Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
Catalog link: https://jainqq.org/explore/005720/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્રા, એ.પદ્ધોદમંજરી અનુવાદક મુનિરાજ શ્રી અજિતશેખર વિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથાય નમ: મૂળગ્રન્થ કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત અન્યયોગવ્યવચ્છેદઠ્ઠાત્રિશિકા ટીકામ-ચ તાર્કિકરન શ્રીમલ્લેિષણસૂરિજી વિરચિત સ્યાદ્વાદમંજરી | (ગુર્જર ભાવાનુવાદ યુત) ગુર્જરઅનુવાદના પ્રેરક અને કુપાદાતા સુવિશાળ ગચ્છનાયક ન્યાયવિશારદ, સ્યાદ્વાદસિદ્વાંતસંરક્ષક, પ્રવચનપ્રવીણ આચાર્ય ભગવંત શ્રીમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ગુર્જર અનુવાદક સંશોધક પરમાત્મભક્તિરસિક ચાર વાર સૂરિમંત્ર સારાધક આચાર્ય દેવ શ્રી. વિ. જયશેખરસૂરીશ્વરજી મહારાજ અનુવાદક મુનિરાજ શ્રી અજિતશેખર વિજયજી . પ્રકાશક જૈન સંઘ - ગુજૂર. PARSHVANATH JAIN TEMPLE CLOTH BAZAR, GUNTUR -522 003. Page #3 -------------------------------------------------------------------------- ________________ ચાદમારી ક WA સંવત ૨૦૪૮ અલ’ બાઈક કલ-૫૦૦ કિંમત રૂ.૧૧૦.૦૦ પ્રાપ્તિસ્થાન શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o. અધ્યાપક ચંદ્રકાંત એસ. શાહ કનાસાનો પાડો પાટણ – ગુજરાત PIN 384 265. ** શ્રી કુમારપાળ વી. શાહ ૩૯, કલીકુંડ સોસાયટી મફલીપુર ચાર રસ્તા ધોલકા - ૩૮૭૮૧૦ * विद्या विवेको विनयो विशुद्धिः, सिद्धान्तवाल्लभ्यमुदारता च । असद्ग्रह्मद्यान्ति विनाशमेते, गुणास्तृणानीव कणाद्दवाग्नेः ।। अध्यात्मसारे જેમ દાવાનલના કણથી ઘાસની ગંજી ખાખ થાય છે, તેમ અસગ્ગહના પ્રભાવે વિદ્યા, - વિવેક, વિનય, વિશુદ્ધિ, સિદ્ધાન્તપ્રિયતા અને ઉદારતા આ બધા ગુણો વિનાશ પામે છે. ભાવનિદ્રા એટલે મોહમય દૃષ્ટિ, અતત્વના ચિંતન, રાગદ્વેષની રમત, મિથ્યાત્વનો મુંઝારો, બાહ્ય ભાવના તાંડવ, પ્રમાદની પરવશતા વગેરે ... આને ટાળીને સતત ધર્મજાગરિકા, ધર્મજાગૃતિ, અર્થાત જ્ઞાનમય દૃષ્ટિ, સમભાવનો અભ્યાસ, સંવેગ-વૈરાગ્યની વૃદ્ધિ, તત્વની સમ્યગ વિચારણા, અંતર્મુખભાવ, સપુરુષાર્થ તમના વગેરે રાખવી જોઇએ. - પૂજય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી. વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા * ઉચ્ચ પ્રકાશના પંથે. www .**** Laser Typesct & Printed by: . HANSA COMPUGRAPHICS, No. 8, Thirumalai Pillai Road, T. Nagar, Madr7s - 600 017. :: :: : : : : : www ****** * Page #4 -------------------------------------------------------------------------- ________________ www સ્થાકુષ્ઠમેજરી અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા એક અવલોકન (પૂજયપાદ આચાર્ય દેવ શ્રીમવિજય હેમચન્દ્ર સુ.મ. ના પ્રશિષ્ય મુનિ મહાબોધિ વિજયજી) સંસાર દુ:ખમય છે! સંસાર પાપમય છે! સંસાર રાગમય છે!! સ્તોત્ર: ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુ ઉપર રાગ અને દ્વેષ કરીને જીવ પાપમાં પ્રવૃત્તિ કરે છે. તેને લીધે અશુભ કર્મનો બંધ કરે છે. આ અશુભ કર્મના ઉદયથી સંસારી આત્મા દુઃખી થાય છે. સંસારના પ્રત્યેક ક્ષેત્રમાં તે સુખની ઝંખના કરતો દોડે છે, પરંતુ તેને ક્યાંય સુખ પ્રાપ્ત થતું નથી. તે બેચેન બની જાય છે, હતાશ બની જાય છે, છે તેનું મન અશાન્ત બની જાય છે. આવા અશાન્ત મનને શાન્ત-પ્રશાન્ત-ઉપશાન બનાવવા માટેનો પરમ ઉપાય છે પરમાત્મ-ભકિત... પરમાત્મ-ભકિતનો રસ એવો અદ્ભુત છે કે એ રસગંગામાં નાના બાળકથી માંડીને પ્રૌઢપંડિત સુધીના કોઇપણ આત્માસ્નાન કરે તો એનું ચિત્ત નિર્મળ થયા વિના ન રહે. એમાં પણ જયારે સ્તુતિ-સ્તોત્રમાં રહેલા દિવ્ય ભાવો સમજાય છે ત્યારે તો તેનો આનંદ કોઈ અનેરો હોય છે. પ્રભુ ભકિતથી હદયમાં શુભ ભાવો પ્રગટ થાય છે. આ શુભ ભાવોને વાચા આપવા પૂર્વના મહાપુરુષોએ તેને સ્તુતિ/સ્તોત્ર/સ્તવન આદિમાં ગૂંથી લીધા છે છે. પ્રાચીનકાળથી સ્તુતિ/સ્તોત્રવિષયક સાહિત્યની રચના ચાલી આવે છે જે આજે પણ અવિચ્છિન્નપણે ચાલુ છે. પ્રાચીન કાળમાં સંસ્કૃત/પ્રાકૃત ભાષામાં સ્તોત્રાદિની રચના થતી હતી. જેમ જેમ કાળની રેતી પરથી એક પછી એક સૈકાઓ પસાર થતા ગયા તેમ તેમ જનસમુદાયની અભિરુચિ પણ બદલાતી રહી. જેને લીધે સંસ્કૃત/પાફત અપભ્રંશ ભાષામાં રચાતા સ્તુતિ/સ્તોત્રાદિ સાહિત્ય નવો જ પલટો ખાધો. પૂર્વના કાળમાં જે સ્તુતિ/સ્તોત્રાદિ સાહિત્ય સંસ્કૃતાદિ ભાષામાં રચાતું હતું, તે અનુક્રમે વધારેને વધારે ગુજરાતી અને હિન્દુસ્થાની ભાષામાં રચાતું ગયું. બાળજીવો પણ સરળતાથી સ્તુતિના ભાવો સમજી શકે એ માટે ગુજરાતી ભાષાના સ્તુતિસાહિત્યમાં ઢગલાબંધ ચૈત્યવંદન, સ્તુતિ/ સ્તવન/ દેવવંદન/ પૂજા/ભાસ, રાસ/ગીત/ ફાગ વગેરે વિવિધ ભાષા, છંદ, અલંકારમય કૃતિઓ ગૂંથાતી ગઈ. અરિહંત પરમાત્માનું ગુણોત્કીર્તન અથવા તેમની સમક્ષ આત્મનિંદાવગેરે સ્તુતિ/સ્તોત્રોનો વિષય હેય છે. તેથી અરિહંત પરમાત્મા વિષયક અનેક સ્તુતિ/સ્તોત્રોની રચના આજ સુધીમાં થઈ છે. આ સિવાય સિદ્ધભગવતો/ શાસનદેવીઓ/સરસ્વતીદેવી અને શત્રુંજયાદિ તીર્થોને ઉદ્દેશીને પણ અનેક સ્તોત્રોની રચના થઈ છે. સ્તોત્રકાર જૈન શાસનમાં થયેલા અનેક આચાર્યો/ શ્રમણો/ રાજા-મહારાજાઓ, મંત્રી – મહામંત્રીઓએ 2 અવલોક્ન Page #5 -------------------------------------------------------------------------- ________________ ચાલુ મંજરી પ્રભુભકિત નિમિત્તે સ્તુતિ/ સ્તોત્ર સાહિત્યનું અનેરું સર્જન કર્યું છે. આ સ્તુતિ/ સ્તોત્રોમાં પરમાત્માના ગુણોનું વર્ણન તથા આત્માના દોષોનું દર્શન ખીચોખીચ ભરેલું છે. શ્રી માનતુંગસૂરિ, શ્રી જિનપ્રભસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ આદિ શ્રમણો તેમજ મહાકવિ ધનપાલ, બિલ્હણ, કવિચક્રવર્તી શ્રીપાળ, ગૂર્જરેશ્વર શ્રી કુમારપાળ, મહામાત્ય શ્રી વસ્તુપાળ આદિ શ્રાવકોએ અનેકાનેક ભકિતરસભરી કૃતિઓ જૈન સાહિત્યને અર્પણ કરી છે. જ્યારે આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિષ્કૃત દ્વાત્રિંશિકાઓ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિષ્કૃત અયોગવ્યવચ્છેદ ાત્રિંશિકા, અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા, વીતરાગ સ્તોત્ર, મહેપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ કૃત શ્રી વીરસ્તુતિ, શંખેશ્વરપાર્શ્વજિન સ્તુતિ, પ્રતિમાશતક, પરમાત્મસ્વરૂપ પંચવિંશતિકા આદિ સ્તુતિઓ માત્ર ભકિતરસથી જ નહિ, પરંતુ ગંભીર–અતિગંભીર તત્ત્વજ્ઞાનથી પણ ભરપૂર છે. જેને લીધે જૈન દર્શન અને જૈન સાહિત્ય આજે પણ ગૌરવવંતુ છે. ખરતરગીય આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ તથા તપાગચ્છીય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિએ આ સાહિત્યના સર્જનમાં અનન્ય ફાળો નોંધાવ્યો છે. વિવિધ ભાષા અને વિવિધ છંદમાં તેમણે સેંકડો સ્તોત્રોની રચના કરી છે. સ્તોત્ર સાહિત્યના ક્ષેત્રમાં આવું યોગદાન આપનાર પ્રાય: તેઓશ્રી જ હશે. આ થઇ સંસ્કૃત/ પ્રાકૃત/ અપભ્રંશ ભાષામાં રચાયેલ સ્તુતિ/ સ્તોત્ર સાહિત્યની વાત. પણ સોળમી શતાબ્દીમાં સંસ્કૃત/ પ્રાકૃત ભાષાનું સ્થાન એકાએક ગુજરાતી ભાષાએ લીધું અને ગૂર્જરગીરામાં પણ ભાવવાહિની કૃતિઓની રચના થવા લાગી. આની અસર એટલે સુધી થઇ કે ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહરાજ તથા વિનયવિજયજી મહારાજ જેવા વિદ્વાન શ્રમણોએ પણ આ ક્ષેત્રમાં પોતાનું યોગદાન કર્યું છે. આ સિવાય માનવિજયજી, પદ્મવિજયજી, મોહનવિજયજી, વીરવિજયજી આદિ પંડિત મહાત્માઓ તથા ઋષભદાસ કવિ વગેરે ગૃહસ્થોએ પણ વિવિધ સ્તુતિ/ સ્તોત્ર સાહિત્યનું સર્જન કરી જૈનસ્તવસાહિત્યને ગૌરવવંતુ બનાવ્યું છે. વળી ભિન્ન ભિન્ન દેશમાં વિચરતા જૈનાચાર્યાદિએ તે તે દેશની ભાષામાં કેટલીક રચનાઓ કરી છે. અર્થાત્ ગુજરાતી, હિન્દી, મારવાડી, પંજાબી, કચ્છી, દક્ષિણી, ફારસી વગેરે દરેક ભાષામાં અનેકાનેક કૃતિઓ કરી છે, તે છતાં ગુજરાતી ભાષામાં જેટલી કૃતિઓ રચાણી છે, તેટલી કૃતિઓ પ્રાય: અન્ય કોઇ ભાષામાં રચાણી નથી. જેની સાક્ષીરૂપે ભારતના વિવિધ ક્ષેત્રમાં પથરાયેલ પ્રાચીન/ અર્વાચીન હસ્તલિખિત ગ્રંથોના જ્ઞાનભંડારો આજે પણ ઊભા છે, જેમાં ગુજરાતી ભાષામાં રચાયેલ સ્તુતિ/ સ્તોત્ર સાહિત્યનો અણમોલ ખજાનો આજે પણ સુરક્ષિત છે. ખેદની વાત એ છે કે છેલ્લા ૪ સૈકામાં રચાયેલ ગુજરાતી સ્તોત્ર સાહિત્યમાંથી જેટલું સાહિત્ય પ્રકાશિત થયું છે તે કરતા વધુ સાહિત્ય આજે અપ્રગટ છે. અયોગવ્યયચ્છેદÇાત્રિંશિકા આ સ્તોત્ર શ્રી વર્ધમાનસ્વામી ભગવંતની સ્તુતિ રૂપ છે એટલું જ નહિ પરન્તુ ગંભીર તત્ત્વજ્ઞાનથી ભરપૂર છે. આચાર્યશ્રી મલ્લિષણસૂરિષ્કૃત સ્યાદ્વાદમંજરીમાં અન્યયોગવ્યવચ્છેદ્વાત્રિંશિકાના બીજા શ્લોકની અવતરણકામાં અન્યયોગવ્યવચ્છેદનો અર્થ આ મુજબ કર્યો છે. “ अस्यां च स्तुतावन्ययोगव्यवच्छेदोऽधिकृतस्तस्य च तीर्थान्तरीयकल्पिततत्त्वाभासनिरासेन तेषामाप्तत्वव्यवच्छेदः સ્વરૂપમ્ ।" અવલોકન Page #6 -------------------------------------------------------------------------- ________________ શકે છે. સ્થાપ્નાઠમંજરી અર્થાત તીર્થકર સિવાયના અન્ય દેવોમાં આપ્તત્વનો અભાવ તે અન્યયોગવ્યવચ્છેદ (અને તીર્થકરોમાં જ આપ્તત્વ એટલે કે તીર્થકોમાં આપ્તત્વના અભાવનું ખંડન ને અયોગવ્યવચ્છેદ.). પ્રસ્તુત કાત્રિશિકા સિદ્ધસેન દિવાકરસૂરિકૃત કાત્રિશિકાને નજર સમક્ષ રાખીને રચાયેલ છે. જે આ આ સ્તોત્રના તૃતીય શ્લોક ઉપરથી જણાય છે. " क्व सिद्धसेनस्तुतयो महार्थाः अशिक्षितालापकल्पा क्व चैषा । तथापि यूथाधिपतेः पथस्य स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥३॥" વળી કેટલાક શ્લોકો સિદ્ધસેનસૂરિની કાત્રિશિકાના લોકોને અનુસરે છે. આચાર્યશ્રી મલ્લિષણસૂરિ મહારાજે પણ સ્યાદ્વાદમંજરીમાં આ પ્રમાણે કહ્યું છે श्री हेमचन्द्रसूरिणा जगत्प्रसिद्ध श्री सिद्धसेनदिवाकरविरचित द्वात्रिंशद् द्वात्रिंशिकानुसारि श्री वर्धमानजिनस्तुतिरूपायोगव्यवच्छेदान्ययोगव्यवच्छेदाभिधानं द्वात्रिंशिकाद्वितयं विद्वज्जनमनस्तत्वावबोधनिबन्धनं विदधे ॥ અયોગવ્યવચ્છેદ દ્વાઝિશિકામાં જૈનદર્શનનું સુંદર સ્વરૂપ બતાવ્યું છે. સ્તુતિકારશ્રી હેમચંદ્રસૂરિ મહારાજાને એ વાતમાં કોઈ સંદેહ નથી કે, (૧) તીર્થકરો સર્વદોષોથી મુક્ત છે. (૨) પરમાત્મામાં જે યથાર્થવાદિતાનો ગુણ છે, તેવો અન્યતીર્થિકોમાં કયાંય દેખાતો નથી. (૩) પરમાત્માનું શાસન અજેય છે, માટે તેમાં ક્યારેય કોઈ ને સંદેહ કરવાની જરૂર નથી. (૪) પરમાત્માના જ આગમો પ્રામાણિક છે. અન્ય તીર્થિકોએ રચેલા આગમોમાં વિવેક શૂન્ય હિંસાદિ વિધાને આપેલા હોવાથી તે અપ્રામાણિક છે. (૫) કલ્યાણકારી એવા જૈનશાસનની જે લોકો ઉપેક્ષા કરે છે તેમાં તે લોકોના દુષ્કર્મનો જ ઉદય સમજવો. અંતમાં સ્તુતિકાર અતિ મહત્વની વાત કરે છે. " न वीतरागात् परमस्ति दैवतम् न चाप्यनेकान्तमृते नयस्थितिः ।" વીતરાગ સિવાય બીજો કોઈ દેવ નથી. તથા અનેકાન્તને છોડીને બીજો કોઇ ન્યાયમાર્ગ નથી. ૩ર શ્લોકમય આ સંપૂર્ણ સ્તોત્રમાં અન્ય દર્શન કરતા જૈનદર્શન પ્રધાન છે. અન્ય તીર્થિકોના દેવો કરતા વીતરાગ પરમાત્માના આગમો જ યથાર્થ છે. તેનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. છન્દ આ દ્વાચિંશિકાના શ્લોકો નીચે મુજબના છંદોમાં છે. * પ્રથમ શ્લોક ઉપેન્દ્રવજા છન્દમાં છે. | * સત્તર-અઢાર શ્લોક ઉપજાતિ છંદમાં છે. દા ૨ ૧. પોફેસર હીરાલાલસકિધસ કાપડીયાએ જેને સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨, ઉપખંડ-માં આ સ્તોત્રના કેટલાક શ્લોકોના છન્દો જુદા જ બતાવ્યા છે જે તે શ્લોકમાં ઘટતા નથી. ઘ. ત. એક થી સાત, તેર, ચૌદ, સોળ, ઓગણીશથી બાવીશ છે અને છવ્વીસમો શ્લોક ઉપજાતિ છેદમાં બતાવ્યો છે તથા અાવીશમાં શ્લોકના અંતિમ બે ચરણ ઉપેન્દ્રવજામાં બતાવ્યા છે પણ તે શ્લોકોના છો મેળવતા તેમાં તે છંદ ન ઘટતા બીજ છદો ઘટ્યા છે. કરો અવલોકન :::::::::::::::::::::::::::: :: ૩. -:::::::::: Page #7 -------------------------------------------------------------------------- ________________ હાલાર્મજયી દ્વિતીય શ્લોક વંશસ્થ છંદમાં છે. | ઓગણીશથી બાવીસ શ્લોક ઉપેન્દ્રવજા છંદમાં છે. આ ત્રણથી સાત શ્લોક ઉપેન્દ્રવજા છેદમાં છે. * ગ્રેવીસથી પચ્ચીશ શ્લોક ઉપજાતિ છેદમાં છે. આઠથી અગ્યારશ્લોક ઉપજાતિ છંદમાં છે. * છવ્વીસમો શ્લોક ઉપેન્દ્રવજા છંદમાં છે. બારમાં શ્લોકનું પ્રથમ ચરણ ઇન્દ્રવંશા છેદમાં છે. * સત્તાવીશમો શ્લોક ઉપજાતિ છંદમાં છે. - શેષ ૩ ચરણ વંશસ્થ છંદમાં છે. * અઠ્ઠાવીસમો શ્લોક વંશસ્થ છેદમાં છે. * તેર-ચૌદ શ્લોક ઉપેન્દ્રવજા છંદમાં છે. * ઓગણત્રીસ-ત્રીસ શ્લોક ઉપજાતિ છંદમાં છે. * પંદરમો શ્લોક ઉપજાતિ છેદમાં છે. * એકત્રીસમો શ્લોક રથોદ્ધતા છેદમાં છે. સોળ શ્લોક ઉપેન્દ્રવજા છંદમાં છે. * બત્રીશમા શ્લોક શિખરિણી છંદમાં છે. ટીકા-ભાષાંતર આ સ્તુતિ અન્યયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા જેટલી ગહન નહિ હોવાથી કે અન્ય કોઈ પણ કારણે પ્રાચીનકાળ માં આના ઉપર કોઈ ટીકા રચાઈ હોય તેમ જણાતું નથી. | વિ.સં. ૨૦૧૫ માં લગભગ ૬૦૦ શ્લોક પ્રમાણ કીર્તિકલા નામની વ્યાખ્યા કીર્તિચન્દ્રવિજયજીગણિએ આ સ્તોત્ર પર રચી છે. મૂળ શ્લોકનું ગુજરાતી તથા હિન્દીમાં ભાષાંતર બે-ત્રણ સ્થાનેથી થયેલ છે. જેમાં તત્ત્વનિર્ણયપ્રાસાદમાં શ્રી આત્મારામજી મહારાજે કરેલ મૂળ શ્લોકોનું હિન્દી વિવેચન અતિ મહત્વનું છે. ઉદ્ધરાણ - કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે આ સ્તોત્રની રચના કરી છે તેમ જ સ્વકૃત પ્રમાણમીમાંસા નામના ગ્રંથમાં પ્રથમ અધ્યાયના પ્રથમ આહ્નિક ૧૬માં સૂત્રમાં આ સ્તોત્રના ૨૧/ ૨૫/૩૧ એમ ૩ શ્લોક અનુક્રમે ચતુમ/ યવ તુતી/ વોવમ દિ દ્વારા લીધા છે. આ સિવાય અન્ય ગ્રંથકારોએ આ પણ આ સ્તોત્રના શ્લોકોનું ઉદ્ધરણ ઘણે ઠેકાણે કર્યું છે. તુલા અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકાના કેટલાક શ્લોક આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ કૃત દ્વાઝિંશદ્ દ્વત્રિશિકા તથા સમન્તભદ્ર કૃત યુકત્યનુશાસન સાથે સામ્ય ધરાવે છે. કોઈ કોઈ શ્લોક સ્વયંભૂસ્તોત્ર, કલ્યાણમંદિર, ભક્તામર, આપ્નમીમાંસા સ્તોત્રો સાથે પણ સમાનતા ધરાવે છે. રચના અન્યયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકાના પ્રથમ કાવ્યની ટીકામાં આવતી નીચેની પંકિત પરથી જણાય છે કે શું અન્યયોગવ્યવચ્છેદદ્વાચિંશિકાની રચના થયા પૂર્વ અયોગવ્યવચ્છેદદ્ધાત્રિંશિકાની રચના થઈ છે. અન્યયોગવ્યવચ્છેદકાત્રિશિકાનું પ્રથમ કાવ્ય આ મુજબ છે – " अनन्तविज्ञानमतीतदोषमबाध्यसिद्धान्तममर्त्यपूज्यम् । . श्रीवर्धमानं जिनमाप्तमुख्यम् स्वयंभुवं स्तोतुमहं यतिष्ये ॥" આમાં આવતા શ્રીવર્ધમાન પદની આચાર્ય શ્રી મલ્લિષણસૂરિ આ મુજબ ટીકા કરે છે. • .. અવલોકન કરી 10 :: : : : .................. wજ : : : : * * * * * * * : Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્યાતાઠમંજરી ' अत्र च श्री वर्धमानमिति विशेषणतया यद् व्याख्यातं तदयोगव्यवच्छेदाभिधानप्रथमद्वात्रिंशिकाप्रथमकाव्य तृतीयपादवर्तमानं ' श्री वर्धमानाभिधमात्मरूपम्' इति विशेष्यबुद्धौ संप्रधार्य विज्ञेयम् । तत्र हि आत्मरूपमिति विशेष्यपदम्, प्रकृष्ट आत्मा आत्मरूपस्तं परमात्मानमिति यावत् । आवृत्या वा विशेषणमपि विशेष्यतया व्याख्येयम् ।' યોગશાસ્ત્રવૃત્તિ/ પ્રમાણમીમાંસા વૃત્તિ આદિ ગ્રન્થોની પૂર્વે આ બંને સ્તોત્રોની રચના થઇ છે તેમ તેમાં આવતા તેના ઉદ્ધરણો પરથી જણાય છે. સ્તોત્ર સાહિત્ય-તર્ક સાહિત્ય કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજનું અયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા સ્તોત્ર સ્તુતિ અને તર્ક ઉભયને લગતુ હોવાથી અત્રે આચાર્યશ્રી વિરચિત સ્તુતિ અને તર્ક વિષયક સાહિત્યની માહિતી આપવામાં આવે છે. સ્તોત્ર-તર્ક સાહિત્ય (૧) અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા ૩૨ પદ્યાત્મક આ સ્તોત્ર શ્રી વર્ધમાન સ્વામીની સ્તુતિરૂપ છે. આમાં અન્યદર્શનો દૂષણોથી ભરપૂર છે તેમજ અન્યદર્શનોના દેવોમાં આપ્તત્વ ઘટતું નથી' તે જણાવેલ છે. (૨) અયોગચવચ્છેદ ત્રિંશિકા ૩૨ પદ્યાત્મક આ સ્તોત્રમાં શ્રી વર્ધમાન સ્વામીની સ્તુતિ છે તેમજ તીર્થંકરોમાં જ આપ્તત્વ ઘટે છે. અન્યદર્શનના દેવોમાં આપ્તત્વ ઘટતું નથી તે બતાવાયેલ છે. (૩) વીતરાગસ્તોત્ર ભકિતભાવથી ભરપૂર અને દાર્શનિક ઝળકથી શોભતું આ સ્તોત્ર ૨૦ પ્રકાશમાં વિભક્ત છે. તેમાં કુલ ૧૮૮ પો છે. સ્તોત્ર સાહિત્ય (૪) સક્લાર્હત્ સ્તોત્ર આ સ્તોત્ર કુલ ૩૩ પધોનું છે. તેમાંથી પ્રથમના ૨૫ પધો અને ૨૭મું પદ્યે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પ્રથમ પર્વમાં મંગલાચરણરૂપે છે અને ૨૬ મું તથા ૩૧ મું પદ્ય પરિશિષ્ટ પર્વના પ્રારંભમાં મંગળશ્લોકો રૂપે છે. ૨૮ થી ૩૦ તથા ૩૨ અને ૩૩ મું પદ્ય અન્યકર્તૃક કહેવાય છે. આમાં પ્રથમના બે પદ્યો દ્વારા આર્હત્ત્વ અને અરિહંતોને વંદન કરાયેલ છે. પછીના પોમાં ૨૪ ભગવાનની સ્તુતિ કરાયેલ છે. (૫) મહાદેવ સ્તોત્ર ૪૪ પધાત્મક આ સ્તોત્રમાં મહાદેવ કોને કહેવાય તે વાત સમજાવી છે. ૪૩ શ્લોક ‘અનુષ્ટુ’ છંદમાં છે. અંતિમ શ્લોક આર્યાછંદમાં છે. ૧. આ સ્તોત્ર ઉપર આચાર્યશ્રી મલ્લિષણસૂરિ વિરચિત સ્યાદ્વાદમંજરી નામની ટીકા લોકપ્રસિદ્ધ છે. આ સિવાય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ સ્તોત્ર ઉપર સ્યાદ્વાદમંજુષા નામની ટીકા રચી હતી જે હજી સુધી અપ્રગટ છે. આની ૧ નકલ મુંબઇના અનંતનાથ જૈન દેરાસરના હસ્તલિખિત જ્ઞાનભંડારમાં હતી પરંતુ ગમે તે કારણે અત્યારે ત્યાંના જ્ઞાનભંડારમાંથી તે ગાયબ થઇ ગઇ છે. તેમજ આ ગ્રન્થની બીજી એક નકલ કોડાય (કચ્છ)ના જૈન જ્ઞાનભંડારમાં છે તેવું સંભળાય છે. જો હોય તો આ ગ્રન્થનું વ્યવસ્થિત સંપાદન કરીને તે બાર પાડવો જોઇએ. અવલોકન 5 Page #9 -------------------------------------------------------------------------- ________________ * સ્થાçદમંજરી (૬) અર્વનામસમુચ્ચય કહેવાય છે કે આ ગ્રન્થ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ રચિત છે. તેમાં અરિહંતના ૧૦૦૦ નામો આપેલ છે. 6 તેથી આ ગ્રન્થ અન્નામસહસ્રસમુચ્ચય પણ કહેવાય છે. જો કે આ ગ્રન્થના આદિ/ અંત ભાગમાં ક્યાંય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ ત ોય તેમ જણાતું નથી. પરંતુ પ્રાચીનકાળથી આ ગ્રન્થની તેમના નામે પ્રસિદ્ધિ છે રહી છે. આના દશ પ્રકાશ છે. દરેક પ્રકાશમાં સો સો નામ છે. કુલ ૧૧૭ અનુષ્ણુભ શ્લોકાત્મક આ ગ્રન્થ છે. પિતા પ્રથમ ત્રણ સ્તોત્રમાં પરમાત્માની સ્તુતિ સાથે દાર્શનિક વિચારણા પણ ભરેલી છે તેથી આ ત્રણ સ્તોત્રો સ્તુતિ અને તર્ક ઉભયવિષયક છે. અન્ય ત્રણ સ્તોત્રમાં પરમાત્માની સ્તવના છે. તર્ક સાહિત્ય (૭) પ્રમાણમીમાંસા-પત્તવૃત્તિ આ મૂળ ગ્રંથ સૂત્રાત્મક છે. આના ઉપર આચાર્યશ્રીએ સ્વપજ્ઞ વૃત્તિ રચી છે. પ્રથમ અધ્યાયના બે આહ્નિક તથા દ્વિતીય અધ્યાયના દોઢ આહ્િનક જેટલું વર્તમાનમાં મળે છે. જે લગભગ ૨૫૦૦ શ્લોક પ્રમાણ હશે. આમાં પ્રમાણાદિનું સુંદર વર્ણન છે. ૮) વેદાંકુશ ૧૦૦૦ શ્લોક પ્રમાણ આ ગ્રંથનું બીજુ નામ દ્વિજવદનચપેટા છે. આ ગ્રંથના નામ પરથી લાગે છે કે આમાં વેદમાં આવતા વિષયોનું ખંડન હશે. (૯) તર્ક વર્તમાનમાં અપ્રાપ્ય આગ્રન્થની રચના આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કરી હતી તેનીચેનાબે પ્રમાણથી જણાય છે. (૧) અભિધાનચિંતામણિ નામમાલા-કાંડ ૬-શ્લોક-૧૩૬૯ની ટીકામાં મન શબ્દના પર્યાયમાંથી મનસ શબ્દની વ્યુત્પત્તિમાં નીચે મુજબ જણાવ્યું છે. मन्यते जानात्यर्थान् मनः, यदवोचामः तर्के 'सर्वार्थग्रहणं मन,' इति 'अस्' (उणा ९५२) इत्यस् । (૨) આચાર્યશ્રી સોમપ્રભસૂરિ મહારાજ પોતાના શતાર્થ કાવ્ય નામના ગ્રન્થમાં હેમચન્દ્રસૂરિ મહારાજની સાહિત્યના ક્ષેત્રમાં સર્વાગીણ પ્રતિભાનું વર્ણન કરતા જણાવે છે. क्लृप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवो द्वयाश्रयालङ्कारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्कः । । संजनितो नवो, जिनवरादीनां चरित्रं नवम्, बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥ . આ સિવાય દ્વાત્રિશદ્ધાત્રિશિકા, આખનિશ્ચયાલંકાર, પ્રમાણમીમાંસા બ્રહવૃત્તિ, સપ્તતત્ત્વવિચારણા, પ્રમાણશાસ્ત્ર આદિ સ્તોત્ર અને તર્ક સાહિત્યના ગ્રંથોની રચના પ્રાય: આચાર્યશ્રીકૃત મનાય છે. વર્તમાનમાં આમાના એકે ગ્રંથો ઉપલબ્ધ નથી. :::::: ::: : YER. આ ગ્રંથ અપર્ણ લેવાથી કેટલાક વિદ્વાનો આ ગ્રંથને આચાર્યશ્રીની અંતિમ કૃતિ માને છે. પરંતુ તે અયુક્ત જણાય છે, કારણ | કે અભિધાનચિંતામણિસ્વોપ વૃત્તિમાં આ ગ્રંથનો ઉલ્લેખ છે. જેસલમેરના જ્ઞાનભંડારમાં આ ગ્રંથ સંપૂર્ણ હતો તેમુ કહેવાય છે. Tલમાં ત્યાં ગંથ નથી. અવલોકન ====ા 6) Page #10 -------------------------------------------------------------------------- ________________ WANNAS gિ સ્થાપ્નાદમંજરી | જીવનઝરમર કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજનું વિશાળ જીવન ચરિત્ર આજ સુધીમાં અનેક સ્થાનેથી છે પ્રગટ થયું છે. અહીં તો તેમના જીવનની મુખ્ય મુખ્ય વિગતોને જ લેવામાં આવી છે. આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજનો જન્મ ગુજરાતમાં ધંધુકામાં, વિ. સં. ૧૧૪૫ માં કાર્તિક સુદ પૂનમે શનિવારે રાત્રિના સમયે થયો હતો. તેમના પિતાનું નામ ચાચિગ હતું. તેમની માતાનું નામ પાહિનીદેવી હતું. હું તેમના વંશજો મોઢેરા ગામમાંથી નીકળ્યા હોવાથી તેમના માતા/પિતા મોઢવંશીય વૈશ્ય ગણાતા. તેમની કુળ દેવી ચામુંડ હતી. તેમના કુલયશ ગોનસ નામના હતા. માતા પિતાએ આ બે દેવતાના આદ્ય અક્ષરોને લઈને છે તેમનું નામ ચાંગદેવ રાખ્યું. ચાંગદેવના પિતા શૈવધર્મી હતા. જયારે તેમની માતા અને મામા નેમિનાગ જૈનધર્મી હતા. એક વખત આચાર્યશ્રી દેવચંદ્રસૂરિ મહારાજ ધંધુકામાં આવ્યા. ત્યાં તેમણે ઉપાશ્રયમાં આવેલા ચાંગદેવને જોયો. તેના શુભ લક્ષણોથી પ્રભાવિત થયેલા આચાર્યશ્રીએ પાહિની પાસે ચાંગદેવની માંગણી કરી. ૬ જૈનશાસનની ભાવનાને નજર સામે રાખીને પાહિનીએ ચાંગદેવ આચાર્યશ્રીને સમર્પિત કર્યો. આ આચાર્ય ભગવંત સાથે વિહાર કરતો ચાંગદેવ ખંભાત આવ્યો. ચાંગદેવની યોગ્યતા જોઈને આચાર્યશ્રીએ વિ. સં. ૧૧૫૦ માં તેને પ્રવજયા આપી અને તેનું નામ મુનિ સોમચંદ્ર રાખવામાં આવ્યું. પોતાની પ્રચંડ/ સ્વાભાવિક પ્રજ્ઞાને લીધે થોડા જ વર્ષોમાં સોમચંદ્ર મુનિ વિદ્યાના દરેક ક્ષેત્રમાં પારંગત ડો બન્યા. બાળપણથી જ સુંદર સંયમ/ ઉંડો વિદ્યાભ્યાસ/ સ્વાભાવિક તેજસ્વિતા આદિ ગુણોને લીધે આચાર્ય શ્રી દેવચંદ્રસૂરિએ સંઘ સમક્ષ વિ. સં. ૧૧૯ર માં આચાર્યપદ ઉપર સ્થાપિત કર્યા. તે વખતે મુનિ સોમચંદ્ર આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ થયા. આચાર્ય થયા બાદ પોતાની માતાનો ઉપકારનો બદલો વાળવા માતાને ૬ ભાગવતી દીક્ષા આપી. સ્વગુરુદેવના હાથે પવર્તિની પદ અપાવ્યું. તેમ જ અંતિમ સમયે સુંદર આરાધના કરાવવા દ્વારા અદ્ભુત સમાધિ આપી. | સાધુ સામાચારીનું સંપૂર્ણ પાલન, દેશદેશાંતરમાં વિહર, નવ્ય સાહિત્યનું સર્જન, લહિયાઓ પાસે ગ્રંથો લખાવવા, શિષ્યોને અધ્યાપન, રાજાઓને પ્રતિબોધ કરવા, શ્રાવકોને દેશના આપવી ઇત્યાદિ અનેકવિધ પ્રવૃત્તિ જોતા લાગે છે કે તેઓશ્રીનું જીવન સાધનામય હતું, પ્રમાદાદિ દોષોનો તેમના જીવનમાં અંશત: પણ પ્રવેશ નહિ ! હોય. સંપૂર્ણ જીવન સાધનામય જીવીને અંતે સકળસંઘ સમક્ષ મિશ્રાદુક્ત આપીને ત્રણ દિવસનું અનસણ શું કરીને વિ. સં. ૧૨૨૯માં ૮૪ વર્ષની ઉંમરે કાળધર્મ પામીને ચોથા દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ થયા. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજના સમયમાં તેમના સમનામી બીજા બે આચાર્યો થઈ હું ગયા. એક તો મલધારગચ્છીય શ્રી અભયદેવસૂરિના શિષ્ય મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ તથા બીજા શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજ. આચાર્યશ્રી રામચંદ્રસૂરિ મહારાજ, આચાર્યશ્રી મહેન્દ્રસૂરિ મહારાજ, શ્રી ગુણચન્દ્રગણિ, શ્રી વર્ધમાનગણિ, આ ન શ્રી ઉદયસાગરગણિ, શ્રી દેવચન્દ્રમુનિ, શ્રી ઉદયચન્દ્રમુનિ, શ્રી યશશ્ચન્દ્રમુનિ આદિ વિદ્વાન્ શિષ્યવર્ગના તેમજ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મહારાજા, ઉદાયનમંત્રી, આંબડ, શ્રીપાળકવિ, આદિ પંડિત વર્ગના કલિકાલ છે સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ પરમગુરુ હતા. હું પોતાના જીવન દરમિયાન આચાર્યશ્રીએ વ્યાકરણ/ કોશ/સાહિત્યઅલંધર, છન્દ/ દર્શન/ ઈતિહાસ અવલોકન • wwwwwwwwww venninnnnnn Page #11 -------------------------------------------------------------------------- ________________ ચાલાદરી કાવ્ય/ યોગ/ સ્તુતિ-સ્તોત્રાદિ વિષયક અગણિત સાહિત્યની રચના કરી હતી. સાડા ત્રણ કરોડથી વધુ શ્લોક પ્રમાણ સાહિત્યના તેઓશ્રી સર્જક હતા. આચાર્યશ્રીના જીવન માટે કોઈ વિશિષ્ટ ગ્રન્થ લખાયો હોય તેવું ખ્યાલમાં નથી. પરંતુ પ્રાચીન કાળમાં લખાયેલા વિવિધપ્રબંધો/ કુમારપાળ મહારાજાને લગતા ચરિત્રો/મહાકાવ્યો/ રાસો તેમજ કેટલાક ગ્રન્થની પ્રશસ્તિઓ પરથી આચાર્યશ્રીના જીવનને લગતા વિવિધ પ્રસંગો મળે છે. કી પ્રાને પ્રસ્તુત ગ્રન્થ મલ્લિષેણસૂરિક્ત સ્યાદમંજરી ટીકાના વિવેચન રૂપે છે. અન્યયોગવચ્છેદ બ્રિશિકા ઉપર રચાયેલી આ ટીકાનું ગૂર્જર વિવેચન વિદ્વર્ય તથા મારા ધર્મ સ્નેહી મુનિવરશ્રી અજિતશેખરવિજયજીએ કરેલ છે. આ વિવેચન લોકભોગ્ય બને તેવી શૈલીમાં તેમણે આલેખેલ છે. અન્યયોગવ્યવચ્છેદ કાત્રિશિકાની ટિકાના વિવેચન સાથે આજ પુસ્તકમાં અયોગવ્યવચ્છેદ દ્વાર્ગિશિકાનો ભાવાનુવાદ પણ પરિશિષ્ટરૂપે સમાવી લીધેલ છે. અયોગવ્યવચ્છેદ બિંશિકાને ભાવાનુવાદ તથા પ્રસ્તુત લેખ દર્શનશાસ્ત્રનિપુણમતિ પૂજયશ્રી જયસુંદરવિજયજી મહારાજે સંપૂર્ણતયા તપાસી આપેલ છે. તેમનો આ ઉપકાર મારા માટે સદેવ શું અવિસ્મરણીય રહેશે. વિવેચનકાર મુનિરાજશ્રી અજિતશેખરવિજયજી દાર્શનિક અને સાત્વિક ગ્રન્થોના વિવેચન દ્વારા શાસનસેવાના અને સાહિત્યના ક્ષેત્રમાં આગળને આગળ વધતા રહે એ જ મંગળ કામના અંતમાં અયોગવ્યવચ્છેદ દ્રાવિંશિકાનો ભાવાનુવાદ તેમજ પ્રસ્તુત લેખમાં શ્રી જિનાજ્ઞાવિરૂદ્ધ કઈ પણ આલેખન થયું હોય તેની હાર્દિક ક્ષમાપના યાચું છું. એ તા. ૧૮-૭–૧૯૮૬ परस्पराक्षेपविलुप्तचेतसः स्ववादपूर्वापरमूढनिश्चयान् । समीक्ष्य तत्त्वोत्पथिकान् कुवादिनः कथं पुमान् स्याच्छिथिलादरस्त्वयि ॥ હે તરણતારણ નાથ! પરસ્પર આક્ષેપોના કારણે કુવાદીઓની બુદ્ધિ બુદી થયેલી છે છે. તેથી તેઓ પોતાના જ સિદ્ધાન્તના પૂર્વાપર નિરચયોનું અવધારણ કરવા સમર્થનથી. અને તત્વનો માર્ગ છોડી ઉન્માર્ગગામી થયા છે. તેઓની આ પરિસ્થિતિનો સમ્યગ્દકાશ થયા પછી કયો પુરુષ તારા પ્રત્યે મંદી આદરવાળો થાય? કઈ . . અવલોકન . 8 Page #12 -------------------------------------------------------------------------- ________________ રાણામંજરી સબહુમાન સમર્પણ 2NNNNNNNNNNNNN જેઓશ્રીનું જીવન આંગણ .... * મમત અને મમતા વગેરે કચરાઓના અભાવથી સ્વચ્છ છે. * ઉપશમ જળના સિંચનથી સુઘડ છે. * વિશુદ્ધ સમ્યકત્વલિંપણથી સુરમ્ય છે. * ન્યાય, આગમ આદિના તલસ્પર્શી જ્ઞાનપ્રકાશથી ઝાકઝમાળ છે. * વિવિધ અભિગ્રરૂપ આકર્ષક બોર્ડરોથી અને વર્ધમાન આંબેલ ઓળી આદિ પરૂપ વિવિધ રંગોની મેળવણીથી સરાહનીય બનેલી સુવિશુદ્ધ સંયમ રંગોળીથી સુશોભિત છે. * કારુણ્ય, વૈરાગ્ય, માધ્યચ્ય અને ઔદાસીન્ય સ્વસ્તિકોની સુચનાથી મોહક છે. * ક્ષમા, નમ્રતા, તિતીક્ષા આદિ મનોહર વિકસિત પુષ્પોની ગોઠવણીથી કમનીય છે. * સુવિશુદ્ધબ્રહ્મચર્યાદિ ધૂપસળીના મહેકથી મઘમઘાયમાન છે. કે પરમાત્મા અને પરમાત્મશાસન પ્રત્યેના સમર્પણ-ન્યોચ્છાવરભાવના વાજિંત્રોમાંથી લહેરાતા તથા વિવિધ નયોના તાલબદ્ધ આલાપોથી લયબદ્ધ બનેલા અનેકાંત દેશના સંગીત સરગમના સુઘોષથી સદા સેવ્ય છે. * પ્રભુભકિત-શ્રદ્ધા-બહુમાનના સુસંવેદનોથી સર્જાયેલા શ્રતિ મનોહર ગીતગૂંજનોથી સુસમાધિકારક તથા કે જેઓશ્રીની અનરાધાર કૃપાવૃષ્ટિના અકથ્ય ચમત્કારો અનેકવાર અનુભવસિદ્ધ છે. * તેવા, ભવોદધિત્રાતા, પરમોપાસ્ય, અનોપકારી, પરમગુરુદેવશ્રી આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પુનિત કરકમળમાં હૃદયસમર્પણના પ્રતીકરૂપે આ ીિ વન્યરત્નનું સમર્પણ કરતાં અનુભવાતો આનંદ અવર્ણનીય બન્યો છે. 'અજિતશેખરવિજય - સમર્પણ છે Page #13 -------------------------------------------------------------------------- ________________ ચાલાકજરી પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના || શ્રી અહં નમ: | wwws nnnnnn અંતરની અનુભૂતિનો આંશિક આવિષ્કાર.. એક ભાઈએ બીજાને પૂછ્યું ” તને કેટલા વર્ષ થયા? બીજાએ કહ્યું - બાવીસ વર્ષ ! પહેલાએ સવિસ્મય પૂછ્યું - અરે! મે તેને થોડાક વર્ષ પહેલાં પૂછેલું, ત્યારે પણ તે બાવીસ વર્ષ શું જ કહેલા! આમ કેમ? બીજાએ ટાઢકતાથી જવાબ વાળ્યો - હું સત્યવાદી છું. અને સત્યવાદીઓ કદી પોતાના વચનને ફેરવતા નથી !! આને સત્યવાદી કહી શકાય ખરો? વચન ન ફેરવવા એ અલગ વસ્તુ છે, અને બદલાતા સત્યને અનુરૂપ વચનો બોલવા એ અલગ વસ્તુ છે. કેટલાક ટંકશાળી સત્યવચનો ત્રિકાળાબાધિત હેય છે. કદી ફેરવાતા નથી. કેમકે તેઓ વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનો નિર્દેશ કરનારા શ્રેય છે. ચા પદથી લાંછિત આ અવિચલિત સત્યો સંપૂર્ણ સત્ય (Perfect Truth) છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ, તો પ્રમાણવાક્યો છે. દા. ત., પવિત્ર વ્યયુક્ત સત્ (જે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા યુક્ત હેય, તે જ સત વસ્તુ છે.)વસ્તુનું આ સંપૂર્ણ સ્વરૂપ ફેરવાતું નથી. તેથી આ વાક્ય સંપૂર્ણ સત્ય-પ્રમાણવાક્યરૂપ છે. બીજા કેટલાક સત્યો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ પરિસ્થિતિને અનુરૂપ કરનારા હોય છે. જૂદા જૂદા અંશોને આગળ કરી બદલાતા રહે છે. આ સત્યો આંશિક સત્યો (Relative Truth) છે. શાસ્ત્રના શબ્દોમાં કહીએ, તો તેઓ નયવાક્ય છે. દા. ત. વસ્તુના પર્યાયઅંશને આગળ કરી બોલાતા “વસ્તુ ક્ષણિક છે" ઈત્યાદિ વચનો. ' આ બે પ્રકારના સત્યો વચ્ચે રહેલી ભેદરેખાને પારખવી ખૂબ આવશ્યક છે. અલબત્ત, આંશિક સત્યોનો સરવાળો સંપૂર્ણ સત્યની કોટિને પામી શકે છે. સર્વાભિષ્ટદાયક ચા મંત્રના પ્રભાવે પ્રમાણપદ પર પોંચી શકે છે, પરંતુ જયારે આંશિક સત્યોને જ સંપૂર્ણ સત્યરૂપે સમજવાની ભૂલ કરાય છે, ત્યારે ભારે ગેરસમજ ઊભી થાય છે અને તે સત્યો જ મહા અસત્યરૂપ બની જાય છે. આ વાત ઉપરના દૃષ્ટાંતથી સહજ સમજી શકાય છે. આંશિક-નયાત્મક સત્યો અનંતા સંભવી શકે છે. કેમકે (૧) આ સત્યની પ્રતીતિ વસ્તુના ધર્મો-પર્યાયોને અપેક્ષીને હેય છે, અને વસ્તુના ધર્મો અનંતા છે. (૨) છદ્મસ્થજીવોની પ્રતીતિ કાયોપથમિક જ્ઞાનપર અવલંબે છે, અને સાયોપથમિકજ્ઞાન એટલું બધું વિચિત્ર છે કે, તેના અપરિમિતભેદે સંભવે છે. પ્રતિવ્યકિત માયોપથમિકજ્ઞાન ભિન્ન સ્વરૂપને ધારણ કરે છે. તેથી પ્રતિવ્યકિત વસ્તુને જોવાની દૃષ્ટિ પણ જૂદી જૂદી ઈ શકે છે. તથા (૩) પ્રતિવ્યકિત દ્રવ્યાદિ સામગ્રીમાં ભેદ હેય છે. આમ પ્રતિવ્યકિત એકની એક વસ્તુ છે ભિન્ન ભિન્ન ધર્મ, પર્યાય વગેરેને આગળ કરી ભિન્ન ભિન્ન રૂપે પ્રતીત થાય તે સહજ છે. તાર્કિક પ્રકાડ શ્રી ઉમિયા સિક્સેનદિવાકરસૂરિના “જાવઈયા વયણપહો.” ઈત્યાદિવચનની સત્યતા અનુભવસિદ્ધ છે. વિશેષ મહત્તા આ દષ્ટિકોણની નથી, પણ આ દૃષ્ટિકોણથી પ્રાપ્ત થયેલા સત્યને કેવા રૂપે પકડવામાં આવે છે. તેની છે. દ્રવ્યાર્થિકનયો અને પર્યાયાર્થિક નયના દષ્ટિકોણમાં ભેદ છે. જ્ઞાનનય અને ક્રિયાનયની વિચારવાની ઢબ ભિન્ન ભિન્ન છે. વ્યવહારનય અને નિશ્ચયનયના રાહઅલગ-અલગ છે. નૈગમવગેરે નયોનું ૪ પ્રસ્તાવના Page #14 -------------------------------------------------------------------------- ________________ ' ' ' ' ' ' ' ' ક સ્થાપ્નાદયેજરી દરેકનું પ્રતિપાદન જૂદા જૂદ છે, પણ ત્યાં સુધી વાંધો નથી. વાંધો ત્યાં આવે છે, જ્યાં તેને દષ્ટિકોણથી પ્રાપ્ત A થયેલા આશિક સત્યને સંપૂર્ણ સત્ય તરીકે સ્થાપવાનો પ્રયત્ન થાય છે. નયવાક્ય ને પમાણવાક્ય કલ્પી લેવાની અયોગ્ય ચેષ્ટા થાય છે. એક સત્યાંશના આધારે એકાંતવાદનો આશરો લેવાની ભૂલ અક્ષમ્ય છે, કેમકે આ એકાન્તવાદ દષ્ટિને સાંકડી, રાંકડી અને તુચ્છ બનાવી દે છે. એકાન્તવાદીઓ પોતાને પ્રાપ્ત થયેલા એક આ સત્યાંશને સર્વથા સત્ય તરીકે સ્થાપવાના ઝનુની પ્રયાસમાં બીજાને પ્રાપ્ત થયેલા સત્યાંશની માત્ર ઉપેક્ષા નથી કરતાં, પણ જોરશોરથી વિરોધ કરે છે. પરિણામે સર્જાય છે ... કદી અંત ન પામનારી વાદોની વણઝાર... વાલારા પ્રતિવાતાં વત્તોડનિરિવતાંતથી | dીનં નૈવ જીન્ત તીતપીત્રવત્ ગતin' આ ઉક્તિને તેઓ સાર્થક કરે છે. એકાજવાદી પાસે બીજાને સમજવાનું દિલ નથી, બીજાના વિચારને અપનાવવાની તૈયારી નથી. મારું એ સાચું એ તેમની માન્યતા છે. આની સામે અનેકાન્તવાદ–સ્યાદ્વાદસિદ્ધાંત વિશાળ છે–મહાન છે. કેમકે તેની પાસે ઉમદા દેષ્ટિ છે. બધા સત્યાંશોનો સુયોગ્ય સંગ્રહ કરવાની અનોખી આવડત છે. બધાને તિરસ્કારવાનું ઝેર નથી, પણ આવકારવાનું અમૃત છે. આશાવાદ કે નિરાશાવાદના દૂષણો નથી, પણ યથાર્થવાદનું ભૂષણ છે. અદ્ભુત સમન્વયશકિત છે, આંશિક સત્યોના આધારે સંપૂર્ણ સત્યને તારવવાની કુશળતા છે. દષ્ટાંત:- કોર્ટમાં એક મહત્વના પ્રસંગનો કેસ ચાલતો હતો. પ્રસંગ કયાં બન્યો? તે શોધવા જૂદા જૂદા સાક્ષીઓની જુબાની લેવાઈ રહી હતી...