪, ડે. આંબેડકર રેડ, મુંબઈ-૧૨ ૧૦૦. શ્રી સુમનબાઈ બસાવત વલ્લભવિહાર, પાલીતાણા (સૌરાષ્ટ્ર) ૪૧૧ શ્રી સુમતિનાથજી » » ૧૭ ૧૦૧. શ્રી પુષ્પાબહેન ફૂલચંદ C/o કુમાર એજન્સી (ઈન્ડિયા) ૪૭૦ શ્રી આદીશ્વરજી ૪૪, ખાડીલકર રેડ, મુંબઈ-૪ ૧૦૨. શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ શાહ C/O અભિનંદન એન્ડ કું, જૈન દેરાસર ૪૦૪ શ્રી શાંતિનાથજી સામે, ઉસ્માનપુરા, અમદાવાદ-૧૩ ૧૦૩. શ્રી શા. અનિલા મહેન્દ્રકુમાર ૨, સિદ્ધાર્થ સોસાયટી, અરુણ સા. ૪૫૦ શ્રી કુંથુનાથજી , ૯ રતિલાલ ચાવાળા ની પાછળ, પાલડી, અમદાવાદ-૭ ૧૦૪. શ્રી પૂનમ મણિલાલ ગાલા, C/o શ્રી મણિલાલ લખમશી ઉમરશી ૪૬૬ શ્રી શાંતિનાથજી , , ૨૪ ગાલા, સાકેત શેપીંગ સેન્ટર, બ્લોક નં. ૩, ૧લે માળે, સ્ટેશન રોડ, ગોરેગામ (વેસ્ટ), મુંબઈ-દર - ૧૨૫] Page #184 -------------------------------------------------------------------------- ________________ અ આદેશ મેળવનારનું નામ 1. સરનામું પ્રતિમાજીને પ્રતિમાજીનું નબર નામ સ્થળ [૧૬] For Personal & Private Use Only ૧૦૫. શ્રી અંબાલાલ સાંકળચંદ શાહ શાહપુર, દેલતને ખાંચે, ૪૭૩ શ્રી સુપાર્શ્વનાથજી ગેખલા ન. ૨૮ બારઘરી, ઘર નં. ૨૯, અમદાવાદ-૧ ૧૦૬. શ્રી મંગુબહેન મણિલાલ શાહ C/O શ્રી નવીનચંદ્ર મણિલાલ શાહ ૪૮૯ શ્રી પાર્શ્વનાથજી , રુ ૧ પાંજરાપોળ, કન્યાશાળા પાસે, મહેસાણું (ઉ. ગુજરાત) ૧૦૭. શ્રી પ્રિયદર્શના પ્રવીણચંદ્ર શેખનો પાડે, રીલીફ રોડ, અમદાવાદ ૪૫૯ શ્રી અજિતનાથજી , , ૨૦ ૧૦૮. શ્રી મુકુંદ પાનાચંદ ઝવેરી ૩૦૫, યુસુફ મેહરઅલી રોડ, મુંબઈ૩ ૪૮૮ શ્રી અનંતનાથજી , , - ૧ ૧૦૯ શ્રી સુભાષચંદ્ર બાબુલાલ શાહ લાલન બિલ્ડીંગ, રૂમ નં. ૪૩, ૪૬૮ શ્રી અભિનંદન સ્વામી, , ૨૫ પાંચ રસ્તા, મુલુન્ડ, મુંબઈ-૮૦ ૧૧૦. શ્રી કુમુદચંદ્ર રમણલાલ શાહ C/O શ્રી રમણલાલ અમરતલાલ શાહ ૪૦૮ શ્રી આદીશ્વરજી , ૧૩ શાહપુર, મંગળ પારેખને ખાંચ,૩૩૧૩, ગોવિંદ કાશીરામની પોળ, અમદાવાદ-૧, ૧૧૧. શ્રી વેરા મહેન્દ્રરાય મૂળચંદ ડાયા પુનાને બંગલે, તખતેશ્વર તળેટી, ૪૫૪ શ્રી શાંતિનાથજી ભાવનગર–૨. ૧૧૨. શ્રી કલાવતી રમણીકલાલ ૩, પારસ સોસાયટી, “આદર્શ” ૪૧૦. શ્રી નેમિનાથજી. સુરેન્દ્રનગર-૧ ૧૧૪. શ્રી કસનજી ગલબાજી C/o ઈશ્વરલાલ એન્ડ કું, ઈન્દ્રબાગ, ૪૧૪ શ્રી પાર્શ્વનાથજી » » સુલતાન બજાર, હૈદ્રાબાદ-૧ (આંધ્રપ્રદેશ) ૧૧૪. શ્રી માણેકચંદ વૈદ્ય C/o શ્રી બુદ્ધસિંહજી હીરાચંદજી વઘ ૪૪૭ શ્રી પદ્મપ્રભુજી જેહરી બજાર, જયપુર (રાજસ્થાન) પ્રતિષ્ઠાને અહેવાલ Page #185 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અનુ. . ન. આદેશ મેળવનારનું નામ ૧૧૫. શ્રી જગદીશચંદ્ર ચમનલાલ શાહે ૧૧૬. શ્રી ઘેલીબહેન રતિલાલ શાહુ ૧૧૭. શ્રી હિતેશકુમાર શાંતિલાલ ૧૧૮. શ્રી મીનાક્ષી ચંદ્રકાન્ત પ્રતિમાજીના નખર ૧૨૦. શ્રી હુ સાબહેન કુમારપાળ શાહ ૧૨૧. શ્રી સેવ’તિલાલ એચ. શાહ ૧૨૨. શ્રી જયાબહેન નટવરલાલ ૧૨૩. શ્રી શાંતાબહેન મનુભાઈ શાહે સરનામું ૯૭, ન્યુ ક્લાથ મારકીટ, અમદાવાદ-ર્ ૪૯ ધનાસુતારની પાળ, લાવરીની પાળ, ૪૬૭ કાળુપુર, અમદાવાદ–૧ શાંતિનિવાસ, ૨૨૦, આલ્ડ પેા. એ. ૪૧૬ રોડ, અદાની (જિ. કુર્નુલ, આંધ્રપ્રદેશ) C/o શ્રી જીવતલાલ પ્રતાપશી “ કલ્પના ” ત્રણ બંગલા, નવરંગપુરા, ૪૪૯ અમદાવાદ–૯ ૩૯૭ ૧૧૯. શ્રી મહેન્દ્રકુમાર શાંતિલાલ શાહ C/o શ્રી શાંતિલાલ ચુનીલાલ શાહ ચુનારાના ખાંચા, જૈન દેરાસરની સામે, ખારઘરી પાળ, ઘ. ન. ૩૦/૩, ત્રીજે માળે, પ્રતિમાજીનુ નામ શ્રી ધર્માંનાથજી શ્રી સંભવનાથજી શ્રી સંભવનાથજી શ્રી અજિતનાથજી (શ્યામ) શ્રી ચંદ્રપ્રભુજી અમદાવાદ–૧ ૨૭,જૈન સાસાયટી, જૈન દેરાસર પાસે, ૪૧૭ શ્રી આદીશ્વરજી પાલડી, અમદાવાદ-૬ ૨૭૫, રવિવાર પેઠ, જૈન મંદિર પાસે, ૩૧૩ શ્રી શાંતિનાથજી પૂના–ર C/o શ્રી તલકચંદ જગજીવનની દુકાન ૪૧૯ શ્રી શાંતિનાથજી ( કમીશન એજન્ટ ), મહુવા (સૌરાષ્ટ્ર ) C/o શ્રી મનુભાઈ લલ્લુભાઈ શાહ અરુણ સેાસાયટી સામે, પાલડી, ૪૪૬ શ્રી ચંદ્રપ્રભુજી અમદાવાદ– ગેાખલાન. ૬ ૨૫ "" ,, "" "" "" "" સ્થળ "" "" ?? "" "" "" "" "" "" "" ૧૯ ૯ ૧૯ ७ ૨૦ પરિશિષ્ટ ૧ : ૫૦૪ પ્રતિષ્ઠાપકાની યાદી [૧૧૭] Page #186 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : વિવિધ માહિતી : પ્રતિષ્ઠાની શ્રીસંઘ આમંત્રણ પત્રિકા ॥ श्री शत्रुजयमहातीर्थाधीश्वराय श्री ऋषभस्वामिने नमो नमः ॥ ॥ अनन्तलब्धिनिधानाय श्री गौतमस्वामिने नमः ॥ ॥ आचार्य श्री विजयनेमिसूरीश्वरसद्गुरुभ्यो नमः ॥ ॥ जिणबिंबपर्टी जे करंति तह कारवंति भत्तीए । अणुमन्नंति पइदिणं सब्वे ते सुहभाइणो हुंति ॥ परम पवित्र तीर्थाधिराज श्री शत्रुजय गिरिप्रवरे - श्री नूतनजिनालये अन्यजिनमन्दिरेषु च जिनबिम्ब प्रतिष्ठा निमित्ते . श्री संघ आमंत्रण पत्रिका आदिम पृथिवीनाथमादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च ऋषभस्वामिन स्तुमः ।। | पूर्णानन्दमयं महोदयमयं केवल्यचिद्गमयं | अचिन्त्यचिन्तामणिकल्पशाखिने, रूपातीतमयं स्वरूपरमणं स्वाभाविकीश्रीमयं । विशुद्धसद्ब्रह्मसमाधिशालिने । ज्ञानोद्योतमयं कृपारसमयं स्याद्वादविद्यालयं दयार्णवायार्थितदायिने सतां, श्रीसिद्धाचलतीर्थराजमनिशं वन्देहमादीश्वरं ।। _ नमो नमः श्री गुरुनेमिसूरये ॥ स्वस्ति श्री जिनमंदिर-उपाश्रयादि धर्मस्थानविभूषिते श्री............नगरे श्री संघ समस्त............................योग्य.. जयजिनेन्द्र पूर्वक प्रणाम साथे सहर्ष जणाववानुं के गिरिराज श्री शत्रुजय महातीर्थ उपर उत्थापन करेल श्री जिनबिंबोनी श्री शत्रुजय गिरिराज उपर नूतन बावनजिनालयविभूषित जिनमन्दिरमां, श्री आदीश्वर भगवानना (दादाना) मुख्य जिनालयमां, श्री नवा आदीश्वर भगवानना जिनमंदिरमां, श्री सीमंधरस्वामीना जिनमंदिरमां, श्री पुंडरीकस्वामीना जिनमंदिरमा तथा श्री गांधारियाना जिनमंदिरमा पुनः प्रतिष्ठा, परमपूज्य शासनसम्राट आचार्य भगवंत श्री विजयनेमिसूरीश्वरजी महाराजना पट्टालंकार परमपूज्य प्रशान्तमूर्ति आचार्यप्रवर श्री विजयोदयसूरीश्वरजी महाराजना पट्टधर अने आ प्रतिष्ठा माटे गिरिराज श्री शत्रुजय तरफ विहार करतां मार्गमां तगडी मुकामे कालधर्म पामेल परमपूज्य आचार्य For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨:વિવિધ માહિતી [१२४] महाराज श्री विजयनन्दनसूरीश्वरजी महाराजे काढी आपेल मंगल मुहूर्त प्रमाणे, वि. सं. २०३२ ना माह सुदी ७, ता. ७-२-१९७६ शनिवारना शुभ दिवसे कराववानुं नक्की करवामां आव्युं छे, अने आ महान अने अपूर्व पुण्य अवसर निमित्ते दस दिवसनो महोत्सव योजवामां आव्यो छे. ___आ प्रतिष्ठा महोत्सव परमपूज्य शासनसम्राट आचार्य भगवंत श्री विजयनेमिसूरीश्वरजी महाराजश्रीना पट्टालंकार परमपूज्य आचार्य महाराज श्री विजयविज्ञानसूरीश्वरजी महाराजना पट्टधर परमपूज्य प्राकृतविशारद सिद्धांतमहोदधि आचार्य महाराज श्री विजयकस्तूरसूरीश्वरजी महाराज आदि श्रमण भगवतोनी शुभ निश्रामां ऊजववामां आवशे । महोत्सवनो दस दिवसनो कार्यक्रम आ सर्व धर्मकार्यों गिरिराज उपर श्री दादानी ढूंकमां उजववामां आवशे. (१) पोष वदि १४ ता. ३०-१-७६ शुक्रवार महोत्सवनो प्रारंभ, सवारे १०-१५ वागतां ___ श्री कुंभस्थापनादि तथा पंचकल्याणक पूजा. (२) , , ०)) ता. ३१-१-७६ शनिवार सवारना १० वागतां श्री नवपदजीनी पूजा. (३) महा सुदि १ ता. १-२-७६ रविवार सवारना १० वागतां श्री नवाणुप्रकारी पूजा. ,, २ ता. २-२-७६ सोमवार सवारना १० वागतां श्री बारव्रतनी पूजा. (५). , , ३ ता. ३-२-७६ मंगलवार सवारना १० वागतां श्री अंतरायकर्म निवारण पूजा. , ४ ता. ४-२-७६ बुधवार सवारना १० वागतां नवग्रह आदि पाटला पूजन. ५ ता. ५-२-७६ गुरुवार सवारना ९-३० व अढार अभिषेक तथा चैत्याभिषेक तथा ध्वजदंड ____ कलशाभिषेक. (८) , , ६ ता. ६-२-७६ शुक्रवार सवारना १० वागतां संक्षिप्त नंद्यावर्त पूजन. बपोरना २ वागतां श्री पालीताणा शहेरमां रथ ___यात्रानो वरघोडो. (९) , , ७ ता. ७-२-७६ शनिवार श्री जिनबिंबोनी प्रतिष्ठा सवारना ९ कलाक ३६ मिनिट ५४ सेकंडे तथा बपोरना विजय मुहूर्ते श्री शांतिस्नात्र. (१०) ,, ८ ता. ८-२-७६ रविवार सवारना १० वागतां द्वारोद्घाटन तथा सत्तरभेदी पूजा. - - - - - - - - वा १७ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ [130] પ્રતિષ્ઠાને અહેવાલ आ प्रसंगे पालीताणामां बिराजमान प. पू. आ. सागरानंदसूरीश्वरजी म. ना पट्टधर प. पू. आ. हेमसागरसूरीश्वरजी म. तथा प. पू. आ. देवेन्द्रसागरसूरिजी म. आदि तथा प. पू. आ. विजयनीतिसूरीश्वरजी म. ना समुदायना प. पू. आ. विजयमंगलप्रभसूरीश्वरजी म. आदि तथा प. पू. आ. विजयकेसरसूरीश्वरजी म. ना समुदायना प. पू. आ. विजयप्रभवचन्द्रसूरीश्वरजी म. आदि तथा प. पू. पं. श्री हिंमतविमलजी गणिवरना शिष्य प. पू. आ. शांतिविमलसूरीश्वरजी म. आदि तथा प. पू. आ. विजयवल्लभसूरीश्वरजी म. ना शिष्यरत्न पं. बलवंतविजयजी गणिवर आदि तथा खरतरगच्छाधिपति श्रीमद् जिनहरिसागरसूरीश्वरजी म. ना शिष्यरत्न अनुयोगाचार्य श्री कांतिसागरजी म. आदि तथा पार्श्वचंद्रगच्छीय श्री विद्याचन्द्रजी महाराज आदि सपरिवार अमारी विनंतिथी प्रतिष्ठादि विधिविधानमां पधारशे.. रोजेरोजनां धर्मानुष्ठानो तथा धर्मक्रियाओना आदेशोनी उछामणी आगला दिवसे रात्रे भावना वखते करवामां आवशे. विधिविधान माटे अमदावादनिवासि भाईलालभाईनी मंडली तथा खंभातथी पंडित छबीलदासनी मंडळी तथा बीजा विधिकारको पधारशे. पूजा तथा भावना माटे श्री संगीतकार . श्री रसिकलाल खंभातवाला पोतानी मंडली साथे पधारशे. आ धर्मोत्सव प्रसंगे पधारी लाभ लेवा सकल श्रीसंघोने विनंति छे. झवेरीवाड, पटणीनी खडकी, शेठ आणंदजी कल्याणजी अमदावाद-१ ( गुजरात राज्य ) ‘ना सबहुमान प्रणाम वांचशोजी For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા આદેશ મેળવનારાઓની યાદી રકમ આદેશનું નામ આદેશ લેનારનું નામ તથા ગામ સાત જિનપ્રતિમાઓની ઉછામણીએ ૧૬૧૫૫૫) મૂળનાયક શ્રી આદીશ્વર શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી ભગવાનને બિરાજમાન કરવાનો (શ્રી પાનાચંદ ડાહ્યાભાઈ ઝવેરી ) (શ્રી પ્રભાવતીબહેન પાનાચંદ ઝવેરી) મુંબઈ ૬૧૫૫૫) મૂળનાયકની જમણી બાજુ શ્રી શનાભાઈ ઘેલાભાઈ એડકેટ, અમદાવાદ શ્રી આદીશ્વર ભગવાનને બિરાજમાન કરવાને ૫૧૫૫૫) મૂળનાયકની ડાબી બાજુ એક ગૃહસ્થ શ્રી મહાવીર સ્વામીને હ. શ્રી વિનોદચંદ્ર હરપાળ ઝવેરી પાટણ બિરાજમાન કરવાનો ૪૨૫૫૫) મૂળનાયકની જમણી બાજુના શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈ ગોખલામાં શ્રી આદીશ્વર અમદાવાદ ભગવાનને બિરાજમાન કરવાને ૪૫૫૫૫) મૂળનાયકની ડાબી બાજુના શ્રી વછરાજ માવજી મુંબઈ ગોખલામાં શ્રી શાંતિનાથ ભગવાનને બિરાજમાન કરવાને ૫૧૫૫૫) ગભારા બહાર કેલીમંડપની શ્રી લહેરચંદ ઉત્તમચંદ જમણી બાજુના ગોખલામાં હ. શ્રી ભેગીલાલ લહેરચંદ પાટણવાળા શ્રી આદીશ્વર ભગવાનને બિરાજમાન કરવાનો ૬૨૫૫૫) ગભારા બહાર કેલીમંડપની શ્રી મેનાબહેન વાડીલાલ મનસુખરામ, કપડવંજ ડાબી બાજુના ગોખલામાં હ. શ્રી ભોગીલાલ લહેરચંદ પાટણવાળા શ્રી આદીશ્વર ભગવાનને બિરાજમાન કરવાને પાંચ બીજી ઉછામણીઓ ૩૦૫૫૫) ધજાદંડ ચડાવવાને શ્રી સંપતલાલજી પદમચંદજી અમદાવાદ મુંબઈ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ રકમ (૧૩૨]. પ્રતિષ્ઠાને અહેવાલ આદેશનું નામ આદેશ લેનારનું નામ તથા ગામ ૧૮૫૫૫ કળશ ચડાવવાને શ્રી ખાંતિલાલ લાલચંદ ગુલાબચંદ તળાજા ૧૧૫૧૧ રંગમંડપના ઘુમ્મટ ઉપર શ્રીમતી નાથીભાઈ સંપતલાલજી લૂકડ કળશ ચડાવવાને ફલેટીવાળાં શેલાપુર ૧૩૦૧ ચિત્યાભિષેકનો શ્રીમતી ગજરાબહેન શેષમલજી મુંબઈ ૩૫૦૦૧ દ્વારદઘાટનને શ્રી સંપતલાલજી પદમચંદજી અમદાવાદ કેટલાંક વિધિવિધાનની ઉછામણીએ ૪૧૦) કુંભસ્થાપનને શ્રી ભાણજી રાણા તથા શ્રી કેશવજી દેવજી (કરછ) કોટડાવાળા મુંબઈ ૨૦૫૧) અખંડ દીપસ્થાપન શ્રી ભરતકુમાર ચંદુલાલ અમદાવાદ ૧૦) પહેલું જવારું વાવવાનો શ્રીટેકશી દેવજી પટેલ કેટલાવાળા અંબરનાથ ૧૦) બીજું ” » શ્રી લાલા વિલાયતીરામજી જૈન પાલીતાણા શ્રી ડાહ્યાભાઈ રતનચંદ કલકત્તા શ્રીમતી ગુણમંજરીબહેન રાજેન્દ્રકુમાર જૈન ૧૧) ત્રીજું ૧૦૧ચોથું * * * * * ઉજજૈન વિદિશા. ૪૧૧૧] નવગ્રહ પૂજનનો શ્રી સંપતલાલજી લક્ષ્મીલાલજી લૂકડ , ફલદીવાળા શેલાપુર ૩૫૨૬) દશદિપાળ તથા અષ્ટમંગળના શ્રી ડાહ્યાભાઈ રતનચંદ કલકત્તા પૂજનનો (૭૦) નંદ્યાવર્ત પૂજનને શ્રી રતનશી ખીશી રથયાત્રાના વરઘેડાના આદેશની વિગત ચાંદીના ત્રણ રાની ઉછામણીઓ ૪૫૦૧ પહેલા રથના સારથિ બનવાને શ્રી પિપટલાલ રવચંદ અમદાવાદ ૨૧૫૧ , ,માં પ્રભુને લઈને બેસવાને શ્રી વ્રજલાલ ડાહ્યાભાઈ કલકત્તા ૩૫] , , જમણી બાજુ ચામર શ્રી પન્નાલાલ નાગરદાસ રાધનપુર પ૧] , , ડાબી બાજુ ચામર શ્રી છોટાલાલ પૂનમચંદ નાર ૨૬૦૧, બીજા રથને સારથિ બનવાને શ્રી ગગલદાસ હાલચંદ અમદાવાદ ૨૨૦એમાં પ્રભુને લઈને બેસવાને , પy y yજમણી બાજુ ચામર ૫) છે ડાબી બાજુ ચામર For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨: વિવિધ માહિતી રકમ આદેશનુ નામ ૨૦૦૧] ત્રીજા રથના સારથિ બનવાને ,માં પ્રભુને લઈ ને બેસવાના "2 22 ૨૫૦૧] ૩૧] ,, જમણી બાજુ ચામર ૨૫] ” ,ડાખી માજી ચામર "" "" પપ॰૧] પહેલા હાથી ઉપર બેસવાના ૪૬૦૧] બીજા ૫૫૦૧૩ ત્રીજા ૪૧૦૧૩ ચેાથા 29 22 ,, "" "" "" 27 ૬૦૧૩ ડાબી ૭૧] ત્રીજા ઘેાડા ઉપર ૭૦૧] જમણી બાજુના ઘેાડા ઉપર એસવાના ૧૬૦૧] રામણ દીવડાનેા ૧૧] દૂધની ધારાવાડીના ``૨૫] બાકળા ઉછાળવાના ૨૫૩ ધૂપ લઈને ચાલવાના ,, ચાર હાથીઓની ઉછામણીએ "" 22 22 "" "9 "" "" 22 ત્રણ ધાડાઓની ૭૦૧] પહેલા વાહનમાં બેસવાના ૩૦૧] બીજા ૨૦૧] ત્રીજા ૧૦] ચાથા ૧૦૧] પાંચમા ૧૨] છઠ્ઠા ૧૦૧] સાતમા ૧૩] આઠમાં "" "" અગિયાર વાહનોની ઉછામણીએ બીજા... કામેાની ઉછામણીએ "" 22 "" [ ૧૩૩ ] આદૅશ લેનારનુ` નામ તથા ગામ શ્રી ચીમનલાલ સકરચંદ્ન ચાકસી અમદાવાદ મદ્રાસ શ્રી માણેકચંદજી ખેતાલા શ્રી અંબાલાલ પ્રેમચ'ઢ શ્રી અ'ખાલાલ ત્રિકમભાઈ અમદાવાદ નાર "" ,, શ્રી સુમતિલાલ પોપટલાલ શ્રી માણેકલાલ માહનલાલ શ્રી પેાપટલાલ રવચંદ શ્રી જીવતલાલ પ્રતાપશી ઉછામણીએ શ્રી સાગરમલજી ભભૂતમલજી 22 શ્રી રીખવચંદજી મુલતાનમલજી શ્રી પન્નાલાલ નાગરદાસ શ્રી પાનાચંદ મંગળદાસ શ્રી રસિકલાલ ચંદુલાલ શ્રી ચંદુલાલ જેઠાલાલ શ્રી મણિલાલ દીપચંદ શ્રી પાપટલાલ રવચંદ શ્રી શાંતિલાલ પી. મહેતા શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ શ્રી કાંતિલાલ સાકરચ’દ શ્રી મણિલાલ ઝીણાભાઈ શ્રી હીરાલાલ માતીચંદ શ્રી ઉમેચંદ કપૂરચંદ શ્રી રામલાલ ચમનાજી For Personal & Private Use Only અમદાવાદ ,, "" 22 અમદાવાદ "2 રાધનપુર અમદાવાદ "" ખંભાત અમદાવાદ અમદાવાદ જામનગર અમદાવાદ "" ધારાજી પાલીતાણા મુંબઈ શ્રીકારા Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪] રકમ આદેશનુ” નામ ૧૪૧૩ નવમા વાહનમાં બેસવાને ૧૨૫] દસમા ૧૫૧] અગિયારમા,, "" ૭૦] ખીજું ૬પ૧૩ ત્રીજી ૬૦૧] ચાથુ ૧૦૫૧] . પાંચમું ૧૧૦] પ્રતિષ્ઠા પછી આરતી "" "" "" પ્રતિષ્ઠા પછીનાં વિધિવિધાનોની ઉછામણીએ ૨૫૧] ચાવીસ પહેારના દીપસ્થાપનના શ્રી જૈન સ્વયંસેવક મડળ ૧૦૦૧] ધૃતમાં ભગવાનનું મુખ જોવાના શ્રી રાયચંદ મગનલાલ શાહ ૬૦૧૩ લાખ ચાખાના સાથિયા કરવાના શ્રીમતી વસુમતીબહેન હિરલાલ ૩૦૦૧] નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પછી શ્રી પાનાચંદ ડાહ્યાભાઈ ઝવેરી કુટુંબ પરિવાર અષ્ટ પ્રકારી પૂજાના • મુંબઈ "" ૮૦૧] પહેલું પાંખણુ કરવાના શ્રી સ‘પતલાલજી લક્ષ્મીલાલજી લૂ કડ લાદીવાલા શાલાપુર ધ્રાંગધ્રા "" "" 22 P 22 "" ઉતારવાના (ઘી મણુ ૨૨૧) ૧૦૦] પ્રતિષ્ઠા પછી મંગળદીવા ઉતારવાના (ઘી મણ ૨૦૧) પ્રતિષ્ઠાના અહેવાલ આદેશ લેનારનુ નામ તથા ગામ પૂરવાના ૧૫૦૩ ડાબી બાજુના દીવામાં ઘી શ્રી કીર્તિલાલ મહાસુખલાલ શ્રી સ‘પતલાલજી લક્ષ્મીચ‘દજી કાચર ટેકસટાઈલ્સ ૮૫૩ ૧૦૮ નાળચાવાળા કળશથી અભિષેક કરવાને શ્રી શાંતિસ્નાત્ર માટેની ઉછામણીએ ૮૫૫] સિ’હાસનમાં પ્રભુને પધરાવવાના કોચર ટેકસટાઈલ્સ ૫૦] જમણી બાજુના દીવામાં ઘી ૬૫૫] વૃષભના કળશથી અભિષેક કરવાના શ્રી અંબાલાલ લલ્લુભાઈ શ્રી વસનજી ખીમજી છેડા પૂરવાના ૧૨૫૫] સાનાના કળશ લઇ ઊભા રહેવાના શ્રી લાલભાઈ વાડીલાલ શ્રી પૂંજાભાઈ દીપચ’દ શ્રી વાલચંદ છગનલાલ શ્રી મણિલાલ મગનલાલ શ્રી સ`પતલાલજી પદમચંદજી શ્રી સુમતિલાલ જમનાદાસ શ્રી કાંતિલાલ લક્ષ્મીચંદ શ્રીમતી ભારતીબહેન અશ્વિનભાઈ "" રાધનપુર ફ્લાદી મદ્રાસ For Personal & Private Use Only મુંબઈ "" અમદાવાદ મુંબઈ 29 "" "" મદ્રાસ વાડાસિનાર મુંબઈ અમદાવાદ "" ધાનેરા Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨:વિવિધ માહિતી [૧૩૫] ૨કમ આદેશનું નામ આદેશ લેનારનું નામ અને ગામ ૬૨૫) રૂપાને કળશ લઈઊભા રહેવાને શ્રી લક્ષમીચંદ ત્રિભોવનદાસ સુરેન્દ્રનગર ૧૦૦૫ સોનાની વાટકી લઈ ઊભા રહેવાને શ્રી શાંતિલાલ શિવલાલ અમદાવાદ ૫૦૫] ફૂલપૂજાને શ્રી પ્રાણલાલ જીવનદાસ મોહનલાલ વલસાડ ૨૦૫૫૩ રૂપિયે એક તથા શ્રીફળ લઈ શ્રી અમૃતલાલ હરગોવિંદદાસ અમદાવાદ ઊભા રહેવાનો ૬૭૫) નળાસ્થાપનનો (ઘી મણ ૧૩૫) શ્રી સુમતિલાલ જમનાદાસ ૫૫૫) ગોળીસ્થાપનને (ઘી મણ ૧૧૧) , ૧૫૦૫ શ્રી શાંતિદેવીના સ્થાપનને શ્રીમતી નીલમબહેન કલકત્તા ૧૬૧૧મંગલકુંભ સ્થાપનને લોકેશકુમાર ફૂલચંદ બારડિયા પ૦૫) શાંતિસ્નાત્ર પછી આરતી શ્રી શાંતિલાલ મણિલાલ અમદાવાદ ઉતારવાને (ઘી મણ ૧૦૧) ૫૦૫ શાંતિસ્નાત્ર પછી મંગળદી શ્રી વસનજી ખીમજી છેડા મુંબઈ ઉતારવા (ઘી મણ ૧૦૧) ૧૭૦) શ્રી શાંતિકળશને મુંબઈ મુંબઈ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ (૧) શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, પ્રમુખ (૨) વકીલ શ્રી ચંદ્રકાંત છોટાલાલ ગાંધી (૩) શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી (૪) શેઠશ્રી નત્તમદાસ મયાભાઈ (૫) શેઠશ્રી સુમતિલાલ પોપટલાલ (૬) શેઠશ્રી ચંદ્રકાંત બકુભાઈ ૭) શેઠશ્રી આત્મારામ ભેગીલાલ સુતરીયા (૮) શેઠશ્રી મનુભાઈ લલ્લુભાઈ શાહ (૯) શેઠશ્રી રસિકલાલ મોહનલાલ પેઢીના મોટા ભાગના વહીવટદાર ટ્રસ્ટીઓ, પ્રતિષ્ઠા મહોત્સવના કાર્ય માટે, સમયસર પાલીતાણું પહોંચી ગયા હતા અને મહોત્સવને લગતાં બધાં કાર્યો સરખી રીતે અને સમયસર થતાં રહે એ માટે બરાબર દેખરેખ રાખતા હતા. પેઢીના જનરલ મેનેજર શ્રી બાપાલાલ મગનલાલ ઠાકરે, આ મહોત્સવ અંગે અનેક જાતની ગોઠવણ કરવા માટે, અનેક વાર પાલીતાણાની મુલાકાત લીધી હતી. અને મહોત્સવ દરમ્યાન બધા કાર્યક્રમો સારી રીતે પાર પડે, બધો બંદોબસ્ત બરાબર સચવાય અને કોઈ પણ જાતની અવ્યવસ્થા ક્યાંય ઊભી થવા ન પામે એ માટે, પેઢીની પાલીતાણા, અમદાવાદ તથા અન્ય શાખાઓમાં કામ કરતા પિતાના સાથીઓને સહકાર લઈને, એમણે અનેકમુખી કામગીરી સફળતાપૂર્વક બજાવી હતી. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] જુદી જુદી સમિતિઓ (૧) વિધિ-વિધાન સમિતિ (૨) શ્રી બાબુભાઈ કેશવલાલ રોટલી (૩) શ્રી લાલભાઈ લલ્લુભાઈ પરીખ (૧) શ્રો ફૂલચંદભાઈ છગનલાલ સલાત (કન્વીનર) (૪) શ્રી કાંતિલાલ માહનલાલ (૫) શ્રી હર્ષદભાઈ ભલાભાઈ સમિતિ (૨) શ્રી ખાભુભાઈ કેશવલાલ (૩) શ્રી છેાટલાલ કસ્તુરચંદ (૪) શ્રી વિમળભાઈ ચીમનલાલ (૫) શ્રી ચીનુભાઈ મણિલાલ (૨) મહેૉત્સવ (૧) શ્રી ચંદ્રકાંતભાઈ ચુનીલાલ મશરૂવાળા (કન્વીનર) (૨) શ્રી માલુભાઈ કેવળદાસ (૩) શ્રી ભરતકુમાર ચંદુલાલ (૪) શ્રી પ્રાધભાઈ સી. વકીલ (૫) શ્રી ખાભુભાઈ મણિલાલ (મહેસાણા) (૬) શ્રી શાંતિલાલ મણિલાલ (મહેસાણા) (૭) શ્રી પાપટલાલ મગનલાલ (૮) શ્રી કકલભાઈ જેસિ‘ગભાઈ (૯) શ્રી અમૃતલાલ નાથાલાલ (જગુદણ) (૧૦) શ્રી રસિકલાલ બાલાભાઈ (૧૧) શ્રી ઠાકારલાલ ચીમનલાલ ચેાકસી પ્રતિષ્ઠાના અહેવાલ (૩) ભેાજન સિમિત (૧) શ્રી જયતીલાલભાઈ માણેકલાલ ભાઉ ( કન્વીનર ) (૨) શ્રી મનુભાઈ શાહ (ભાવનગર) (૩) શ્રી અમુભાઈ શાહ ( પાલીતાણા ) (૪) શ્રી અજિતભાઈ રતિલાલ (૫) શ્રી અવનીશભાઈ કડિયા (૬) શ્રી અનુભાઈ પોપટલાલ (૭) શ્રી સારાભાઈ જગાભાઈ (૮) શ્રી જસવંતલાલ લાલભાઈ ( સાનલલેટ્સવાળા ) (૧૨) શ્રી અમૃતલાલ હીરાલાલ (૧૩) શ્રી શાંતિલાલ મગનલાલ (૧૪) શ્રી રમેશભાઈ ચીનુભાઈ (૧૫) શ્રી શાંતિલાલ મોહનલાલ (૧૬) શ્રી જય'તીલાલ ભાગીલાલ દેવચંદ (૧૭) શ્રી મહાસુખભાઈ દામાણી (૧૮) શ્રી સૂર્યકાંતભાઈ લાલભાઈ (૧૯) શ્રી કીર્તિભાઈ રિખવદાસ (૨૦) શ્રી જયંતીલાલ બાલચંદ (૪) સ્વયંસેવક સમિતિ (૧) શ્રી શાંતિલાલ કેશવલાલ શાહ (ખાખુભાઈ ) ( કન્વીનર ) (૬) શ્રી જયમલભાઈ ભગુભાઈ (૭) શ્રી અજિતભાઈ ભાળાભાઈ (૮) શ્રી કૈલાસભાઈ ભગુભાઈ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨:વિવિધ માહિતી [૧૩૭] (૫) ઉતારા સમિતિ (૧) શ્રી નંદલાલ ચુનીલાલ શાહ (કન્વીનર) (૨) શ્રી ગગલદાસ હાલચંદ ' (૫) શ્રી વિલાયતીરામજી જૈન (પાલીતાણા) (૩) શ્રી બાપાલાલભાઈ શિવલાલ (૬) શ્રી અમૃતલાલ ખોડીદાસ (૪) શ્રી મહાસુખભાઈ દામાણુ (૭) શ્રી બાબુભાઈ શામળદાસ (૬) માહિતી તથા પ્રચાર સમિતિ (૧) શ્રી મહેન્દ્રભાઈ પી. ફડિયા (કન્વીનર) (૨) શ્રી શાંતિલાલ એ. શાહ " (૬) શ્રી ચીનુભાઈ લાલભાઈ (૩) શ્રી રમણલાલ મોહનલાલ ગાંધી (૭) શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ (૪) શ્રી વિમળભાઈ માણેકલાલ (૮) શ્રી પન્નાલાલ સુતરિયા (૫) શ્રી સુરેન્દ્રભાઈ કે. રોલવાળા (૯) શ્રી જસવંતભાઈ કચરાભાઈ (૭) નાણાં સમિતિ (૧) શ્રી ખૂમચંદ રતનચંદ જેરાજ (મુંબઈ) (૬) શ્રી અચલદાસ પૂનમચંદ (૨) શ્રી અનુભાઈ ચીમનલાલ (૭) શ્રી સુરેન્દ્રભાઈ કે. રેલવાળા . (૩) શ્રી સંપતલાલજી પદમચંદજી (૮) શ્રી પુખરાજજી રાયચંદ (૪) શ્રી મિશ્રીમલજી કાંતિલાલ ચીમનલાલ નગીનદાસ (૫) શ્રી ભાવચંદજી (૮) વરઘેડા સમિતિ (૧) શ્રી ભીખાભાઈ ફૂલચંદ (૪) શ્રી જયંતીલાલ કાંતિલાલ ગાંધી (૨) શ્રી અમૃતલાલ હીરાલાલ (૫) શ્રી બુધાભાઈ કેશવલાલ (૩) શ્રી શાંતિલાલ મેહનલાલ (૬) શ્રી લાલભાઈ ચીમનલાલ (સત્તરતાલુકા સેસાયટીવાળા) આ સમિતિઓની કામગીરી અંગે દેખરેખ રાખવાની, એમને જરૂરી માર્ગદર્શન, સલાહ-સૂચના અને સહાય આપવાની મહત્ત્વની જવાબદારી શ્રીયુત કલ્યાણભાઈ પી. ફડિયાએ, પંડિત શ્રી મફતલાલભાઈ ઝવેરચંદ ગાંધીના સહકારમાં, ખૂબ સારી રીતે નિભાવી હતી; અને એ માટે એમણે અસાધારણ જહેમત ઉઠાવી હતી. - આ પ્રસંગે એમ જ લાગતું હતું કે, પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ, બધી સમિતિઓના કાર્યકરે અને બીજા પણ અનેક આગેવાનો તથા કાર્યકર્તાઓ, આ મહોત્સવની કાર્યવાહીને સફળ બનાવવા માટે, જાણે પાલીતાણામાં પડાવ નાખીને જ રહ્યા છે ! ૧૮ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ [૧૩૮]. પ્રતિષ્ઠાને અહેવાલ સંધપ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈને આપવામાં આવેલ બે માનપત્રો (૧) શ્રી કષભદેવસ્વામિને નમ: સમાન-પત્ર શ્રી સંઘમાન્ય, પરમ આદરણીય, શ્રેષ્ઠિવર્ય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની સેવામાં– પરમ પાવન શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર નિર્માણ થયેલ નૂતન જિનપ્રાસાદના પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપશ્રીનું અત્રે આગમન થયું છે તે પ્રસંગે અમારા શ્રીસંઘ તરફથી આપનું સન્માન કસ્તાં અમે હાર્દિક ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આપણા જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સમર્થ અને ભાવનાશીલ સુકાની તરીકે અરધી સદીથી આપ જૈનધર્મ, સંઘ અને તીર્થની જે સેવા બજાવી રહ્યા છો અને એ રીતે, આપશ્રીના પ્રતાપી પૂર્વજોની જેમ, જૈન શાસનની રક્ષા અને પ્રભાવના કરવામાં ફાળો આપી રહ્યા છે, તે જૈન સંસ્કૃતિનું ગૌરવ વધારે એ અને જૈન સંઘના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંકિત થાય એવો છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિ ઉપર આ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવાને અપૂર્વ અવસર શ્રીસંઘને મળે છે, તે આપશ્રીની તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની દીર્ધદષ્ટિ, શાણ સમજણ તથા આશાતનાને દૂર કરીને શિલ્પકળાની સાચવણી કરવાની તત્પરતાને આભારી છે. આ અણમોલ અવસર આપશ્રીના જીવનનું, પેઢીના ઈતિહાસનું તથા શ્રીસંઘની ધર્મભાવનાનું મધુર અને પ્રેરક સ્મરણ બની રહે એવો છે. ગિરિરાજ ઉપર દાદાની મુખ્ય ટ્રકમાં પ્રતિષ્ઠા કરવાના સિકાઓ બાદ આવેલ અનેખા અવસરને લાભ ભાવિક ભાઈ-બહેનને જે રીતે મળે છે, જે જાણીને અમારાં અંતર લાગણીભીનાં થઈ જાય છે. ધર્મ, સંઘ, સમાજ, શિક્ષણ અને દેશના ઉત્કર્ષ માટેની આપશ્રીની છ દાયકા જેટલા સુદીર્ઘ સમયની, સમુજજ્વલ કાર્યવાહી જેઈને જૈન શાસનનું ગૌરવ વધારનાર આપણું પ્રતાપી મંત્રીશ્વરે, રાજપુરુષે અને શ્રેષ્ઠીવર્યોનું સ્મરણ થઈ આવે છે અને આપની કર્તવ્યનિષ્ઠા અને જનસેવાની તમન્ના આદર્શ મહાજન તરીકેની આપની કીતિને સુવર્ણ કળશ બની રહે એવી છે. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨: વિવિધ માહિતી [૧૩] માન્યવર મુરબ્બીશ્રી ! આપની સેવાઓ અને આપના ગુણે અંગે જેટલું વર્ણન કરવામાં આવે એટલું ઓછું છે. વિશેષ શુ કહીએ ? આપનું સ્થાન અમારા હૃદયમાં “તીર્થસંરક્ષક સંઘરત્ન” તરીકે સદાને માટે સંઘરાઈ ગયું છે. અમારી એ લાગણીના પ્રતીક તરીકે આ સન્માન-પત્ર આપને અર્પણ કરીએ છીએ અને આપશ્રીની શાણી અને દીર્ધદષ્ટિભરી નેતાગીરીને લાભ શ્રીસંઘને દીર્ઘ સમય સુધી મળતું રહે એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. પાલીતાણા વિ. સં. ૨૦૩૨, શ્રી પાલિતાણું જૈન સંઘ વતી મહા શુદિ ૬, શુક્રવાર, તા. ૬-૨-૧૯૭૬ નગરશેઠ ચુનીલાલ વનમાળીદાસ (૨) શ્રી શત્રજય મંડન શ્રી આદિનાથાય નમ: પરમ પવિત્ર શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનમંદિરમાં ૫૦૪ જિનપ્રતિમાજી ભગવંતના પ્રતિષ્ઠા પ્રસંગે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને ભારતભરના યાત્રિકે તરફથી અભિનંદન-પત્ર માનનીય શેઠશ્રી ! - આપ પચાસ વર્ષથી શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખપદે છો. આપે પચાસ વર્ષના ગાળામાં ભારતમાં જ નહિ પણ દુનિયાભરમાં જેની જોડ ન કરી શકે તેવાં સ્થાપત્યમાં ઉત્તમ ગણાતાં શ્રી શત્રુંજય, આબુ, રાણકપુર વિગેરે ઘણાં તીર્થોના પ્રાચીન બેનમૂન કળા-કારીગરીને જાળવણીપૂર્વક જીર્ણોદ્ધાર કરાવ્યો છે. શાસનદીપક ધર્મનિષ્ઠ શ્રેષ્ઠિવર્ય! આપ પેઢીના પ્રમુખ છો એટલું જ નહિ પણ ભારતના તમામ જૈન સમાં આપનું સ્થાન અજોડ છે. પેઢીનું મુખ્ય કાર્ય તીર્થોદ્ધારનું છે. પરંતુ તીર્થોદ્ધાર ઉપરાંત જૈન શાસનના દરેકેદરેક પ્રશ્નમાં આપના વ્યક્તિત્વ, લાગવગ, સંપત્તિ અને શક્તિને ઉપએગ કરી જૈન શાસનની પ્રભાવના આપે વધારી છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦]. પ્રતિષ્ઠાને અહેવાલ તીર્થોદ્ધાર-નદીષ્ણ દીર્ઘદ્રષ્ટા ! દાદાની ટૂંકમાં સાડાચાર વર્ષે આ પ્રતિષ્ઠાને પ્રસંગ જૈન શાસનને સાંપડ્યો છે. આજથી દસ-બાર વર્ષ પહેલાં જેમણે દાદાની ટૂક નિહાળી છે, તે સારી રીતે જાણે છે કે તે વખતે દાદાની ટૂંકનાં દેરાસરની આસપાસ જુદે જુદે ઠેકાણે પ્રતિમાજી ભગવંતે પ્રતિછિત હતાં અને શિખરનું પ્રાચીન શિલ્પ દબાયું હતુ. આપની દૃષ્ટિ પ્રાચીન શિલ્પને નીરખવા ઉત્સુક બની અને આપે આજે તે શિલ્પને જગત સમક્ષ યથાવત્ રજૂ કર્યું છે. આ જોયા પછી સૌકઈ તે શિલ્પને અને આપની દીર્ઘદૃષ્ટિને પ્રશંસે છે. ઇતિહાસવિદે કહે છે કે બારસેથી પંદરસો વર્ષ પૂર્વેનું આ બેનમૂન શિલ્પ છે અને આપે તેને ઉદ્ધાર એ કર્યો કે જાણે હમણાં જ આ મંદિર તૈયાર થયાં હોય. શાસનરક્ષક ધમપ્રભાવક શ્રીમાનું ! વિધિપૂર્વક ઉસ્થાપન કરેલ જિનબિંબ શાસ્ત્રોક્ત રીતે યોગ્ય સ્થળે બિરાજમાન થાય અને તેનાં દર્શનથી ધર્મોલ્લાસ વધે તે રીતે આપે બાવન જિનાલયવાળું સુંદર બેમૂન નૂતન મંદિરનું નિર્માણ કર્યું છે અને તેની પ્રતિષ્ઠા માટેના મંગળ પ્રસંગમાં તે આપે, સમગ્ર જૈન અને આદેશ પ્રાપ્ત કરનારાને હલ્લાસ જે કોઈ નિહાળે છે તેનું પણ સમતિ નિર્મળ થાય, તે આ પ્રતિષ્ઠા પ્રસંગ છે. આ પ્રતિષ્ઠા પ્રસંગની સુવિધાનું તે શું વર્ણન કરીએ? આપની પ્રત્યેની લાગણીથી સૌકેઈએ પ્રતિષ્ઠા પ્રસંગને પિતાને ગણી દીપાવે છે. અંતમાં, આપ દીર્ધાયુ પ્રાપ્ત