________________
પરિશિષ્ટ ૨:વિવિધ માહિતી
[૧૩૭] (૫) ઉતારા સમિતિ
(૧) શ્રી નંદલાલ ચુનીલાલ શાહ (કન્વીનર) (૨) શ્રી ગગલદાસ હાલચંદ
' (૫) શ્રી વિલાયતીરામજી જૈન (પાલીતાણા) (૩) શ્રી બાપાલાલભાઈ શિવલાલ (૬) શ્રી અમૃતલાલ ખોડીદાસ (૪) શ્રી મહાસુખભાઈ દામાણુ
(૭) શ્રી બાબુભાઈ શામળદાસ (૬) માહિતી તથા પ્રચાર સમિતિ
(૧) શ્રી મહેન્દ્રભાઈ પી. ફડિયા (કન્વીનર) (૨) શ્રી શાંતિલાલ એ. શાહ " (૬) શ્રી ચીનુભાઈ લાલભાઈ (૩) શ્રી રમણલાલ મોહનલાલ ગાંધી (૭) શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ (૪) શ્રી વિમળભાઈ માણેકલાલ (૮) શ્રી પન્નાલાલ સુતરિયા (૫) શ્રી સુરેન્દ્રભાઈ કે. રોલવાળા (૯) શ્રી જસવંતભાઈ કચરાભાઈ
(૭) નાણાં સમિતિ (૧) શ્રી ખૂમચંદ રતનચંદ જેરાજ (મુંબઈ) (૬) શ્રી અચલદાસ પૂનમચંદ (૨) શ્રી અનુભાઈ ચીમનલાલ
(૭) શ્રી સુરેન્દ્રભાઈ કે. રેલવાળા . (૩) શ્રી સંપતલાલજી પદમચંદજી (૮) શ્રી પુખરાજજી રાયચંદ (૪) શ્રી મિશ્રીમલજી કાંતિલાલ
ચીમનલાલ નગીનદાસ (૫) શ્રી ભાવચંદજી
(૮) વરઘેડા સમિતિ (૧) શ્રી ભીખાભાઈ ફૂલચંદ
(૪) શ્રી જયંતીલાલ કાંતિલાલ ગાંધી (૨) શ્રી અમૃતલાલ હીરાલાલ
(૫) શ્રી બુધાભાઈ કેશવલાલ (૩) શ્રી શાંતિલાલ મેહનલાલ
(૬) શ્રી લાલભાઈ ચીમનલાલ (સત્તરતાલુકા સેસાયટીવાળા)
આ સમિતિઓની કામગીરી અંગે દેખરેખ રાખવાની, એમને જરૂરી માર્ગદર્શન, સલાહ-સૂચના અને સહાય આપવાની મહત્ત્વની જવાબદારી શ્રીયુત કલ્યાણભાઈ પી. ફડિયાએ, પંડિત શ્રી મફતલાલભાઈ ઝવેરચંદ ગાંધીના સહકારમાં, ખૂબ સારી રીતે નિભાવી હતી; અને એ માટે એમણે અસાધારણ જહેમત ઉઠાવી હતી.
- આ પ્રસંગે એમ જ લાગતું હતું કે, પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ, બધી સમિતિઓના કાર્યકરે અને બીજા પણ અનેક આગેવાનો તથા કાર્યકર્તાઓ, આ મહોત્સવની કાર્યવાહીને સફળ બનાવવા માટે, જાણે પાલીતાણામાં પડાવ નાખીને જ રહ્યા છે !
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org