________________
તૈયારી
અમદાવાદનાં અખબારો
૧. ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા
૨. ગુજરાત સમાચાર
૩. સદેશ
૪. જનસત્તા
૫. પ્રભાત
૬. જયહિંદ
૭. વેસ્ટર્ન ટાઇમ્સ
૮. ઇન્ડિયન એપ્રેસ
૯.
૧૦.
૧૧.
બીજા અખમા
જન્મભૂમિ, મુંબઈ
ગુજરાત મિત્ર, સૂરત
નવભારત ટાઇમ્સ, દિલ્લી
સમાચાર-સસ્થાઓ
૧૨. ઓલ ઈન્ડિયા રેડિયા ૧૩. હિંદુસ્તાન સમાચાર
૧૪.
પી. ટી. આઈ.
Jain Education International
132
શેઠશ્રી કસ્તુરભાઈ એ સૌને આવકાર આપીને શ્રી શત્રુંજય તીને લગતી તા આણુંદજી કલ્યાણજીની પેઢીને લગતી કેટલીક માહિતી આપી હતી અને શ્રી શત્રુંજય તીમાં ઊજવવામાં આવનાર પ્રતિષ્ઠા-મહાત્સવ સંબધી તેમ જ ગિરિરાજ ઉપર બનેલ નૂતન બાવન જિનાલય જિનપ્રાસાદ અંગેની વિશેષ સમજૂતી આપી હતી. આ ઉપરાંત શેઠશ્રીએ જુદા જુદા પત્રોના પ્રતિનિધિઓએ પૂછેલ સખ્યાખધ પ્રશ્નોના સતાષકારક ખુલાસા આપ્યા હતા.
[૪૫]
નકરાથી પ્રતિષ્ઠાને આદેશ આપવાની પેઢીએ સ્વીકારેલી પદ્ધતિના વિરોધ કરવાની જે લોકોએ ઝુંબેશ ઉપાડી હતી એમણે, પેાતાના વિધી પ્રચારને વ્યાપક મનાવવા માટે, અખબારોને પણ સારા પ્રમાણમાં આશ્રય લીધા હતા. આથી વર્તમાનપત્રોના પ્રતિનિધિઓમાં નકરાની પદ્ધતિ અને ઉછામણી (બેલી) ખેલવાની પદ્ધતિ અંગે એક જાતનું કુતૂહલ પ્રવર્તતું હતું. એટલે કેટલાક પ્રેસ-પ્રતિનિધિઓએ આ અંગે પણ પ્રશ્નોં પૂછ્યા હતા. શેઠશ્રી કસ્તુરભાઈ એ આ અંગે જૈન પ્રણાલિકાની સવિસ્તર સમજૂતી આપીને બધાને વસ્તુસ્થિતિના ખ્યાલ આપ્યા હતા અને આમાં પેઢીએ કશી જ ભૂલ નથી કરી એમ ભારપૂર્વક કહ્યું હતું.
આ બધી વાતચીતને અંતે શેઠશ્રીએ સાડાચારસો વર્ષ પછી આ તીર્થ ઉપર ઊજવવામાં આવનાર આ મહોત્સવને નજરે જોવા આવવાનું બધા પ્રેસ-પ્રતિનિધિ ભાઈએને આમંત્રણ આપ્યું હતું અને એમને લઈ જવા-લાવવાની તથા પાલીતાણામાં રહેવા વગેરેની બધી સગવડ મહોત્સવ-સમિતિ તરફથી કરવામાં આવશે, એમ જણાવ્યું હતું.
આ પ્રેસકેાન્સ પછી, આ પ્રતિષ્ઠા-મહોત્સવના સમાચાર, અખખારોની પાંખે ચડીને, આખા દેશમાં, ઠેર, ડેર, સાસ પ્રમાણમાં પહેાંચી ગયા હતા, એ કહેવાની જરૂર નથી
For Personal & Private Use Only
www.jainelibrary.org