કરે અને શાસનપ્રભાવનાનાં સુંદર કાર્યો આ૫ અને આપના કુટુંબીઓ ઉત્તરોત્તર કરે તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. પાલીતાણા, વિ. સં. ૨૦૩૨, મહા શુદિ ૬, શુક્રવાર લિ. પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલા ભારતભરના યાત્રિકે વતી શ્રી જીવતલાલ પ્રતાપશી શ્રી હીરાચંદ મંગળચંદ ચૌધરી શ્રી તારાચંદ રાવજી શ્રી ભેગીલાલ લહેરચંદ શ્રી વાડીલાલ ચત્રભુજ શ્રી ચંપકલાલ અમીચંદ શ્રી માણેકચંદજી બેતાળા શ્રી કાંતિલાલ મોહનલાલ શ્રી શાંતિચંદ બાબુભાઈ મલજી શ્રી ખુમચંદ રતનચંદ શ્રી રાયચંદ મગનલાલ શ્રી રૂપચંદ ડાહ્યાભાઈ શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ શ્રી રતનચંદ રીખવચંદ શ્રી પોપટલાલ મગનલાલ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી શ્રી હિંદુમલ જીવરાજ રાઠોડ શ્રી મફતલાલ ઝવેરચંદ શ્રી રતિલાલ નાથાલાલ શ્રી પોપટલાલ રવચંદ શ્રી હીરાચંદજી જેના For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨:વિવિધ માહિતી [૧૧] પ્રતિષ્ઠાના પુણ્ય દિવસે રાજ્યનાં કતલખાના બંધ રાખવા સંબંધી ગુજરાત સરકારને પરિપત્ર તાત્કાલિક ક્રમાંક: એમયુએન-૫૭૬-૮૮૮-ધ. પંચાયત અને આરોગ્ય વિભાગ, સચિવાલય, ગાંધીનગર, તા. ૩૧ મી જાન્યુઆરી, ૧૯૭૬ પ્રતિ, સ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, સેવે કલેકટરશ્રીઓ : સવે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, સ મ્યુનિસિપલ પ્રમુખશ્રી/વહીવટદારશ્રીઓ, સભાપતિ-સર્વે નગર પંચાયત, વિષય :- પાલીતાણામાં શત્રુંજય ઉપર તા. ૭૨-૭૬ ના રેજ જૈન પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગુજરાત રાજ્યનાં તમામ કતલખાના બંધ રાખવા બાબત... શ્રીમાન, ઉપરોકત વિષય અંગે જણાવવાનું કે અખીલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી સરકારશ્રીને રજૂઆત થયેલ છે કે જેનોના મહાન પ્રાચીન તીર્થ પર્વાધીરાજ શત્રુંજય ઉપર સેંકડો વર્ષ બાદ પાંચસે ઉપરાંત પ્રતિમાજીઓની પ્રાણપ્રતિષ્ઠા શનિવાર તારીખ ૭–૨–૭૬ ના રોજ કરવામાં આવનાર છે. જેનધર્મમાં અહિંસાનું ઘણું મહત્વ છે અને તેથી જીવદયાની ઘણું જ મહત્તા છે. તેથી કરીને તા. ૭–૨-૭૬ ના રોજ સમસ્ત ગુજરાત રાજ્યમાંનાં કતલખાનાં બંધ રાખવાની તેઓના તરફથી વિનંતી કરાયેલ છે. ૨. કતલખાનાંઓ તથા પશુઓની કતલ અમુક ધાર્મિક દિવસે બંધ રાખવા કાનુની રીતે શક્ય નથી, તેથી આ બાબતમાં સરકારશ્રીનો કેઈ કાનુની આદેશ આપવાને ઈરાદે નથી, પરંતુ ગુજરાત અહિંસાને વરેલ હોઈ જૈન પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે રાજ્યનાં તમામ કતલખાનાઓ સ્વૈચ્છિક રીતે પિતાનું કામ બંધ રાખવા ઇછે અને તે દિવસે રાજ્યમાં માંસનું વેચાણ ન થાય તે આ મહત્વના દિવસે અહિંસાને હેતુ જળવાય. આમાં સહાયભૂત થવાની ભાવના ધરાવતા કતલખાનાના માલિકો પિતાની સંપૂર્ણ મરજીથી પિતાનાં કતલખાનાંઓ બંધ રાખે તે રીતે તમારા વિભાગમાં આવેલ કતલખાનાંના માલિક સાથે પ્રશ્ન હલ કરવા વિનંતી છે. કતલખાનાંના માલિકે સ્વેચ્છાએ પોતાનાં કતલખાનાંઓ બંધ રાખે તે માટે સ્થાનિક મહાજન પણ કતલખાનાંના માલિકને સમજાવવા આગળ આવે અને તેઓ તે કામગીરી કોઈપણ જાતના દબાણ વગર કાનુની પરિસ્થિતિ લક્ષમાં લઈ સમજુતીની ભાવનાથી હાથ ધરે તે મુજબની ચોક્કસ સ્પષ્ટતા For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ [૪૨] પ્રતિષ્ઠાના અહેવાલ મહાજનાને આપવા વિનતી છે. આ પ્રશ્નને કાયદાના કાઈ બાધ ન આવે તે રીતે હલ કરવાના હાઈ ને કાઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવે છે તેવી સહેજ પણ માન્યતા માણસામાં ન ફેલાય તથા કાઈ રીતે કાઈની લાગણી ન દુભાય તે રીતે અરસપરસ સમજુતીથી આ પ્રશ્ન હલ કરીને સ્થાનિક સ્વરાજ્યની સસ્થા, કતલખાનાંના માલિકો અને મહાજના રાજ્યના ગૌરવ અને અસ્મિતાને અનુરૂપ કાર્યવાહી કરશે તેવી અપેક્ષા છે. પ્રતિષ્ઠા પ્રસંગે હાજર રહેલ વમાનપત્રો તથા સમાચાર-સંસ્થાઓના પ્રતિનિધિએ (૪) વેસ્ટન ટાઇમ્સ (૫) ગુજરાત સમાચાર (૬) વર્તમાનપત્ર પ્રતિનિધિ (૧) ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજી દૈનિક) અમદાવાદ, શ્રી લેાકેશ્વરરાવ (ર) ઇન્ડિયન એક્ષપ્રેસ શ્રી ઊવીશ દવે (૩) શ્રી શાંતિ શાહ (૭) લેાકસમાચાર (૮) સદેશ (+) "" (૧૨) (૧૩) (૧૦) પ્રભાત (૧૧) જનસત્તા "" "9 "" "" "" (ગુજરાતી દૈનિક) 22 "" ,, "" 27 77 29 ઉપસચિવ, પ'ચાયત અને આરોગ્ય વિભાગ: "" 99 "" "" 22. "" "" ,, "" આપના વિશ્વાસુ, ૨. જે. મહેતા "" "" For Personal & Private Use Only (પ્રેસ ફાટોગ્રાફર) શ્રી સુરેશ કાંતિલાલ શાહ શ્રી રાજેન્દ્ર કે. શેઠ શ્રી સનત ઝવેરી (પ્રેસ ફાટોગ્રાફર) શ્રી કુમાર આનંદ શ્રી કલ્યાણભાઈ ચી. શાહ દિલીપ એસ. ભાવસાર (પ્રેસ ફાટોગ્રાફર) શ્રી શાંતિકુમાર કડિયા શિરીષ શાહ (પ્રેસ ફાટોગ્રાફર) શ્રી રમેશ એચ. શાહ 22 રાજકેટ શ્રી નવીન પરીખ Page #201 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨:વિવિધ માહિતી [૧૪૩] વતમાનપત્ર પ્રતિનિધિ (૧૪) જનસત્તા (ગુજરાતી દૈનિક) રાજકેટ શ્રી મધુસૂદન ઉપાધ્યાય (પ્રેસ કેટેગ્રાફર) (૧૫) ગુજરાતમિત્ર સૂરત શ્રી અનિલ પાઠક (૧૬) ઈન્દોર સમાચાર (હિંદી દૈનિક) ઈન્દર શ્રી સતીશ એ. ડીવાલા (૧૭) “જૈન” (સાપ્તાહિક) ભાવનગર શ્રી મહેન્દ્ર ગુલાબચંદ શેઠ (૧૮) “જિનસંદેશ” (પાક્ષિક) મુંબઈ શ્રી ગુણવંત અ. શાહ (૧૯) “વર્ધમાન જૈન” (મિનીપાક્ષિક) શ્રી કુમારપાળ વિ. શાહ (૨૦) “ત્રિશલા” (માસિક) શ્રી ઈન્દિરા શાહ સમાચાર-સંસ્થા પ્રતિનિધિ (૨૧) પી. ટી. આઈ. અમદાવાદ શ્રી હર્ષદ સી. શાહ (૨૨) આકાશવાણી અમદાવાદ શ્રી બી. સી. કોઠારી (૨૩) ફિલ્મ ડિવિઝન ગુજરાત સ્ટેટ શ્રી એસ. ટી. બાપટ (૨૪) નવનીતલાલની કંપની અમદાવાદ શ્રી પ્રવીણચંદ્ર એમ. ગાંધી (૨૫) સમાચાર ન્યૂસ એજન્સી જનસત્તા ભાવનગર શ્રી નટુભાઈ ત્રિવેદી (૨૬) હિંદુસ્તાન સમાચાર અમદાવાદ શ્રી ભૂપતભાઈ પારેખ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : અખબારોની નજરે પ્રતિષ્ઠા-મહાત્સવ નોંધ :—આ પ્રતિષ્ઠા-મહાત્સવની ઉજવણીની સચિત્ર ધર્મકથા અખબારો મારફત દેશના જુદા જુદા પ્રદેશામાં પહેાંચી શકી હતી, તે એ કારણે કે, દેશનાં અનેક અખબારાના તથા જુદી જુદી સમાચાર– સંસ્થાના પ્રતિનિધિઓ, આ અનેાખા અવસરનાં ન કરવા માટે, જાતે પાલીતાણા આવ્યા હતા. જે જે અખબારામાં આ અહેવાલેા છપાયા હતા, તે બધાં વમાનપત્રાના કા પેઢીમાં સાચવી રાખવામાં આવ્યા છે. વ માનપત્રામાં છપાયેલ બધા સમાચાર અક્ષરશઃ આ પુસ્તકમાં આપવાનું શકય તેમ જ જરૂરી ન લાગવાથી, દરેક અખબારમાં છપાયેલ સમાચારનું સંપાદન કરીને અને એમાંથી તારવીને મહત્ત્વના સમાચાર અહીં આપવામાં આવ્યા છે. આમ કરવા જતાં જે વન વધારે પ્રમાણમાં ખેવડાતું લાગ્યું કે ઓછું મહત્ત્વનું લાગ્યું તે કમી કરવું પડે એ સ્વાભાવિક છે. જ્યાં પ્રતિમાઓની સખ્યામાં હકીકત દોષ હતા તે, જે તે સ્થાને, સુધાર્યો છે; તથા શબ્દોની જોડણીમાં પણ સુધારા કર્યાં છે. આમ છતાં, જે આ બધા સમાચાર અક્ષરશઃ વાંચવાની જિજ્ઞાસા ધરાવતા હશે, તે પેઢીના દફતરમાં સચવાયેલી આ સામગ્રીથી પેાતાની જિજ્ઞાસાને સતાષી શકશે. અખબારામાં પ્રગટ થયેલ આ મહાન પુણ્ય પ્રસંગના અહેવાલા, એક રીતે, દસ્તાવેજી પુરાવા જેવું મહત્ત્વ ધરાવે છે, એ કહેવાની જરૂર નથી. આકાશવાણી ઉપરથી પ્રસારિત થયેલ સમાચારો તથા દૂરદર્શન (ટેલિવીઝન ) દ્વારા બતાવવામાં આવેલ ઉત્સવનાં દસ્યાનું વર્ણન અહીં દાખલ કરી શકાય એમ ન હેાવાથી એ બાબતને જતી કરવી પડી છે. Indian Express, Ahmedabad, Bombay The historic Jain pilgrimage centre of Palitana has overnight become gay and colourful to celebrate the reinstallation of 525 (504) deities in the newly-constructed temple on Mt. Shatrunjay. The religious festivities in this 1200 year-old town at the foot of the hills has already attracted more than 15000 pilgrims from the far corners of the country. And more are arriving by buses and trains to get a glimpse of the consecration of the old idols, scheduled to be held tomorrow. The ceremony will be held for the first time in 450 years. An impressive pre-installation procession-Jalyatra was taken out today. ( Ahmedabad, 7–2–'76) Amid chants of Jain Slokas and religious music, some 525 (504) idols of Jain deities were installed here to-day at the newly constructed temple on Mount Shatrunjay. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩: અખબારની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ [184] At 9-36 a.m. Maharaj Kastursurishwarji performed the installation ceremony in the central tower of the new temple. The devotees, who paid a handsome amount of Rs. 12 lakhs to earn the right of installation, performed similar ceremonies at the 52 cubicles surrounding the main tower. The courtyard of the temple constructed on the ninth tier atop the 1600-foot Shatrunjay, was filled with the thin smoke of incense-sticks, flowers and colourfully dressed men and women. Red and white silk flags were unfurled on every cubicle and the main tower of the temple. While the monks freely mingled with the privilleged class of about 1000 devotees who were allowed into the temple to perform the installation, nuns watched the ceremony from the first floor of the temple. The number of devotees rose to about 25,000 today. They have come from remote corners of the country to attend the ceremony which is taking place after a lapse of some 450 years. An endless stream of devotees, most of then barefoot, started their two-and-a-half mill climb up the mount before sunrise. A specially erected bamboo gate, covered with while cloth, marked the starting point of the holy pilgrimage. (Ahmedabad, 8-2-'76) Amid chants of Jain Slokas and religious choir, some 525 (504) idols of Jain deities were installed yesterday here at a newly constructed temple on Mount Shatrunjay. As the hands of clock crawled to 36 minutes after nine in the morning, Maharaja Kastursurishwarji performed the installation ceremony in the central tower of the new temple. Red and white striped silk flags were unfurled on every cubicle and the main tower of the temple on brass poles. “Shikher”-summits carved out of stone, were also installed on the top of the sub-temples and the tower. A marble image of Bhagwan Adinath was embedded on silver in the central tower. The sub-temples hold other Tirthankar of Jainism. All the Dharmashalas of the town, boasting of 980 temples, known since the 12th century, have been filled up to their capacity. The Pratistha Mahotsav, which began on January 30, has turned the town into a very active place. The programme, organised by the trust of Sheth Anandji Kalyanji is heralded by free mass feeding for the past eight days, ( Bombay, 9-2-'76) ૧૮ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] ગુજરાત સમાચાર, અમદાવાદ જૈનાની વિખ્યાત સસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ૪૫૦ વર્ષ પછી પાલીતાણામાં પ્રતિષ્ઠા મહેાત્સવની ઉજવણી થઈ રહી છે. પાલીતાણાના જૈન અને જૈનેતર લાકા પ્રતિષ્ઠા પ્રસંગે માં ગળ્યુ' કરે તે માટે દરેક ઘેર મીઠાઈ વહેચવામાં આવશે. *** પાલીતાણામાં પ્રતિષ્ઠા મહોત્સવના અહેવાલ મેળવવા ગુજરાતભરનાં જાણીતાં અખબારાના પત્રકારો, ફિલ્મ ડિવિઝનના કેમેરામેન, ફોટોગ્રાફી તેમ જ એલ ઇન્ડિયા રેડિયાના પ્રતિનિધિ બે દિવસ માટે પાલીતાણાના પ્રવાસે આવ્યા છે. *** પાલીતાણામાં આ પ્રસંગે ૩૦ હજારથી વધુ જૈના તેમ જ ૭૫૦ જેટલાં જૈન સાધુ-સાધ્વીએ વિહાર કીને દૂર દૂરથી પાલીતાણા આવ્યાં છે. (તા. ૭–૨–૭૬) પ્રતિષ્ઠાના અહેવાલ આજે પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રથયાત્રાના વરઘેાડા શહેરમાં ફર્યાં હતા. પાંચ (૪) હાથી, દસ ઘેાડા, પચાસ. મેાટરો અને જૈન યુવક-યુવતીઓની સ'ગીત મ'ડળીઓ આ રથયાત્રામાં જોડાઈ હતી. દૂર દૂરથી પગયાત્રા કરીને આવેલાં લગભગ સાતસાથી આઠસા સાધુ મહારાજો તથા સાધ્વીજી મહારાજ તેમ જ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના આગેવાના જોડાયા હતા. ભારતના જુદા જુદા પ્રાન્તામાંથી આવેલાં હજારા જૈન સ્ત્રી-પુરુષાએ તેમ જ પાલીતાણાના નગરજનાએ આ વિશાલ રથયાત્રાના વરઘેાડામાં માટી સખ્યામાં ભાગ લીધા હતા. ( તા. ૭–૨–૭૬) 66 આજ મહા સુદ સાતમ ને શનિવારના દિવસ શ્રી સકલ જૈન સ'ધ માટે અલૌકિક આનંદના અવસર બન્યા હતા. જૈનાના પવિત્ર તીર્થ ધામ પાલીતાણાના શત્રુંજય ગિરિરાજ ઉપર આજે પરાઢના છ વાગ્યાથી જૈન સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓએ માટી સંખ્યામાં પદયાત્રા શરૂ કરી હતી. આજે સવારે ૯ અને ૩૬ મિનિટ ૫૪ સેકન્ડના શુભ મુહૂતે જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકરતુરસુરીશ્વરજી મહારાજ સાહેબ બાવન જિનાલયના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન સહિત ૫૦૪ પ્રતિમાઓની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુણ્યાહમ પુણ્યાહમ અને પ્રિયન્તામ પ્રિયન્તામ્ ”ના જયઘાષ વચ્ચે પ્રતિષ્ઠા કરી ત્યારે ઘટારવ, થાળીનાદ અને નગારાંવાદન અને ૩૭ યુવકાની બેન્ડપાર્ટીની સૂરાવલી વચ્ચે આનંદ-મૉંગલભર્યું. વાતાવરણ ખડું થયું હતું. શ્રી શ્રમણુસ`ઘની શાંતિ અર્થેના સૂત્રેાચ્ચાર સાથે ૭૫૦ જેટલાં જૈન સાધુ-સાધ્વીએ અને ૫૦૪ પ્રતિમાઓની પ્રતિષ્ઠાના આદેશ મેળવનાર ભાવિકાના કુટુંબીજના તથા અન્ય દશનાર્થી એએ, ગગનભેદી તાળીઓના અવાજ વચ્ચે, ૪૫૦ વર્ષ થઈ રહેલી ભગવતાની પ્રતિષ્ઠામાં ભારે ઉમગ, ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. (તા. ૮-૨-૭૬ ) સદેશ, અમદાવાદ તીર્થાધિરાજ શ્રી શત્રુ’જય મહાગિરિ પર તા. ૨-૨-૭૬ થી શરૂ થયેલ પ્રતિષ્ઠા For Personal & Private Use Only شی Page #205 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩: અખબારની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ ૧૪૭] મહોત્સવના શિરમોર સમો મહોત્સવ આવતી કાલે સવારે ૯-૩૬ વાગે શ્રી શત્રુંજય પર્વત પર પ્રતિષ્ઠા મહોત્સવ મૂળનાયક ભગવાન આદિનાથ તેમ જ અન્ય ૫૦૪ જિનબિંબની પ્રતિષ્ઠા દ્વારા ઊજવાશે. જૈનો માટે અતિ મહત્ત્વ ધરાવતા આ ઉત્સવ લગભગ ૪૫૦ વર્ષ બાદ આવ્યા છે કે દેશભરમાંથી ૩૦૦૦૦ જેટલા ભાઈએ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. આ મહોત્સવ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણની શુભ નિશ્રામાં ઊજવાઈ રહ્યો છે. પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે બપોરે પાલીતાણામાં જલયાત્રાને ભવ્ય વરઘોડે નીકળે હતો. મંદિરની નગરી સમા, જેનો માટે અતિ પવિત્ર મનાતા, પાલીતાણાના આ તીર્થમાં આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભારે ઉમંગ અને ઉલ્લાસનું વાતાવરણ ફેલાવા પામ્યું છે. (૭–૨–૭૬) - “ પુણ્યાહમ પુણ્યાહમ, છ પ્રિયતાં પ્રિયતાના પવિત્ર સૂત્રોચ્ચાર વચ્ચે આજે સવારે બરાબર ૯-૩૬ કલાકે જેનોના પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય પર્વત પર શ્રી દાદાની ટૂંકમાં નવનિર્મિત બાવન જિનપ્રાસાદ તેમ જ અન્ય સ્થાનમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન સહિત ૫૦૪ જેટલાં જિનબિંબની પ્રતિષ્ઠાવિધિ થઈ હતી. લગભગ ૪૫૦ વર્ષે આવેલ આ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ તેમ જ જૈન સાધુ-સાધ્વીજીઓએ અંતરના ઉલ્લાસ અને ઉમંગથી, ઊલટભેર, આ પ્રસંગમાં ભાગ લીધો હતો. સિદ્ધિની સીડી સમા આ મહાતીર્થમાં પ્રતિષ્ઠાને સમય થતાં આ મહાતીર્થ સહિત દેશભરનાં મોટાભાગનાં જિનાલમાં ઘંટારવ થયા હતા. લગભગ ત્રણ હજાર પગથિયાં ધરાવતા બેથી ત્રણ માઈલ ઊંચા શત્રુંજય પર્વત પર વહેલી સવારથી સાંજ સુધી ભાવિક જૈન-જૈનતરના મોટા સમૂહની આવનજાવન રહી હતી. ઈતર કમાંમાં પણ આ શુભ પ્રસંગની ખુશાલીમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી. પાલીતાણું શહેરમાં આવેલ જૈન ધર્મશાળાઓ તેમ જ માર્ગો કાલે રાત્રે આ પ્રસંગની ખુશાલીમાં વિવિધ પ્રકારની રંગીન રોશનીથી ઝળહળાં કરવામાં આવ્યાં હતાં. નજરબાગ ખાતે આ પ્રસંગે અખિલ ભારત જેન સંઘ તરફથી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના થયેલ સન્માનને પ્રત્યુત્તર આપતાં શ્રી કસ્તુરભાઈ એ જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠા માટે નકરાની પ્રણાલિકા અપનાવીને આણંદજી કલ્યાણજીની પેઢીએ સામાન્ય સ્થિતિના ભાવિકને પણ લાભ આપ્યો છે અને તેનાથી સામાન્ય સ્થિતિનાં ભાઈઓ તેમ જ બહેનમાં જે લાગણીભીને ઉલ્લાસ ઊઠડ્યો છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. (તા ૮-૨-૭૬) For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ [28] પ્રતિષ્ઠાને અહેવાલ The Times of India, Ahmedabad, Bombay, Delhi Residents of this small hillside town and thousands of pilgrims were treated to a keleidoscopic spectacle of the quaint, the modern and austere, as representatives of Jain organisations took out a grand procession to set the stage for tomorrow, Shri Shatrunjay Mahagiri Pratistha Mahotsav. Today's lavish display was a fitting curtain raiser to the re-installation of 507 (504) idols under one roof. Jain history was made atop the Shatrunjay hill near this small town in Bhavnagar districts this morning when 507 (504) idols were re-installed in a new temple built at a cost of Rs. 6 lakhs. It was actually a case of history repeating itself on a greater scale. For Shatrunjay, known as Tirthadhiraj (king of holy centres) in Jain lore, had witnessed a similar incident in 1531 A.D., when several idols from temples raged down by early Mohammedan invaders were re-installed by Karma Shah, a zealous functionary from Chitor, after securing a special firman from Gujarat's rular, Bahadur Shah. The temple contains 52 clusters of statues big and small and boasts of all the features of the other temples—the decorative carved patterns, figurines and statues of angels, dancers, musicians, quards representing humans and supernatural creatures. (Bombay, 8–2–76) This small town in Bhavnagar district witnessed a significant event in Jain history yesterday when 507 (504) idols were re-installed in a new temple, built at a cost of Rs. 6 lakhs, atop Shatrunjay hill. It was a case of history repeating itself. For Shatrunjay, described as “ Tirthadhiraj ” in Jain lore, had witnessed a similar ceremony in 1531, when several idols from temples razed to the ground by Sultans' armies were re-installed by Karma Shah, a zealous functionary from Chittor. The re-installation was necessitated by the haphazard establishment of temples and installation of idols in the area. The 507 (504) idols were originally installed at places which did not conform to the requirements laid down in Jain scriputres. (New Delhi, 9-2-'76) For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પરિશિષ્ટ ૩:અખબારની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ જનસત્તા, અમદાવાદ પ્રતિષ્ઠા મહોત્સવના આગલા દિવસે આજે “જનસત્તા'ના પ્રતિનિધિએ પાલીતાણું શહેરમાં ફરતાં જોયું કે, સમગ્ર શહેરને ધજાપતાકા અને તેરણોથી શણગારવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કમાને, તેરણા અને પ્રતિષ્ઠા મહોત્સવ અંગેનાં જૈનોનાં સૂત્રો દર્શાવતા પડદાઓ નજરે પડતા હતા. પાલીતાણના નગરજનો સાથેની વાતચીતમાંથી જણાયું હતું કે, છેલ્લાં કેટલાંય વર્ષોમાં આ જાતને આનંદ-ઉત્સવ અને મંગલમય પ્રસંગ જોવા મળતું નથી. આ ઉત્સવ જાણે સમગ્ર શહેરને હોય તેમ છેલ્લા ચાર દિવસથી શહેરમાં ચાલી રહેલા જુદા જુદા ઉત્સવમાં લાકે ભાગ લઈ રહ્યા છે, એ પરથી જણાય છે. પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે બપોરે બે વાગે એક વિશાળ અને ભવ્ય વરઘોડે પાલીતાણામાં નીકળે હતે. (તા. ૭-૨-૭૬) બસે જેટલા જૈન મુનિ મહારાજે અને આઠ જેટલાં સાધ્વીજી મહારાજના પવિત્ર સાંનિધ્યમાં, હજારો ભાવિકના પવિત્ર અને ભાવ અને ઉલ્લાસ સાથે, પ૦૭ (૫૦૪) ભગવાનની પ્રતિમાઓને ગાદીનશીનવિધિ સંપન્ન થયું હતું. પ્રતિષ્ઠા બાદ નૂતન દેરાસરના મૂળનાયક આદીશ્વર ભગવાનને અમી ઝર્યા હતાં. “ પુણ્યાતું પુણ્યાતું, પ્રીયનાં પ્રીયતાં, શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિભંવતના - મંત્રોચ્ચાર વચ્ચે આ વિધિ થઈ ત્યારે બેન્ડ, થાળી, ડેકા અને ઘંટનાદથી વાતાવરણ ગાજી ઊઠયું હતું. પાલીતાણા શહેરનાં દેરાસરોમાં પણ આ મંત્રોચ્ચાર અને ઘંટનાદ થયો હતો. પાલીતાણાના ડુંગર પર આજે સવારથી યાત્રિકોને ધસારો રહ્યો હતો. આબાલવૃદ્ધો અને યુવક-યુવતીઓ મેટી સંખ્યામાં ડુંગર પર જણાતાં હતાં. ડેનીને ભાવ આજે રૂ. ૧૫૦ થી ૨૦૦ સુધી પહોંચ્યો હતો. પ્રતિષ્ઠાને આ પવિત્ર કાર્યમાં કેટલાય લેકે ભારે કષ્ટ વેઠીને લાકડીના ટેકે અને ડેલીમાં બેસીને યાત્રા કરી રહ્યા હતા. (તા. ૮-૨-૭૬). લેકસત્તા, વડોદરા, તા. ૯-૨–૭૬ પાલીતાણા શત્રુંજય ગિરિરાજ તીર્થ ઉપર આજે સવારે ૯ કલાક, ૩૬ મિનિટ અને ૫૪ સેકડે, મંત્રરચારના દિવ્ય વાતાવરણ વચ્ચે, જૈન સમાજના અગ્રણી અને સંઘનાયક આચાર્ય શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજ આદિ બસ જેટલા જૈન મુનિ મહારાજે અને આઠ જેટલાં સાધ્વીજી મહારાજેના પવિત્ર સાનિધ્યમાં, હજારો ભાવિકોના પવિત્ર મનભાવ અને ઉલ્લાસ સાથે, ૫૦૭ (પ૦૪) ભગવાનની પ્રતિમાઓને ગાદીનશીનવિધિ સંપન્ન થયેલ હતું. પ્રતિષ્ઠા બાદ નૂતન દેરાસરના મૂળનાયક આદીશ્વર ભગવાનને અમી ઝર્યા હતાં. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ [૫૦] પ્રતિષ્ઠાને અહેવાલ અહીં “પુણ્યા પુણ્યા, પ્રીયનાં પ્રીયન્ત... શ્રી મણસંઘસ્ય શાંતિભવતુ”ના મંત્રોચ્ચાર વચ્ચે આ વિધિ થઈ ત્યારે બેન્ડ, થાળી, ડંકા અને ઘંટનાદથી વાતાવરણ ગાજી ઊઠયું હતું. પાલીતાણા શહેરનાં દેરાસરોમાં પણ આ મંત્રોચ્ચાર અને ઘંટનાદ થર્યો હતો. આખી વિધિ ખૂબ જ શાંતિપૂર્વક પાર પડી હતી. આ પ્રતિષ્ઠાનું ચોક્કસ અને મંગલ કાર્યનું મુહૂર્ત આચાર્ય શ્રી વિજયનંદસૂરીશ્વરજી મહારાજે આપેલું.. પાલીતાણા ગઈ કાલે અને આજે રાત્રે રેશનીથી રંગબેરંગી જણાયું હતું. તમામ ધર્મશાળાઓ પર રેશની કરાઈ હતી. હજારે યાત્રિકો માટે ભેજનની વ્યવસ્થા કરાઈ હતી. Western Times, Ahmedabad, 8-2-76 Palitana-a city of temples-witnessed a colourful and marvellous illuminations since last ten days on the occasion of the re-installation of some 507 (504) Jain idols at a beautiful newly constructed Adinath temple on the sacred hill of Tirthadhiraj Shatrunjay. Amid chants of Slokas Om punyaham, Om Priyantam', and a band playing religious songs, the re-installation ceremony of Jain deities started on 7th February, 1976 exactly after 450 years, at 9-36 a.m. The ceremony of consecrating these old images was performed by Acharya Maharaj Kastursuriswarji. About 25000 Jains flocked on this big momentous occassion and about 1000 Jain monks and nuns participated in this biggest ever occasion in the years to come. મુંબઈ સમાચાર, મુંબઈ, તા. ૧-૨-૭૬; જન્મભૂમિ, મુંબઈ, તા. ૮-૩-૭૬; પ્રતાપ, સુરત, તા. ૮-૨-૭૬; તથા ફૂલછાબ, રાજકોટ, તા. ૮-૨-૭૬ જૈન મહાતીર્થ તીર્થાધિરાજ શત્રુંજય પર્વત ખાતે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયે હતો. ૫૦૦ જેટલી જિનપ્રતિમાઓનું ઉત્થાપન કરાવી પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં જેન ભાવિકે, સેંકડો જૈનાચાર્યો અને સાધ્વીઓની હાજરીમાં પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયકરતુરસૂરીશ્વરજીની નિશ્રામાં આ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી તીર્થરાજ શત્રુંજય ખાતે યાત્રીઓને ધસારે શરૂ થઈ ચૂક્યો હતો. સવારે ૯-૩૦ વાગ્યે જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવને ધાર્મિક વિધિ શરૂ થયે ત્યારે તે મંદિરમાં માનવ મહેરામણ કીડીઓની માફક ઊભરાયો હતો. બરાબર ૯-૩૦ વાગ્યે ઘંટનાદ શરૂ થયા હતા અને મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિ શરૂ થઈ ત્યારે “ભગવાન આદિનાથકી જય'ના ગગનભેદી અવાજેથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. દેરાસરમાં આ વખતે અમીઝરણાં થયાં હતાં. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩: અખખારાની નજરે પ્રતિષ્ઠા-મહેાત્સવ ગુજરાત મિત્ર, સુરત; તા. ૭–૨–૭૬ આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસ`ગે આજે શત્રુંજયની તળેટીમાં આવેલા તીર્થધામ પાલીતાણામાં દેશભરમાંથી ઊમટેલા જૈન ભાવિકાએ એક ભવ્ય જળયાત્રા યાજી હતી, જેમાં આ પ્રતિષ્ઠા કરાવનાર જૈનાચાર્ય શ્રી કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સહિત જૈન સાધુસાધ્વીઓના મોટા સમુદાય જોડાયા હતા. લગભગ દોઢ કિલામીટર લાંબી આ નગરયાત્રા નજરખાગ ખાતેથી શરૂ થઈ શહેરમાં ફરી હતી. આ જળયાત્રામાં રંગબેરગી ધજાપતાકાએથી શણગારાયલા પાંચ (૪) હાથીઓ, છ ટૂંકા, ચાર (૩) રથા સહિત સંખ્યાબંધ સ્તવન મંડળીઓ જોડાઈ હતી; જ્યારે સૌરાષ્ટ્રના પ્રણાલિગત દાંડિયારાસ લેતી બહેનેાએ ભારે રમઝટ લાવી હતી. રસ્તાની બન્ને બાજુએ ઊભી રહેલી વિરાટ જનમેદનીએ આ રથયાત્રાનાં દર્શન કર્યાં હતાં. [ ૧૫૧ ] પ્રભાત, અમદાવાદ, તા. ૮–૨–૭૬ લગભગ સવાનવના સુમાર હતા, પૂજાનાં વસ્ત્ર પરિધાન કરેલ જૈન ભાવિક શ્રીપુરુષો આ નૂતન જિનાલય તરફ ઊમટી રહ્યાં હતાં. પ્રતિમાઓની પ્રતિષ્ઠાએના પ્રતિષ્ઠાનના લહાવા પ્રાપ્ત કરવામાં ભાગ્યશાળી અનેલા પરિવારોના આનંદની તેા કાઈ સીમા નહાતી. ભાવ અને ભક્તિ નીતરતી આંખેાથી એમને ફાળે આવેલ તીર્થંકરની પ્રતિમાના પ્રતિષ્ઠાન માટે આતુર થઈને એ મુકરર થયેલ પળની ઇંતેજારી કરી રહ્યા હતા. મુખ્ય દેરાસર અને એને ફરતાં બાવન દેરાંનાં શિખરો પર ધ્વજારાપણના વિધિ પણ પ્રતિષ્ઠાનની સાથે સાથે થનાર હોઈ ને પ્રત્યેક શિખરના ધ્વજદડ સમીપ જૈન સ્ત્રીપુરુષ પૂજાનાં વસ્ત્રો પરિધાન કરીને આદેશની રાહ જોતાં ઊભાં હતાં. અને અંતે પ્રતિછાની ઘેાષણા થઈ. ઘંટનાદથી અને ‘પુણ્યાહ.......પ્રિયન્તાં’ના ઘાષ-પ્રતિઘાષથી સમગ્ર વાતાવરણુ ગાજતુ` થયુ`. આદીશ્વર ભગવાનના જય જયકારના હજારો કોના ઉદ્ઘાષની સાથે અક્ષતની અંજલિઓ અપાઈ. પ્રત્યેક ભાવિક કાઈ અનેાખી ધન્યતા અનુભવતા ગદ્ગદિત થયેલા નજરે ચઢળ્યા. આમ ભારે શાનદાર રીતે સમગ્ર પ્રતિષ્ઠાને પ્રસ`ગ ઊજવાયા. ધમ અને કલાના સુભગ સમન્વય માનવીને ઊધ્વગામી ખનાવે છે એવી અનુભૂતિ આ જિનાલયાનાં દનથી થઈ આવી. આ મહાત્સવમાં ભાગ લેવા માટે દૂર દૂરના વિસ્તારામાંથી આવેલાં હજારો યાત્રિકાએ અને જૈન સમાજના અગ્રણીઓએ ગઈ કાલે રાત્રે પાલોતાણા ખાતે શેઠશ્રી કસ્તુરભાઈનુ એક વિશાળ સમારંભ યાજીને બહુમાન કર્યું હતું. ગઈ કાલે મારે રથયાત્રા પછી સમગ્ર પાલીતાણા શહેરના વાતાવરણમાં ઉત્સાહનું પૂર ઊમટ્યું હતું. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ [૧૫] પ્રતિષ્ઠાને અહેવાલ પાલીતાણું તળેટી વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ ધર્મશાળાઓ વીજળીદીવાની ભાતીગળ રેશનીથી ઝળહળતી હતી. ઊભા રસ્તે વીજળીદીવાનાં તારણે અજવાળું રેલાવતાં રસ્તાને ભાવતાં હતાં. અને નાનકડા એવા પાલીતાણું ગામમાં એકસામટા ઊતરી આવેલા વીસથી પચીસ હજાર જેટલા યાત્રીઓને કારણે જાણે માનવમહેરામણ ઘૂઘવતે ન હોય એવું દશ્ય ખડું થતું હતું. આ પ્રતિષ્ઠા મહોત્સવનું એક ઉજજ્વળ પાસું ઊડીને આંખે વળગે તેવું એ હતું કે, હજારોની સંખ્યામાં યાત્રિકે એકત્ર થયા હતા, છતાં ક્યાંય અવ્યવસ્થા નહતી. જયહિંદ, અમદાવાદ અને રાજકેટ આજે પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રથયાત્રાનો વરઘોડો શહેરમાં ફર્યો હતો. ચાર હાથી, દશ ઘોડા, પચાસ મેટરો અને જૈન યુવક-યુવતીઓની સંગીત મંડળીઓ આ રથયાત્રામાં જોડાઈ હતી. દૂરથી પગયાત્રા કરીને આવેલાં આશરે આઠસે સાધુમહારાજે તથા સાધ્વીજી મહારાજ તેમ જ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના આગેવાને જોડાયાં હતાં. ભારતના જુદા જુદા પ્રાન્તમાંથી આવેલાં હજારે જે સ્ત્રી-પુરુષોએ રથયાત્રાના વરઘોડામાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપર ભારતભરમાંથી આવનાર યાત્રિકો માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી રહેવાજમવા વગેરેની સુંદર સગવડ રાખવામાં આવી છે. દરરોજ દશથી પંદર હજાર માણસોની જમવાની વ્યવસ્થા રખાઈ છે. (અમદાવાદ, તા. –૨–૭૬; રાજકોટ, તા. ૮-૨-૭૬). જેનોના પ્રખ્યાત તીર્થધામ શત્રુંજયમાં સવારે ૯-૩૦ વાગે મૂળનાયક ભગવાન શ્રી ઋષભદેવની સ્થાપના જૈનાચાર્ય શ્રીમદ . પૂજ્ય કસ્તુરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે યોજાઈ હતી. આ પ્રતિષ્ઠા-પ્રસંગ મહોત્સવમાં સકળ સંઘે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શ્રાવક-શ્રાવિકાઓએ પણ સારી સંખ્યામાં હાજરી આપી હતી. નકરા પ્રથાથી સામાન્ય જનતાને પણ ભગવાન પધરાવવાને પ્રથમ વાર લાભ મળ્યો હતો. ૫૦૪ પ્રતિમાના પ્રતિષ્ઠા મહોત્સવમાં આશરે ત્રીસેક હજાર લોકોએ હાજરી આપી હતી, અને દેશભરમાંથી હજારે જૈન ભાઈએ પધાર્યા હતા. (અમદાવાદ, તા. ૨-૭૬; રાજકોટ, તા. ૮-૨-૭૬) સૌરાષ્ટ્ર સમાચાર, ભાવનગર ધર્મશ્રદ્ધાળુ શ્વેતામ્બર દેરાવાસી જૈનોના વડા તીર્થધામ શત્રુંજય ઉપર સાડાચારસો વર્ષ પછી ભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવને મહાપ્રસંગ આવેલ હોઈ અહીં શત્રુંજયની છાયા આજે જેનાથી ઊભરાઈ ગઈ છે, આનંદવિભેર બની પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવી રહી For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ અખબારની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ [૫૩] છે અને “આદીશ્વર ભગવાનની જય” એ બેલસૂત્રના પડઘા અને પડછંદા આખી ગિરિમાળામાં પડી રહ્યા છે. હું આ સમાચાર લખી રહ્યો છું ત્યારે શત્રુંજય નૂતન જિનાલય પ્રતિષ્ઠા અને આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શહેરમાં અભૂતપૂર્વ વરઘોડો નીકળે છે, અને શ્રી અને શેભાને જાણે મહેરામણ છલકાય છે. પરદેશી પ્રવાસીઓ તેમ જ પત્રકારે આવા વરઘોડાને જોઈને આનંદ અનુભવે છે. પાલીતાણા ખાતે ગિરિરાજ શત્રુંજય ઉપર આજે જૈનાચાર્ય શ્રીમદ કસ્તુરસૂરીશ્વરજીના પુણ્ય હસ્તે બાવન જિનાલમાં પ૦૪ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ મહારાજે તથા સાધ્વીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ જોડાયાં હતાં તથા આશરે ૩૦૦૦૦ માણસોએ નવકારશી (જમણ)નો લાભ લીધો હતો. આ અપૂર્વ એવા પ્રતિષ્ઠા મહોત્સવની તમામ વ્યવસ્થા પાછળ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા જૈન સમાજના અગ્રેસરોએ ઘણી જ જહેમત ઉઠાવી હતી. (તા. ૮-૨-૭૬) શ્રી શત્રુંજય મહાતીર્થ યુગોના યુગથી માનવીની શ્રદ્ધા અને ભક્તિને જાગૃત કરી પિતાના આંતરિક શત્રુઓ ઉપર વિજય મેળવવાની પ્રેરણા આપે છે. પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય ઉપર નવનિર્મિત જિનાલયમાં ૫૦૭ (૫૦૪) જિનપ્રતિમાઓની મંગળવિધિ તા. ૭–૨–૭૬ના થયેલ. આ પ્રસંગને વિરોધ પણ થયેલ, છતાં સારી રીતે ઉજવણી થયેલ છે. મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે ડું રાખવામાં આવેલ. આ ડેમાં નાના બાળકથી મોટા સુધીનાને લાભ મળેલ છે. તા. ૭-૨-૭૬ ના રોજ સવારના ૮-૩૬ મિનિટે આ વિધિ શત્રુંજય પર્વત ઉપર થયેલ. આ પ્રસંગે દેશ-વિદેશથી જૈનો-જેનેરો આવેલ. એક અંદાજ મુજબ આ પ્રસંગે ૨૫ હજારથી પણ વધુ યાત્રિકો આવેલ. આ પ્રસંગે અખબારી પ્રતિનિધિઓ તેમ જ ફેટેગ્રાફર પણ ઠેરઠેરથી આવેલ હતા. પાલીતાણામાં જાતા આ મહાન પ્રસંગને અનુલક્ષીને તમામ કતલખાના બંધ રહેલાં હતાં. (તા. ૯-૨-૭૬). લોક રાજ, ભાવનગર - આખું પાલીતાણા હવે જૈન યાત્રિકના આગમનથી અને પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીથી ગાજી રહ્યું છે, તેમ કહીએ તે અતિશયોક્તિ નથી. બે દિવસથી સકળ જૈનો માટે નકારી જમણ શરૂ થયાં છે તે આઠમ સુધી ચાલુ રહેશે. પાલીતાણાના તથા આસપાસનાં ગામના જૈનો તેમ જ તમામ યાત્રિકે આઠ દિન સુધી રેજ મફત મિષ્ટ ભજન પામશે. સરકારે સાતમના દિને કતલખાના બંધ રાખવાનો હુકમ કર્યો છે, તેથી જેનોમાં આનંદની લાગણી ઊછળી છે. (તા. ૫-૨-૭૬). For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ [૧૫૪] પ્રતિષ્ઠાને અહેવાલ અત્રે જૈન પ્રતિષ્ઠા મહોત્સવ અંગે આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી અભૂતપૂર્વ વરઘોડો શહેરમાં ફરી રહ્યો છે. વરઘેડામાં ગજરાજની, સોના-ચાંદી જડિત રથની, કીમતી મોટરની પરંપરા છે. વરઘોડામાં આચાર્ય શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી આદિ પંદરેક આચાર્યોની નિશ્રામાં આઠ જેટલા મુનિ ભગવંત (અને સાધ્વીજીઓ) છે. પ્રતિષ્ઠા મહોત્સવનું સહુથી આકર્ષક અંગ હોય તો તે ગરીબ અને મધ્યમ વર્ગના જેનોને પ્રભુપ્રતિમા પધરાવવાને અનુપમ લહાવો મળ્યો તે છે. આવો લહાવો જેમને સાંપડ્યા છે તેવા ગરીબ અને મધ્યમ વર્ગના જૈનોની આંખો હર્ષનાં આંસુથી છલકાતી જોવાય છે. ધર્મશ્રદ્ધાળુ તાંબર જૈનોના વડા તીર્થ શત્રુંજય ઉપર, સાડાચારસો વર્ષ પછી, ભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવને મહાપ્રસંગ આવેલ હોઈ શત્રુંજયની છાયા આજે જૈનોથી ઊભરાઈ ગઈ છે, અને આદીશ્વર ભગવાનની જય” એ સૂત્રના પડઘા અને પડદા આખી ગિરિમાળ ઉપર પડી રહ્યા છે. આ મહોત્સવનાં ગરવાં ધાર્મિક દશ્યોને જગત સમક્ષ મૂક્તા ટેલિવિઝનવાળા, રેડિયેવાળા અને ફોટોગ્રાફરોથી લઈ મશહુર મોટાં અખબારોના પ્રતિનિધિઓ શત્રુંજય આવી પહોંચ્યા છે. (તા. ૮-૨-૭૬) ભાવવિભોર બની, તીર્થાધિરાજ શત્રુંજયગિરિશિખર પર જાયેલ જિનબિંબની ઐતિહાસિક પ્રતિષ્ઠાવિધિના પાવનકારી અવસરમાં ભાગ લેવા દેશભરમાંથી ઊમટેલા લાખો જૈન-જૈનતર લોકેના માનવમહેરામણે સાડાચાર વર્ષે આવેલા આ પ્રસંગને માર્યો હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રાવકશ્રાવિકાઓ તેમ જ જૈન સાધુ-સાધ્વીજીઓએ, અંતરના ઉલ્લાસ અને ઉમંગથી, ઊલટભેર હાજરી આપી પુણ્ય કાર્યની કમાણી કરી હતી. મંગળ મંત્રોચ્ચારનાં પાવક ધ્વનિ-ઉચ્ચારણ વચ્ચે શત્રુંજય પર્વત પર, શ્રી દાદાની ટૂંકમાં, નવનિર્મિત બાવન જિનપ્રાસાદ તેમ જ અન્ય સ્થળોમાં, મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન સહિત ૫૦૪ જેટલાં જિનબિંબની પ્રતિષ્ઠાવિધિ લાખો ભાવિક જનની હાજરીમાં થવા પામી હતી. આ જિનપ્રાસાદના દર્શનાર્થે ઊમટેલા માનવમહેરામણની, હૈયે હૈયું દળે એવા ઉમંગ સાથે, વહેલી સવારથી મોડી સાંજ સુધી આવનજાવન શત્રુંજય પર્વત પર સતત ચાલુ રહી હતી. ઉત્સવની રાત્રિએ પાલીતાણું નગર આખું રોશની અને ધજાપતાકા તથા આસોપાલવનાં તેરણથી સુશોભિત બન્યું હતું. જૈન સમાજ તરફથી જૈનશિરોમણિ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું આ પ્રસંગે જાહેર સન્માન કરાયું હતું. (તા. ૯-ર-૭૬) For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૩ અખબારોની નજરે પ્રતિષ્ઠા મહોત્સવં પગદડી, ભાવનગર \ અત્યારે પાલીતાણા નગર જૈન યાત્રિકાના આગમનથી અને પ્રતિષ્ઠા મહેાત્સવથી ગાજી રહ્યુ છે. એ દિવસથી સકળ જૈના માટે નેાકારશી જમણુ શરૂ થયાં છે તે આઠમ સુધી ચાલુ રહેશે. પ્રતિષ્ઠાના દિને કતલખાનાંઓ બંધ રહેનાર હોઈ જેનેામાં આનંદની લાગણી પ્રસરી છે. છઠના દિવસે અખખારી પ્રતિનિધિઓની ટુકડી આવશે. શહેરમાં ધજા, તારા અને કમાના ઠેર ઠેર ઊભી કરવામાં આવી છે. ઉપરાંત ધર્મશાળાએના દ્વાર રાશનીને! ઇનામી કાર્યક્રમ પણ ચાજાયા છે. આ રીતે પ્રતિષ્ઠા મહોત્સવથી પાલીતાણા નગર ધમધમી રહ્યું છે. (તા. ૫-૨-૭૬) ધર્મ શ્રદ્ધાળુ શ્વેતાંખર જૈનાના વડા તી શત્રુંજય ઉપર સાડાચારસા વર્ષ પછી ભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવના મહાપ્રસ`ગ આવતા હોઈ શત્રુજયની છાયા આજે જૈનોથી ઊભરાઈ ગઈ હતી અને આદીશ્વર ભગવાનની જય' એ સૂત્રના પડઘા અને પડછા આખી ગિરિમાળ ઉપર પડી રહ્યા હતા. ( ૧૫૫ ] પ્રતિષ્ઠા-મહેાત્સવનું સહુથી આકર્ષક અંગ હોય તે તે ગરીબ અને મધ્યમ વર્ગના જૈનોને પ્રભુપ્રતિમા પધરાવવાનેા અનુપમ લહાવા મળ્યેા છે, એ છે. આવેા લહાવા જેમને સાંપડયો છે તે ગરીબ અને મધ્યમ વર્ગના જૈનોની આંખા હર્ષનાં આંસુથી છલકાતી જોવાય છે. (તા, ૮-૨-૭૬) નવમારત ટાફમ્સ, નર્ફે વિલ્હી; તા. ૧-૨-'૭૬ भावनगर के इस छोटे से जिले में कल जैन इतिहास में एक महत्वपूर्ण अध्याय जुड गया, जब शत्रुंजय पहाडी पर स्थित एक मंदिर में ५०७ (५०४ ) मूर्तियों की પુનઃસ્થાપના ી મડ઼ે । વજીમસન્ટ્રેશ ( માસિ), નયપુર, નવરી, ૨૧૭૬ श्री शत्रुंजय शिखर : हाल ही में एक विशाल प्रतिष्ठा महोत्सव माघ सुद ७ शनिवार तदनुसार दिनांक ७ फरवरी को सम्पन्न हुआ, जिस में तीस हजार से भी अधिक श्रावकों ने भक्ति का प्रदर्शन किया । इस प्रतिष्ठा में ५०४ जिनबिम्बों की प्रतिष्ठा होनी थी, जिस के लिये सारे भारत में उमंग व्याप्त थी । इन ५०४ बिम्बों में ४९० बिम्बों की प्रतिष्ठा के लिये पेढीने बोली कराने के बजाय फार्मों द्वारा सारे देश से मांगणी करने का अवसर प्रदान किया । विभिन्न प्रतिमाओं के लिये नकरे की राशियां निश्चित कर दी गई । २५०१, १५०१, १००१ और २५१ की चार राशिओं के लिये करीब १२ हजार अर्जियां For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ [१५६ પ્રતિષ્ઠાનો અહેવાલ देश के विभिन्न हिस्सों से प्राप्त हुई थीं। सारे देश में कितनी उमंग व्याप्त हुई यह इस संख्या से ही ज्ञात हो सकता है। काश्मीर से लगाकर मद्रास तक और कलकत्ता से लगाकर राजस्थान तक अनोखा उत्साह इस प्रतिष्ठा के लिये बना । जिन भाग्यशालियों की अर्जियां स्वीकृत हुई उनका तो मानो भाग्य ही जाग गया । ४५० वर्षों बाद इस महान गिरिराज पर सामान्य लोगों को भी प्रतिष्ठा का अवसर प्राप्त हुजा । इस युग में लोगों को इस प्रथा के माध्यम से भगवान महावीर का युग याद आ गया, जिस युग मे जैन शासन में पुणिया श्रावक की महत्ता थी। पेढी का यह निर्णय सारे देश में बहुत पसंद किया गया हजारों हजार सामान्य व्यक्तियों की भावना को इस से वेग मिला । माघ सुद ७ को प्रातः आचार्य देव, साधु-साध्वी, यात्रीगण प्रतिष्ठाकार्य में भाग लेने को पहाड की ओर रवाना हुये अनोखा उत्साह था। फोटोग्राफर पहाड के इन मनोहर दृश्यों के दनादन चित्र ले रहे थे। ठीक समय पर पहाड पर नये मन्दिर मे' प्रतिष्ठाकार्य प्रारम्भ हुआ। पहाड पर बडी ढूंक के हरेक मन्दिर मे साधु और पूजा के वस्त्रों मे सन्जित श्रावक दृष्टिगोचर हो रहे थे । प्रतिष्ठा के बाद जब सब यात्री दादा की ढूंक में आ गये तो ऐसा विशाल मेला लगा जैसा शायद इन वर्षों में कभी देखा न गया हो। उत्साह देखने का था-कितनी प्रसन्नता थी उन परिवारों में, जिन को भगवान विराजमान करने का अवसर मिला था। प्रतिष्ठा पर उपस्थित मानवमेदनी के भोजन की व्यवस्था, इतनी सुन्दर थी कि जैसी कम ही अवसरों पर देखी जा सकी है। स्वयंसेवकों का योग सराहनीय था । मध्याह्न २ बजे से ५ बजे तक निशुल्क भोजन की पूरी व्यवस्था थी। गुजरात सरकार का सुन्दर सहयोग इस अवसर पर प्राप्त हुआ था। प्रतिष्ठा दिवस पर सारे गुजरात राज्य में कत्लखाने बन्द रखे गये थे। अहमदाबाद से बसों की विशेष व्यवस्था की गई थी। इस सारे समारंभ मे कोई अप्रिय घटना नहीं घटी। पालीताना नगर के सब ही प्रजाजनों का अपूर्व सहयोग इस कार्य के लिये प्राप्त हुआ था। इस कार्य में जैन शासन के सब ही वर्गों के मुनिराजों का सुन्दर सहयोग मिला । सब गच्छों के ८०० की संख्या में साधु-साध्वी व करीब ३० हजार भारतभर के श्रावक यहां उपस्थित थे। वास्तव में ४५० वर्षों के इतिहास में यह अनोखा प्रसंग था। श्री कस्तूरभाई का सार्वजनिक अभिनन्दन श्री आनन्दजी कल्याणजी पेढी के ट्रस्टियों द्वारा महातीर्थ के जिनबिम्ब प्रतिष्ठा का अक सुन्दर आयोजन शत्रुजय महातीर्थ पर किया गया। इस सारी योजना का श्रेय सीधा श्री कस्तूरभाई लालभाई को जाता है, जो कि वर्तमान मे पेढी के अध्यक्ष For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૩ અખબારોની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ [૧૫૭] है। उनकी दूरदर्शिता, सुझबूझ, समन्वयवादी विचारधारा ने इस कार्यक्रम में अनोखी सुवास पैदा की । उनकी धीरता ने सारे विरोध को शान्त कर दिया। इस समारोह के अवसर पर श्री कस्तूरभाई का सार्वजनिक अभिनन्दन पालीताना के नजरबाग में किया गया। इस अवसर पर एक विशाल समारोह में पालीताना जैन संघ व सारे भारत के यात्रिजों की ओर से अभिनन्दन-पत्र भेट किये गये। જિનસંદેશ” (પ્રાક્ષિક), મુંબઈ, તા. ૧૫-૩-૭૬ મહા સુદ સાતમ, દિનાંક સાતમી ફેબ્રુઆરી ઓગણીસે તેરના શનિવારના રોજ : સવારના નવ કલાક છત્રીસ મિનિટ અને ચેપન સેંકડે, ધરતીથી સોળસે જેટલા ફૂટની ઊંચાઈએ, તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિ ઉપરના નૂતન જિનપ્રાસાદમાં, ગગન ગજવી મૂકતાં ઘંટારવ, થાળીનાદ, પડઘમ અને બ્યુગલનાદ તેમ જ છે પુણ્યાહુ પુણ્યાતું, પીયનના પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે અને પૂજ્ય આચાર્યાદિ શ્રમણ ભગવંતે અને પૂજ્ય સાધ્વીજી ભગવંતની પુનિત સાક્ષીએ, જિનવર પ્રેમીઓએ ૫૦૪ જિનપ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા કરતાં શ્રી શત્રુંજયના સોનેરી ઇતિહાસમાં એક નવું રૂપેરી પ્રકરણ લખાયું છે. આ પળે ગિરિરાજના એક એક પથ્થર પર પ્રભુભક્તોની ભીડ જામી હતી. નૂતન જિનપ્રાસાદ અને દાદાની ટ્રકમાં હકડેઠઠ મેદની જામી હતી. જિનપ્રાસાદના રંગમંડપમાં સર્વ પૂજ્ય આચાર્યો આદિ પૂજ્ય શ્રમણે પણ દાદાની ટ્રકમાં બિરાજમાન હતા અને ત્યાં પધારાવવાની પ્રતિમાજીઓની વિધિ કરી રહ્યા હતા. પૂજ્ય સાધ્વીજી મહારાજે નૂતન જિનપ્રાસાદની અગાસી પર બિરાજમાન થઈ પ્રતિષ્ઠાવિધિનાં સૂત્ર રચાર કરી રહ્યાં હતાં. તે સૌને જોઈને લાગતું હતું કે જાણે ગગનની તારિકાઓ અત્યારે વહેલી સવારે ધરતી પર આવીને બેસી ગઈ છે! એક તો ધરતીથી ખૂબ ઊંચે. ગગનની છાયા. વસંતનો મલયાનિલ. સવારને હુંફાળો તડકે. ઉપર નજર કરે તે, ધરતીની શ્વેત-શીતળ તારિકાઓ. નજીકથી જુઓ ત, શાંતિના પ્રતીક સમા પૂજ્ય શ્રમણ ભગવંતે. આજુબાજુ જ્યાં નજર નાંખે ત્યાં ભગવાનને પધરાવવાને ઊછળ ઉલ્લાસ. પૂજાનાં કપડામાં ઊભાં રહેલાં શ્રાવક-શ્રાવિકાઓ અને વાતાવરણમાં સતત પવિત્ર ચમત્કારિક મંત્રની ગુંજ અને અનુગુંજ. ઘડીઆળને ફરતે કાંટે ચપ્પન સેકન્ડ પર આવ્યું અને ગગનભેદી મંત્રોચ્ચાર સાથે ભાવિકોએ અક્ષત ઉછાળીને ભગવાનની ગાદીનશીન-પળને વધાવી લીધી. જિનાલયના ઘંટ ધણધણી ઊઠયા. થાળીઓ ધણધણી ઊઠી. મુંબઈ જૈન સ્વયં સેવક મંડળ (મુંબઈ)ના બેન્ડ વિભાગના ઉત્સાહી યુવાનેએ વિવિધ વાજિત્રેથી સૂરીલી સ્તવના કરી. જેઓ આ પ્રસંગે હાજર ન હતા તેવા ઘણાં જિનપ્રેમીઓએ પિતાનાં ગામનાં For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮] પ્રતિષ્ઠાને અહેવાલ દેરાસરમાં ઘંટનાદ , ઘરોમાં થાળીનાદ કર્યો. કેટલેક સ્થળે સ્નાત્રપૂજા ભવાઈ અનેક સ્થળોએ ઘણાંએ એકબીજાનાં મોં મીઠાં ર્યા અને કરાવ્યાં. શેઠશ્રી કસ્તુરભાઈનું સન્માન આ બધા જ પુણ્ય કાર્યક્રમમાં યાત્રિકેએ સારો એ લાભ લીધે હતા. પરંતુ મેદનીનું, માનવમહેરામણનું મનહર અને મનભર દશ્ય તે છઠ્ઠી ફેબ્રુઆરીએ રાતે નજરબાગના મંડપમાં જોવા મળ્યું હતું. મંડપની તસુએ તસુ જમીન યાત્રિકેથી ભરાઈ ગઈ હતી. મેદનીને ધસારો એટલો હતો કે પડદાની વાડ ખોલી નાંખવી પડી હતી. છતાંય ઘણાને ઊભા રહેવું પડયું હતું. - છઠ્ઠી ફેબ્રુઆરીની રાતે પાલીતાણું શ્રીસંઘ તરફથી શેઠશ્રી કસ્તુરભાઈનું સન્માન કરાયું હતું અને તેમને “તીર્થરક્ષક સંઘરત્ન”ની પદવીથી વિભૂષિત કરાયા હતા. અનેકવિધ કામનું દબાણ, વિરોધના વંટળની સ્વસ્થ ચિંતા અને વયેવૃદ્ધ થયા છતાં, આ પ્રસંગે, ગુણગ્રાહી શેઠે પિતાના રૂડા પ્રવચનમાં નાના-મેટા, નામી-અનામી, અનેકનાં નામ લઈને પ્રતિષ્ઠા પ્રસંગ સફળ બનાવવા માટે તેમને હાર્દિક આભાર માન્યો. અત્રે યાદ રહે કે, શેઠશ્રીને અભિનંદન આપવાનો સમારંભ ગણતરીના જ કલાકમાં જાયો હતો. છેક છેલ્લી ઘડી સુધી સૌને એમ હતું કે, શેઠ પિતાના સન્માન માટે મંજૂરી નહિ આપે. આથી જ કદાચ તેમની જાણ બહાર બધું આયોજન કરાયું હતું. બધી તૈયારી થઈ ગયા બાદ તેમને જાણ કરાઈ હતી. શેઠે સૌનું-સૌની લાગણીનું માન રાખ્યું તેથી સોનામાં સુગંધ મહેંકી હતી ! ભાવના ફળી એક ભાઈ છેલલા ચારેક દાયકાથી ભોંયણી તીર્થની પૂનમ કરે. તેમને ભગવાન શ્રી મલ્લિનાથ સ્વામી પર અપૂર્વ અને અતૂટ શ્રદ્ધા. તેમણે ફેર્મ ભર્યા. પછી રોજ સતત તે પ્રાર્થના કરે કે મને ભગવાન શ્રી મલ્લિનાથજીની પ્રતિમાજી પધરાવવાની મળે તે મારું જીવન ધન્ય ધન્ય બની જાય. આ બાજુ તેમની અંતરની ભાવના અને ઝંખનાના જાપ ચાલુ હતા, ત્યાં અમદાવાદમાં એક પછી એક ચિઠ્ઠીઓ ઊપડવા માંડી અને આ ભોયણીભક્તની ભાવના ફળી. તેમના નામની ચિઠ્ઠી એ જ ભગવાનનાં પ્રતિમાજીની નીકળી કે જેમનું તે રાતદિવસ સતત રટણ કરતા હતા ! ભાગ્ય અને ભાવનાનો આ સુભગ સંયોગ બીજા બે કિસ્સામાં થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. એક ભાઈ અદમ્ય રીતે ઝંખતા હતા કે પિતાને શ્રી મુનિસુવ્રત For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ: ૩ અખબારોની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ છે [૧૫] સ્વામીની પ્રતિમા પધરાવવાની મળે. બીજા ભાઈની ભાવના શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાજી પધરાવવાની હતી. આ ત્રણેય પુણ્યશાળીઓ માટે ચિઠ્ઠી ચમત્કારી બની રહી. તેઓએ જેવી ભાવના ભાવી તેવી તેમને સિદ્ધિ મળી. તો ઘેર ઘેર ભીખ માંગીશ ગરીબથીય ગરીબ ઘરની એ બહેન. ઘરમાં ચૂલે ભાગ્યે જ નિયમિત બે ટક સળગે. બીજાના ઘરે કામકાજ કરે તેય ટે. સાધર્મિક ભક્તિનું મળે તોય તૂટે. સદભાગ્યે તેનું ફેમ લાગ્યું. ઘણાએ કહ્યું : બાઈ! તું આ ભગવાન અમને આપી દે, તારી આ હેસિયત નથી. બહેને કહ્યું : જરૂર પડશે તે ઘેર ઘેર ભીખ માંગીશ; ચાર વધુ ઘરે વાસણ માંજશ પણ આંગણે આવેલા ભગવાનને પાછા નહિ કાઢું. આ પ્રતિમાજી તે હું જ પધરાવીશ. નસીબની બલિહારી | સામાન્ય સ્થિતિને એ માણસ. આડશીપાડોશીઓ અને મિત્રએ આગ્રહ કર્યો? ભાઈ! તું પણ ફેમ ભર ને.” “મારું એ ગજું નથી.” એણે વારંવાર કહ્યું. છેવટે મિત્રોના આગ્રહથી રૂ. ૨૫૧નું ફોર્મ ભર્યું. આ ભાઈની પત્નીએ તે પતિને પૂછડ્યા વિના જ ફોર્મ ભરી દીધું! આ સાથે જ ' એક જ દિવસે બીજાં દસેક ફેમ તેના મિત્રોએ ભર્યા. પણ આ તો ભાગ્યની વાત છે. ન પત્નીનો નંબર લાગે, ન દસેક ફોર્મ ભરનારાઓને. નંબર એને જ શુકનવંત સાબિત થયું કે જે ફોર્મ ભરવા સતત ના ના પાડતો હતો ! “જૈન સાપ્તાહિક, ભાવનગર, તા. ૧૪–૨–૭૬ ઐતિહાસિક ઉત્સવ–ગિરિરાજ શત્રુંજય ઉપર થનાર પ્રતિષ્ઠાના પાવન પ્રસંગની પ્રતીક્ષા ઘણા વખતથી થઈ રહી હતી. સમયના વહેવા સાથે એ અવસર આવી પણ પહોંરયા અને ઉલ્લાસભરી ઉજવણી સાથે, અનેક મધુર સ્મરણે મૂકીને, વીતી પણ ગયો. કાળના પ્રવાહને આવતાં અને પસાર થઈ જતાં કેટલી વાર લાગે છે ! તેમાંય સુખદ અને આનંદદાયક પ્રસંગે તે આંખના પલકારામાં જ વીતી જતા હોય એવો આભાસ થાય છે. એવું જ આ અપૂર્વ અવસરનું બન્યું છે. આમ જોઈએ તે, આજે પ્રભુ-પ્રતિષ્ઠાના મહત્સવ ઠેર ઠેર ઊજવાઈ રહ્યા છે. અને કેટલાક પ્રસંગો તે, ઊપજ અને ઉત્સવની વ્યાપકતા, એ બન્ને દષ્ટિએ પાલીતાણાના For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પ્રતિષ્ઠાને અહેવાલ આ મહત્સવથી ચઢિયાતા કહી શકાય એવા પણ લેવામાં આવે છે, અને છતાં પાલીતાણામાં ઊજવાયેલે આ પ્રસંગ અપૂર્વ છે; કારણ કે એ ગિરિરાજ શત્રુંજય મહાતીર્થ ઉપર થયેલ મહોત્સવ છે. વળી, ચિત્તોડગઢના શ્રેષ્ઠીવર્ય કર્ભાશાએ વિ. સં. ૧૫૮૭માં કરેલ સેળમાં જીર્ણોદ્ધાર પછીના આશરે સાડાચારસે વર્ષ દરમ્યાન, ખુદ શત્રુંજય ગિરિરાજ ઉપર જ, અનેક ટૂકે, અનેક જિનમંદિરનું નિર્માણ થયું હતું અને એની પ્રતિષ્ઠા નિમિત્તે મોટા મોટા અને યાદગાર ઉત્સવે પણ ઊજવવામાં આવ્યા હતા. આમ છતાં, શ્રી શત્રુંજયતીર્થ નિમિત્તે ભૂતકાળમાં થયેલ આવા આવા અનેક મહત્સની સરખામણીમાં પણ, તાજેતરમાં ઊજવાયેલ પ્રતિષ્ઠા મહોત્સવ અપૂર્વ છે, તે એટલા માટે કે અત્યાર પહેલાંના ગિરિરાજ ઉપરના સમારોહ વ્યક્તિગત ભક્તિથી અથવા અમુક નગરના શ્રીસંઘની ભક્તિથી પ્રેરાયેલા હતા, જ્યારે આ મહોત્સવ ભારતના સમસ્ત શ્રીસંઘને હતું અને ભારતના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તના પ્રતિનિધિ તરીકે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ, નૂતન જિનપ્રાસાદનું નિર્માણ કરીને, એનું આયોજન કર્યું હતું, એનું સુકાનીપદ સંભાળ્યું હતું, અને એને ખૂબ યશસ્વી રીતે સફળ પણ બનાવ્યું હતું. અહીં એ કહેવાની, જરૂર નથી કે, આ મહત્સવ અંગેનાં નાનાં-મોટાં બધાં કાર્યો માટે પેઢી તરફથી એવી આદર્શ વ્યવસ્થા કરવામાં આવી હતી કે જેથી પ્રતિષ્ઠામાં ભાગ લેવા આવનાર સૌકઈ પૂરો સંતોષ લઈને અને પેઢીની કાર્યક્ષમતા સંબંધી પિતાની આસ્થાને વિશેષ દઢ બનાવીને રવાના થયા હતા. એટલે આ પ્રસંગની આવી શાનદાર ઉજવણીથી પેઢીની નામના, કીર્તિ અને પ્રતિષ્ઠામાં વિશેષ વધારો થવા પામ્યો છે, એમ કહેવું જોઈએ. ભાવનામાં ભાવભીને કાર્યક્રમ–પાલીતાણ સંઘના ઉત્સાહી કાર્યકરોએ, ખૂબ આગ્રહભરી વિનંતી કરીને, પોતાના સંધ તરફથી બહુમાન કરવાની માગણીને સ્વીકાર કરવા માટે શેઠશ્રી કસ્તુરભાઈની સંમતિ મેળવી હતી, એને લીધે શ્રીસંઘને જે દૃશ્ય જોવા મળ્યું તે ખરેખર અનેખું હતું. શેઠશ્રીને સન્માનપત્ર અર્પણ કરવાને આ સમારોહ છઠ્ઠી તારીખે રાત્રે સાડાઆઠ વાગે નજરબાગમાં જવામાં આવ્યો હતો. આની સાથે સાથે આ મહોત્સવને સફળ બનાવવાની ભારે જહેમતભરી કામગીરી બજાવનાર કાર્યકરોનું અનુદન અને નવકારશી કરાવનાર મહાનુભાવોનું અભિવાદન કરવાને કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત આ મહોત્સવ ઉપર પધારેલ જુદા જુદા પ્રદેશના હજારો યાત્રિકો તરફથી, શેઠશ્રીની જાણ બહાર, એમને અભિનંદનપત્ર અર્પણ કરવાને વિધિ પણ જવામાં આવ્યો હતો. હજારો ભાઈઓ-બહેનની વિશાળ મેદની વચ્ચે ઊજવાયેલ આ કાર્યક્રમ સ્વયંભૂ અને અનૌપચારિક હતું અને તેથી એ ખૂબ હૃદયસ્પર્શી બન્યું હતું. આ માટે માત્ર અડધે કલાકનો સમય આપવા સંમત For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩: અખબારની નજરે પ્રતિષ્ઠા મહોત્સવ [ ૧૬૧] થયેલા શેઠશ્રીને, એક કલાક કરતાં પણ વધુ સમય થઈ જવા છતાં, કશી નારાજગી બતાવવાને બદલે ખુશાલી દર્શાવવી પડે એવે લાગણીભીનો આ પ્રસંગ બન્યો હતો– જાણે પિતાના વિશાળ કુટુંબ વચે કુટુંબના ગરવા અને હેતાળ વડીલ શેભી રહ્યા હોય એવું અવિરમરણીય એ દશ્ય હતું. પછી સમારેહને સફળ બનાવનાર કાર્યકરોની અવિરત અને નિષ્ઠાભરી કામગીરીને બિરદાવતાં શેઠશ્રીએ હર્ષ અને લાગણીથી ઊભરાતા જે શબ્દો ઉચ્ચાર્યા હતા અને જે રમૂજ પ્રસરાવી હતી, તેથી સૌનાં અંતર ખૂબ પુલકિત બન્યાં હતાં. તેઓએ જમણુની વ્યવસ્થાની વિશેષ પ્રશંસા કરી હતી. ભક્તિ ફળી—એક ભાઈને મલ્લિનાથ ભગવાન ઉપર ઘણી આસ્થા, મલિનાથ પ્રભુની પ્રતિમા પધરાવવાનો લાભ મળે. શાંતિનાથ ભગવાન ઉપર વિશેષ શ્રદ્ધા રાખનારને એમની પ્રતિમા બિરાજમાન કરવાનો આદેશ મળ્યો. નહી તે અમને લાભ ન મળત–પૈસેટકે સુખી કલકત્તાના એક સદગૃહસ્થ. એમને એક પ્રતિમા પધરાવવાને આદેશ મળેલ. વાત નીકળતાં એમણે કહ્યું, જે પેઢીએ નકારે નક્કી કરીને ફોરમ મંગાવ્યાં ન હતા અને બેલી બેલાવવાનું જ રાખ્યું હતું, તો અમે કંઈ બોલી વખતે કલકત્તાથી અહીં હાજર થવાના ન હતા; તે પછી અમને પ્રતિમાજીને પધરાવવાને લાભ કેવી રીતે મળત? વાત કરતાં કરતાં એમનો સ્વર ગદ્દગદ બની ગયે. અમારુ તે ભાગ્ય જાગ્યું–એક ભાઈ. સામાન્ય સ્થિતિ. મહેસાણા તરફના. એ કહે, ભાઈ! મેં તે ર૫૧ રૂપિયાનું એક જ ફોરમ ભર્યું હતું અને ચિઠ્ઠી ઉપાડતાં મને આદેશ મળી ગયું. મારું તો નસીબ જ જાગી ઊઠયું છે! બેલી બેલવામાં તે મને આ લાભ ક્યાંથી મળવાને હતો? વાત કહેનારની આંખમાં હર્ષનાં અમી ઊભરાતાં હતાં. સાંભળનારના અંતરને એ સ્પશી ગયાં અને એની આંખેને પણ ભીજવી ગયાં ! વીતરાગને મન તે રાજા અને રંક બને સમાન હોય છે, ત્યાં સારો મહિમા ભાવના અને ભક્તિને છે. રાજા જેવા રહી ગયા અને રંક જેવા પામી ગયા તે આ કારણે જ. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ શ્રેષ્ઠીવર્યાં કસ્તુરભાઈ લાલભાઈની નિવૃત્તિ અને પ્રતિષ્ઠા-મહાત્સવના સાત મુખ્ય કાર્યકરોનુ બહુમાન તીર્થાધિરાજ શ્રી શત્રુ‘જય મહાગિરિ ઉપરના નૂતન જિનપ્રાસાદની પ્રતિષ્ઠાના ભવ્ય, યાદગાર અને ઐતિહાસિક મહાત્સવ તા-૭–૨–૧૯૭૬ ને શનિવારના રાજ ઊજવાયા; તે પછી ખરાખર એક મહિના બાદ, તા–૭–૩–૧૯૭૬ ને રવિવારના રાજ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિઓ તથા વહીવટદાર ટ્રસ્ટીઓની સભા, . અમદાવાદમાં, મળી હતી. આમ તે આ સભા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ-સમસ્તનું પ્રતિનિધિત્વ ધરાવતા પેઢીના કાર્યકરો–સચાલકોની, જનરલ સભા કે સામાન્ય સભા જેવી, નિયમ મુજખની, વાર્ષિક સભા જ હતી. પરંતુ, આ પ્રસંગે બનેલ એ વિશિષ્ટ ઘટનાઓને લીધે, આ સભાની કાર્યવાહી વિશેષ નોંધપાત્ર બની હતી. તેથી એના ઉલ્લેખ આ ગ્રંથમાં થાય એ જરૂરી છે. આ એ વિશિષ્ટ ઘટનાએ તે, શ્રેષ્ઠીવર્યં કરતુરભાઈ લાલભાઈ એ, પેઢીના પ્રમુખ તરીકેની અરધી સદી જેટલી લાંખી, યશનામી, ઉજ્જવળ અને સફળ કામગીરીને અંતે, સ્વયંભૂ પ્રેરણાથી, એ સ્થાનેથી સ્વીકારેલી નિવૃત્તિ. અને બીજી ઘટના તે, સકલ શ્રીસ'ધના પ્રતિનિધિઓની આ સભામાં, ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર ઊજવાયેલ પ્રતિષ્ઠા-મહોત્સવને સ રીતે કામિયાબ બનાવવામાં પોતાનાં તન-મન-ધનના ભાગ આપનાર સાત મુખ્ય કાર્યકસને અભિનદનપત્રો આપીને એમના પ્રત્યે સકલ સૉંઘની બહુમાન, કૃતજ્ઞતા અને કદરદાનીની લાગણી દર્શાવવામાં આવી તે. શેઠશ્રી કસ્તુરભાઇની નિવૃત્તિના મુદ્દાને લઈ ને સભામાં હૃદયસ્પર્શી અને લાગણીઆને ભીંજવી જાય એવુ· જે દૃશ્ય જોવા મળ્યું તે ખરેખર વિરલ અને અવિસ્મરણીય હતું. જેમને જેમને આ દૃશ્ય જોવાના સાનેરી અવસર મળ્યો હતા, એમનાં નેત્ર તેમ જ ખુદ શેઠશ્રી કસ્તુરભાઈનાં નેત્રા પણ આંસુભીનાં થઈ ગયાં હતાં અને એ દૃશ્ય સૌનાં અંતરમાં જાણે જડાઈ ગયું હતું. આ દિવસનું આ દૃશ્ય પ્રતિષ્ઠા-મહેાત્સવ પ્રસંગે પાલીતાણા શહેરના નજરબાગના For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪: શેઠશ્રીની નિવૃત્તિ અને કાર્યકરેનું બહુમાન [૧૩] વિશાળ પટાંગણમાં, તા. ૬-૨-૧૯૭૬ ની રાત્રે, જવામાં આવેલ શેઠશ્રી કસ્તુરભાઈના સન્માનનું સહજભાવે સ્મરણ કરાવે એવું હતું. પાલીતાણાને બહુમાન-સમારોહ દેશના જુદા જુદા પ્રદેશમાંથી પ્રતિષ્ઠા-મહત્સવમાં ભાગ લેવા પધારેલ હજારો ભાવિક યાત્રિક ભાઈઓ-બહેનની વિરાટ હાજરીમાં ઊજવાયે હતું, જ્યારે અમદાવાદને આ નિવૃત્તિસમારેલ જુદાં જુદાં પ્રદેશ તથા શહેરોના જૈન સંઘના પ્રતિનિધિઓની હાજરીથી શોભાયમાન અને ગૌરવશાળી બન્યું હતું. આ સભામાં હાજર રહેલા સંઘના બધા પ્રતિનિધિઓ, કેઈ પણ રીતે, શેઠશ્રીની નિવૃત્તિની વાતનો સ્વીકાર કરવા મુદ્દલ તૈયાર ન હતા. જ્યારે એમની આ લાગણીનું કેટલાક પ્રતિનિધિભાઈ એ અંતરને સ્પર્શી જાય એવા શબ્દોમાં ઉચ્ચારણ કર્યું અને પેઢીના પ્રમુખ તરીકે ચાલુ રહેવા ખૂબ આગ્રહપૂર્વક શેઠશ્રીને વિનંતી કરી, ત્યારે તે સમગ્ર વાતાવરણમાં જાણે કરુણુતા અને ઉદાસીનતા પ્રસરી ગઈ હતી. પ્રતિનિધિભાઈઓના આ હદયસ્પર્શી ઉદ્દગારેમાં શેઠશ્રી પ્રત્યેના આદર, બહુમાન અને ભક્તિભરી કૃતજ્ઞતાની લાગણના મહેરામણનાં દર્શન થતાં હતાં અને એ શેઠશ્રીની કર્તવ્યનિષ્ઠા, કલ્યાણબુદ્ધિ, કાર્યકુશળતા, શાસનની દાઝ અને દૂરંદેશી વગેરેની કીર્તિગાથા બની રહે એવા હતા. આવા આદર અને પ્રેમની લાગણીથી ઊભરાતા આગ્રહનો ઇનકાર કરીને પિતાના નિવૃત્ત થવાના નિર્ણયને વળગી રહેવાનું કામ શેઠશ્રી કસ્તુરભાઈ માટે પણ ઘણું વસમું હતું. પણ છેવટે પ્રતિનિધિભાઈઓને, ખૂબ આનાકાની તેમ જ નારાજી સાથે, શેઠશ્રીના દીર્ઘદ્રષ્ટિ અને શાણપણભર્યા નિર્ણયને માન્ય રાખવો પડ્યો હતો. આ પ્રસંગે પ્રતિનિધિભાઈએને એ વિચારથી પૂરેપૂરું આશ્વાસન મળ્યું હતું કે, કાયદેસર રીતે, શેઠશ્રી ભલે આજે પેઢીના (તેમ જ સકલ શ્રીસંઘના પણ) પ્રમુખપદેથી નિવૃત્ત થતા હેય, છતાં શાસનનાં બધાં કાર્યો કે પ્રશ્નો માટે એમનું બાહોશીભર્યું માર્ગદર્શન તો શ્રીસંઘને મળતું જ રહેવાનું છે—જેમણે અરધી સુધી જૈન શાસનની તન-મન-ધનથી અસાધારણ સેવા કરી હોય અને જેમના રોમ રોમમાં શાસન-સેવાની તમન્ના ધબકતી હોય, તેઓ શાસન સામે ઊભા થનાર કોઈ પણ સંકટ કે પ્રશ્ન વખતે કેમ કરી ચૂપ બેસી રહી શકે? આ પ્રસંગે શેઠશ્રીએ પેઢીની પચાસ વર્ષની કાર્યવાહી ઉપર પ્રકાશ પાડતું પિતાનું મુદ્દાસરનું, મહત્ત્વનું અને ઐતિહાસિક પ્રવચન વાંચ્યું ત્યારે પ્રતિનિધિઓને અનેક નવી બાબતેને જાણવાની તક મળી હતી. સૌએ શેઠશ્રીના આ પ્રવચનને તથા શેઠશ્રી એણિભાઈ કસ્તુરભાઈની પેઢીના પ્રમુખ તરીકેની વરણીને હર્ષ-ઉલ્લાસપૂર્વક વધાવી લીધી હતી. આ પછી જ્યારે બધા પ્રતિનિધિ મહાનુભાવોએ, પિતા પોતાના સંઘ વતી, ફૂલહાર અર્પણ કરીને શેઠશ્રીનું બહુમાન કર્યું, એ દશ્ય પણ ભૂલ્ય ભુલાય એવું ન હતું. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પ્રતિષ્ઠાને અહેવાલ કારકિદીના સર્વોચ્ચ શિખરે પહોંચી જવાયું હોય અને કીર્તિને સૂરજે સોળે કળાએ પ્રકાશ હોય, એવા લેભામણ વખતે, અંતરમાં નિવૃત્ત થવાને ભાલ્લાસ જાગે, એ પણ પરમાત્માની મેટી મહેર અને હૃદય સાથે એકરૂપ બનેલ અનાસક્તપણાનું જ સુપરિણામ સમજવું જોઈએ. આ દષ્ટિએ શેઠશ્રી ખરેખર, ઘણું ભાગ્યશાળી ગણાય. અને જોગાનુજોગ પણ કે ઉત્તમ કે ગિરિરાજ શ્રી શત્રુંજયની પ્રતિષ્ઠાનું મહાન સત્કાર્ય સાંગોપાંગ અને સર્વાંગસુંદર રીતે પૂરું થયું અને શેઠશ્રી કસ્તુરભાઈએ નિવૃત્ત લીધી ! આ પછી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર એક મહિના પહેલાં ઊજવાયેલ પ્રતિષ્ઠામહોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત અને જવાબદારી ભરેલી વિશિષ્ટ કામગીરી બજાવનાર નીચે મુજબ સાત મુખ્ય કાર્યકરોને અભિનંદનપત્ર અર્પણ કરીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું ૧. પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી. ૪. શ્રી જયંતીલાલભાઈ માણેકલાલ ભાલે. ૨. શ્રી કલ્યાણભાઈ પી. ફડિયા. ૫. શ્રી ફૂલચંદભાઈ છગનલાલ સત. ૩. શ્રી બાબુભાઈ મણિલાલ શાહ. ૬. શ્રી ચંદ્રકાંતભાઈ ચુનીલાલ મશરૂવાળા. (એમની વતી શ્રી શાંતિલાલ મણિલાલ શાહ) ૭. શ્રી મહેન્દ્રભાઈ પી ફડિયા. આ સાત કાર્યકર મહાનુભાવેને નીચે મુજબ અભિનંદનપત્ર આપવામાં આવ્યાં હતાં શ્રી શત્રુંજય તીર્થપતિ ઋષભસ્વામિને નમઃ શ્રી શત્રુજ્ય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં પ૦૪ જિનેશ્વરભગવંતનાં બિમ્બના પ્રતિષ્ઠા સમારેહને શાસનપ્રભાવના પૂર્વક સફળ રીતે ઊજવવા બદલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધીને અભિનંદનપત્ર ધર્માનુરાગી પંડિતવર્ય શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી, અમદાવાદ ! પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિ ઉપર બનેલ નૂતન બાવન જિનાલયને પ્રતિષ્ઠા મહોત્સવ અમારી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અખિલ-ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘની પ્રતિનિધિ સંસ્થા તરીકેનો દરજજાનું ગૌરવ વધારે, શ્રીસંઘની શોભામાં અભિવૃદ્ધિ કરે અને જૈન શાસનની વ્યાપક પ્રભાવના કરે, એવા અપૂર્વ આનંદ-ઉલ્લાસપૂર્વક સફળ થયો, એમાં તમારો અનેકવિધ કામગીરીને For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪: શ્રીની નિવૃત્તિ અને કાર્યકરેનું બહુમાન [૧૫] ફાળો પણ ઘણો અગત્યને હતે. તમારી આવી ભાવનાભરી અને વિશિષ્ટ કામગીરી પ્રત્યે આજના પ્રસંગે કૃતજ્ઞતાની લાગણી દર્શાવતાં અમને અતિ હર્ષ થાય છે. . આ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવાની કાર્યવાહી કંઈ નાનીસૂની ન હતી. એ માટે, લાંબી નજર દોડાવીને, શ્રીસંઘના ધોરણે તથા કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર રચવાની દષ્ટિએ-એમ બંને રીતે ઘણી અટપટી કાર્યવાહી વિશાળ પાયા ઉપર કરવાની જરૂર હતી. આ માટે તમે શ્રીસંઘમાં ઉત્સાહભર્યું વાતાવરણ ઊભું કરવામાં, બીજાઓનો સહકાર ઉત્પન્ન કરવામાં જે અવિરત શ્રમ ઉઠાવ્યો હતો અને શક્તિશાળી વ્યવસ્થાતંત્રની રચના કરવામાં તમારી કાર્યકુશળતા અને તમારી વગને જે ઉપગ કર્યો હતો એ અવિસ્મરણીય છે. તમે શ્રદ્ધાશીલ, વિવેકી અને આચાર્યાદિ મુનિભગવંતના વિશ્વાસપાત્ર વિદ્વાન તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. કેટલાંક વર્ષથી પઠન પાઠનને વ્યવસાય છોડી દીધો હોવા છતાં શાસનમાં કઈ પણ પ્રશ્ન ઊભું થાય ત્યારે તમારી પ્રત્યેને આચાર્યાદિ મુનિભગવંતેને અપ્રતિમ વિશ્વાસ પ્રગટ થયા વિના રહેતું નથી તે અમે નજરે નિહાળ્યું છે. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમારે સક્રિય સાથ મળી રહે તે માટે તમે આ મહોત્સવ દરમ્યાન, પિતાના વ્યવસાયની ચિંતાને વિસારીને, પાલીતાણા શહેરમાં જ રહ્યા હતા, તે એમ સૂચવે છે કે, શ્રીસંઘના આ ધર્મકાર્યને તમે પિતાનું જ કાર્ય માની લીધું હતું. તમારા અંતરમાં રહેલ ધર્મરુચિ. શાસન પ્રત્યેની દાઝ અને પેઢી તરફની મમતાને તમે આ પ્રસંગે, આ પ્રમાણે, ચરિતાર્થ કરી તેથી આનંદ થાય છે. વિદ્યાપ્રેમી મહાનુભાવ! આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગની તમારી આવી લાગણીભરી કામગીરીની અમો ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને એ કામગીરી તરફની શ્રીસંઘની કદરદાનીની લાગણીને વ્યક્ત કરવા આ અભિનંદનપત્ર તમને અર્પણ કરીએ છીએ. અંતમાં, અમે શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે ધર્મસેવા અને શાસનપ્રભાવનાનાં અનેક સત્કાર્યો તમારા હાથે થતાં રહે એવી શક્તિ તથા તંદુરસ્તીભરી લાંબી જિંદગી તમને મળે! કસ્તુરભાઈ લાલભાઈ વિ. સં. ૨૦૩૨, ફાગણ સુદ ૬, રવિવાર અમદાવાદ, તા. ૭–૩–૭૬ પ્રમુખ શેઠ આણંદજી કલ્યાણજી For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ [૧૬૬] પ્રતિષ્ઠાને અહેવાલ શ્રી શત્રુંજય તીર્થપતિ ઋષભરવામિને નમઃ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં પ૦૪ જિનેશ્વરભગવતનાં બિલ્બના પ્રતિષ્ઠા સમારેહને શાસનપ્રભાવના પૂર્વક સફળ રીતે ઊજવવા બદલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રી કલ્યાણભાઈ પુરુષોત્તમદાસ ફડાયાને અભિનંદનપત્ર શ્રી કાર્યદક્ષ કલ્યાણભાઈ ફડીયા ! શ્રી શત્રુંજય-પાલીતાણામાં આજ સુધી ઘણું મહત્સવ ઊજવાયા છે અને હજારે યાત્રાળુઓની સંખ્યા થઈ છે. છતાં વિ. સં. ૨૦૩ર મહા સુદ ૭ શનિવાર, તા. ૭-૨-૭૬ ના રોજ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદનો પ્રતિષ્ઠા મહોત્સવ જે શાનદાર રીતે સુંદર ઊજવાય, તે તમારી કાર્યદક્ષતા, કુનેહ, પરિશ્રમ અને યોજનાશક્તિને આભારી છે. તમન્નાશીલ અપૂર્વ યોજક શ્રી કલ્યાણભાઈ ! પ્રતિષ્ઠાના ૧૫ દિવસ અગાઉ તમે આ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યમાં રસ લીધો અને આ મહોત્સવ સુંદર અને શાનદાર કઈ રીતે ઊજવાય તેની વિચારણા કરી સહકાર્યકરો શોધી કાઢયા. કામની વહેંચણી પેટા સમિતિ દ્વારા કરી યથાસ્થાને કાર્યદક્ષ સેવાભાવી કાર્યકરોને ગોઠવ્યા અને જોતજોતામાં પાલીતાણા શહેર અને મહત્સવના બધાં સ્થળો ઉત્સવથી ગાજતાં ર્યા. અવિરત પરિશ્રમી કુશળ સેવાભાવી શ્રી ફડીયા ! તમે સહકાર્યકરો સાથે મળી હજારે માણસે જમે તેવી સ્વચ્છ ભજનની સામગ્રી, સ્વછ વાસણ, સુંદર મંડપ, છ છ દિવસ સુધી લાગટ થનાર નવકારશીમાં રોજ રોજ ભિન્ન ભિન્ન મિષ્ટાન્ન અને ફરસાણ કરનાર રસોઈયાઓ, નેરે વિગેરે તમામ સાધન વિદ્યુતવેગે એકઠાં ક્ય. હજારે માણસે જમે છતાં બિલકુલ સ્વચ્છ મંડપ અને ઘોંઘાટ વિના ઉષ્ણ ભજન પીરસાય તેવી વ્યવસ્થાપૂર્વકની નવકારશી પાલીતાણામાં યાત્રીઓએ પ્રથમ વાર જોઈ છે. આવી સુંદર નવકારશી જમણની વ્યવસ્થા તમારી યોજનાબદ્ધ કાર્ય કરવાની શક્તિ, અવિરત પરિશ્રમ અને સેવાભાવની ભાવનાને આભારી છે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪: શેઠશ્રીની નિવૃત્તિ અને કાર્યકરનું બહુમાન [૧૬૭] તમારા કુટુંબના પ્રતિકૂળ સંગ હોવા છતાં લાગલગટ પંદર દિવસના ઉજાગરા વેઠી, પ્રતિષ્ઠાના એકેક અંગમાં તમે પૂરું લક્ષ્ય આપી આ પ્રતિષ્ઠા મહોત્સવને શાસનની પ્રભાવના કરે તે દીપાવવામાં તમે પૂરેપૂરે પરિશ્રમ કર્યો છે. - આ પ્રતિષ્ઠા પ્રસંગે નીકળેલ ભવ્ય અજેડ વડે વરઘોડા સમિતિને આભારી છે. તેમ જ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રતિષ્ઠા, માહિતી અને પ્રચાર સમિતિએ વર્તમાનપત્રો, ચિત્ર, અને રેડિયે દ્વારા ખૂબ જ વધારી છે. આ સર્વ કાર્યની યોજના તમારી કાર્યદક્ષતાને આભારી છે. જૈન શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજજવળ છે તેની આપે સુંદર પ્રતીતિ કરાવી છે. અંતે, તમારી શાસનસેવાને બિરદાવવા સાથે ઉત્તરોત્તર શાસનસેવાનાં આવાં ઘણું સુંદર કાર્યો તમારે હાથે થાય તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થનાપૂર્વક દીર્ધાયુ ઈચ્છી આ અભિનંદનપત્ર સમર્પણ કરીએ છીએ. વિ. સં. ૨૦૩ર ફાગણ સુદ ૬, રવિવાર અમદાવાદ, તા. ૭-૩-૭૬ કસ્તુરભાઈ લાલભાઈ પ્રમુખ શેઠ આણંદજી કલ્યાણજી શ્રી શત્રુંજ્ય તીર્થપતિ ઋષભસ્વામિને નમ: શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં ૫૦૪ જિનેશ્વરભગવંતનાં બિના પ્રતિષ્ઠા સમારેહને શાસનપ્રભાવનાપૂર્વક સફળ રીતે ઊજવવા બદલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રી બાબુલાલ મણિલાલ શાહને અભિનંદનપત્ર સેવાભાવી શ્રી બાબુલાલ મણિલાલ શાહ ! શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદને પ્રતિષ્ઠા મહોત્સવ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] પ્રતિષ્ઠાના અહેવાલ વિ. સ. ૨૦૩૨ મહા સુદ ૭ શનિવાર, તા. ૭-૨-૭૬ ના રાજ જે સુંદર અને શાનદાર રીતે ઊજવાયા તે તમારી કાર્યદક્ષતા, પરિશ્રમ અને યાજનાશક્તિને આભારી છે. તમે કેઈ વર્ષોથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આગેવાનીભર્યા ભાગ લા છે તે જાણીતુ છે. આ ઉત્સવની ભાજનવ્યવસ્થામાં તમે ખૂબ પરિશ્રમ, દૂરંદેશી અને કાર્ય કરવાની અજોડ શક્તિ ખતાવી તેથી આ પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર દીપી ઊઠયા, તે તમારી કુશળતાને આભારી છે. અવિરત પશ્રિમશીલ સેવાભાવી બાબુલાલ ! ભાજનવ્યવસ્થાનુ કા તમને સેાંપાયા પછી તમે તું તે કાર્ય કેમ સુંદર સાંગેાપાંગ પાર પડે તે માટે પંદર પંદર દિવસ સુધી, રાત અને દિવસ, સતત પરિશ્રમ કર્યાં છે. તમે સ્વચ્છ ભાજનસામગ્રી, સ્વચ્છ વાસણા, સુંદર મડપ, રસાયા, નાકા વિગેરે તમામ સાધના વિદ્યવેગે એકઠાં કર્યાં. હજારો માણસ જમે છતાં ખિલકુલ સ્વચ્છ મંડપ અને ઘોંઘાટ વિના ઉષ્ણ ભાજન પીરસાય, કાઈ ચીજની ખામી ન રહે તેવી સુંદર વ્યવસ્થાવાળી છ છ નવકારશીઓ આપની રાહબરી નીચે થઇ. આવી નવકારશીએ પાલીતાણામાં યાત્રીઓએ પ્રથમ નિહાળેલ છે. આ નવકારશી જમણની સુંદર વ્યવસ્થા તમારી યાજનાબદ્ધ કાર્ય કરવાની શક્તિ, અવિરત પરિશ્રમ અને સેવાભાવની ભાવનાને આભારી છે. ધીકતા વ્યવસાય અને અનેક કામગિરિ છતાં તે સર્વને પંદર દિવસ માટે છેડી તમે પાલીતાણાના નગરશેઠના વંડાના રસોડાને તમારું રહેઠાણુ મનાવી નવકારશી જમણની સુંદર વ્યવસ્થા દ્વારા આખા પ્રતિષ્ઠા ઉત્સવને સુંદર કીર્તિ અપાવી છે. જૈન શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજ્જવળ છે તેની તમે સુદર પ્રતીતિ કરાવી છે. અમે તમારી સેવાને ખિરદાવવા સાથે ઉત્તરાત્તર શાસનસેવાનાં આવાં ઘણાં સુંદર કાર્યા તમારા હાથે થાઓ તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના પૂર્વક દીઘાર્યું ઇચ્છી આ અભિનંદનપત્ર સમર્પણ કરીએ છીએ. લી. કસ્તુરભાઈ લાલભાઈ પ્રમુખ શેઠ આણુંદજી કલ્યાણજી વિ. સં. ૨૦૩૨ ફાગણ સુદ ૬, રવિવાર અમદાવાદ. તા. ૭-૩-૭૬ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા મહોત્સવના સાત મુખ્ય કાર્યકરાનું પેઢીની વતી સન્માન કરવા શેઠશ્રી કસ્તુરભાઈ અભિનંદનપત્ર અર્પણ કરે છે પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી શ્રી બાબુભાઇ મણિલાલ વતી શ્રી શાંનિલાલ મણિલાલ For Personal & Private Use Only શ્રી કલ્યાણભાઇ પી. ફડિયા શ્રી જયંતીલાલ માણેકલાલ ભાડુ Page #228 -------------------------------------------------------------------------- ________________ થી ફૂલચંદભાઇ છગનલાલ સ્ત્રોત શ્રી મહેન્દ્રભાઇ પી. ફડિયા For Personal & Private Use Only શ્રી ચંદ્રકાંતભાઈ ચુનીલાલ મશરૂવાલા Page #229 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪: શેઠશ્રીની નિવૃત્તિ અને કાર્યકિરેનું બહુમાન [૧૬] '(૪) શ્રી શત્રુંજય તીર્થપતિ ઋષભરવામિને નમ: ' શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં પ૦૪ જિનેશ્વરભગવંતના બિઓના પ્રતિષ્ઠા