એક વિશ્વાસપાત્ર સાક્ષીએ કહ્યું “આ પ્રસંગ ખુલ્લા આકાશ નીચે બન્યો છે. બીજા એટલા જ વિશ્વસનીય સાક્ષીએ કહ્યું- “આ પ્રસંગ ચાર દિવાલની વચ્ચે બન્યો છે. પ્રથમ નજરે દેખાતા આ વિરોધાભાસે ગૂંચ ઊભી કરી. ત્યાં સ્યાદ્વાદ શૈલીના હાર્દને સમજની ત્રીજી સાક્ષીએ કિરીબને સાચા છે! પ્રસંગ એક નવા બનતા મકાનમાં બન્યો છે. પ્રસંગ બન્યો ત્યારે મકાનની દિવાલો - ચણાઈ ગઈ હતી, છતનું કામ બાકી હતું અને બધી ગૂંચ ઉકળી ગઈ. કડીનું અનુસંધાન થઈ ગયું. - અનેકાંતવાદી પાસે જ આવી બીજાના વિચારને અપનાવવાની મહાનતા છે, તેથી જ તુચ્છ પકડ, હઠાગ્રહ કે મમતની ગ્રંથી તેને સતાવતી નથી. અનેકાન્તવાદને વિશાળ સમુદ્રની અને એકાંતવાદને છીછરી નદીની ઉપમા વગર કારણે મળી નથી. સાત અંધ પુરુષ અને હાથીનું દષ્ટાંત પણ આજ કારણસર પ્રસિદ્ધ થયું છે. યુએટીટ્યુડ(your attitude)-સામેની વ્યકિતના દષ્ટિકોણથી વિચારવાની તૈયારી માત્ર સ્યાદ્વાદીને જ વરેલી છે. તેથી જ સ્યાદ્વાદી સકળ જીવસૃષ્ટિ પ્રત્યે સહાનુભૂતિ અને સ્નેહની સરવાણી વહાવી શકે છે. તે જ બધા સાથે મૈત્રીના ઉષ્માભર્યા સમ્બન્ધો રાખી શકે છે. બધા ગુણોના મૂળ સ્રોત સમાન “દિલની ઉદારતા ગુણ સ્યાદ્વાદીને જ સુલભ છે. “સાચું એ મારું –એ તેમની ફિલસુફી છે. પરવાદનું ખંડન શા માટે? અહીં પ્રશ્ન થાય કે જો સ્યાદ્વાદી પાસે સમન્વયદેષ્ટિ ય, બધાને આવકારવાનું દિલ હૈય, તો પછી છે નેયાયિકઆદિ પરદર્શનોના દૃષ્ટિકોણને સમજીને સ્વીકારવાને બદલે તેઓનું ખંડન શ્રી હેમચંદ્રસૂરિએ છે અન્યયોગવ્યવચ્છેદ બત્રીશીમાં અને શ્રી મલ્લિષણસૂરિ એ તેની સ્યાદ્વાદમંજરી ટીકામાં શા માટે કર્યું છે ? બીજાની લીંટીને ટૂંકી કરી પોતાની લીટી મોટી દેખાડવાની આ પદ્ધતિ શું ઉપરોક્ત દાવા સાથે સંગત છે? બીજાને પછાડી પોતાની ઊંચાઈ દર્શાવવામાં સમન્વયષ્ટિને બદલે અસૂયાદષ્ટિ જ વ્યકત થાય છે.” ન NNNNNNN પ્રસ્તાવના ********* * * * ::::::::: પdi) Page #15 -------------------------------------------------------------------------- ________________ * # ૨ આ ચાહુકમંજરી દીદાદા આ પ્રશ્નનો ઉત્તર સમજતા પહેલા એક દષ્ટાંત સમજી લો. ભારે તાવમાં પટકાઈ પડેલો છોકરો કડવી ૬ ગોળી લેવા કેમે કરીને તૈયાર નથી. તેથી વાત્સલ્યમયી માતાએ યુકિત લડાવી. મીઠો, મધ જેવો પે તૈયાર છું કર્યો અને તેની મધ્યમાં તાવ ઉતારનારી કડવી ગોળી ધરબાવી દીધી. પુત્રના મસ્તક પર પ્રેમાળ હથ ફેરવી દે પેંડો ખાવા આપ્યો. પોતે બીજા કામમાં પરોવાઈ. થોડીવાર રહીને પૂછ્યું, “બેટા પેડો ખાધો દીકરાએ . ઠાવકા મોઢે કહ્યું-હ! મા! પંડે ખાધો, અને તેમાં રહેલો ઠળીયો ફેંકી દીધો!! તૈયાયિક વગેરે પરવાદીઓની તિ આ દશા છે. મહામોહઅને મિથ્યાત્વનો ઉદય તાવ જેવો છે. સ્યાદ્વાદનો સ્વીકાર મોહતાવને ઉતારનારું રામબાણ ઔષધ છે. મિથ્યાત્વના ઉદયમાં આ સ્યાદ્વાદ ગળે ન ઉતરે-કડવો લાગે તે સહજ છે. કરુણાસાગર તીર્થકરે છે પરમવાત્સલ્યમયી માતા છે, જૂદા જૂદા નયોને આગળ કરી પરમાત્માએ પ્રકાશેલી સુધાવાણી પૅડા તુલ્ય છે. શિ જૂદા જૂદા નયને પ્રધાન કરનારી દેશનાદ્વારા પરમાત્માને મૂળમાં તો મિથ્યાત્વમોહ તાવ ઉતારનારું સ્યાદ્વાદ શું ઔષધ જ પાવું છે. કેમકે “સિદ્ધિઃ દિવા' વચનથી તત્વની સિદ્ધિ સ્યાદ્વાદથી જ થઈ શકે–તે સુગમ્ય છે.) પરદર્શનકારોએ પ્રભુની વાણીમાંથી પોતપોતાને ઈષ્ટ નયનો સ્વીકાર કર્યો. એ વાત નંદસૂત્રના જયઈ છે સુઆણં પભવો વચનથી સિદ્ધ છે. આ પરદર્શનોએ સ્વાભિષ્ટનયરૂપ પેંડાનો સ્વીકાર કર્યો, અને સ્યાદ્વાદને ઠળીયાતુલ્ય માની ફગાવી દીધો. પંડમાં પુષ્ટિદાયક ગુણ છે, પણ તાવ દૂર થાય છે. તાવની હાજરીમાં તો પેંડા ખાવાથી તાવ વધે જ. કડવી ગોળીથી પહેલા તાવ ઉતારવો આવશ્યક છે. બસ, આ જ પ્રમાણે સ્યાદ્વાદનો સ્વીકાર મોહ-મિથ્યાત્વતાવને દૂર કરે, અને સમ્યકત્વરૂપ આરોગ્ય બક્ષે. તે પછી કરેલી નયોની વિચારણા અવશ્ય સમ્યકત્વરૂપ આરોગ્યને પુષ્ટિદાયક બને. પણ સ્યાદ્વાદને છોડી માત્ર તેને નયોને પકડવામાં મોહતાવ હિટે તો નહિ પણ ઉપરથી વધે જ. પરદર્શનકારોને મોહમિથ્યાત્વનો તાવ જોરદાર છે, તેથી તેમની પાસે નયસત્ય હેવા છતાં સ્યાદ્વાદષ્ટિના અભાવમાં લાભને બદલે નુકશાન જ થાય છે. વસ્તુના એક ધર્મને પકડી વસ્તુને સંપૂર્ણતયા તે રૂપે જ માનવા–મનાવવાની તેમની ચેષ્ટા તેમના પ્રબળ મોન્માદને પ્રગટ કરે છે. નયસત્યને તેની કક્ષામાં રહેવા દેવાને બદલે પ્રમાણની કક્ષામાં લઈ જવામાં એ નય, પ્રમાણ તો બની શકતો નથી, પણ નયરૂપે પણ રહેતો નથી, બલ્ક દુર્નય બની જાય છે. “આશિકસત્યને સંપૂર્ણ સત્ય ઠેરવવા જતાં તે મહાઅસત્ય, બની જાય છે. આ વાત તેઓ ભૂલી ગયા છે. આભિગ્રહિક અને આભિનિવેશિક મિથ્યાત્વના પ્રબળ ઉદયે તેઓ પોતાની આ ભૂલને સત્યમાં ખપાવવા ઉદ્યમ કરે છે, અને તે માટે મતિઅજ્ઞાનાવરણના સંયોપશમથી મળેલી દુર્બદ્ધિનો ઉપયોગ કરે છે. અને બીજી અનેક અસત્કલ્પનાઓ ઘડી એક જૂઠ સો જૂઠને ખેંચી લાવે એ પંકિતને ચરિતાર્થ કરે છે. તેઓ મુગ્ધ લોકોને છેતરે છે, અને સન્માર્ગ પામેલાઓને ઉન્માર્ગી ઠેરવવાની બાલિશ ચેષ્ટાથી મહાપાપના પોટલા ભેગા કરે છે. તેઓની આસ્વપરને પ્રબળ હાનિકારકચેષ્ટા જોઈ, અમેય કરુણાથી છલકાતા કાવ્યકારઆચાર્યએ અને ટીકાકારઆચાર્યએ તેમની પ્રરૂપણાઓને ખાંડી છે. અહીં બને પૂજય આચાર્યોએ-આ ભૂલા પડેલાઓસન્માર્ગને પામે, તથા મુગ્ધલોકો તેઓથી ભરમાઈને ઉન્માર્ગે ન જાય અથવા સન્માર્ગ પામેલાઓ જ તેઓના બુમરાણથી શંકા પામી સન્માર્ગ છોડી ઉન્માર્ગે ન વળે-આવા પવિત્રઆશયથી જ પરદર્શનોનું ખંડન કર્યું છે. આ ખંડનમાં ક્યાંય બીજાને હલકા ચીતરી પોતાની મોટાઈ બતાવવાની મનોદશા નથી. ક્યાંય બીજાને પછાડી પોતાની ઊંચાઈ બતાવવાની તુચ્છચેષ્ટા નથી. ક્યાંય અસૂયાદેષ્ટિનો અંશ નથી. આ બાબતની મા ચોખવટ ત્રીજા કાવ્યના પઠનથી સ્પષ્ટ થઈ શકે તેમ છે. વળી આ ગ્રંથમાં કયાંય નયસત્યોનું ખંડન નથી કર્યું છે છે, પણ મિથ્યા દુર્નયોનું જ ખંડન કર્યું છે. વળી પ્રાય: પરદર્શનકારે સાદ્વાદના સ્વરૂપને સમજી શક્યા નથી. તેથી તેઓ જ્યારે જયારે પોતાના દે 8: પ્રસ્તાવના કાન Page #16 -------------------------------------------------------------------------- ________________ ચાલાકથી ; ગ્રંથવગેરેમાં સ્યાદ્વાદનું નિરૂપણ કે ખંડન કરે છે, ત્યારે ત્યારે પ્રાય: સ્યાદ્વાદને વિકૃતરૂપે જ રજુ કરે છે. તેઓને મન સાદ્વાદ એટલે નિરાશાવાદ “સંદિગ્ધવાદ કે બધા દર્શનોના ભેળસેળથી પ્રગટેલો વાદ. તેઓને ‘પોતાની આ માન્યતા ખોટી છે એમ ખબર પડે, અને સ્યાદ્વાદસિદ્ધાંત યથાર્થવાદ છે, અસદિગ્ધવાદ છે અને તે ( મૌલિક સિદ્ધાંત છે એવું સત્યજ્ઞાન પ્રાપ્ત થાય એ જ આશય કાવ્યકાર અને ટીકાકાર આચાર્યોનો છે. ખ્યાલ રાખો! પોતાના અહિતમાં પ્રવૃત્ત થયેલા પુત્રને થપ્પડ મારીને પણ અટકાવતી મા કૂર નથી પણ કરુણામયી વળી, શાસ્ત્રકારશ્રીએ અહીં “એકપંથ અને દો કાજની નીતિ અપનાવી છે. એક બાજુ ભૂલા પડેલાઓને દિશા ચીધવાનું પુણ્ય કમાઈ લેવું છે, તો બીજીબાજુ પોતાને સાચી દિશા બતાવી વાસ્તવિક ભોમીયા-માર્ગદર્શક-આખ બનેલા દયાસિંધુ દેવાધિદેવના યથાર્થવાદિતા ગુણની પ્રશંસા કરી પરમાત્મભકિતમાં લીન બનવું છે. તેથીસ્તો, કાવ્યકારશ્રીએ આ દ્વાર્ગિશિકાને પભુગુણસ્તવનારૂપે રચી છે. વળી, “બીજાઓ ઉન્માર્ગગામી છે–અને મોટા નુકશાનને પામી રહ્યા છે એવો ખ્યાલ આવે, તો જ પોતાને મળેલા સન્માર્ગની કિંમત અને સન્માર્ગદતાની મહત્તા-ઉપકારિતા સમજાય-એ વાત ભક્તામર સ્તોત્રના મને વાંદરાવ વ ડ્રષ્ટા' ઈત્યાદિ શ્લોકના ભાવાર્થને પામેલા સરળતાથી સમજી શકે. તેથી પૂર્વે કરેલા પ્રશ્નને કોઈ અવકાશ નથી, અને મિથ્યા માન્યતાઓના નિરાકરણદ્વારા સ્યાદ્વાદને સ્થાપવામાં કશું ખોટું નથી. ટુંકમાં સિદ્ધાન્તજ્ઞસર્જનોની સચોટ સલાહ છે કે, “એકાદષ્ટિકોણરૂપ અપથ્યના સેવનથી સમુદ્ભવેલા ચિત્તસંક્લેશવ્યાધિને ટાળવા અને ચિત્તપ્રસન્નતા આરોગ્યને પામવા–ટકાવવા સતત સ્યાદ્વાદ ઔષધનું સેવન કરો. મોક્ષપ્રાપ્તિ જ્ઞાન અને ક્રિયાથી છે. તેમાં પણ ક્રિયાની પ્રાપ્તિ-શુદ્ધિ-વૃદ્ધિ સમ્યજ્ઞાનપર આધારિત છે. જ્ઞાન પણ સમ્યજ્ઞાન-તત્વરૂપ બને, તો જ ઉપયોગી છે. તેથી જ તત્વષ્ટાને જ સાચા પ્રાજ્ઞ કહ્યા છે. તત્ત્વનો નિર્ણય સ્યાદ્વાદસિદ્ધાંતથી જ થઈ શકે. અને જૂદા જૂદા નથી થતી વિચારણા-પ્રરૂપણા પણ સ્યાદ્વાદને સિદ્ધ કરવા જ છે. સ્યાદ્વાદની મહત્તા સ્થાપવા માટે કરેલી આટલી ભૂમિકા પર્યાપ્ત છે. આ ગ્રન્થમાં મુખ્યતયા (૧)વૈશેષિક (૨)નૈયાયિક (૩)વેદાન્તી (૪)મીમાંસક (૫)બૌદ્ધ અને (૬)નાસ્તિક આ ષદર્શનોનું ખંડન છે. ભેગાભેગા આજીવકમત, જીવપરિમિતવાદ વગેરેનું પણ ખંડન કર્યું છે. અહીં દર્શન પદનો અર્થ પણ સમજવા જેવો છે. દર્શન શબ્દ (૧) જોવાના અર્થમાં. દા. ત., દર્શન કરવા ગયો. (ર) | સામાન્ય-નિરાકારબોધના અર્થમાં દા. ત., ચક્ષુદર્શનોપયોગ. (૩)રુચિ-શ્રદ્ધાનાં અર્થમાં દા. ત, સમ્યગ્દર્શન અને (૪) દૃષ્ટિકોણ–સિદ્ધાંત-માન્યતા અર્થમાં, દા. ત. જૈનદર્શન જેને સિદ્ધાંત. પ્રાય: આ ચાર અર્થમાં આ વપરાય છે. પ્રસ્તુતમાં તૈયાયિકદર્શનઆદિ સ્થળે દર્શન પદથી “સિદ્ધાંત" અર્થ અભિપ્રેત છે. ગ્રન્થકાર પરિચય “અન્યયોગાર્નિશિકા રૂપમૂળગ્રન્થનાકર્તાકલિકાળસર્વજ્ઞ, કુમારપાળ મહારાજા પ્રતિબોધક, જૈનશાસનની જયપતાકા લહેરાવનારા યુગપુરૂષ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા છે. અને “સ્યાદ્વાદમંજરી' ટીકાના કર્તા પરમસૌમનસ્ક તાર્કિકશ્રેષ્ઠશ્રી મલ્લિણસૂરિજી છે. પ્રથમ સંગૃહીતનામધેય પૂજયનું પાવનકારી | ચરિત્ર “અયોગવ્યવચ્છેદની પ્રસ્તાવનામાં પૂ. સ્નેહી મુનિવર મહાબોધિવિજય મહારાજે વર્ણવ્યું છે. તેથી એ બાબતમાં વિશેષથી સર્યું ... દ્વિતીય મહપુરુષ-સૌમ્યભાષી આચાર્યશ્રીમલ્લિણસૂરિજી મહારાજાના કર્મયકારી જીવનકવનનો પ્રસ્તાવના + Page #17 -------------------------------------------------------------------------- ________________ : : : : : : ::: : : : :: ચાકુષ્ઠમંજરી વિશે તાગ મેળવવા મેં કાળસરિતામાં ઝંપલાવ્યું. પણ કાળસરિતાના પ્રચંડ વહેણ સામે આપણે શું ગજુ? કાળના વહેણને આંબી તેમના ચરિત્રનો ચિતાર મેળવવા અલ્પજ્ઞ મેં કરેલો પ્રયત્ન વામણો નીવડ્યો. જે કંઈ મૌતિક પ્રાપ્ત થયા છે તેઓએ રચેલી પ્રશસ્તિમાંથી જ પ્રાય: ઉપલબ્ધ થયા. જે આ પ્રમાણે છે-તેઓશ્રી પાટણની અસ્મિતાના પાણભૂત નાગેન્દ્રગચ્છીય શ્રી શીલગુણસૂરિજીની પાટપરંપરારૂપ નભોમંડળના તેજસ્વી તારલા હતા. આરમ્ભસિદ્ધિવગેરે ગ્રન્થોના પ્રણેતા શ્રી ઉદયપ્રભસૂરિજી તેમના ગુરુવર્ય હતા. શ્રી મલ્લિષેણસૂરિ એ સ્યાદ્વાદમંજરી'ની રચના શક સંવત ૧૨૧૪ (વિક્રમ સંવત ૧૩૪૯)માં કરી અને તેમાં ખરતરગચ્છીય શ્રી જિનપ્રભસૂરિ એ સુંદર સહાય કરી. પૃષ્ઠો પર અંકિત થયેલા અતીતના દર્શન કરતાં તેઓશ્રીએ સજજનચિત્તવલ્લભ' નામની પચ્ચીશ શ્લોકમય નાનકડી કૃતિ રચ્યાના સંકેત દેખાયા. તેઓશ્રીએ આ શિ સિવાય અન્ય કોઈ કૃતિ રચી છે કે નહિ? ઈત્યાદિ વિશેષ માહિતી મને ઉપલબ્ધ થઈ નથી. નૈયાયિકઆદિ દર્શનની મિથ્યા માન્યતાઓનું ખંડન, સ્વપક્ષનું અકાય તર્ક અને યુકિતથી સ્થાપન વગેરે બુદ્ધિની કઢી કરી નાખનારા તાર્કિક સૂક્ષ્મપદાર્થોનું સુંદર નિરૂપણ તેઓશ્રીએ ખૂબ સાહજિકતાથી કર્યું છે. તેમની પ્રતિપાદનશૈલી એટલી બધી સચોટ અને સુગમ્ય છે, કે ન્યાયજ્ઞાનમાં બાળ ગણાતી વ્યકિત પણ તરત સમજી જાય. તેથીસ્તો ન્યાયગ્રન્થોના અભ્યાસના આરંભમાં આ ગ્રન્થનું પઠન-પાઠન પ્રચલિત બન્યું છે. દષ્ટાનોની બહુલતા, લૌકિકન્યાયોનું આલંબન અને પ્રસિદ્ધ ઉકિતઓના સહારાથી આ ગ્રન્થ સુરુચિકર બન્યો છે. સ્વ-પર અનેકગ્રન્થોના સાક્ષી-સૂચનો ટીકાકારની જ્ઞાનસમૃદ્ધિને છતી કરે છે, તેમજ તેમના તર્કને બળ પૂરે છે. ઠેકઠેકાણે પદલાલિત્ય અને અલંકારગર્ભિત વચનોએ ગ્રન્થને સુરમ્ય બનાવ્યો છે. પરવાદીઓ માટે પણ સૌમ્ય વાણીપ્રયોગ તેમના વાચંયમીપણાને સુશોભિત કરે છે. તેઓશ્રીએ ખોટું પાણ્ડિત્ય દર્શાવવાનો મોહ જતો કરી મિતાક્ષરોમાં કહેવા યોગ્ય બધું કહી બતાવ્યું છે, અને એક અક્ષરનું પણ લાઘવ પુત્રજન્મોત્સવરૂપ છે ઈત્યાદિ ન્યાયોકિતને સુયોગ્ય ઠેરવી છે. અનેક મહાનુભાવો દ્વારા અનેક ભાષામાં થયેલા આ ગ્રન્થના અનુવાદો, તથા અનેક પ્રકાશકો દ્વારા થયેલું આ ગ્રન્થનું અનેક આવૃત્તિઓમાં પ્રકાશન એ જ આ ગ્રન્થની મહત્તા લોકભોગ્યતા અને લોકપ્રિયતા સૂચવે છે, તેથી એ અંગે વિશેષ કથનથી સર્યું ગ્રન્થાવલોકન-ઊડતી નજરે હવે, બત્રીશકાવ્યપુષ્પોથી સુગ્રથિત આ ગ્રન્થના પ્રત્યેક કાવ્યપુષ્પમાં રહેલા મધુરજને આવો! આપણે દૂ મધુકર બની રસાસ્વાદ કરીએ. કાવ્યો – (૧) આ કાવ્યપુષ્પ મંગળાચરણ, સ્તુતિપ્રતિજ્ઞા, શ્રી વર્ધમાનજિનના ચાર મૂળાતિશયોની સ્તુતિ વગેરે નાજૂક પાંખડીઓથી મનહર છે. ટીકાકારે પ્રત્યેકવિશેષણની સાર્થકતા દેખાડી, પરતીર્થિકોમાં આપ્તત્વને નિષેધ કરી સૌન્દર્યમાં વધારો કર્યો છે. (૨) પ્રભુના બધા સ્તુત્યગણોમાં યથાર્થવાદિતા ગુણની વિશેષ મહત્તાનું દર્શન કરાવતા કાવ્યકારે રુિં કરેલો પોતાની ઉદ્ધતાઈને પરિવાર આ કાવ્ય કુસુમની કોમળ કળી સમાન છે. (૩). અન્યતીર્થિકોને તત્વવિચાર કરવાની કવિવરે આપેલી કડવી પણ કલ્યાણકારી સલાહ આ વ્યકુસુમની કમનીય કર્ણિકા છે. (૪) વૈશેષિક પરિકલ્પિત સામાન્ય વિશેષપદાર્થદ્રયની અયોગ્યતાનું આલેખન આ કાવ્યકુમુદનું પ્રસ્તાવના . . દિકરી Page #18 -------------------------------------------------------------------------- ________________ ક : : Dાઠમંજરી દર્શનીય સૌન્દર્ય છે. (૫) કવિવરના કુશળહસ્તે કેળવાયેલા આ કાવ્યપુષ્પ એકાનિત્યાનિત્યપક્ષે રહેલા દૂષણોની દુર્ગન્ધ દૂર કરી અનેકાન્તવાદની મહેક પ્રસરાવી છે. (૬) ઇશ્વરની કલ્પનાના આધારે કરાયેલા તેના એકત્વ, નિયત સ્વવશ્યત્વ, સર્વવ્યાપિતા અને સર્વજ્ઞતા આદિના નિરાકરણો આ કાવ્યકમળની કેસરાઓ છે. ઇવરના માથેથી જગત્કર્તત્વનો અયોગ્ય ભારત દૂર કરી કવિવરે ઇશ્વરને આપેલો ન્યાય-આ કાવ્યકમળના કેસરાનો મધુર રસાસ્વાદ છે. (૭) આ કાવ્યગુલાબમાં કવિવરની કલમની કૃપા પામવાનું લ્યાણ ધર્મધર્મભેદ અને સમવાયની કલ્પનાના ખંડનને પ્રાપ્ત થયું છે. (૮) કવીશ્વર કુશળ માળી છે. તેમણે પોતાના કાવ્યબાગમાં ઉછરેલો આ કાવ્યમોગરો “સત્તા પદાર્થ, જ્ઞાનની આત્માથી ભિન્નતા અને જ્ઞાન-સુખ વિનાનો મોક્ષ પર પરિકલ્પિત આ ત્રણ સિદ્ધાન્તોના ખંડનજલથી સિચાયો છે. (૯) વિભુઆત્મવાદના ચૂરણખાતરથી આ કાવ્યચંપકને સુંદર વિકાસ થયો છે. " (૧૦) કવિવરમાળીએનૈયાયિકમાન્ય સોળપદાર્થોની અવિચારિતરમણીયતારૂપ અને તેમના સ્થાપકના પોકળ વૈરાગ્યરૂપ બાવળોને દૂર કરવા દ્વારા આ કાવ્યમાલતીનું વાવેતર કર્યું છે. (૧૧) આ કાવ્યકુંડમાં વેદવિહિતહિંસાની ગર્ધતા અને અપવાદપદની અયોગ્યતા સાધક અર્થ કેવો બનીને ખીલ્યો છે અને જિનભવનાદિઅંગેની હિંસાની ન્યાયપુર:સરતા પરમ આહ્વાદ બક્ષતી સુવાસ છે. ( ૧૨) નિત્યપરોક્ષજ્ઞાનવાદી મીમાંસકમત અને એકાત્મસમવાયિજ્ઞાનાન્નરવેદ્યજ્ઞાનવાદીનેયાયિકમતનું આ કાવ્યમાં “બારમું કરવામાં આવ્યું છે. તેમાં ભેગીભેગી કરેલી જ્ઞાનના સ્વસંવેદનની સ્થાપના પુષ્પાંજલિરૂપ (૧૩) માયાવાદની માયા (= કપટ) પ્રગટ કરી કવિવરે મુગ્ધલોકોને માયામાંથી મુક્ત કરવાનો કરેલો સુયોગ્ય પ્રયત્ન આ કાવ્યચમેલીની સ્મરણીય સુવાસ છે.. ૧૪) આ કાવ્યઉધાનમાં કવિવરે અનેકાન્તપુષ્પોની “સામાન્યવિશેષઉભયાત્મક વાચ્ય વાચકભાવ શું પાંખડીને પાંગરવાની તક આપી છે. અને તેમાં એકાવાદના અવરોધને દૂર કર્યા છે. (૧૫) બત્રીશડાળીમય સ્યાદ્વાદવૃક્ષની આ ડાળી પર વિકસેલી મંજરીનો રસાસ્વાદ પીરસતા કવિ શ્રેષ્ઠ સાંખ્યમત અભીષ્ટ પુરુષપ્રકૃતિ આદિ વાદનું “કચુંબર' કર્યું છે. (૧૬) સાપેક્ષવાદવૃક્ષની આ શાખામાં રહેલી મંજરીને પકડી કવિકોયલે કરેલા ટહુકારના પડઘામાં બૌદ્ધદર્શનમાન્ય પ્રમાણથી અભિન્ન પ્રમાણફળવાદ અને જ્ઞાનાતવાદના નિરાસનો ધ્વનિ સંભળાય છે. ! (૧૭) વિજયવાદ = સ્યાદ્વાદ) વૃક્ષની આ ડાળી પર વિકસેલી મંજરી પ્રમાતા, પ્રમેય, પ્રમાણ અને પ્રિમિતિરૂપ તત્વચતુષ્ટયનિષેધક શૂન્યવાદના ખંડન આકારને ધારણ કરે છે. (૧૮) કવિવરે ગુંથેલા કાવ્યહારના આ સ્ફટિકમણિમયમણકામાં ક્ષણિકવાદમાં રહેલા કતપણાશ, જ ::: : પ્રસ્તાવના Page #19 -------------------------------------------------------------------------- ________________ E ૪ ચાતુષ્ઠમજવી અકૃતાગમ, સંસારભંગ, મોક્ષભંગ અને સ્મૃતિભંગ–આ પાંચ દોષોનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે. (૧૯) બૌદ્ધમતથી જન્મેલું લણસન્નતિ-વાસના વચ્ચેના સમ્બન્ધરૂપ બાળક ભેદ, અભેદ અને તદનભયરૂપ કફ, પિત્ત અને વાતજન્ય દોષોથી પીડિત છે. કવિવરરૂપ કુશળ ડોકટરે તે દૂર કરવા ભેદભેદસ્યાદ્વાદઔષધનું સેવન કરવાની સલાહ આ કાવ્યમાં આપી છે. | (૨૦) કવિવર કુશળ એજીનીયર છે. તેમણે સર્જેલી બત્રીશમજલાની ગૈલોકય દીપક ઇમારતનો આ છે મજલો ખંડિત થયેલા નાસ્તિકવાદના અવશેષોથી સજાવેલો નજરે પડે છે. (૨૧) કવિરૂપ માનસશાસ્ત્રીએ વસ્તુને ઉત્પાદ-વ્યય-ધવ્યયુક્ત જોવા છતાં પરમાત્માની આજ્ઞાની છે અવજ્ઞા કરી વસ્તુને તે રૂપે નહિ સ્વીકારતા પરદર્શનોની ઉન્મત્તતાનું નિદાન આ કાવ્યમાં બતાવ્યું છે. (૨૨) કવિવર કુશળ નાવિક છે. તત્ત્વસરિતામાં કાવ્યનૌકાદ્વારા આપણને સ્વૈરવિહારની મોજ કરાવતા આ કુશળનાવિકે બાવીસમાં હલેસે તસ્વસરિતામાં પ્રતિબિંબિત થતા અનન્નધર્મમય વસ્તુના સૌન્દર્યનું સરમ્ય દર્શન કરાવ્યું છે. (૨૩) કવિવર પુરાતત્વવિદ્ છે. તેઓશ્રી આ કાવ્ય દ્વારા પોતાના મ્યુઝીયમમાં રહેલી-વસ્તુની સંક્ષેપથી દ્રવ્યરૂપતા અને વિસ્તારથી પર્યાયરૂપતા, તથા આદેશભેદે રચાતી સપ્તભંગી-આઇટમની રસપ્રદમાહિતી આપે છે. (૨૪) કવિવિધાતાએ બનાવેલા કાવ્યસરોવરમાં આકાર પામેલા આ કાવ્યતરંગમાં ઉપાધિભેદે વસ્તુગત સત્વ, અસત્વ અને અવક્તવ્યતાની પ્રતિછાયા જોવા મળે છે. (૨૫) પરમાત્માએ પીરસેલા સ્યાદ્વાદામૃતના પાનથી અત્યન્ત તૃપ્ત થયેલા કવિવરને આવેલા અમૃતમય ઓડકારોની પરંપરાના આ કાવ્યઓડકારમાં વસ્તગત નિત્યાનિત્યતા, સત્તાસત્વ, સંદેશવિદેશતા અને વક્તવ્યતા-અવક્તવ્યતાની સુગંધ આવે છે. (૨૬) કવિવરે પરમાત્મભક્તિમોત્સવનિમિત્તે ગોઠવેલા ભોજન સમારંભમાં આપણને બત્રીસ કાવ્ય પકવાન્ન પીરસ્યા છે. તેમાં આ પકવાન્સ પરવાદીઓના પરસ્પર યુદ્ધથી નિષ્કટક બનેલા અને સર્વશ્રેષ્ઠ બનેલા જૈનશાસનના જયરૂપ મધુરાનંદરસથી સભર છે. (૨૭) કવિ શ્રેષ્ઠ સંગીતકાર છે. એકાનિયાનિત્યવાદમાં સુખદુ:ખ, પયપાપ, અને બધમોક્ષ યોગ્ય છે બનતા નથી. આવા એકાન્તવાદની પ્રરૂપણા કરનારા એકાન્સવાદી પ્રરૂપકોથી જગત પીડા પામી રહ્યું છે. કવિસંગીતકારે છેડેલા આ કાવ્યરૂપ સંગીત આલાપમાં જગતની આ પીડાનું કરુણસંગીત વહી રહ્યું છે. (૨૮) કવિવર શ્રેષ્ઠ ચિત્રકાર છે. તેમની આ કાવ્યચિત્રકૃતિમાં નય, દુર્નય અને પ્રમાણનું મનોરમ્ય ચિત્ર ઉપસી આવ્યું છે. (૨૯) કવિવરે સર કરેલા બત્રીશકાવ્યશિખરોમાંના આ શિખર પર આરોહણ કરતા શિખરની એક બાજુ પરિમિતવાદની કુરૂપતા નજરે ચડે છે, તો બીજી બાજૂ જિનેશ્વરકથિત જીવઅનન્નતાનું સરૂપ સૌન્દર્ય છે. આંખે વળગે છે. (૩૦) કવિવર શ્રેષ્ઠ રસાયણશાસ્ત્રી છે. પોતાની પરમાત્માસ્તતિ લેબોરેટરીમાં કરેલા આ ---------- પ્રસ્તાવના ------- 0 16 TRENNING સિદદ કરી. Page #20 -------------------------------------------------------------------------- ________________ કે * * સ્થાકુટમંજરી કાવ્યરસાયણપયોગમાં તેઓશ્રીએ આપણને પરવાદીઓના એકાવાદમાં પરસ્પર મત્સરભાવના મિશ્રણથી પ્રગટ થતું કુવિકારજનક રસાયણ અને પરમગુરુ પ્રભુના સ્યાદ્વાદમાં મત્સરના મિશ્રણનો અભાવ હોવાથી તૈયાર થતાં “સર્વસમન્વયવાદ રસાયણના સુપરિણામ બતાવ્યા છે. (૩૧) ચરમધર્મચકવર્તીના ગુણભંડારમાં રહેલા વચનવૈભવ પર વારી ગયેલા કવિવર ત્રીસકાવ્યોમાં એ વચનવૈભવનું વર્ણન કર્યા બાદ અંતે આ કાવ્યમાં સંપૂર્ણ વર્ણન કરવાની પોતાની અશકિત જાહેર કરે છે. (૩૨) બત્રીશ કાવ્યમજલાના “ત્રિભુવનતિલક સમા પોતાના કાવ્યમહેલના આ મજલે લઈ જઈ) કવિસમ્રાટ કુવાદીઓએ નીચે રહેલા જગતની કરેલી ખાનાખરાબીનું દયાજનક દેશ્ય બતાવી તેનાથી બચવા ચરમ તીર્થપતિની પૂજા કરવાની અનુપમ સલાહ આપે છે. હૈયાની ઊર્મિનો શાબ્દિક આકાર આ કરી ગ્રન્થ, ગ્રન્થકાર અને ગ્રન્થના વિષયની વાત...હવે રહી મારી વાત... ગામડીયો આંખના ડૉકટર પાસે ગયો...કહે- “હું વાંચી શકતો નથી.' ડૉકટરે તેની આંખ તપાસી એક ચમાં પહેરાવતા કહ્યું- જો! આ ચશ્માં પહેરતું બરાબર વાંચી શકશે.” ગામડીયો કહે- “સાચે ! સાચે! સાવ અભણ મને વાંચતા આવડતું નથી. આ ચશમાથી ફટાફટ વાંચી શકીશ..બહુ સરસ! ભણવાની લપ ગઈ ! આ ગામડીયાની વાત સાંભળી ડોકટરે શું કર્યું? તેને વાંચતો કર્યો કે નહિ? એ વાત જવા દો. પણ મારા માટે તો આવી જ કોઈક ઘટના બની...સંવત ૨૦૩૯ નું એ ચોમાસું પરમારાથ્યપાદ | સિદ્ધાન્તમહોદધિ સંગૃહીતનામય સ્વ. આચાર્યદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક શિષ્યશ્રેષ્ઠ પરમારાધ્ધપાદ, ૧૦૮ વર્ધમાનતપ ઓળી સમારાધક તપોનિધિ, સંઘહિતચિંતક, સમર્થ અનેકાન્તદેશનાદેશક, ભવોદધિત્રાતા, અનંતોપકારી પરમગુરુદેવ આચાર્યદેવેશ શ્રીમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ની પરમપવિત્ર છાયામાં અચિત્યચિન્તામણિ ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુના શીતલ સાન્નિધ્યમાં નવસારી નગરે હતું. એક સુભગ દિને પૂજ્યશ્રીએ ગંભીરવાણીથી મને કહ્યું – “અજિતશેખર! તું સ્યાદ્વાદમંજરીનું ગુજરાતી) વિવેચન લેખ.', પાસે કાણો પૈસો પણ ન હોય, તેવા ભિખારી પાસે કોઇ સો રૂપિયાનું છૂટું માંગે–ત્યારે પોતાની આટલી કેડીટ સામાએ કરીતેનો જે આનંદ ભિખારીના મુખ પર તરવરે, લગભગ તેવો જ સવિસ્મય આનંદ મને પૂજ્યશ્રીની આ વાણીના શ્રવણથી થયો. મને થયું કે મારા જેવા મુફલીસની પરમગુરુદેવે આટલી મોટી કિંમત આંકી. પણ સાથે મુંઝવણનો પાર નહિ. માંડ પાંચ વર્ષનો નાનકડો પર્યાય, અલ્પ અભ્યાસ, છીછરી બુદ્ધિ અને આવા ગ્રંથોના સંપાદન વિવેચનાદિની ક્યારેય કલ્પના પણ નહિ. હું કંઈ બોલી શક્યો નહિ. કુશળમતિ પૂજયશ્રી મુખપર તરવરતા મનના ભાવોને કળી ગયા. કહે- “અરે! મુંઝાઇ છે શાનો? શરુ કર.... હું તને કહું છું ને! મારા પર વિશ્વાસ નથી? જા તું એ કામ અવશ્ય કરી શકશે.” વચનસિદ્ધ એ મહાપુરુષની વાણી પાછી ઠેલવાની હિંમત ન ચાલી. મેં મસ્તક નમાવ્યું. પૂજયશ્રીનો પરમકૃપાળુ હાથ માથે === * * E * પ્રસ્તાવના Page #21 -------------------------------------------------------------------------- ________________ ચાલાકી ફર્યો. અને જાણે શકિપાત થયોડેકટરના ચશ્માથી ગામડીયો ભલે વાંચતો ન થયો, પણ કૃપાળુ ગુરુદેવશ્રીની અસીમકૃપાથી હું તો લખતો થઈ ગયો.. પછી પણ મારા ઉત્સાહના દીપને તેજ રાખવા વારંવાર પ્રેરણાતેલી છે તેઓશ્રી પૂરતા જ રહ્યા. પરિણામે સર્જાયેલી આ કૃતિ આપ સૌના હસ્તકમળમાં રમી રહી છે. ત્યારબાદ પણ તે પ્રતિમાશતકઆદિ ગ્રન્થોના સંપાદન/વિવેચન કરવાના મંદમતિ મારા પ્રયત્નો જે કંઈ સફળતાને પામ્યા. તેમાં દE પણ તેઓશ્રીની કુપા આશીર્વાદ અને પ્રેરણા જ પ્રધાન રહ્યા. તાભાવની વ્યક્તિ. ઋણસ્વીકૃતિ પરમઔદાર્યના સ્વામી, સિદ્ધાંતદિવાકર પૂજય આચાર્યદેવેશ શ્રીવિજય જયઘોષસૂરિવર મહારાજા પણ હું સ્મૃતિપટ પર ઉપસી આવે છે. તેઓશ્રીના આશીર્વાદ અને અંગતરસયુક્ત પ્રેરણા ગ્રંથના સર્જનમાં સમર્થ છું સહભાગી છે. અધ્યાત્મરસિક, દેવદર્શનરસિક, સિદ્ધાંતવિજ્ઞ પરમદાદાગુરુદેવ પંન્યાસપ્રવર પૂજય શ્રી ધર્મજિતવિજયગણિવર મહારાજ (સંસારીનાતે કાકા-હાલ સ્વ. આચાર્યદેવ)ના અમર્યાદિત ઉપકારો સાંભરી આવે છે અને હૈયું પુલકિત થાય છે. કુટુંબમાં સૌ પ્રથમ વિરતિજ્યોત પ્રગટાવી અમ બધાને વિરતિના રાહે ચાલવાની હિ સરળતા બક્ષી મહાઉપકાર તો કર્યો જ છે. આ ગ્રંથના વિવેચન આદિ કાર્યોમાં માર્ગદર્શક બની તેમાં સુયોગ્ય ઉમેરો કર્યો છે. પરમાત્મભકિતરસિક, પરમ ગુણાનુરાગી, ઉપબૃહણા ગુણના સ્વામી આગમજ્ઞ દાદાગુરુદેવ પૂજય પંન્યાસ પ્રવર શ્રી જયશેખરવિજય ગણિવર મહારાજા (સંસારી સંબંધે કાકા-હલ સ્વ. આચાર્યદેવ) ની યાદ આ ક્ષણે આવશ્યક છે. તેઓએ બીજા અનેક ઉપકારોરૂપ સોનામાં, આ ગ્રન્થના ગુજરાતી વિવેચનને સાધા તપાસી યથાયોગ્ય સૂચન-માર્ગદર્શન આપવારૂપ સુગંધ ભેળવી છે. ગ્રંથના પરિમાર્જન દ્વારા ગ્રંથની ઉપાદેયતામાં વૃદ્ધિ કરી તેઓશ્રીએ ઉપકારોની સીમા રાખી નથી. ન્યાયનિપુણમતિ, કુશાગ્રબુદ્ધિ, દુર્બળકાયાથી સત્વને ફોરવી માસક્ષમણ તપ કરી મારા ઉદ્ધારક પૂજય ગુરુવર શ્રી અભયશેખરવિજય મહારાજ (સંસારી સગપણે વડીલબંધુ)એ કરેલા અગણિત ઉપકારો આ પળે અવિસ્મરણીય છે. ગ્રંથના લેખનથી માંડી મુદ્રણ સુધીના તમામ તબક્કે યોગ્ય સૂચન-માર્ગદર્શન તેઓશ્રીએ આપ્યા છે. પૂજય શાસનપભાવક વૈરાગ્યવારિધિ પંન્યાસ પવરશ્રી હેમચંદ્રવિજયગણિવર સાહેબે (હાલ આચાર્યદેવ) આ ગ્રંથને જિનશાસન આરાધના ટ્રસ્ટના અન્વયે મુદ્રિત કરવાની તત્પરતા દેખાડી મારી, મુદ્રણ અંગેની ચિંતા દૂર કરી. તેઓશ્રીનો ઉપકાર પણ અમૂલ્ય છે. તદુપરાંત ગ્રંથના લેખન આદિ કાળે એક યા અન્ય રીતે અનેકવિધ અનુકુળતાઓ કરી આપી ગ્રંથસર્જનમાં મૂક ફાળો નોંધાવનારા બધા સહવત મુનિવરો પણ આ તબક્કે શું ભૂલાય? શ્રી સાયન જૈન સંઘે આ ગ્રંથના પ્રકાશનમાં જ્ઞાનખાતામાંથી માતબર રકમ અર્ધી સુંદર શ્રુતભકિત કરી છું છે. તેઓ પણ ધન્યવાદપાત્ર છે. હંમેશા આ પ્રમાણે શ્રતભક્તિમાં તેઓ અગ્રેસર રહે તેવી શુભેચ્છા. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આ ગ્રંથના પ્રકાશનની જવાબદારી ઉપાડી ધન્યવાદપાત્ર બન્યું છે. આ આ જ પ્રમાણે હમેશા ઉમંગભેર શાસનના અનેકવિધ કાર્યો તેઓ પાર પાડે તેવી શુભેચ્છા. આ ગ્રંથના વાચકો ( * * * 1 પ્રસ્તાવના ######18) Page #22 -------------------------------------------------------------------------- ________________ = = = = = = = = સ્થાપ્નાદમંજરી ધ ગ્રંથના વાંચન દ્વારા આ કાર્યને બિરદાવી રહ્યા છે. તેથી તેઓ પણ પ્રશંસાપાત્ર છે. મુદ્રણનું કાર્ય ઝડપથી અને ખંતથી કરવા બદલ હંસા કોષ્ણુ ગ્રાફિકસ પણ અભિનંદન પાત્ર છે. એક ગ્રંથના સર્જનઆદિ પાછળ આટલા બધાનો યશ ભાગ મારી નજર સમક્ષ તરવરે છે. અને મન મારું છે પરમાત્મા અને પરમાત્માના શાસન પ્રત્યે અભાવથી ઝુકી જાય છે. પરમકૃપાળુ પ્રભુએ શાસન સ્થાપી અને . સત્યતત્વનો પ્રકાશ પાથરી આપણા પર કૃપાનો જે અનરાધાર ધોધ વહેવડાવ્યો છે, તે કલમથી વર્ણવી શકાય તેમ નથી. આ શાસને કલિકાળ સર્વજ્ઞ પરમ પૂજય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજા જેવા ગ્રંથકાર અને પરમ પૂજય મલ્લિષેણસૂરિ મહારાજ જેવા સમર્થ ટીકાકાર બક્ષી આપણા સુધી પરમાત્માનો તત્વપ્રસાદ પહોંચતો કરવામાં અગત્યનો ફાળો નોંધાવ્યો છે. આ ક્ષણે ઉદ્ગાર નીકળી જાય છે. મોડતુ ત તવ શાસનાથ' તત્વના સૂક્ષ્મપદાર્થોને કાવ્યમાં હૃદયંગમ શૈલીથી ગૂંથીને કાવ્યકારે અને તેનો યથાર્થ અર્થપ્રકાશ કરી આપણા શ્રતભંડારને સમૃદ્ધ કરી ટીકાકારે કરેલા ઉપકારોને આ ક્ષણે ભૂલી શકાય તેમ નથી. અનેક મુદ્રિત તથા આ જ ગ્રંથની પૂર્વ મુદ્રિત થયેલી અનેક પ્રકાશક/ વિવેચકોની અનેક આવૃત્તિઓ, સાક્ષીપાઠ, શુદ્ધપાઠ, ટીપ્પણી વગેરેમાં મને ખૂબ ઉપયોગી થયા છે. આ ક્ષણે તેને ગ્રંથોના પ્રકાશકો વગેરે પ્રત્યેનો ઋણાનુભાવ વ્યક્ત કરું છું. આ કાર્યમાં પરોક્ષરૂપે.સહાયક બનેલા શાસનદેવ પ્રત્યે પણ આ અવસરે આભાર વ્યક્ત કરવો અનુચિત નથી. અને જયારે મારી દૃષ્ટિ ક્ષિતીજની વિશાળતાને નિહાળે છે, ત્યારે ઉન્માર્ગ સ્થાપી/ પ્રરૂપી સન્માર્ગની મહત્તા સમજાવનારા પરદર્શનકારો, તેમના અનુયાયીઓ પ્રત્યે પણ આભારવશતાની લાગણી ઊભરાઈ આવે છે..અને જયારે એ લાગણી ઘોડાપૂર બને છે ત્યારે આ સમગ્ર સૃષ્ટિએ આ ગ્રંથના વિષયાદિ બનવા દ્વારા કે મૈત્રાદિભાવનાના પાત્ર બનવા દ્વારા મારા પર કરેલા ઉપકારો નજર સામે ઉપસી આવે છે. અહેસાનથી નતમસ્તક બનેલો હું કૃતજ્ઞતાની કિંમત સમજનારા શિષ્યોના પેંગડામાં પગ મુકવાની ધૃષ્ટતા આચરી બેસે છું...અને મારું હૈયું કૃતજ્ઞભાવે મુખદ્વારા બોલી ઊઠે છે-“આ મૃતભક્તિ, સ્વાધ્યાય આદિના સત્કૃત્યથી જે કંઈ સકૃતની પ્રાપ્તિ થઈ હોય, તેનાથી જગતના બધા ય જીવો કલ્યાણ પામો...દુઃખ અને પાપમાંથી કાયમ માટે છૂટકારો પામો.' ' એક વાત રહી ગઈ.પૂજય આત્મીય મુનિવર શ્રી મહાબોધિ વિજય મહારાજે “અયોગવચ્છેદ પર વિશદ પ્રસ્તાવના તથા એ દ્વાર્નિંશિકાનો સરળ ગુજરાતી ભાવાનુવાદ આ બે સુંદર કાર્ય કરી ગ્રંથને સમૃદ્ધ બનાવ્યો છે–તેઓ પણ ખાસ ધન્યવાદપાત્ર છે. કાનમાં કંઈક!. “આ ગ્રંથના ગુર્જરવગેરે ભાષામાં અનેક વિવેચનો બહાર પડ્યા છે. આ વિવેચનની 1શી જરૂર હતી? આ પ્રશ્ન તમે મને પૂછવા માંગો છોપણ એનો જવાબ હું નહિ આપું...આગ્રંથનો અભ્યાસ કર્યા બાદ સ્વત: ઉત્તર મળશે એવી મને શ્રદ્ધા છે. એક મિનિટ!... આ ગ્રંથનું વાંચન કરતા પહેલા એક સ્પષ્ટતા... કાવ્યકાર અને ટીકાકાર મહાશયના િઉદારાશયને યોગ્ય ન્યાય મળે, તથા ન્યાયક્ષેત્રે નવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે, ન્યાયના પારિભાષિક ક શબ્દોનો સ્થૂળબોધ થાય...ઈત્યાદિ ભાવથી પ્રેરાઈ મેં મારા ક્ષયોપશમ મુજબ ઠેર ઠેર ટીપ્પનો ઉમેરી છે. કેટલાક સ્થળે બે પંક્તિ વચ્ચે કડી જોડવા વગેરે આશયથી ભાવાનુવાદમાં જ વચ્ચે વચ્ચે નાના ટાઈપમાં આવશ્યક લાગતી કેટલીક વાતો ઉમેરી છે. આ બાબતોમાં સફળતાનો નિર્ણય વાંચકોપર છોડી દઉં છું.. પ્રાને! આ ગ્રંથમાં જે કંઈ સારું છે તેના સંપૂર્ણ યશભાગી પૂજ્ય ગુરુવર્યોની કુપા છે. અને જે કંઈ ક્ષતિ છે પ્રસ્તાવના સંદ : W19 Page #23 -------------------------------------------------------------------------- ________________ ससससससससस SAXI......... समामा % A 89 સ્થાકુટમંજરી છે તે મારી મતિમન્દતા-પ્રમાદ આદિને આભારી છે. વિનંતી! ગ્રંથ વિવેચન-મુદ્રણ-સંપાદન ક્ષેત્રે આ પ્રથમ પ્રયાસ ઈ ઘણી ક્ષતિ રહી જવાનો સંભવ છે. એ ક્ષતિઓનું પરિમાર્જન કરવાની સુજ્ઞ વાચકોને મારી નમ્ર વિનંતી છે. મહત્ત્વની ક્ષતિઓ મારી નજર સમક્ષ લાવી ગ્રંથ શુદ્ધિકરણમાં મને સહાયક થવાની બધાને હાર્દિક અભ્યર્થના છે. કાવ્યકાર અને ટીકાકાર આચાર્યના આશય વિરુદ્ધ કેજિનાજ્ઞા વિરુદ્ધ જે કઈ લખાયું હોય, તે બદલ હૃદયથી જ મિચ્છામિ દુક્કડમ ! 0000000000000000 प्रेम-सुनलानु-भाग- ५२R-Mयवि५५२१२... શાંતિનગર અમદાવાદ, ભાદરવા વદ એકમ સંવત ૨૦૪૨. (અજિતશેખર વિજય श्री चिन्तामणि पार्श्वनाथाय नमः प्रेम - भुवनभानुकलापूर्णसूरीश्वरगुरुभ्यो नमः प्रकाशकीय.... - परम पूज्य शासनप्रभावक आचार्यदेव श्री. वि. भवनभानुसूरीश्वरजी महाराज ने हमारे श्री संघ पर अत्याधिक अनुग्रह कर के पूज्य तपस्वी श्री दिव्यरत्नविजयजी महाराज, पूज्य प्रवचनकार श्री अजितशेखर विजयजी महाराज एवं पूज्य स्वाध्याय प्रेमी श्री विमलबोधि विजयजी महाराज को संवत २०४७ का चातुर्मास गुन्टूर करने की आज्ञा प्रदान की। __ आप मुनिवरो की निश्रा में चातुर्मास दौरान गुन्टूर संघ ने अपूर्व धर्म जाग्रति का अनुभव किया । प्रवचनश्रवण-तप-देवद्रव्यादिवृद्धि-परमात्मभक्ति महोत्सव आदि सभी प्रवृत्ति-अनुष्ठान ऐतिहासिक हुए। | युवावर्ग में जो धर्मश्रद्धा उत्पन्न हई वह तो अत्यंत गौरव की बात रही। ऐसे यादगार चातुर्मास को सुमधुर स्मृति हेतु पूज्य मुनिभगवंतो को प्रेरणा से हमारे श्री संघ ने इस | 'स्याद्वाद मंजरी' पुस्तक के प्रकाशन का लाभ लेने का निर्णय किया । इस पुस्तक के पठन-पाठन से जो सुकृत होगा उस के लाभ से हमारे श्री संघ का और समस्त जैन | शासन का विशिष्ट अभ्युदय हो ऐसी प्रभु को प्रार्थना ! - श्री जैन संघ, गुन्टूर म्म्म्म्म्म्म्य wwwमरमा 2000 8: ... પ્રકાશકીય Page #24 -------------------------------------------------------------------------- ________________ Atted સ્થાપ્નાદરી । श्री कुलपाकजीमंडन ऋषभ - पार्श्व महावीर तीर्थकृद्धयो नमः । · । श्री प्रेम-भुवनभानु धर्मजित जयशेखर सूरि अभयशेखर विजय गुरुभ्यो नमः । ( દ્વિતીયાતશુત્તિઓ ઓનુણાતી ઓળનાંનો છોn વિષ્કાર ૧૦૦ ભાવસમ્યકત્વમાં કારણભૂત છેસ્વ-પર દર્શન-સિદ્ધાન્તોનું જ્ઞાન. આગમના દંપર્યાર્થનો બોધ પામવા નિ આવશ્યક છે, સૂમ પ્રજ્ઞા અને સર્વત્ર જિનવચન-આજ્ઞા પ્રતિ બહુમાન. અનુત્તરવાસી દેવની સુખ-શુક્લ લેશ્યાને ઓળંગી જવા જરુર છેતત્વઅધ્યયન-ચિંતન-મનન.શ્વાસે શ્વાસે ભવોડના પાપને ખપાવવામાં હેતુ ભૂત છે અપ્રમત્ત સ્વાધ્યાય. સાતમા ગુણસ્થાનનાનિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ છે જ્ઞાન-દર્શન-ચારિત્રનો છે અખંડ ઉપયોગ. ભવસાગરને પાર પામવામાં કારણભૂત ગણાતા અનુભવજ્ઞાનતરફ દિગ્દર્શન કરાવે છે. શિયા શાસ્ત્રાભ્યાસ. અસંગ અનુષ્ઠાન અને સામર્થ્યયોગના અપૂર્વ આનંદ તરફ દોરી જાય છે. શાસ્ત્રયોગ. કલિકાળ ના વિષ ઉતારનારા વિશિષ્ટ મણિસમ છે, જિનબિંબ-જિનાગમ...! તમામ આધિ-વ્યાધિ-ઉપાધિ, તાપ-સંતાપમાં કારણભૂત મનાતી એકાંતદર્શન-દૃષ્ટિરાગ-પૂર્વગ્રહની ત્રિપૂટીને તોડવાનું કામ કરે છે. અનેકાંતદર્શન-ગુણરાગ-સત્યાગ્રહ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની પ્રતિભામય કાવ્યકલમના અને સૌજન્યમૂર્તિ શ્રી મલ્લિષણસૂરિ મહારાજની નવનવોન્મેષમયટીકાકલમના પવિત્ર સંગમથી તીર્થભૂત બનેલીઅન્યયોગવ્યવચ્છેદ દ્વાáિશિકા- સાદ્વાદમંજરીસરિતામાં અતલ ગહરાઈ સુધી પેસી જે સ્નાનાવગાહન કરે છે તે ઉપરોક્ત જ્ઞાન-સૂક્ષ્મપ્રજ્ઞા-બહુમાન વગેરે તમામ ઉપાયોની અને તેના ઉપયોની સહજ પ્રાપ્તિનું પ્રબળ પુણ્ય પ્રાપ્ત કરે છે. પરમ ઉપાસ્ય જૈનસંઘના શ્રમણ-શ્રમણીવર્ગમાં કદાચ આવા જ હેતુથી આ ગ્રંથનું પઠન-પાઠન વ્યાપક સ્તરે વિસ્તર્યું છે. અને આ બાબતમાં ટૂંકા ગાળામાં આ ગ્રંથના આ ગુર્જતુવાદની બીજી આવૃત્તિનું પ્રકાશન દૂ સાક્ષીભૂત છે. સુધારા-વધારા થી સંશુદ્ધ આ બીજી આવૃત્તિનું પ્રકાશન અભ્યાસુવર્ગને વિશેષરૂપે સહાયક બનશે એવી દૂ શ્રદ્ધા છે.. પરમપૂજય, અનેકાન્તદેશનાદક્ષ સુવિશાળગચ્છનાયક આચાર્યદેવેશ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા-કૃપાથી પૂજ્ય દિવ્યત્ન વિજયજી મહારાજ, મારું અને મુનિ વિમલબોધિ વિજય મહારાજનું સંવત ૨૦૪૭ નું આરાધનામય ચાતુર્માસ ગુજૂર નગરે થયું. શ્રાવક-શ્રાવિકાવર્ગ-વિશેષતયા યુવાવર્ગ પ્રવચનઆદિના માધ્યમથી સારી ધર્મજાગૃતિ અનુભવી. બધા જ ઉત્સાહ-ઉમંગપૂર્વક તપ-જપ-આરાધના અને દાન-નિયમ વગેરેમાં જોડાયા. આ ચાતુર્માસની સુમધુર સ્મૃત્યર્થ શીગુજૂર સંઘે શું જ્ઞાનખાતામાંથી માતબર રકમનો સદુપયોગ કરી આ બીજી આવૃત્તિના પ્રકાશનનો લાભ લીધો છે, જે ાિં ધન્યવાદપાત્ર, પુનઃ પુન: કરણીય અને આદર્શભૂત છે. . આ ગ્રન્થના સુકૃતના સહુ સહભાગી બનો! અશુદ્ધિ-વીતરાગવાણી વિરુદ્ધ વાણી આદિનું મિચ્છામિ દુક્કડમ. આ ફોગન સુદ બીજ, સંવત ૨૦૪૮ કુલપાકજી તીર્થ મુનિ અજિતશેખર વિજય. પ્રસ્તાવના Page #25 --------------------------------------------------------------------------  Page #26 -------------------------------------------------------------------------- ________________ ::: : ાઠમંજરી કી : ૨૬ * વિષયાનુકમ પાના નંબર પાના નંબર ટીકાકારનું મંગલ (b) અંધકાર દ્રવ્યરૂપ ૨૫ - (c) અંધકાર ચાલુષપ્રત્યક્ષ નથી-પૂર્વપક્ષ ૨૫ (a) વીર સ્તુતિ (b) શ્રી હેમચંદ્રસૂરિજીની સ્તુતિ (d) અંધકારને પ્રકાશની અપેક્ષા અસિદ્ધ-ઉત્તરપલ (C) સરસ્વતી અને ગુરુની સ્તુતિ (e) અંધકારનું સ્પર્શવાળાપણું ૨ ગ્રંથની પ્રસ્તાવના ૨૬ (1) અંધકારના દ્રવ્યસ્પતાની સિદ્ધિ ૨૭ ૩િ પ્રથમ કાવ્યની અવતરણિકા પ્રવ્ય પહેલું gિઈ કારણથી વિસદશકાર્યોત્પત્તિ સંભવિત ૨૮ ૪ થી ૧૩ ૩ આકાશનું નિત્યાનિત્યત્વ ૨૮ ૧ ચાર મૂળતિશય ૨ “અતીતદોષ વિશેષણની સાર્થક્તા (અ) પરદર્શિત નિત્યતાના લક્ષાણની અસંગતતા ૨૯ ૩ અનનવિજ્ઞાન વિશેષણની સાર્થક્તા (બ) નિત્યતાનું સાચું લસણ ૩૦ ઉ) કૂટસ્થ નિત્યમાં ઉત્પાદવિનાશનો અસંભવ ૩૦ $ જ “અબાધ્યસિદ્ધાંત વિશેષાણની સાર્થક્તા () અવસ્થાભેદથી અવસ્થાવાનમાં ભેદ ૩૧ ૫ “અમત્ર્યપૂજય વિશેષણની સાર્થકતા શ્રી વર્ધમાનપદની સાર્થક્તા જ પાતંજલમતે વસ્તુની નિત્યાનિત્યતા ૩૨ અતિશયોની અનંતતા ૫ એકાંત નિત્યત્વ-અનિયવમત દુર્નયા $ “જિન વગેરે વિશેષણોની સાર્થક્તા ૬ નિત્યતા-અનિત્યતાની એકાધિકરણતા ૩૩ ૭ અર્થક્રિયાકારિતાની એકાંતપો અસિદ્ધિ ૩૪ ૯ ભગવદ્દગુણંતુતિ અશક્ય અનુષ્ઠાન ૮ નિત્યપણે કમિક અર્થ ક્રિયાનો અસંભવ ૩૪ ૧૦ શ્રી વર્ધમાનાદિપૉનો અનનવિજ્ઞાન ૯ સહકારીની ઉપકારિતા અસિદ્ધ. શિ આદિપદો સાથે હેતુહેતુમભાવ ૧૦ યુગપઅર્થ ક્રિયાકારિતા અસિદ્ધ ૧૧ જાન-દર્શનની વાનરૂપે સમાનતા ૧૨ ૧૧ અનિત્યવાદમાં ક્રમિક અર્થરિયા અસિદ્ધ બીજે ૧૪-૧૫ ૧ અન્યયોગ વ્યવચ્છેદનું સ્વરૂપ ૧૨ યુગપર્શક્ષિાકારિતા અસિદ્ધ ૧૪ ૧૩ ચાદમાં અર્થનિયાની ઉપપત્તિ યથાર્થવાદિતા ગુણથી સર્વગુણસ્તવનસિદ્ધિ ૧૪ કાવ્ય છે ૪૨ થી ૫ ૩ સ્તુતિમાં ભક્તિ-શ્રદ્ધાની મહત્તા ૧૫ ૧૬ થી ૧૮ અથ ત્રીજ શ્વરવાનું નિરાકરણ ૧ જગત્કર્તા તરીકે ઈશ્વરની સિદ્ધિ-પૂર્વપલ ૪ર ૧ અન્યતીર્થિકોની સલાહ ૨ હેત્વાભાસોનો અભાવ ૧૯ થી રર પ્રથયો વોષિકમત ખંડન ૩ ઈશ્વરનું સશરીરિપણું જ ઈશ્વરના એકપણાની સિદ્ધિ સામાન્ય-વિશેષનું સ્વરૂપ ૫ ઇશ્વરની સર્વવ્યાપિતા અને સર્વત્રતા ૨ સામાન્ય-વિશેષની ધમથી એકાંત અભિનતા ૬ ઈશ્વરની વવશતા અસિત ૪૫ ૨૨ ૭ ઈશ્વરની નિત્યતા |ષ પાંચમું ૨૩ થી ૪૧ વૈશેષિકમત ખંડન ૮ કુતીર્થિકોની ભગવદ્દવચનપરિણતિઅયોગ્યતા૪૭ ૯ અભવ્યોના અનુકારમાં અયોગ્યતા કારણ ૪૭ ૧ સર્વ વસ્તુઓની સ્વાદમુદ્રાંક્તિતા ૧૦ જગક્તત્વનું ખંડન-ઉત્તરપલ ૨ પ્રદીપના નિત્યાયિત્વની સિદ્ધિ ૧૧ ઈશ્વરના સશરીરતાની અસિદ્ધિ (a) અંધકારની અભાવસ્થતા-પૂર્વપલ ૨૫ .. અદ્ધિ ૪૩ ૪ ૨ ૪૯ ::::::::: અ::::::::::::::::: વિષયાનુક્રમ : A --- Page #27 -------------------------------------------------------------------------- ________________ ક્યાકુમાંજરી પાના નંબર પર અશરીર છશ્વરની અસિદ્ધિ ૫૦ પૂર્વપક્ષીય અનુમાનમાં બધા હેત્વાભાસો પર ૧૪ ઈશ્વરના એક્વનો નિરાસ ૫૩. ૧૫ ઈશ્વરની સર્વવ્યાપિતાનું ખંડન ૫૪ ૧૬ વાનરૂપે ઈશ્વરની સર્વગતા ૫૪ ૧૭ ઇવરની અસર્વવ્યાપિતાનું સમર્થન ૫૪ ૮ ઇશ્વરને નિત્યદુ:ખી માનવાની આપત્તિ ૫૫ ૧૯ વાનમાત્રથી સુખાદિનું સંવેદન અસિત પ૬ ૨૦ વાનની શક્તિથી સર્વગતા ૨૧ કિરણોની ગુણરૂપતા અસિદ્ધ ૨૨ ઈશ્વરની સર્વવતાનું અપ્રામાણ્ય : ૨૩ જગતની વિચિત્રતામાં સર્વત્રતા અકારણ ૫૮ ૨૪ સર્વત્રતા આગમથી અસિદ્ધ : ૨૫ વેદમાં પૂર્વાપરવિરોધિતા-પ્રાણાતિપાત ર૬ અષાવાદ-અદત્તાદાન અંગે વિસ્ત વચનો ૨૭ મૈથુનઆદિમાં વિરોધિ વચનો ૨૮ ઈશ્વરની સ્વતંત્રતાનું નિરાકરણ ૨૯ કર્મની ઇશ્વરતા ૩૦ ઈશ્વરની નિયતાનું વારણ : ૩૧ ઈશ્વરમાં નિત્યતાની હાનિ ૩૨ નિત્ય ઇચ્છાથી નિત્યસર્જનની આપત્તિ ૬૩ ૩૩ જગત્કર્તત્વમાં કારુણ્ય અકારણ ૬૪ #થ સાતમું ૬૬ થી જ ધર્મધર્મીના એકાંતભેદનો નિરાસ ૧ ધર્મ-ધર્મી વચ્ચે સમવાય સંબંધ-પૂર્વપલ ૬૬ ૨ સમવાય અપ્રત્યક્ષ-ઉત્તરપલ સમવાયના સ્વરૂપની અસંગતતા ૬૭ ઈવ પ્રત્યયથી સમવાયની સિદ્ધિ-પૂર્વપક્ષ ૬૮ ૫ સમવાયમાં હપ્રત્યયની સિદ્ધિ-ઉત્તરપલ ૬૯ સમવાયની મુખ્ય-ગૌણતા-પૂર્વપલ ૬૯ છે તેની અસિદ્ધિ-ઉત્તરપક્ષ ૮ સમવાયમાં ગૌણલક્ષણની અસિદ્ધિ ૯ તખ્તમાં પટબુદ્ધિ અવ્યવહારિક ભવ્ય આર્મ ૨ થી ૯ ૧ વૈશેષિકદર્શનને અભિપ્રેત છ પદાર્થો | સામાન્યનું સ્વરૂપ ૩ સત્તાની દ્રવ્યથી ભિન્નતા ૪૪૪ સત્તા ગુણ અને કર્મથી ભિન ૪ પાના નંબર ૫ વિશેષનું સ્વરૂપ ૭૫ ૬ સમવાયનું સ્વરૂપ ૭ સામાન્યાદિમાં સત્તા માનવામાં જાતિબાધકોઇ ૮ મોલમાં તાનસુખનો અભાવ-વિશેષિક ૯ વેદાંતમને મુક્તિનું સ્વરૂપ ૧૦દ્રશાદિત્રણમાં સત્તા અસંગત–ઉત્તરપલ ૮૧ ૧૧ અનુવૃત્તિપ્રત્યય સર્વપદાર્થવ્યાપી ૧૨ સામાન્યાદિમાં સત્તા અનૌપચારિક ૮૨ ૧૩ સામાન્યાદિમાંસતા કલ્પવામાં બાધકાભાવ૮૩ ૧૪ દ્રવ્યાત્રિાણમાં સત્તાસંબંધ અસંગત ૮૪ ૧૫ વાનના આત્માથી એકાંતભેદનો નિરાશ ૫ ૧૬ સમવાયની અસિદ્ધિ ૧૭ કર્તા અને કરણ વચ્ચે ભેદભેદ : ૧૮ વાસીવર્ધકીદાન સાધ્યવિક્લ ૧૯ અભેદમાં કર્તકરણભાવની સિદ્ધિ ૨૦ આત્માની સ્વત: અચેતનતા અસિદ્ધ ૨૧ જડમાં જ્ઞાનવતાપ્રતીતિ અસિદ્ધ ૯૦. . ૨૨ મુક્તિમાં શાન-આનંદસ્વરૂપના અભાવનું ખંડન૯૧ ૨૩ ન હિ હૈ.' વેદવચનનો અર્થ ૨૪ મોક્ષમાં સ્વભાવસુખની સત્તા ૨૫ વશેષિકમોશની અનુપાદેયતા ૯૫ ૨૬ સુખ વિનાના મોક્ષ કરતા સંસારની સારતા ૯૫ ૨૭ સુખહીન મોક્ષ ઉપાદેય-વૈશેષિક ૨૮ સંસારસુખ અનુપાદેય ૨૯ મોક્ષદ પ્રવૃત્તિમાં રાગ અપ્રતિબંધક ૩૦ મોલમાં બળ્યાદિની કથંચિત ઉચ્છિત્તિ ૯૮ ાથ નવમું ૧૦૦ થી ૧૧૦ આત્માની સર્વ વ્યાપિતાવાદનું ખંડન ૧ આત્માની અસર્વગતતા ૧૦૧ ૨ અટ્ટની સર્વવ્યાપક્તાનું ખંડન ૩ અતાગમાદિ દેવો. ૧૦૩. જ વિભુ આત્મામાં જગત્કર્તવાપતિ ૧૦૩ ૫ અવ્યાપક આત્માનો સર્વદા મોત અસિદ્ધ ૧૦૪ ૬ અવિભુ આત્મામાં જન્યત્વષ-પૂર્વપલ ૧૦૫ ૭ આત્માના સાવયવ અને કાર્યવનીસિદ્ધિ ૧૦૬ ૮ કાર્યના અવયવપૂર્વકત્વની અસિદ્ધિ ૧ ૯ મૂર્તિત્વસ્વરૂપની ચર્ચા ૧૦ પરિમાણત્યાગમાં સ્યાદ્વાદ . ૧૮ હ ૧૦૧ ૭૪ ૧૦૭ : ::::::::::::: :::::::::::::::::: :::::::: ::: : વિષયાનુક્રમ . :: : B D. Page #28 -------------------------------------------------------------------------- ________________ 38 ૧૧આત્માની સ્થંચિત ખંડિત અવયવિના થ્ય સમ યોગ કલ્પિત પદાર્થ નિરાસ ૧ જાત્યાદિનો ઉપદેશ માયોપદેશ પાના નંબર ૧૦૯ ૧૧૧ થી ૧ર૧ ૨ સોળપદાર્થના જ્ઞાનથી મુક્તિ અસિદ્ધ ૩ પ્રમાણપદાર્થની તત્ત્વાભાસતા ૪ ઇન્દ્રિય સન્નિકર્ષઆદિઅપ્રમાણ ૫પ્રમેયપદાર્થની તત્ત્વાભાસના ૬ છળ' નું સ્વરૂપ ૭ જાતિ" નું સ્વરૂપ ૮ નિગ્રહસ્થાનોનું સ્વરૂપ અન્ય અભ્યારપ ૧૧૧ ૧૧૩ ૧૧૪ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ જ્યા દપંજરી ૧૧૯ ૧૨૨ થી ૧૪૧ વેદવિહિતહિંસાની ધર્મહેતુતાનું નિરાકરણ ૭ જિનાલય બનાવવાના લાભો ૮. વૈદિકહિંસામાં પુણ્યકારણનાનો અભાવ ૯. સ્વજનહવનની આપત્તિ ૧૨૨ ૧. મીમાંસકતે વૈવિહિતહિંસા ધર્મપ ૨ હિંસામાં અધર્મ-ઉત્ત૨૫ક્ષ ૧૨૩ ૧૨૪ ૩. ચામાં હિસ્યજીવોની દુશ્મનયુક્તતા ૪ મન્ત્રાદિવિધિયુક્તહિંસા અદુષ્ટ-પૂર્વપક્ષ ૧૨૪ ૫.વૈદિકમંત્રથી સંનહિંસાણ દુઃ-ઉત્તરપક્ષ ૧૨૫ ૬ જિનાયતન અંગેની હિંસા શુભ ૧૨૬ ૧૨૭ ૧૨૯ ૧૨૯ ૧૦. વૈદિકમંત્રોમાં વ્યભિચારની સંભાવના ૧૧ આરોગ્યાદિપ્રાર્થનાની સુસંગતતા ૧૨. વૈદિકહિંસા નિંદનીય ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩ વૈદિકહિંસાથી દેવોને તૃપ્તિ અસિદ્ધ ૧૪ દેવોને અગ્નિમુખ વામાં ધ્યેયો ૧૩૨ ૧૫ કારીરીવગેરૈયોમાં અનેકનિક્સાવગેરેોયો ૧૩૩ ૧૬ ચક્ષથી પરરાષ્ટ્રવશતામાં દોષો ૧૩૩ ૧૩૪ ૧૩૪ ૧૭ પિતરોની તૃપ્તિ અસિદ્ધ ૧૮ ઘાથી ર્તાને પણ અલાભ ૧૭. વેદની આગમ તરીકે અસિદ્ધિ ૨૦ અપીસ્યેય આગમની અસિદ્ધિ ૨૧ અર્થની પોર્થેયતા ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૨૨ વૈદિકહિંસા આપવાદિક-પૂર્વપક્ષ ૧૩૭ ૨૩ ઉત્સર્ગ–અપવાદ એપ્રયોજનસાયક ૧૩૮ ૨૪ આયુર્વેદમાં પણ એકવિષયઉત્સર્ગઅપવાદ ૧૩૯ ૨૫ વૈદિકહિંસામાંઉત્સર્ગ–અપવાદની એક વિષયનાનો અભાવ ૧૪૦ 38 ૨૯દિકહિંસા પાપનિકા અન્ય બારમ 其 જ્ઞાનની પરાપેક્ષતા-પરોક્ષતાનું ખંડન ૧ જ્ઞાન સંવેદનભૂત ૨ જ્ઞાનની માત્ર પરપ્રકાશાનું ખંડન ૩ જ્ઞાનમાં જ્ઞાનક્રિયાની કર્મતાનો અભાવ જ જ્ઞાનમાં જ્ઞાનક્રિયા અફર ૫ અર્થાપત્તિથી જ્ઞાનનો બોધ અયોગ્ય ૬ અનુભૂતિની અનુભાવ્યતા સિદ્ધિ ૭ જ્ઞાનનાં સ્વસંવેદનની સિદ્ધિ ૧૧૪ડ જ પરપ્રકાશ્ય ૧૨ જ્ઞાનનાં સ્વપ્રકાત્વની સિદ્ધિ કાવ્ય તેરમ ૮ ત્રિપુટી પ્રત્યક્ષલ્પના ભ્રાન્ત ૯ જ્ઞાનની સ્વાત્યપ્રકાયના- નૈયાધિક ૧૦જ્ઞાનની સ્વા૨પ્રકાશ્યતામાં દોષ-જૈન ૩ પ્રપંચની મિથ્યારૂપતા અસિદ્ધ ૪ પ્રત્યક્ષની માત્રવિધિપરના અસિદ્ધ પાના નંબર ૧૪૦ ૧૪૨ થી ૧૪૯ માયાવાદનું નિરાકરણ ૧ માયાપણું અને અર્થસહાપણું પરસ્પરવિત ૧૫૦ ૨ બ્રહ્માનવાદનું સ્વરૂપ ૧૫૧ ૧૫૧ ૧૫૩ ૧૫૪ ૧૫૪ ૧૫૫ ૭ અભાવપ્રમાણે અપ્રમાણભૂત ૮ આગમથી અનૈતિસિદ્ધ ૧૫૬ ૧૫૬ ૧૫૬ ૯ અદ્વૈતવાદમાં પ્રમાણનો અભાવ ૧૦ પ્રત્યક્ષપ્રમાણાસિદ્ધ અર્જુનસિદ્ધિ વિધિરૂપના સાધક અનુમાનનું અપ્રામાણ્ય ૧૫૭ ૧૨અનુમાનના અથથો દ્વારા દ્વૈતસિદ્ધિ ાથ ગોઠયું ૧૫૮ ૧૬૦ થી ૧૭૭ ૫ પ્રપંચનું મિથ્યાત્વ અનુમાનબાધિત ૬ વિધિપતાથી બ્રહ્માનસિદ્ધિ ૧ વાગ્યના પઅંગે ત્રણપ ૨ સામાન્યવાદીનો મત વિષયાનુક્રમ ૧૪૨ ૧૪૩ ૧૪૩ ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૨ ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૫૦ થી ૧૫૯ વાયાગભાવમાં સ્વાદ (a) વ્યાવૃતિરૂપ અપમાન ૩ વિરોધવાદીઓનો મત ૪ નૈગમનયનો મત ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૫ ૫ અનેકાન્તવાદથી ઉભયાત્મક્તાની સિદ્ધિ ૧૬૯ ૬ એકાન્તવાદીઓનો બંધગજ ન્યાય ૧૬૬ ૭ એકાન્તવાદનાદોષોનો અનેકાન્તવાદમાં અભાવ ૧૬૩ 其 C Page #29 -------------------------------------------------------------------------- ________________ ::::::::::::: સ્થાકુટમંજરી ૧૯૩ ૧૦. ૧૫ ૧ ૧૦. - પાના નંબર | પાના નંબર Bી વિશેષ સામાન્યથી કથંચિત્ અભિન ૧૬૭ અમાણપ્રમિતિ વચ્ચે વ્યવસ્થાપક વ્યવસ્થાપ્યભાવ૧૯૧ ૯ કથંચિ વિધર્મઅધ્યાસથી ભેદભેદપણું ૧૮ ૫ વ્યવસ્થાપ્યવ્યવસ્થાપકભાવ અસિલ ૧૯૩ ૧૦ શબ્દની એકનેક્તા ૧૪ ૬ અર્થકારતાથી અભેદની અસિદ્ધિ ૧૧ શબ્દની પીગલિક્તાની સિદ્ધિ ૭ વ્યાવસિદ્ધારા અભેદની અસિદ્ધિ ૧૯૩ ૧૨ આત્મા કથંચિત પુદગલરૂપ ૮ એકાંતભેદ અસંગત ૧૩ વાચ્ય-વાચક વચ્ચે કથંચિત અભેદભાવ ૯ ક્ષણિજ્વાદની સિદ્ધિ - બૌદ્ધમતા ૧૪ ગૌતમતનું ખંડન (અ) અમુકકાળ સ્થિરતા સ્વભાવ અસંગત ૧૯૬ ૧૫ વાચ્યનું એકાનેક સ્વરૂપ (બ) અવિનશ્વરસ્વભાવનો વિનાશ અનુપનિ ૧૬ ૧૬ભાવોનું ભાવાભાવસ્વરૂપ ૧૨ ઉ) વિનાશીવતની કણિકતા ૧૭. ૧૭ પરાસરાના અભાવમાં સર્વાત્મક્તા ૧૭૩ 6) પ્રત્યભિવાન ભાન ૧૮નૈયાયિકમતનો નિરાસ ૧૭૪ ૧૦ક્ષણિકવાદમાં ઉપાદાન-ઉપાદેયભાવની ૧૯શબ્દોની અનેકાર્થતા ૧૭૫ અસિદ્ધિ-જૈન ૨૦ નિશ્ચિતઅર્થના બોધમાં સંક્તની સહકારિતા ૧૭૫ ૧૧જીવનમરણની એકકાળતા ૧૯૯, ૨૧ પરવાદીસંમત વાચ્યવાચભાવો ૧૭૬ ૧૨બૌદ્ધમાન્ય અર્થશાનકાર્યકારણભાવઅસિદ્ધ ૧૯૯ કથ પંદરમાં ૧૪ થી ૮૯ ૧૩ બાઅર્થની શાનજનક્તા અસિદ્ધ ૨૦ સાંખ્યમત ખંડન ૧૪વાનના પ્રકાશકપણાની ચર્ચા ૧ સાંખ્યમતની વિરોધીકલ્પનાઓ ૧૪ ૧૫મ્મતિજ્ઞાન પ્રમાણપ સાંખ્યમતે દુ:ખનું સ્વરૂપ ૧૬ અર્થાજન્યત્વમાં પ્રતિનિયત વ્યવસ્થા ૩ સાંખ્યમતકલ્પિત તત્વો ૧૯ ૧૭ષાનની અર્થીકારતા અસંગત અહંકારાદિની ઉત્પત્તિનિરૂપણ ૧૮૦ ૧૮તદુત્પત્તિ તદાકારતા અકારણ ૨૦૪ ૫ મહાભૂતવગેરેની ઉત્પત્તિ ૧૯ણાનાતમને બાઘાર્થનો અભાવ ૨૦૪ ૬ વિષયોધની પ્રક્રિયા ૧૮૧ ર૦પરમાણુઓમાં અર્થડિયાકારિતાનો અભાવ ૨૦૫ ૭ બંધમોલનું સ્વરૂપ ર૧પરમાણુઓની કાલાન્તરસ્થાયિતા અસિવ ૨૦૭ ૮ ચિત શક્તિની વિષયઅપરિચ્છેદતાઅસંગત ૮૩ રસ્થળાવયવીનો અભાવ ૨૭ ૯ બુદ્ધિમાં પ્રતિબિંબોદય અસિદ્ધ ૧૮૩ ૨૩નીલાદિનિર્માસ નિર્વિષય ૨૦૯ ૧૦ઉપચાર તત્વવિચારણામાં અનુપયોગી ૧૮૪ ૨૪નિર્વિષયશાનનો અભાવ ૨૧૦ ૧૧બુક્નિી જડતા વિરુદોષગ્રસ્ત ૧૮૪ ૨૫પરમાણુની સિદ્ધિ ૨૧૧ ૧૨તભાત્રમાંથી મહાભૂતોની ઉત્પત્તિ અસિદ્ધ ૧૮૫ ર૬અનેક અવયવવાળા સ્થળાવયવીની સિબિલ ર૧ર ૧૩વાફવગેરે ઈદ્રિય તરીકે અસિદ્ધ ૧૮૬ ૨૭નિયતાકારપ્રતીતિથી બાઘાર્થની સિદ્ધિ ૨૧૩ ૧૪પ્રકૃતિના બધમોત અઘટમાન ૨૮ અનુમાનથી બ્રાનઅર્થની અભેદસિદ્ધિ-બીત ર૧૪ ૧૫માં સંમત નૈવિધ્યબંધ કલ્પનામાત્ર ૧૮૭ રહરાન-અર્થઅભેદસાધક અનુમાન અપ્રમાણ ૨૧૫ ૧૬મતિના પુરુષાર્થથી મોક્ષની અસિદ્ધિ ૧૮૭ ૩૦વાસનાનિયમની અસિદ્ધિ ૨૧૬ ૧૭ સાંખ્યદર્શનની અચલ્પનાઓ ૮૮ ૩૧દાનથી અર્થની ભિન્નતાના હેતુઓ શિષ સોલમાં ૧૦ થી ૨૧૮ Hથ સતરમું. ર૧૯ થી ૨૩૦ - વિજ્ઞાનવાદી બૌદ્ધમતનું ખંડન શૂન્યઘડનું ખંડન E૧ પ્રમાણથી પ્રમાણફળ એક અભિન્ન બી ૧૦ ૧ અપ્રમાણિક સિદ્ધાંત અસ્વીકાર્ય રેઈલર અભિન્નમાં હેતુકૂળભાવ અઘટમાન-જૈન ૧૦ ૨ પ્રમાણના સ્વીકારમાં શુન્યવાદસિદ્ધાંતનેબાધ ર૧૯ :: ૩ હેતુના વિનાશમાં ફળની અસિદ્ધિ ૧૯૧ ૩ પ્રમાણાદિચતુટયનો અભાવ-શૂન્યવાદી ૨૨૦ ૧૮૦ ૧૮૬ ૨૭ ૨૧૯ ૪.:::::::::::::::: :::::::::::::::::::::::: વિષયાનુકમ Page #30 -------------------------------------------------------------------------- ________________ (અ) પ્રત્યક્ષાદિથી આત્માની અસિદ્ધિ (બ) પ્રમેયઆદિનો અભાવ ૪ શૂન્યતાવાદનુ ખંડન-પ્રમાતાની સિદ્ધિ ૫ અહંપ્રત્યયના કાઠાચિત્વની ઉપપત્તિ ૬ અનુમાનથી આત્મસિદ્ધિ ૭ આત્માની સિદ્ધિમાં અન્યહેતુઓ ૮ આગમથી આત્મસિદ્ધિ ૯ સર્વજ્ઞતા સિદ્ધિ ૧૦પ્રમેયાદિના સરાની સિદ્ધિ ૧૧ વ્યાઘ્રતટી ન્યાય કાવ્ય અઢારમું પાના નંબર ર૧ ર ર૩ ૨૨૪ પ પ ૨૨૭ ૨૮ ૨૯ ૨૩૦ ૨૩૧ થી ૨૪૦ મણિકામનું ખંડન ૧ ક્ષણિક્વાદમાં તપ્રણાશઆદિ દોષો૨૩૧ ૨ ભવભંગ દોષ ૩ પ્રતિસંધાનનો ઉત્પાદક્ત્વઅર્થઅસંગત ૪ મોક્ષભંગની આપત્તિ ૫ બોલકલ્પિત મોક્ષની અસિદ્ધિ ૬ સ્મૃતિભંગ દ્વેષ ૭ કાર્યકારણભાવથી સ્મૃતિસિદ્ધિનું ખંડન ૮ કર્યાસરક્તતા દૃષ્ટાન્ત વ્યર્થ ૯ સંતાનની અવાસ્તવિક્તા ચાઙ્ગામંજરી ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૧ ૨૩૭ ૨૩. ૨૩૯ ૧૦.સ્મૃતિના અભાવમાંઅનુમાનાદિની અનુપપત્તિર૪૦ ૨૪૧ થી ૨૪૭ કાવ્ય ઓગણીસમું ૫ આલયવિજ્ઞાનવાદનું ખંડન ૬ તટાદર્શી શકુન્તપોત ન્યાયની ચરિતાર્થતા ૭ ટાન્તનો ઉપનય અલ્પ ીસમું વાસનાવાઠનું વિઘટન વાસના અને ક્ષણસંતતિ વચ્ચે સંબંધનો અભાવ ૨૪૧ ૨ ભેદ અનુભયપક્ષે સંબંધની અસિદ્ધિ ૨૪૨ ૩ જૈનમતે ક્ષણસંતતિ અને વાસના ૨૪૩ ૪ બૌદ્ધમતે વાસનાની અસંગતતા ૨૪ ર૪ ૨૪૫ ૨૪૭ ૨૪૮ થી ૨૫૬ નાસ્તિકળાનું નિરાકરણ ૧નાસ્તિકમતે પરાભિપ્રાયના જ્ઞાનનીઅસિદ્ધિ ૨૪૯ ૨ પ્રત્યક્ષની પ્રામાણ્યાપ્રામાણ્ય વ્યવસ્થામાં અનુમાન આવશ્યક ૨૫૦ ૩ પ્રમાણનું લક્ષણ અવ્યભિચાર’ ૪ ભૂતચિદ્વાદનો નિરાસ પર ૨૫૩ પાના નંબર ૫ સુપ્તઅવસ્થામાં ચૈતન્યની સત્તા ૨૫૪ ૬ ચૈતન્યની શરીરવિકાર સાથે અનેકાંતિકતા ૨૫૫ ૭ ઉપયોગ ભૂવિજાતીય ૨૫૫ કાવ્ય એકવીસમું ૨૫૭ થી ૨૬૦ અનેકાન્તવાદની ગાયના ૧ વસ્તુની ત્રિલક્ષણતા ૨૫૮ ૨ પર્યાયરૂપે વસ્તુની ઉત્પત્તિ-વિનાશશીલતા ૨૫૯ ૩ ભેદાભેદથી કૈલક્ષણ્ય વિચાર ૨૫૯ ૪ ભિન્ન ઉત્પાદાદિ પરસ્પરસાપેક્ષ અવ્ય બાવીસમું ૨૬૦ ૨૧થી ૨૪ વિષયાનુક્રમ વસ્તુના અનન્તધર્મોની સિદ્ધિ ૧ જીવના અનન્તધર્મો દર ૨ ભગવચનો બીજાઓથી અપડકારણીય ૨૬૩ ૩ જિનશાસનમાં પ્રમાણોની અનંતતા ૨૬૪ કાવ્ય ત્રેવીસમું ૨૧૫ થી ૨૦ સપ્તભંગી પ્રરૂપણા ૧ સંક્ષેપથી વસ્તુની માત્ર દ્રવ્યરૂપતા ૨૬૫ ૨ પૃથરૂપે વસ્તુ માત્ર પર્યાયપ ૨૧૫ ૩ પરદર્શનકારોનું મિથ્યાત્વજનિતઅજ્ઞાન ૨૯ ૪ સ્વામી અપેક્ષાએ શ્રુતનું સમ્યમિથ્યાપણું ૨૬૭ ૫ ‘ન માંસભક્ષણે દોષ' શ્લોકની વિચારણા ૨૭૦ ૬ જીવોત્પત્તિનાં માંસવગેરે સ્થાનો ૭ સપ્તભંગીનું સ્વરૂપ ૨૭૦ ૨૭૧ ૮ ‘સ્યાદ્ અસ્તિ' ભંગનું સ્વરૂપ ૨૭૨ ૨૭૩ ૨૭૪ ૨૭૫ ૨૦૧ ૯ ‘સ્યાદ્ નાસ્તિ' ભંગનું સ્વરૂપ ૧૦ શેષભાંગાઓનું સ્વરૂપ ૧૧અનંતી સપ્તભંગીઓ ૧૨ સકળાદેશવિકળાદેશનું સ્વરૂપ ૧૩મયોગપદ્યનું સ્વરૂપ ૧૪કાલઆદિ આઠનું સ્વરૂપ ૧૫૫ર્યાયાર્થિનયે કાલઆદિ આઠનું સ્વરૂપ સભ્ય ચોવીસમું ૨૭૧ ૨૭૭ ૨૪ ૨૦૨ ૨૧થી ૨ વસ્તુમાં ઉપાધિભેદથી વિધર્મોની ઉ૫પત્તિ ૧ સત્ત્વ-અસત્ત્વવચ્ચે વિરોધનો અભાવ ૨ વિરોધીધર્મોનું એકાધિકરણ્ય પ્રત્યક્ષસિદ્ધ ૨૦૩ ૩ વૈયધિકરણ્યવગેરેદોષો અને તેનો પરિહાર કાવ્ય પચીસમું અનેકાન્તવાદની ચતુર્વિધા ૨૮૪ ૨૦થી ૨૮૦ ૨૮૭ www E Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્થાલાકી :: પાના નંબર ૨૯૩ ૫ નગોદની સદા અરિક્તતા ૩૧૯ Hથ ત્રીસ ૨ થી ૨૪ માવકની પસપારિતા ૧ પરપ્રવાદીઓનો પરસ્પરમત્સરભાવ - ૩૨૨ ૨ સ્યાદ્ધદ દ્વારા સર્વનયોની મૈત્રી ૩ર૩ ૩ જૈનદર્શનને સમુદ્રની ઉપમા ૩૨૪ Hથ એકત્રીસમું. ૨૫ થી | ભગવાનનો વચનાતિશય અવર્ણનીય લસિલો કરતા અરિહંતની અધિક પૂજયતા ૩૨૫ કાવ્ય બત્રીસમું. ૨૭ી રક ઉદ્ધારતા અયોગવ્યવચ્છેદ ૧કષવગેરેનું સ્વરૂપ ૩૨૮ ૨ ટીકાકારની પ્રશસ્તિ પરિશિષ્ટ ૧અયોગવ્યવચ્છેદ ૩૩ર થી ૩૮ ૨ નિર્દિષ્ટ વાયો ૩ણ્યાકુદમંજરીના અવતરણ ૩૩૯ થી ૩જર ૪ નિર્દિષ્ટ ગ્રન્યો ૫ નિર્દિષ્ટ ન્યકારો ૨૯૭ ૩૩૦-૩૩૧ પાના નંબર કાવ્ય છવીસમું. ૮૯ થી ૨૨ નિસાસનની પ્રયત્નસિહ સર્વોપરિતા : ૧ નિત્યવાદીની સ્થાપના ૨૮૯ (૩ર અનિત્યવાદીની સ્થાપના ૨૯૦ એકાન્સપલોમાં વિઆદિ દોષો ૨૯૧ બ્રથ સત્તાવીસમું. એમનવાડીની યુની ૧ સુખના ઉપભોગઆદિ અસંભવિત ૨ પુણ્યપાપ-બંધમોની અસિદ્ધિ ૨૪ ૩ અનિત્યવાદમાં સુખના ઉપભોગઆદિઅસિવ ૨૯૫ જ પુણ્યપાપ અસંભવિત ૫ બંધમોનો અસંભવ ૨k ૬ પરવાદીઓનું પરમાર્થશત્રુપણું " બ્રથ અટકાવીસ રહથી કાપ - કુનયાનય, પ્રમાણપત્રના રૂપનો વિમર્સ ૧દુનય આદિનું સ્વરૂપ ૨૯૯ ર ભગવાનની યથાર્થવાદિતાની હતુતિ ૩૦૦ ૩નયની આવશ્યક્તા ૪ નયનું સ્વરૂપ વર્ણન ૫ નૈગમસંગ્રહનું સ્વરૂપ ૬ વ્યવહારનયનું સ્વરૂપ ૭ જાસૂત્રનું સ્વરૂપ શબ્દનયનું સ્વરૂપ ૯ સમભિઢનું સ્વરૂપ ૧૦ એવંભૂતનું સ્વરૂપ ૧૧ સાતનયોનો સંગ્રહ ૧૨ દુર્બયનું સ્પ ૧૩ વાદિવસૂરિના મતે નયાદિનું સ્વરૂપે ૩૦૯ ૧૪નયોના વિષયોમાં ક્રમિક પરિમિતતા ૩૧૨ ૧પ પ્રમાણનું સ્વરૂપ ૩૧૨ ૧૬ પ્રત્યક્ષપ્રમાણનું સ્વરૂપ ૩૧૩ ૧૭ પરોક્ષજ્ઞાનનું સ્વરૂપ ૩૧૩ ષષ્ય ઓગણત્રીસમું કાપી ૧ જીવપરિમિતાઠનું ખંડન દરીન પરિમિતવાદમાં બે દોષ ૩૧૬ દર સંસારમાં મુક્તના પુનરાગમનની અસિદ્ધિ ૩૧૬ 3 અપરિમિતવાદ નિર્દોષ ૩૧૭ જ પથ્વી વગેરેમાં જીવત્વની સિદ્ધિ ૩૧૮ ૩૩૮ ૩૦૧ ૩૦૧ ૩૪૩ ૩૪૩ :::::::::: વિષયાનુક્રમ . F] Page #32 -------------------------------------------------------------------------- ________________ ચાલાકક્ષરી કદ:::: : ક શ્રી મર્દ નમઃ | بیمه = । श्री शङ्केश्वरपार्श्वनाथाय नमः । । श्री प्रेमभुवनभानुसूरीश्वराभ्यां नमः । _શું નમઃ | श्रीमल्लिषेणसूरिप्रणीता (મિઝૂરી) कलिकालसर्वज्ञ श्रीहेमचन्द्राचार्यविरचित - अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकास्तवनटीका गुर्जरभाषानुवादयुता यस्य ज्ञानमनन्तवस्तुविषयं, यः पूज्यते देवतैनित्यं यस्य वचो न दुर्नयकृतैः कोलाहलैलृप्यते । रागद्वेषमुखद्विषां च परिषत् क्षिप्ता क्षणाद् येन सा, स श्रीवीरविभुर्विधूतकलुषां बुद्धिं विधत्तां मम ॥ १ । निस्सीमप्रतिभैकजीवितधरौ निःशेषभूमिस्पृशां, पुण्यौघेन सरस्वतीसुरगुरू स्वाङ्गैकरूपौ दधत् । यः स्याद्वादमसाधयन् निजवपुर्दृष्टान्ततः सोऽस्तु मे, सबुद्धयम्बुनिधिप्रबोधविधये श्रीहेमचन्द्रः प्रभुः ॥ २ ॥ ટીકાકારકૃતમંગલ (વીર-સ્તુતિ) તે વીરવિભુ મારી બુદ્ધિને કદાગ્રહ વગેરે મળ વિનાની કરો (અર્થાત નિર્મળ કરશે) તે વરપ્રભુનું સ્વરૂપ કેવું છે? તે ચાર વિશેષણ દ્વારા બતાવે છે. પ્રત્યેક વિશેષણ પ્રભુના એક – એક મૂળઅતિશયનું સૂચક છે.) ‘વયે જ્ઞાનમનન્ત ' ઇત્યાદિ-જે વીરવિભુ)નું જ્ઞાન અનંત વસ્તુઓને પ્રકાશનારું છે... તથા જે (વીરવિભુ) ને દેવોનો સમુદાય નિત્ય પૂજે છે. વળી જે (વીરવિભુ)ના વચનો (સિદ્ધાંતો) પરદર્શનકારોના દુર્નયવચનરૂપ છે કોલાહલથી કદીય બાધ પામતાં નથી. દુર્નયવચનો મિચ્છારૂપ હોવાથી અર્થહીન છે. અને માત્ર કોલાહલ ઘોઘાટરૂપ જ છે.) વળી જેણે વીરવિભુએ) રાગદ્વેષ વગેરે શત્રુઓના સમુદાયને ક્ષણવારમાં દૂર ફગાવી દીધો છે. ૧. શ્રી હેમચંદ્રસૂરિજીની સ્તુતિ સરસ્વતી તથા સુરગુરુ (બૃહસ્પતિ)આ બને અમર્યાદિત પ્રતિભારૂપ એકમાત્ર જીવિતને ધરનારા છે. આ બન્નેને સઘળાય માનવોની પુણ્યરાશિના કારણે શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના જમણા–ડાબા) અંગરૂપે કે ધારણ કરે છે. અર્થાત આપણા બધાના પુણ્યપ્રતાપે જ શ્રી હેમચંદ્રાચાર્યમાં સરસ્વતી અને સુરગુરુએ વાસ કર્યો છે. અહીં સરસ્વતી સ્ત્રીતત્વછે. અને બૃહસ્પતિ પુરુષતત્વ છે. એકત્ર વિરોધી આબેતત્વનો પોતાનામાં * * NAN ::::દરકાંડી ટીકાકારક્ત મંગલ કોરી 1) Page #33 -------------------------------------------------------------------------- ________________ ' ' ' ' ' કરી સ્થામંજરી ये हेमचन्द्रं मुनिमेतदुक्तग्रन्थार्थसेवामिषतः श्रयन्ते । संप्राप्य ते गौरवमुज्ज्वलानां पदं कलानामुचितं भवन्ति ॥ ३ ॥ मातर्! भारति! सन्निधेहि हृदि मे, येनेयमाप्तस्तुते - निर्मातुं विवृत्तिं प्रसिध्यति जवादारम्भसम्भावना । यद्वा विस्मृतमोष्ठयोः स्फुरति यत् सारस्वतः शाश्वतो मन्त्रः श्री उदयप्रभेति रचनारम्यो ममाहर्निशम् ॥ ४ ॥ ' ' ' ' ' ' ' સમાવેશ કરીને શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના શરીરના દષ્ટાંતથી જ સ્યાદ્વાદની સિદ્ધિ કરી. આવા કાંતિયુક્ત સુવર્ણમય ચંદ્ર જેવા શ્રી હેમચંદ્રસૂરિ મારી સદ્ગદ્ધિરૂપ સાગરમાં ભરતી લાવનારા થાઓ. અર્થાત મારી સદ્દબુદ્ધિનો વિકાસ કરનારા થાઓ. ૨. શ્રી હેમચંદ્રસૂરિએ કહેલા આ ગ્રંથના અર્થનું સેવન=ભાવન કરવાના બહાને જેઓ તે શ્રી હેમચંદ્રસૂરિનો આશ્રય કરે છે તેઓ શ્રેષ્ઠ ગૌરવ પામે છે. તથા ઉજજવળ કળાઓનું યોગ્ય સ્થાન બને છે. (હેમ સુવર્ણ –બધી ધાતુઓમાં બહુમૂલ્યતા વગેરે ગુણોથી ગૌરવભૂત છે. તથા ચંદ્ર ઉજજવળ કળાઓનું સ્થાન છે. તેથી શ્રી હેમચંદ્રસૂરિને સેવનારા પણ તેમની જેમ ગૌરવાન્વિત અને ચંદ્રની જેમ કલાનિધાન બને છે. એ આ શ્લોકનો ફલિતાર્થ છે.)૩. સરસ્વતી અને ગુસ્મી સ્તુતિ હે સરસ્વતી માતા! તું મારા હૃદયમાં વાસ કર, જેથી તારા પ્રભાવથી આ અન્યયોગવ્યવચ્છેદગર્ભિત આખસ્તુતિના સ્યાદ્વાદમંજરીરૂપ વિવરણનું શીધ્ર નિર્માણ કરવા માટે પ્રારંભ કરવાની સમ્યગ ભાવના પકર્ષયુક્ત સિદ્ધિને વરે. અથવા હું ભૂલ્યો. “શ્રી ઉદયપ્રભ” (સ્વગુરુવરના નામરૂપ મંત્રી જ સુંદર રચનાવાળો શાશ્વત સારસ્વત (સરસ્વતીનો) મંત્ર છે. આ મંત્ર મારા ઓઠો પર સતત રમ્યા જ કરે છે. (અહીં (૧) સ્વગુરુવરના સ્મરણમાં જ સરસ્વતીનું સ્મરણ છે, (૨) સ્વગુરુવરનું સ્થાન પોતાના દ્ધયમાં અપૂર્વ છે, (૩) ગુરુવરના આ નામસ્મરણમાત્રથી સ્વિકાર્યની સિદ્ધિ થશે, તથા (૪) પોતે ગુરુકુલવાસી છે, ગુરુને પરતંત્ર છે. ઇત્યાદિ મુદ્દા દર્શાવવાનો ટીકાકારનો આશય છે) ૪. ગ્રંથની પ્રસ્તાવના છ આરામય અવસર્પિણીકાળના પાંચમા દુષમ આરારૂપ રાત્રી અત્યારે ભરતક્ષેત્ર પર છવાઈ ગઈ છે. આ રાત્રી અનેક મિથ્યામતરૂપ ઘુવડોના ઘોઘાટથી ભયંકર બની છે. વળી કેવળજ્ઞાનીરૂપ સૂર્ય અને વિશિષ્ટશ્રુતજ્ઞાની વગેરે રૂપ ચંદ્રના અભાવમાં આ રાત્રિ અમાસની રાત બની છે. ચારેકોર કાજળ જેવો કાળો અજ્ઞાનઅંધકાર જામ્યો છે. આ અજ્ઞાન અંધકારને મિટાવી દઈને શ્રી હેમચંદ્રાચાર્યે સૂર્યનો પાઠ ભજવ્યો છે. એમની શીતલ વાણી પૃથ્વી ઉપર ઉતરેલી અમૃતની નદી ગંગાની યાદ દેવડાવે છે. (આ વાણી અત્યંતર રોગોને દૂર કરનારી છે એવો સૂચિતાર્થ છે.) આ ઉપદેશવચનો આપવા દ્વારા શ્રી હેમચંદ્રાચાર્યકુમારપાળ રાજાને શિ પરમાહત =પરમશ્રાવક બનાવ્યો અને પછી કુમારપાળરાજા પાસે તેના અઢારદેશમાં અભયદાનરૂપ સંજીવની દે ઔષધ પ્રવર્તાવ્યું. આ ઔષધની પ્રાપ્તિથી જાણે કે નવું જીવન પામેલા અનેક જીવોના શુભાશિષો દુવાઓ શ્રી હેમચંદ્રાચાર્યને પ્રાપ્ત થયા. આ આશીર્વાદોના કારણે જ બાહ્ય શરીરનો વિલય થવા છતાં તે શ્રી હેમચંદ્રાચાર્ય છે આજે પણ પોતાના વિપુલ નિર્મળ યશશરીરથી (=ઉજજવળ યશથી) સાક્ષાત્ જીવે છે. સૃષ્ટિના સર્જક તરીકે પરદર્શનકારોને માન્ય બનેલા બ્રહ્માએ સુરૂપકુરૂપ વગેરે અનેક વિચિત્ર ભાવોથી N કાવ્ય - ૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ ++++ વ્યાકુળમંજરી इह हि विषमदुःषमाररजनितिमिरतिरस्कारभास्करानुकारिणावसुधातलावतीर्णसुधासारिणीदेश्यदेशनावितानपरमार्हतीकृतश्रीकुमारपालक्ष्मापालप्रवर्तिताभयदानाभिधानजीवातुसंजीवितनानाजीवप्रदत्ताशीर्वादमाहात्म्यकल्पावधिस्थायिविशद• यशः शरीरेण निरवद्यचातुर्विद्यनिर्माणैकब्रह्मणा श्री हेमचन्द्रसूरिणा जगत्प्रसिद्ध श्री सिद्धसेनदिवाकरविरचितद्वात्रिंशद्वात्रिंशिकानुसारि श्री वर्धमानजिनस्तुतिरूपम् 'अयोगव्यवच्छेदान्ययोगव्यवच्छेदाभिधानं' द्वात्रिंशिकाद्वितयं विद्वजनमनस्तत्त्वावबोधनिबन्धनं विदधे । કલુષિત સૃષ્ટિને રચી હતી. જયારે આ શ્રી હેમચંદ્રાચાયૅ (A) લક્ષણ (B) આગમ (C) સાહિત્ય તથા.... (D) તર્કરૂપ ચાર નિર્દોષ વિદ્યારૂપ સૃષ્ટિનું નિર્માણ કરીને પોતાને યથાર્થ બ્રહ્મા તરીકે ઠેરવ્યા છે. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ જગવિખ્યાત શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ રચેલા દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા પ્રકરણને અનુસરી શ્રીવર્ધમાનસ્વામીની સ્તુતિરૂપ – I અયોગવ્યવચ્છેદ અને II અન્યયોગવ્યવચ્છેદ. આ બે બત્રીશીઓ રચી છે. આ બન્ને બત્રીશીઓ વિદ્ પુરુષોના મનને પ્રમોદ ઉપજાવવામાં મુખ્ય કારણરૂપ છે, કેમકે પંડિતો તત્ત્વની પ્રાપ્તિથી જ આનંદ પામે છે. १. विशेषणसङ्गतैवकारोऽयोगव्यवच्छेदबोधकः यथा शङ्खः पाण्डुर एवेति, विशेष्यसंगतैवकारोऽन्ययोगव्यवच्छेदबोधकः यथा पार्थ एव धनुर्धर, क्रियापदसंगतैवकारोऽत्यन्तायोगव्यवच्छेदवोधकः यथा उत्पलं नीलं भवत्येव ॥ ૧ અન્યયોગવ્યવચ્છેદ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે. વ્યવચ્છેદ=નિરાકરણ-બાદબાકી કરવી. આ અર્થમાં સંસ્કૃતમાં ‘વ’ કાર અવ્યય તથા ગુજરાતીમાં ‘જ' કારનો ઉપયોગ થાય છે. જૂદા-જૂદા સ્થાને વપરાતા આ એવકારથી પ્રાપ્ત થતા ત્રણ જૂદા જાદા અર્થો આ પ્રમાણે છે. A અન્યયોગવ્યચ્છેદ:- વિશેષ્યપદની સાથે જયારે જ॰ કાર વપરાય છે ત્યારે આ પ્રકારનો વ્યવચ્છેદ થાય છે. તેનાથી એવો અર્થ પ્રાપ્ત થાય છે કે તે વિશેષણ માત્ર વિશેષ્યમાં જ ઉપલબ્ધ થાય છે. પણ વિશેષ્યથી ભિન્નમાં ઉપલબ્ધ થતું નથી, જેમકે ‘વીતરાગ જ સર્વજ્ઞ હોય છે.’ અહીં સર્વજ્ઞપણું ‘વીતરાગ' સિવાય અન્યત્ર ઉપલબ્ધ થતું નથી એ ફલિતાર્થ છે. B અયોગવ્યવચ્છેદ :- જ્યારે વિશેષણપદની સાથે ‘જ' કારનો સંબંધ થાય છે ત્યારે આ પ્રકારનો વ્યવચ્છેદ ધ્વનિત થાય છે. અને તેનાથી ‘તે વિશેષણ વિશેષ્યને સર્વાશે વ્યાપીને રહ્યું છે' એમ સૂચિત થાય છે. જેમકે ‘શંખ સફેદ જ હોય છે.' અહીં ‘સફેદપણું' શંખમાત્રમાં ઉપલબ્ધ છે. એમ સમજાય છે, અયોગ-યોગનો અભાવ. વ્યવચ્છેદ-તેનો નિષેધ, શંખમાં શ્વેતત્ત્વ'નો અભાવ નથી. માટે અહીં' અયોગવ્યવચ્છેદ થયો. આ અયોગવ્યવચ્છેદ વિશેષ્યથી ભિન્નમાં વિશેષણની હાજરી અંગે મૌન રહે છે. C અત્યન્તઅયોગચવચ્છેદ :– જ્યારે જ' કાર ક્રિયાપદની સાથે આવે છે, ત્યારે આ પ્રકારનો વ્યવચ્છેદ વ્યક્ત થાય છે. આ વ્યવચ્છેદ વિશેષણનો વિશેષ્યમાં સર્વથા અભાવનો નિષેધ કરે છે, અને સાથે સાથે અર્થત: કેટલાક અંશે અભાવનું સૂચન પણ કરે છે. જેમકે કમળો લાલ હોય છે જ.' અહીં કમળોમાં લાલ રંગના સર્વથા અભાવનો નિષેધ છે. પણ સાથે સાથે સૂચન થાય છે કે બધા જ કમળો લાલ નથી પણ કેટલાક ભુરા વગેરે રંગના પણ હોય છે. અર્થાત્ આ વ્યવચ્છેદથી વિશેષ્યમાં વિશેષણભૂતધર્મ અને તેનાથી ભિન્નધર્મ આ બન્નેની હાજરી સૂચિત થાય છે. ગ્રંથની પ્રસ્તાવના Page #35 -------------------------------------------------------------------------- ________________ યાતઠમંજરી तत्र च प्रथमद्वात्रिंशिकायाः सुखोन्नेयत्वात् तद्व्याख्यानमुपेक्ष्य द्वितीयस्यास्तस्या निःशेषदुर्वादिपरिषदधिक्षेपदक्षायाः कतिपयपदार्थविवरणकरणेन स्वस्मृतिबीजप्रबोधविधिर्विधीयते । तस्याश्चेदमादिकाव्यम् - अनन्तविज्ञानमतीतदोषमबाध्यसिद्धान्तममर्त्यपूज्यम् । श्रीवर्धमानं जिनमाप्तमुख्यं स्वयंभुवं स्तोतुमहं यतिष्ये ॥ १ ॥ 'श्रीवर्धमानं जिनमहं स्तोतुं यतिष्ये' इति क्रियासम्बन्धः । किं विशिष्टम् ? अनन्तम् अप्रतिपाति वि= विशिष्टं सर्वद्रव्यपर्यायविषयत्वेन उत्कृष्टं ज्ञानं - केवलाख्यं विज्ञानम् । ततः अनन्तं विज्ञानं यस्य सः अनन्तविज्ञानस्तम् । तथा અતીતાઃ = નિઃસત્તાજીમૂતત્વેનાઽતિાન્તાઃ ટોષાઃ = ચાટ્યઃ ચસ્માત્ સ તથા, તમ્। તથા અવાધ્યઃ = પદૈઃ વાધિતુમશવઃ सिद्धान्तः स्याद्वादश्रुतलक्षणो यस्य सः तथा तम् । तथा अमर्त्याः = देवा:, तेषामपि पूज्यम् = आराध्यम् । अत्र च પ્રથમ કાવ્યની અવતરણિકા આ બે બત્રીશીમાં અયોગવ્યવચ્છેદ' બત્રીશીનો ભાવાર્થ સ૨ળ છે. તેથી તેના વિવરણની ઉપેક્ષા કરીને ટીકાકાર બીજી બત્રીશીનાં કેટલાક પદાર્થોનું વિવરણ કરે છે. આ અન્યયોગવ્યવચ્છેદ' નામની બીજી દ્વાત્રિંશિકા બધા કુવાદીઓનો પરાભવ કરવામાં સમર્થ છે. ટીકાકારે આ વિવરણ પોતાના સ્મરણના બીજભૂત સંસ્કારોને જાગૃત કરવા માટે અર્થાત્ તે સંસ્કારોને સદા જાગૃત રાખવા માટે કર્યું છે. બત્રીશકાવ્યપુષ્પમય આ માળાના મંગળાચરણરૂપ પ્રથમ પુષ્પનો પમરાટ આ પ્રમાણે છે – કાચાર્થ :–અનાજ્ઞાનના ધારક, દોષોથી પાર પામેલા, અબાધિતસિદ્ધાંતના પ્રરૂપક, દેવોથી પૂજ્ય, આપ્તોમાં મુખ્ય અને સ્વયંભૂ-સ્વયંસંબુદ્ધ, શ્રીવર્ધમાનસ્વામીની સ્તવના કરવા હું પ્રયત્ન કરીશ. ૧ શ્રી વર્ધમાનસ્વામીની સ્તવના કરવા હું પ્રયત્ન કરીશ. તે વર્ધમાનસ્વામીનું કેવળજ્ઞાન વિલય નહિ પામનારું છે. ત્રણે કાળના સર્વે પદાર્થો અને તેઓના સઘળા પર્યાયોનું પ્રકાશક હોવાથી આ કેવળજ્ઞાન ઉત્કૃષ્ટ છે. તથા તે વીર વિભુના રાગદ્વેષ વગેરે સઘળા દોષો નેસ્તનાબૂદ થયા છે. તથા તે વીરવિભુએ કહેલો સ્યાદ્વાદશ્રુત સિદ્ધાંત બીજાઓથી બાધ પમાડી શકાય તેવો નથી. તથા તે વીરવિભુ દેવોને પણ પૂજ્ય છે. ચાર મૂળઅતિશય દર્શક ચાર વિશેષણો આ કાવ્યમાં શ્રી વર્ધમાનસ્વામીનાવિશેષણરૂપે ચાર મૂળાતિશયોનું પ્રતિપાદન કર્યું છે. (૧) અનન્તવિજ્ઞાનમ્ આ વિશેષણથી ભગવાનના કેવળજ્ઞાનના અનન્તપણાનો નિર્દેશ કર્યો છે (સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો આ જ્ઞાનના વિષય બનતા હોવાથી આ જ્ઞાન અનન્ત છે.) આ વિશેષણથી ભગવાનના જ્ઞાનાતિશયનું નિવેદન થયું. (૨) “અતીતદોષમ્ ” આ વિશેષણથી ભગવાનમાંથી અઢારે દોષો સર્વથા ક્ષય પામ્યા છે તેમ બતાવ્યું. આત્માના કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર વગેરે ગુણોને ઢાંકતા આવરણો દોષરૂપ છે. (અઢાર દોષો→ (૧)અજ્ઞાન (૨)નિદ્રા (૩)મિથ્યાત્વ (૪)અવિરતિ (૫)હસ્ય (૬)તિ (૭)અરતિ (૮)ભય (૯)જુગુપ્સા (૧૦) શોક (૧૧)કામ (૧૨)રાગ (૧૩)દ્વેષ (૧૪)દાનાંતરાય (૧૫)લાભાંતરાય (૧૬)ભોગાંતરાય (૧૭)ઉપભોગાંતરાય અને (૧૮)વીર્યંતરાય.) આ વિશેષણ દ્વારા અપાયાપગમ અતિશયનું આવેદન થયું (૩) ‘અબાધ્યસિદ્ધાંતમ્ ’ આ વિશેષણ ઘેટાંઓના સમુદાયથી સિંહની જેમ કુતીર્થિકોના કુતર્કોથી કચારેય પણ બાધ નહિ પામનારા સ્યાદ્વાદ સિદ્ધાંતના પ્રરૂપક કાવ્ય – ૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ H: : ચાતુર્મજી # ### # # श्रीवर्धमानस्वामिनो विशेषणद्वारेण चत्वारो मूलातिशयाः प्रतिपादिताः। तत्र 'अनन्तविज्ञानम्' इत्यनेन भगवतः ।। केवलज्ञानलक्षणविशिष्टज्ञानानन्त्यप्रतिपादनाद् ज्ञानातिशयः। 'अतीतदोषम्' इत्यनेन अष्टादशदोषसंक्षयाभिधानाद् । # अपायापगमातिशयः। अबाध्यसिद्धान्तम्' इत्यनेन कुतीर्थिकोपन्यरतकुहेतुसमूहाशक्यबाधस्याद्वादरूपसिद्धान्तप्रणयनभणनाद् । वचनातिशयः । 'अमर्त्यपूज्यम्' इत्यनेन अकृत्रिमभक्तिभरनिर्भरसुरासुरनिकायनायकनिर्मितमहाप्रातिहार्यसपर्यापरिज्ञानात् । पूजातिशयः। अत्राहपर-'अनन्तविज्ञानम् इति एतावदेवास्तुन अतीतदोषम् इति, गतार्थत्वात्, दोषात्ययंविना अनन्तविज्ञानत्वस्यानुपपत्तेः। अत्रोच्यते- कुनयमतानुसारिपरिकल्पिताप्तव्यवच्छेदार्थमिदम् । तथा चाहुराजीविकनयानुसारिणः 'ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः' इति । तन्नूनं न तेऽतीतदोषाः कथमन्यथा तेषां तीर्थनिकारदर्शनऽपि भवावतारः ॥ તરીકે ભગવાનને સ્થાપે છે. આ વિશેષણ વચનાતિશયનું સૂચન કરે છે. (૪) “અમર્યપૂજયમ્ ” આ વિશેષણથી-સહજ ભક્તિના કલ્લોલમાં કીડા કરતાં સર–અસુરોના ઈન્દ્રોએ સર્જલા અષ્ટ પ્રાતિહાર્યરૂપ પૂજાનું જ્ઞાન થાય છે. આ વિશેષણથી “પૂજાતિશયનો નિર્દેશ થાય છે. (આઠ પ્રાતિહાર્ય (૧)અશોકવૃક્ષ (૨)પુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪)ચામર (૫) સિંહાસન (૬) ભામંડલ (૭)દેવદુંદુભિ (૮) ત્રણ છત્ર.) “અતીતદોષ વિશેષણપદની સાર્થકતા ઉપરોકત ચાર વિશેષણોમાં ક્રમશ: એક એક વિશેષણની નિરર્થકતાની શંકા ઊઠાવી તે દરેક વિશેષણની સાર્થકતા સિદ્ધ કરે છે. ' (વિશેષણો ત્રણ પ્રકારના છે (૧)વ્યાવર્તક (૨)વિધેય અને (૩)હેતગર્ભ વિશેની અન્યથી વ્યાવૃત્તિ (વિભાગ)કરતવિશેષણ વ્યાવર્તક વિશેષણ કહેવાય. જેમકે લાલ ઘડો. વિશેષ્યમાં વિશેષ વિધાન કરે તે વિધેય વિશેષણ. જેમકે પર્વત અગ્નિવાળો છે. તથા જે વિશેષણ પોતે વિશેષણ બનવા ઉપરાંત હેત બને તે હેતગર્ભવિશેષણ. જેમકે વીતરાગ સર્વજ્ઞ છે. (૧)જો આ વિશેષણો વિશેષ્યના ાિ અર્થમાં વધારો કરવાપૂર્વક વિશેષ્યને અન્યથી વ્યાવૃત્ત કરતા હોય = જો વિશેષણો અન્યયોગવ્યવચ્છેદ કરનારા બને તો તેવિશેષણો તત્વના નિર્ણયમાં સાર્થક ગણાય. માત્ર સ્વરૂપબોધક વિશેષણો સાર્થક ગણાતા નથી. તેમજ (૨)જે વિશેષણનાં અર્થ અર્થત: પ્રાપ્ત હોય અથવા જે વિશેષણનું કાર્ય અન્યત: સિદ્ધ છે તે વિશેષણનો શાબ્દિક પ્રયોગ પુનકિતદોષરૂપ બને છે અને નિરર્થક બને છે. આ બે મુદ્દાને લક્ષ્યમાં લઈ વિશેષણોની નિરર્થકતાની શંકા ઊઠાવવામાં આવી છે.) શંકા- “અનવિજ્ઞાન વિશેષણ પર્યાપ્ત છે. “અતીતદોષ' વિશેષણપદની આવશ્યક્તા નથી. કેમકે તેનો અર્થ અર્થત: પ્રાપ્ત છે, કેમકે જે વ્યકિતના સર્વ દોષો દૂર થયા ોય છે તે જ વ્યક્તિ અને જ્ઞાની બને છે. અર્થાત જે વ્યકિત અનન્તજ્ઞાની શ્રેય છે તે વ્યક્તિ અવશ્ય સર્વ દોષોથી અતીત જ હોય છે. કેમકે સર્વ દોષોનો ક્ષય અનન્તજ્ઞાનનું અવ્યભિચારી કારણ છે. તેથી “અતીતદોષ અર્થની પ્રાપ્તિ “અનન્નવિજ્ઞાન પદથી થઈ જ જાય છે. તેથી કવિએ “અતીતદોષ પદ મૂકીને કાવ્યમાં પુનરુકિતદોષ લગાડ્યો છે. વળી “અનવિજ્ઞાન છે પદથી જે અન્યયોગવ્યવચ્છેદ થાય છે અતીતદોષ' પદ તે વ્યવચ્છેદમાં વધારો કરતું નથી. તેથી આ વિશેષણ વ્યર્થ વિશેષણ પણ છે. અહીં શ્રી વર્ધમાન રૂપ વિશેષ્યથી ભિન્નમાં આપવઆ કાવ્યમાં “સ્તતિના વિષયપણું' ને વ્યવચ્છેદ ઇષ્ટ છે.) કકકકક હા * * १ अन्तण्या दानलाभवीर्यभोगोपभोगगाः । हासो रत्यरती भीर्तिजुगुप्सा शोक एव च ॥ ७२ । कामो मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा। सरगो द्वेषश्च नो दोपास्तेपामष्टादशाऽप्यमी ॥ ७३ ॥ अभिधानचिन्तामणिः प्रथमकाण्डे श्लोकौ । २ कंकिल्लि कुसुमवुठ्ठि देवझुणि चामणसणाइं च । भावलयभेरिछतं जयन्ति जिणपाडिहेराई ॥ १ ॥ प्रवचनसारोद्धारे द्वार ३९ (गा. ४४०) छया+अशोकवृक्षः कुसुमवृष्टिः दिव्यध्वनिः चामरे आसनानि च भामण्डलं भेरी छत्रम जयन्ति जिनप्रातिहार्याणि ॥ અતીતદોષ' વિશેષાણ આ દદદદદદ * F: 5 Page #37 -------------------------------------------------------------------------- ________________ ક સ્થામંજરી आह-यद्येवं, अतीतदोषम्' इत्येवास्तु अनन्तविज्ञानम्' इत्यतिरिच्यते, दोषात्ययेऽवश्यंभावित्वादनन्तविज्ञानत्वस्य । न, कैश्चिद् दोषाभावेऽपि तदनभ्युपगमात् । तथा च वैशेषिकवचनम् - सर्वं पश्यतु वा मा वा, तत्त्वमिष्टं तु पश्यतु। कीटसङ्ख्यापरिज्ञानं तस्य नः क्वोपयुज्यते ॥ तथा – 'तस्मादनुष्यनगतं ज्ञानमस्य विचार्यताम् । प्रमाणं दूरदर्शी चेद् एते 22 ) JyWકે Jક્ઝઝઝપ્રોગ્રઈ ઝઝઝયું દુષ્ટ ) 2ઝર્ચ 2 #DBર્ષય છે , परिज्ञानाभावात् । तथा चार्षम् --जे एग जाणइ,से सव्वं जाणइ ;जे सव्वं जाणइ ,से एणं जाणइ ॥. (छाया-य एक | जानाति स सर्वं जानाति। यः सर्वं जानाति स एकं जानाति) ( आचा ० १ श्रु. ३ अ. ४ उ.) । तथा, “एको भावः सर्वथा | येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टा, एको भावः सर्वथा तेन दृष्टः । સમાધાન:-પરદર્શનકારો રાગદ્વેષાદિ દોષોથી કલુષિત વ્યક્તિને પણ અખતરીકે સ્વીકારે છે. અને સર્વજ્ઞ છે તરીકે માન્ય કરે છે. જુઓને આજીવકમતને અનુસરનારાઓ પોતાના આપ્તનું સ્વરૂપ દર્શાવતા કહે છે. ધર્મતીર્થના સ્થાપક અને જ્ઞાની (એવા આપ્તપુરુષ)મોલમાં જઈને પોતાના તીર્થનો તિરસ્કાર જોઈને ફરીથી સંસારમાં આવે છે. આમ તેઓએ સ્વતીર્થના રાગ આદિ દોષોથી કલુષિતને જ્ઞાની અને આખ તરીકે સ્વીકાર્યા છે. (શંકા:- ઉપરોક્ત શ્લોકમાં એવું બતાવ્યું નથી કે તે જ્ઞાની સ્વતીર્થના રાગથી મોક્ષમાથી સંસારમાં આવે છે. માત્ર સ્વતીર્થનો તિરસ્કાર જોઇને તીર્થની રક્ષા કાજે, અને તે તીર્થને પામી અનેકનું કલ્યાણ થાય, એવી કરૂણાથી જ તેઓ ફરીથી અવતાર લે છે. સમાધાન:- રાગદ્વેષ વગેરેના નાશથી જેઓનો મોક્ષ થઇ ગયો છે, તેઓને સંસારમાં ફરીથી જન્મ સંભવ જ નથી. જેમકે બળી ગયેલા બીજમાંથી અંકરા કુટી શકે નહિ. તેથી અહીં સ્વતીર્થરક્ષા વગેરે ભાવમાં રહેલા રાગનું જ ધોતન થાય છે. આવા રાગાદિ દોષોથી કલંકિત બનેલી વ્યક્તિઓમાં આપ્તત્વનો વ્યવચ્છેદ કરતે લેવાથી જ “અતીતદોષ' વિશેષણપદ સાર્થક છે. અને પુનરુકિતદોષ નથી.) અનન્તવિજ્ઞાન' વિશેષણ પદની સાર્થક્તા શંકા :- જો આ પ્રમાણે વ્યાવર્તક લેવાથી “અતીતદોષ' વિશેષણ સાર્થક અને આવશ્યક છે. તે અનઃવિજ્ઞાન વિશેષણપદની આવશ્યક્તા નથી. કેમકે “અતીતદોષ' વિશેષણપદથી અર્થત તે વિશેષણ ગમ્ય બને જ છે. કેમકે સર્વદોષોનો ક્ષય એ અનન્તજ્ઞાનનું અવિકલ કારણ છે. અને ‘અવિકલ કારણસામગ્રીની હાજરીમાં કાર્ય અવશ્ય હોય એવો નિયમ છે. તેથી જે દોષરહિત છે તે અવશ્ય અનાજ્ઞાની હેય જ. તેથી હું “અતીતદોષ' વિશેષણપદથી જ ગમ્ય અર્થવાળું “અનન્તવિજ્ઞાન વિશેષણપદ નિરર્થક છે. સમાધાન :- કેટલાક કુતીર્થિકો સર્વદોષના ક્ષયમાં પણ સર્વજ્ઞપણું સ્વીકારતા નથી. કેમકે તેઓને મન સર્વ વસ્તુઓનું સૈકાલિક જ્ઞાન અસંભવિત છે, અને અનાવશ્યક છે જેમકે વૈશેષિકો કહે છે –“ઇશ્વર સઘળાય પદાર્થોનું જ્ઞાન કરે કે ન કરે તેની સાથે અમને નિસ્બત નથી. તે ઈષ્ટ (=વ્યવહાર માટે અને મોક્ષ માટે ઉપયોગી) તત્વનું જ્ઞાન કરે એટલે જ અમને બસ છે. તેનું =ઈવરન) કીડાઓની સંખ્યાવિષયકજ્ઞાન અમને કયાંય ઉપયોગી નથી.” અર્થાત અમારા લોકવ્યવહાર કે મોક્ષને માટે તે જ્ઞાન ઉપયોગી નથી.વળી“તેથી જ ઇશ્વરના અનુષ્ઠાન ( પ્રવૃત્તિ)સંબંધી જ્ઞાનનો જ વિચાર કરવો જોઈએ. જો દૂરનું જોઈ શકનાર જ પ્રમાણભૂત હોય, તો તો આવો! આપણે ગીધની જ ઉપાસના કરીએ કેમકે ગીધડા આકાશમાં ખૂબ ઊંચેથી છેક નીચે શબને જોઈ ને !! તાત્પર્ય - અતિદૂરના ભૂત-ભવિષ્યનું જ્ઞાન કે અતિ દૂર રહેલી વસ્તુનું જ્ઞાન નિરર્થક છે. તેવા જ્ઞાનની હાજરી માત્રથી આપ્ત તરીકે માનવામાં મુર્ખાઈ છે. મોક્ષમાં કારણભૂત પ્રવૃત્તિના જનક જ્ઞાનવાળી વ્યકિત જ વાસ્તવમાં આપ્યું છે. તેથી આમ થવા માટે સર્વજ્ઞ થવાની જરૂર નથી.)આ પ્રમાણેની વૈશેષિકોની કલ્પનાના આમપુરુષને વાસ્તવિક આHપુરુષની # કોટિમાંથી દૂર કરવા દ્વારા “અનન્તવિજ્ઞાન વિશેષણ સાર્થક છે. કાવ્ય - ૧ #t Page #38 -------------------------------------------------------------------------- ________________ * પર: : િિા કરી શાહુકમજરી [ ર રિફ ननु तर्हि 'अबाध्यसिद्धान्तम्' इत्यपार्थकम् । यथोक्तगुणयुक्तस्याव्यभिचारिवचनत्वेन तदुक्तसिद्धान्तस्य बाधाऽयोगात् । । न, अभिप्रायाऽपरिज्ञानात् । निर्दोषपुरुषप्रणीत एवाबाध्यः सिद्धान्तः न अपरेऽपौरुषेयाद्याः असम्भवादिदोषाघ्रातत्वात्' इति । - ज्ञापनार्थम्। आत्ममात्रतारकमूकान्तकृत्केवल्यादिरूपमुण्डकेवलिनो यथोक्तसिद्धान्तप्रणयनासमर्थस्य व्यवच्छेदार्थं वा विशेषणमेतत्। अन्यस्त्वाह - 'अमर्त्यपूज्यम्' इति न वाच्यम्, यावता यथोद्दिष्टगुणगरिष्ठस्य त्रिभुवनविभोरमर्त्यपूज्यत्वं न कथञ्चन । व्यभिचरतीति। सत्यम्, लौकिकानां हि अमर्त्याः पूज्यतया प्रसिद्धाः। तेषामपि भगवानेव पूज्य इति विशेषणेनानेन ज्ञापयन् आचार्यः परमेश्वरस्य देवाधिदेवत्वमावेदयति। एवं पूर्वार्धे चत्वारोऽतिशया उक्ताः। શંકા :- શું મોક્ષ માટેના ઉપયોગી જ્ઞાનવાળી વ્યક્તિ તમને આખ તરીકે મંજૂર નથી? સમાધાન :- મોક્ષ માટેના આવશ્યક જ્ઞાનને ધરાવતી વ્યકિત અમને આપ્ત તરીકે ઈષ્ટ છે જ. શંકા :- તો પછી શા માટે વૈશેષિકોની કલ્પનાને ખોટી ઠેરવવા ચેષ્ટા કરો છો? સમાધાન :- વૈશેષિકોની કલ્પના એટલા માટે ખોટી છે કે મોક્ષોપયોગી યથાર્થ તત્ત્વજ્ઞાન પણ સર્વજ્ઞને જ હેય, અસર્વજ્ઞને નહિ. તેથી જે સર્વજ્ઞ નથી તે મોક્ષ વગેરેનું પણ યથાર્થ જ્ઞાન ધરાવતો નથી. માટે વૈશેષિકોની અસર્વજ્ઞને યથાર્થ તત્ત્વજ્ઞાની માની આખ તરીકે સ્વીકારવાની ચેષ્ટા ખોટી છે. શંકા :- અસર્વજ્ઞ યથાર્થ તત્ત્વજ્ઞાની કેમ ન હોઈ શકે? સમાધાન: અનન્તજ્ઞાન વિના એક પણ વસ્તુનું સંપૂર્ણ યથાવત જ્ઞાન થઈ શકતું નથી. જૂઓ આગમ વચન છે જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને જાણે છે.” (આચારાંગ છે. છે. . અ. ચો. ઉ.)તથા “જણે એક ભાવને સર્વથા જોયો છે તેણે જ સર્વ ભાવો સર્વથા જોયા છે. તથા જેણે સર્વ ભાવો સર્વથા જોયા છે. તેણે જ એક ભાવ સર્વથા જોયો છે. આ આગમવચનમાં રહેલી યુકિતસિદ્ધ સત્યતા આગળ બતાવશે. તેથી મોલોપયોગી તત્વનું પણ યથાર્થનિરૂપણ સર્વજ્ઞ જ કરી શકે. અસર્વજ્ઞ વ્યક્તિ મોપયોગી તત્વનું યથાવત નિરૂપણ કરવામાં સમર્થ ન લેવાથી આખ નથી. અબાધ્યસિદ્ધાંત વિશેષણપદની સાર્થકતા શંકા:- ઉપરોકત બન્ને વિશેષણો જો સાર્થક ોય તો પછી “અબાધ્યસિદ્ધાંત' વિશેષણ વ્યર્થ છે. કેમકે જેનામાં રાગ, દ્વેષ, મોહ વગેરે દોષ નથી અને જે સર્વજ્ઞ છે એનું વચન (સિદ્ધાંત)કયારેય બાધા પામે નહિ, એ વાત અર્થત: જ ગમ્ય છે. કેમકે રાગ, દ્વેષ, મોહ (અજ્ઞાન)તથા ભયથી બોલાયેલા વચનો જ ખોટા હોઇ શકે છે અને તેથી બાલદોષગ્રસ્ત બની શકે છે.) સમાધાન :- અહી તમે કવિના આશયને સમજી શક્યા નથી. “નિર્દોષ પુરુષે કહેલા સિદ્ધાંત જ અબાધિત છે નહિ કે અપૌરુષેય વગેરે સિદ્ધાંતો” એમ દર્શાવવા કવિએ આ વિશેષણ મુક્યું છે. વેદાંતી વગેરે તીર્થિકોએ પુરુષોએ નહિ કહેલા=અપૌરુષેય આગમોને અબાધ્ય માન્યા છે. એ આગમોનો આખઆગમ તરીકે વ્યવચ્છેદ કરવા દ્વારા આ વિશેષણ સાર્થક જ છે. કેમકે આગમવચન અક્ષર-વર્ણ વગેરે રૂપ છે, અને તેની ઉત્પત્તિ તાલ છે -જીભ વગેરેના પ્રયત્ન વિના સંભવે નહિ. અપૌરુષેય વચનો તાલ જીભ વગેરેના પ્રયત્ન વિના ઉત્પન્ન થયા છે તે વાત જ છે १ द्रव्यभावमुण्डनप्रधानस्तथाविधवाह्यातिशयशून्यः केवली ॥ संविग्नो भवनिर्वेदादात्मनिःसरणं तु यः । आत्मा) संप्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवली ॥ यः पुनः सम्यक्त्वाप्तौ भवनैर्गुण्यदर्शनतस्तन्निर्वेदादात्मनिःसरणमेव केवलमभिवाञ्छति तथैव चेष्टते स मुण्डकेवली પવતીતિ અબાધ્યસિદ્ધાંત વિશેષાણની સાર્થકતા # E ; Page #39 -------------------------------------------------------------------------- ________________ : ::::: સ્થાકુઠમંજરી ___ अनन्तविज्ञानत्वं च सामान्यकेवलिनामपि अवश्यंभावि इत्यतः तद्व्यवच्छेदाय 'श्रीवर्धमानम्' इति विशेष्यपदमपि विशेषणरूपतया व्याख्यायते। श्रिया चतुस्त्रिंशदतिशयसमृद्ध्यनुभवात्मकभावार्हन्त्यरूपया वर्धमानम् वर्धिष्णुम्। ननु, । अतिशयानां परिमिततयैव सिद्धान्ते प्रसिद्धत्वात् कथं वर्धमानतोपपत्तिः? इति चेत् ? न, यथा निशीथचूर्णी भगवतां श्रीमदर्हतामष्टोत्तरसहस्रबाहलक्षणसङ्ख्ययाउपलक्षणत्वेनान्तरङ्गलक्षणानां सत्त्वादीनामानन्त्यमुक्तम्, एवमतिशयानामधिकृतपरिगणनायोगेऽप्यपरिमितत्वमविरुद्धम् । ततो नातिशयश्रिया वर्धमानत्वं दोषाश्रय इति । ___ अतीतदोषता चोपशान्तमोहगुणस्थानवर्तिनामपि सम्भवतीति, अतः क्षीणमोहाख्याऽप्रतिपातिगुणस्थानप्राप्तिप्रतिपत्यथ ।। 'जिनम्' इति विशेषणम् । रागादिजेतृत्वाद् जिनः समूलकाषङ्कषितरागादिदोष इति। अबाध्यसिद्धान्तता च श्रुतकेवल्यादिष्वपि | दृश्यतेऽतः तदपोहा) 'आप्तमुख्यम्' इति विशेषणम् । आप्तिर्हि रागद्वेषमोहानामैकान्तिक आत्यन्तिकश्च क्षयः, सा ।। येषामस्ति ते खलु आप्ताः, अभ्रादित्वाद् मत्वर्थीयो 'अ' प्रत्ययः। तेषु मध्ये मुखमिव सर्वाङ्गानां प्रधानत्वेन मुख्यम् । અસંભવિત છે. આમ) અપૌરુષેય વચનો અસંભવ વગેરે દોષોથી કલંકિત લેવાથી જ અમાન્ય છે. (અથવા જૈનેતર સિદ્ધાન્તો અવીતરાગ.અસર્વજ્ઞ કથિત લેવાથી બાધ્ય સિદ્ધાન્તરૂપ જ છે, તેથી તે વિશેષણ દ્વારા ફરી બતાવવામાં મહત્તા નથી છે એવા આશયથી આ વિશેષણના ઉપાધનમાટે બીજું કારણ બતાવે છે. વળી માત્ર પોતાને જ તારનારા મુકકેવળી તથા શું અન્નકૃતકેવળી =કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી અતર્મુહૂર્તમાં નિર્વાણ પામનારા)વગેરે મુડકેવલીઓને બાકાત | કરવા દ્વારા પણ આ વિશેષણ સાર્થક છે.(મુણ્ડકેવળી-ઉપદેશલબ્ધિ વગેરે અતિશય વિનાના કેવળીઓ) આ મુકેવળીઓ પણ દોષ વિનાના અને સર્વજ્ઞ છે. તેથી તે બે વિશેષણો આપ્તતરીકેની ગણત્રીમાંથી મુકેવળી ઓનો વ્યવચ્છેદ કરવા સમર્થ નથી. તેથી “અબાધ્યસિદ્ધાંત' વિશેષણ આ કેવળીઓનો વ્યવચ્છેદ કરવા દ્વારા સાર્થક બને છે. અમત્ર્યપૂજ્ય' વિશેષણપદની સાર્થકતા અન્ય વ્યક્તિ નવી આશંકા કરે છે- ઉપરોક્ત ત્રણ વિશેષણોથી વિશિષ્ટ આપ્તપુરુષ દેવેન્દ્રવર્ચે બને તેમાં કોઈ આશ્ચર્ય નથી. તેથી અમર્યપૂજય વિશેષણ મુકવાની કોઈ જરૂર નથી. કેમકે ત્રિભુવનસ્વામી પરમાત્મા ઉપરોક્ત ત્રણ વિશેષણોથી વિશિષ્ટ લેવાથી ઇન્દ્રપૂજ્ય બને એ અર્થગમ્ય છે. સમાધાન :- અલબત્ત, તમારી વાત સાચી છે. છતાં પણ લોકોમાં સામાન્યથી દેવો પૂજાય છે. તે દેવોને પણ આ આખપુરુષ પૂજય હેવાથી દેવાધિદેવ છે. અને તેથી પૂજયપૂજક લોકો આ દેવાધિદેવની જ ઉપાસના કરે તેમ દર્શાવવા દ્વારાવિશેષણ પોતાની સાર્થકતાને સિદ્ધ કરે છે. આમ પૂર્વાર્ધમાં પરમાત્માના ચાર અતિશયો છું સાર્થક ચાર વિશેષણ દ્વારા દર્શાવ્યા. શ્રી વર્ધમાનપદની સાર્થક્તા અનાજ્ઞાન સર્વશપણુંવગેરે ગુણો સામાન્ય કેવલીમાં પણ હોવાથી તેઓ પણ આખપુરુષ તરીકે સ્વીકૃત થઈ જાય. જ્યારે અહીં તીર્થના આદ્યસ્થાપકતીર્થકર જ આખ તરીકે ઈષ્ટ છે. તેથી સામાન્ય કેવળીઓમાં આપ્તત્વનો વ્યવચ્છેદ કરવા દ્વારા “શ્રી વર્ધમાન પદ સાર્થક છે. દર १. अजहत्स्वार्थलक्षणया अन्यग्राहकम् उपलक्षणम् इति न्यायसिद्धांतमञ्जरीप्रकाशे। २ एकादश गुणस्थानवर्तिनाम् । गुणस्थानानां चतुर्दशभेदाः । मिच्छे सासण मौसे, अविरय देसे पैमत्त अपमत्ते। निअट्टि अनिअट्टि, सुहुमुव-समे खीण सजोगि अजोगि गुणा ॥२॥ - द्वितीय कर्मग्रन्थे । (छाया-मिथ्यासास्वादनमिश्रमविरतदेशप्रमत्ताप्रमत्तम् । निवृत्त्यनिवृत्तिसूक्ष्मोपशमक्षीणसयोग्ययोगिगुणाः।।) ३. केवलिनः इव केवलिनः श्रुतेन , વતનઃ વંશપૂર્વધરા ફત્યર્થ / ૫. અમરેલ્યર્થ૬. અપૂવઃ સMવરોષનાશઃ || ૬. fસ. . શ. મૂ. ‘અપરિણ' ૭-૨४६ अत्र मत्वर्थश्च स्वामित्वम्॥ જિ ઇ; કાવ્ય -૧ :::::::::::::::: . Wિ ::::::::::::::::::::+8 8 : ::::::::::::::::. Bદ:::::::::::::: Page #40 -------------------------------------------------------------------------- ________________ ચાાઠમંજરી 'શાલારે: ય:' (સિ. દે. શ. ૭-૬-૧૧૪) કૃતિ તુલ્યે ‘ય' પ્રત્યયઃ । અમર્ત્યપૂન્યતા ૨ तथाविधगुरूपदेशपरिचर्यापर्याप्तविद्याचरणसम्पन्नानां सामान्यमुनीनामपि न दुर्घटा, अतः तन्निराकरणाय ‘स्वयंभुवम्' इति | विशेषणम् । स्वयम् = आत्मनैव परोपदेशनिरपेक्षतयाऽवगततत्त्वो भवतीति स्वयंभूः = स्वयंसंबुद्धस्तम् ॥ एवंविधं चरमजिनेन्द्रं स्तोतुं→ स्तुतिविषयीकर्तुमहं यतिष्ये= यत्नं करिष्यामि । अत्र चाचार्यो भविष्यत्कालप्रयोगेण योगिनामप्यशक्यानुष्ठानं भगवद्गुणस्तवनं मन्यमानः श्रद्धामेव स्तुतिकरणेऽसाधारणं कारणं ज्ञापयन् यत्नकरणमेव मदधीनं न पुनर्यथावस्थितभगवद्गुणस्तवनसिद्धिरिति सूचितवान् । अहमिति च गतार्थत्वेऽपि परोपदेशान्यानुवृत्त्यादिनिरपेक्षतया શંકા :– શ્રી વર્ધમાન’પદ વિશેષ્યપદ હોવાથી તેની સાર્થકતાનો વિચાર કરવાનો અવકાશ જ કયાં છે ? સમાધાન :– ‘શ્રી વર્ધમાન' પદવિશેષ્યપદ હોવા છતાં ઉપરોક્ત હેતુથી તે પદનું સાર્થક વિશેષણપદ તરીકે વ્યાખ્યાન કરવામાં દ્વેષ નથી. શ્રી વર્ધમાન-ચોત્રીસ અતિશયોરૂપ ઐશ્વર્યને અનુભવવારૂપ ભાવઆર્હત્ય લક્ષ્મીથી વધવાના સ્વભાવવાળા.(૪ સહજ-૧૧ કર્મક્ષયથી+૧૯ દેવકૃત-૩૪ અતિશય) અતિશયોની અનંતતા શંકા :– સિદ્ધાંતમાં ભગવાનના અતિશયો અત્યંત પરિમિત બતાવ્યા છે. તેથી આ પરિમિત અતિશયોરૂપ સમૃદ્ધિથી વધવાવાળા કહેવું એ શું સંગત છે ? સમાધાન : નિશીથચૂર્ણિમાં (૧૭માં ઉદ્દેશામાં) ભગવાનના બાહ્યલક્ષણો એક હજાર આઠ(૧૦૦૮) બતાવ્યા બાદ ઉપલક્ષણથી સત્ત્વ-ધીરતા વગેરે અંતરંગ લક્ષણો અનંતા બતાવ્યા છે. તે જ પ્રમાણે ભગવાનના બાહ્ય અતિશયો ચોત્રીસ હોવા છતાં એના ઉપલક્ષણથી અંતરંગ અતિશયો અનંતા સમજવાના છે. તેથી ભગવાનને અંતરંગ અનંતા અતિશયોથી વધતા કહેવામાં જરાય દોષ નથી. (અતિશય=અન્ય વ્યક્તિમાં ન સંભવે તેવું ઐશ્વર્ય. ભગવાનના સત્ત્વ વગેરે ગુણો પણ અનન્ય સાધારણ હોવાથી (અંતરંગ)અતિશયરૂપ છે તેમ માનવામાં દ્વેષ નથી.) ‘જિન' વગેરે વિશેષણોની સાઈના જો કે ‘અજ્ઞાન’વગેરે પણ દોષો છે. છતાં મુખ્યત્વે મોહનીયકર્મના ઉદયથી પ્રગટતા રાગ વગેરે દોષો જ આત્માની પ્રગતિના બાધક છે. મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયના પ્રભાવે જ નવપૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ બને છે. આમ સર્વ દોષોની જનની અને ધાત્રી મોહનીયકર્મની પ્રકૃતિઓ છે. તેથી મોહનીયકર્મની પ્રકૃતિઓનો ઉદય એ જ મુખ્ય દોષરૂપ છે. અગ્યારમાં “ઉપશાન્તમોહ છદ્મસ્થ વીતરાગ" નામના ગુણસ્થાનકે મોહનીયકર્મની આ તમામ પ્રકૃતિઓનો ઉદય અંતર્મુહૂર્ત સુધી અટકી જાય છે. તેથી તેટલા કાળ માટે તે ગુણસ્થાનકે રહેલા જીવોને પણ દોષ વિનાના (=અતીતોષ)કહી શકાય. ‘જિન' પદ લેવાથી આ જીવોનો વ્યવચ્છેદ થાય છે. શંકા :- ઉપશાન્તમોહ ગુણસ્થાને રહેલા જીવો જો દોષ વિનાના હોય તો, શા માટે તેઓને બાકાત કરો છો ? સમાધાન :- આ ગુણસ્થાને રહેલાઓ અલ્પકાળ માટે જ દોષ વિનાના છે. અર્થાત્ તેઓનો અતીતદોષત્વ ગુણ પ્રતિપાતી છે. અને ફરીથી દોષગ્રસ્ત બનનારાઓને આપ્ત તરીકે સ્વીકારી શકાય નહિ. તેથી બારમા વગેરે ગુણસ્થાને રહેલા ‘અપ્રતિપાતી અતીતદોષત્વ' ગુણવાળાઓ જ આપ્ત થવાને લાયક છે. તેથી તે સિવાયના ઉપશાન્તમોહવાળા વગેરે જીવોનો વ્યવચ્છેદ કરવા દ્વારા ‘જિન’ વિશેષણ સાર્થક છે. ૧ પોતાના અર્થનો ત્યાગ કર્યા વિના લક્ષણાસંબંધથી અન્ય અર્થનો બોધ કરાવનાર પદ ઉપલક્ષણ કહેવાય. 'જિન' વગેરે વિશેષણોની સાર્થકતા 9 Page #41 -------------------------------------------------------------------------- ________________ ક્યાકુWજરી निजश्रद्धयैव स्तुतिप्रारंभ इति ज्ञापनार्थम् । अथवा । श्रीवर्धमानादिविशेषणचतुष्टयमनन्तविज्ञाना दिपदचतुष्टयेन सह हेतुहेतुमद्भावेन व्याख्यायते । यत एव ।। श्रीवर्धमानमत एवानन्तविज्ञानम् । श्रिया कृत्स्नकर्मक्षयाविर्भूतानन्तचतुष्कसम्पद्रूपया वर्धमानम् । यद्यपि श्रीवर्धमानस्य । परमेश्वरस्यानन्तचतुष्कसम्पत्तेरुत्पत्त्यनन्तरं सर्वकालं तुल्यत्वात् चयापचयौ न स्तः, तथापि निरपचयत्वेन । शाश्वतिकावस्थानयोगाद्वर्धमानत्वमुपचर्यते । यद्यपि च श्रीवर्धमानविशेषणेनानन्तचतुष्कान्त वित्वेनानन्तविज्ञानत्वमपि m सिद्धं, तथापि अनन्तविज्ञानस्यैव परोपकारसाधकतमत्वाद् भगवत्प्रवृत्तेश्च परोपकारैकनिबन्धनत्वादनन्तविज्ञानत्वं શંકા:- “જિન” વિશેષણ દ્વારા ઉપશાજોમહવાળા વગેરે બાકાત શી રીતે થશે? સમાધાન :- જિન =જેઓએ રાગદ્વેષ વગેરે દોષોને જડમૂળથી ઉખેડી નાખ્યા છે તે. (તીર્થકર માટે અલગ-અલગ સ્થાને જિન' “જિનવર(કે જિનેશ્વ૨) “જિનવરેન્દ્ર (કે જનવરવૃષભ)' વિશેષણ વપરાય છે. જયાં જિન' વિશેષણ ોય ત્યાં આ અધિકૃત અર્થ ઇટ હેય છે. જયાં “જિનવર' વિશેષણ લગાવય છે, ત્યાં પ્રાય: જિન' પદથી સામાન્ય કેવળી ઈષ્ટ હોય છે. અને તેઓમાં વર શ્રેષરૂપે કે ઇવર સ્વામીપે તીર્થકર ઈષ્ટ બને છે. જયાં જિનવરેન્દ્ર કે જિનવરવૃષભ વિશેષણ ધ્યેય છે, ત્યાં “જિન” તરીકે અવધિજ્ઞાનીઆદિ વિશિષ્ટ લબ્ધિધર અપ્રમત્ત સાધુ, જિનવર' તરીકે સામાન્ય કેવળી અને જિનવરષભ-ઇતરીકે તીર્થકર ઇટોય છે. ઉપશાજમોહગુણસ્થાને રહેલાઓના રાગદ્વેષ વગેરે નાશ નથી પામ્યા પણ માત્રદબાઈ ગયા છે. તેથી તેઓ “જિન” તરીકે અહીં ઇષ્ટ નથી. આમ “જિન”વિશેષણથી તેઓનો વ્યવચ્છેદ થાય છે. શંકા:- ચૌદ પૂર્વધર વગેરે શ્રુતકેવલીઓએ કહેલા સિદ્ધાંતો પણ કેવલીકથિત સિદ્ધાંતોને તુલ્ય અને અબાધિત હોય છે. તેથી તેઓ પણ આખ છે. તો શું અહીં સ્તુતિના વિષય તરીકે તેઓને માનવાનાં છે? સમાધાન :- અહીં સ્તુતિના વિષય તરીકે તેઓ પણ સમ્મત નથી. તેથી તેઓનો વ્યવચ્છેદ કરવા માટે આપ્તમુખ્ય વિશેષણ મુક્યું છે. અહીં આપ્તિ એટલે રાગદ્વેષ અને મોહનો ઐકાતિક અને આત્મત્તિક ક્ષય. અહીં “ઐકાનિક પદથી અવ્યભિચારનું અને “આત્મત્તિક પદથી અપુનર્ભાવથી સર્વીશે લયનું સૂચન થાય છે. આવા પ્રકારની આપ્તિને પ્રાપ્ત કરનાર આપ્ત કહેવાય. અહીં સિ. હે. શ. સૂ. ૭–૨-૪૬ના અનુસાર) અભ્રાદિ ગણમાં લેવાથી મવર્ગીય સ્વામિતાદર્શક આ પ્રત્યય લાગ્યો છે. તે આખ પુરુષોમાં મુખ્ય પ્રધાન આખમુખ્ય કહેવાય. (અહીં મુખની સદેશતાના અર્થમાં સિ છે. શ. સૂ. ૭-૧-૧૧૪ શાણાઃ ઃ થી " પ્રત્યય થયો છે. અર્થાત શરીરના અંગોમાં જેમ મુખ્ય પ્રધાન છે તેમ આપ્યોમાં જે પ્રધાન હોય તે આપ્તમુખ્ય.) શંકા:- પોતાના ગુરુવર્યોની સેવા, ઉપાસના અને ભક્તિ કરનારા, અને તેથી પ્રસન્ન થયેલા ગુરુભગવંતોની દેશના, વાચના વગેરે દ્વારા પર્યાપ્ત જ્ઞાન અને શ્રેષ્ઠ ચારિત્રને પામેલા સામાન્યસાધુઓ પણ દેવોને પૂજય બને એ અસંભવિત નથી. તેથી ‘અમર્યપૂજય પદથી તો તે સાધુઓનો પણ સમાવેશ થઈ શકે. તો શું તે સાધુઓ | આપ્તમુખ્ય તરીકે ઈષ્ટ છે? સમાધાન :- અલબત્ત, એ બુદ્ધબોધિત સાધુઓ પણ સરપૂજય બની થઈ શકે છે. પણ તેઓ અહીં આ આખમુખ્યતરીકે (અથવા સ્તુત્યતરીકે) ઈષ્ટ નથી. તેઓનો વ્યવચ્છેદ કરવામાટે “સ્વયંભુવમ' (=સ્વયંભૂ) છે. વિશેષણ મુક્યું છે. જેઓ અન્યના ઉપદેશ આદિથી નિરપેક્ષપણે પોતાની મેળે જ બોધ પામ્યા છે-તત્વજ્ઞાની | બન્યા છે, તેવા સ્વયંસંબોને સ્વયંભૂ તરીકે સમજવાના છે. ૨. (૧) અનન્તજ્ઞાન (૨) અનન્તર્શન (૩) અનન્તરિત્ર (૪) અનન્તવીર્ય તિ અનન્ત તમ્ કાવ્ય - ૧ ALUNAN ** ' ' ' '' * ' ' ' ' Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્યામજી wwNNNNN ' ' ' ' ', शेषानन्तत्रयात्पृथग् निर्धार्याचार्येणोक्तम् । ननु यथा जगन्नाथस्यानन्तविज्ञानं परार्थं तथाऽनन्तदर्शनस्यापि केवलदर्शनापरपर्यायस्य पारार्थ्यमव्याहतमेव । केवलज्ञानकेवलदर्शनाभ्यामेव हि स्वामी क्रमप्रवृत्तिभ्यामुपलब्धं सामान्यविशेषात्मकं पदार्थसार्थं परेभ्यः प्ररूपयति । तत्किमर्थं तन्नोपात्तम् ? इति चेत् ? उच्यते - विज्ञानशब्देन तस्यापि संग्रहाददोषः । ज्ञानमात्राया उभयत्रापि समानत्वात्। य एव हि अभ्यन्तरीकृतसमताऽऽख्यधर्मा विषमताधर्मविशिष्टा ज्ञानेन गम्यन्तेऽर्थाः, त एव हि अभ्यन्तरीकृतविषमताधर्माः समताधर्मविशिष्टा दर्शनेन गम्यन्ते जीवस्वाभाव्यात् । सामान्यप्रधानमुपसर्जनीकृतविशेषमर्थग्रहणं दर्शनमुच्यते । तथा विशेषप्रधानमुपसर्जनीकृतसामान्यं च ज्ञानमिति ॥ ભગવષ્ણુણસ્તુતિ અશક્ય અનુષ્ઠાન ઉપરોકત વિશેષણોથી વિશિષ્ટ ચરમ તીર્થપતિ (=ભગવાન મહાવીરસ્વામી)ની સ્તુતિ કરવાનો હું પ્રયત્ન છે કરીશ.' અહી કવિવર આચાર્યો ભવિષ્યકાળનો નિર્દેશ કર્યો. (ાત્ ધાતુને સામાન્ય ભવિષ્યકાળ (ઉત્તમ) પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય લગાડ્યો.)વર્તમાનકાળના સમીપવર્તી ભૂતકાળ કે ભવિષ્યકાળમાં થનારી ક્રિયાને સૂચવવાં ધાતુને વિકલ્પ વર્તમાનકાળના પ્રત્યયો પણ લાગી શકે છે. અહીં આચાર્યું વર્તમાનકાળ નો પ્રત્યય લગાડી વર્તમાન કાળનો નિર્દેશ છોડી ભવિષ્ય કાળનો પ્રત્યય લગાડી ભવિષ્યકાળનો જે નિર્દેશ કર્યો છે. તેમાં ગૂઢ આશય છે. શંકા :- એ ગૂઢ આશય કયો છે? સમાધાન :- ભગવાનના ગુણોની સ્તુતિ કરવી એ યોગીઓ ( વિશિષ્ટ જ્ઞાનીઓ) માટે પણ અશક્ય અનુષ્ઠાન છે. અર્થાત ભગવાનની યથાવત્ સ્તુતિ તો યોગીઓ પણ કરી શકે તેમ નથી. એમ કવિવર આચાર્ય માને છે. તેથી ભગવાનની સ્તુતિ અવશ્ય કરણીય હેવા છતાં પણ તેમાં જ્ઞાન એ મુખ્ય કારણ નથી, પરંતુ શ્રદ્ધા જ અસાધારણ કારણ છે. તેથી “શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરવો એ જ મારે આધીન છે નહિ કે ભગવાનના યથાવસ્થિત ગુણોની સ્તુતિની સિદ્ધિ ભવિષ્યકાળના નિર્દેશ દ્વારા આચાર્ય ભગવંત આ સૂચવવા માંગે છે. અર્થાત “પ્રયત્ન કરવા છતાં યથાવત ગુણસ્તુતિ ન થાય તેમાં હું ઉપહાસપાત્ર નથી' એમ આચાર્યનો કહેવાનો આશય છે. શંકા:- યતિષ્ય આ ક્રિયાપદથી “હું યત્ન કરીશ' એવો અર્થ પ્રાપ્ત થાય છે. આમ હું એવો અર્થ ગતાર્થ હોવા છતાં ફરીથી તે અર્થે “અહમ્' પદનો પ્રયોગ કરી કવિએ પુનરુકિત દોષ લગાડ્યો છે. સમાધાન :- “હું એવો અર્થ ગતાર્થ હોવા છતાં પદનો પ્રયોગ કરવા દ્વારા આચાર્ય ભગવંત કહેવા માંગે છે કે પોતે આ સ્તુતિનો આરંભ બીજાની પ્રેરણાથી કે બીજાને ખુશ કરવા માટે વગેરે હેતુથી કરતા નથી પરંતુ પોતાની શ્રદ્ધાથી જ કરે છે.” આમ વિશેષ અર્થનું સૂચન થતું હોવાથી ‘ગદમ્' પદના પ્રયોગમાં પુનરુકિત દોષ નથી. શ્રી વર્ધમાનાદિ પદોનો અનનવિજ્ઞાનાદિ પદો સાથે હેતુહેતુમદ્ ભાવ શી અથવા (૧)શ્રી વર્ધમાન (૨)જિન (૩)આખ મુખ્ય અને (૪) સ્વયંભૂ આ ચાર વિશેષણોનો કમશઃ (૧) અનવિજ્ઞાન (૨)અતીતદોષ (૩)અબાધ્યસિદ્ધાન્ત અને (૪)અમર્યપૂજય આ ચાર વિશેષણોની સાથેનો છે. હેતeતમદ્ભાવ દર્શાવવાપૂર્વક વ્યાખ્યા કરવામાં આવે છે. પૂર્વાર્ધમાં કાર્ય છે જયારે ઉત્તરાર્ધમાં કારણ છે. ર. તમિત્વર્થ ૨. સમચાaધH: I છે પણ ભગવષ્ણુણસ્તુતિ અશક્ય અનુષ્ઠાન 1 Page #43 -------------------------------------------------------------------------- ________________ યાહ્ન મંજરી तथा यत एव 'जिनम्' अत एव 'अतीतदोषम् ' । रागादिजेतृत्वाद् हि जिनः । न चाजिनस्यातीतदोषता । तथा य एव 'आप्तमुख्यम्' अत एव 'अबाध्यसिद्धान्तम् । आप्तो हि प्रत्ययित उच्यते । तत आप्तेषु मुख्यं श्रेष्ठमाप्तमुख्यम् आप्तमुख्यत्वं च प्रभोरविसंवादिवचनतया विश्वविश्वासभूमित्वात् । अत एवाबाध्यसिद्धान्तम् । न हि यथावज्ज्ञानावलोकितवस्तुवादी सिद्धान्तः कुनयैर्बाधितुं शक्यते । यत एव स्वयम्भुवम् अत एवामर्त्यपूज्यम्। पूज्यते ह देवदेवो जगत्त्रयविलक्षणलक्षणेन स्वयंसम्बुद्धत्वगुणेन सौधर्मेन्द्रादिभिरमत्यैरिति। अत्र च श्रीवर्धमानमिति विशेषणतया यद् व्याख्यातं तदयोगव्यवच्छेदाभिधानप्रथमद्वात्रिंशिकाप्रथमकाव्यतृतीयपादवर्तमानं શ્રી વર્ધમાન હેવાથી અનન્તવિજ્ઞાન-સર્વજ્ઞ છે. શ્રી વર્ધમાન=સર્વકર્મોના ક્ષયથી (=ઘાતિકર્મોના ક્ષયથી) ઉત્પન્ન થયેલા અનન્ત ચતુષ્ક (૧) અનન્ત જ્ઞાન (૨) અનન્ત દર્શન (૩) અનન્ત ચારિત્ર અને (૪) અનન્તવીર્ય–રૂપ સંપત્તિથી વધતા ... શંકા :- ભગવાનને પ્રાપ્ત થયેલી અનન્તચતુષ્ક સંપત્તિ ક્ષાયિક હોવાથી ઉત્પત્તિ પછી હંમેશા એક સરખી જ રહે છે. એમાં વધઘટ થતી નથી. તેથી સંપત્તિથી વધતા એમ કહેવામાં દોષ છે. — સમાધાન :– અલબત્ત, આ સંપત્તિમાં વધઘટ સંભવતી નથી. છતાં પણ આ સંપત્તિમાં કયારેય ધટાડો કે ધસારો સંભવતો નથી, પરંતુ હંમેશને માટે આ સંપત્તિ અવસ્થિત રહે છે. તેથી તેમાં વધવાપણાનો ઉપચાર કરી શકાય છે. (સંસારની કોઇ ચીજ સ્થિર નથી. ઉત્પન્ન થયેલી પ્રત્યેક વસ્તુ ઘસાય છે, સ્વરૂપમાં હાનિ પામે છે અને અંતે નાશ પામે છે..સંસારની પ્રત્યેક વસ્તુ જ્યારે આ ધસારારૂપ ડાકણ અને મૃત્યુરૂપ રાક્ષસના વળગણને કારણે બિહામણી બની છે, ત્યારે પરમાત્માની આ અનન્તચતુષ્કસંપત્તિ સદા માટે સદાબહાર રહે છે. તેના ચળકાટમાં તસુમાત્ર પણ હાનિ થતી નથી... તેથી જ સંસારી વસ્તુની અપેક્ષાએ તેમની તે સંપત્તિ વૃદ્ધિમાન કહી શકાય.) શંકા :- આ પ્રમાણે શ્રી વર્ધમાન' કહેવાથી જ અનન્તચતુષ્કાન્તર્ગત ‘અનન્તવિજ્ઞાન'નો નિર્દેશ થઇ જાય છે. તેથી ‘અનન્તવિજ્ઞાન' વિશેષણનો ફરીથી ઉલલેખ પુનરુક્તિદોષરૂપ છે. સમાધાન :- અલબત્ત, અનન્તયં ુષ્ટયમાં અનન્ત વિજ્ઞાનનો સમાવેશ થઇ જાય છે. છતાં પણ અનન્તચતુષ્કમાના બીજા અનન્તો માત્ર સ્વોપયોગી છે. જ્યારે અનન્તજ્ઞાન સ્વપરઉપયોગી છે. પરોપકારનું પ્રધાન સાધન જ અનન્તજ્ઞાન છે. અને સ્વયં કૃતકૃત્ય હોવાથી પરમાત્માની પ્રત્યેક પ્રવૃત્તિ એકમાત્ર પરોપકાર અર્થે જ હોય છે. તેથી અનન્તચતુષ્કમાં સામાન્યરૂપે ઉલ્લેખ થઇ ગયો હોવા છતાં અનન્તજ્ઞાનનો વિશેષ ઉલ્લેખ ‘બ્રાહ્મણો આવ્યા વશિષ્ઠ પણ આવ્યો.' એ ન્યાયથી યોગ્ય જ છે. તેથી અહીં પુનરુક્તિ દોષ નથી. અનન્તજ્ઞાન-દર્શનની જ્ઞાનરૂપે સમાનતા શંકા :- જગન્નાથ અરિહંતનો જેમ ‘અનન્તજ્ઞાન’ ગુણ પરાર્થ છે તેમ અનાદર્શન = કેવલદર્શન ગુણ પણ અવ્યાહતપણે પરાર્થ જ છે. કેવલજ્ઞાનીઓને કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ક્રમિક ઉપયોગ હોય છે. પ્રથમ સમયે જ્ઞાનોપયોગ હોય છે. બીજા સમયે દર્શનોપયોગ ોય છે. કેવળીઓ આ કેવલજ્ઞાન-દર્શનદ્વારા વિશેષ–સામાન્યાત્મક વસ્તુનો બોધ કરે છે અને પછી તે સ્વરૂપનો બીજાઓને પ્રકાશ કરે છે. આમ કેવલદર્શન પણ પરાર્થ જ છે. તેથી કેવલજ્ઞાનની જેમ કેવલદર્શન પણ વિશિષ્ટગુણ જ છે. તેથી તેનો પણ અલગ નિર્દેશ થવો જોઇએ. સમાધાન :- *અનન્તવિજ્ઞાન' વિશેષણમાં મુકેલા ‘વિજ્ઞાન’ પદથી અનન્તદર્શન- કેવલદર્શનનું પણ ગ્રહણ થઇ જાય છે. કેમકે દર્શનગુણ પણ જ્ઞાનરૂપ જ છે. દરેક પદાર્થના ધર્મોનું બે પ્રકારમાં વિભાજન થાય છે. (૧) સમતા ધર્મ=સામાન્ય ધર્મો અને (૨)વિષમતા ધર્મો = વિશેષરૂપ ધર્મો (અનેક પદાર્થો માં સમાનતાની કાવ્ય - ૧ 12 Page #44 -------------------------------------------------------------------------- ________________ યાજ્ઞા મટી ‘श्रीवर्धमानाभिधमात्मरूपम्’इति विशेष्यं बुद्धौ सम्प्रधार्य विज्ञेयम् । तत्र हि 'आत्मरूपम्' इति विशेष्यपदम् । प्रकृष्ट | आत्मा = आत्मरूपः तं परमात्मानमिति यावत् । आवृत्त्या वा विशेषणमपि विशेष्यतया व्याख्येयमिति प्रथमवृत्तार्थः ॥ બુદ્ધિ ઉત્પન્ન કરાવનારા ધર્મો સામાન્ય ધર્મો કહેવાય છે. જેમકે ઘટત્વ વગેરે. તથા જે ધર્મો પોતાના ધર્માંને અન્યથી અલગરૂપે તારવે તે ધર્મો વિશેષ ધર્મો છે) કેવલજ્ઞાન પદાર્થમાં રહેલા સામાન્યધર્મોને ગૌણ કરી વિશેષધર્મોને પ્રકાશે છે. અર્થાત્ કેવલજ્ઞાનથી પદાર્થના વિશેષધોનો બોધ થાય છે. અને કેવલદર્શન પદાર્થના વિશેષ ધર્મોને ગૌણ કરી સામાન્યધર્મોને પ્રકાશે છે. શંકા:- બે અલગ ધર્મના બોધને માટે બે અલગ સાધનની કલ્પના કરવામાં ગૌરવ છે. જીવ કાં તો કેવલજ્ઞાનથી સામાન્ય અને વિશેષ બન્ને પ્રકારના ધર્મોનો બોધ કરે કાં તો કેવલદર્શનથી બન્ને પ્રકારનો બોધ કરે, એમ માનવામાં શો દોષ છે ? અન્યથા તો કેવલજ્ઞાન અને કેવલદર્શન બન્નેને અધુરા માનવા પડશે. સમાધાન:- કેવલજ્ઞાનથી વસ્તુના વિશેષ ધર્મોને જ જોવામાં અને કેવલદર્શનથી વસ્તુના સામાન્યધર્મને જ જોવામાં જીવનો તેવા પ્રકારનો સ્વભાવ જ કામ કરે છે. અને સ્વભાવમાં શંકા કે તર્કને સ્થાન નથી અને જીવ તથા સ્વભાવથી જ એક સમયે વિશેષ ધર્મોનું જ્ઞાન અને બીજા સમયે સામાન્ય ધર્મોનું જ્ઞાન કરે છે. તેથી જીવનું જ વિશેષને ગૌણ કરી સામાન્યનો બોધ કરાવનારું પદાર્થનું જ્ઞાન દર્શનરૂપ કહેવાય. અને સામાન્યને ગૌણ કરી વિશેષનો બોધ કરાવનારું પદાર્થનું જ્ઞાન, જ્ઞાન કહેવાય. એમ ફલિત થાય છે. આમ અનંતજ્ઞાન અને અનન્ત દર્શન બન્ને જ્ઞાનરૂપે સમાન હોવાથી ‘અનન્તવિજ્ઞાન' પદથી અનન્તદર્શનનું પણ ગ્રહણ થઇ જાય છે. તથા જિન હોવાથી જ પ્રભુ દોષોથી રહિત છે. પૂર્વોક્તિ અનુસાર રાગાદિને જીતનારા જ જિન કહેવાય છે. જેઓ જિન નથી તેઓ દોષોથી રહિત પણ હોઇ શકે નહિ. તથા આપ્તોમાં મુખ્ય હોવાથી જ અબાધ્યસિદ્ધાંતવાળા છે. જે વ્યક્તિને પ્રત્યય-બોધ-વસ્તુસ્વરૂપનો પ્રકાશ થયો છે તે આસ. અથવા જે વ્યક્તિમાં પ્રત્યય-વિશ્વાસ પ્રગટી શકે તે આમ. આવા આસોમાં જે શ્રેષ્ઠ છે તે આમમુખ્ય કહેવાય. પ્રભુના વચનો અવિસંવાદી હોવાથી સર્વ જીવોના વિશ્વાસને પાત્ર છે. અને આજ પરમાત્માનું આપ્તપણું છે. તેથી જપરમાત્માએ કહેલા સિદ્ધાંતો ત્રિકાળાબાધિત છે. અને એ હકીક્ત છે કે અભ્રાન્તજ્ઞાનથી જોવાયેલી વસ્તુઓને જ કહેનારા સિદ્ધાંતોને બાધિત કરવા કુનયો સમર્થ ન બને. તથા સ્વયંભૂ હોવાથી જ દેવોને પૂજ્ય છે. ત્રણે જગતમાં વિલક્ષણ ગણાતો ગુણ છે સ્વયંસંબુદ્ધત્વ. આ વિલક્ષણ-વિશિષ્ટગુણવાળા લેવાથી જ પરમાત્માને સૌધર્મેન્દ્ર વગેરે દેવો પૂજે છે. શંકા:– આમ ઉત્સાહના અતિરેકમાં તમે કાવ્યમાં બીજી વિભક્તિમાં આવેલા તમામ પોની વિશેષણરૂપે જ વ્યાખ્યા કરી નાખી. પણ એકડા વિનાના મીંડાની જેમ વિશેષ્ય વિનાના આ વિશેષણોની શું કિંમત ? સમાધાન:- અહીં બધા પદોને વિશેષણ તરીકે બતાવ્યા છે તે અયોગ વ્યવચ્છેદ’ બત્રીસીના પ્રથમ શ્લોકના ત્રીજા પાદમાં રહેલા ‘શ્રીવર્ધમાનાભિધમાત્મરૂપમ્' રૂપ વિશેષ્યપદને લક્ષમાં રાખીને બતાવ્યા છે. તેથી આ વિશેષણો નકામા નથી. ‘આત્મરૂપ’ એ પદ વિશેષ્ય છે. આત્મરૂપ-પ્રકૃષ્ટ આત્મા અર્થાત્ પરમાત્મા. શંકા:- આમ બીજા પ્રકરણમાંથી વિશેષ્યને પકડવામાં તો ખૂબ મુશ્કેલી પડે. તેથી અહીં ‘દૂરાન્વય' દોષ ઊભો છે. સમાધાન:- આ દોષને ટાળવા ‘શ્રીવર્ધમાન’ પદને દોહરાવવું જોઇએ. પ્રથમ વિશેષણ તરીકે તેની વ્યાખ્યા કર્યા બાદ ફરીથી તે જ પદની વિશેષ્ય તરીકે વ્યાખ્યા કરવી તેથી કોઇ દોષ રહેશે નહિ. આ પ્રમાણે પ્રથમ કાવ્યનો અર્થ પૂર્ણ થયો. १. अगम्यमध्यात्मविदामवाच्यं वचस्विनामक्षवतां परोक्षम् । श्रीवर्धमानाभिधमात्मरूपमहं स्तुतेर्गोचरमानयामि ॥ इति संपूर्णश्लोकः । અનન્તજ્ઞાન – દર્શનની સમાનતા 13 Page #45 -------------------------------------------------------------------------- ________________ અt વજન अस्यां च स्तुतौ अन्ययोगव्यवच्छेदोऽधिकृतः, तस्य च तीर्थांतरीयपरिकल्पिततत्त्वाभासनिरासेन रोपामाप्तत्वव्यवच्छेदः । स्वरूपम्। तच्च भगवतो यथावस्थितवस्तुतत्त्ववादित्वख्यापनेनैव प्रामाण्यमश्नुते । अतः स्तुतिकार जगद्गुरोनिशेषगुणस्तुतिश्रद्धालुरपि सद्भूतवरतुवादित्वाख्यं गुणविशेषमेव वर्णयितुमात्मनोऽभिप्रायमाविष्कुर्वन् आह अयं जनो नाथ ! तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधि दुर्विदग्धः ॥ २ ॥ N : ::: અન્યયોગવ્યવચ્છેદનું સ્વરૂપ-બીજા કાવ્યની અવતરણિકા | બત્રીસ કાવ્યમય આ સ્તુતિનો વિષય છે “અન્યયોગવ્યવચ્છેદ”. આ વ્યવચ્છેદનું સ્વરૂપ બતાવે છે - અન્યતીર્થિકોએ પોતપોતાની પરિકલ્પનાથી જે તત્વાભાસ રચ્યો છે તે સ્વાભાસનું ખંડન કરવા દ્વારા તે અન્યતીર્થિકોમાં આપ્તત્વનો છેદ કરવો એ પ્રસ્તુતમાં અન્યયોગવ્યવચ્છેદનું સ્વરૂપ છે. અર્થાત ભગવાનમાં રહેલા આપ્તત્વવિશેષણનો ભગવાનથી ભિન્ન એવાકુનર્થિકોમાંથી છેદ કરવો એ જ અહીં “અન્યયોગવ્યવચ્છેદ નું ફળ છે. જેઓના સિદ્ધાંતો બાધ પામતાં ન હોય, તેઓ જ આખ બની શકે એ વાત પૂર્વ કાવ્યના આધારે સ્પષ્ટ થાય છે. તેથી કુતીર્થિકોના વચનો બાધ પામે છે તેમ સિદ્ધ થાય તો તે કુતીર્થિ આપ્ત નથી તેમ કહ શકાય અને તેમના સિદ્ધાંતો બાધિત તો જ થાય, જો તેમના વચનોથી ભિન્ન એવા ભગવાનના વચનો અબાધિત જાહેર થાય. અને તે વાત પણ તો જ બને, જો ભગવાન યથાર્થવસ્તુવાદી હોય. તેથી અન્યયોગવ્યવચ્છેદની સિદ્ધિ કરવી હોય, તો ભગવાનમાં રહેલા યથાર્થવસ્તુવાદિતા ગુણની જખ્યાતિ ફેલાવવી જોઇએ. જો કે ત્રિભુવનગુરુ ભગવાનમાં રહેલા બધા જ ગુણો પ્રશંસનીય અને સ્તુત્ય છે, એવી કવિને સચોટ શ્રદ્ધા છે. છતાં સદ્ભવસ્તુવાદિત=સદ્ભૂત પદાર્થોનું જ કથન કરનારપણું આ જે વિશેષગુણ છે, તેની જ સ્તુતિ કરવાનો , પોતાનો આશય કવિવર આચાર્ય બતાવી રહ્યા છે. - કાવાર્થ:- હે નાથ! આ (કવિ) માણસ બીજા ગુણોથી તારી સ્તુતિ કરવાની ઇચ્છાવાળો છે જ. છતાં પણ પરીક્ષાવિધિમાં પોતાને પંડિત માનવાનો ડોળ કરતો તે (કવિ) તારા યથાર્થવાદ નામના એક ગુણની સ્તવના કરવા ભલે ઉદ્યમશીલ બને. યથાર્થવાદિતા ગુણથી સર્વગુણસ્તવન સિદ્ધિ : હેનાથ!યથાર્થવાદથી ભિન્ન અને અન્યમાં અવિદ્યમાન એવા શરીરના લક્ષણ વગેરે ગુણોની સ્તવના કરવા માટે હું શ્રદ્ધાવાન છું જ. અર્થાત હું તારા બીજા ગુણોની સ્તુતિ કરવાની ઇચ્છાવાળો છું જ. તવાય પદમાં તાઓં (સિ. હે. શ. સૂ. ૨-૨-૫૪) થી ચતુર્થી વિભકિત છે, અને ગુણાતમ્યઃ પદમાં “પૃદે વ્યથિં વા" (સિ. છે. શ. ૨-૨-૨૬)થી પૃદ ધાતુના વ્યાપ્ય કર્મને વિકલ્પ ચતુર્થી વિભક્તિ લાગી છે. શંકા:- કવિને ભગવાનના બીજા ગુણોની સ્તવના કરવાની ઇચ્છા છે. તો શું કવિ બીજા ગુણોની પણ | સ્તવના કરશે? સમાધાન :- આ આશંકાનું સમાધાન ઉત્તરાર્ધથી બતાવે છે. વિતું. આ અવ્યય સ્વીકૃતિપૂર્વક વિશેષવિધાન દર્શાવવા વપરાયો છે. પરમાત્માના બીજા ગુણો પણ ઉપેક્ષણીય નથી, છતાં કવિ અહીં પ્રભુના કે “ભાવોના યથાવસ્થિતસ્વરૂપના વકતાપણું નામના એક જ ગુણની સ્તુતિક્રિયામાં પ્રવૃત્ત થવા માગે છે. BUT શંકા :- પ્રભુના બીજા ગુણો જ્યારે ઉપેક્ષણીય નથી ત્યારે તે બધાને છોડી માત્ર એક જ ગુણની સ્તુતિ $ કરવાનો હઠાગ્રહ શા માટે છે? કાવ્ય – ૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્થાપ્નમંજરી हे नाथ ! अयं-मल्लक्षणो जनस्तव गुणान्तरेभ्यः यथार्थवादव्यतिरिक्तेभ्योऽनन्यसाधारणशारीरलक्षणादिभ्यः આ પૃદયાજેવ-શ્રદ્ધાનુજેવા મિર્થન્ ? તવાય-સ્તુતિકરાયા 'તા (fe. દેશ. ૨/૨/૧૪) ચતુર્થી પૂર્વત્ર પર तु‘स्पृहेाप्यं वा' (सि. हे. श. २/२/२६) इति लक्षणा चतुर्थी । तव गुणान्तराण्यपि स्तोतुं स्पृहावानयं जन इति भावः। ननु यदि गुणान्तरस्तुतावपि स्पृहयालुता तत्किं तान्यपि स्तोष्यति स उत नेति आशक्योत्तरार्धमाह - 'किन्तु' इति । 22 अभ्युपगमपूर्वकविशेषद्योतने निपातः। एकं= एकमेव यथार्थवाद यथावस्थितवस्तुतत्त्वप्रख्यापनाख्यं त्वदीयं गुणमयं जनो विगाहतां = स्तुतिक्रियया समन्ताद् व्याप्नोतु । तस्मिन्नेकस्मिन्नपि हि गुणे वर्णिते तन्त्रान्तरीयदेवेभ्यो ( दैवतेभ्यो पाठा) वैशिष्ट्यख्यापनद्वारेण वस्तुतः सर्वगुणस्तवनसिद्धेः ॥ ___ अथ प्रस्तुतगुणस्तुतिः सम्यक्परीक्षाक्षमाणां 'दिव्यदृशामेवौचितीमञ्चति नाऽर्वादृशां, भवादृशामित्याशङ्का विशेषणद्वारेण निराकरोति । यतोऽयं जनःपरीक्षाविधिदुर्विदग्धः - अधिकृतगुणविशेषपरीक्षणविधौ दुर्विदग्धः, पण्डितंमन्यः इति यावत् । अयमाशयः यद्यपि जगद्गुरोर्यथार्थवादित्वगुणपरीक्षा मादृशां मतेरगोचरः, तथापि भक्तिश्रद्धातिशयात् तस्यामहमात्मानं विदग्धमिव मन्ये, इति । विशुद्धश्रद्धाभक्तिव्यक्तिमात्ररूपत्वात् स्तुतेः । ફતિ વૃતાર્થ / II સમાધાન:- આ વ્યથાર્થવાદિપણું ગુણની સ્તવનાથી ભગવાન અન્ય દેવોથી વિશિષ્ટ છે. તેમ સિદ્ધ છું થાય છે. અને વાસ્તવમાં તેવી વિશિષ્ટતાની સિદ્ધિ દ્વારા ભગવાનના બધા જ ગુણોની સ્તવના સિદ્ધ થઈ છે જાય છે. તેથી બીજા ગુણો પણ ઉપેક્ષણીય બનતા નથી. સ્તુતિમાં ભક્તિશ્રદ્ધાની મહત્તા શંકા:- પ્રસ્તુત ગુણસ્તુતિ કરવામાં તમે સાહસ કરી રહ્યા છો. કેમકે પરમાત્માના આ ગુણોની સ્તુતિ કરવાનું કાર્ય દિવ્યચક્ષુ કેવળજ્ઞાનવગેરે રૂપ વિશિષ્ટ જ્ઞાનવાળી વ્યક્તિ કરે એ જ યોગ્ય ગણાય, તમારા (કવિ) જેવા અગ્દષ્ટિસ્થૂળ-ટૂંકી બુદ્ધિવાળા પુરુષો આ કાર્ય કરે એ “શક્તિ વિનાનું સાહસ છે.' સમાધાન:- અલબત્ત, આ કાર્ય ભગીરથ છે, અને મારા (કવિ) ગજાની બહારનું છે. છતાં પણ હું છું ગુણવિશેષની પરીક્ષાવિધિમાં મારી જાતને પંડિત માનું છું. અર્થાત આ બાબતમાં હું વિદ્વાન ન હોવા છતાં મારી જાતને વિદ્વાન તરીકે ખપાવવાની ચેષ્ટા કરું છું. તેથી અહીં ઉચિતતા–અનુચિતતા વિચારવાનો અવકાશ છું જ નથી. .. તાત્પર્ય - જગદ્ગમાં રહેલા યથાર્થવાદિતાગુણની પરીક્ષા કરવી એ પોતાના જેવા અલ્પબુદ્ધિવાળા માટે અશકય કાર્ય છે અને પોતાની બુદ્ધિનો વિષય જ નથી. તેથી તેવી ચેષ્ટા કરવી એ ખોત દ્વારા સૂર્યના પ્રકાશની | પરીક્ષા કરવાની ચેષ્ટાની જેમ માત્ર હાસ્યાસ્પદ જ છે એમ કવિ સ્વીકારે છે. છતાં પણ પ્રભુ પ્રત્યેની અનન્ય જિ ભક્તિ અને શ્રદ્ધા હૃદયમાં રહેલા બહુમાનનો અતિરેક આ બેની અસર હેઠળ પોતે આ ગુણસ્તવન કાર્યમાં પંડિત છે એમ માનવાની ચેષ્ટા પોતે (કવિ)કરે છે. કેમકેવિશુદ્ધ આશંસા વગેરેથી રહિતની શ્રદ્ધા અને ભક્તિનું બહાર પ્રગટીકરણ હૈયાના શુભભાવોનો હોઠોથી બહાર આવિષ્કાર જ સ્તુતિ છે. બીજા કાવ્યનો અર્થ અહીં પૂર્ણ થયો ... htily |. વિશદજ્ઞાનનાં H.. ૨. ગૌવયં બનતે . :) ૩. સત્વજ્ઞાનામ્ | સ્તુતિમાં ભક્તિશવાની મહત્તા છે Page #47 -------------------------------------------------------------------------- ________________ :::::::: સ્થાપ્નાઠમંજરી अथ ये कुतीर्थ्याः कुशास्त्रवासनावासितस्वान्ततया त्रिभुवनस्वामिनं स्वामित्वेन न प्रतिपन्नास्तानपि तत्त्वविचारणां प्रति शिक्षयन्नाह - गुणेष्वसूयां दधतः परेऽमी मा शिश्रियन् नाम भवन्तमीशम् । (तथापि संमील्य विलोचनानि विचारयन्तां नयवर्त्म सत्यम् ॥ ३ ॥ ___ अमी इति ‘अदेसस्तु विप्रकृष्टे 'इति वचनात् तत्त्वातत्त्वविमर्शबाह्यतया दूरीकरणार्हत्वाद् विप्रकृष्टाः परे=कुतीर्थिकाः ।। भवन्तं त्वामनन्यसामान्यसकलगुणनिलयमपि, मा ईशं शिश्रियन् मा स्वामित्वेन प्रतिपद्यन्ताम् । यतो गुणेष्वसूयां दधतः गुणेषु बद्धमत्सराः । गुणेषु दोषाविष्करणं हि असूया । यो हि यत्र मत्सरी भवति स तदाश्रयं नानुरुध्यते, यथा | माधुर्यमत्सरी करभः पुण्ड्रेक्षुकाण्डम् । गुणाश्रयश्च भवान् । एवं परतीर्थिकानां भगवदाज्ञाप्रतिपत्तिं प्रतिषिध्य स्तुतिकारो। અન્યતીર્થિકોને સલાહ આભિગ્રહિક મિથ્યાત્વથી પવિતા અન્ય તીર્થિકોને કુશાસ્ત્રના પઠન-વાંચન વગેરેનો રસ સહજ છે. હું અને તે કુશાસ્ત્રના પઠન વગેરેથી જામી ગયેલા કુવાસનાના ઠરથી તેઓનું ષ્ઠય પણ વાસિત થઈ ગયું છે. દૂ અને તેના વિકારરૂપે તે કુતીર્થિકો ત્રિલોકનાથ અરિહંતને સ્વામી તરીકે સ્વીકારવા તૈયાર નથી. આ અન્યતીર્થિકોને તત્ત્વની વિચારણા કરવાની સુફિયાણી સલાહ આપતા કવિ કહે છે. ' કાવાર્થ:- ગુણો પર અસૂયા મત્સરને ધારણ કરવાવાળા પર કુતીર્થિકો) ભલે આપને સ્વામી તરીકે ન સ્વીકારે, છતાં પણ તેઓ કુતીર્થિકો) આંખ બંધ કરીને સાચા ન્યાયમાર્ગનો વિચાર કરે. . ‘મર' શબ્દનો પ્રયોગ દૂરની વસ્તુના સૂચન માટે થાય છે. પરદર્શનવાળાઓ તત્વ અને અતત્ત્વને વાસ્તવિક પરામર્શ કરી શકતા ન હોવાથી દૂર કરવા યોગ્ય છે. અર્થાત્ તેઓ તત્વવિચારણાથી દૂર હોવાથી! તેઓ માટે અમી' (મરમ્ ના રૂપનો)પ્રયોગ કર્યો. તેઓ અસાધારણ ગુણોના ભંડાર સમા પ્રભુને પણ સ્વામી તરીકે સ્વીકારવા તૈયાર નથી. શંકા- પ્રભુ જો અનંત અસાધારણ ગુણોવાળા લેય તો બીજાઓ તેમને સ્વામી તરીકે કેમ સ્વીકારતા , નથી? કૂલમાં જો સુગંધ ય, તો કોણ તેને સ્વીકારે નહિ? સમાધાન:- બીજાઓને પરમાત્માના ગુણો પર મત્સર ઈર્ષ્યા છે. તેથી તેઓ પરમાત્માને સ્વામી માનવા તૈયાર નથી. અશુચિનો કીડો પુષ્પના પમરાટને પામે નહિતેમાં આશ્ચર્ય નથી. મત્સરીનો સ્વભાવ છે કે ગુણોમાં પણ દોષોનો આવિષ્કાર કરવો. તેથી મત્સરી ગુણોનો આશ્રય કરી શકતો નથી. એવી સામાન્ય વ્યાપ્તિ, છે કે જે જેનાં પર મત્સરવાળો હોય, તે તેના આશ્રયનો સ્વીકાર કરતો નથી. જેમ કે ઊંટને માધુર્ય મીઠાશ પર મત્સર છે. તો ઊંટ શેરડીના સાંઠાને ભક્ષ્ય તરીકે સ્વીકારતો નથી. આ વ્યાપ્તિ પ્રસ્તુતમાં પણ લાગુ પડે છે. બીજાઓ ગુણપર મત્સરવાળા છે. તેથી ગુણોના આશ્રય આધારભૂત પરમાત્માને સ્વીકારતા નથી. Bર ખેર ! ભલે, તેઓ પરમાત્માને સ્વામી તરીકે ન સ્વીકારે. અહીં કવિએ પોતે બીજાઓને પરમાત્માના સ્વીકારનો પ્રતિષેધ કર્યો. પ્રશ્ન :- આમ કરવામાં કવિનો આશય કયો છે? १. इदमस्तु सन्निकृष्टे समीपवर्ती चैतदोरूपम् । अदसस्तु विप्रकृष्टे तदिति परोक्षे विजानीयात् ॥ १ ॥ इति सम्पूर्णश्लोकः । " કાવ્ય - ૩ ક્લિક કકકકકક 16) :::: ::::: :: :::: : : : જ ::::::::::::::: Page #48 -------------------------------------------------------------------------- ________________ : w : : ' : ' : ' : , ' : ' ' ' 8 :::::: माध्यस्थमिवास्थाय तान्प्रति हितशिक्षामुत्तरार्धेनोपदिशति। साथापि त्वदाज्ञाप्रतिपत्तेरभावेऽपि लोचनानि-नेत्राणि | संमील्य=मिलितपुटीकृत्य सत्यं युक्तियुक्तं नयवर्त्म-न्यायमार्ग विचारयन्तां = विमर्शविषयीकुर्वन्तु ॥ अत्र च 'विचारयन्ताम्' इत्यात्मनेपदेन फलवत्कर्तृविषयेणैवं ज्ञापयत्याचार्यो यद् अवितथनयपथविचारणया तेषामेव फलं, वयं तु केवलमुपदेष्टार इति । किं तत्फलम् ? इति चेत् ? 'प्रेक्षावत्ता' इति ब्रूमः। संमील्य विलोचनानीति इंच वदतः प्रायस्तत्त्वविचारणमेकाग्रताहेतुनयननिमीलनपूर्वकंलोके प्रसिद्धमित्यभिप्रायः।अथवा, अयमुपदेशस्तेभ्योऽरोचमान एवाचार्येण वितीर्यते ततोऽस्वदमानोऽपि अयं कटुकौषधपानन्यायेनायतिसुखत्वाद् भवद्भिर्नेत्रे निमील्य पेय एवेति કાનૂતમ્ II ઉત્તર :- ભગવાનને સ્વામી તરીકે સ્વીકારવાનો સીધો ઉપદેશ આપવામાં, તે બીજાઓ “સ્વદર્શનનો રાગી આ અમને વટલાવવા માંગે છે એમ માની દૂરથી જ ભડકીને ભાગી જાય. અને કવિએ હવે જે કહેવું છે તે સાંભળે જ નહિ. તેથી બીજાઓ ખોટા કવિ૫માં ચડવાનું છોડી પોતાના સત્ય અને હિતકર ઉપદેશને સાંભળે એ હેતુથી જ કવિએ કહ્યું કે તેઓ ભગવાનને ભલે સ્વામી તરીકે ન સ્વીકારે. તેથી જ કવિ માધ્યચ્યભાવ ધારણ કરી તેઓને હિતશિક્ષા આપતા ઉત્તરાર્ધમાં કહે છે. તથાપિ' ઇત્યાદિ. બીજાઓએ પરમાત્માની આજ્ઞા સ્વીકારવી ન હોય, તો પણ જો તેઓ સત્યના શોધક ોય, તો તેઓ બે આંખ બંધ કરી–અર્થાત સ્વસ્થચિત્ત વિક્ષેપ વિના યુક્તિસંગત ન્યાયમાર્ગનો વિચાર કરે. અહીં ‘વિચારયન્તા' આ પ્રયોગ આત્મપદને છે. ધાતુના ધાત્વર્થ ક્રિયાનું ફળ કને મળતું હોય, તો તે ધાતુને આત્મપદના પ્રત્યય લાગે છે. અહીં વિચારય' નામધાતુમાં આત્મપદનો પ્રયોગ કરવાદ્વારા કવિ કહેવા માંગે છે કે “આ પ્રમાણે અવિસંવાદી નયમાર્ગની વિચારણા કરવાનું ફળ તેઓને જ મળશે. અમે તો માત્ર ઉપદેશક જ છીએ. અર્થાત અમે અમારો સ્વાર્થ સાધવા તેઓને વિચારવાનું નથી કહેતા, કેમકે અમારું પ્રયોજન તો ઉપદેશ આપવામાત્રથી સરી જાય છે, પણ જો તેઓ વિચારશે તો તેઓને જ લાભ થવાનો છે. શંકા :- આ પ્રમાણે વિચારવાથી શું ફળ મળશે? સમાધાન:- આ પ્રમાણે વિચારવાથી જ તેઓ પ્રેક્ષાવાન-વિચારકની કક્ષામાં આવી શકશે, અન્યથા નહીં ! આ તત્ત્વવિચારણાનું ફળ છે. સમીત્યવિતોનાનિ' (આંખ બંધ કરીને એમ એટલા માટે કહ્યું છે કે પ્રાય:એકાગ્રતા માટે આંખ બંધ કરવા પૂર્વક જ તત્ત્વની વિચારણા થઈ શકે એમ લોકોમાં પ્રસિદ્ધ છે. અથવા કવિનો આ ઉપદેશ બીજાઓ માટે કડવા ઔષધ સમાન છે. કેમકે આ ઉપદેશરૂ૫ ઔષધનું પાન બીજાઓને ગમે તેવું નથી. પરંતુ ભાવમાં હિત કરનારું છે. તેથી જેમ કડવી દવા આંખ બંધ કરીને પણ પી જવાય છે તેમ આ ઔષધને તમે પણ આંખ બંધ કરીને તે ગ્રહણ કરી લેજો. એવો આશય છે. શંકા:-અવિવેકના અતિરેકને કારણે તેઓને પરમેશ્વરના વચનો જો પસંદ જન હેય, તો શા માટે તેઓને વ્યર્થ ઉપદેશ આપીને ગળું દુઃખાડો છો? સમાધાન:-મહાપુરુષો તત્ત્વવાણી પીરસતી વખતે શ્રોતાની રુચિ-અરુચિનો વિચાર કર્યા વિના હિતકારી તત્વવાણી પીરસતા દેખાય છે. અર્થાત મહાપુરુષો કડવા પણ હિતકારી સત્યનો ઉપદેશ આપતાં અચકાતા નથી. આ કેમકે તે ઉપદેશ આપતી વખતે તેઓનો પરાર્થ સિવાય બીજો કોઈ સ્વાર્થ નથી. કેમકે તેઓને મન પરાર્થ એ ૧. નવતર . fસ. છે. શ. સૂ. રૂારૂ અન્ય તીર્થિને સલાહ જ Page #49 -------------------------------------------------------------------------- ________________ . જિ કોણસ્થાકુષ્ઠમેરી કિરણ ननु यदि च पारमेश्वरे वचसि तेषामविवेकातिरेकादरोचकता तत् किमर्थं तान्प्रत्युपदेशक्लेश इति ? नैवम्। इस परोपकारसारप्रवृत्तीनां महात्मनां प्रतिपाद्यगतां चिमचिं वाऽनपेक्ष्य हितोपदेशप्रवृत्तिदर्शनात् । तेषां हि परार्थस्यैव इस स्वार्थत्वेनाऽभिमतत्वात् । न च हितोपदेशादपरः पारमार्थिकः परार्थः । तथा चार्षम् ___ स्सउ वा परो मा वा विसं वा परियत्तउ । भासियव्वा हिया भासा सपक्खगुणकारिया ॥ ( ) उवाच । च वाचकमुख्यः - न भवति धर्मः श्रोतुः सर्वस्यैकान्ततो हितश्रवणात् । बुवतोऽनुग्रहबुद्ध्या वक्तुस्त्वेकान्ततो भवति ॥ (તત્વાર્થરિ રસ્તો-૨૨) તિ વૃત્તાર્થ: II રૂ II જ શ્રેષ્ઠ સ્વાર્થ છે. અને ઉપદેશને તોલે આવે તેવો કોઈ તાત્વિક પરાર્થ નથી. કેમકે ઉપદેશ દ્વારા જ જીવોને સન્માર્ગ પર લાવી મોક્ષમહેલમાં પોંચાડી શકાય. આગમવચન છે “બીજા (= શ્રોતા) ગુસ્સે થાય કે ન થાય અથવા ઉપદેશામૃતને વિષ તરીકે જૂએ, તો પણ સ્વપક્ષને ગુણકારી હિતભાષા બોલવી જોઈએ.” વાચકવર (શ્રી ઉમાસ્વાતિજી મહારાજા) પણ આ મુજબ કહે છે –“હિતકારી વચનના શ્રવણથી શ્રોતાને ધર્મ ( પુણ્ય કે નિર્જરારૂપ) થાય કે ન પણ થાય. પરંતુ અનુગ્રહની બુદ્ધિથી કહેનાર વકતાને તો એકાંતે ધર્મ થાય છે.” (તસ્વાર્થકારિકા શ્લોક-૨૮) આ પ્રમાણે ત્રીજા કાવ્યનો અર્થ પૂર્ણ થયો. ૧લા. १. श्रोतृगताम् ।। २. छाया-स्पतु वा परो मा वा विषं वा परिवर्तयतु (विषवत् प्रतिभातु वा) । भाषितव्या हिता भाषा स्वपक्षगुणकारिणी ।। ૩ અહીં એટલો વિવેક રાખવો કે આ વાત કુનયની પક્કડવાળાને આશ્રયીને છે. તેના કુનયને તોડવા અન્ય નયને પ્રધાન કરી કડવી વાત પણ દેશ-કાળ આદિનો જ્ઞાતા ગીતાર્થ પુરુષ કરી શકે. અનભિનિવિષ્ટ શોતાને આશ્રયીને તો કેટલીકવાર એ શેતાને પ્રારંભમાં અકળ નયથી દેશના આપવી જોઈએ. આમ કરવાથી તેને આકર્ષણ થાય, વકતા પર એનો વિશ્વાસ જામે અને તે પછી તે શ્રોતાને અન્યાયનું પણ જ્ઞાન આપવું જોઇએ. તેથી વકતાને એકાંતે નિર્જરા છે. આ સ્થળે વકતા તરીકે દેશ / કાલ આદિનો જ્ઞાતા ગીતાર્થ વકતા જસમજવો. અદેશ-કાળાદિજ્ઞ કે અગીતાર્થને દેશનાનો અધિકાર નથી. કેમ કે તેની દેશના પરસ્થાન દેશના થવા દ્વારા વકતા–ોતા બન્નેને અનર્થકારી બનવાનો સંભવ છે. અને તેથી અનુગ્રહબુદ્ધિથી બોલતા પણ અનધિકૃત વકતાને એકાંતે નિર્જરા નથી.) ઉપદેશ પદ્ધતિના વિવેકમાટે પુ. મહો. યશોવિજયવાચક વિરચિત “ટાત્રિ કાત્રિશન્ન " પ્રકરણ અંતર્ગત “દેશના દ્વાત્રિશિકા" નો અભ્યાસ કરવો જોઇએ. ' કાવ્ય -૩ જિ : 18 ****** * ::::::: Page #50 -------------------------------------------------------------------------- ________________ પ ણ સ્થાપ્નાદમંજરી - વિકિપી | अथ यथावद् नयवर्मविचारमेव प्रपञ्चयितुं पराभिप्रेततत्त्वानां प्रामाण्यं निराकुर्वन्नादितस्तावत्काव्यषट्केनौलूसक्यमताऽभिमततत्त्वानि दूषयितुकामस्तदन्तःपातिनौ प्रथमतरं सामान्यविशेषौ दूषयन्नाह - स्वतोऽनुवृत्तिव्यतिवृत्तिभाजो भावा न भावान्तरनेयरूपाः । परात्मतत्त्वादतथात्मतत्त्वाद् द्वयं वदन्तोऽकुशलाः स्खलन्ति ।। ४ ।। अभवन् भवन्ति, भविष्यन्ति चेति भावाः -पदार्थाः, आत्मपगलादयस्ते स्वत इति 'सर्वं हि वाक्यं सावधारणमामनन्ती'। ति।स्वत एव आत्मीयस्वरूपादेवानुवृत्तिव्यतिवृत्तिभाजः-एकाकारा प्रतीतिरेकशब्दवाच्यता चानुवृत्तिः। व्यतिवृत्तिः व्यावृत्तिः, सजातीयविजातीयेभ्यः सर्वथा व्यवच्छेदः । ते उभे अपि संवलिते भजन्ते-आश्रयन्तीति अनुवृत्तिव्यतिवृत्तिभाजः, NNNN www ફિક ઉ વ યથાર્થનમાર્ગની વિચારણાનો વિસ્તાર કરવાનો આરંભ કરવાનો છે. પરંતુ એમ કરતાં પહેલા બીજાઓને અભિપ્રેત તત્ત્વોનું નિરાકરણ કરતાં કવિ સૌ પ્રથમ છ કાવ્ય દ્વારા વૈશેષિકોને અભિમત તત્ત્વોને દૂષિત કરવાની ઇચ્છાવાળા છે. તેમાં પણ તે વૈશેષિક તત્ત્વોમાં સમાવેશ પામેલા “સામાન્ય અને વિશેષ ને જ સૌ પ્રથમ દૂષિત કરતા કવિ કહે છે – શું કાવ્યાર્થ:- ભાવો સતપદાર્થો સ્વભાવથી જ સામાન્ય – વિશેષરૂપે રહેલા છે. તેઓના આ સ્વરૂપના દર્શકરૂપે બીજા પદાર્થોની કલ્પના કરવી આવશ્યક નથી. તેથી પદાર્થોથી અને પરસ્પરથી ભિન્ન એવા સામાન્ય અને વિશેષના સ્વરૂપનો આશ્રય કરી બે ભિન્ન પ્રતીતિને કહેતા અકુશળો( =પરવાદીઓ )ખલના પામે છે. સામાન્ય-વિશેષનું સ્વરૂપ જેઓ થયા, થાય છે અને થશે તે ભાવો સર્વદા વિદ્યમાન એવા આત્મા, પુદ્ગળવગેરે પદાર્થો. આ ભાવ પદાર્થો સ્વતઃ જ પોતાના સ્વરૂપથી જ અનુવૃત્તિ અને વ્યાવૃત્તિથી યુક્ત છે. બધા જ વાક્યો અવધારણ જ કાયુકત માનેલા છે. આ ન્યાયથી કાવ્યમાં ‘પવ' પદનો પ્રયોગ ન લેવા છતાં કવિને “સ્વત: પદ પછી ‘ાવ' કાર ઈષ્ટ શેવાથી ટીકાકારે સ્વત: પદ પછી “વ કારનો પ્રયોગ બતાવ્યો છે. તેથી એવો અર્થ થાય છે કે બધા પદાર્થો સ્વત: જ, નહિ કે પરત:, અનુવૃત્તિ અને વ્યાવૃત્તિથી યુક્ત છે. અનુવૃત્તિ=સમાનરૂપે થતી પ્રતીતિ, અને સમાન શબ્દથી ઓળખાવાપણું (=વાચ્યતા)દા.ત. તમામ ઘડાઓમાં ઘટવાદિરૂપે સમાન પ્રતીતિ થાય છે. અને બધા ઘડાઓ “ઘટ’ શબ્દના સમાનરૂપે વાચ્ય બને છે. સામાન્ય, સાધારણવગેરે તેના (=અનુવૃત્તિના) પર્યાયવાચી શબ્દો છે. વ્યતિવૃત્તિ વ્યાવૃત્તિ:- સજાતીય અને વિજાતીય સઘળા ય પદાર્થોથી સર્વથા વ્યવચ્છેદ-ભેદની પ્રતીતિ. (જેમકે દરેક ઘડામાં ઘડાથી ભિન્ન વસ્તુઓથી ભેદ પ્રતીત થાય છે તે જ પ્રમાણે દરેક ઘડો) પોતાના સજાતીય બીજા ઘડાઓથી થી પણ સ્વતંત્રપે ભાસે છે. વિશેષ વગેરે તેના (=વ્યાવૃત્તિના)પર્યાયવાચી શબ્દો છે.) બધા પદાર્થો સામાન્ય અને વિશેષ–આ બન્નેથી અત્યંત સંકળાયેલા સ્વરૂપવાળા છે. અર્થાત દરેક પદાર્થો સામાન્ય-વિશેષ ઉભયાત્મક જ ય છે. ઉપર “પદાર્થો સ્વત: ઉભયાત્મક છે એવું અન્વયવિધાન બતાવ્યું. હવે વ્યતિરેક દ્વારા જ તે વિધાનને પુષ્ટ | કરે છે. જો માવાન્તરને પા: ' ભાવાંતર સામાન્ય અને વિશેષ વડે નેય=પ્રતીતિને યોગ્ય રૂપ ક્રમશ: અનુવૃત્તિ છે અને વ્યાવૃત્તિ સ્વરૂપ. (અર્થાત દ્રવ્યાદિ પદાર્થો પદાર્થાન્તરભૂત સામાન્ય અને વિશેષથી પ્રતીત થતા અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ ઉપસ્વરૂપવાળા નથી. વૈશેષિકોએ છ ભાવ૫દાર્થ કપ્યા છે. (૧) દ્રવ્ય (૨) ગુણ (૩) ક્રિયા (કર્મ) (૪) સામાન્ય અને (૫) વિશેષ 3) સમવાય. તેમના મતે આ છએ પદાર્થો પરસ્પરથી અત્યંત ભિન્ન લેવાથી સામાન્ય અને વિશેષ આ બે પદાર્થ દ્રવ્ય વગેરે બાકીના ચાર પાર્થથી અને પરસ્પરથી અત્યંત ભિન્ન છે. અને તેમના મતે આ સામાન્ય અને વિશેષ પદાર્થની સહાયથી ૬ જ દ્રવ્ય આદિ ભાવો સામાન્ય અને વિશેષરૂપે પ્રતીત થાય છે. સામાન્ય-વિશેષનું સ્વરૂપ સ ' 19 in: Page #51 -------------------------------------------------------------------------- ________________ પિકી . . . . . સ્થાતુશ્કેમેજરી - - - सामान्यविशेषोभयात्मका इत्यर्थः । ___ अस्यैवार्थस्य व्यतिरेकमाह-'न भावान्तरनेयरूपा' इति । 'न' इति निषेधे । भावान्तराभ्यां पराभिमताभ्यां द्रव्यगुणकर्मसमवायेभ्यः पदार्थान्तराभ्यां भावव्यतिरिक्तसामान्यविशेषाभ्याम् । नेयं प्रतीतिविषयं प्रापणीयम् । रूपं यथासङ्ख्यमनुवृत्ति-व्यतिवृत्तिलक्षणं स्वरूपं येषां ते तथोक्ताः । स्वभाव एव हि अयं सर्वभावानां यदनुवृत्तिव्यावृत्तिप्रत्ययौ स्वत एव जनयन्ति । तथाहि-घट एव तावत् पृथुबुधोदराद्याकारवान् प्रतीतिविषयीभवन् सनम अन्यानपि तदाकृतिभृतः पदार्थान् घटरूपतया घटैकशब्दवाच्यतया च प्रत्याययन् सामान्याख्यां लभते । स एव चेतरेभ्यः । सजातीयविजातीयेभ्यो द्रव्यक्षेत्रकालभावैरात्मानं व्यावर्तयन् विशेषव्यपदेशमश्नुते । इति न सामान्यविशेषयोः ।। पृथक्पदार्थान्तरत्वकल्पनं न्याय्यम् पदार्थधर्मत्वेनैव तयोः प्रतीयमानत्वात् । न च धर्मा धर्मिणः सकाशादत्यन्तं व्यतिरिक्ताः ।। પરંતુ વૈશેષિકોની ઉપરોક્ત માન્યતા બરાબર નથી. કેમકે) દરેક પદાર્થોનો એવો સ્વભાવ જ છે કે પોતાના અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ સ્વરૂપની પ્રતીતિ સ્વત: જ કરાવવી. અહીં ઉદાહરણ બતાવે છે જયારે ઘડો પૃથુબુદ્ધ ઉદર આદિ આકારવાળાતરીકે પ્રતીત થાય છે, ત્યારે જ તે પોતાના જેવા પૃથુબુદ્ધોદર આદિ આકૃતિવાળા તમામ પદાર્થોને ઘટરૂપે અને “ઘટ' એવા એક શબ્દના વાચ્યતરીકે પ્રતીત કરાવે છે. અને ત્યારે તે “સામાન્ય' તરીકે ઓળખાય છે. અને તે જ ઘડે જયારે સજાતીય અને વિજાતીય બીજાઓથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ દ્વારા પોતાને જૂદો પાડે છે ત્યારે વિશેષ રૂપે વ્યાદિષ્ટ થાય છે. (પોતાની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ અલગ મુપિંડ આદિ શું રૂપદ્રવ્યમાં થવા રૂપદ્રવ્ય દ્વારા, અલગ ક્ષેત્રમાં થવા રૂપ ક્ષેત્રથી, અલગ કાળ (સમય)માં થવા રૂપકાળદ્વારા, અને અલગ વર્ણઆદિ ભાવોમાં થવા રૂ૫ ભાવ દ્વારા એક ઘડે સજાતીય બીજા ઘડાથી ભિન્ન બને છે.)આમ પદાર્થનાં બે ધર્મરૂપે જ પ્રતીત થતા લેવાથી સામાન્ય અને વિશેષને અલગ પદાર્થરૂપે કલ્પી લેવા એ ન્યાયસંગત નથી.' શંકા:- સામાન્ય અને વિશેષ ધર્મરૂપ માને તો પણ તેને ધર્મરૂપ દ્રવ્યાદિથી એકાંતે ભિન્ન તો માનવા જ પડશે. કેમકે ધર્મો ધર્મીથી એકાંતે ભિન્ન છે. સમાધાન :- એકાંત ભિન્ન વસ્તુઓમાં (૧)વિશેષણ-વિશેષ્યભાવ અને (૨)ધર્મ-ધર્મી તરીકે વ્યપદેશ અસિદ્ધ છે. અહીં ઊંટ–ગધેડાનું દૃષ્ટાન્ન છે. ઊટ અને ગધેડો પરસ્પર એકાન્ન ભિન્ન છે. તો પરસ્પરના વિશેષણ-વિશેષ્ય કે ધર્મ-ધર્મી બની શકતા નથી. શંકા :- ઊંટ અને ગધેડામાં ધર્મ-ધર્મભાવ ન લેવાથી તે બે વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ શિષ્ટમાન્ય નથી. પરંતુ જેઓ ધર્મ-ધર્માભાવે રહેલા છે તે બેમાં વિશેષણ-વિશેષ્યભાવ સર્વમાન્ય છે. અર્થાત એકાંત ભિન્ન વસ્તુઓમાં પણ ધર્મ-ધર્મભાવવાળી વસ્તુઓમાં વિશેષણ-વિશેષ્યભાવ માની શકાય છે. અને તેને શું ધર્મ-ધર્મભાવ વિનાના ઊંટ અને ગધેડાના દ્રષ્ટાંતથી પોકળ ઠેરવી શકાય નહિ સમાધાન - તમે વસ્તુતત્ત્વને સમજો. જૂઓ, વિશેષણ-વિશેષ્યભાવ અને ધર્મ-ધર્મી ભાવ પરસ્પર | સંબંધિત છે. વિશેષણ-વિશેષ્યભાવ એકાંતે ભેદાત્મક વસ્તુમાં સંભવતો જ નથી એ ઉપર-બતાવી ગયા. વિશેષણ-વિશેષભાવની સિદ્ધિ માટે ધર્મ-ધર્મભાવને આગળ કરશો તો એકાંતે ભેદાત્મક વસ્તુમાં ધર્મધર્મભાવ શી રીતે સિદ્ધ કરશો? ધર્મ-ધર્માભાવને સિદ્ધ કરવા ફરીથી વિશેષણ વિશેષ્યભાવને આગળ કરશો તો “તારું ઘર ક્યાં આવ્યું?' વડલાની બાજુમાં. વડલો ક્યાં આવ્યો? મારા ઘરની બાજુમાં. એની િ જેમ અન્યોન્યાશ્રયદોષ આવશે. તેથી સિદ્ધ થાય છે કે એકાંતે ભેદવાળી વસ્તુમાં વિશેષણ- વિશેષ્ય ભાવ કે ધર્મધર્મીભાવ સંભવતો નથી. તેથી ધર્મ અને ધર્મને એકાંતે ભિન્ન માનવાથી શિષ્ટમાન્ય ધર્મધર્માભાવનો અભાવ આવી જશે. શંકા:- “સામાન્ય અને વિશેષને દ્રવ્યાદિના ધર્મરૂપ માનવાથી જ આ પંચાત ઊભી થાય છે. અને દોષો ઉત્પન્ન થાય છે. માટે જ અમે તે બન્નેને અલગ પદાર્થરૂપ માનીએ છીએ. . ૪ જાદ - કાવ્ય - ૪ કાવ્ય - ૪. - Page #52 -------------------------------------------------------------------------- ________________ છે. તે લોકો સ્થાપ્નમેજરી : - કો: एकान्तभेदे विशेषणविशेष्यभावानुपपत्तेः करभरासभयोरिव धर्मधर्मिव्यपदेशाभावप्रसङ्गाच्च । धर्माणामपि च | पृथक्पदार्थान्तरत्वकल्पने एकस्मिन् एव वस्तुनि पदार्थानन्त्यप्रसङ्ग अनन्तधर्मकत्वाद् वस्तुनः ॥ तदेवं सामान्यविशेषयोः स्वतत्त्वं यथावदनवबुध्यमाना अकुशलाः अतत्त्वाभिनिविष्टदृष्टयः तीर्थान्तरीयाः । स्खलन्ति न्यायमार्गाद् भ्रश्यन्ति निरुत्तरीभवन्तीत्यर्थः । स्खलनेन चात्र प्रामाणिकजनोपहसनीयता ध्वन्यते । किं कुर्वाणाः? द्वयम्-अनुवृत्तिव्यावृत्तिलक्षणं प्रत्ययद्वयं वदन्तः।कस्मादेतत्प्रत्ययद्वयं वदन्तः ? इत्याह-परात्मतत्त्वात्- परौ पदार्थेभ्यो व्यतिरिक्तत्वादन्यौ परस्परनिरपेक्षौ च यो सामान्यविशेषौ तयोर्यदात्मतत्त्वं-स्वरूपमनुवृत्तिव्यावृत्तिलक्षणं तस्मात् तदाश्रित्येत्यर्थः । “गम्ययपः कर्माधारे" (सि. हे. श. २।२७४) इत्यनेन पञ्चमी । कथंभूतात्परात्मतत्त्वाद् ? इत्याह - अतथात्मतत्त्वाद्, मा भूत् पराभिमतस्य परात्मतत्त्वस्य सत्यरूपतेतिविशेषणमिदम् । यथा येनैकान्तभेदलक्षणेन प्रकारेण સમાધાન :- સામાન્ય અને વિશેષને દ્રવ્ય વગેરેથી એકાંતે ભેદ માનવાનો તમારો હઠાગ્રહ તમને સારું છું સમજવા દેતો નથી. સામાન્ય અને વિશેષ એ વસ્તુના ધર્મરૂપ છે એ સર્વજનપ્રતીત છે, છતાં એકાંતભેદના હું હઠાગ્રહના કારણે તે બન્નેને અલગ પદાર્થરૂપે માનશો તો ધર્મીમાં રહેલા બીજા અનંતા ધર્મોને પણ તમારે છે અલગ-અલગ પદાર્થરૂપે માનવા પડશે. તેથી એક વસ્તુમાં અનંત પદાર્થોની કલ્પનારૂપ “મહાગૌરવ દોષ ચોંટશે. $ સૂકી કલ્પનાથી કામ સરતું હોય ત્યાં લાંબી કલ્પનાઓ કરવામાં આ દોષ લાગે છે. વસ્તુ અનંતધર્માત્મક છે તે આગળ બતાવશે.) આ પ્રમાણે સામાન્ય અને વિશેષના સ્વરૂપને (અને ઉપલક્ષણથી ગુણ વગેરેના સ્વરૂપને યથાવત સમજવામાં વૈશેષિકો નિષ્ફળ ગયા છે કેમ કે તેઓ એ ગુણી દ્રવ્યથી એકાંતે ભિન્ન પદાર્થ ગુણને ગણીમાં રાખવા માટે સમવાય નામના અલગ પદાર્થની કલ્પના કરી છે. આ કલ્પના પણ વ્યર્થ છે. આવા અકુશળ–અતત્વના અભિનિવેશવાળા તે કીર્થિકો (=વૈશેષિકો) સ્કૂલના પામે છે. અર્થાત ન્યાયમાર્ગથી ભ્રષ્ટ થાય છે. સમ્યગ ઉત્તર આપવામાં અસમર્થ બને છે. “સ્મલન છે પદથી “તેઓ પ્રામાણિક લોકોના હાસ્યને પાત્ર બને છે” એવો ધ્વનિ પ્રગટ થાય છે. શંકા :- તેઓ શું કરવાથી હાસ્યાસ્પદ બને છે? . સમાધાન:-પર-દ્રવ્યાદિ પદાર્થથી અને પરસ્પરથી ભિન્ન અને નિરપેક્ષ એવા સામાન્ય-વિશેષના ક્રમશ: અનુવૃત્તિ અને વ્યાવૃત્તિરૂપ આત્મતત્ત્વ સ્વરૂપને આશ્રયીને અનુવૃત્તિ અને વ્યાવૃત્તિરૂપ બે અલગ પ્રત્યય સ્વીકારવાથી તેઓ હાસ્યાસ્પદ બને છે. • પરાત્મતત્વાત અહીં ‘પયા વધારે સિ. હે. શ. સૂ. (૨–૨–૭૪) થી પાંચમી વિભક્તિ લાગી છે.) અર્થાત્ “ દ્રવ્યાદિથી ભિન્ન એવા સામાન્ય પદાર્થના સ્વરૂપને આશ્રયીને અનુવૃત્તિ ની પ્રતીતિ અને વિશેષ પદાર્થના સ્વરૂપને આશ્રયીને વ્યાવૃત્તિની પ્રતીતિ થાય છે. તેમને વૈશેષિકો કહે છે. તેમની આ માન્યતાને કોઈ સાચી ન માની લે તે હેતથી કવિએ ‘મતથાત્મતત્વા વિશેષણ મૂક્યું છે. આ વિશેષણથી કવિ કહે છે કે સામાન્ય-વિશેષનું સ્વરૂપ તેઓ એવું માને છે તેવું નથી. શંકા:- તો તે બેનું સાચું સ્વરૂપ શું છે? સમાધાન:- ‘દ્રવ્યાદિ પદાર્થોમાં અપૃથભાવે અલગ પાડી ન શકાય તેવા રૂપે રહેવું એ તે બન્નેનું સ્વરૂપ તિ છે. તેથી તે બન્ને પદાર્થોથી અને પરસ્પરથી કથંચિત અભિન્ન છે. શંકા :- તે બન્નેને દ્રવ્યાદિથી પર માનવામાં શો વાંધો છે? સમાધાન - પર એટલે અન્ય.અને અન્યપણ એકાંતભેદવિના સંભવે નહિ. સામાન્ય-વિશેષનેદ્રવ્યાદિ પદાર્થોથી પર માનવામાં દ્રવ્ય આદિથી એકાંતે ભિન્ન માનવા પડે. પણ તે બરાબર નથી. WAN સામાન્ય-વિશેષનું સ્વરૂપ Page #53 -------------------------------------------------------------------------- ________________ કી જ છે , " સ્થાçઠમંજરી :- -: परैः प्रकल्पितं, न तथा तेन प्रकारेणात्मतत्त्वं स्वरूपं यस्य तत्तथा । तस्माद् यतः पदार्थेषु अविष्वाभावेनं सामान्यविशेषौ । * वर्तेते । तैश तौ तेभ्यः परत्वेन कल्पितौ । परत्वं चान्यत्वं, तच्चैकान्तभेदाविनाभावि ॥ • Eછે. किञ्च पदार्थेभ्यःसामान्यविशेषयोरेकान्तभिन्नत्वे स्वीक्रियमाणे एकवस्तुविषयमनुवृत्तिव्यावृत्तिरूपं प्रत्ययद्वयं नोपपद्येत। एकान्ताभेदे चान्यतरस्यासत्त्वप्रसङ्गः । सामान्यविशेषव्यवहाराभावश्च स्यात् । सामान्यविशेषोभयात्मकत्वेनैव वस्तुनः | प्रमाणेन प्रतीतेः।परस्परनिरपेक्षपक्षस्तु पुरस्तान्निर्लोठयिष्यते। अत एव तेषांवादिनां स्खलनक्रिययोपहसनीयत्वमभिव्यज्यते । ।योहि अन्यथास्थितं वस्तुस्वरूपमन्यथैव प्रतिपद्यमानः परेभ्यश्च तथैव प्रज्ञापयन् स्वयं नष्टः परान्नाशयति नखलु तस्मादन्य उपहासपात्रम् । इति वृत्तार्थः ॥ ४ ॥ સામાન્ય-વિશેષની ધર્મથી એકાંત અભિનતા અસિદ્ધ વળી સામાન્ય અને વિશેષને પદાર્થોથી એકાંતે ભિન્ન સ્વીકારવામાં એક જ વસ્તુમાં થતી સામાન્ય અને હું | વિશેષરૂપ બે પ્રતીતિ સંગત ન બને. શંકા:- તો પછી સામાન્ય અને વિશેષને દ્રવ્યાદિથી એકાંતે અભિન્ન માનો. સમાધાન :- તે બન્નેને દ્રવ્યાદિથી એકાંતે અભિન પણ માની શકાય નહિ. કેમકે તેમ માનવામાં તે હું (સામાન્ય અને વિશેષ)બને પણ પરસ્પર એકાન્ત અભિન્ન બની જશે. કેમકે “તેનાથી અભિન્ન વસ્તુઓ પરસ્પર પણ અભિન્ન બને છે” એવો ન્યાય છે. તેથી સામાન્ય અને વિશેષ બન્ને એકરૂપ બની જશે. તેથી કાં તો માત્ર સામાન્ય જ રહેશે, અને કાં તો માત્ર વિશેષ જ રહેશે. કેમકે એકાંતે અભિન્ન પદાર્થોનું અલગ સ્વતંત્ર રૂપ હેઈન શકે. અને સામાન્ય અને વિશેષરૂપ જે બે ભિન્ન પ્રતીતિ અને વ્યવહાર થાય છે તે સંગત ! નહિ બને. શંકા :- આ બે ભિન્ન વ્યવહારનો લોપ થાય તેમાં શો વાંધો છે? સમાધાન :- વસ્તુની સામાન્ય-વિશેષ ઉભયાત્મક પ્રતીતિ જ પ્રમાણસિદ્ધ છે. નહિ કે માત્ર સામાન્યરૂપ કે માત્ર વિશેષરૂપ. આ પ્રમાણભૂત ઉભય બે પ્રતીતિ પર ચાલતા વ્યવહારનો લોપ કરવો સારો નથી. સામાન્ય અને વિશેષને પરસ્પર નિરપેક્ષ માનનારા પક્ષનું ખંડન આગળ બતાવશે. આમ વસ્તુને તેના સાચા સ્વરૂપથી ભિન્ન સ્વરૂપે અસત્ય સ્વરૂપે માની તે ખોટા સ્વરૂપે જ વસ્તુની બીજા આગળ પ્રરૂપણા કરનાર વ્યક્તિ પોતે તો ન્યાયમાર્ગથી નષ્ટ થાય છે પરંતુ બીજાને પણ પાડવાની બાલિશ ચેષ્ટા કરી સ્કૂલના પામે છે. તેથી તેના જેવો ઘસ્યાસ્પદ બીજો કોણ બની શકે? કાવ્યસાર:- વૈશેષિકોએ સામાન્ય અને વિશેષને ભિન્ન પદાર્થરૂપે માન્યા છે. અને આ બન્ને પદાર્થને બીજા દ્રવ્યાદિ પદાર્થોથી તથા પરસ્પરથી એકાંતે ભિન્ન માન્યા છે. દ્રવ્ય વગેરેમાં થતી સામાન્ય પ્રતીતિ અને વિશેષ પ્રતીતિ સ્વત: નથી પરંતુ આ બે પદાર્થના કારણે છે. એમ તેમની માન્યતા છે. પરંતુ તે સંગત નથી. સામાન્ય અને વિશેષ એ વસ્તુના જ અને વસ્તુથી કથંચિત્ અભિન્ન ધર્મો છે. તેથી વસ્તુ સ્વત: જ સામાન્ય અને વિશેષ એમ બે પ્રતીતિ કરાવે છે. વસ્તુના ધર્મોને અલગ પદાર્થરૂપે કલ્પવામાં મશગૌરવ છે. - ચોથા કાવ્યનો અર્થ પૂર્ણ થયો. ::: : १. अपृथग्भावेन । २. एकान्तभेदं विना अभवनशीलम् इत्यर्थः ॥ ३. निराकरिष्यत इत्यर्थः ।। કાવ્ય-૪ 999999999999300 કા 22) Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્યાાઠમંજરી अथ तदभिमतैकान्तनित्यानित्यपक्षौ दूषयन्नाह आदीपमाव्योमसमस्वभावं, स्याद्वादमुद्रानतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ।। ५ ।। आदीपं दीपादारभ्य आव्योम= व्योम मर्यादीकृत्य सर्ववस्तुपदार्थस्वरूपं समस्वभावम् । समः= तुल्यः, स्वभावः=स्वरूपं यस्य तत् तथा । किञ्च वस्तुनः स्वरूपं द्रव्यपर्यायात्मकमिति ब्रूमः । तथा च वाचकमुख्यः 'उत्पादव्ययध्रौव्ययुक्तं सत्' વે તે વૈશેષિકોને સંમત એકાંતનિત્ય અને એકાંતઅનિત્ય પક્ષને દોષયુક્ત દર્શાવતાં કવિ કહે છે – સર્વ વસ્તુઓની સ્યાદ્દમુદ્રાંતિના કાચાર્થ :- દીવાથી માંડીને આકાશ સુધીની તમામ વસ્તુઓ સમાન સ્વભાવવાળી છે, કેમ કે તેઓ સ્યાદ્વાદની મર્યાદારૂપ મુદ્રાનું ઉલ્લંધન કરતા નથી. તેથી “આકાશ વગેરે કેટલાક એકાંતે નિત્ય છે. અને દીવા વગેરે બીજા કેટલાક એકાંતે અનિત્ય છે.” આવો બકવાટ (હે પ્રભુ !)તારી આજ્ઞા પર દ્વેષ કરનારાઓનો છે. દીવાથી માંડીને આકાશ સુધીના સઘળાય પદાર્થો તુલ્ય સ્વભાવવાળા છે. (= તુલ્ય સ્વરૂપવાળા છે.) શંકા :– સઘળા ય પદાર્થોનું સમાન સ્વરૂપ કયું છે ? સમાધાન :- બધા પદાર્થોનું સમાન સ્વરૂપ દ્રવ્ય-પર્યાયાત્મક છે. દ્રવ્યગુણ અને પર્યાયનો આધાર. ગુણ=દ્રવ્યના સહભાવી ધો. પર્યાય-દ્રવ્યના ક્રમભાવી ધર્મો. દ્રવ્ય અને પર્યાયના ઉલ્લેખથી ઉપલક્ષણથી ગુણનું ગ્રહણ સમજી લેવું.) શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું જ છે કે – “ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય (=સ્થિરતા)ધર્મયુક્ત જ વસ્તુ | સત્ (તત્ત્વાર્થ સૂ. ૫–૨૯)અહીં ધ્રૌવ્ય (સ્થિરતા)ધર્મથી વસ્તુના દ્રવ્યસ્વરૂપનો બોધ થાય છે. અને ઉત્પાદ અને વ્યય (=નાશ)ધર્મોથી વસ્તુના પર્યાયસ્વરૂપનું સૂચન થાય છે. "9 શંકા :- બધા પદાર્થો આ દ્રવ્ય-પર્યાયરૂપ સમાન સ્વરૂપવાળા જ છે એમ શાના આધારે કહો છો ? સમાધાન :- દરેક પદાર્થો સ્યાદ્વાદની મર્યાદાને ઓળંગતા નથી. તેથી તેઓ સમાન સ્વરૂપવાળા છે. શંકા :- સ્યાદ્વાદ એટલે શું ? સમાધાન :- ‘સ્યાદ્' એ અવ્યય અનેકાંતનો દ્યોતક છે. તેથી સ્યાદ્વાદ-અનેકાંતવાદ અર્થાત્ નિત્યતા, અનિત્યતા વગેરે અનેક વિરોધી ધર્મોથી વિચિત્ર બનેલા વસ્તુ તત્ત્વનો સ્વીકાર કરતો વાદ સ્યાદ્વાદ છે. (પ્રત્યેક વસ્તુને અનેક દૃષ્ટિથી જોવાની પદ્ધતિ સ્યાદ્વાદ છે. આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ (Law of Relativity) આ સ્યાદ્વાદને જ પુષ્ટ કરે છે. સ્યાદ્વાદ સિદ્ધાંત આશાવાદી નથી, નિરાશાવાદી નથી પરંતુ યથાર્થવાદી છે. આ સ્યાદ્વાદનો સિદ્ધાંત નિરાશાની પળોમાં હુંફ આપે છે. સફળતાની ક્ષણોમાં સાવધાની આપે છે. ગુનેગારો પ્રત્યે કોમળતાના ભાવ શીખવાડે છે. સર્વ જીવો સાથે મૈત્રીના કોલ–કરાર પર સીક્કા કરવાની સલાહ આપે છે. જડ પ્રત્યેના રાગને તોડવા ઉત્સાહ આપે છે. સ્યાદ્વાદનું સુગમ સંગીત જેઓના વિચારોના તરંગમાં, વાણીના પ્રવાહમાં અને હ્રદયના ધબકારામાં ગૂંજ છે તે મહાત્માઓ વિશ્વવંદ્ય વિભૂતિઓ છે.) શંકા :– દરેક વસ્તુ સ્યાદ્વાદની મર્યાદાને કેમ ઓળંગતી નથી ? સમાધાન :- જેમ ન્યાયનિષ્ઠ રાજાની આજ્ઞારૂપ મર્યાદાનું ઉલ્લંધન તેની પ્રજા કરતી નથી, કેમ કે ઉલ્લંધન કરવામાં તે પ્રજાના સર્વસ્વના નાશનો પ્રસંગ છે. તેમ સઘળી વસ્તુ ઉત્કૃષ્ટ અને નિષ્કંટક સર્વ વસ્તુઓની સ્યાદ્ મુદ્રાંતિતા 23 Page #55 -------------------------------------------------------------------------- ________________ ધ છે.. . . . .. હજરી : એકદિ, (तत्त्वार्थसूत्र ५-२९) इति । समस्वभावत्वं कुतः ? इति विशेषणद्वारेण हेतुमाह - स्याद्वादमुद्रानतिभेदि – 'स्या' इत्यव्ययमनेकान्तद्योतकम् । ततः स्याद्वादः =अनेकान्तवादः नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वभ्युपगमः इति यावत् । तस्य मुद्रा मर्यादा तां नातिभिनत्ति-नातिक्रामति इति स्याद्वादमुद्रानतिभेदि । यथा हि न्यायैकनिष्ठे राजनि राज्यश्रियं शासति सति सर्वाः प्रजास्तन्मुद्रां नातिवर्तितुमीशते तदतिक्रमे तासां सर्वार्थहानिभावात् । एवं विजयिनि निष्कण्टके स्याद्वादमहानरेन्द्र, तदीयमुद्रां सर्वेऽपि पदार्था नातिक्रामन्तिः, तदुल्लङ्घने तेषां स्वरूपव्यवस्थाहानिप्रसक्तः ॥ i समस्वभावत्वकथनं च पराभिष्टस्य 'एकं वस्तु-व्योमादि नित्यमेवान्यच्च प्रदीपादि अनित्यमेव' इति સ્યાદવાદમહારાજાની મર્યાદાને ઓળંગવા હિંમત કરતી નથી, કેમ કે સ્યાદ્વાદની મર્યાદાનું ઉલ્લંઘન થતા બધા પદાર્થોનું અસ્તિત્વ જ નાશ પામે છે. જો સ્યાદવાદની મર્યાદા ન હોય તો વસ્તુઓના સ્વરૂપની વ્યવસ્થા જ ર્સિ ન રહે. વસ્તુ પોતે અવસ્તુ બની જાય. આમ દરેક વસ્તુ સ્યાદ્વાદની મર્યાદામાં રહેતી હોવાથી સમાન શું | સ્વરૂપવાળી છે. સર્વવસ્તુઓ સમાન સ્વભાવવાળી છે. આ કથન “આકાશ વગેરે એક વસ્તુ એકાંતે નિત્ય છે. અને હું પ્રદીપ વગેરે બીજી વસ્તુ એકાંતે અનિત્ય છે. આવા પ્રકારનાં બીજાઓને સંમત મતનો પ્રતિક્ષેપ (૩ખંડન) કરવાના કાર્યમાં બીજભૂત છે. કેમ કે દરેક ભાવો દ્રવ્યને પ્રધાન કરતા નયની અપેક્ષાએ નિત્ય છે, અને પર્યાયને મુખ્ય કરતા નયની અપેક્ષા એ અનિત્ય છે. હવે પ્રસ્તુતમાં સૌ પ્રથમ પ્રદીપ વગેરેને એકાંતે અનિત્ય માનતા મતને ઉખેડવા અને પ્રદીપ વગેરેને પણ નિત્યાનિત્યરૂપે સ્થાપવા દિગ્દર્શનતુલ્ય કંઇક કહેવામાં આવે છે. પ્રદીપના નિત્યાનિત્યત્વની સિદ્ધિ (જૈનસિદ્ધાંત મુજબ ધર્માસ્તિકાયવગેરે દ્રવ્યમાં માત્ર પુદગલદ્રવ્ય જ રૂપી છે. રૂપીઆંખવગેરે પાંચ ઇન્દ્રિયનાવિષય બનવું. આ પુદગલ દ્રવ્યના સ્કન્ધ, દેશ, પ્રદેશ અને પરમાણ૫ ચાર ભેદ છે. પરમાણું સર્વશની પ્રજ્ઞાથી પણ જેનો વિભાગ કરી શકાય નહિ તેવું સૂક્ષ્મમાં સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્ય.) પ્રકાશરૂપે પરિણત થવાને યોગ્ય પુદ્ગલ સ્કન્ધોની અહીં તેજસ પરમાણુતરીકે પરિભાષા કરી છે. આ તૈજસ પરમાણુઓ તેલ વગેરે સકલ સામગ્રીની હાજરીથી પ્રદીપપ્રકાશ પર્યાયને પામે છે. જયારે તેલ વગેરે પૂર્ણ થવાથી સ્વત: અથવા પવનના ઝપાટા વગેરેથી પરત: દીવો બૂઝાઈ જાય છે, ત્યારે તે બધા જ તૈજસ પરમાણુઓ પ્રકાશ પર્યાયનો ત્યાગ કરી તમસ અંધકારપર્યાયને પ્રાપ્ત કરે છે : - આ પ્રમાણે પર્યાયો ઉત્પન્ન અને નષ્ટ થતા હેવાથી તે રૂપે પ્રદીપ-તૈજસ પરમાણુઓ પણ ઉત્પન–અને નષ્ટ થાય છે. તેથી તે રૂપે અનિત્ય છે, પરંતુ તેઓ પુદ્ગલ દ્રવ્યરૂપે નષ્ટ થતા નથી. તેથી દ્રવ્યરૂપે નિત્ય છે. શંકા :- પ્રકાશ નાશ પામે છે અને અંધકાર ફેલાય છે, એમ સાક્ષાત દેખાય છે. તેથી પ્રદીપ પ્રકાશ અનિત્ય જ ભાસે છે. તેમાં નિત્યતાનો અંશ દેખાતો નથી. સમાધાન :- પ્રકાશ અને અંધકાર આ બન્ને એક જ તેજસ પરમાણરૂપ પુગલ દ્રવ્યના પૂર્વોત્તર ભાવી પર્યાયો છે તે ઉપર બતાવી ગયા. તેથી એક પર્યાયનો નાશ અને બીજા પર્યાયની ઉત્પત્તિ થવા છતાં આ બન્ને આ પર્યાયના આધારભૂત પગલદ્રવ્ય તો અવિચલિત જ રહે છે. તેથી પ્રકાશ પર્યાયનો નાશ થવા છતાં એકતે હૈં અનિત્યતા સિદ્ધ થતી નથી. કેમ કે અંધકાર આદિ બીજા પર્યાયરૂપે દ્રવ્ય હાજર છે. માટીમાંથી ઘડો બનાવતી છે વખતે વચ્ચે સ્વાસ-કોશ, કુશૂલ શિવક વગેરે ઘણા અવાજોર પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે છે પણ તેથી કંઇ માટી દ્રવ્ય નાશ પામતું નથી. કેમ કે ઘડામાં પણ માટીનું જ્ઞાન આબાળગોપાળ પ્રસિદ્ધ છે. આ wwwwwwwwww nin RIMAN Page #56 -------------------------------------------------------------------------- ________________ શું કali ' ક્યા મજરી વિકાસ કરી રહી वादस्य प्रतिक्षेपबीजम् । सर्वे हि भावा द्रव्यार्थिकनयापेक्षया नित्याः, पर्यायार्थिकनयादेशात्पुनरनित्याः । तत्रैकान्तानित्यतया । IN परैरङ्गीकृतस्य प्रदीपस्य तावद् नित्यानित्यत्वव्यवस्थापने दिमात्रमुच्यते ॥ સાફિ-પ્રદીપપર્યાયાપન્ના તૈના પરમાવ: વરસત:તૈનાતા વકિપાતા વાક્યોતિષ્પ પરિત્યજ્ય તમો # पर्यायान्तरमाश्रयन्तोऽपि न एकान्तेनानित्याः पुद्गलद्रव्यरूपतयाऽवस्थितत्वात् तेषाम् । न हि एतावतैवानित्यत्वं यावता पूर्वपर्यायस्य विनाश उत्तरपर्यायस्य चोत्पादः । न खलु मृद्रव्यं स्थासकोशकुशूलशिवकघटाद्यवस्थान्तराण्यापद्यमानमपि एकान्ततो विनष्टं,तेषु मृद्रव्यानुगमस्याबालगोपालंप्रतीतत्वात्। नचतमसः पौगलिकत्वमसिद्धं, चाक्षुषत्वस्याऽन्यथाऽनुपपत्तेः અંધકારની અભાવરૂપતા-પૂર્વપક્ષ પૂર્વપક્ષ:- આ તમારી વાત સાચી તો કરે જો અંધકાર પૌદ્ગલિક પુદ્ગલદ્રવ્યના પર્યાય તરીકે સિદ્ધ થાય. પરંતુ અંધકાર પ્રકાશના અભાવરૂપ હોઈ પૌદ્ગલિકરૂપે અસિદ્ધ છે. શંકા :- અંધકારને અભાવરૂપ કેમ કહે છે? સમાધાન - અંધકાર એટલે શું? આ પ્રશ્નનો આબાલ-ગોપાલ પ્રસિદ્ધ એક જ જવાબ છે-અંધકાર એટલે પ્રકાશનો અભાવ. આમ અંધકારની અભાવરૂપતા અવશ્યકતા છે. જયારે તેની દ્રવ્યરૂપતા નવી કલ્પનારૂપ છે. આમ અંધકારને દ્રવ્યરૂપ માનવામાં કલ્પનાગૌરવ છે. તેથી અંધકાર દ્રવ્યના પર્યાયરૂપ નથી પણ અભાવરૂપ જ છે. (લોકમાં અને પ્રમાણિક પુરુષમાં સ્થાન પામી ચૂકેલી કલ્પના અવશ્યકલુપ્ત છે. એ કલ્પનામાટે નવી વિચારણા તર્ક વગેરેની જરૂર નથી. જે કલ્પના આવી પ્રસિદ્ધ નથી માટે વિચારણા આદિની જરુર હોવાથી તેમાં કલ્પનાગૌરવ છેષ રહેલો છે.) અંધકાર દ્રવ્યરૂપ-ઉત્તરપક્ષ ઉત્તરપક્ષ :- જો અંધકાર અભાવરૂપ ય તો તે અંધકાર આંખથી પ્રત્યક્ષ દેખાવો જોઈએ નહિ. હું (ચાક્ષુષત્વચક્ષુ ઈન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ દેખાવાપણું)કેમ કે માત્ર પુદ્ગલદ્રવ્ય જ ચાક્ષુષપ્રત્યક્ષને યોગ્ય છે. અભાવ પુદ્ગલરૂપ ન હોયતો પ્રત્યક્ષ યોગ્ય બને નહીં. જયારે અંધકારને તો નાનો બાળક પણ આંખથી જોઈ શકે છે. આમ ચક્ષુગ્રાહ્ય હેવાથી જ અંધકાર પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ છે નહિ કે માત્ર અભાવરૂપ, તેમ સિદ્ધ થાય છે. અહં અનુમાનપ્રયોગ- “અંધકાર (પક્ષ) પૌદ્ગલિક છે (સાધ્ય)કેમ કે તેનું ચાક્ષુષપણે અન્યથા અનુપપન્ન છે. (હેત)જેમ કે પ્રદીપનો પ્રકાશ. (દષ્ટાંત)” અંધકાર ચાક્ષુષપ્રત્યક્ષ નથી-પૂર્વપક્ષ પૂર્વપક્ષ:- તમારા અનુમાનમાં હેતુ અસિદ્ધ છે કેમ કે, અંધકાર ચાક્ષુષપ્રત્યક્ષ નથી, કેમ કે એવો નિયમ છે કે જે ચોષપ્રત્યક્ષ શ્રેય છે, તે બધું પોતાના પ્રતિભાસમાં પ્રકાશની અપેક્ષા રાખે છે. અંધકારના પ્રતિભાસમાં પ્રકાશની અપેક્ષા નથી. કેમ કે પ્રકાશની હાજરીમાં અંધકાર રહી શકતો જ નથી એટલી સમજ તો નાના બાળકને પણ છે. તેથી અંધકાર ચાક્ષુષ પ્રત્યક્ષ નથી. (શંકા:- પણ બધાને અંધકાર સ્પષ્ટ દેખાય છે તેનું શું? સમાધાન :- એમ તો બધાને અંધકાર ચાલતો પણ દેખાય છે તો શું અંધકાર ખરેખર ખસે છે? શંકા :- પ્રકાશના ખસવાથી અંધકાર ખસતો દેખાય છે. તેથી અંધકાર ખસતો દેખાય છે એ તો ભ્રમ છે. સમાધાન:- બસ તે જ પ્રમાણે પ્રકાશના અભાવમાં અંધકારનો આભાસ થાય છે પરંતુ તે ભ્રમ છે.) કાલ અંધકાર દ્રવ્યરૂપ ###### # # # Page #57 -------------------------------------------------------------------------- ________________ 18 ચાંદમંજરી प्रदीपालोकवत् ॥ अथ यच्चाक्षुषं तत्सर्वं स्वप्रतिभासे आलोकमपेक्षते । न चैवं तमः । तत्कथं तच्चाक्षुषम् । नैवम् । उलूकादीनामालोकमन्तरेणापि तत्प्रतिभासात् । यैस्त्वस्मदादिभिरन्यच्चाक्षुषं घटादिकमालोकं विना नोपलभ्यते तैरपि तिमिरमालोकयिष्यते विचित्रत्वाद् भावानाम् । कथमन्यथा पीतश्वेतादयोऽपि सुवर्णमुक्ताफलाद्या आलोकापेक्षदर्शनाः, प्रदीपचन्द्रादयस्तु प्रकाशान्तरनिरपेक्षाः ? इति सिद्धं तमश्चाक्षुषम् ॥ रूपवत्त्वाच्च स्पर्शवत्त्वमपि प्रतीयते, शीतस्पर्शप्रत्ययजनकत्वात् । यानि तु (१) अनिबिडावयववत्त्वम् (२) અંધકારને પ્રકાશની અપેક્ષા અસિદ્ધ–ઉત્તરપક્ષ ઉત્તરપક્ષ :- વસ્તુને ચાક્ષુષપ્રત્યક્ષ થવા માટે પ્રકાશની અપેક્ષા છે” એવો નિયમ અસિદ્ધ છે. કેમ કે ઘુવડ વગેરે જીવો પ્રકાશ વિના પણ જોઇ શકે છે, તેથી અમારા હેતુને અસિદ્ધ ઠેરવી શકાય નહિ. અહીં પૂર્વપક્ષે અંધકાર ચાક્ષુષપ્રત્યક્ષ નથી કેમ કે તે પોતાના પ્રત્યક્ષમાં પ્રકાશની અપેક્ષા રાખતું નથી, જેમ કે પવન.' આ વિપરીત અનુમાન દ્વારા અને તેની જે ચાક્ષુષપ્રત્યક્ષ હોય તે પ્રકાશની અપેક્ષા રાખે" એવી વ્યતિરેક વ્યાપ્તિ દ્વારા ઉત્તરપક્ષના ‘અંધકાર પૌદ્ગલિક છે.’ ઇત્યાદિ અનુમાનના હેતુને અસિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરપક્ષે ઘુવડ આદિનું દૃષ્ટાંત લઇ પૂર્વપક્ષની વ્યતિરેક વ્યાપ્તિમાં અને તેના દ્વારા પૂર્વપક્ષના અનુમાનમાં અનૈકાંતિક (=વ્યભિચાર )દોષ બતાવ્યો. આમ પૂર્વપક્ષની દૂષિત થયેલી વ્યાપ્તિઅને અનુમાન ઉત્તરપક્ષના પૂર્વોક્ત અનુમાનના હેતુને અસિદ્ધ ઠેરવવામાં નિષ્ફળ નીવડે છે. તેથી ઉત્તરપક્ષનું અનુમાન પ્રમાણભૂત બને છે. પૂર્વપક્ષ :- ‘આપણા જેવા મનુષ્યને કોઇપણ વસ્તુનું ચાક્ષુષપ્રત્યક્ષ કરવા માટે પ્રકાશની અપેક્ષા છે.’ એવો અમારો આશય છે. તેથી ઘુવડના દૃષ્ટાંતથી અમારી વ્યાપ્તિને ખોટી ઠેરવો તે વ્યાજબી નથી. ઉત્તરપક્ષ :– (૧) તમારી વ્યાપ્તિ અમુકને લાગુ પડે અને અમુકને લાગુ ન પડે, એ વ્યાજબી નથી. તથા (૨) જો કે આપણે=મનુષ્યો ઘડા વગેરેને પ્રકાશ વિના જોઇ શકતા નથી છતાં પણ અંધડારને તો આપણે પણ પ્રકાશ વિના જોઇ શકીએ છીએ. શંકા :- એકને પ્રકાશ વિના ન જોઇ શકાય બીજાને પ્રકાશ વિના શી શીતે જોઇ શકાય ? સમાધાન :- જગતના બધા ભાવો વિચિત્ર હોવાથી આમ સંભવી શકે છે. જેમ કે-પીળાવર્ણનું સુવર્ણ અને શ્વેતવર્ણનું મોતી વગેરે પોતાના દર્શનમાં બીજાના પ્રકાશની અપેક્ષા રાખે છે. જ્યારે દીવો કે ચંદ્ર વગેરે વસ્તુઓ પોતાના દર્શનમાં એવી અપેક્ષા રાખતા નથી. (પીળું સુવર્ણ પરપ્રકાશિત છે, જયારે પીળો દીવો સ્વયંપ્રકાશિત છે, સફેદ મોતી પરપ્રકાશિત છે, જયારે સફેદ ચંદ્ર સ્વયંપ્રકાશિત છે.) તાત્પર્ય :- જગતના રૂપી પદાર્થો બે પ્રકારના છે. (૧) પરાપેક્ષ–જેઓ પોતાના પ્રતિભાસમાં (-દર્શનમાં)બીજાના પ્રકાશની અપેક્ષા રાખે છે, જેમકે ધડો વગેરે. આ પદાર્થોના દર્શનમાં પરપ્રકાશની આવશ્યક્તા છે. (૨) સ્વાપેક્ષ :– જે પદાર્થો પોતાના દર્શનમાં અન્યના પ્રકાશની અપેક્ષા રાખતા નથી. અર્થાત્ જેઓનું દર્શન બીજાના પ્રકાશ વિના સ્વત: જ થાય છે તેઓ સ્વાપેક્ષ છે. જેમ કે ચંદ્ર વગેરે. અંધકાર પણ આવા પ્રકારનો જ છે. આ બધાને સ્વદર્શનમાં પરપ્રકાશની અપેક્ષા નથી, બલ્કે આ બધા તો પોતાનાથી બળવત્તર એવા પરપ્રકાશની હાજરીમાં દેખાતા જ બંધ થઇ જાય છે. જેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં ચંદ્ર વગેરે. અને પરપ્રકાશમાત્રની હજરીમાં અંધકાર. આમ પ્રકાશ વિના પણ અંધકારનું દર્શન થઇ શકે છે. અને આમ દર્શનીય હોવાથી જ અંધકાર પૌદ્ગલિક છે. એમ સિદ્ધ થાય છે. કાવ્ય - ૫ 26 Page #58 -------------------------------------------------------------------------- ________________ अप्रतिघातित्वम् (३) अनुभूतस्पर्शविशेषत्वम् (४) अप्रतीयमानखण्डावयविद्रव्यप्रविभागत्वमित्यादीनि तमसः पौगलिकत्वनिषेधाय परैः साधनान्युपन्यस्तानि तानि प्रदीपप्रभादृष्टान्तेनैव प्रतिषेध्यानि तुल्ययोगक्षेमत्वात् ॥ न च वाच्यं तैजसाः परमाणवः कथं तमस्त्वेन परिणमन्तः ? इति, पुद्गलानां तत्तत्सामग्रीसहकृतानां विसदृशकार्योत्पादकत्वस्यापि दर्शनात् । दृष्टो ह्याट्रॅन्धनसंयोगवशाद् भास्वररूपस्यापि वढेरभास्वररूपधूमरूपकार्योत्पादः। इति सिद्धो नित्यानित्यः प्रदीपः । यदापि निर्वाणादर्वाग्देदीप्यमानो दीपस्तदापि नवनवपर्यायोत्पादविनाशभाक्त्वात् । प्रदीपत्वान्वयाच्च नित्यानित्य एव । અંધકારનું સ્પર્શવાળાપણું પૂર્વપક્ષ:- આ પ્રમાણે અંધકારને ચાક્ષુષપ્રત્યક્ષ તરીકે સિદ્ધ કર્યો. તેથી અંધકાર રૂપવાળો છે તેમ પણ સિદ્ધ કર્યો. કેમ કે રૂપવાળા પદાર્થો જ આંખના વિષય બને છે. હવે રૂ૫ને અને સ્પર્શને સીધો સંબંધ છે. જે જે વસ્તુઓ રૂપવાળી શ્રેય છે ને તે વસ્તુઓ સ્પર્શવાળી પણ હોય છે. તેવી વ્યક્તિ છે. તેથી અંધકારને સ્પર્શવાળો પણ માનવો પડશે. અનુમાન પ્રયોગન અંધકાર સ્પર્શવાળો છે કેમ કે રૂપવાળો છે, જેમ કે ઘરે પરંતુ આ યોગ્ય નથી. કેમ કે પ્રકાશના અભાવરૂપ અંધકારમાં પ્રકાશગત ઉષ્ણસ્પર્શનો અભાવ જ સિદ્ધ છે, નહિ કે સ્પર્શવાળાપણું. તેથી સ્પર્શ વિનાના અંધકારને પણ જો તમે પૌદ્ગલિક સ્વીકારશો તો ઉપરોક્ત વ્યાપ્તિ ખોટી પડશે. અને પુદગલમાત્રને સ્પર્શવગેરે સ્વીકારતા તમારા આ પક્ષીન્યવવન્તઃ તાઃ (તત્વાર્થ સુ. ૫/૨૩)શાસ્ત્રવચનને પણ બાધ પહોંચશે. ઉત્તરપક્ષ:- અંધકાર જો સ્પર્શવાળો ન હોય તો, તમે કહેલી આપત્તિ આવે. પરંતુ) ઉપરોક્ત વ્યાપ્તિ અને આગમના બળે તથા તેવા પ્રકારની થતી પ્રતીતિના બળે જ અંધકારને શીતસ્પર્શવાળો માન્યો છે. અંધકારની થતી શીતસ્પર્શપ્રતીતિનો નિષેધ કરી શકાય તેમ નથી. શંકા:- તમે જે શીતસ્પર્શની પ્રતીતિ કહો છો તે ધ્યાન છે. વાસ્તવમાં તો ત્યાં ઉષ્ણસ્પર્શનો અભાવ જ છે. આ અભાવ શું જ શીતસ્પર્શરૂપે ભાસે છે. સમાધાન :- સ્પષ્ટ ઉપલબ્ધ થતા શીતસ્પર્શને માત્ર ઉષ્ણતાના અભાવરૂપ કહી દેવાના તમારા સાહસને ધન્યવાદ. આ પ્રમાણે અહીં શીતસ્પર્શને ઉષ્ણતાના અભાવરૂપ જ માનશો તો સર્વત્ર શીતવસ્તુમાં ઉષ્ણતાના અભાવનીજ ૫ના કરવાની રહેશે. તથા અંધકાર વગેરેમાં ઉષ્ણસ્પર્શનો અભાવ જ શીતસ્પર્શરૂપે ભાસે છે કે પછી પ્રકાશ વગેરેમાં અંધકારગત શીતસ્પર્શનો અભાવ જ ઉણસ્પર્શરૂપે ભાસે છે. એવા સંદેહમાં નિશ્ચય કરાવનાર કોઈ વિનિગમક (નિર્ણાયક)ના રહેવાથી “વિનિગમના વિરહ' (નિશ્ચયનો અભાવ)દોષ પણ આવશે. અંધકાર-પ્રકાશની ખસવાની બાબતમાં પણ આ પ્રમાણે વિચારવું. અંધકારને દ્રવ્ય માનવામાં આપત્તિ અને તેનો પરિવાર પૂર્વપલ :- છતાં પણ, અંધકારને પુદ્ગલદ્રવ્ય માનવામાં બીજા દોષો છે. દરેક દ્રવ્યમાં ઉપલબ્ધ થતાં આ ચાર સ્વરૂપ અંધકારમાં નથી. (૧)ઘન અવયવો (૨)પ્રતિઘાતવાળાપણું (૩) ઉદ્દભૂત સ્પર્શવાળાપણું તથા (૪) ખંડિત અવયવીરૂપ દ્રવ્ય-વિભાગની પ્રતીતિ. આ ચાર હેતુથી અંધકાર દ્રવ્ય તરીકે સિદ્ધ થતો નથી. અનુમાનપ્રયોગ:- “અંધકાર દ્રવ્યરૂપ નથી કેમ કે તેનામાં ઘનઅવયવવાળાપણું આદિ ચાર સ્વરૂપ નથી જેમ કિ ગગુણ.' ઉત્તરપલ :- ઉપરોકત ચાર સ્વરૂપના અભાવની ઉપલબ્ધિ માત્રથી જો અંધકારને દ્રવ્યરૂપ ન માનશો તો પ્રદીપ આદિની પ્રજાને પણ દ્રવ્યરૂપ માની શકાશે નહિ કેમ કે તેનામાં પણ આ ચાર સ્વરૂપ ઉપલબ્ધ નથી. શંકા:- પ્રભાતે દ્રવ્યરૂપ ન માનવામાં શો વાંધો છે? સમાધાન:- પ્રભાને જો દ્રવ્યરૂપ ન માનશો તો શું માનશો? પ્રભા સ્વતંત્ર ઉપલબ્ધ થતી ભાવાત્મક વસ્તુ હોવાથી તેનો * ** અંધકાર દ્રવ્યરૂપ # ## # 5 Page #59 -------------------------------------------------------------------------- ________________ A B !! . . . ક્યાકુકર્મી " :. .:: દીપિકા | एवं व्योमाऽप्युत्पादव्ययध्रौव्यात्मकत्वाद् नित्यानित्यमेव । साथाहि-अवगाहकानां जीवपुद्गलादीनामवगाहदानोपग्रह। एव तल्लक्षणम् 'अवकाशदमाकाशम्' इति वचनात् । यदा चावगाहका जीवपुद्गलाः प्रयोगतो विससातो वा इस एकस्मान्नभःप्रदेशात् प्रदेशान्तरमुपसर्पन्ति तदा तस्य व्योम्नस्तैरवगाहकैः सममेकस्मिन् प्रदेशे विभागः उत्तरस्मिंश्च प्रदेशे ३ संयोगः । संयोगविभागौ च परस्परं विरुद्धौ धौं । तद्भेदे चावश्यं धर्मिणो भेदः । तथा चाहुः “अयमेव हि भेदो भेदहेतुर्वा यद्विरुद्धधर्माध्यासः कारणभेदश्चेति"। ततश्च तदाकाशं पूर्वसंयोगविनाशलक्षणपरिणामापत्त्या विनष्टम्, उत्तरसंयोगोत्पादाख्यपरिणामानुभवाच्चोत्पन्नम् । उभयत्राकाशद्रव्यस्यानुगतत्वाच्चोत्पादव्यययोरेकाधिकरणत्वम् ॥ ગણ આદિ બાકીના તમે કલ્પેલા છ પદાર્થોમાં સમાવેશ થતો નથી. અને તે પ્રભા ભ્રાન્તિપ પણ નથી. કેમકે ઉજાસરૂપ અર્થક્રિયામાં સમર્થ છે. તેથી પારિશેષ ન્યાયથી પ્રભા દ્રવ્યરૂપે જસિદ્ધ છે. આ પ્રભામાં પણ તમે કહેલા ચાર સ્વરૂપના અભાવરૂપ આપત્તિ છે. આ આપત્તિને ટાળવા તમે જે સમાધાન આપશો તે જ સમાધાન સમાનરૂપે અંધકારને પણ લાગુ પડશે. કેમ કે પ્રદીપપ્રભા અને અંધકાર આ બન્ને તુલ્ય યોગક્ષેમવાળા છે. તેથી આ ચાર સ્વરૂપના અભાવનો અંધકારના દ્રવ્યપણાના નિષેધના સાધન તરીકે ઉપયોગ કરવો વ્યાજબી નથી. કારણથી વિસદેશ કાર્યોત્પત્તિ સંભવિત પૂર્વપક્ષ :- પરિણામી કારણ પોતાના સ્વરૂપને અનુરૂપ પરિણામને પામી શકે. અર્થાત કારણમાંથી | વિદેશકાર્ય કે વિપરીતકાર્ય ઉત્પન્ન ન થાય તેવો નિયમ છે. અને સર્વત્ર કારણને અનુરૂપ કાર્ય જ ઉત્પન્ન થતું દેખાય છે. જેવું વાવે તેવું લણે” આ કહેવત પણ આ જ અર્થને દેટ કરે છે. તેથી પ્રકાશમય તેજસ પરમાણુઓ અંધકાર તરીકે પરિણત થાય તે સંગત નથી ઉત્તરપલ :- તમે દર્શાવેલો નિયમ સામાન્યરૂપે છે, પરંતુ સર્વત્ર પ્રવર્તતો નથી. કેમ કે તેવા પ્રકારની સામગ્રીના સહકારથી દ્રવ્ય વિસદેશ કાર્યોના ઉત્પાદક બને તે પ્રત્યક્ષસિદ્ધ છે. ભીના લાકડા વગેરે બળતણના સંયોગથી અગ્નિમાંથી ધૂમાડો ઉત્પન્ન થાય છે. આ ધૂમાડારૂપ કાર્ય શ્યામવર્ણવાળું અને તેજહીન છે. જયારે | અગ્નિરૂ૫ કારણ ભાસ્વર અને પીળાવર્ણવાળું છે. આ વિપરીતતા સર્વમાન્ય છે. તેથી તેજસ પરમાણુઓ અંધકારરૂપે પરિણામ પામે તે પણ અસિદ્ધ નથી. તેથી પ્રકાશ અને અંધકાર આ બન્ને એક જ પુદ્ગલદ્રવ્યના બે પૂર્વોત્તરભાવી પર્યાયતરીકે સિદ્ધ થાય છે. તેથી જ પ્રદીપવગેરે નિત્યાનિત્યરૂપે સિદ્ધ થાય છે. (પુદ્ગલ દ્રવ્યરૂપે નિત્ય અને પ્રકાશ આદિ પર્યાયરૂપે અનિત્ય.)વળી જયારે પ્રદીપ બુઝાઈને અંધકારરૂપ પર્યાયને પામ્યો નથી ત્યારે પણ તેમાં પ્રત્યેક ક્ષણે નવા-નવા પર્યાયો ઉત્પન્ન થાય છે. પૂર્વ પૂર્વની જયોતશિખાનો વિલય અને ઉત્તર ઉત્તરની જયોતશિખાનો આવિર્ભાવ પ્રત્યક્ષસિદ્ધ છે. આમ તે વખતે પણ ઉત્પાદ અને નાશની પ્રક્રિયા ચાલતી હેવાથી તે રૂપે પ્રદીપ અનિત્ય છે. અને તે દરેક ક્ષણોમાં પ્રદીપતનો અન્વય તો ય જ છે તે દરેક ક્ષણે પ્રદીપ તરીકેનો બોધ તો સમાનરૂપે થયા જ કરે છે)તેથી તે રૂપે નિત્ય પણ છે, આમ પ્રદીપનિત્યાનિત્યરૂપે સિદ્ધ થાય છે. આકાશનું નિત્યાનિત્યત્વ આ જ પ્રમાણે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યરૂપ લેવાથી આકાશ પણ નિત્યાનિત્ય છે. શંકા :- આકાશ હમેશા નિત્ય એકરૂપ જ દેખાય છે તેથી તેનામાં ઉત્પાદ અને વિનાશ પયાર્યો શી રીતે ? ઘટી શકશે? ઇફેક:::::::::: ::::::::::::: १ उपग्रह-उपकार इति तत्त्वार्थभाष्ये । २ जीवप्रयत्नविशेषादित्यर्थः । ३ पुद्गलादीनां तथास्वभावेन । ४. भामत्याम् । કાવ્ય - ૫ Wિ ::: :::::::::: જ્જ!: 1 55: : 28) Page #60 -------------------------------------------------------------------------- ________________ નનન+ મારા " ** * तथा च यद् “अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपं नित्यम्" इति नित्यलक्षणमाचक्षते, तदपास्तम्, एवंविधस्य * कस्यचिद्वस्तुमोऽभावात् । 'तद्भावाव्ययं नित्यम्' (तत्त्वार्थ-५/३०) इति तु सत्यं नित्यलक्षणमुत्पादविनाशयोः सद्भावेऽपि तद्भावाद 'अन्वयिरूपाद् यन्न व्येति तन्नित्यम्' इति तदर्थस्य घटमानत्वात् । यदि हि अप्रच्युतादिलक्षणं नित्यमिष्यते, तदोत्पादव्यययोर्निराधारत्वप्रसङ्गः । न च तयोोंगे नित्यत्वहानिः "द्रव्यं । पर्यायवियुतं पर्याया द्रव्यवर्जिताः । क्व कदा केन किंरूपा दृष्टा मानेन केन वा ॥” इति वचनात् । न चाकाशं न द्रव्यम्। સમાધાન:- આકાશમાં ઉત્પાદ અને વિનાશ પર્યાય ઘટી શકે છે. જૂઓ- ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યમાં આકાશ દ્રવ્યને છોડી બાકીના પાંચ દ્રવ્યોનો રહેવાનો (અવગાહ કરવાનો) સ્વભાવ છે અને આકાશનો રાખવાનો (=અવગાહદાન)સ્વભાવ ( લક્ષણ)છે. આમ આકાશ આત્મા પુદ્ગલ વગેરેને રાખવા દ્વારા તેઓ પર ઉપકાર કરે છે. કેમ કે એવું વચન છે કે “આકાશ અવગાહ આપે છેજયારે આ આકાશને આશ્રયીને રહેતા જીવો પ્રયોગત: ( પોતાના પ્રયત્નવિશેષથી) અને પુગલો જીવપ્રયોગથી અથવા વિસસા પરિણામથી તથાસ્વભાવથી એક આકાશપ્રદેશમાંથી બીજા આકાશપ્રદેશમાં ગતિ કરે છે, ત્યારે તેઓનો પૂર્વના આકાશપ્રદેશો સાથે વિભાગ થાય છે અને ઉત્તરના આકાશપ્રદેશો સાથે સંયોગ થાય છે. પૂર્વના અને ઉત્તરના આકાશપ્રદેશો એક જ આકાશદ્રવ્યના બે અવયવ લેવા છતાં બન્નેમાં સંયોગ અને વિભાગરૂપે વિરોધી ધર્મો રહેતા હોવાથી તે રૂપે આકાશના બે ભાગ પડે છે. અર્થાત આ ધર્મોના ભેદને કારણે તેઓના ધર્મમાં પણ કથંચિત ભેદ અવશ્ય કલ્પનીય છે. શંકા - બે વિરુદ્ધ ધર્મોથી યુક્ત એક વસ્તુ માનવામાં શું વાંધો છે? સમાધાન - પદાર્થોમાં આ જ ભેદ છે અથવા ભેદનું કારણ છે કે તે પાર્થો વિરૂદ્ધ ધર્મવાળા છે અને આ ભિન્ન કારણવાળા છે.” એવું વચન છે (ભામતીમાંથી) (આમ પદાર્થોમાં ભેદના પ્રયોજક બે છે (૧) વિરુદ્ધધર્મોવાળા પણું. ઘડામાં જળઆધારપણું ધર્મ છે. પટમાં (કાપડમાં)ઠંડી આદિથી ૨ક્ષકપણું ધર્મ છે. આ ભિન્ન ધર્મોને કારણે તેના ધર્મી ઘટ અને પટ પણ ભિન્ન છે. (૨) કારણસામગ્રીનો ભેદ. ઘડાની કારણસામગ્રી માટી વગેરે છે, કપડાની કારણ સામગ્રી તન્ત વગેરે છે. આમ કારણભેદથી પણ ઘડો અને કપડે ભિન્ન છે.) આ પ્રમાણે પૂર્વના આકાશપ્રદેશમાં “વિભાગ ધર્મ છે. ઉત્તરના આકાશપ્રદેશમાં “સંયોગ' ધર્મ છે. આ બે ધર્મો પરસ્પર વિરૂદ્ધ હેવાથી તેના આશ્રયભૂત પૂર્વ અને ઉત્તરના આકાશપ્રદેશો પણ પરસ્પરથી ભિન્ન છે. તેથી આકાશ પોતે પણ તે તે ધર્મને આગળ કરી કથંચિત ભિન્નતાને પામે છે. અને ધર્મના ઉત્પત્તિ અને નાશમાં તે રૂપે ધર્મીના ઉત્પત્તિ અને નાશ પણ ઈષ્ટ છે. તેથી પૂર્વસંયોગના નાશ (ઋવિભાગ)વખતે તે રૂપે આકાશનો પણ નાશ થાય છે. અને ઉત્તરસંયોગની ઉત્પત્તિ વખતે હૈં આકાશ પણ તે રૂપે ઉત્પન્ન થાય છે. આમ આ બે પર્યાયરૂપે આકાશમાં ઉત્પાદ અને નાશ પરિણામ છે જ. તથા આકાશ હંમેશા સ્વદ્રવ્યરૂપે જ રહેવાવાળું છે. તેથી અન્વયી દ્રવ્યરૂપે આકાશ નિત્ય છે. આમ આકાશમાં પણ નિત્યાનિત્યત સંગત થાય છે. (અહં એટલો ખ્યાલ રાખવો કે સંયોગ વિભાગ વગેરે ધર્મો કિંઠ (બેમાં રહેનારા) છે. તેથી જીવ કે પુલ આકાશમાં એક | પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય છે ત્યારે થતો વિભાગ અને સંયોગ જેમ જીવ કે મુગલમાં રહે છે, તેમ આકાશમાં પણ રહે કી છે. તેથી જ અહ વિભાગ ઉત્તરદેશનો સંયોગ એ અર્થ ઘટી શકે છે. તથા સંયોગ અને વિભાગ એ પરિણામ છે. છે અને પરિણામના નાશમાં પરિણામી=ધર્મી-ગણી દ્રવ્યનો કથંચિત નાશ જૈનમતને માન્ય છે. તેથી જ જૈનમતે આકાશમાં ઉત્પત્તિ અને વિનાશ ઘટી શકે છે અને આકાશ પણ નિત્યનિય છે એમ સિદ્ધ થાય છે.) પરદર્શિત નિત્યતાના લક્ષણની અસંગતતા : : : : ::: : : : : : :: Page #61 -------------------------------------------------------------------------- ________________ : {{k ર દાદા સ્થાકુટમેજી દાદરદી *:::::: लौकिकानामपि 'घटाकाशं' 'पटाकाशम्' इति व्यवहारप्रसिद्धराकाशस्य नित्यानित्यत्वम् । घटाकाशमपि हि यदा घटापगमे पटेनाक्रान्तं तदा ‘पटाकाशम्' इति व्यवहारः । न चायमौपचारिकत्वादप्रमाणमेव, उपचारस्यापि किञ्चित्साधर्म्यद्वारेण मुख्यार्थस्पर्शित्वात् । नभसो हि यत्किल सर्वव्यापकत्वं मुख्यं परिमाणं तत् तदाधेयघटपटादिसम्बन्धिनियतपरिमाणवशात् कल्पितभेदं सत् प्रतिनियतदेशव्यापितया व्यवह्रियमाणं | घटाकाशपटाकाशादितत्तद्व्यपदेशनिबन्धनं भवति । तत्तद्घटादिसम्बन्धे च व्यापकत्वेनावस्थितस्य व्योम्नोऽवस्थान्तरापत्तिः । । ततश्चावस्थाभेदेऽवस्थाभेदवतोऽपि भेदस्तासां ततोऽविष्वाभावात् । इति सिद्धं नित्यानित्यत्वं व्योमः ॥ પરદર્શિત નિત્યતાના લક્ષણની અસંગતતા આમ દરેક વસ્તુ નિત્યનિય હેવાથી “જે વસ્તુ નાશ અને ઉત્પત્તિ વિનાની તથા હંમેશા સ્થિર એક રૂપ (એક સ્વભાવવાળી)ોય તે વસ્તુ નિત્ય” એવું બીજાઓએ કરેલું નિત્યતાનું લક્ષણ પોકળ સાબિત થાય છે. કેમ કે જગતમાં આવા પ્રકારની કોઈ વસ્તુ દેખાતી નથી. નિત્યતાનું સાચું લક્ષણ શંકા:- નિત્યતાનું સાચું લક્ષણ કર્યું? સમાધાન :- પોતાના ભાવ ( સ્વભાવ)માંથી વ્યય ન પામે તે નિત્ય.” (તત્વાર્થ ૫/૩૮)નિત્યતાનું આ છું જ સાચું લક્ષણ છે, કેમ કે આ વાકયનો અર્થ એ છે કે “પર્યાયોના પ્રવાહમાં પોતાના અન્વયીરૂપમાંથી ભ્રષ્ટ ન થવું તે જ નિત્યપણું છે.” અર્થાત અનંતા પર્યાયોની ઉત્પત્તિ અને વિનાશ થઈ જવા છતાં પુગલ આદિ દ્રવ્યો (૧) પોતાનું સત (વિદ્યમાનીપણું છોડી ખપુષ્પ આદિની જેમ અસત ન થવું. (૨) દ્રવ્યપણું છોડી ગુણ આદિરૂપે ફેરવાઈ ન જવું અને (૩) પોતાનાં “પુલત્વ' વગેરે સ્વરૂપને છોડી ક્યારેય “આત્મત્વ વગેરે સ્વરૂપ ન પામવું. આ જ પુદ્ગલ વગેરે દ્રવ્યોની નિત્યતા છે. આમ પગલાદિ દ્રવ્યોમાં ઉત્પાદ અને વિનાશ હોવા છતાં અન્વયિદ્રવ્યરૂપે તેઓ અચળ રહેતા હેવાથી તેઓ નિત્ય છે તેમ કહેવામાં દોષ નથી. તમામ વસ્તુઓ આ રૂપે જ નિત્ય છે. તેથી જ તમામ વસ્તુઓ નિત્યાનિત્ય છે. ફૂટસ્થનિત્યમાં ઉત્પાદ વિનાશનો અસંભવ વસ્તુને અવિનાશ આદિલક્ષણવાળી કૂટસ્થનિત્ય માનવામાં આવે તો બિચારા ઉત્પાદ અને વિનાશ પર્યાયો છે નિરાધાર બની જાય. ૧.બીજાઓ આવા લક્ષણવાળી વસ્તુને કૂટસ્થનિત્ય કહે છે. જે ઉત્પત્તિ અને વિનાશશીલ પર્યાયોથી યુક્ત શ્રેય તે જ વસ્તુ છે.” એવો નિયમ છે. કેમ કે વસ્તુના સ્વભાવની સાથે આ ઉત્પત્તિ અને વિનાશને સીધો સંબંધ છે. વસ્તુ જે સ્વભાવને ભજે છે છે તે વખતે તેવો પર્યાય ઉત્પન્ન થાય છે અને પૂર્વના સ્વભાવની સાથે પૂર્વનો પર્યાય દૂર થાય છે. ફૂટસ્થનિત્ય હંમેશા એક જ સ્વભાવવાળો ઈટ છે. તેથી તેમાં પર્યાયોની પરંપરા ઘટી શકે નહિ. શંકા :- એક જ સ્વભાવી વસ્તુમાં પ્રત્યેક ક્ષણે. પર્યાયો બદલાતા રહે તેમ માનવામાં શો વાંધો છે? સમાધાન :- પર્યાયો સ્વભાવને પરાધીન છે. સ્વભાવને અનુરૂપ જ પર્યાયો ઉત્પન્ન થઈ શકે. રેતીમાં ઘટ પર્યાયનો સ્વભાવ નથી તો તેમાંથી ઘટ પર્યાય ઉત્પન્ન થઈ શકતો નથી. તેથી એક જ સ્વભાવી વસ્તુમાં પ્રત્યક્ષ સિદ્ધ પ્રત્યેક પળે નવા-નવા પર્યાયો | ઉત્પન્ન થઈ શકે જ નહિ. તેથી વસ્તુને એક સ્વભાવવાળી ન માનતા અનેક સ્વભાવવાળી જ માનવી પડે. વળી આ સ્વભાવો એકી સાથે પ્રગટ થાય કે ક્રમિક પ્રગટ થાય તેવો નિયમ નથી. કેટલાક સ્વભાવો એકી સાથે પ્રગટ થાય છે તો કેટલાક ક્રમશઃ. અને તેને અનુરૂપ કેટલાક પર્યાયો એક સાથે ઉત્પન્ન થાય છે. તો કેટલા કમશ:. અને તેને સ્વભાવ અને પર્યાયને અનુરૂપ વસ્તુ ૪૩ પણ થંચિત ઉત્પત્તિશીલ અને વિનાશશીલ છે જ. આમ સર્વ વસ્તમાં ઉત્પાદ અને વિનાશ ધર્મો રહેલા હોવાથી તથા નિત્ય શ8 વસ્ત પણ અનંતસ્વભાવ, અનંતધર્મ અને અનંતપર્યાયવાળી લેવાથી વસ્તુની નિત્યતાનું બીજાઓએ કરેલું લક્ષણ નકામું છે. જ. ::::::::::::::; કાવ્ય - ૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ IN स्वायंभुवा अपि नित्यानित्यमेव वस्तु प्रपन्नाः। तथाचाहस्ते त्रिविधः खल्वयं धर्मिणः परिणामो धर्मलक्षणावस्थारूपः। # सुवर्णं धर्मि । तस्य धर्मपरिणामो वर्धमानरुचकादिः । धर्मस्य तु लक्षणपरिणामोऽनागतत्वादिः । यदा खल्वयं हेमकारो वर्धमानकं भक्त्वा रुचकमारचयति तदा वर्धमानको वर्तमानतालक्षणं हित्वा अतीततालक्षणमापद्यते । रुचकस्तु अनागततालक्षणं हित्वा वर्तमानतालक्षणमापद्यते । वर्तमानतापन्न एव तुरुचको नवपुराणभावमापद्यमानोऽवस्थापरिणामवान् । भवति । सोऽयं त्रिविधः परिणामो धर्मिणः। धर्मलक्षणावस्थाश्च धर्मिणो भिन्नाश्चाभिन्नाश्च । तथा च ते धर्म्यभेदात् तन्नित्यत्वेन नित्याः । भेदाच्चोत्त्पत्तिविनाशविषयत्वम् इत्युभयमुपपन्नमिति ॥' શંકા:- અમે બધી વસ્તુને કૂટનિત્ય માની નથી. આકાશ વગેરે દ્રવ્યો એકાંતે નિત્ય છે. અને ઘટ વગેરે કાર્યદ્રવ્યો અનિત્ય છે. તેથી ઉત્પાદ અને વિનાશ એ કાર્યદ્રવ્યોને આશ્રયીને રહી શકે છે. તેમને નિરાધાર માનવાની જરૂર નથી. સમાધાન:- અમે આગળ બતાવી ગયા કે પ્રદીપથી માંડી આકાશ સુધીની તમામ વસ્તુઓ એકજ સરખા સ્વરૂપવાળી છે. પછી તમે તેમાં એક નિત્ય અને બીજો અનિત્ય એમ ભેદ કેમ પાડો છો? શંકા:- તમે આગળ કહ્યું એ બરાબર. પણ જે કહ્યું તે બરાબર નથી. આકાશવગેરે સ્પષ્ટનિત્યરૂપે ભાસે છે. ઘડા વગેરે સ્પષ્ટ અનિત્ય દેખાય છે. પછી બન્નેને સમાન શી રીતે માની શકાય? વળી જેઓમાં ઉત્પાદ અને વિનાશ ધર્મો હોય તેઓને નિત્ય કેવી રીતે કહી શકાય? કેમકે આ બે ધર્મના સંગમાં નિત્યપણું જ ઊડી જાય છે. તે સમાધાન :- કોઈપણ વસ્તુ, પછી તે આકાશ @ય કે ઘો હોય, દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ જ છે. કહ્યું જ છે કે “પર્યાયથી રહિતનુંદ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યાયો, કયાં, કયારે, કેવા, કોના વડેક્યા પ્રમાણથી જોવાયા છે?” અર્થાત દ્રવ્ય અને પર્યાયોને પરસ્પરથી અલગરૂપે ક્યાંય, કયારેય પણ, કોઈએ પણ, કોઈપણ રૂપે, કોઇપણ પ્રમાણથી જાણ્યા નથી. નિત્ય ભાસતા આકાશમાં પણ સંયોગાદિ પર્યાયો ઉત્પન્ન થતા અને નાશ પામતા હોય છે તે અબાધ્યરૂપે સિદ્ધ છે. અને અનિત્ય ભાસતો ઘડો પણ માટી દ્રવ્યાધિરૂપે નિત્ય છે, તે સર્વસંમત છે જ. અને દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક વસ્તુ દ્રવ્યાદિ એકરૂપે નિત્ય રહે અને પર્યાય આદિ બીજારૂપે અનિત્ય રહે તેમાં દોષ શો છે? હા એક જ રૂપે વસ્તુને નિત્ય-અનિત્ય ઉભયરૂપ માનવામાં આવે તો વિરોધ દેષ ઊભો થાય. તેથી સર્વવસ્તુઓને નિત્યાનિત્ય એકરૂપ માનવી એ જ ડહાપણભર્યું છે. અવસ્થાભેદથી અવસ્થાવાનમાં ભેદ લૌકિક દૃષ્ટિએ પણ આકાશ નિયાનિત્ય છે, કેમ કે ઘટાકાશ પટાકાશવગેરે વ્યવહાર લોકપ્રસિદ્ધ છે. જયારે ઘડો દૂર થાય છે અને કપડું આવે છે, ત્યારે ત્યાં “ઘટાકાશ ને બદલે “પટાકાશનો વ્યવહાર થાય છે. શંકા :- આ વ્યવહાર માત્ર ઔપચારિક છે, તે તે આકાશપ્રદેશો સાથે ઘટવગેરે જેઓનો સંયોગ થાય શું છે તે ઘટાદિ વસ્તુના તે સંયોગને કારણે જ તેને આકાશપ્રદેશમાં ઘટાકાશ' વગેરે વ્યપદેશ થાય છે. વાસ્તવમાં જ તો આકાશ એક અખંડ દ્રવ્ય જ છે. તેથી તત્ત્વની ચર્ચામાં આ ઔપચારિક વ્યપદેશ મહત્વ નથી. સમાધાન :- અલબત્ત, આ વ્યપદેશ ઔપચારિક છે. છતાં પણ ઉપચાર હંમેશા મુખ્યાર્થીને સ્પર્શીને જ રહે છે. ફાવે તેમ ઉપચાર થતો નથી. જેમાં ઉપચાર કરવાનો શ્રેય છે તે વસ્તુમાં મુખ્યર્થની સાથે કંઈક પણ વિશિષ્ટ સાધર્મ ધ્યેય, તો જ તે સાધર્મના બળપર તે વસ્તુમાં મુખ્યાર્થનો ઉપચાર કરાય છે. પરાક્રમી પુરુષમાં સિંહ સાથે પરાક્રમ ગુણથી સાધર્મ લેવાથી જ તે પણ સિંહ કહેવાય નહીં કે તેવા સાધર્મ વિનાનો અવસ્થાભેદથી અવસ્થાવાનમાં ભેદ છે. દરરોજ 31 HANNNNNNNNN Page #63 -------------------------------------------------------------------------- ________________ + ++ ++ अथोत्तरार्धे विवियते । एवं चोत्पादव्ययध्रौव्यात्मकत्वे सर्वभावानां सिद्धेऽपि तद्वस्तु एकम् आकाशात्मादिकं नित्यमेव, अन्यच्च प्रदीपघटादिकमनित्यमेवेत्येवकारोऽत्रापि सम्बध्यते । इत्थं हि दुर्नयवादापत्तिः । अनन्तधर्मात्मके वस्तुनि । स्वाभिप्रेतनित्यत्वादिधर्मसमर्थनप्रवणाः शेषधर्मतिरस्कारेण प्रवर्तमाना दुर्नया इति तल्लक्षणात् । इत्यनेनोल्लेखेन । त्वदाज्ञाद्विषतां भवत्प्रणीतशासनविरोधिनां प्रलापाः प्रलपितानि असम्बद्धवाक्यानीति यावत् ॥ अत्र च प्रथमं 'आदीपम्' इति परप्रसिद्धयाऽनित्यपक्षोल्लेखेऽपि यदुत्तरत्र यथासङ्ख्ययपरिहारेण पूर्वतरं नित्यमेवैकमित्युक्तं तदेवं ज्ञापयति-यदनित्यं तदपि नित्यमेव कथञ्चित् । यच्च नित्यं तदपि अनित्यमेव कथञ्चित् ।। NARR કાયર પુરુષ. “સર્વવ્યાપકપણું એ આકાશનું મુખ્ય પરિમાણ છે. ઘટવગેરે નિયત પરિમાણવાળી વસ્તુના સંબંધમાં ઘટાદિના પરિમાણોના વશથી આકાશનું આ પરિમાણ અલગ-અલગ પરિમાણરૂપે ભેદાયેલું દેખાય છે. અને આના જ આધારે ઘટાદિ તે-તે વસ્તુથી આક્રાન્ત તેને આકાશપરિમાણનો ઘટાકાશ' આદિરૂપે વ્યવહાર થાય છે. આમ ઘટઆદિ વસ્તુઓ સાથે સંયોગ થવાથી સર્વવ્યાપી આકાશમાં પણ “ઘટાકાશ' પટાકાશ' આદિ ભિન્ન-ભિન્ન અવસ્થાઓ ઉત્પન્ન થાય છે કે જેના બળપર “ઘટાકાશ આદિ ઉપચાર ઊભો છે. ઘટવગેરે સંબંધીના બદલાવાથી આ અવસ્થાઓ પણ બદલાય છે. આમ આકાશની અવસ્થાઓ બદલાય છે તે સિદ્ધ થાય છે. અને આ અવસ્થાના ભેદમાં અવસ્થાવાન=આકાશ પણ બદલાય તે સ્વાભાવિક છે. અર્થાત “ઘટાકાશ આદિ તે-તે અવસ્થાના ઉત્પત્તિ અને નાશમાં તેને અવસ્થાવાળારૂપે આકાશ પણ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તેમ સિદ્ધ થાય છે. આમ ઘટ-પટ આદિ સમ્બન્ધીઓના પરિવર્તનનો માત્ર ઉપચાર જ આકાશમાં થાય છે, તેમ નથી, પરંતુ તે- તે પરિવર્તનવખતે આકાશની અવસ્થાઓ પણ પરિવર્તન પામે છે છે. અને અવસ્થા અવસ્થાવાનથી અભિન લેવાથી આકાશ પણ પરિવર્તનશીલ અનિત્ય છે. અને દરેક દ્રવ્ય પોતાની અવસ્થાના પરિવર્તનથી જ અનિત્ય છે, આમ આકાશ પણ નિત્યાનિત્યરૂપે સિદ્ધ છે. પાતંજલમતે પણ વસ્તુની નિત્યાનિત્યતા પાતંજલયોગમત પણ વસ્તુને નિત્યાનિત્યરૂપે સ્વીકારે છે. તેઓએ ધર્મીના (૧) ધર્મ (૨) લક્ષણ અને (૩) અવસ્થારૂપ ત્રણ પરિણામ માન્યા છે. અહીં સુવર્ણને દષ્ટાંતરૂપ બતાવ્યું છે. સુવર્ણ ધર્મી. વર્ધમાનક ચકવગેરે તેના ધર્મ પરિણામો છે. વર્ધમાનક કોડીયા જેવું પાત્ર. ચકરસોનામહેર.) લક્ષણ અને અવસ્થા ધર્મના પરિણામો છે. વર્ધમાનકવગેરે ધર્મોનું અતીતપણું કે અનાગતપણું વગેરે લક્ષણ પરિણામ છે. તેથી જયારે સોની વર્ધમાનકને ભાંગી સુચક બનાવે ત્યારે વર્ધમાનક વર્તમાનપણાને છોડી અતીતપણાને પામે છે. અને ચકઅનાગતપણાનો ત્યાગ કરી વર્તમાનપણાને પામે છે. આ અતીતપણે જ વર્ધમાનકઆદિ ધર્મોનું લક્ષણ છે. વર્તમાનપણું લક્ષણ પામેલા ચક વગેરે જયારે નવા-જૂનાપણાના પરિણામને પામે છે, ત્યારે તે સૂચક વગેરે અવસ્થારૂપ પરિણામવાળા થાય છે. અહીં લક્ષણ અને અવસ્થા પરિણામ ધર્મના છેવા છતાં ધર્મ પોતે ધર્મનો પરિણામ લેવાથી લક્ષણ અને અવસ્થા પરિણામ પણ ધર્મના જગણી શકાય. આમ ધર્મના ત્રણ પરિણામ છે. આ પરિણામો પણ સુવર્ણઆદિ ધર્મથી કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. $ (ધર્મને ધર્મથી એકાંતે ભિન્ન કે અભિન્ન માનવામાં આવતા ઘેષો પહેલા બતાવી ગયા અને આગળ પણ બતાવાશે.) તેથી ધર્મગત નિત્યને કારણે તે ધર્મથી અભિન્ન એવા તે ધર્મો પણ નિત્ય છે. અને ધર્મગત અનિત્યતાને કારણે ધર્મથી અભિન્ન એવો ધર્મી પણ અનિત્ય છે. એટલે કે, ધર્મી પણ ઉત્પાદશીલ અને વિનાશશીલ બને છે. આમ વસ્તુમાં નિત્યત્વ અને અનિત્યત્વ આ બન્ને સુસંગત છે. કાવ્ય -૫ મિ . 32] Page #64 -------------------------------------------------------------------------- ________________ : ::::: ::::: : જ હાસ્યાકુઠ્ઠમંજરી ફડકા છે प्रक्रान्तवादिभिरपि एकस्यामेव पृथिव्यां नित्यानित्यत्वाभ्युपगमात् । तथा च प्रशस्तकारः “सा तु द्विविधा नित्या च अनित्या । રાપરમાણુન્નક્ષના નિત્ય #ાર્યનક્ષના તુ નિત્યા" ગતિ II न चात्र परमाणुकार्यद्रव्यलक्षणविषयद्वयभेदाद् नैकाधिकरणं नित्यानित्यमिति वाच्यम् । पृथिवीत्वस्योभयत्रापि अव्यभिचारात् । एवमबादिष्वपीति । आकाशेऽपि संयोगविभागाङ्गीकारात् तैरनित्यत्वं युक्त्या प्रतिपन्नमेव । तथा च स एवाह-'शब्दकारणत्ववचनात् संयोगविभागौ' इति नित्यानित्यपक्षयोः संवलितत्वम् । एतच्च लेशतो भावितमेवेति ॥ प्रलापप्रायत्वं च परवचनानामित्थं समर्थनीयम् । वस्तुनस्तावदर्थक्रियाकारित्वंलक्षणम्। तच्चैकान्तनित्यानित्यपक्षयोर्न view:::::::::::8: એકાંત નિત્ય-અનિત્યત્વમત દુર્નય હવે ઉત્તરાદ્ધનું વિવરણ કરે છે. આ પ્રમાણે બધી વસ્તુઓ ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યયુકત સિદ્ધ થવા છતાં આકાશ આત્મા વગેરે કેટલીક વસ્તુઓને એકાંતે નિત્ય માનવી, અને પ્રદીપવગેરે બીજી વસ્તુઓને એકાંતે અનિત્ય માનવી એ દુર્નય છે. નયાભાસ છે. વસ્તુ અનંતધર્માત્મક છે, તે પ્રમાણસિદ્ધ છે. છતાં પણ તે અનંતધર્મ (=અનંત અંશ) માંથી એકાદ નિત્યત્વ આદિ ઈષ્ટ અંશને આગળ કરી વસ્તુને માત્ર તે અંશે જ | સ્વીકારવો અને બાકીના અંશોનો તિરસ્કાર કરવો(ખંડન કરવું) એ દુર્નયવાદનું લક્ષણ છે (વસ્તુ ના બધા ધર્મોને પ્રધાનરૂપે જોવા એ પ્રમાણરૂપ છે. એક અંશને પ્રધાન કરવો અને બાકીના અંશોને ગૌણ કરી તેઓ પ્રત્યે ઉપેક્ષા રાખવી એ નય છે. અને વસ્તુના એક ઇષ્ટ અંશનો જ સ્વીકાર કરી બાકીના અંશોનો વિરોધ કરવો એ દુર્નય છે.) તેથી “પ્રદીપ આદિ એક અનિત્ય છે અને આકાશ આદિ બીજા નિત્ય છે.” એવા વચનો તારી આજ્ઞાના વિરોધીઓના (=બીજાઓના) માત્ર પ્રલાપરૂપ છે. અર્થાત તેઓના આ વચનો અસંબદ્ધ છે. - શંકા:- પૂર્વાધમાં ‘ગારીપમ' પદના પ્રયોગ દ્વારા (પરવાદી સંમત)અનિત્યપક્ષનું પ્રથમ સ્થાપન કર્યા બાદ શું ઉત્તરાર્ધમાં તનિત્યમ પદથી નિત્યપક્ષનો પ્રથમ ઉલ્લેખ કરવો બરાબર નથી. અનિત્યપક્ષનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે, તો ત્યાં યથાસંખ્ય અવય થઈ શકત. સમાધાન :- આ પ્રમાણે યથાસંખ્યનો પરિત્યાગ કરવા દ્વારા કવિવર કહેવા માંગે છે કે “પરાભિપ્રેત દીપવગેરે અનિત્ય વસ્તુઓ પણ વાસ્તવમાં કથંચિત નિત્ય છે, અને આકાશવગેરે નિત્ય વસ્તુઓ કથંચિત અનિત્ય છે.” એક જ વસ્તુમાં નિત્યાનિત્યત્વ વૈશેષિકોને પણ માન્ય છે. કેમકે તેઓએ પણ પૃથ્વી વગેરેમાં નિત્યાનિત્યત્વ સ્વીકાર્યું છે. પ્રશસ્તપાદે વૈશેષિક વિદ્વાન)કહ્યું જ છે કે- સા=પૃથ્વી બે પ્રકારની છે. નિત્ય અને અનિય. પરમાણરૂપે પૃથ્વી નિત્ય છે. અને દ્યણક વગેરે કાર્યરૂપ પૃથ્વી અનિત્ય છે. લ્યાણક વગેરે કાર્ય વખતે પરમાણુઓનાશ પામતા નથી પણ તેઓનો માત્ર સંયોગ થાય છે. ચણક વગેરે કાર્યોના નાશમાં પરમાણઓ ઉત્પન્ન થતાં નથી પણ તેઓમાં માત્ર વિભાગ જ થાય છે.) નિત્યતા-અનિત્યતા એકાધિકરણ પૂર્વપક્ષ :- નિત્યતા પરમાણમાં છે અને અનિત્યતા કાર્યદ્રવ્યગત છે. આમ આ નિત્યાનિત્ય એકાધિકરણ એક જ દ્રવ્યમાં રહેલા બે પર્યાય નથી. તેથી એક જ દ્રવ્યમાં આ બે વિરોધી સ્વરૂપને ઘટાવવા માં સામે અમારો વિરોધ ઊભો જ છે. સમાધાન :- પરમાણું અને કાર્યદ્રવ્યમાં “પૃથ્વીત્વ' સમાનતયા રહેલું છે. તેથી બને પૃથ્વીદ્રવ્યરૂપે તો હું એક જ છે. આ પૃથ્વીદ્રવ્યમાં “પરમાણઅંશની અપેક્ષાએ નિત્યતા અને કાર્યદ્રવ્ય અંશની અપેક્ષાએ १ वैशेषिकदर्शने-प्रशस्तपादभाष्ये पृथ्वीनिरूपणप्रक्रमे ॥ २. प्रशस्तपादभाष्ये आकाशनिरूपणे। નિત્યતા-અનિત્યતા એકાધિકરણ ========== 33) :::::::::: *:::::::::: Page #65 -------------------------------------------------------------------------- ________________ * * * ક : ' . . . . . :. ". સ્થાાદમંજરી ... એ રાખો घटते ।अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपो हि नित्यः। स च क्रमेणार्थक्रियां कुर्वीत ? अक्रमेण वा ? अन्योन्यव्यवच्छेदरूपाणां प्रकारान्तरासंभवात् । तत्र न तावत्क्रमेण । स हि कालान्तरभाविनीः क्रियाः प्रथमक्रियाकाल एव प्रसह्य कुर्यात्, समर्थस्य कालक्षेपायोगात्।। | कालक्षेपिणो वाऽसामर्थ्यप्राप्तेः । समथर्थोऽपि तत्तत्सहकारिसमवधाने तं तमर्थं करोतीति चेत् ? न तर्हि तस्य सामर्थ्यम्, | अपरसहकारिसापेक्षवृत्तित्वात् । 'सापेक्षमसमर्थमि तिन्यायात् । न तेन सहकारिणोऽपेक्ष्यन्ते, अपितु कार्यमेव सहकारिषु । असत्सु अभवत् तानपेक्षते । इति चेत् ? तत् किं स भावोऽसमर्थः ? समर्थो वा ? समर्थश्चेत् ? किं અનિત્યતા આમ બે વિરોધી ધર્મો એકસાથે ઉપલબ્ધ છે જ. અમે પણ જૂદા જૂદા અંશોની અપેક્ષાએ જ નિત્યતા–અનિત્યતા કહીએ છીએ, નીં કે એક જ અંશની અપેક્ષાએ. આ જ પ્રમાણે “અL=પાણી વગેરે અંગે સમજવું. વળી પરમાણુ અને કાર્યદ્રવ્યમાં સત્તા, પૃથ્વીત્વવગેરે નિત્ય ધર્મો અને સંયોગ વગેરે અનિત્ય ધર્મો એક કાલે ઉપલબ્ધ થાય જ છે.). પૂર્વપક્ષ:- પણ આકાશ તો એકાંત નિત્યરૂપે જ ઈષ્ટ હોવાથી બધી વસ્તુ નિત્યાનિત્યરૂપે સિદ્ધ નથી. | ઉત્તરપલ :- તમારા મતે પણ આકાશ અનિત્યરૂપે સિદ્ધ છે. કેમકે તમે આકાશમાં સંયોગ-વિભાગ ધર્મ સ્વીકાર્યો છે. આ બન્ને ધર્મો ઉત્પત્તિ-વિનાશશીલ હેવાથી અનિત્યતરીકે સર્વસંમત છે. તેથી ધર્મી ધર્મથી કચિત અભિન લેવાથી તે રૂપે ધર્મી આકાશ પણ અનિત્ય સિદ્ધ થાય છે. આમ તમે યુક્તિથી આકાશને અનિત્ય સ્વીકાર્યો છે તેમાં પ્રશસ્તપાદનું આ વચન સાક્ષીરૂપ – “આકાશ શબ્દનું કારણ છે એ વચનથી આકાશમાં સંયોગ-વિભાગ છે. આમ નિત્યાનિત્યપક્ષ પરસ્પર સંવલિત છે. અને તેનું આંશિક ભાવના પહેલાં કરેલું જ છે. અર્થક્રિયાકારિતાની એકાંતપણે અસિદ્ધિ “પરતીર્થીઓનાં વચનો માત્ર પ્રલાપરૂપ છે, યુક્તિયુક્ત નથી. તેવા કથનનું સમર્થન આ રીતે થાય છે. અર્થક્રિયાકારિતા વસ્તના લક્ષણ તરીકે ઈષ્ટ છે. (દહન, પચન વગેરે સ્વકાર્યની નિષ્પત્તિમાં સમર્થ અગ્નિ વસ્તુ અર્થક્રિયાકારી કહેવાય)જે અર્થક્રિયાકારી ન ય તે ખપુષ્પની જેમ અસત છે. એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય વસ્તુ અર્થક્રિયાકારી બની શકે નહિ. એકાંતનિત્યપણે વસ્તની અર્થક્રિયાકારિતા અનુપપન્ન શી રીતે બને? તે દર્શાવે છે - ઉત્પત્તિ અને વિનાશ વિના માત્ર એક જ સ્વરૂપે રહેવું તે એકાંત નિત્યતાનું લક્ષણ છે. આવી નિત્ય વસ્તુઓ ક્રમશ:અર્થક્રિયા જૂદા જૂદા કાર્યો કરશે? કે એક સાથે સર્વ કાર્યો કરશે?આ બે પરસ્પરને બાકાત કરનારા લેવાથી પરસ્પરનો પરિહાર કરનારા લેવાથી બેની એક સાથે હાજરી વાળો ત્રીજો તદુભયરૂપ વિકલ્પ સંભવતો નથી. તેમજ એકના અભાવમાં બીજાની અવશ્ય હાજરી લેયજ, તેથી તદનુભવરૂપચતુર્થ વિલ્પ પણ સંભવતો નથી. કમભાવી અને યુગપત બન્ને પ્રકારની અર્થકિયાનો અભાવ વસ્તુને અસત સિદ્ધ કરે. એકાંતનિત્યપક્ષમાં આ તદનુભયની જસિદ્ધિજેનોને થી કરવી છે. અને પૂર્વપક્ષવૈશેષિકોને એ સિદ્ધિ મળવી છે. માટે તેઓ ચતર્થ વિકલ્પ તો દર્શાવે જ નહિ.) નિત્યપણે ક્રમિક અર્થડિયા અસંભવ નિત્ય વસ્તુ સ્વકાર્યોને ક્રમશ: કરે નહિ. કેમકે તે પોતે કાલાન્તરભાવી ક્રિયાઓને પણ પ્રથમ | ક્રિયાકાળે કરવા સમર્થ છે, કેમકે તેનો એ સર્વક્રિયા કરવાનો એકસ્વભાવ પહેલેથી જ છે. અને સમર્થ વસ્તુ સ્વકાર્ય કરવામાં ક્ષણનો પણ વિલંબ કરે નહિ જો તે પોતાના કાર્યને કરવામાં કાલક્ષેપ વિલંબ કરે તો તે :: કાવ્ય - ૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ જa :::::::::::::::: : ; સ્થાકુટમંજરી । सहकारिमुखप्रेक्षणदीनानि तानि उपेक्षते, न पुनर्झटिति घटयति । ननु समर्थमपि बीजम्, इलाजलानिलादि सहकारिसहितमेवाड्कुरं करोति, नान्यथा । तत्किं तस्य सहकारिभिः किञ्चिदुपक्रियेत, न वा ? यदि नोपक्रियेत, तदा सहकारिसन्निधानात् प्रागिव किं न तदापि अर्थक्रियायामुदास्ते ? उपक्रियेत चेत् ? स तर्हि तैरुपकारोऽभिन्नो भिन्नो वा क्रियते इति वाच्यम् । अभेदे स एव क्रियते। इति लाभमिच्छतो मूलक्षतिरायाता, कृतकत्वेन तस्यानित्यत्वापत्तेः । भेदे तु कथं तस्योपकारः ? किं न सह्यविन्ध्याद्रेरपि ? तत्सम्बन्धात् तस्यायमिति चेत् ? उपकार्योपकारयोः कः सम्बन्धः ? न तावत् संयोगः, द्रव्ययोरेव तस्य भावात् । अत्र तु उपकार्य | સમર્થ નથી. વળી જો સર્વ કાર્યો કરવાનું પોતાનું સામર્થ્ય સરખું જ હોય, તો સર્વ કાર્યો સમકાળે જ થવા જોઇએ. અમુક કાર્યો પ્રથમ થાય અને બીજા કાર્યોમાં કાલક્ષેપ થાય, આવો ભેદભાવ શું કામ રાખવો? પૂર્વપક્ષ :- પ્રથમક્રિયાકાળે બીજી વગેરે ક્રિયા કરવાનું સામર્થ્ય ન લેવાથી પોતે તે ક્રિયા કરતો નથી. ઉત્તરપH:- પ્રથમ ક્રિયાકાળે બીજી ક્રિયાઓ કરવાના સામર્થ્યના અભાવમાં શું કારણ છે? શું પોતાના તેવા સ્વભાવનો શું અભાવ કારણ છે? કે અન્ય કોઈ? . પૂર્વપક્ષ:- તેવા સ્વભાવનો અભાવ કારણ છે. ઉત્તરપલ :- એટલે કે, પ્રથમ ક્રિયાકાળે પોતાનામાં બીજી વગેરે ક્રિયા કરવાનો સ્વભાવ નથી, એમ ફલિત થયું. અને જો આ તેમ હોય તો એ વસ્તુ કયારેય બીજી વગેરે ક્રિયા કરી શકશે નહિ. કેમકેતકિયાઓ ન કરવાનો પોતાનો આસ્વભાવ હંમેશા રહેવાનો છે. એકાન્ત નિત્યવાદમતે સ્વભાવમાં ફેરફાર સંભવતો નથી.) પૂર્વપક્ષ :- વસ્તુમાં સર્વક્રિયા કરવાનો સ્વભાવ છે જ. અર્થાત વસ્તુ પોતાના સર્વકાર્યો કરવા સમર્થ શુ છે જ. પરંતુ તેને કાર્યો કરવામાં તેને સહકારીઓની તે વસ્તુ અપેક્ષા રાખે છે. અને સહકારીઓની પ્રાપ્તિ ક્રમિક હેવાથી કાર્યો પણ ક્રમિક થાય છે. ઉત્તરપક્ષ :- વસ્તુએ પોતાનું કાર્ય કરવા માટે સહકારીની અપેક્ષા રાખવી પડે એનો અર્થ જ એ થયો કે, પોતે પોતાનું કામ કરવા માટે સમર્થ નથી. કેમકે ન્યાય છે કે “સાપેક્ષ વસ્તુ અસમર્થ છે. પોતાના કાર્ય માટે પણ સહકારીઓની ગુલામી સ્વીકારતી વસ્તુને સમર્થ શી રીતે કહી શકાય? પૂર્વપક્ષ:- તમે સમજતા નથી. વસ્તુ પોતાને સહકારની અપેક્ષા જરાય નથી. પણ વસ્તુથી થતું કાર્ય ! જ એવું છે કે, તે કાર્ય સહકારીની ગેરહાજરીમાં થાય જ નહિ. અર્થાત કાર્ય પોતાની ઉત્પત્તિ માટે સહકારીની હાજરીની અપેક્ષા રાખે છે. ઉત્તરપલ :- આ તમારી વાત ગોળ ગોળ છે! કહે, એ વસ્તુ ભાવ પોતે કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ છે કે નહિ? જો પોતે સમર્થ છે. તો પોતે ઉપેક્ષાભાવથી શા માટે કાર્યોને પોતાની ઉત્પત્તિ માટે સહકારીનું મોં જોવાની દીનતા કરાવે છે? અને જલ્દીથી તેઓને ઉત્પન્ન કરતો નથી. અર્થાત જો વસ્તુ પોતે જ કાર્ય માટે સમર્થ હોય, તો કાર્યને પણ ઉત્પન્ન થવા માટે સહકારીની જરૂર નથી. 1પૂર્વપક્ષ:- અંકુરને ઉત્પન્ન કરવામાં સમર્થ બીજ પણ પૃથ્વી, પાણી, પવન વગેરે સહકારીઓને સાથે | રાખીને જ અંકુરને ઉત્પન્ન કરે છે, નહિ કે એ બધા સહકારી વિના સ્વત: જ. સહકારીની ઉપકારિતા અસિદ્ધ ઉત્તરપક્ષ:- આ સહકારીઓ વસ્તુ પર કોઈ પ્રકારનો ઉપકાર કરે છે કે નહિ? (ઉપકાર= અતિશય વિશેષતા) સહકારી ની ઉપકારિતા અસિત #:::::::::::::::: : Page #67 -------------------------------------------------------------------------- ________________ ::::: : સ્થાપ્નાદમંજરી द्रव्यमुपकारश्च क्रिया, इति न संयोगः। नापि समवायः, तस्यैकत्वाद् व्यापकत्वाञ्च प्रत्यासत्तिविप्रकर्षाभावेन सर्वत्र तुल्यत्वाद् न नियतैः सम्बन्धिभिः सम्बन्धो युक्तः । नियतसम्बन्धिसम्बन्धे चाङ्गीक्रियमाणे तत्कृत उपकारोऽस्य समवायस्याभ्युपगन्तव्यः । तथा च सति उपकारस्य भेदाभेदकल्पना तदवस्थैव। उपकारस्य समवायादभेदे समवाय एव कृतः स्यात्, भेदे पुनरपि समवायस्य न नियतसम्बन्धिसम्बन्धत्वम् । तन्न एकान्तनित्यो भावः क्रमेणार्थक्रियां कुरुते ॥ नापि अक्रमेण। न हि एको भावः सकलकालकलाकलापभाविनीयुगपत्सर्वाः क्रियाः करोतीति प्रातीतिकम्। कुरुतां वा, तथापि द्वितीयक्षणे किं कुर्यात् ? करणे वाक्रमपक्षभावी दोषः। अकरणे तुअर्थक्रियाकारित्वाभावादवस्तुत्वप्रसङ्गः। પૂર્વપક્ષ :- સહકારીઓ વસ્તુ પર કોઇપણ પ્રકારનો ઉપકાર કરતા નથી. ઉત્તરપલ :- તો પછી સહકારીઓની ગેરહાજરીની જેમ હાજરીમાં પણ વસ્તુ શું કામ અર્થક્રિયા અંગે ઉદાસ ન રહે? (અને જો વસ્તુ અકિંચિત્કર સહકારીઓની હાજરીમાં કાર્ય કરી શકે, તો તેઓના અભાવમાં શા માટે કાર્ય ન કરી શકે? અને જો અકિચિકરસહકારની અપેક્ષા રહેતી હોય, તે જગતની તમામ વસ્તુઓ પ્રત્યેક કાર્યઅંગે અપેક્ષણીય બની જાય.) . પૂર્વપલ :- સહકારીઓ તે બીજ વગેરેમાં ઉપકાર કરે છે. ઉત્તરપક્ષ:- તેઓ (સહકારીઓ) એ કરલે આ ઉપકાર ઉપકાર્ય વસ્તથી ભિન્ન છે કે અભિન? જો હું અભિન્ન છે? તો ઉપકાર અને ઉપકાર્ય બને એકરૂપ થશે. તેથી સહકારીઓએ તે જ (ઉપકાર્ય વસ્તુ જ કરી છે એમ થવાથી ઉપકાર કૃતક (કાર્ય)હેવાથી ઉપકાર્ય વસ્તુ પણ કૃતક સિદ્ધ થશે. અને તો તે વ્યાજ લેવા જતાં મૂડી ગુમાવવા જેવું થશે. કેમકે વસ્તુ પોતે અનિત્ય ઠરશે. અને તેથી એકાંતનિત્યવાદના પોતાના સિદ્ધાંત પર જ કુઠારાઘાત થશે. પૂર્વપલ :- સહકારીઓનો આ ઉપકાર ઉપકાર્ય વસ્તુથી ભિન્ન છે. ઉત્તરપક્ષ:- તો પછી “આ ઉપકાર આ જ ઉપકાર્ય પર થયો અને સહ્યાદ્રિ કે વિધ્ય પર્વત પર ન થયો એવો નિશ્ચય શાનાથી કરશો? કેમકે સહ્યાદ્રિ વગેરે પણ ઉપકારથી સમાનરૂપે ભિન્ન છે. પૂર્વપક્ષ:- ભિન્ન એવા પણ ઉપકારનો માત્ર ઉપકાર્ય સાથે જ સંબંધ છે. તેથી માત્ર તેના પર જ ઉપકાર છું થશે. બીજા પર નહિ. ઉત્તરપલ :- આ સંબંધ કેવા પ્રકારનો છે? સંયોગ સંબંધ બે દ્રવ્ય વચ્ચે હોય છે. અહીં ઉપકાર્ય દ્રવ્ય છે. અને ઉપકાર કિયા છે. તેથી બે વચ્ચે સંયોગસંબંધ સંભવતો નથી. પૂર્વપક્ષ:- અમે ક્રિયા-ક્રિયાવાન વચ્ચે સમવાયસંબંધ માન્ય છે. તેથી ઉપકાર અને ઉપકાર્ય વચ્ચે સમવાય સંબંધ છે. ઉત્તરપક્ષ:- આ સમવાયને તમે એક, નિત્ય,અને વ્યાપક માન્યો છે. જે બે વસ્તુઓ દ્રવ્યાદિ વ્યવધાનના | કારણે પરસ્પરથી વિપ્રકર્ષ દૂર ય, ઇષ્ટ સંબંધમાટે અયોગ્ય-અસમર્થ હોય તે બે વસ્તુમાં પ્રત્યાસત્તિવિપ્રકર્ષના થી કારણે સંબંધ ન થાય. પણ સમવાય પોતે એવો વ્યાપક છે કે તે સંબંધથી સંબંધિત થવા માટે જગતની કોઈ હું વસ્તુને પ્રત્યાત્તિવિપકર્ષની આપત્તિ નડતી નથી. તેથી આ સમવાય ક્રિયામાં તથા ઉપકાર્યવસ્તુ વિધ્ય છે { પર્વતઆદિ બધામાં તરૂપે રહી શકશે. તેથી ક્રિયાનો સંબંધ માત્ર ઉપકાર્યરૂપ નિયત સબંધી સાથે જોડવો યોગ્ય નથી. તેથી ઉપકાર પણ બધા પર થશે. અથવા તો “તુષ્યત દુર્જન: આ ન્યાયથી કદાચ માની લો કે, vi nnnnn કાવ્ય - ૫ દરજી 36) Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્થાલદAજરી # इति एकान्तनित्यात्क्रमाक्रमाभ्यां व्याप्तार्थक्रिया व्यापकानुपलब्धिबलाद् व्यापकनिवृत्तौ निवर्तमाना स्वव्याप्यम र्थक्रियाकारित्वं निवर्तयति। अर्थक्रियाकारित्वं च निवर्तमानं स्वव्याप्यं सत्त्वं निवर्तयति । इति न एकान्तनित्यपक्षो युक्तिक्षमः। एकान्तानित्यपक्षोऽपि न कक्षीकरणाहः । अनित्यो हि प्रतिक्षणविनाशी। स च न क्रमेणार्थक्रियासमर्थः, देशकृतस्य । कालकृतस्य च क्रमस्यैवाभावात् । क्रमो हि पौर्वापर्यम् । तच्च क्षणिकस्यासम्भवि। अवस्थितस्यैव हि नानादेशकालव्याप्तिः देशक्रमः कालक्रमश्चाभिधीयते। न चैकान्तविनाशिनि साऽस्ति । यदाहुः यो यत्रैव स तत्रैव, यो यदैव तदैव सः । न देशकालयोतिर्भावानामिह विद्यते ॥" न च सन्तानापेक्षया पूर्वोत्तरक्षणानां क्रमः सम्भवति सन्तानस्यावस्तुत्वात्। એ સમવાય બેનિયત સમ્બન્ધીમાં જ રહેશે. તો પણ, સહકારી દ્વારા થતો ઉપકાર ઉપકાર્ય પર થવાને બદલે સમવાય પર જ થયેલો માનવો જોઈએ. કેમકે આ સહકારી કારણોએ સર્વવ્યાપી સમવાયને માત્ર બે જ સંબંધીમાં નિયત કર્યો. પૂર્વપલ :- અહીં માત્ર દૃષ્ટિનો ભેદ છે. •ઉપકારને સમવાય સંબંધથી માત્ર ઉપકાર્યમાં જ રાખવાનો ઉપકાર સહકારીઓએ ઉપકાર્ય પર કર્યો છે એમ અમે કહીએ છીએ. “સમવાયને નિયત કરવા દ્વારા સમવાય પર ઉપકાર કર્યો એમ તમે કહો છો. આમાં માત્ર દષ્ટિભેદ છે. ઉત્તરપક્ષ:- માત્ર દેષ્ટિભેદ નથી. સમવાય ને નિયત કરવારૂપ ઉપકાર તો તમારે પણ માન્ય રાખવો પડે છે. તેનાથી ઉપકાર્ય પર ઉપકાર થયો કે નહિ? એ તો હજી વિવાદાસ્પદ છે. પૂર્વપક્ષ:- અસ્તુ... ત્યારે તમે સમવાય પર ઉપકાર માનો. ઉત્તરપક્ષ:- એમ માનવામાત્રથી કામ નહિ પડે. કેમકે આ ઉપકાર સમવાયથી ભિન્ન છે કે અભિનં?) વગેરે વિકલ્પોની ફરીથી વિચારણા ઊભી થશે. અને તે વખતે પૂર્વોક્ત દોષો ફરીથી હાજર થશે. ઉપકાર જો સમવાયથી અભિન્ન રોય, તો સમવાય કૃતક ઠરશે. તેથી તેની નિત્યતાને હાનિ પહોંચશે. ઉપકાર અને સમવાય વચ્ચે ભેદ માનવામાં ઉપર ભેદપક્ષમાં દર્શાવેલી ચર્ચા ફરીથી ઉપસ્થિત કરવી પડશે. અને અનવસ્થા દિોષ આવીને ઊભો રહેશે. આમ બીજ વગેરે નિત્ય વસ્તુઓ સ્વકાર્યમાં સમર્થ લેવા છતાં સ્વકાર્યમાં સહકારીની અપેક્ષા રાખે છે. એ વાત અસિદ્ધ થાય છે. અને તેથી તે ક્રમિક અર્થક્રિયા કરે છે તે પણ અસિદ્ધ ઠરે છે. યુગપ અર્થક્રિયાકારિતાની અસિદ્ધિ આ જ પ્રમાણે “એકાંત નિત્ય વસ્તુ એક સાથે સર્વક્રિયા કરે છે એમ કહેવું પણ અસંગત છે. નિત્ય વસ્તુ સર્વકાળને વ્યાપીને રહેલી ક્રિયાઓને એકી સાથે એક કાળે કરતી હોય એવી પ્રતીતિ થતી નથી. અથવા કદાચ વસ્ત બધી ક્રિયાઓ એક કાળે કરતી હોય, તો પણ એ વસ્તુને દ્વિતીય આદિ ક્ષણોએ તો કશું કરવાનું રહેશે નહિ. અને જો બીજી વગેરે ક્ષણોએ કાર્ય કરશે, તો કમભાવપક્ષના દોષો આવીને ખડા થશે. (તથા પ્રથમ ક્ષણે જ સર્વકાર્યો થઈ ગયા છેવાથી દ્વિતીય આદિ ક્ષણોએ કરેલા જ કાર્યો કરવાના રહેશે. તેથી કતકરણ દોષ ઊભો રહેશે!). પૂર્વપક્ષ :- વસ્તુ દ્વિતીય વગેરે ક્ષણોએ કશું કાર્ય કરશે નહિ. ઉત્ત૨૫:- જો એમ થશે, તો તે ક્ષણોએ વસ્તુમાં “અર્થક્રિયાકારિત લક્ષણ રહેશે નહિ. તેથી વસ્તુ છે પોતે અવસ્તુ બની જશે. આમ એકાંતનિત્યપક્ષે યુગપત કે કમભાવી અર્થક્રિયા ઘટી શકતી નથી. કમ અને અક્રમરૂપ વ્યાપકનો અભાવ હોવાથી અર્થક્રિયારૂપ વ્યાપ્યનો પણ અભાવસિદ્ધ થાય છે. કેમકે વ્યાપકના અભાવસ્થળે ન રહેવાનો છે આ વ્યાખનો સ્વભાવ છે. આ પ્રમાણે નિવૃત્ત થતી અર્થક્રિયા પોતાના વ્યાપ્ય “અર્થક્રિયાકારિતા' ના અભાવને યુગપ૬ અર્થયિાકારિતાની અસિદ્ધિ જ જા # % ::: ધ37 : : Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્યા મંજરી वस्तुत्वेऽपि तस्य यदि क्षणिकत्वं न तर्हि क्षणेभ्यः कश्चिद् विशेषः । अथाक्षणिकत्वं तर्हि समाप्तः | क्षणभङ्गवादः ॥ नाप्यक्रमेणाऽर्थक्रिया क्षणिके सम्भवति । स हि एको बीजपूरादिक्षणो युगपदनेकान् रसादिक्षणान् जनयनेकेन स्वभावेन जनयेद् नानास्वभावैर्वा ? यद्येकेन, तदा तेषां रसादिक्षणानामेकत्वं स्याद् एकस्वभावजन्यत्वात् । | अथ नानास्वभावैर्जनयति किञ्चिद्रूपादिकमुपादानभावेन किञ्चिद्रसादिकं सहकारित्वेन, इति चेत् ? तर्हि ते स्वभावास्तस्य आत्मभूताः, अनात्मभूता वा ? अनात्मभूताश्चेत् ? स्वभावत्वहानिः । यदि आत्मभूताः, तर्हि तस्यानेकत्वम्, अनेकस्वभावत्वात्; स्वभावानां वा एकत्वं प्रसज्येत, तदव्यतिरिक्तत्वात् तेषां, तस्य चैकत्वात् ॥ સિદ્ધ કરે છે. આ પ્રમાણે નિવૃત્ત થતી અર્થક્રિયાકારિતા પોતાના વ્યાપ્ય ‘સત્ત્વ'ના અભાવને સિદ્ધ કરે છે. અને સત્ત્વના અભાવમાં વસ્તુ અસત્ બની જશે. આમ એકાંતનિત્યપક્ષ યુક્તિક્ષમ નથી. અનિત્યવાદમાં ક્રમિક અર્થક્રિયા અસિદ્ધ એકાંત અનિત્યપક્ષમાં પણ અર્થક્રિયા સિદ્ધ થતી નથી. અનિત્ય-પ્રતિક્ષણ વિનાશી વસ્તુ. આવી અનિત્ય વસ્તુઓ ક્રમથી અર્થક્રિયા કરવા સમર્થ નથી. ક્રમ બે પ્રકારે (૧)દેશથી અને (૨)કાળથી. અલગ અલગ દેશમાં રહેલી ક્રિયાઓ દેશક્રમયુક્ત ગણાય. અલગ અલગ કાળમાં રહેલી ક્રિયાઓ કાળક્રમયુક્ત ગણાય. અને ક્રમ એટલે પૂર્વાપર૫ણું. અવસ્થિત વસ્તુનું અલગ-અલગ દેશ–કાળમાં વ્યાપ્ત થવું એ જ ‘દેશક્રમ’ અને ‘કાળ ક્રમ' તરીકે કહેવાય છે. આ બન્ને ક્રમો એકાન્ત ક્ષણિકમાં અસંભવિત છે. તેથી ક્ષણિક વસ્તુમાં પૂર્વાપર૫ણું જ અસંભવિત છે. દેશક્રમની અસિદ્ધિ: અર્થક્રિયા કરવાના દેશ સાથે ક્રિયાની કારણસામગ્રીનો સંબંધ આવશ્યક છે. ક્ષણિક વસ્તુ સર્વવ્યાપક નથી. તેથી સર્વદેશમાં રહેલી ક્રિયાને એક સાથે કરી ન શકે. અને એક દેશમાં ક્રિયા કરીને બીજા દેશમાં બીજી ક્રિયા કરવા જાય તે પહેલા જ નષ્ટ થઇ જશે. તેથી દેશક્રમ ઘટી શકે નહિ. કાળક્રમ તો અનુપપન્ન જ છે. કેમકે ક્ષણિકપદાર્થ માત્ર ક્ષણજીવી છે. તે બીજી ક્ષણે હાજર જ ન હોવાથી બીજી ક્ષણની ક્રિયા કરવાનો સવાલ જ નથી. તેથી કાળક્રમ અનુપન્ન છે. કહ્યું જ છે કે “જે જ્યાં (-જે દેશમાં) છે તે ત્યાં જ છે અને જે ણમાં છે, તે જ ક્ષણમાં છે. અહીં (=ક્ષણિકવાદમાં) ક્ષણિકપદાર્થો સાથે દેશ અને કાળની વ્યાપ્તિ વિદ્યમાન નથી.” પૂર્વપક્ષ : કાર્યની ક્રમિકતા ક્ષણિકપદાર્થોથી નહિ પણ તેઓના સંતાનથી છે. સંતાન=સમાનક્ષણોની પરંપરા ... આ કારણક્ષણસંતાન દીર્ધકાળિક લેવાથી દેશક્રમ અને કાળક્રમ અનુપન્ન નહિ બને. ઉત્તરપક્ષ :– સંતાનની આ કલ્પના કસ વિનાની છે. સંતાન પોતે અસત્ છે તે આગળ બતાવાશે. આ અસત્ સંતાન દ્વારા ક્રમની સિદ્ધિ પણ અસત્ છે. અને કદાચ સંતાન સત્ હોય, તો પણ તે ક્ષણિક છે કે અક્ષણિક ? જો ક્ષણિક હોય તો તે ક્ષણિકપદાર્થથી જરાપણ વિશેષરૂપ નથી. તેથી ક્રમની અસિદ્ધિ છે. જો સંતાન અક્ષણિક હોય, તો ક્ષણિકવાદ જ અસંગત ઠરશે. (સત્ વસ્તુનું લક્ષણ ‘ક્ષણિકતા' જ હોય તેમ પૂર્વપક્ષ—બૌદ્ધને સમ્મત છે. તેઓ અક્ષણિક વસ્તુને અસત્ માને છે. અને જો આ નિયમમાં અપવાદરૂપે સંતાનને અક્ષણિક માનો, તો જગતની બીજી વસ્તુઓને અક્ષણિક સ્વીકારવામાં શો દ્વેષ છે ?) યુગપણ્ અર્થક્રિયાકારિત્વની અસિદ્ધિ આ જ પ્રમાણે એકાંત અનિત્યવાદમાં યુગપત્ અર્થક્રિયા પણ ઘટતી નથી. તે બીજોરાદિ ક્ષણ (ક્ષણ-પદાર્થ. બૌદ્ધમતે બધા જ પદાર્થો ક્ષણિક હોવાથી પદાર્થોને ‘ક્ષણ' કહે છે.)એક સાથે જ રસ–ગંધવગેરે ક્ષણોને ઉત્પન્ન કરે છે તે એક જ સ્વભાવથી કરે છે ? કે અનેક સ્વભાવથી ? જો એક જ સ્વભાવથી રસાદિક્ષણોને ઉત્પન્ન કાવ્ય - ૫ 38 Page #70 -------------------------------------------------------------------------- ________________ ચા મંજરી अथ य एवैकत्रोपादानभावः स एवान्यत्र सहकारिभाव इति न स्वभावभेद इष्यते । तर्हि नित्यस्यैकरूपस्यापि क्रमेण नानाकार्यकारिणः स्वभावभेदः कार्यसाङ्कर्यं च कथमिष्यते क्षणिकवादिना ? ॥ अथ नित्यमेकरूपत्वादक्रमम्, अक्रमाच्च क्रमिणां नाना कार्याणां कथमुत्पत्तिः ? इति चेत् ? अहो स्वपक्षपाती देवानांप्रियः, यः खलु स्वयमेकस्माद् निरंशाद् रूपादिक्षणलक्षणात्कारणाद् युगपदनेककार्याणि अङ्गीकुर्वाणोऽपि परपक्षे नित्येऽपि वस्तुनि क्रमेण नानाकार्यकरणेऽपि विरोधमुद्भावयति। तस्मात्क्षणिकस्यापि भावस्याक्रमेणार्थक्रिया दुर्घटा । इति अनित्यैकान्तादपि क्रमाक्रमयोर्व्यापकयोर्निवृत्त्या एव व्याप्याऽर्थक्रियाऽपि व्यावर्तते । तद् द्व्यावृत्तौ च सत्त्वमपि व्यापकानुपलब्धिबलेनैव निवर्तते । इति एकान्ताऽनित्यवादोऽपि કરે છે, તો ‘એક સ્વભાવથી થયેલા કાર્યો એકરૂપ હોય' એ ન્યાયથી રૂપ, રસ આદિ બધી ક્ષણો એકરૂપ જ થઇ જશે. પૂર્વપક્ષ :– તે રસાદિક્ષણોને જૂદા જૂદા સ્વભાવથી ઉત્પન્ન કરશે. જેમકે તે કોઇક રૂપાદિક્ષણોને ઉપાદાન સ્વભાવથી ઉત્પન્ન કરશે. અને રસાદિક્ષણોને સહકારિત્વ સ્વભાવથી ઉત્પન્ન કરશે. તેથી રૂપ–રસાદિ ક્ષણો વચ્ચે એકય નહિ આવે. ઉત્તર૫ક્ષ :- આ જે જૂદા-જૂદા સ્વભાવો બતાવ્યા તે સ્વભાવો તે–તે બીજોરાદિક્ષણના આત્મભૂત =સ્વસ્વભાવરૂપ છે ? કે, અનાત્મભૂત-પરસ્વભાવરૂપ છે ? જો અનાત્મભૂત હોય, તો તેઓ સ્વભાવરૂપ જ નથી, તેઓમાં સ્વભાવત્વની હાનિનો પ્રસંગ છે. કેમકે આત્મભૂત હોવું” એ જ સ્વભાવનું સ્વરૂપ છે. અને જો આ બધા સ્વભાવો આત્મભૂત હોય, તો તે બીજોરાદિ ક્ષણો એક નથી, પણ અનેક હોવી જોઇએ. કેમકે ક્ષણિકવસ્તુમાં એક સમયે એક જ સ્વભાવ માન્ય છે. અનેકવસ્તુ હોય તો જ અનેક સ્વભાવ સંભવી શકે. અથવા તો સ્વભાવ તે ક્ષણિક વસ્તુથી અભિન્ન હોવાથી સ્વભાવ પણ એક જ થઇ જશે. તેથી પૂર્વોક્ત દોષો ઊભા રહેશે. પૂર્વપક્ષ :– ક્ષણિકવસ્તુનો રસાદિઅંગે જે ઉપાદાનભાવ છે, તે જ રૂપાદિ અન્યઅંગે સહકારિભાવને ધારણ કરે છે. આમ એક જ સ્વભાવ રહેવા છતાં અનેક કાર્યો સંભવી શકશે. ઉત્તરપક્ષ :– આમ તમે ઍક જ વિચિત્ર સ્વભાવથી એક ક્ષણે અલગ-અલગ કાર્યો થવાની કલ્પના સ્વીકારી. નિત્યત્વાદી વસ્તુ જ તેવા વિચિત્ર એક સ્વભાવથી ક્રમશ: અનેક કાર્ય કરે” એમ કહે ત્યાં તમે ક્ષણિકવાદીઓ ‘કાર્યભેદ સ્વભાવભેદ વિના સંભવે નહીં' એમ કહી એક વિચિત્ર સ્વભાવથી અનેક કાર્યોનો વિરોધ કરો છો, અને એક સ્વભાવથી અનેક અલગ-અલગ કાર્યો સ્વીકારવામાં કાર્યસાંકર્ય (=કાર્યોમાં ભેળસેળ) નો દોષ આવે છે? એવી આપત્તિ આપો છો તે શી રીતે આપી શકશો ? પૂર્વપક્ષ :- નિત્યવસ્તુ એકસ્વભાવી હોવાથી તેમાં ક્રમ ઘટી શકતો નથી. અને ક્રમ અનુપપન્ન ણે યાયી દેખાતાં ક્રમિક ઉત્પન્ન થતા અનેક કાર્યો પણ શી રીતે ઉપપન્ન થઇ શકશે ? તેથી વસ્તુને અનિત્ય માનવી જ શ્રેયસ્કર છે. ઉત્તરપક્ષ :- આ તમારા સ્વમતરાગનું પ્રદર્શન છે. તમારા મતે રૂપાદિ નિરંશ (=અંશ વિનાના)ક્ષણો રૂપ કારણથી એક સાથે અનેક કાર્યો ઉત્પન્ન થઇ શકે. અને નિત્યવાદી પરમતે નિત્યવસ્તુ પણ ક્રમશ: અનેક કાર્યો કરે તેમાં વિરોધ બતાવો તે સ્વદર્શનરાગ વિના સંભવી ન શકે. અર્થાત્ એકસ્વભાવી નિરંશક્ષણ એક સાથે અનેક સ્વભાવી કાર્યો ઉપાદાનભાવથી કે સહકારિભાવથી કરવા માટે નિ:શંક અસમર્થ હોવા છતાં તમે તે ક્ષણને અનેક કાર્યમાટે સમર્થ માનવા તૈયાર છો, જ્યારે નિત્યવાદી ‘નિત્યવસ્તુ અનેક કાર્યોને ક્રમશ: કરી યુગપદ્ અર્થક્રિયાકારિતા અસિદ્ધ 39 Page #71 -------------------------------------------------------------------------- ________________ : : : સ્યાદ્વાદમંજરી न रमणीयः ॥ __ स्याद्वादे तु पूर्वोत्तराकारपरिहारस्वीकारस्थितिलक्षणपरिणामेन भावानामर्थक्रियोपपत्तिरविरुद्धा । न चैकत्र वस्तुनि परस्परविरुद्धधर्माध्यासायोगाद् ‘असत्स्याद्वाद' इति वाच्यम्, नित्यानित्यपक्षविलक्षणस्य पक्षान्तरस्याङ्गीक्रियमाणत्वात्, तथैव च सर्वैरनुभवात् । तथा च पठन्ति “भागे सिंहो नरो भागे, योऽर्थो भागद्वयात्मकः । तमभागं विभागेन नरसिहं प्रचक्षते ॥ इति ॥ वैशेषिकैरपि चित्ररूपस्यैकस्यावयविनोऽभ्युपगमादेकस्यैव पटादेश्चलाचलरक्तारक्तावृत्तानावृत्तत्वा| दिविरुद्धधर्माणामुपलब्धेः। सौगतैरपि एकत्र चित्रपटीयज्ञाने नीलानीलयोर्विरोधानङ्गीकारात् ॥ શકે. તેમ સ્વીકારે તેમાં દોષ બતાવો-એ વ્યાજબી નથી. આમ એકાંત અનિત્યપક્ષમાં પણ કમથી કે અક્રમથી અર્થક્રિયા ઘટી શકતી નથી. તેથી અર્થયિા અસિદ્ધ થાય છે. તેથી વસ્તુનું અર્થક્રિયાકારિત્વલક્ષણ અનુ૫૫ત્ન બને છે. તેથી વસ્તુ સતતરીકે જ અસિદ્ધ કરે છે. આમ એકાંતઅનિત્યવાદ પણ કસ વિનાનો છે. સ્યાદ્વાદમાં અર્થક્રિયાની ઉપપતિ શંકા:- જો નિત્યપક્ષમાં અને અનિત્યપક્ષમાં વતની સત્તા સિદ્ધ થતી નથી. તો પછી વસ્તુની સત્તા શી રીતે સિદ્ધ થશે ? સમાધાન :- સ્યાદવાદસિદ્ધાંતને સ્વીકારવાથી વસ્તુની સત્તા સિદ્ધ થઈ શકશે. સ્યાદવાદમતે વસ્તુ નિત્યાનુવિદ્ધ અનિત્ય છે. કેમકે વસ્તુમાત્ર ઉત્પાદવ્યયધોવ્યાત્મક છે. તેથી વસ્તુનું “પૂર્વપર્યાયનો ત્યાગ, ઉત્તર૫ ર્યાયનું ગ્રહણ અને દ્રવ્યરૂપેસ્થિરતા' આવું સ્વરૂપ છે. દરેક ભાવો આસ્વરૂપથી યુક્ત હોવાથી તેઓની અર્થક્રિયા ઉપપન થઈ શકે છે. તે આ પ્રમાણે સ્યાદવાદમતે વસ્તુ (૧) અનધર્મમય અને અનસ્વભાવમય છે. સ્વભાવ સ્વભાવથી પૃથગ્રુપ ઉપલબ્ધ નહિ થઇ શકતા ધર્મો. તથા વસ્ત (૨)અવયવવાળી હોય છે. આ બે સ્વરૂપના કારણે વસ્તુ જુદા જુદા સ્વભાવથી અને અવયવથી એક સાથે પણ અલગ-અલગ કાર્યો કરી શકે છે. તથા વસ્તુ ક્ષણે ક્ષણે સ્વપર્યાયોને બદલવાના સ્વભાવવાળી હેવાથી તેવા સહકારીઓની હજરીમાં તેવા તેવા પર્યાયોને પામે છે. વસ્તુનાઅનંત સ્વભાવ છે અને તે હંમેશા રહેલા હોવાથી સ્વભાવોમાં | ઉત્પત્તિ કે નાશ નથી, માત્ર તેવા તેવા દ્રવ્યાદિને કારણે તે તે સ્વભાવ પ્રગટ થાય છે અને તેથી તે તે પર્યાયો પ્રગટે છે. તથા પૂર્વ પૂર્વના સ્વભાવો તિરોધાન પામે છે. અને તેથી પૂર્વ પૂર્વના પર્યાયો વિલય પામે છે. આ સ્વભાવ-પર્યાયો તથા નિમિત્તોને પામી | વસ્તુ અલગ અલગ કાર્યો કરે છે. આમ સ્યાદ્વાદદ્વારા(૧)વસ્તુના અનંતભાવો (૨)વસ્તુના અનન્તપમ (૩)યુગ૫એથક્રિયા (૪)કમિકઅર્થકિયા (૫)વસ્તકિયા અંગે સામર્થ્ય. અને છતાં (૬)સહકારી કારણોની આવશ્યકતા વગેરે ઘણી મહત્વની બાબતો સિદ્ધ થાય છે.) પૂર્વપક્ષ :- એક જ વસ્તુમાં નિત્યવ-અનિયત વગેરે વિરૂદ્ધ ધર્મો અસંગત છે. અન્યથા એકત્ર જળ અને અગ્નિ માનવાની આપત્તિ આવશે. તેથી તમારો નિત્યાનિત્ય ભાવને સ્વીકારતો સ્યાદ્વાદસિદ્ધાંત સ્વીકરણીય નથી. તેથી તેના દ્વારા વસ્તુની સત્તા સિદ્ધ થતી નથી. ઉત્તરપક્ષ:- એકાંતનિત્ય અને એકાંતઅનિત્યનો એકસાથે સ્વીકારરૂપનિત્યાનિત્યનો સ્વીકાર કરવામાં |ઉપરોક્ત દોષ વ્યાજબી છે. પરંતુ વિલક્ષણ નિત્યાનુવિદ્ધ અનિત્યપક્ષ સ્વીકારવામાં તે દોષો નથી. એ આગળ છે ઉપર બતાવાશે. આ મત સર્વ પરવાદીઓને પણ માન્ય છે, તે વાતની સાક્ષી આ શ્લોક આપે છે. (“નરસિંહ અવતાર પ્રસિદ્ધ છે. તે અવતારમાં) વગેરે ભાગો સિંહ આકારના હતા, અને તે સિવાયના ભાગો મનુષ્ય આકારના હતા. અહીં વિભાગની કલ્પનાથી બે રૂપ હોવા છતાં, વિભાગની કલ્પના કરવામાં ન આવે તો (૧) નરસિંહ એક જ રૂપ છે.” ** NNNNNNNNNNN * : ::: : ::::::: : કાવ્ય - ૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ મ્યાઙ્ગા મંજરી अत्र च यद्यपि, अधिकृतवादिनः प्रदीपादिकं कालान्तरावस्थायित्वात् क्षणिकं न मन्यन्ते, तन्मते पूर्वापरान्तावच्छिन्नायाः सत्तायाः -एवानित्यतालक्षणात् । तथापि बुद्धिसुखादिकं तेऽपि क्षणिकतयैव प्रतिपन्ना इति तदधिकारेऽपि क्षणिकवादचर्चा नानुपपन्ना । यदापि च कालान्तरावस्थायि वस्तु, तदापि नित्यानित्यमेव । क्षणोऽपि न खलु सोऽस्ति यत्र वस्तु उत्पादव्ययध्रौव्ययुक्तं नास्ति ॥ इति काव्यार्थः ॥ ५ ॥ (૨)‘નર' અને ‘સિંહ” અવયવોની વચ્ચે તાદાત્મ્ય રાખનાર કોઇક અખંડ દ્રવ્ય છે. આમ શબ્દ જ્ઞાન અને કાર્યરૂપ ‘નર’ અને ‘સિંહુ” બન્નેથી વિલક્ષણ ‘નરસિંહત્વ' રૂપ ભિન્ન જાતિ પણ સિદ્ધ થાય છે. આ જ પ્રમાણે નૈયાયિક–વૈશેષિકો વગેરેએ ચિત્રવિચિત્રરંગવાળા પટ” વગેરે અન્વયીદ્રવ્યનો સ્વીકાર કર્યો છે. વસ્ત્રના એક ભાગમાં સ્થિરતા અને બીજાભાગમાં અસ્થિરતા-કંપન, એકભાગમાં લાલરંગ બીજા ભાગમાં તેનો અભાવ, એકભાગમાં બીજાવસ્ત્રવગેરેથી આવરણ, બીજાભાગમાં તેવા આવરણનો અભાવ, વગેરે વિરુદ્ધ ધર્મો હેવામાં વિરોધ નથી એમ ન્યાયકંદલી વગેરે ન્યાયગ્રંથોમાં દર્શાવ્યું જ છે. એવં બૌદ્ધોએ પણ એક જ ચિત્રજ્ઞાનમાં ‘ભૂરા’ તથા ‘લાલ' વગેરે રંગોનો સ્વીકાર કર્યો જ છે. લાલ–ભૂરા રંગની વસ્તુના દર્શનથી ઉત્પન્ન થતાં જ્ઞાનમાં આ બન્ને ભિન્ન અંશનો સ્વીકાર સ્યાદ્વાદને પુષ્ટ કરે છે. શંકા :– પ્રસ્તુતમાં વૈશેષિકમતનું ખંડન ચાલે છે. તેઓ પ્રદીપ વગેરેને અનિત્ય માનતા હોવા છતાં ક્ષણિક નથી માનતા. કેમકે તેમના મતે પ્રદીપ વગે૨ે અમુકકાળ સુધી સ્થિર-નાશ નહિ પામનારા છે. આ મતે ‘વસ્તુની શરૂઆત હોવી અને અંત હોવો' એ જ વસ્તુની અનિત્યતા છે, નહિ કે, બીજી ક્ષણે નાશ પામવું એજ. તેથી અહીં ક્ષણિકવાદનું ખંડન અવસરસંગત નથી. સમાધાન :- અલબત્ત, તેમના મતે પ્રદીપાદિની અનિત્યતા તમે કહી તેવી જ છે. છતાં પણ, તેઓ બુદ્ધિ, સુખ વગેરે આત્મગુણોને તો બૌદ્ધોની જેમ ક્ષણિક જ માને છે. માટે અહીં વૈશેષિકમતના ખંડન વખતે ક્ષણિકવાદની ચર્ચા કરવી અવસરસંગત જ છે. તથા વસ્તુ કાળાંતર ૨::શાયી હોય તો પણ નિત્યાનિત્ય જ છે, કેમકે એવી કોઇ ાણ નથી કે, જે વખતે વસ્તુ ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય યુક્ત ન હોય. અર્થાત્ વસ્તુ સર્વદા ઉત્પાદ આદિથી યુક્ત જ છે. તેથી પ્રદીપ વગેરેને કાળાન્તર અવસ્થાયી એકાંતઅનિત્ય માનવામાં પણ દોષ છે જ, એ તાત્પર્ય છે. પાંચમા કાવ્યનો અર્થ પૂર્ણ થયો ૧. તથા નિત્ય ઇશ્વરના સર્જન-સંહરની ઇચ્છા-પ્રવૃત્તિરૂપ રજો અને તમોગુણનો સ્વીકાર કરવા દ્વારા વિરૂદ્ધ ધર્મોનો એકત્ર વાસ સ્વીકાર્યો જ છે. ૨. તથા દર્શન=પ્રત્યક્ષજ્ઞાન (૧) ભૂરી વસ્તુમાં ભ્રમથી અક્ષણિકતાનો બોધ કરે, અથવા (૨)ભ્રમથી અક્ષણિકતા દેખાવા છતાં ક્ષણિકતાનો અધ્યવસાય કરે—આ બન્ને અંશે તે વિષયમાં દર્શન અપ્રમાણ છે. અને વસ્તુના ભૂરા રંગ અંગે તેજ દર્શન પ્રમાણ છે. આમ એક જ દર્શનમાં પ્રામાણ્ય—અપ્રામાણ્યનો સ્વીકાર કરીને બૌદ્ધમત પણ સ્યાદ્વાદને પુષ્ટ કરે છે. તથા પ્રકૃતિમાં સત્વ, રજો અને તમો રૂપ પરસ્પર વિરૂદ્ધ ગુણોની વૃત્તિ સ્વીકારીને સાંખ્યમતે પણ સ્યાદ્વાદ્ સ્વીકાર્યો છે. સ્યાદવાદમાં અર્થક્રિયાની ઉપપત્તિ 41 Page #73 -------------------------------------------------------------------------- ________________ #### # ##### #### FE : : : ܬܬ .: : ::::::: अथ तदभिमतमीश्वरस्य जगत्कर्तृत्वाभ्युपगमं मिथ्याऽभिनिवेशरूपं निरूपयन्नाह - कर्ताऽस्ति कश्चिजगतः स चैकः, स सर्वगः स स्ववशः स नित्यः ।। इमाः कुहेवाकविडम्बनाः स्युस्तेषां न येषामनुशासकस्त्वम् ॥६॥ जगतः प्रत्यक्षादिप्रमाणोपलक्ष्यमाणचराचररूपस्य विश्वत्रयस्य कश्चिद्-अनिर्वचनीयस्वरूपः पुरुषविशेषः कर्ता स्रष्टा । હિd=વિદ્યતે | ते हीत्थं प्रमाणयन्ति । उर्वीपर्वततर्वादिकं सर्वं बुद्धिमत्कर्तृकं कार्यत्वाद् । यद् यत्कार्यं तत्तत्सर्वं बुद्धिमत्कर्तृकं, यथा घटः, तथाचेदं तस्मात् तथा। व्यतिरेके व्योर्मादि । यच्च बुद्धिमांस्तत्कर्ता स भगवानीश्वर एवेति। न चायमसिद्धों हेतुः, भूभूधरादेः स्वस्वकारणकलापजन्यतयाऽवयवितया वा कार्यत्वं सर्ववादिनां प्रतीतमेव । नापि, अनैकान्तिको ઈશ્વરવાદનું નિરાકરણ હીવવૈશેષિકો વગેરેને સંમત ઇશ્વરનું જગત્કત સિદ્ધાંત મિથ્યા અભિનિવેશરૂપ છે. એમ બતાવતો સ્તુતિકાર કહે છે – કાવાર્થ:- (૧) કોઇક (ઈશ્વર)જગતનો કર્તા છે. (૨) એક છે. (૩)ને સર્વવ્યાપી છે. (૪)તે સ્વતંત્ર છે. અને (૫)નિત્ય છે. ભગવન!જેઓના અનુશાસક-શિક્ષાદાતાલમેનથી, તેઓ આવા ઉપરોકતપ્રકારના કદાગ્રહોની વિડંબના અનુભવે છે. જગકર્તા તરીકે ઈશ્વરની સિદ્ધિ-પૂર્વપક્ષ પ્રત્યક્ષપ્રમાણથી ઉપલબ્ધ, સ્થાવર અને જંગમરૂપ આ ત્રણે જગતનો કોઈ અવર્ણનીય સ્વરૂપવાળો પુરુષ સર્જનહાર છે. તેઓ ઇશ્વરની સિદ્ધિ માટે આ પ્રમાણ દર્શાવે છે. - “પૃથ્વી, પર્વત, વૃક્ષ વગેરે બધું (પક્ષ) બુદ્ધિમાન કર્તાથી નિર્માણ પામ્યું છે. (સાધ્ય)કેમકે કાર્ય છે, ત). જે જે કાર્ય હેય છે, તે-તે બુદ્ધિમાન કર્તાથી નિર્મિત હોય છે. (અન્વયવ્યાપ્તિ)જેમકે ઘડે, (અન્વયષ્ટાંત). પૃથ્વી વગેરે પણ કાર્ય છે(ઉપસંહાર). તેથી પૃથ્વી વગેરે પણ બુદ્ધિમાનકર્તક છે, નિગમન). જે વસ્તુ બુદ્ધિમાન કર્તાથી નિર્મિત નથી, તે વસ્તુ કાર્ય પણ નથી, (વ્યતિરેકવ્યાપ્તિ) જેમકે આકાશ, (વ્યતિરેકદષ્ટાંત). આમ જગતના કર્તા તરીકે બુદ્ધિમાન પુરુષ સિદ્ધ થાય છે. આ બુદ્ધિમાન પુરુષ આપણામાંથી કોઈ બની શકે તેમ નથી. કેમકે કાર્યના ઉપાદાન કારણનું પ્રત્યક્ષજ્ઞાન જે વ્યક્તિને ય તેજ વ્યક્તિ તે કાર્ય કરી શકે. પૃથ્વી વગેરે કાર્યના મૂળભૂત ઉપાદાન કારણો પરમાણું છે. અને આ પરમાણુઓનું પ્રત્યક્ષજ્ઞાન આપણામાં સંભવતું નથી. તેથી આ પરમાણુઓના પ્રત્યક્ષજ્ઞાનવાળી આપણાથી વિલક્ષણ અન્ય વ્યક્તિની કલ્પના શ્રી કરવી આવશ્યક છે. તેથી જગત્કર્તા તરીકે ઈશ્વરની કલ્પના જ સુસંગત છે. હેત્વાભાસોનો અભાવ (૧)ઉપરોક્ત અનુમાનમાં “કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી, અર્થાત પૃથ્વી વગેરે કાર્યરૂપે અસિદ્ધ નથી. કેમકે તેઓ પોતાની પરમાણ વગેરે કારણસામગ્રીમાંથી ઉત્પન્ન થયા છે. તથા પૃથ્વી વગેરે અવયવી તરીકે બધા ** ક * (१) साध्यसमशब्दः अपरनामा-साध्याविशिष्टे साध्यत्वात्साध्यसमः ॥ (२) अनैकांतिकः सव्यभिचारः । કાવ્ય - ૬ : :: * 42) Page #74 -------------------------------------------------------------------------- ________________ જ રી : “રાજન પાટડી હાકુષ્ઠમંજરી ડમરદ s, ના विरुद्धो वा, विपक्षादत्यन्तव्यावृत्तत्वात्। नापि कालात्ययापदिष्टः, प्रत्यक्षानुमानागमाबाधितधर्मधर्म्यनन्तरप्रतिपादितत्वात् । नापि प्रकरणसमः, तत्प्रतिपन्थिधर्मोपपादनसमर्थप्रत्यनुमानाभावात्। न च वाच्यं - 'ईश्वरः पृथ्वीपृथ्वीधरादेर्विधाता न भवति, अशरीरत्वाद् निर्वृत्तात्मवत, इति प्रत्यनुमानं तद्वाधकमिति । यतोऽत्र ईश्वररूपो धर्मी प्रतीतोऽप्रतीतो वा प्ररूपितः? न तावदप्रतीतः हेतोराश्रयासिद्धिप्रसङ्गात् । प्रतीतश्चेत् ? येन प्रमाणेन स प्रतीतः, तेनैव किं स्वयमुत्पादितस्वतनुर्न प्रतीयते। इत्यतः कथमशरीरत्वम् । तरमान्निरवद्य एवायं हेतुरिति ॥ વાદીઓને સંમત છે. અને જે અવયવી હેય છે તે કાર્યરૂપ જ ય છે. પ્રયોગ:- પૃથ્વી વગેરે કાર્ય છે, કેમકે અવયવી છે જેમકે ઘડો. આમ કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી તથા (૨)આ હેતુ અનેકાંતિક વ્યભિચાર દોષગ્રસ્ત પણ નથી. કેમકે બુદ્ધિમાનકર્તકત્વરૂપ સાધ્યના અભાવવાળા પક્ષમાં વિપક્ષમાં (આકાશ વગેરેમાં)હેનો પણ અત્યંતઅભાવ છે તથૈવ (૩)હેતુ વિદ્ધ પણ નથી. પ્રસ્તુતમાં “કાર્યત્વ હેતુ બુદ્ધિમત્કર્તકત્વ રૂપ સાધ્યથી , વિરુદ્ધ “અકર્તુત્વની સિદ્ધિ કરતો નથી. કેમકે બુદ્ધિમત્કક ઘટ વગેરેમાં કાર્યવ હેતુ સિદ્ધ છે. આ જ પ્રમાણે (૪) આ હેત કાલાત્યય અપદિષ્ટ પણ નથી. કેમકે અહીં (પક્ષમાં)સાધ્ય પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી બાધિત થયું નથી. એવં (૫) અહીં પ્રકરણસમ“સપ્રતિપક્ષ દોષ નથી. કેમકે પ્રસ્તાવમાં ઉકત સાધ્યના નિર્ણયને વિરોધી ધર્મને ઉપપન્ન કરનાર સમર્થ પ્રતિ અનુમાનનો અભાવ છે." ઈશ્વરનું સશરીરિપણું અન્તર્ગતપૂર્વપક્ષ:- ઇશ્વર (પક્ષ)પૃથ્વી પર્વત વગેરેનો વિધાતા નથી, (સાધ્યો. કેમકે શરીર વિનાનો છે, (હેતુ) જેમકે મુક્તઆત્માઓ, દષ્ટાંત) જેઓ કર્તા તરીકે ઉપલબ્ધ થયા છે તે બધા સશરીર જ ઉપલબ્ધ થયા છે. જેમકે કુંભાર વગેરે, વ્યતિરેક વ્યાપ્તિ અને દષ્ટાંત) મુકત આત્માઓ શરીર વિનાના છે. તો કર્તા તરીકે પણ માન્ય નથી. વળી શરીર વિના કાર્યજનક ચેષ્ટાઓ પણ સંભવતી નથી. આમ વિરોધીઅનુમાનથી તમારું અનુમાન બાધિત થાય છે. તેથી ઇશ્વરની જગત્કર્તા તરીકે સિદ્ધિ થતી નથી. ઉત્તરપ લેશેષિક):- તમારી આ વાત કસ વિનાની છે. તેને તમારા અનુમાનમાં ધર્મ-પક્ષ તરીકે સ્થાપેલો ઈશ્વર તમને પ્રતીત છે કે અપ્રતીત ? “અપ્રતીત' તો કઈ શકાય તેમ નથી, કેમકે પક્ષ પોતે અપ્રતીત અસિદ્ધ હેય, તે હેતનો આશ્રયપક્ષ અસિદ્ધ હેવાથી હેતુમાં આયાસિદ્ધિ દોષ આવશે. તેથી નિરાધાર હેતુ પોતાના સાધ્યને પણ ક્યાંકયાં આશ્રયમાં સિદ્ધ કરશે? કેમકે પક્ષ પોતે અસિદ્ધ છે. જો પ્રતીત ઇશ્વર ધર્મી તરીકે ઈષ્ટ છે. અર્થાત જો તમે ઇશ્વરને સ્વીકારો છો, તો પ્રત્યક્ષ વગેરે જે પ્રમાણથી તમે ઇશ્વરની પ્રતીતિ કરી, તે જ પ્રમાણથી તે ઈશ્વરે જ પોતાનું શરીર બનાવ્યું છે, તેમ પ્રતીતિ કેમ કરતા નથી? (१) सिद्धान्तमभ्युपेत्य तद्विरोधी विरुद्धः । (२) कालात्ययापदिष्टः कालातीतः (३) यस्मात्प्रकरणचिन्ता स निर्णयार्थमपदिष्टः પ્રજરાસમ I ગૌતમસૂત્રાળ -૨-૨-ખ-૧૫ ૧. અસિદ્ધ હેત અસાધ્યસમ' પણ કહેવાય છે, ૨. સાધ્યના અભાવવાળા પક્ષમાં પણ ઉપલબ્ધ થતો હેતુ અનેકાંતિક કહેવાય, ૩. પક્ષમાં સાધ્યથી વિરુદ્ધની સિદ્ધિ કરતો હેતુ વિદ્ધ' કહેવાય. જેમકે અગ્નિ શીત છે, કેમકે ભાસ્વર છે. અહીં ભાસ્થરતા ત શીતત્વરૂપ સાધ્યથી વિરુદ્ધ ઉષ્ણતાની સિદ્ધિ કરે છે તેથી આ હેત વિરુદ્ધ છે. ૪. પ્રત્યક્ષ આદિ પ્રમાણથી બાધિત સિદ્ધ થયેલા સાધ્યનો સાધક હેત કાલાત્યયઅપદિષ્ટ ગણાય છે. ૫. અનુમાનનાં પક્ષમાં સાધ્યને બાધક બીજા સાધ્યની સિદ્ધિ અન્ય તિ દ્વારા કરવાનો પ્રયાસ કરવામાં આવે –અર્થાત સમાન પક્ષમાં અન્ય હેત દ્વારા સાધ્યબાધક અન્ય સાધ્યસૂચક અનુમાન આ પ્રયોગ હજર કરવામાં આવે ત્યારે આ ઘેષ આવે. અહીં બને અનુમાનો સમાનબળી હોવાથી એક બીજાના સાધ્યની સિદ્ધિને રોકી રાખે. પણ બેમાંથી એકપણ સાધ્ય સિદ્ધ ન થાય. ઈશવર સશરીરી Page #75 -------------------------------------------------------------------------- ________________ : સ્થાપ્નદમંજરી " " - ___ स चैक इति। च पुनरर्थे । स पुनः पुरुषविशेषः एकः अद्वितीयः । बहूनां हि विश्वविधातृत्वस्वीकारे परस्परविमतिसम्भावनाया अनिवार्यत्वाद् एकैकस्य वस्तुनोऽन्यान्यरूपतया निर्माणे सर्वमसमञ्जसमापद्येतेति ॥ तथा स सर्वग इति । सर्वत्र गच्छतीति सर्वगः सर्वव्यापी । तस्य हि प्रतिनियतदेशवर्तित्वेऽनियतदेशवृत्तीनां विश्वत्रयान्तर्वर्तिपदार्थसार्थानां यथावनिर्माणानुपपत्तिः कुम्भकारादिषु तथादर्शनात् । अथवा सर्वं गच्छति=जानातीति सर्वगः सर्वज्ञः “सर्वे गत्यर्थाः ज्ञानार्थाः" इति वचनात् । सर्वज्ञत्वाभावे हि यथोचितोपादानकारणाद्यनभिज्ञत्वादनुरूपकार्योत्पत्तिः न स्यात्॥ અર્થાત જે પ્રમાણથી ઈશ્વર સિદ્ધ થાય છે, તે જ પ્રમાણથી સ્વનિર્મિત શરીરવાળા ઈશ્વરની સિદ્ધિ થાય છે, કેમકે શરીર વિનાના ઇશ્વરની પ્રતીતિ નિરર્થક છે. કેમકે શરીર વિનાની વ્યક્તિ ચેષ્ટા વિનાની લેવાથી કોઈ પણ કાર્ય કરવા અસમર્થ છે. અને અસમર્થની ફોગટ કલ્પનામાં માત્ર કલ્પનાગૌરવ જ છે તથ્ય કંઈ નથી. તેથી ઈશ્વર સશરીર જ સિદ્ધ થાય છે. તેથી તે ( ઈશ્વર)શરીર વિનાનો છે, એવો હેતુ અસિદ્ધ છે. આમ હેતુ અસિદ્ધ થવાથી તમારું ઉપરોક્ત અનુમાન પણ અસિદ્ધ કરે છે. તેથી અમારો હેતુ અદુષ્ટ છે. તેથી જગતકર્તા ઇશ્વર' સાધક અમારું અનુમાન નિષ્પતિપક્ષ સિદ્ધ થાય છે. ઈશ્વરના એકપણાની સિદ્ધિ હવે “ઈશ્વર એક છે' એમ દર્શાવે છે. ઘણા ઈશ્વરોને સ્વીકારવામાં ઘણા દોષો રહેલા છે. ઘણા ઈશ્વરો વિધાતા ોય તો પરસ્પરમાં વિભિન્નમતિ ઉત્પન્ન થાય. આ ભિન્નમતિવાળા ઈશ્વરો પોત પોતાની બુદ્ધિથી પૃથ્વી વગેરેને ભિન્ન ભિન્ન આકારે બનાવે. તેથી જગતમાં દેખાતી એકરૂપતા અલોપ થઈ જાય. પછી કેવા આકારની વસ્તુને પૃથ્વી કહેવી? વગેરેઅંગે વ્યવસ્થા પણ રહે નહિ. તેથી સર્વત્ર અસમંજસતા અવ્યવસ્થા ફિલાઈ જાય. | (શંકા - એકસ્વભાવી એક ઈશ્વર અગ્નિ પાણી, ઠંડી, ગરમી વગેરે વિરુદ્ધ કાર્યો શી રીતે કરી શકઈં ? તથા તે દરેક કાર્યો નિયત દ્રવ્યત્રકાળ-ભાવમાં પણ શી રીતે થશે? સહકારની અપેક્ષા રાખવામાં ઈશ્વર અસમર્થ અને પરતંત્ર બનશે. સમાધાન - જેમ એક મુખ્ય એન્જિનીયરના સંચાલન હેઠળ કડીયા, સુથાર, વગેરે જૂઘ-જૂદા કાર્ય કરનારાઓ ભિન્ન ભિન્ન કાર્ય કરતા દેખાય છે. તેમ એક ઈશ્વરના સંચાલન હેઠળ જુદી-જુદી કારણ સામગ્રીઓ દ્વારા કુંભાર વગેરે જૂધ-ઘ કર્તાઓ ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. તેથી ઇશ્વરને એક માનવામાં જૂદા જૂદા કાર્યો અનુપપન્ન નહિ થાય. કેમકે ઈશ્વરનું મુખ્ય કાર્ય સંચાલનનું છે.) ઈશ્વર સર્વવ્યાપી અને સર્વત વળી આઈશ્વર સર્વવ્યાપી છે. નિયતદેશમાં રહેલો ઇશ્વર જગતવ્યાપી કાર્યો કરી શકે નહિ. કાર્યસ્થળ | કર્તાની ઉપસ્થિતિ આવશ્યક છે. કર્તાના અભાવમાં કારણ સામગ્રીની હાજરીમાં પણ કાર્ય થઈ શકતું નથી. માટી, દંડ, ચક્ર, ચીવર વગેરે હાજર હેય તો પણ, કુંભાર વિનાઘો બનતો નથી. જગતના કાર્યો ત્રણલોકવ્યાપી હોવાથી ક અનિયતદેશવૃત્તિ છે. અર્થાત એક કાર્ય એકદેશમાં હોય, તો બીજું કાર્ય અન્ય દેશમાં રહેલું હોય, હવે જો ઈશ્વર આ સર્વવ્યાપી ન હોય, તે અલગ અલગ સ્થળે રહેલા સમાનકાલીન કાર્યોને શી રીતે કરી શકે? અને વારંવાર આમથી તેમ દોડધામ કરવામાં તો તે થાકી જશે. આમ સર્વકાર્યોનું નિયતદેશમાં-નિયતકાળમાં થતું યથાવ નિર્માણ ઇશ્વરને સર્વવ્યાપી ન માનવામાં અનુ૫૫ન બને છે. વૈશેષિકો-નૈયાયિકોને મતે એક અને નિત્ય વસ્તુ છે છે આકાશની જેમ સર્વવ્યાપક તરીકે જ સિદ્ધ છે. તેથી એક અને નિત્ય ઇશ્વર સર્વવ્યાપક તરીકે સિદ્ધ જ છે. તેથી ફરીથી તેની કાવ્ય -૬ ========= 44) Page #76 -------------------------------------------------------------------------- ________________ W ANANM8 www " " ચાલાકુર્મજી અને મ.. ફ્રી = === तथा स स्ववशः स्वतन्त्रः, सकलप्राणिनां स्वेच्छया सुखदुःखयोरनुभावनसमर्थत्वात् । तथाचोक्तम् - "ईश्वरप्रेरितो । गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा । अन्यो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः ॥” पारतन्त्र्ये तु तस्य परमुखप्रेक्षितया # मुख्यकर्तृत्वव्याघातादनीश्वरत्वापत्तिः ॥ ___तथा स नित्य इति। अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपः । तस्य हि अनित्यत्वे परोत्पाद्यतया कृतकत्वप्राप्तिः। अपेक्षितपरव्यापारो हि भावः स्वभावनिष्पत्तौ कृतक इत्युच्यते । यश्चापरस्तत्कर्ता कल्प्यते, स नित्योऽनित्यो वा स्यात् ? नित्यश्चेत् ? अधिकृतेश्वरेण किमपराद्धम् ? अनित्यश्चेत् ? तस्यापि उत्पादकान्तरेण भाव्यम् । तस्यापि नित्यानित्यत्वकल्पनायामनवस्थादौस्थ्यमिति॥ સિદ્ધિ કરવામાં “પિષ્ટપેષણ દોષ છે, એવા આશયથી, અથવા એક વિશેષણ દ્વારા બે ગુણની સિદ્ધિ કરવા સર્વગ વિશેષણનો બીજો અર્થ બતાવે છે.) અથવા સર્વ વસ્તુના જ્ઞાનવાળો સર્વગ. (ગત્યર્થક “ગમ વગેરે ધાતુઓ જ્ઞાન અર્થમાં પણ વપરાય છે. એવો વ્યાકરણનો ન્યાય છે. તેથી અહીં સર્વગ સર્વજ્ઞ એવો અર્થ થઈ શકે.) અર્થાત્ ઈશ્વર સર્વજ્ઞ છે. કાર્યના ઉપાદાનકારણને પ્રત્યક્ષથી બોધ કરનાર જ તે કારણમાંથી કાર્યને ઉત્પન્ન કરી શકે. ઉપાદાન કારણના પ્રત્યક્ષજ્ઞાનથી અનભિજ્ઞ કર્તાઅનુરૂપ કાર્ય કરી શકે. તેથી કાર્ય કરનાર વ્યક્તિ ઉપાદાનકારણવગેરેનો વેત્તા છે, તે નક્કી થાય છે. ઇશ્વર જગતના સર્વકાર્યોને કરતો હેવાથી તેને પરમાણવગેરે સર્વપદાર્થોનું પ્રત્યક્ષજ્ઞાન હેવું આવશ્યક છે, તેથી જ તે ઈશ્વર સર્વજ્ઞતરીકે સિદ્ધ થાય છે. (અહીં અનુરૂપકાર્યની ઉત્પત્તિનો નિષેધ કરવામાં એક તાત્પર્ય છે કે અનભિજ્ઞ વ્યક્તિ કાર્ય કરવા બેસે, તો કાચિત કવચિત કાર્ય કરી પણ નાખે, છતાં તે જેવું કાર્ય થવું જોઇએ તેવું ન કરી શકે, અને કદાચ એકાદ વાર એવું કાર્ય કરી દે તો પણ હંમેશા જે એકરૂપ કાર્ય કરવાનું શ્રેય છે, અનુરૂપ કાર્ય કરવાનું હોય છે. તે ન કરી શકે. જેમકે અંધપુરુષ માટીરૂપ ઉપાદાન કારણને પ્રત્યક્ષ જોઇ શકતો નથી, તેથી તે ઘડો બનાવી ન શકે, બનાવવા બેસે તો પણ જેવો બનાવવો જોઈએ, તેવો ન બનાવી શકે, એકાદવાર બની પણ જાય, તો પણ હંમેશા ન બનાવી શકે.) ઈશ્વર સ્વવશ આ ઈશ્વર સ્વતંત્ર છે. કેમકે તે પોતે સ્વેચ્છાથી બધા જીવોને સુખદુ:ખવગેરેનો અનુભવ આપી શકવા સમર્થ છે. કહ્યું પણ છે કે – “ઈશ્વરથી પ્રેરાયેલો જીવ સ્વર્ગમાં કે નરકમાં જાય છે. અન્ય ઈશ્વરથી ભિન્ન જીવ પોતે પોતાના સુખદુ:ખનો સ્વામી નથી.” જીવો જો પોતે જ પોતાના સુખઆદિના નિયામક ોય, તો બધા જીવો સ્વર્ગમાં જ હોય, અને નરકને તાળા જ લાગી જાય. જીવને સુખદુખ આપવામાં ઈશ્વર બીજાની અપેક્ષા રાખતો નથી. અન્યથા પોતે એ બીજી સાપેક્ષ વસ્તુને પરાધીન બની જાય. કેમકે ઇશ્વરને જીવોને સુખ આદિ આપતી વખતે એ સાપેક્ષ વસ્તુની ઇચ્છા કે હાજરી જોવી પડે, તેથી અપેક્ષણીય કારણ જ મુખ્ય કારણ બની જાય. તેથી કર્મ વગેરેની અપેક્ષા રાખવામાં ઈશ્વરમાં મુખ્યત:વાસ્તવિકત્વ રહેનહિ. અને ઇશ્વર અનીશ્વર (સ્વામીને બદલે ગુલામ)બની જાય. ઈશ્વર નિત્ય છે આ ઇશ્વર નિત્યઅવિનાશી, અજ, સ્થિર, એકસ્વભાવવાળો છે. શંકા:- ઈશ્વરને અનિત્ય માનવામાં શો દોષ છે? સમાધાન :- ઈશ્વરને અનિત્ય માનવામાં એ ઈશ્વરના ઉત્પાદક તરીકે અન્યની કલ્પના કરવી પડશે. અને આ ઇશ્વર કૃતક (કાર્ય)બની જશે. કેમકે પોતાની ઉત્પત્તિમાં બીજાની અપેક્ષા રાખનારી વસ્તુ કૃતક ગણાય છે. અને જન્મવસ્તુ અન્ય કારણસામગ્રી અને કર્તા વિના ઉત્પન્ન થઈ શકે નહિ. તેથી ઈશ્વરને સ્વોત્પત્તિમાં અન્યની અપેક્ષા રાખવી આવશ્યક બને. : ::::::::::: : 3 3 ઈશવર વવશ અને નિત્ય રાજ Page #77 -------------------------------------------------------------------------- ________________ હ જ ::: * છે જ ન तदेवमेकत्वादिविशेषणविशिष्टो भगवानीश्वर 'स्त्रिजगत्कर्ता' इति पराभ्युपगममुपदश्योत्तरार्द्धन तस्य दुष्टत्वमाचष्टे। इमाः एताः अनन्तरोक्ताः, कुहेवाकविडम्बनाः कुत्सिता हेवाकाः आग्रहविशेषाः, कुहेवाकाः कदाग्रहा इत्यर्थः। त एव विडम्बनाः विचारचातुरीबाह्यत्वेन तिरस्काररूपत्वाद् विगोपकप्रकाराः। स्युः=भवेयुः । तेषां प्रामाणिकापसदानाम्। येषां । हे स्वामिन्! त्वं नानुशासकः=न शिक्षादाता। तदभिनिवेशानां विडम्बनारूपत्वज्ञापनार्थमेव पराभिप्रेतपुरुषविशेषणेषु प्रत्येक तच्छब्दप्रयोगमसूयागर्भमाविर्भावयाञ्चकार स्तुतिकारः। तथा चैवमेव निन्दनीयं प्रति वक्तारो वदन्ति। - स मूर्खः । स पापीयान, स दरिद्र इत्यादि । त्वम्' इत्येकवचनसंयुक्तयुष्मच्छब्दप्रयोगेण परमेशितुः परमकारुणिकतयाऽनपेक्षितस्वपरविभागमद्वितीयं हितोपदेशकत्वं ध्वन्यते॥ શંકા :- ઇશ્વર પોતાના સ્વભાવથી ઉત્પન્ન થાય છે. સમાધાન :- એમ માનવામાં સર્વત્ર સ્વભાવને જ કારણ માનવો પડે. અને તો (૧) બધા કાર્યોની નિયતકારણસામગ્રી વ્યવસ્થા પી ભાંગે અને (૨) પૃથ્વી વગેરેને પણ સ્વભાવથી ઉત્પન્ન થયેલા માનીને ઈશ્વરની કલ્પનાને પણ ઊડાવી દેવાનો વખત આવે. વળી, અનુત્યન-અસત વસ્તુને સ્વભાવ હોવો સંભવતો નથી. તેથી ઈશ્વરને અનિત્ય ઉત્પત્તિશીલ કૂતક માનવામાં તેના ઉત્પાદક અન્ય કર્તાની કલ્પના આવશ્યક છે. શંકા :- અન્ય ઈશ્વર દ્વારા આ ઈશ્વર ઉત્પન્ન થયો છે. સમાધાન :- એ અન્ય ઈશ્વર પોતે નિત્ય છે કે અનિત્ય? જો નિત્ય છે, તો આ ઈશ્વરે શું ગુનો કર્યો કે જેથી આ ઇશ્વરને અનિત્ય માનવો પડે? અર્થાત અંતે જો બીજા ઈશ્વરને પણ નિત્ય માનવો જ પડતો હોય, તો પ્રથમ ઈશ્વરને જનિત્ય માનવામાં કલ્પનાલાઘવ છે, અને બીજા ઇશ્વરને પણ અનિત્ય માનવામાં તો મોટી અનવસ્થા છે. કેમકે તે બીજા ઈશ્વરના વિધાતા તરીકે વળી ત્રીજા ઈશ્વરને કલ્પવો પડે. વળી પછી એની નિત્યતા અનિત્યતાનો વિચાર કરવાનો અને ફરીથી પૂર્વોક્ત ચક્ર ચલાવવાનું. આમ ઇશ્વરને અનિત્ય માનવાથી માત્ર દોષોની જાળમાં જ પૂરાવાનું છે. વળી ઇશ્વરને અનિત્ય માનવામાં તેના અનંતા જન્મ-મરણ માનવાનું મોટું કલ્પનાગૌરવ ઊભું થાય છે. તેથી લાઘવતર્કની સહાયથી જે અનુમાનથી ઇશ્વરની સિદ્ધિ થઈ, તે જ અનુમાનથી તેના એકત્વની અને નિયત્વની સિદ્ધિ થાય છે. ( મો ધોનિત્યસ્વે, તા તાવ) લાઘવતર્ક:- સિદ્ધ વસ્તુમાં કેટલાક ધર્મો સ્વીકારવામાં લાઘવ હોય છે. જો તે ધર્મો સ્વીકારવામાં ન આવે તો એવો ગૌરવદોષ આવે છે. જેથી વસ્તુની સિદ્ધિ જ દૂષિત બની જાય. આ લાઘવસાધકતર્ક (=ઊહા)ને લાઘવતર્ક કહે છે. ' આ પ્રમાણે એકત્વ' વગેરે વિશેષણોથી યુક્ત ઈશ્વર જગત્કર્તા છે એવો વૈશેષિકો વગેરે પરવાદીઓનો પૂર્વપક્ષ કાવ્યના પૂર્વાર્ધમાં દર્શાવી ઉત્તરાર્ધ દ્વારા એ પૂર્વપક્ષ માત્ર ભ્રાકલ્પના છે અને ઘણા દોષોથી ભરેલી છે. એમ બતાવે છે –“ઇમા કુહેવાકઇત્યાદિ. આ કુહેવાકકદાગ્રહો વિચારચતુરાઇથી રહિત હોવાથી અને તિરસ્કરણીય હેવાથી માત્ર વિડંબનારૂપ જ છે, અને પોતાની અજ્ઞાનતા ઢાંકવાની વ્યર્થ ચેષ્ટારૂપ છે. તેનાથ! એ અપ્રામાણિકોનો શિક્ષાદાતા તું નથી, તેથી જ તેઓ આવી વિડંબના ભોગવે છે. તેઓનો કદાહ માત્ર વિડંબનારૂપ છે તેમ બતાવવા માટે જ તેઓને અભિમત ઈશ્વરના પ્રત્યેક વિશેષણો સાથે સ (તે)પદનો પ્રયોગ કર્યો છે. આ બસ" પ્રયોગ દ્વારા કવિ પોતાની આ કલ્પિતઇશ્વર પ્રત્યેની સૂગ વ્યક્ત કરે છે. તેથી વારંવાર સ' પદનો પ્રયોગ કરી કટાક્ષ કર્યો છે. કેમકે વક્તાઓ આ પ્રમાણેનો પ્રયોગ નિંદનીય વ્યક્તિ અંગે કરતા હોય છે. જેમકે તે મૂર્ખ છે. તે પાપી છે, તે દરિદ્ર છે....' ઇત્યાદિ. શંકા:- એમ તો અહીં સ્તુતિકારે પરમાત્મા પ્રત્યે વમતું એવો ઉલ્લેખ કર્યો છે, આ “તુંકારો પણ તિરસ્કારનો બોધ કરાવે છે. કાવ્ય - ૬. ======ી 46) Page #78 -------------------------------------------------------------------------- ________________ યાજ્ઞાઠમંજરી अतोऽयमत्राशयः । यद्यपि भगवानविशेषेण सकलजगज्जन्तुजातहितावहां सर्वेभ्य एव देशनावाचमाचष्टे। तथापि सा एव केषाञ्चिद् निचितनिकाचितपापकर्मकलुषितात्मनां रुचिरूपतया न परिणमतेऽपुनर्बंधकादिव्यतिरिक्तत्वेनायोग्यत्वात्। तथा च कादम्बर्यां बाणोऽपि बभाण - 'अपगतमले हि मनसि स्फटिकमणा इव रजनिकरगभस्तयो विशन्ति सुखमुपदेशगुणाः। गुरुवचनममलमपि सलिलमिव महदुपजनयति श्रवणस्थितं शूलमभव्यस्य' इति । अतो वस्तुवृत्त्या न तेषां भगवान् अनुशासक इति ॥ સમાધાન :- તુંકારો માત્ર તિરસ્કારધોતક જ છે તેવો નિયમ નથી. કરુણાવંત અને પરમહિતસ્વી વ્યક્તિ કે જેની સાથે અનેરો પ્રેમસંબંધ જામ્યો હોય છે, તેને પણ તુંકારાથી બોલાવાય છે. જેમકે બાળક પોતાની માને તુંકારાથી બોલાવે છે, અહીં ભગવાનને તુંકારાથી બોલાવવામાં સ્તુતિકારનો આશય આ છે–ભગવાન પરમકરુણાવંત હોવાથી સ્વ-પરના ભેદની અપેક્ષા વિના અદ્વિતીય હિતોપદેશક છે. બાળકો પોતાની માને ‘તું’ કહીને બોલાવે છે– આ મા પોતાના બાળકો પ્રત્યે પરમવાત્સલ્યવાળી છે. તેને પોતાના બાળકોમાં સ્વ–પરનો ભેદ નથી. અને આ મા પોતાના બાળકોની શ્રેષ્ઠ હિતચિંતક છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં પરમાત્મા જગત આખાની પરમમાતા છે. તેથી તેમને ‘તું’ કારાથી બોલાવવામાં તિરસ્કાર નથી પરંતુ તેમના પ્રત્યેનો અમેય શરણ્યભાવ અને સમર્પણભાવ છે—એ તાત્પર્ય છે.) કુતીર્થિકોની ભગવચનપરિણતિ અયોગ્યતા શંકા :- ભગવાન સ્વપ૨ના વિભાગ વિના બધાના અદ્વિતીય ઉપદેશક છે. એ વચનને કાવ્યકારના જેઓનો તું અનુશાસક નથી” એ વચન સાથે વિરોધ છે. કેમકે ભગવાન કુતીર્થિકોરૂપી પરજીવોના હિતોપદેશક નથી” એજ તાત્પર્ય કાવ્યકારના વચનથી પ્રાપ્ત થાય છે. સમાધાન : કાવ્યકારને પણ ભગવાન બધાના હિતોપદેશક છે, એમ જ સમ્મત છે. તેથી ‘કાવ્યકારના જેઓનો તું અનુશાસક નથી' એ વચન પાછળ આ રહસ્ય છુપાયું છે—જો કે ભગવાન તો સ્વપરના ભેદ વિના સર્વોપકારક દેશના–વાણી બધા જ જીવોને ફરમાવે છે. છતાં પણ સંચય કરેલા નિકાચિત પાપકર્મથી મલિન ચિત્તવાળા ભવાભિનંદી જીવોને ભગવાનની આ પાવન વાણીમાં રુચિ જામતી જ નથી, કેમકે તેઓ અપુનર્બંધકત્વરૂપ ધર્મયોગ્યતાની જધન્યસીમાને પણ નહિ પામેલા સકૂબંધકવગેરેરૂપ હોવાથી તેઓમાં ભગવાનની વાણીમાં હર્ષના પરિણામની યોગ્યતા પ્રગટતી જ નથી. બલ્કે એમ બને કે, ભગવાનની વાણીની વિપરીત અસર થાય. કાદમ્બરી મહાકાવ્યમાં કવિ બાણે આ પ્રમાણે કહ્યું છે — સ્ફટિકમણિ મળથી વિશુદ્ધ (=મળથી રહિત)બને તે પછી જ તે મણિમાં ચંદ્રના કિરણો પ્રવેશે છે. તે જ પ્રમાણે મળ(=પાપ)નો નાશ થયા પછી જ ચિત્તમાં ઉપદેશ સુખ-સરળતાથી પ્રવેશ પામે છે. દ્વેષવિનાનું પણ ગુરુનું વચન અભવ્યજીવને તો કાનમાં રહેલા પાણીની જેમ મોટી પીડા જ ઊભી કરે છે.” (અર્થાત્ શીતળતાદાયક પાણી પણ કાનમાં પીડા કરે તેમ, ગુરુના શીતળવચન પણ અયોગ્યને કષ્ટ જ આપે.)તેથી જ ભગવાન સર્વને સમાન રીતે હિતવચન કહેનારા હોવા છતાં પરતીર્થિકો વગેરે તે વચનને સ્વીકારતા ન હોવાથી વાસ્તવિક રીતે ભગવાન તેમના અનુશાસક નથી. અભવ્યોના અનુદ્ધારમાં તેઓની અયોગ્યતા કારણ આમ ભગવાન બીજાઓના અનુશાસક બનતા નથી. પરંતુ તેનો અર્થ એવો નથી કે, ત્રિજગદ્ગુરુ ભગવાનની આ અસમર્થતા છે. અનેકાનેક લોકોને સમ્યગ્દર્શનઆદિના દાન દ્વારા ભાવઆરોગ્યદાતા ભગવાન અસાધ્ય કિલષ્ટકર્મરૂપરોગથી ઘેરાયેલા મિથ્યાત્વીઓને ભાવઆરોગ્યદાતા ન બની શકે, તેમાં ભગવાનનો દોષ નથી; પણ તે મિથ્યાત્વીઓનો જ દોષ છે. વિષ ઉતારનાર વેદે, બીજા ઘણા સાપોના ઝેર ઉતારી નાખ્યા હોય, પણ કાલસર્પ ડસેલાના ઝેરને ઉતારી ન શકે, તેટલામાત્રથી કંઇ ‘તે ઝેર ઉતારનાર વૈદ નથી” એમ ન કહેવાય. કેમકે અતિપ્રસંગ અભવ્યો ના અનુબારમાં...... 