________________
[૪૭]
$
$ $
$
મહત્સવ માટેની વ્યવસ્થા એ માટે વિ. સં. ૨૦૩રના પિષ વદિ ૧૪, તા. ૩૦-૧-૧૯૭૬, શુક્રવારથી માહ શુદિ ૮, તા. ૮-૧-૧૯૭૬, રવિવાર સુધીને દસ દિવસની વિવિધ પ્રકારનો નીચે મુજબ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો– ૧. પિષ વદિ ૧૪, તા. ૩૦-૧-૭૬, શુક્રવાર, મહેન્સને પ્રારંભ, સવારે ૧૦-૧૫ વાગતાં
કુંભસ્થાપનાદિ તથા પંચકલ્યાણક પૂજા. ૨. પિષ વદિ, ૦)),તા. ૩૧-૧-૭૬, શનિવાર, સવારના ૧૦ વાગતાં નવપદજીની પૂજા. ૩. મહા સુદિ ૧, તા. ૧-૨-૭૬, રવિવાર, , , , નવાણુપ્રકારી પૂજા. ૪. , , ૨, તા. ૨-૨-૭૬, સોમવાર, , , , બાર વ્રતની પૂજા.
, , ૩, તા. ૩-ર-૭૬, મંગળવાર, , , અંતરાયકર્મનિવારણ પૂજા. ૬. , , ૪, તા. ૪-૨-૭૬, બુધવાર, , , , નવગ્રહ આદિ પાટલા પૂજન. ,, ૫, તા. ૫-૨-૭૬, ગુરુવાર, , ૯-૩૦, સર્વ જિનબિંબને અઢાર •
અભિષેક, ચિત્યાભિષેક તથા ધ્વજદંડ-કલષાભિષેક. , , ૬, તા. ૬-૨-૭૬, શુક્રવાર, , ૧૦-૦૦ વાગતાં સંક્ષિપ્ત નંદ્યાવત
પૂજન, બપોરના ૨-૦૦ વાગતાં શ્રી પાલીતાણા
શહેરમાં રથયાત્રાને વરશે. ૯. , , ૭, તા. ૨-૭૬, શનિવાર , શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા સવારના
૯ કલાક, ૩૬ મિનિટ, ૫૪ સેકડે. તથા
બપોરના વિજયમુહૂતે શ્રી શાંતિસ્નાત્ર. ૧૦. , , ૮, તા. ૮-૨-૭૬, રવિવાર, સવારના ૧૦ વાગતાં દ્વાદઘાટન તથા
સત્તરભેદી પૂજા. નોંધ–શરૂઆતમાં બધા કાર્યક્રમો ગિરિરાજ ઉપર ઊજવવાનું નક્કી કરીને ઉપર પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી, પણ વધારે યાત્રિકે પૂજાઓને લાભ લઈ શકે એટલા માટે, એમાં ફેરફાર કરીને, તા. ૩૦-૧-૭૬ થી તા. ૪-૨-૭૬ સુધીના છ દિવસની પૂજા, પાલીતાણા શહેરમાં નજરબાગમાં, બપોરના, ભણવવામાં આવી હતી. અને રાત્રે નજરબાગમાં ભાવના બેસતી હતી. રોજેરોજનાં ધર્માનુષ્ઠાન તથા ધર્મક્રિયાઓની ઉછામણી પણુ આગલા દિવસે ભાવના વખતે, નજરબાગમાં જ, બોલાવવામાં આવતી હતી.
આ બધા કાર્યક્રમો ગિરિરાજ ઉપર તથા પાલીતાણા શહેરમાં એટલા મોટા પાયા ઉપર અને એટલા ઉત્સાહથી ઊજવાયા હતા અને એમાં ચતુર્વિધ સંઘે એવા હર્ષોલ્લાસથી ભાગ લીધે હતું કે એનું દશ્ય દેવનેય દુર્લભ કહી શકાય એવું અદભુત અને અલૌકિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org