SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાધિરાજ શ્રી શત્રુ જય [9] આ મહાતીર્થના સોળ ઉદ્ધારા થયા, એમાંના ખાર ઉદ્ધાર તેા ઇતિહાસ-કાળ પહેલાંના સમયમાં થયા છે. ખારમા ઉદ્ધાર, બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથના સમયમાં, પાંચ પાંડવાએ કરાવ્યા હતા; અને, જૈન કાળગણના પ્રમાણે, ભગવાન નેમિનાથ આજથી આશરે પચ્યાશી હજાર વર્ષ પહેલાં થઈ ગયા. ઇતિહાસ-પૂર્વના સમયમાં થયેલ આ બારમા ઉદ્ધાર પછી ઇતિહાસ-યુગના સૌથી પહેલા અને ઉદ્ધારાના ક્રમ પ્રમાણે તેરમા ઉદ્ધાર વિ. સ. ૧૦૮માં મધુમતી નગરી ( સૌરાષ્ટ્રના વર્તમાન મહુવા ખંદર)ના શ્રેષ્ઠી જાવડશાએ કરાવ્યા હતા. આપણા કવિવર પૉંડિત શ્રી વીરવિજયજી મહારાજે પાત રચેલ નવાણુ પ્રકારી પૂજામાંની “ સવત એક અલંતરે રે, જાવડશાના ઉદ્ધાર” એ કાવ્યપક્તિમાં આ ઘટનાને યાદગાર બનાવી છે. ચરમ તીર્થં પતિ શ્રમણુ ભગવાન મહાવીરસ્વામીને ઉપદેશ જેમાં સચવાઈ રહ્યો છે, એવાં અગિયાર અંગસૂત્રેા જેવાં પ્રાચીન આગામાંના પાંચમા શ્રી ભગવતી સૂત્રમાં, છઠ્ઠા શ્રી જ્ઞાતાધર્મ કથા સૂત્રમાં અને આઠમા શ્રી અન્તકૃદ્દેશાંગ સૂત્રમાં પણ શ્રી શત્રુ...જય ગિરિના ઉલ્લેખ મળે છે, કે જે ભગવાન મહાવીરના સમય જેટલા પ્રાચીન તા ગણાય જ; ઉપરાંત ભગવાન મહાવીરના “ હું જે કંઈ પ્રતિપાદન કરુ છુ, તે પૂર્વના તીર્થંકરાએ કરેલી પ્રરૂપણા અનુસાર કરુ' ધ્યુ, ”. એ કથન પ્રમાણે તે આ ઉલ્લેખ એમના સમય કરતાં પણ વધારે જૂના ગણાય. 66 શ્રેણી જાવડશાના ઉદ્ધાર પછીના લગભગ એક હજાર વર્ષ સુધીમાં આ તીર્થમાં રચાયેલ દેવમદિર વગેરેની માહિતી ઉપલબ્ધ નથી. અને તે પછીના સમયની વિગતે શેાધતાં શેાધતાં આપણે સેાલંકી યુગના પૂર્વના સીમાડે પહોંચી જઈ એ છીએ. બીજો તબક્કો શ્રી શત્રુંજય તીર્થં નવાં નવાં જિનમદિરાની સમૃદ્ધિથી વિશેષ શેાભાયમાન બનવા લાગ્યું, તેની શરૂઆત, મોટે ભાગે, બીજા તબક્કામાં એટલે કે સાલ‘કી યુગમાં થઈ હતી. અને એ કાર્ય તે પછીના એએક સકા સુધી પણ ચાલુ રહ્યું હતું. આ સમયના ગાળા, સામાન્ય રીતે, વિક્રમના બારમા સૈકાથી તે વિક્રમના સાળમાં સકા સુધીના ચારસા-સાડાચારસા વર્ષના ગણાય. બાહેડ મ`ત્રીએ વિ. સ. ૧૨૧૩ની સાલમાં કરાવેલ ૧૪મા ઉદ્ધાર અને શ્રેણી સમરાશાએ વિ. સ., ૧૩૭૧ માં કરાવેલ ૧૫મા ઉદ્ધાર-એમ બે ઉદ્ધારા આ સમય દરમ્યાન જ થયા હતા. જોગાનુજોગ, આ મહાતીર્થના ઉદ્ધાર કરવાનું પુણ્ય મેળવનાર આ અને ધમ પુરુષા પાટણના સ'ઘના માવડીએ હતા; એટલે એ ઉપરથી કઈક એવુ* સૂચન મળે છે કે, એ સમયમાં શ્રી શત્રુંજય તીના વહીવટ પાટણના સંધના હાથમાં હતા. આ યુગ પહેલાં પણ શ્રીસંઘ શ્રી શત્રુ...જય તીર્થની પ્રાચીનતા અને પવિત્રતા ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005597
Book TitleShatrunjay uper thayel Pratishthano Ahewal
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy