________________
[]
પ્રતિષ્ઠાના અહેવાલ
હતુ:. આ સમગ્ર મહેાત્સવ કેટલા બધા વિશાળ અને હૃદયસ્પર્શી હતા એના ખરા ખ્યાલ તા જેમણે જેમણે એને નયને નિહાળવાના લહાવા લીધા હોય એમને જ આવી શકે. એનું હૂબહૂ વર્ણન કરવામાં તે શબ્દો એછા પડે અને ભાષા એને પૂરા ન્યાય ભાગ્યે જ આપી શકે એવી સ્થિતિ છે. અને છતાં, આ મહોત્સવમાં શામેલ નહીં થઈ શકનાર ધર્માનુરાગી જનાને તેમ જ આપણી ભવિષ્યની પેઢીને આ સમારેાહની વ્યાપકતા અને ભવ્યતાની થોડીક પણ ઝાંખી કે અલક કરાવવી હોય તેા, એ માટે ભાષાનો જ આશ્રય લેવા રહ્યો.
ત્યારે હવે આ ઉજવણી માટે કરવામાં આવેલી વ્યવસ્થા ી વિગતાનું, યથાશકય વિસ્તારથી, દર્શન-વર્ણન કરવા પ્રયત્ન કરીએ.
વ્યવસ્થા
આ મહાત્સવની સફળ ઉજવણી માટે પાલીતાણા શહેરમાં જે વ્યવસ્થા કરવામાં આવી હતી, તેનુ' પહેલાં દર્શન કરીએ.
જુઓ, આ છે પાલીતાણાનુ રેલ્વેસ્ટેશન અને સ્ટેટ ટાન્સપોર્ટની સાનુ` સ્ટેશન, અને સ્થાનાએ યાત્રિકાને ઉત્સવ સબધી પ્રાથમિક માહિતી મળી રહે એવાં બૉ મૂકવામાં આવ્યાં છે, અને વિશેષ માહિતી કયાંથી મળી શકશે એ પણ એમાં સૂચવવામાં આવ્યુ છે. દરરાજ રેલ્વે મારફત તથા ખસા મારફત સેકડાની સખ્યામાં આવતાં યાત્રિકા આ પ્રાથમિક માહિતી મેળવીને તથા ઉતારા સમિતિના સપર્ક સાધીને પોતાના ઉતારા વગેરેની વ્યવસ્થા કરવામાં લાગી જતાં હતાં.
ઉતારાની સગવડ આટલાં બધાં યાત્રિકા સરખી રીતે રહી શકે એવી ઉતારાની વ્યવસ્થા કરવાનુ કામ, દરેક યાત્રા-મેળાના પ્રસ`ગની જેમ જ, આ વખતે પણ ઘણું અટ અને મુશ્કેલ હતુ. આ મુશ્કેલી વધારે ઘેરી તેા એ કારણે ખની હતી કે આવડા મેટા ઉત્સવ માટે જે સંસ્થાના નામથી આમ ત્રણ-પત્રિકા કાઢવામાં આવી હતી, તે શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટમાં, પાંચ બગલા, વડી, હજારીનિવાસ, જામનગરવાળી, ઘાઘાવાળી અને મગનમાઢીની એમ ફક્ત છ જ ધર્મશાળાઓ છે. અને, આ વખતે, જેમને જેમને પ્રતિષ્ઠા કરવાના આદેશા મળ્યા હતા, તે પાંચસેા જેટલા ભાગ્યશાળીઓના ઉતારાની વ્યવસ્થા કરી આપવાની જવાબદારી એણે પૂરી કરવાની હતી. ઉતારાની વ્યવસ્થા યાત્રિકાને માટે ઓછી તકલીફવાળી થાય એ માટે અગમચેતી વાપરીને, શરૂઆતમાં, પેઢીના ટ્રસ્ટીએ અને પછીથી ઉતારા સમિતિના માવડીએએ, પાલીતાણાની જુદી જુદી ધર્મશાળાએના સચાલકા સાથે વાતચીત કરીને દરેક ધર્મશાળામાંથી ખની શકે તેટલી વધુ આરડીઓની વ્યવસ્થા પેઢીને એપવા જણાવ્યું હતું; અને એને લીધે કેટલીક ધર્મશાળાઓના સચાલકોએ, વખતને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org