________________
પરિશિષ્ટ : ૩ અખબારોની નજરે પ્રતિષ્ઠા મહોત્સવં
પગદડી, ભાવનગર
\
અત્યારે પાલીતાણા નગર જૈન યાત્રિકાના આગમનથી અને પ્રતિષ્ઠા મહેાત્સવથી ગાજી રહ્યુ છે. એ દિવસથી સકળ જૈના માટે નેાકારશી જમણુ શરૂ થયાં છે તે આઠમ સુધી ચાલુ રહેશે. પ્રતિષ્ઠાના દિને કતલખાનાંઓ બંધ રહેનાર હોઈ જેનેામાં આનંદની લાગણી પ્રસરી છે. છઠના દિવસે અખખારી પ્રતિનિધિઓની ટુકડી આવશે. શહેરમાં ધજા, તારા અને કમાના ઠેર ઠેર ઊભી કરવામાં આવી છે. ઉપરાંત ધર્મશાળાએના દ્વાર રાશનીને! ઇનામી કાર્યક્રમ પણ ચાજાયા છે. આ રીતે પ્રતિષ્ઠા મહોત્સવથી પાલીતાણા નગર ધમધમી રહ્યું છે. (તા. ૫-૨-૭૬)
ધર્મ શ્રદ્ધાળુ શ્વેતાંખર જૈનાના વડા તી શત્રુંજય ઉપર સાડાચારસા વર્ષ પછી ભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવના મહાપ્રસ`ગ આવતા હોઈ શત્રુજયની છાયા આજે જૈનોથી ઊભરાઈ ગઈ હતી અને આદીશ્વર ભગવાનની જય' એ સૂત્રના પડઘા અને પડછા આખી ગિરિમાળ ઉપર પડી રહ્યા હતા.
( ૧૫૫ ]
પ્રતિષ્ઠા-મહેાત્સવનું સહુથી આકર્ષક અંગ હોય તે તે ગરીબ અને મધ્યમ વર્ગના જૈનોને પ્રભુપ્રતિમા પધરાવવાનેા અનુપમ લહાવા મળ્યેા છે, એ છે. આવેા લહાવા જેમને સાંપડયો છે તે ગરીબ અને મધ્યમ વર્ગના જૈનોની આંખા હર્ષનાં આંસુથી છલકાતી જોવાય છે. (તા, ૮-૨-૭૬)
નવમારત ટાફમ્સ, નર્ફે વિલ્હી; તા. ૧-૨-'૭૬
भावनगर के इस छोटे से जिले में कल जैन इतिहास में एक महत्वपूर्ण अध्याय जुड गया, जब शत्रुंजय पहाडी पर स्थित एक मंदिर में ५०७ (५०४ ) मूर्तियों की પુનઃસ્થાપના ી મડ઼ે ।
વજીમસન્ટ્રેશ ( માસિ), નયપુર, નવરી, ૨૧૭૬
श्री शत्रुंजय शिखर : हाल ही में एक विशाल प्रतिष्ठा महोत्सव माघ सुद ७ शनिवार तदनुसार दिनांक ७ फरवरी को सम्पन्न हुआ, जिस में तीस हजार से भी अधिक श्रावकों ने भक्ति का प्रदर्शन किया ।
इस प्रतिष्ठा में ५०४ जिनबिम्बों की प्रतिष्ठा होनी थी, जिस के लिये सारे भारत में उमंग व्याप्त थी । इन ५०४ बिम्बों में ४९० बिम्बों की प्रतिष्ठा के लिये पेढीने बोली कराने के बजाय फार्मों द्वारा सारे देश से मांगणी करने का अवसर प्रदान किया । विभिन्न प्रतिमाओं के लिये नकरे की राशियां निश्चित कर दी गई । २५०१, १५०१, १००१ और २५१ की चार राशिओं के लिये करीब १२ हजार अर्जियां
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org