________________
શ્રી શત્રુંજય-મહિમા
असंखा उद्धारा असंखपडिमाउ चेइआसंखा । जहिं जाया जयउ तय सिरिसत्तुंजयमहातित्थ ॥२४॥ જ્યાં અસંખ્ય દ્વાર, અસંખ્ય જિનપ્રતિમાઓ અને અસંખ્ય જિનચૈત્ય થયાં છે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જય પામો. पायं पावविमुक्का जत्थ निकासीअ जंति तिरियावि। सुगईये जयउ तयं सिरिसत्तंजयमहातित्थं ॥ ३५ ॥ જ્યાં રહેનારા તિર્યંચ આવો પણ, પ્રાયઃ કરીને, ઉત્તમ ગતિને પામે છે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જય પામો.
-m૮--ર-વ-હરિ-શનિ-વિ-વિદgટમા. नासइ ज' नाम सुई त' सित्तुंजयमहातित्थ ॥ ३७ ॥ જેનું નામ સાંભળીને પાણી, અગ્નિ, સમુદ્ર, યુદ્ધ, વન, સિંહ, હાથી, ઝેર, નાગ વગેરેના દુષ્ટ ભયે દૂર થઈ જાય છે, તે શત્રુંજય મહાતીર્થ છે.
-सित्तुंज-कप्पो (શ્રી આચાર્ય ધર્મઘોષસૂરિવિરચિત)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org