સમારેહને શાસનપ્રભાવનાપૂર્વક સફળ રીતે ઊજવવા બદલ - શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી સેવાભાવી શ્રી યંતીલાલ માણેકલાલ ભાઉને અભિનંદનપત્ર સેવાભાવી શ્રી જયંતીલાલ માણેકલાલ ભાઉ ! - શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદનો પ્રતિષ્ઠા મહોત્સવ વિ. સં. ૨૦૩૨, મહા સુદ ૭ શનિવાર, તા. ૭-૨-૭૬ ના રોજ જે સુંદર અને શાનદાર રીતે ઊજવાય તેમાં તમારી કાર્યદક્ષતા, પરિશ્રમ અને ભેજનાશક્તિને આભારી છે. તમે વર્ષોથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લે છે તે જાણીતું છે. આ ઉત્સવની ભજનવ્યવસ્થામાં તમે ખૂબ પરિશ્રમ, દૂરંદેશી અને કાર્ય કરવાની અજોડ શક્તિ બતાવી તેથી આ પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર દીપી ઊઠયે તે તમારી કુશળતાને આભારી છે. અવિરત પરિશ્રમશીલ સેવાભાવી જયંતીલાલ ! ભજનવ્યવસ્થાનું કાર્ય તમને સંપાયા પછી તમે તુર્ત તે કાર્ય કેમ સુંદર સાંગોપાંગ પાર પડે તે માટે પંદર પંદર દિવસ સુધી રાત અને દિવસ સતત પરિશ્રમ કર્યો છે. તમે સ્વચ્છ ભજનસામગ્રી, સ્વચ્છ વાસણ, સુંદર મંડપ, રસેયાઓ, નોકરો વિગેરે તમામ સાધનો વિદ્યુવેગે એકઠાં ક્ય. હજારો માણસો જમે છતાં બિલકુલ સ્વરછ મંડપ અને ઘંઘાટ વિના ઉષ્ણ ભજન પીરસાય, કેઈ ચીજની ખામી ન રહે તેવી સુંદર વ્યવસ્થાવાળી છ છ નવકારશીઓ આપની રાહબારી નીચે થઈ. આવી નવકારશીઓ પાલીતાણામાં યાત્રીઓએ પ્રથમ નિહાળેલ છે. આ નવકારશી જમણની સુંદર વ્યવસ્થા તમારી જનાબદ્ધ કાર્ય કરવાની શક્તિ, અવિરત પરિશ્રમ અને સેવાભાવની ભાવનાને આભારી છે. ધીક્ત વ્યવસાય અને અનેક કામગીરી છતાં તે સર્વને પંદર દિવસ માટે છોડી For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૦ ] પ્રતિષ્ઠાના અહેવાલ તમે પાલીતાણાના નગરશેઠના વડાના રસોડાને તમારુ રહેઠાણ બનાવી નવકારશી જમણુની સુંદર વ્યવસ્થા દ્વારા આખા પ્રતિષ્ઠા ઉત્સવને સુંદર કીતિ અપાવી છે. જૈન શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજ્જવળ છે તેની તમે સુંદર પ્રતીતિ કરાવી છે. અમે તમારી સેવાને બિરદાવવા સાથે ઉત્તરોત્તર શાસનસેવાનાં આવાં ઘણાં સુદર કાર્યાં તમારા હાથે થાઓ તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થનાપૂર્વક દીર્ઘાયુ ઈચ્છી આ અભિનંદનપત્ર સમર્પણ કરીએ છીએ. વિ. સ'. ૨૦૩૨ ફાગણ સુદ્ર ૬, રવિવાર અમદાવાદ. તા. ૭–૩૭૬ લી. કસ્તુરભાઈ લાલંભાઇ પ્રમુખ: શેઠ આણુંદજી કલ્યાણજી (૫) શ્રી શત્રુંજય તીર્થપતિ ઋષભસ્વામિને નમ: શ્રી શત્રુ‘જય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં ૫૦૪ જિનેશ્વરભગવ‘તનાં ખિમ્માના પ્રતિષ્ટા સમારેહને શાસનપ્રભાવનાપૂર્વક સફળ રીતે ઊજવવા બદલ શેઠ આણુ ધ્રુજી કલ્યાણજીની પેઢી તરફથી ધર્મનિષ્ઠ શ્રી ફૂલચંદભાઈ છગનલાલ સલેાતને અભિનદનપત્ર ધનિષ્ઠ શ્રી ફુલચંદભાઇ છગનલાલ સલાત ! વિ. સં. ૨૦૩૨ મહા સુદ ૭ શનિવાર, તા. ૭-૨-૭૬ના રાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદને પ્રતિષ્ઠા મહોત્સવ જે શાનદાર રીતે સુંદર ઊજવાયા તેમાં વિધિવિધાન અને જલયાત્રાના વરઘેાડાની સફળ કામગર, સાધુ ભગવાની વૈયાવચ્ચ અને સારી ઉછામણી વિગેરે તમારા અવિરત પશ્રિમ અને વ્યવસ્થાશક્તિને આભારી છે. અમદાવાદમાં ઊજવાતા મહાવીર પરમાત્માના પ'ચકલ્યાણકના વરઘેાડા વર્ષો થયાં તમારી વ્યવસ્થા અને પરિશ્રમ દ્વારા ઊજવાય છે. શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નવ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪: શેથ્રીની નિવૃત્તિ અને કાર્યકરેનું બહુમાન [૧૭૧] નિર્માણ થયેલ જિનપ્રસાદનું પ્રતિષ્ઠા મુહૂર્ત નક્કી થયું ત્યારથી મહોત્સવ પૂરે થયે ત્યાં સુધી આ પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર રીતે ઊજવાય તે માટે તમે હંમેશા દત્તચિત્ત રહ્યા છો. સ્વ. પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિનદનસૂરીશ્વરજી મહારાજે સપરિવાર અમદાવાદથી પાલીતાણું તરફ વિહાર કર્યો અને તગડી મુકામે અણચિંતવ્યા તેઓશ્રી કાળધર્મ પામ્યા ત્યાં સુધી પ્રતિષ્ઠા માટે જતા સાધુ ભગવંતની અને ત્યાર બાદ પ. પૂ. આ. કસ્તુરસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. આ. દેવેન્દ્રસાગરસૂરિજી મ. આદિ મુનિભગવતેની તમે ખડે પગે વૈયાવચ્ચ કરી છે અને વિહાર દરમિયાન આચાર્યાદિ મુનિભગવંતને કઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તમે ઘણી કાળજી રાખી છે. કાર્યકુશળ ભક્તિશીલ ધર્માનુરાગી ફૂલચંદભાઈ! પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર સફળ ઉજવણીમાં સાધુ-સાધ્વી મહારાજેની ભક્તિ, સુંદર રીતે તમામ વિધિવિધાનનું નિયત સમયે સંચાલન, દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ઉછામનું બેલાવવામાં તમન્ના અને શાનદાર વરઘોડાનું સંચાલન એ સર્વ તમારા પરિશ્રમ અને વ્યવસ્થાશક્તિને આભારી છે. - કેવળ તમે જ નહિ, પણ તમે, તમારા પુત્ર, પુત્રવધૂઓ અને સકળ પરિવાર આ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યમાં ઓતપ્રેત રહ્યો છે. તમારી ધર્મભક્તિ વર્ષો જૂની જાણીતી છે, પરંતુ આ પ્રતિષ્ઠા મહોત્સવની સફળતામાં તમે તમારે અદ્વિતીય ફાળો આપી લેકેને ધાર્મિક ભક્તિ પ્રત્યે આકર્ષી ધર્મસન્મુખ બનાવ્યા છે. * શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજજવળ છે તેની તમે સુંદર પ્રતીતિ કરાવી છે. અંતે, તમારી શાસનસેવાને બિરદાવવા સાથે ઉત્તરોત્તર શાસનસેવાનાં આવાં ઘણાં સુંદર કાર્યો તમારા હાથે થાય તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના પૂર્વક તમને દીઘાયું ઈચ્છી આ અભિનદનપત્ર સમર્પણ કરીએ છીએ. વિ. સં. ૨૦૩૨ ફાગણ સુદ ૬, રવિવાર અમદાવાદ, તા. –૩–૭૬ લી. કસ્તુરભાઈ લાલભાઈ પ્રમુખ શેઠ આણંદજી કલ્યાણજી For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ [17] પ્રતિષ્ઠાને અહેવાલ શ્રી શત્રુંજય તીર્થપતિ ઋષભસ્વામિને નમઃ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં 504 જિનેશ્વરભગવંતનાં બિઓના પ્રતિષ્ઠા સમારેહને શાસનપ્રભાવનાપૂર્વક સફળ રીતે ઊજવવા બદલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ધર્માનુરાગી શ્રી ચંદ્રકાંતભાઈ ચુનીલાલ મશરૂવાળાને અભિનંદનપત્ર ધર્માનુરાગી ચંદ્રકાંતભાઈ ચુનીલાલ મશરૂવાળા ! વિ. સં. ૨૦૩ર મહા સુદ 7 શનિવાર, તા. 2-76 ના રોજ શ્રી શત્રુંજય ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદને પ્રતિષ્ઠા મહોત્સવ જે શાનદાર રીતે સુંદર ઊજવાય તેમાં વિધિવિધાન, વૈયાવચ્ચ અને જલયાત્રાના વરઘોડાની સફળ કામગીરી તમારા અવિરત પરિશ્રમ અને વ્યવસ્થાશક્તિને આભારી છે. તમને ધાર્મિક સંસ્કાર અને વૈયાવચને ગુણ વારસાથી મળે છે. તે ગુણને પૂર્ણ રૂપે આ વખતે થયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં સવારથી બાર વાગ્યા સુધી અને બપોર પછી ત્રણથી પાંચ સુધી સાધુ ભગવંતને વહોરાવવાના અને વૈયાવચ્ચના કાર્ય દ્વારા પૂર્ણ રૂપે જોવા મળે છે. તદુપરાંત વિધિવિધાન અને પ્રતિષ્ઠાના વરઘોડાની સફળ કામગીરી તમે સુંદર રીતે બજાવી છે. વિધિવિધાન માટે આવેલા વિધિકારે, ઉત્સવની ઉજવણી જેનાથી પ્રસિદ્ધિ પામી તે માટે પધારેલા પત્રકારે, પ્રતિષ્ઠા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે જુદે જુદે ઠેકાણેથી ધર્મતમન્નાથી કાર્યમાં રોકાયેલા સ્વયંસેવકો–આ બધાની સુવિધા સાચવવાના રસોડાની વ્યવસ્થા તમે સંભાળી છે અને તે દ્વારા ઉજવણીના જુદા જુદા વિભાગના સંચાલનમાં તમે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ શાનદાર સારી રીતે ઊજવાયો તેમાં તમારી સેવા ગણનાપાત્ર છે. પાલીતાણામાં ઉત્સ તે ઘણું થાય છે, પણ આ વખતે જે અભૂતપૂર્વ શાનદાર વરઘડે, પ્રતિષ્ઠા મહોત્સવને પ્રતિષ્ઠા અપાવે તે જે નીકળ્યો તે તમારા પરિશ્રમ અને સેવાભાવનાને આભારી છે. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 4: શેઠશ્રીની નિવૃત્તિ અને કાર્ય કરેનું બહુમાન [173] સેવાભાવી શ્રી ચંદ્રકાન્તભાઈ! શાસનપ્રભાવનાકારક આ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજાર જેટલાં સાધુ-સાધ્વી મહારાજે હતાં. તેઓની વૈયાવચ્ચની જવાબદારી તમે ખૂબ પ્રસન્નતાપૂર્વક સ્વીકારી હતી. અને તેને ખૂબ સરસ રીતે બજાવી બધાને સંતોષ આપ્યું હતું, જેને લઈ પ્રતિષ્ઠા મહોત્સવ દીપી ઊઠયે એ તમારા સેવાભાવ ગુણને આભારી છે. - શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજજવળ છે તેની તમે પ્રતીતિ કરાવી છે. અંતે, તમારી શાસનસેવાને બિરદાવવા સાથે ઉત્તરોત્તર શાસનસેવાનાં આવાં ઘણાં સુંદર કાર્યો તમારા હાથે થાય તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના પૂર્વક દીર્ધાયુ ઈરછી આ અભિનંદનપત્ર તમને સમર્પણ કરીએ છીએ. વિ. સં. 2032 ફાગણ સુદ 6, રવિવાર અમદાવાદ, કસ્તુરભાઈ લાલભાઈ તા. -3-76 પ્રમુખ શેઠ આણંદજી કલ્યાણજી શ્રી શત્રુંજ્ય તીર્થપતિ ઋષભસ્વામિને નમઃ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રસાદમાં 504 જિનેશ્વરભગવંતનાં બિઓના પ્રતિષ્ઠા સમારેહને શાસન પ્રભાવનાપૂર્વક સફળ રીતે ઊજવવા બદલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી * શ્રી મહેન્દ્રભાઈ પુરુષોત્તમદાસ ફડીયાને અભિનંદનપત્ર શ્રી મહેન્દ્રભાઈ પુરુષોત્તમદાસ ફડીયા ! - શ્રી શત્રુંજય પાલીતાણામાં આજ સુધી ઘણા મહોત્સવ ઊજવાયા છે અને હજારો યાત્રાળુઓની સંખ્યા થઈ છે, છતાં વિ. સં. ૨૦૩ર મહા સુદ 7 શનિવાર, તા. ૭–૨-૭૬ના રોજ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદનો પ્રતિષ્ઠા મહોત્સવ જે શાનદાર રીતે સુંદર ઊજવાય તેની ભારતભરનાં પિપરોમાં, શાસન ની પ્રભાવનાપૂર્વક, જે પ્રસિદ્ધિ થઈ તે તમારી દીઘપરિણામદશી દૃષ્ટિ, કાર્યદક્ષતા, પરિશ્રમ અને કુનેહને આભારી છે. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ (174] પ્રતિષ્ઠાને અહેવાલ ત્વરિતગતિશીલ પરિણામદર્શી મહેન્દ્રભાઈ! આ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ રીતે ઊજવવાની તમન્ના સેવનાર ભાઈઓની સભામાં તમે પ્રતિષ્ઠા મહોત્સવના માહિતી-વિભાગ અને પ્રચારકાર્યનું સુકાન સંભાળ્યું અને બીજે જ દિવસે તમે સુંદર પત્રકારની પરિષદ છે. આવી પરિષદ અમારી પેઢીના ઈતિહાસમાં પ્રથમ જ હતી. આ પછી તે તમે 450 વર્ષે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ઊજવાતા પ્રતિષ્ઠા મહત્સવની માહિતી અને તેની અનુમોદના દ્વારા શાસનપ્રભાવનારૂપ પ્રચારકાર્યને તમે ખૂબ ખૂબ વેગીલું બનાવ્યું. 6000 માહિતી સભર ફોલ્ડર કાઢયાં અને ભારતભરના ખૂણેખૂણાના પત્રકારેને શ્રી પાલીતાણામાં એકઠા કર્યા અને ભારતભરનાં વર્તમાનપત્ર, ઓલ ઈંડીયા રેડીયો અને માહિતી-ચિત્ર દ્વારા શ્રી શત્રુંજય મહાતીર્થના આ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રસિદ્ધિ જૈન-જૈનેતર જનતામાં તીર્થ પ્રત્યેની સદભાવને ભારતભરમાં પ્રગટાવી સુંદર શાસનપ્રભાવના કરી છે. જૈન શાસનમાં કોઈ પણ ઉત્સવને આવી પ્રસિદ્ધિ આજ સુધીમાં ભાગ્યે જ સાંપડી છે. અને પત્રકારોએ જે ઉમળકાભેર આ મહોત્સવની પ્રસિદ્ધિમાં સહકાર આપે છે તેમાં તમારી ચીવટ, દઈગામી દષ્ટિ અને કાર્ય કરવાની કુશળતાપૂર્વક શાસનસેવાને આભારી છે. શાસનપ્રભાવનાકારક આ પ્રતિષ્ઠા-મહોત્સવની વિસ્તૃત પ્રસિદ્ધિ દ્વારા તમે તમારા શાસન પ્રત્યેના રાગને પ્રગટ કરવા સાથે ઘણુનાં સમકિત નિર્મળ કર્યા છે. શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજજવળ છે તેની તમે પ્રતીતિ કરાવી છે. અંતે, તમારી શાસનસેવાને બિરદાવવા સાથે ઉત્તરોત્તર શાસનસેવાનાં આવાં ઘણું સુંદર કાર્યો તમારા હાથે થાય તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના પૂર્વક તમને દીર્ધાયુ ઈછી આ અભિનંદનપત્ર સમર્પણ કરીએ છીએ. વિ. સં. 2032 ફાગણ સુદ 6, રવિવાર અમદાવાદ, તા, -3-76 કસ્તુરભાઈ લાલભાઈ પ્રમુખ શેઠ આણંદજી કલ્યાણજી For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 4: શેઠશ્રીની નિવૃત્તિ અને કાર્યકરેનું બહુમાન [175] સકલ શ્રીસંઘના પ્રતિનિધિઓ દ્વારા સન્માનિત થયેલ પ્રતિષ્ઠા-મહોત્સવના સાતે સેવાપરાયણ મુખ્ય કાર્યકરોની વતી જવાબ આપતાં પંડિત શ્રી મફતલાલભાઈએ, બહુ જ નમ્રતા સાથે, બધા કાર્યકરભાઈઓએ તે માત્ર પોતાની ફરજ જ બજાવી હેવાનું જણાવીને, આવું બહુમાન કરવા બદલ, હાર્દિક આભારની લાગણી તેમ જ આવા અપૂર્વ ધર્મઅવસરને લાભ મળવા બદલ ખુશાલી દર્શાવી હતી અને પેઢીની ઉજજવળ કારકિદીને તથા શેઠશ્રી કસ્તુરભાઈની શાસનસેવાની તમન્ના અને અરધી સદીની યશસ્વી કાર્યવાહીને અંતરના ઉમળકાથી બિરદાવી હતી. જેમ ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર થયેલ પ્રતિષ્ઠા મહોત્સવ વિશિષ્ટ પ્રકારનું હતું, તેમ સકલ શ્રીસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા, શ્રીસંઘના પ્રતિનિધિઓની હાજરીમાં અને શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના શુભ હસ્તે કરવામાં આવેલ આ સન્માન પણ વિશિષ્ટ પ્રકારનું ગણાય એવું હતું. એટલે આવું સન્માન મેળવવા ભાગ્યશાળી બનનારા મહાનુભાવે એથી વિશેષ આહલાદ અનુભવે અને પિતાની જાતને ધન્ય માને તે સ્વાભાવિક છે. પણ અભિનંદનપત્રને સ્વીકાર કરતી વખતે આ કાર્યકર્તા ભાઈઓએ જે વિનમ્રતા અને સંકેચની લાગણી દર્શાવી હતી, એ જાણે એ દરેકના અંતરમાં વસેલી પિતાના સહકાર્યકરે પ્રત્યેની કૃતજ્ઞતા અને આભારની લાગણીની સાક્ષી પૂરતી હતી અને એકરંગી અને એકદિલ બનીને કાર્ય કરવાથી, ગમે તેવા મહાન કે મુશ્કેલ કાર્યમાં પણ, કેવી દાખલારૂપ સફળતા મળે છે, એ સત્યને સમજાવતી હતી. છે તેને નવિ શાસનમ્ | For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠાને અહેવાલ [176]. શુદ્ધિપત્રક , પક્તિ અશુદ્ધ ૧૦૫૩માં બ હ હ હ - રૂ જ છે જાણ ઊઠયો જાગી ઊઠયા હતો. આચાર્ય મહારાજને વ્યવસ્થાની થવા ભાવનીરતા અંગેલા શ્રીમતી નાથીભાઈ શુદ્ધ ૧૯૫૩માં જાગી ઊઠયો જગી ઊઠયો હતો આચાર્ય મહારાજને વ્યવસ્થાની ચોથના ભાવનીતરતા બંગલો. શ્રીમતી નાથીબાઈ ' For Personal & Private Use Only