47 Page #79 -------------------------------------------------------------------------- ________________ યાજ્ઞાદમંજરી न च एतावता जगद्गुरोरसामर्थ्यसम्भावना । न हि कालदष्टमनुज्जीवयन् समुज्जीवितेतरदष्टको विषभिषगुपालम्भनीयः, अतिप्रसङ्गात् । स हि तेषामेव दोषः । न खलु निखिलभुवनाभोगमवभासयन्तोऽपि भानवीयाः भानवः कौशिकलोकस्यालोकहेतुतामभजमाना उपालम्भसम्भावनास्पदम्। तथा च श्रीसिद्धसेनः 'सद्धर्मबीजवपनानघकौशलस्य, यल्लोकबान्धव! तवापि खिलान्यभूवन् । तन्नाद्भुतं खगकुलेष्विह तामसेषु सूर्यांशवो मधुकरीचरणावदाताः ॥' अथ कथमिव तत्कुहेवाकानां विडम्बनारूपत्वमिति ? ब्रूमः । यत् तावदुक्तं परैः 'क्षित्यादयो बुद्धिमत्कर्तृकाः कार्यत्वाद् घटवदिति' तदयुक्तं, व्याप्तेरग्रहणात् । 'साधनं हि सर्वत्र व्याप्तौ प्रमाणेन सिद्धायां साध्यं गमयेत्' इति सर्ववादिसंवादः । स चायं जगन्ति सृजन् सशरीरोऽशरीरो वा स्यात् ? सशरीरोऽपि किमस्मदादिवद् दृश्यशरीरविशिष्ट उत पिशाचादिवददृश्यशरीरविशिष्टः ? प्रथमपक्षे प्रत्यक्षबाधस्तमन्तरेणापि च जायमाने तृणतरुपुरन्दरधनुरभ्रादौ कार्यत्वस्यदर्शनात् प्रमेयत्वादिवत्साधारणानैकान्तिको हेतुः । B આવે. (એમ તો દરેકમાં અવિશિષ્ટતા આવી જાય. કેમકે આમ તો માટીમાંથી કુશળતાથી ઘડા બનાવનાર કુંભાર જો રેતીમાંથી ઘડો ન બનાવે તો તે કુંભાર નથી એમ કહેવાનો વારો આવે. આ અતિપ્રસંગ છે.) તથા ત્રણે જગતને સંપૂર્ણપણે પ્રકાશિત કરનાર સૂર્યના કિરણો ઘૂવડના સમુદાય માટે પ્રકાશ કરનારા ન બને તેટલા માત્રથી કંઇ ઠપકાનેં પાત્ર બનતા નથી. કેમકે ત્યાં ઘૂવડોની જ અયોગ્યતા છે. શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિએ પણ કહ્યું જ છે કે – “હે જગબંધુ !તું સદ્ધર્મબીજને વાવવામાં અપ્રતિમ કુશળ છે. છતાં પણ તારા ઉપદેશબીજો ઉખરભૂમિતુલ્ય ઘણા લોકોમાં પ્રવેશ પામતા નથી. પણ તેમાં આશ્ચર્ય નથી. કેમકે આ લોકમાં પણ સૂર્યના કિરણો તામસ-ઘુવડોના સમૂહને માટે ભમરીના પગ જેવી કાંતિવાળા (=શ્યામવર્ણના)બને છે.” (અથવા જો તારા જેવા પણ ઉખરભૂમિ જેવા લોકોને ધર્મ પમાડવામાં સફલ ન થતા હોય, તો સૂર્યના કિરણો ઘૂવડો માટે અંધારા રૂપ બને એમાં કશું અદ્ભુત=આશ્ચર્ય નથી.) જગત્કર્તૃત્વનું ખંડન શંકા :- ઇશ્ર્વરસંબંધી પરવાદીઓનાં કદાગ્રહો શા માટે વિડમ્બનારૂપ છે ? સમાધાન :- કેમકે એ કદાગ્રહો કુતર્કથી ઉદ્ભવેલા છે. આ કુતર્કો યુક્તિના પાયાવિનાના છે. પૂર્વપક્ષે “પૃથ્વી વગેરે વસ્તુ બુદ્ધિમત્કર્તૃક છે કેમકે કાર્ય છે જેમકે ઘડો." એવો અનુમાન પ્રયોગ કર્યો છે. પણ અહીં કાર્યત્વહેતુ પોતે જ અસિદ્ધ હોવાથી દુષ્ટ છે. તેથી વ્યાપ્તિ જ સિદ્ધ થતી ન હોવાથી તેઓને અહીં પ્રથમગ્રાસે જ મક્ષિકા છે. “સૌ પ્રથમ સાધન સિદ્ધ હોવું જોઇએ. એ પછી જ એ સાધન સાધ્યનો બોધ કરાવે એવો નિયમ સર્વવાદીને માન્ય છે. શંકા :- કાર્યત્વહેતુ કેમ અસિદ્ધ છે ? સમાધાન :– કાર્યત્વહેતુમાં ‘કાર્ય' એટલે શું ? (૧) અવયવોમાં સમવાય સંબંધથી રહેવું તે કે (૨ )પહેલા અવિધમાનનો પછી પોતાના કારણ સાથે અને ‘સત્તા' સાથેનો સમવાયસંબંધ તે કે (ઉત્પન્ન થયેલું કાર્ય પોતાના ઉપાાનકારણમાં, અને સત્તા એ કાર્યમાં સમવાયસંબંધથી રહે છે. એમ પૂર્વપક્ષનો સિદ્ધાંત છે.)(3)‘કૃત' (=કરાયું)તરીકે બુદ્ધિમાં ભાસવું તે કે પછી (૪) વિકારયુક્ત હોવું, આ ચારે વિકલ્પોમાં દોષ આ પ્રમાણે છે. (૧)અવયવમાં જેમ અવયવી (=કાર્ય તરીકે ઇષ્ટ વસ્તુ)સમવાયસંબંધથી રહે છે. તેમ ‘અવયવત્વ' પણ સમવાયસંબંધથી રહે છે. તેથી અવયવમાં એ સંબંધથી રહેવા માત્રથી કાર્ય માનવામાં તો ‘અવયવત્વ' ને પણ કાર્ય તરીકે સ્વીકારવું પડે. (૨) માનુ; ર્િળઃ । (૨) દ્વિતીયદ્નાત્રિંશિા રત્નોન ૧૩ (૩) અનુન્નક્ષેત્રાળિ કાવ્ય 48 Page #80 -------------------------------------------------------------------------- ________________ જ શ્યાહુકમંજરી કરાઈ द्वितीयविकल्पे पुनरदृश्यशरीरत्वे तस्य माहात्म्यविशेषः कारणमाहोस्विदस्मदाद्यदृष्टवैगुण्यम् । प्रथमप्रकारः कोशपानप्रत्यायनीयः तत्सिद्धौ प्रमाणाभावात् । इतरेतराश्रयदोषापत्तेश्चासिद्धे हि माहात्म्यविशेषे तस्यादृश्यशरीरत्वं प्रत्येतव्यम् । तत्सिद्धौ च माहात्म्यविशेषसिद्धिः इति । द्वैतीयिकस्तु प्रकारो न संचरत्येव विचारगोचरे; संशयानिवृत्तेः । किं तस्यासत्त्वाददृश्यशरीरत्वं वान्ध्येयादिवत् किं वाऽस्मदाद्यदृष्टवैगुण्यात् पिशाचादिवदिति निश्चयाभावात्। अशरीरश्चेत् ? तदा दृष्टान्तदाान्तिकयोर्वैषम्यम् । घटादयो हि कार्यरूपाः सशरीरकर्तृका दृष्टाः। अशरीरस्य च सतस्तस्य कार्यप्रवृत्तौ कुतः सामर्थ्यम्? आकाशादिवत् । तस्मात् सशरीराशरीरलक्षणे पक्षद्वयेऽपि कार्यत्वहेतोयाप्त्यसिद्धिः। RE શંકા:- અવયવમાં સમવાય સંબંધથી રહેલા દ્રવ્યને જ અમે કાર્ય તરીકે સ્વીકારીએ છીએ. “અવયવત્વ પોતે દ્રવ્ય નથી. [તેથી તેને કાર્ય માની શકાય નહિ. સમાધાન :- આ વ્યાખ્યા માત્ર દ્રવ્યાત્મક કાર્યને વ્યાપ્ત છે, ગણક્રિયાત્મક કાર્યને વ્યાપ્ત નથી, તેથી અવ્યાપ્તિોષ છે. વળી સમવાય જ અસિદ્ધ છે, તથા આકાશવગેરે દ્રવ્યો પણ સાવયવ તરીકે ભાસે છે. અર્થાત અવયવોમાં રહેલા દેખાય છે. તેથી આકાશ વગેરે નિત્યદ્રવ્યોને પણ કાર્યદ્રવ્ય માનવા પડશે. જે તમને પણ ઇષ્ટ નથી. તેથી જે સાવયવ - અવયવોમાં રહે)ોય તે કાર્ય જ હેય તેમ નહિ કહી શકાય. (૨) સમવાય સર્વવ્યાપી “એક અને નિત્ય રૂપે ઇષ્ટ છે. તથા “સતા જાતિ પણ સર્વવ્યાપી એક અને નિત્ય છે. તેથી આ બન્નેનો પ્રાગ અસત કાર્ય સાથે યોગ થઇ શકે નહિ. સર્વવ્યાપી નિત્યને દેશવ્યાપી અનિત્યમાં રાખવાની કલ્પના જ વાહિયાત છે. તેથી આ બન્નેનો કાં તો કાર્ય સાથે યોગ નથી, અને જો યોગ હોય તો)કાંતો કાર્ય સર્વવ્યાપી નિત્ય છે. એમ માનવું પડે. અને આ બન્ને કલ્પના સ્પષ્ટ અસંગત છે. (૩) ખાડો ખોદવો પૂરવો વગેરે કાર્ય દ્વારા આકાશમાં પણ કુતબુદ્ધિ થાય છે. તેથી બુદ્ધિમાં જે કુત તરીકે ભાસે તે કાર્ય એમ સિદ્ધાંત સ્થાપવો સંગત નથી. કેમકે આકાશને પણ કાર્ય માનવાની આપત્તિ છે. (૪)તમે પેલો એક અને નિત્ય ઈશ્વર પણ વિકાર પરિણામથી યુક્ત છે. અન્યથા તે ઈશ્વર ભિન્ન ભિન્ન કાર્યો કરી શકે નહિ. અને ઈશ્વરને કાર્યરૂપ માનવામાં આવતી આપત્તિઓ તમે જ બતાવી છે. તેથી વિકારયુક્ત વસ્તને પણ કાર્ય તરીકે સ્વીકારી શકાશે નહિં. તેથી આ ચારે વિકલ્પથી કાર્યની સિદ્ધિ થતી નથી. પૂર્વપક્ષ:- જે કાદાચિત્કકકયારેક બનવાવાળા ભાવ હેય તે કાર્ય. ઉત્તરપક્ષ:- તો પણ જગત કદાચિક તરીકે પ્રસિદ્ધ છે. અર્થાત જગત પણ ઇશ્વરની જેમ નિત્ય છે. તેનામાં અનિયત પ્રમાણસિદ્ધ નથી. તેથી કાર્યવહેતુ અસિદ્ધ છે. પૂર્વપક્ષ:- કાર્યકર્તા દ્વારા કે બુદ્ધિમાન કર્તા દ્વારા કરાયેલું. ઉત્તરપક્ષ:- આ અર્થ કરવામાં આત્માશ્રયોષ અથવા અન્યોન્યાશ્રયોષ છે. સાધ્ય કે સાધ્યના અંશને સાધનના અંશરૂપે વિવક્ષિત કરવામાં આત્માશ્રયદોષ લાગે. અને બે ભાવ પોતપોતાની સિદ્ધિ માટે પરસ્પરની અપેક્ષા રાખે ત્યારે અન્યોન્યાશ્રયદોષ લાગે. અર્ણ બુદ્ધિમત્કકત-સાધ્ય છે. કાર્ય સાધન છે. અને કાર્યવકકત એવો અર્થ કર્યો. તેથી કાર્યવ૩૫ સાધનમાં ‘કર્તકત્વ અંશનો નિવેશ થવાથી આત્માશ્રયદોષ આવ્યો.તથા કર્તકત્વની સિદ્ધિ માટે કાર્યને સાધન બનાવવાથી અને કાર્યત્વની સિદ્ધિ માટે કવિને સાધન બનાવવાથી અન્યોન્યાશ્રયોષ પણ છે.) ઈશ્વરના સશરીરતાની અસિદ્ધિ વળી જગત્કર્તા બુદ્ધિમાન ઇશ્વર શરીરવાળો છે કે શરીર વિનાને? જો શરીરવાળો હેય, તો તેનું એ છે શરીર આપણા જેવું દૃશ્ય દેખી શકાય તેવું છે?કે, પિશાચ વગેરેની જેમ અદેશ્ય છે? ઇશ્વરના શરીરને દેશ્ય કહેવામાં પ્રત્યક્ષબાધ છે. કેમકે ઈશ્વરના શરીરને હજી સુધી કોઈ જોઈ શક્યું નથી. અને અત્યારના પણ ક્યાંય પ્રત્યક્ષ દેખાતું નથી. વળી તેવા શરીરવાળાના અભાવમાં પણ તૃણ, વૃક્ષ, ઈન્દ્રધનુષ વગેરે કાર્યો થતાં દેખાય ૬. શપથ વિમાનીયઃ | ઈશ્વરના સશરીરતાની અસિદ્ધિ R * * :: Page #81 -------------------------------------------------------------------------- ________________ * કે રે ચાટમેરી किञ्च, त्वन्मतेन कालात्ययापदिष्टोप्ययं हेतुः, धर्येकदेशस्य तविद्युदभ्रादेरिदानीमप्युत्पद्यमानस्य विधातुरनुपलभ्यमानत्वेन प्रत्यक्षबाधितधर्म्यनन्तरं हेतुभणनात्। तदेवं न कश्चिद् जगतः कर्ता । एकत्वादीनि तु । जगत्कर्तृत्वव्यवस्थापनायानीयमानानि तद्विशेषणानि षण्ढं प्रति कामिन्या रूपसंपन्निरूपणप्रायाण्येव। तथापि तेषां । विचारासहत्वख्यापनार्थं किञ्चिदुच्यते॥ છે. જો દેશ્ય શરીરવાળે ઇશ્વર આ કાર્યો કરતે હેય, તો તે કાર્યો કરતી વખતે તે ઈશ્વર આપણા દર્શનનો દોર વિષય બનવો જોઇએ. પણ તેમ થતું નથી. આમ સશરીરકર્તાના અભાવમાં પણ કાર્ય થતું લેવાથી કાર્યવહેતુ વિપક્ષમાં પણ રહે છે. તેથી પક્ષ, વિપક્ષ અને સપક્ષ ત્રણેયમાં રહેતો હોવાથી તે પ્રમેયત્વ' વગેરેની જેમ સાધારણ-અનેકાંતિકદોષથી દુષ્ટ છે. પ્રમેયત્વ નિત્ય વસ્તુમાં પણ હોવાથી તેનાથી બુદ્ધિમત્કર્તકત્વની સિદ્ધિ કરવામાં જેમ સાધારણ-અનેકાંતિક દોષ છે, તે પ્રમાણે “કાર્યત્વ હેતુથી પણ છે. એમ કહેવાનો ભાવ છે. ઈશ્વરનું શરીર પિશાચ વગેરેની જેમ અદેશ્ય છે એ વિકલ્પ પણ અસંગત છે. ઈશ્વરનું શરીર અદેશ્ય શા માટે છે? શું તેમાં ઈશ્વરનું માહાત્મવિશેષ કારણ છે? કે પછી આપણા ભાગ્યની ખામી તેમાં કારણ છે? પ્રથમ વિકલ્પ તો માત્ર સોગંદ ખાઈને જ સિદ્ધ કરી શકાય તેમ છે. કેમકે ઈશ્વરનું માહાત્મ જ હજી અસિદ્ધ અવસ્થામાં છે. (ઈશ્વર જો વિદ્યામંત્રાદિ દ્વારા અદેશ્ય શરીરવાળો હેય તો, ક્યારેક તો દેશ્ય લેવો જોઈએ. વિધ આદિથી અદશ્ય થનાર હંમેશા અદશ્ય રહેતા નથી.) પૂર્વપક્ષ:- ઇશ્વર પોતાના માસ્યવિશેષથી જ અદેશ્ય શરીરવાળો છે, વિદ્યાના કારણે નહિ. ઉત્તર૫ક્ષ :- ઈશ્વરના આ માહાત્મનું જ્ઞાન તમને ક્યાંથી થયું? પૂર્વપક્ષ :- ઈશ્વરનું શરીર દેખાતું નથી–તેનાથી જ નિશ્ચય થાય છે કે, ઇશ્વરનું તેવું માહાત્મ છે. ઉત્તરપt:- અહીં અન્યોન્યાશ્રયદોષ છે. ઈશ્વરનું શરીર અદેશ્ય લેવામાં તેના માહાભ્યને હેતુ બનાવ્યો. અને તેના માહાભ્યની સિદ્ધિમાં તેના શરીરની અદેશ્યતાને સાધન બનાવ્યું. તેથી અન્યોન્યાશ્રયદોષ ઊભો થયો. માટે માહાસ્યવિશેષથી શરીરની અદેશ્યતા સિદ્ધ થાય તેમ નથી. “આપણું એટલું કમભાગ્ય છે કે ભગવાનનું શરીર દેખી શકાતું નથી.” એવો બીજો વિકલ્પ તો વિચારી શકાય તેવો પણ નથી. કારણ કે, આ સમાધાનથી સંશય દૂર થતો નથી કે-“શું ઈશ્વર નામની કોઈ વિશિષ્ટ વ્યકિત વધ્યાપુત્રની જેમ આ જગતમાં વિદ્યમાન ન લેવાથી તેનું શરીર અદેશ્ય છે? કે પછી ઇશ્વર વાછતાં આપણા કમભાગ્યના કારણેપિશાચઆદિના શરીરની જેમ તેનું શરીર અદેશ્ય છે? આ બન્ને વિકલ્પમાંથી એક પણ વિકલ્પ તરફ નિશ્ચય કરવાનું આપણા જેવા અલ્પજ્ઞોનું ગજુ નથી કેમકે તે અતીન્દ્રિય છે. (ઇશ્વર એક જાતિવિશેષ છે કે જે જાતિવાળા બધા સ્વભાવથી જ અદેશ્યશરીરવાળા હેય છે એમ પણ કહી શકાય નહિ. કેમકે ઇશ્વરને એક અને નિત્ય માન્યો છે.) અશરીર ઈશ્વરની અસિદ્ધિ પૂર્વપલ :- આ ઈશ્વર શરીર વિનાનો છે. ઉત્તરપલ :- એમ માનવામાં પ્રતિજ્ઞાાનિ-સિદ્ધાંતવિરોધ છે. કેમકે અગાઉ તમે જ ઈશ્વરને શરીરવાળાતરીકે સ્થાપ્યો હતો. તથા ઇશ્વરને શરીર વિનાનો માનવામાં દષ્ટાંત અને દાર્ટાબ્લિક વચ્ચે વિરોધ કરી છે. દષ્ટાંત તરીકે દર્શાવેલા ઘટવગેરે કાર્યો કુંભારવગેરે સશરીરકર્તા દ્વારા જ કરાયેલા દેખાય છે. જયારે છે. દાર્ટોન્સિક પૃથ્વી વગેરે કાર્યો અશરીર કર્તા દ્વારા સિદ્ધ કરવા છે. પૂર્વપક્ષ:- દેäત અને ઘટ્ટૉન્સિકવચ્ચે સર્વથા છે . કાવ્ય -૬ : 50 Page #82 -------------------------------------------------------------------------- ________________ એ 'સ્થાપ્નદમંજરી થી ઈ तत्रैकत्वचर्चस्तावत्। बहूनामेककार्यकरणे वैमत्यसंभावनेति नायमेकान्तः। अनेककीटिकाशतनिष्पाद्यत्वेऽपि शक्रमूर्जः, अनेकशिल्पिकल्पितत्वेऽपि प्रासादादीना, नैकसरघानिवर्तितत्वेऽपि मधुच्छत्रादीनांचैकरूपतायाअविगानेनोपलम्भात्। अथ, एतेष्वपि एक एवेश्वरः कर्ता इति ब्रूषे। एवं चेद् भवतां भवानीपतिं प्रति निष्प्रतिमा वासना, तर्हि कुविन्दकुम्भकारादितिरस्कारेण पटघटादीनामपि कर्ता स एव किं न कल्प्यते ? अथ तेषां प्रत्यक्षसिद्धं कर्तृत्वं कथमपहोतुं शक्यम् ? तर्हि कोटिकादिभिः किं तव विराद्धं यत् तेषामसदृशतादृशप्रयाससाध्यं कर्तृत्वमेकहेलयैवापलप्यते। तस्माद् वैमत्यभयान्महेशितुरेकत्वकल्पना भोजनादिव्ययभयात् कृपणस्य अत्यन्तवल्लभपुत्रकलत्रादिपरित्यजनेन शून्यारण्यानीसेवनमिवाभासते। સમાનતા કોઈપણ વાદીને સંમત નથી.સર્વથાસમાનતાલેવામાં કાંતો સાધ્યને સંતની જેમસિદ્ધમાનવો પડે અને કાંતો દાંતને પણ સાધ્યની જેમ અસિદ્ધ માનવો પડે. અહીં પણ ઘટ વગેરે અને પૃથ્વી વગેરે કાર્યો વચ્ચે માત્ર “કકવ’ ધર્મની સમાનતા જ લેવાની છે. ઉત્તરપક્ષ:- અલબત્ત, દેટાન્ત-ધર્ટાબ્લિક વચ્ચે સર્વથા સાધર્મ અમને પણ ઈટ નથી. પણ જયારે હેતુથી સાધ્ય સિદ્ધ કરવામાં આવે છે, ત્યારે એ સાધ્ય સાથે સજજડ સાહચર્ય ધરાવતાં કેટલાક ધર્મો પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે કે જે દાન-ધર્ટાત્તિક ઉભયસ્થળે ઉપલબ્ધ થાય જ-થવા જ જોઇએ. કેમકે એ ધર્મો હેતુ-સાધ્ય વચ્ચેના સંબંધમાં અનિવાર્ય પરિબળ રૂપે હેય છે. જયારે હેતુ-સાધ્ય વચ્ચે કાર્ય-કારણભાવ હોય છે ત્યારે તે પોતાની ઉત્પત્તિમાં સાધ્યભૂત કારણોને અવશ્ય જરુરી ધર્મોની પણ સાધ્ય સાથે સિદ્ધિ કરાવે છે કે, જે દેટાન્ત-દાર્જીન્તિક ઉભયસ્થળે હોય છે. એ ધર્મોથી ઉભયસ્થળે સાધર્મ જરુરી હેય છે. જેમકે “પર્વતો વિમાન ધૂમતિ, મહાનવત્ 'આ સ્થળે ધૂમાડે અગ્નિની સિદ્ધિ સાથે ઇન્ધનસંયોગને પણ સિદ્ધ કરે છે. અર્થાત સિદ્ધ થતો અગ્નિ આર્દ્રઇન્દનસંયોગવિશિષ્ટરૂપે જ સિદ્ધ થાય છે અને તેથી પર્વત અને રસોડા બિન્ને સ્થળે એ પણ સમાનરૂપે હેય છે. આટલી સમાનતા તો દેટાન્ન-ઘટ્ટેન્સિક વચ્ચે લેવી જ પડે. પ્રસ્તામાં પણ ઘટ આદિ કાર્યો જયારે કર્તા કે બુદ્ધિમત કર્તાની સિદ્ધિ કરે છે, ત્યારે સજજડ સાહચર્ય ધરાવતા અને કર્તવમાં અનિવાર્ય પરિબળભૂત “સશરીરવાની પણ સિદ્ધિ કરે છે, અર્થાત્ ાન્ત-દાર્રાન્તિક ઉભયસ્થળે કર્તુત્વની સાથે સશરીરત્વની સમાનરૂપે ઉપસ્થિતિ સિદ્ધ થાય છે. તેથી ઘટવગેરેના અસર્વજ્ઞ અને સશરીર કર્તામાં જેવી બુદ્ધિમત્કર્તા તરીકેની બુદ્ધિ થાય છે તેવી બુદ્ધિ અશરીર સર્વજ્ઞમાં થતી નથી. વળી “ઇશ્વર કાર્ય કશ્વામાં અસમર્થ છે કેમકે અશરીરી છે, જેમકે આકાશ." આ પ્રત્યનુમાન પણ તમારા અનુમાનને સિદ્ધ થતું રોકે છે. પૂર્વપક્ષ:- કાર્ય કરવા માટે જ્ઞાન-ઇચ્છા અને કૃતિ આ ત્રણ આત્મગુણો જ આવશ્યક છે, શરીર અન્યથાસિદ્ધ છે. તેથી જ મરણ પછી જીવ બીજા ભવમાં શરીર વિનાનો હોવા છતાં શરીર બનાવવાનું કાર્ય જ્ઞાન આદિ ત્રણથી કરે છે. તેથી શરીર વિના પણ કર્તા બનવામાં વિરોધદોષનો લેશ નથી. ... | ઉત્તરપલ :- પરભવમાં આશરીર બનાવતી વખતે જીવ પાસે સ્થળશરીર ન હોવા છતાં કાર્મણશરીરરૂપ સૂક્ષ્મ શરીર તો વિદ્યમાન હોય જ છે. જો સર્વથા શરીરનો અભાવ હોય, તો મુક્તજીવોની જેમ શરીર બનાવવાની પ્રક્રિયા પણ આરંભે નહિ. અથવા શરીર વિના પણ માત્ર જ્ઞાનાદિથી જ જે શરીર બનાવવાનું કાર્ય થતું હોય, તો મુક્ત જીવો પણ જ્ઞાન આદિથી યુક્ત હેવાથી શરીરરૂપ કાર્ય શા માટે ન આરંભે? વળી જ્ઞાન વગેરેની આત્મામાં ઉત્પત્તિ પણ શરીરને કારણે જ છે, સશરીર આત્માઓમાં જ શાન વગેરે ઉત્પન્ન થાય છે. તેથી શરીર અન્યથાસિદ્ધ નથી, પણ નિમિત્તકારણ છે.) આમ સશરીર અને અશરીર એમ આ બન્ને વિકલ્પોથી પૃથ્વી વગેરેનાં કાર્યત્વની વ્યાપ્તિ અસિદ્ધ છે. અર્થાત સશરીર કર્તાથી કે અશરીર કર્તાથી હી પૂથ્વી વગેરે કાર્યો થયા છે એમ સિદ્ધ થતું નથી. સશરીરકર્તા તરીકે ઈશ્વર અસિદ્ધ છે. અને અશરીરી તો કાર્ય જ કરી શકે નહિ. (અથવા દેશ્ય કે અદેશ્ય ઇશ્વરકર્તા શી રીતે છે? (૧)શું સત્તા હાજરી માત્રથી કે (૨)જ્ઞાની-સર્વજ્ઞ હોવાથી છે (૨) વતન: i (૨) મધુમતિ | અશરીર ઇકવર અસિત Page #83 -------------------------------------------------------------------------- ________________ સ્થાપ્નાકમજી तथा सर्वगतत्वमपि तस्य नोपपन्नम् । तद्धि शरीरात्मना ज्ञानात्मना वा स्यात् ? प्रथमपक्षे तदीयेनैव देहेन । जगत्त्रयस्य व्याप्तत्वाद् इतरनिर्मेयपदार्थानामाश्रयानवकाशः। द्वितीयपक्षे तु सिद्धसाध्यता, अस्माभिरपि । निरतिशयज्ञानात्मना परमपुरूषस्य जगत्त्रयक्रोडीकरणाभ्युपगमात् । यदि परमेवं भवत्प्रमाणीकृतेन वेदेन विरोधः, तत्र हि शरीरात्मना सर्वगतत्वमुक्तम् “विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतः पाणिरुत विश्वतःपात्" इत्यादिश्रुतेः। यच्चोक्तं तस्य प्रतिनियतदेशवर्तित्वे त्रिभुवनगतपदार्थानामनियतदेशवृत्तीनां यथावन्निर्माणानुपपत्तिरिति । तत्रेदं । पृच्छ्यते। स जगत्त्रयं निर्मिमाणरतक्षादिवत् साक्षाद् देहव्यापारेण निर्मिमीते, यदि वा सङ्कल्पमात्रेण? आये पक्षे एकस्यैव भूभूधरादेविधानेऽक्षोदीयसः कालक्षेपस्य सम्भवाद् बंहीयसापि अनेहसा न परिसमाप्तिः। द्वितीयपक्षे तु सङ्कल्पमात्रेणैव कार्यकल्पनायां नियतदेशस्थायित्वेऽपि न किञ्चिद् दूषणमुत्पश्यामः। नियतदेशस्थायिनां सामान्यदेवानामपि सङ्कल्पमात्रेणैव तत्तत्कार्यसम्पादनप्रतिपत्तेः। કે () જ્ઞાન-ઇચ્છા અને કૃતિ હોવાથી કે (૪)આ ત્રણપૂર્વકની ચેષ્ટા પ્રવૃત્તિ લેવાથી કે (૫) ઐશ્વર્યથી ? (૧)સત્તામાત્રથી જો જગત્કર્તા થવાનું , તો કુંભાર પણ જગત્કર્તા બનશે. (૨)વિશિષ્ટજ્ઞાન માત્રથી કર્તા બનાતું હોય, તો વિશિષ્ટજ્ઞાની યોગીઓને પણ કર્તા માનવા જોઈએ. ત્રીજા વિકલ્પની અસિદ્ધિ ઉપર બતાવી ગયા. અશરીરમાં જ્ઞાન આદિ ત્રણની ઉત્પત્તિ સંભવતી નથી. (૪)શરીર વિનાની વ્યક્તિ ચેષ્ટા શી રીતે કરે ? કેમકે ચેષ્ટા = મન-વચન-કાયાનો વ્યાપાર. અને તે કાયા વિના સંભવે નહિ. (૫)અહીં કયુ એશ્વર્યલેવું છે? –કર્તુત્વરૂપ કે જ્ઞાતૃત્વરૂપ? કર્તુત્વરૂપ ઐશ્વર્ય તો કુંભાર આદિમાં પણ સિદ્ધ છે, અને પૃથ્વી વગેરેના કરૂપ વિશિષ્ટ કવરૂપ હજી અસિદ્ધ છે. જ્ઞાતૃત્વરૂપ ઐશ્વર્ય લેવામાં જ્ઞાતૃત બે પ્રકારે છે– (૧) સામાન્યજ્ઞાનરૂપ કે (૨) સર્વજ્ઞતારૂ૫. સામાન્યજ્ઞાન તો આપણામાં પણ હોવાથી તેવા જ્ઞાતૃત્વરૂપે ઐશ્વર્યથી કર્તા માનવામાં આપણે પણ જગકર્તા બની જઇએ. સર્વજ્ઞતારૂ૫ ઐશ્વર્ય તો સગત વગેરેમાં પણ કહેવાય છે, છતાં તેઓ જગત્કર્તા ગણાતા નથી. અથવા તો જ્ઞાતૃત્વરૂપ જ જો કર્તવ ઈષ્ટ હોય તો તેમાં અમારો વિરોધ નથી. પણ તે રૂપે તો જગત્કર્તા અમને માન્ય તીર્થંકરો અને કેવલજ્ઞાનીઓ તથા મુક્તજીવો બનશે. તેથી જગત્કર્તા એક નહિ રહે.) પૂર્વપક્ષીય અનુમાન હેતુમાં બધા હેત્વાભાસો પૂર્વપક્ષના અનુમાનના હેતુમાં પૂર્વપક્ષે જે-જે દોષોનો નિષેધ કર્યો તે તમામ દોષો હેતમાં રહેલા બતાવાય છે. -પૂર્વપક્ષે પૃથ્વી વગેરેમાં કાર્યતા અવયવિપણાથી દર્શાવી. પણ અવયવિપણાને કાર્યત્વ સાથે અનેકાંતિકતા છે તે અગાઉ બતાવી ગયા. તેથી અવયવિપણાથી કાર્યત્વ હેતુ સિદ્ધ થતો નથી. તપૈવ, “પૃથ્વી વગેરે વસ્તુઓ કારણકલાપજન્ય છે એ વિકલ્પથી પણ તેમાં કાર્યતા સિદ્ધ નથી. કેમકે “કારણકલાપજન્ય’ કહો કે “કાર્યત્વ' કહે બન્ને એક જ છે. અર્થાત કારણકલાપજન્યત્વ પોતે કાર્યત્વરૂપ લેવાથી અહીં સ્વથી રૂની સિદ્ધિ કરવામાં આત્માશ્રય દોષ છે. તેથી તેનાથી પણ કાર્યવહેતુ સિદ્ધ નથી. વળી ઘટ પટ આદિ કાર્યોનાં કર્તા કાર્યમાં કંઇક વિશેષનું આધાન કરે છે તેથી જ તેમાં કાર્યપણાની બુદ્ધિ અને વ્યવહાર થાય છે. પૃથ્વી વગેરેમાં કર્તાએ | કઈક વિશેષ કર્ય એવી બદ્ધિ કે વ્યવહાર થતો દેખાતો જ નથી. તેથી પૃથ્વીવગેરેમાં કાર્યવત અસિદ્ધ છે. વળી અગાઉ સાધારણ અનેકાંતિકતા દોષ દેખાડવા દ્વારા આ હેતમાં અનેકાંતિકતા દોષ બતાવ્યા છે. વળી કાર્ય હેતુ પોતાના ગાઢ સહચારી અસર્વજ્ઞત્વ અને સશરીરકર્તકત્વ ધર્મોથી યુકત કર્તાનું જ જ્ઞાન કરાવવા સમર્થ બને છે. તમને કર્તા તરીકે (સાધ્ય તરીકે સર્વજ્ઞ ઈષ્ટ છે. આમ સાધ્ય વિરૂદ્ધ અસર્વજ્ઞ કર્તાને સિદ્ધ કરવા દ્વારા હેતુ વિરૂદ્ધ પણ છે.) વળી તમારા હેતમાં કાલાયઅપદિષ્ટ દોષ પણ હાજર છે. પૃથ્વી વગેરે કાર્યધર્મીઓના એક ભાગરૂપ વૃક્ષ, વિધુતવગેરે ધર્મીઓ (પક્ષ)અત્યારના પણ ઉત્પન્ન થતા દેખાય છે. (કાર્યરૂપ છે.)પણ તેઓના વિધાતા તરીકે શું કોઈ સાક્ષાત દેખાતું નથી. એટલે કે ત્યાં બુદ્ધિમત્કર્તકત્વરૂપ સાધ્યને પ્રત્યક્ષબાધ છે. તેથી વૃક્ષ વગેરે $ ધર્મીપક્ષમાં બુદ્ધિમત્કકત્વ સાધ્ય પ્રત્યક્ષબાધિત છે. આ પ્રમાણે ત્યાં સાધ્ય પ્રત્યક્ષબાધિત થયા પછી તે ધ સાધ્યને સિદ્ધ કરવા હેતુ બતાવ્યાં હેવાથી હેતુ કાલાત્યયઅપદિષ્ટ (બાલદોષગ્રસ્ત)છે. (જે પક્ષમાં સાધાભાવ MAA १. शुक्लयजुर्वेदमाध्यन्दिन संहितायां सप्तदशाध्याये १९ मन्त्रे । કાવ્ય - ૬. HEALTH ' Page #84 -------------------------------------------------------------------------- ________________ dif किञ्च तस्य सर्वगतत्वेऽङ्गीक्रियमाणेऽशुचिषु निरंतरसन्तमसेषु नरकादिस्थानेष्वपि तस्य वृत्तिः प्रसज्यते।। तथाचानिष्ठापत्तिः। अथ युष्मत्पक्षेऽपि यदा ज्ञानात्मना सर्वं जगत्त्रयं व्याप्नोति इति उच्यते तदाऽशुचिरसारवादादीनामपि । उपलम्भसंभवात् नरकादिदुःखस्वरूपसंवेदनात्मकतया दुःखानुभवप्रसङ्गाच्यानिष्टापत्तिः तुल्यैव इति चेत् ? तदेतदुपपत्तिभिः प्रतिकर्तुशक्तस्य धूलिभिरिवावकिरणम्। यतो ज्ञानमप्राप्यकारि स्वस्थानस्थमेव विषयं परिच्छिनत्ति, न पुनस्तत्र गत्वा। तत्कुतो भवदुपालम्भः समीचीनः ? नहि भवतोऽपि अशुचिज्ञानमात्रेण तद्रसारवादानुभूतिः। तद् भावे हि सक्चन्दनाङ्गनारसवत्यादिचिन्तनमात्रेणैव तृप्तिसिद्धौ तत्प्राप्तिप्रयत्नवैफल्यप्रसक्तिरिति । સિદ્ધ હોય, તે પક્ષમાં સાધ્યને સિદ્ધ કરવા અપાતો હેતુ “બાધા દોષગ્રસ્ત બને.)આમ પૂર્વપક્ષના અનુમાનનો હેતુ અનેક દોષોથી ભરેલો હોવાથી સાધ્યને સિદ્ધ કરવા સમર્થ નથી, અને સાધ્યની સિદ્ધિના અભાવમાં જગત્કર્તા તરીકે ઇશ્વર સિદ્ધ થતો નથી. આમ ઈશ્વરની અસિદ્ધિ થવાથી તે ઈશ્વર માટે “એકત્વ' “નિત્ય વગેરે જે વિશેષણે લગાડવામાં આવ્યા છે તે વિશેષણો નપુંસક આગળ સુંદરીના રૂપના વખાણની જેમ અથવા મડદાના શણગારની જેમ નિષ્ફળ છે. છતાં પણ આ પ્રત્યેક વિશેષણો તર્કરૂપી સ્તંભ વિનાના ઇમારત જેવા છે તેમ દર્શાવાય છે. ઈશ્વરનાં એકત્વનો નિરાસ" હવે ઇશ્વરનાં એકપણાનો પરામર્શ કરે છે. પૂર્વપક્ષમાં અનેક ઈશ્વર માનવામાં પરસ્પર વિમતિ થવાથી કાર્યમાં અસમંજસતા આવે તેથી ઇશ્વર એક માનવો ઉચિત છે” વગેરે કહ્યું તે વાહિયાત છે. કેમ કે ઘણી વ્યક્તિ ભેગી થઈ એક કાર્ય કરે તો પરસ્પર વિમતિ જ થાય એવો એકાંત નથી. કેમકે ઘણે સ્થળે સમુદાય દ્વારા એક કાર્ય થતું દેખાય છે. જેમ કે સેંકડો કીડીઓ ભેગી થઈને એક રાફડો બનાવે છે. ઘણા શિલ્પીઓ ભેગા મળીને સુંદર ઇમારત ખડી કરે છે. ઘણી મધમાખીઓ એકસંપ રાખીને મજાનો મધપૂડો તૈયાર કરે છે. આવા અલ્પજ્ઞ અને રાગાદિથી ભરેલા જીવો જો એકસંપ રાખી શકે, તે સર્વજ્ઞ ઇશ્વરસમુદાય શું કામ સંપીને રહી ન શકે? શું ઈશ્વર ઈર્ષ્યાલ છે? કલહખોર છે? વળી આ બધા ઈશ્વરો સર્વજ્ઞ હેવાથી સમાન જ્ઞાનવાળા છે. કેમ કે તેઓનું જ્ઞાન ભિન્ન હોય, તો તેઓમાં સર્વજ્ઞતા જ ન સંભવે. તેથી સર્વજ્ઞ ઇશ્વરોના જ્ઞાનમાં વૈમત્ય સંભવતું નથી. વળી તે ઈશ્વરો પોત-પોતાના જ્ઞાન દ્વારા બીજાનાં જ્ઞાનાદિને સમજીને વૈમત્યને દૂર કરી શકે અને અસમંજસતા દૂર કરી શકે. પૂર્વપક્ષ :- અનેક દ્વારા એક કાર્ય કરવામાં વૈમત્યનો સંભવ હોય જ. તમે જે દષ્ટાંતો આપ્યા છે ત્યાં તો એ બધા કીડી વગેરે નિમિત્તમાત્ર છે. ખરેખર કર્તા તો એક ઈશ્વર જ છે. ઉત્તરપલ :- ધન્ય છે તમારી ઈશ્વર પ્રત્યેની નિરુપમ શ્રદ્ધાન! જો આ બધા સ્થાનોમાં ઈશ્વર જ કર્તા છે તો પછી વણકર-કુંભારાદિને પણ કર્તા તરીકે માનશો નહિ. લાધવથી અત્ર તત્ર સર્વત્ર કાર્ય પ્રત્યે ઇશ્વર જ કર્યા છે તેમ માનો. પૂર્વપક્ષ:- ઘટ-પટાદિ પ્રત્યે કુંભારાદિ કર્તાતરીકે પ્રત્યક્ષદષ્ટ છે. અને પ્રત્યક્ષને છૂપાવવું અશક્ય છે. આ ઉત્તરપલ :- તો કીડી વગેરેએ તમને ડંખ દીધા લાગે છે કે જેથી કર્તા તરીકે પ્રત્યક્ષસિદ્ધ તેઓને તમે કર્તા તરીકે માનતા નથી. તેઓ બીજાથી અસાધારણ એવા પ્રયાસ દ્વારા આ કાર્યોનું નિર્માણ કરે છે તેની તમે શું કદર કરવાને બદલે બસ એક જ ધડાકે તેઓનાં નિર્માતાપણાને ઊડાડી મૂકો છો. ખરેખર તેથી વૈમત્યનાં ભયથી તમે ઈશ્વરને એક કહ્યો છે એ હાસ્યાસ્પદ છે. ભોજનવગેરેનાં વ્યયની ચિંતાથી કૃપણ માણસ પોતાને અત્યંત ઈશ્વરના એક્વનો નિરાસ ' '''' , , : its: Page #85 -------------------------------------------------------------------------- ________________ પ : : ચાલાકી यत्तु ज्ञानात्मना सर्वगतत्वे सिद्धसाधनं प्रागुक्तं तच्छक्तिमात्रमपेक्ष्य मन्तव्यम्। तथा च वक्तारो भवन्ति “अस्य मतिः ।। सर्वशास्त्रेषु प्रसरति" इति। न च ज्ञानं प्राप्यकारि; तस्यात्मधर्मत्वेन बहिर्निर्गमाभावाद्। बहिर्निर्गमे चात्मनोऽचैतन्यापत्त्याऽजीवत्वप्रसङ्गः। न हि धर्मो धर्मिणमतिरिच्य क्वचन केवलो विलोकितः। यच्च परे दृष्टान्तयन्ति यथा सूर्यस्य किरणा गुणरूपा अपि सूर्याद् निष्क्रम्य भुवनं भासयन्ति। एवं ज्ञानमपि आत्मनः सकाशाद् बहिर्निर्गत्य प्रमेयं । परिच्छिनत्ति इति। तत्रेदमुत्तरम्। किरणानां गुणत्वमसिद्धं, तेषां तैजसपुद्गलमयत्वेन द्रव्यत्वात्। यश्च तेषां प्रकाशात्मा गुणः स तेभ्यो न जातु पृथग् भवतीति। तथा च धर्मसङ्ग्रहण्यां श्रीहरिभद्राचार्यपादाःવલ્લભ એવા પુત્ર-પત્નીનો પણ ત્યાગ કરે અને નિર્જન વનમાં રહેઠાણ રાખે, તેનાં જેવી આ મૂર્ખ કલ્પના ઈશ્વરની સર્વવ્યાપિતાનું ખંડન - આ જ પ્રમાણે ઇશ્વર સર્વવ્યાપી છે એ વાત પણ દુર્ઘટ છે. ઇશ્વર સર્વવ્યાપી શી રીતે છે? (૧) શરીર દ્વારા વિશ્વવ્યાપી છે કે (૨)જ્ઞાન દ્વારા (૧) “ઇશ્વર શરીર દ્વારા વિશ્વવ્યાપી છે એ વિકલ્પ પૂરા પાસ્ત છે. કેમ કે જો ઇશ્વર પોતાના શરીર દ્વારા સર્વ જગતમાં ફેલાઈ જશે, તો પછી નિર્માણયોગ્ય બીજા પદાર્થોનું આશ્રયસ્થાન શું રહેશે? કેમકે બધી જ જગ્યા પહેલેથી જ ઇશ્વરે રોકી લીધી છે. તે જ્ઞાનરૂપે ઈશ્વરની સર્વગતા પૂર્વપક્ષ:- ઇશ્વર જ્ઞાન દ્વારા સર્વવ્યાપી છે. અર્થાત ઈશ્વરનું જ્ઞાન ત્રણે જગતની બધી વસ્તુ વિષયક છે. અને તે રૂપે ઈશ્વર પણ સર્વવ્યાપી છે. ઉત્તરપક્ષ :- દીર્ધાયુ થા! આ સિદ્ધાંત તો અમને પણ માન્ય જ છે. તેથી તે રૂપે ઇશ્વરને સર્વવ્યાપી માનવો એ ઉભયવાદી સિદ્ધ જ છે. તેથી અહીં તો સિદ્ધને જ સાધ્ય કરાતું હેવાથી સિદ્ધસાધ્યતા દોષ છે. અમે પણ નિરતિશયજ્ઞાન સર્વવિષયક જ્ઞાનરૂપે ભગવાન ત્રણલોક વ્યાપી છે એમ સ્વીકારીએ છીએ જ. પરંતુ તમે આ સ્વીકારશો તો અમારા મતમાં ભળી જશો. અને તમને પ્રમાણ તરીકે ઈષ્ટ એવા વેદની સાથે વિરોધ આવશે. કેમ કે વેદમાં શરીર દ્વારા જ ઇશ્વરને સર્વવ્યાપી માન્યો છે. – “ઈશ્વર સર્વત્ર નયન-મુખ હાથ અને પગને ધારણ કરે છે વગેરે તમારા વેદનાં વચનો છે. તેનાથી ઇશ્વર સશરીર સિદ્ધ થાય છે. ઈશ્વરની અસર્વવ્યાપિતાનું સમર્થન વળી “ઈશ્વર જો પ્રતિનિયત દેશવર્તી હોય, તો તે અનિયતદેશમાં સ્થિત ત્રણ જગતનાં પદાર્થોનું યથાવત છે નિર્માણ ન કરી શકે ઈત્યાદિ તમે જે નિરુપણ કર્યું; તે પણ સંગત નથી. અમે તમને પૂછીએ છીએ, જગવિધાતા જગતનું નિર્માણ સુથારાદિની જેમ સાક્ષાત્ દેહ વ્યાપાર દ્વારા કરે છે? કે માત્ર પોતાનાં સંકલ્પબળથી? જો દેહ વ્યાપાર દ્વારા નિર્માણ કરે છે, એમ પ્રથમ પક્ષ માન્ય રાખશો તો તો બિચારા ઇશ્વર છું પર કામનો બોજો એટલો બધો આવશે કે, તે બધા કાર્યો પૂરા જ કરી શકશે નહિં. કેમ કે પૃથ્વીપર્વત વગેરેની રચનારૂપ કાર્યો એવા જંગી છે કે, એક કાર્યને પૂર્ણ કરતાં જ ઘણો સમય ચાલ્યો જાય. સુથાર દેહવ્યાપારથી હું કાર્ય કરે છે તો જેમ કાર્ય મોટું તેમ તેની પૂર્તિમાં તેને ઘણો સમય લાગે છે. એમ ભગવાન પણ દેહવ્યાપારથી દૂર કાર્ય કરશે તો ઘણા સમયે એક કાર્ય કરી શકશે. આમ કાલક્ષેપ ઘણો થતો હોવાથી જગત્કર્તા સ્વકાર્યને ઘણા HD સમયે પણ પૂર્ણ કરી શકશે નહિ. - : - / કાવ્ય -૬ [ી ડી Page #86 -------------------------------------------------------------------------- ________________ અw : સ્થાકુટમંજરી "किरणा गुणा न दव्वं, तेसिं पयासो गुणो न वा दव्वं । जं नाणं आयगुणो कहमदव्यो स अन्नत्थ ॥ १ ॥ गन्तुण-न परिच्छिन्दइ नाणं णेयं तयम्मि देसम्मि । आयत्थं चिय नवरं अचिंतसत्ती उ विण्णेयं ॥२॥ ===== ===== लोहोवलस्स सत्ती आयत्था चेव भिन्नदेसंपि। लोहं आगरिसंती दीसइ इह कज्जपच्चक्खा ॥ ३ ॥ एवमिह नाणसत्ती आयत्था चेव हंदि लोगतं । जइ परिछिंदइ सम्म को णु विरोहो भवेत्तत्थ ॥ ४ ॥ "इत्यादि ॥ ___ अथ सर्वगः सर्वज्ञ इति व्याख्यातम्। तत्रापि प्रतिविधीयते। ननु तस्य सार्वज्यं केन प्रमाणेन गृहीतम्। प्रत्यक्षेण, । परोक्षेण वा? न तावत् प्रत्यक्षेण, तस्येन्द्रियार्थसन्निकर्षोत्पन्नतयातीन्द्रियग्रहणासामर्थ्यात्। नापि परोक्षेण। तद्धि अनुमानं ઇશ્વર સ્વકાર્ય સંકલ્પમાત્રથી પૂર્ણ કરે છે એવો બીજો વિકલ્પ સ્વીકારો તો તે ઈષ્ટ જ છે કેમ કે એ રીતે હું બધા કાર્યો શીધ્ર રીતે પૂર્ણ થઈ શકે છે. તેથી એ વિકલ્પમાં દૂષણ નથી, પરંતુ સંકલ્પથી જ જો કાર્ય સિદ્ધ કરવાનું હેય, તો ઈશ્વરને સર્વવ્યાપી માનવાની આવશ્યકતા નથી. નિયતદેશમાં રહીને પણ અનિયત સ્થળે રહેલા કાર્યોને તે સંકલ્પ દ્વારા સિદ્ધ કરી શકે. તેમાં દૂષણને અવકાશ નથી. સામાન્ય કક્ષાનાં દેવો પણ નિયતદેશમાં રહીને અન્યત્ર રહેલા છે તે કાર્યોને સંકલ્પમાત્ર દ્વારા નિષ્પન્ન કરે છે, તે ઉભયવાદીને સમ્મત છે. તેથી ભગવાનને સર્વવ્યાપી માનવામાં કોઈ વિશેષ કારણ નથી. ઈશ્વરને નિત્ય દુ:ખી માનવાની આપત્તિ વળી તમે ઇશ્વરને શરીર દ્વારા સર્વ વ્યાપી માનો છો. આ શરીર દ્વારા સર્વગ ઇશ્વર અત્યંત અશમિયા તથા મહાઅંધકારથી ભરેલા નરકાદિ સ્થાનમાં પણ રહેલો માનવો પડશે. શરીર દ્વારા બાહ્યા સારા નરસા પદાર્થોનાં સંસર્ગથી થતા સુખ-દુ:ખનો અનુભવ તમને માન્ય છે. તેથી નરકવગેરેમાં રહેલા શરીરના ભાગ દ્વારા ઇશ્વરને સતત દુઃખ વગેરેનો અને અપવિત્રતાનો અનુભવ થશે. અર્થાત તમારે ઇશ્વરને સદા દુ:ખી અને અપવિત્ર માનવાની મહાઅનિષ્ટ આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- તમે ઈશ્વરને જ્ઞાન દ્વારા સર્વજગત વ્યાપી માનો છો. આમ જ્ઞાનદ્વારા ઈશ્વર અશુચિ સ્થાનોએ છે તે તમને ઈષ્ટ છે. તેથી તમારા ઇશ્વરને પણ અશુચિનું જ્ઞાન તથા નરકાદિનાં દુ:ખનું સંવેદન થશે. અને વાસ્તવમાં સુખ–દુઃખાદિનું જ્ઞાન-અનુભવ જ સુખ-દુ:ખઆદિરૂપ હોવાથી તમારા હિસાબે પણ ઇશ્વર અપવિત્ર અને દુ:ખી સિદ્ધ થશે. તેથી અનિષ્ટ આપત્તિ અને સ્થળે તુલ્યતાને ધારણ કરે છે. ઉત્તરપક્ષ:- તમારા પક્ષમાં આવતી આપત્તિને યુક્તિઓ દ્વારા દૂર કરવામાં તમે અસમર્થ છો, તેથી બીજા પર ધૂળ ઊડાવવાની બાલિશ ચેષ્ટા કરો છો. પણ તેથી કંઈ અમે દોષયુકત થવાના નથી. અમે જ્ઞાનને અપ્રાપ્યકારી માનીએ છીએ. (વિષયાવબોધના કારણભૂત ઇન્દ્રિય આદિ સામગ્રી વિષયનાં સંસર્ગને પ્રાપ્ત કરી વિષયનો અવબોધ કરાવે તો તે પ્રાપ્યકારી કહેવાય. શ્રોત્રેન્દ્રિય વગેરે સાધનો આવા પ્રકારના છે. જયારે ચક્ષ, મન અને જ્ઞાનાદિ વગેરે કારણો વિષયનાં સંસર્ગ વિના જ વસ્તુનો અવબોધ કરાવે છે. તેથી તે બધા અપ્રાપ્યકારી ગણાય છે.) જ્ઞાન (ક્ષયોપશમ) અપ્રાપ્યકારી હોવાથી સ્વસ્થાન પોતાનાં આશ્રયભૂત આત્મામાં જ રહીને વિષયનો બોધ કરાવે છે. આ જ્ઞાનને વિષયનાં સ્થાને જવાની કે વિષયને જ્ઞાન પાસે આવવાની જરૂર નથી. १. छायाः किरणा गुणा न द्रब्यं तेषां प्रकाशो गुणो नवा द्रव्यम् । यज्ज्ञानमात्मगुणः कथमद्रव्यः सोन्यत्र ॥१॥ गत्वा न परिच्छिनत्ति ज्ञानं ज्ञेयं तस्मिन् देशे। आत्मस्थमेव नवरं अचिन्त्यशक्त्या तु विज्ञेयम्॥२॥ लोहोपलस्य शक्तिः आत्मस्थैव भिन्नदेशमपि । लोहमाकर्षन्ती दृश्यत । इह कार्यप्रत्यक्षा ॥३॥ एवमिह ज्ञानशक्तिः आत्मस्थैव हन्त लोकान्तम्। यदि परिच्छिनत्ति सम्यक् को नु विरोधो भवेत्तत्र ॥४॥ ::::::: : * ** : : : : : ઇશ્વરને નિત્ય દુ:ખી માનવાની આપત્તિ * Page #87 -------------------------------------------------------------------------- ________________ * 1 ચાલાકર્મી शाब्दं वा स्यात्। न तावदनुमानं तस्य लिङ्गिलिङ्गसम्बन्धरमरणपूर्वकत्वात्। न च तस्य सर्वज्ञत्वेऽनुमेये किश्चिदव्यभिचारि लिङ्गं पश्यामः। तस्यात्यन्तविप्रकृष्टत्वेन तत्प्रतिबद्धलिङ्गसम्बन्धग्रहणाभावात्। अथ तस्य सर्वज्ञत्वं विना जगद्वैचित्र्यमनुपपद्यमानं सर्वज्ञत्वमादापादयति इति चेत् ? न, अविनाभावाभावात् । न हि जगद्वैचित्री तत्सार्वज्यं विनान्यथा नोपपन्ना। द्विविधं हि जगत् स्थावरजङ्गमभेदात्। तत्र जङ्गगानां वैचित्र्यं स्वोपात्तशुभाशुभकर्मपरिपाकवशे नैव। स्थावराणां तु सचेतनानामियमेव गतिः । अचेतनानां तु तदुपभोगयोग्यतासाधनत्वेनानादिकालसिद्धमेव वैचित्र्यम् इति॥ નામ : - જ્ઞાનમાત્રથી સુખાદિનું સંવેદન અસિદ્ધ આમ આ જ્ઞાન અશુચિમસ્થળે કે નારકાદિસ્થાને જતું ન હોવાથી તમારો ઉપાલંભ યોગ્ય નથી. વળી વસ્તુના જ્ઞાનમાત્રથી કઈ વસ્તુનો શુભાશુભ અનુભવ ઈષ્ટ નથી. અશુચિનું જ્ઞાન થવા માત્રથી તે અશુચિમાં રહેલાં ખરાબ રસાદિનો અનુભવ તમને પણ પ્રતીત નથી. અન્યથા તો પુષ્પમાળા–ચંદન–સ્ત્રી, સ્વાદિષ્ટભોજન વગેરેનાં ચિંતનમાત્રથી જ તેના–તેના ભોગ દ્વારા પ્રાપ્ત થતા સુખાદિનો અનુભવ થશે. અને જીવ તૃપ્ત થઈ જશે. આમ ચિંતનમાત્રથી જ ભોગ આદિ સિદ્ધ થતાં હોય, તો તે-તે કાર્યની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરતો દેખાય છે, તે વ્યર્થ થઈ જશે. એટલે સુખાદિ વગેરેનાં સંવેદનમાટે જ્ઞાન આવશ્યક છેવા છતાં જ્ઞાનમાત્રથી સુખ વગેરેનું શું સંવેદન થાય, એ વાત અસિદ્ધ છે. તેથી ઇશ્વરને જ્ઞાન દ્વારા સર્વવ્યાપી માનવામાં દોષ નથી અને ઈશ્વરને પણ અન્યરૂપે સર્વવ્યાપી માનવામાં ઘણા દોષો છે. “જ્ઞાનની શક્તિથી સર્વગતા" પૂર્વપક્ષ:- જો જ્ઞાન સ્વસ્થાનને છોડી વિષયનાં સ્થળે જતું નથી, તો “ઈશ્વર જ્ઞાનરૂપે સર્વવ્યાપી છે. શિ. તે કથન વિરોધયુક્ત બનશે. કેમ કેનિયતદેશમાં રહેલા ઇશ્વરનું જ્ઞાન પણ નિયતદેશમાં જ રહેનારું થશે. અર્થાત ! ઈશ્વરનું જ્ઞાન પણ સર્વવ્યાપી ન હોવાથી તે રૂપે પણ ઇશ્વર સર્વવ્યાપી નથી. • ઉત્તરપક્ષ :- અમે આગળ “જ્ઞાનરૂપે ઇશ્વર સર્વગ છે એ સિદ્ધસાધન છે. અર્થાત સિદ્ધ છે.” એમ જે બતાવ્યું તે શક્તિમાત્રને અપેક્ષીને જાણવું. એટલે કે ભગવાનનાં જ્ઞાનની શકિતનાં પ્રદર્શનમાત્રરૂપે તે વચન છે. જેમ કે કોઇકની શાસ્ત્રવિષયક જ્ઞાનશકિતને જોઈને “આની બુદ્ધિ સર્વશાસ્ત્રોમાં પ્રસરેલી છે. એવું વચન વ્યવહારમાં સિદ્ધ છે. આમ શકિતરૂપે ભગવાનનાં જ્ઞાનને સર્વવ્યાપી માનવામાં દોષ નથી. અને જ્ઞાન જ્ઞાનીથી કથંચિત્ અભિન્ન હોવાથી ભગવાનને પણ તે રૂપે સર્વગ માનવામાં વાંધો નથી. (અથવા તે ભગવાનનું જ્ઞાન ત્રિલોકયગત સર્વવસ્તુવિષયક છે. તેથી સર્વવસ્તુઓ જ્ઞાનના વિષય છે. અર્થાત બધા ભાવોમાં જ્ઞાનની વિષયતા છે. આમ વિષયતા સંબંધથી જ્ઞાન સર્વવસ્તુઓનો આશ્રય કરે છે. તેથી વિષયતા સંબંધથી જ્ઞાનનો ત્રણે લોકમાં રહેલી વસ્તુ સાથે સંસર્ગ હેવાથી જ્ઞાનવાન ભગવાન પણ સ્વ (આત્મા)વૃત્તિ (રહેનાર જ્ઞાન)વિષયતા સંબંધથી સર્વપદાર્થમાં વ્યાપ્ત હોવાથી તે રૂપે આ ભગવાનને સર્વવ્યાપી માનવામાં વાંધો નથી.) પૂર્વપક્ષ :- આ બધી પંચાત કરવા કરતાં જ્ઞાનને પ્રાપ્યકારી જ માનવામાં લાઘવ છે. ઉત્તરપક્ષ:- જ્ઞાનને પ્રાપ્યકારી માનવું અનુચિત છે. કારણ કે જ્ઞાન એ આત્માનો ગુણ છે ધર્મ છે. તેથી તે આત્માની બહાર જઈ ન શકે. જો આત્માનો જ્ઞાનગુણ આત્મામાંથી બહાર ચાલ્યો જાય તો આત્મા અચેતન બની જાય. કેમકે આત્મામાં રહેલું ચૈતન્ય જ્ઞાનને આધીન છે. (જ્ઞાનરૂપ લક્ષણ આત્મામાં રહે તો ચૈતન્યરૂપ લક્ષ્ય 8 આત્મામાં રહી શકે. જેમ કે જ્યાં સાનાદિમસ્વરૂપ લક્ષણ રહે ત્યાં ગોત્વરૂપે લક્ષ્ય રહી શકે. જ્ઞાન આત્મામાંથી બહાર ચાલ્યું BA જાય તો આત્મા લક્ષણહીન થશે. અને લક્ષણહીન થવાથી ચૈતન્યરૂપ લક્ષ્યહીન પણ થઈ જશે. તેથી આત્મા અચેતન બની જશે. કાવ્ય - ૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ ચાલુ કરી नापि आगमरतत्साधकः । स हि तत्कृतोऽन्यकृतो वा स्यात् ? तत्कृत एव चेत् तस्य सर्वज्ञतां साधयति, तदा तस्य महत्त्वक्षतिः । स्वयमेव स्वगुणोत्कीर्तनस्य महतामनधिकृतत्वात्। अन्यच्च, तस्य शास्त्रकर्तृत्वमेव न युज्यते। शास्त्रं हि वर्णात्मकम्। ते च ताल्वादिव्यापारजन्याः । स च शरीरे एव सम्भवी। शरीराभ्युपगमे च तस्य, पूर्वोक्ता एव दोषाः। अन्यकृतश्चेत् ? सोऽन्यः सर्वज्ञोऽसर्वज्ञो वा? सर्वज्ञत्वे तस्य द्वैतापत्त्या प्रागुक्ततदेकत्वाभ्युपगमवाधः तत्साधकप्रमाणचर्चायामनवस्थापातश्च । असर्वज्ञश्चेत? कस्तस्य वचसि विश्वासः? અને અચેતનપણે એ અજીવનું લક્ષણ છે. આ લક્ષણ આત્મામાં આવવાથી આત્મા પણ અજીવ બની જશે.) વળી ધર્મ ધર્મીથી રહિત (નિરાશ્રય) ક્યાંય દેખાયો નથી. અર્થાત ગુણ કે પર્યાયરૂપ ધર્મો ધર્મીને આશ્રયીને જ રહે. તેથી જ્ઞાનધર્મ આત્માને છોડી બહાર જાય તે અસંભવ છે. પૂર્વપક્ષ :- તમે ધર્મીમાંથી ધર્મ નિષ્ક્રમણ કરી ન શકે એમ જે દર્શાવો છો, તે અસત છે. અર્થાત ધર્મ ધર્મીમાંથી બહાર પ્રસ્થાન કરી શકે છે. જેમકે કિરણો સૂર્યનાં ગુણરૂપ છે. આ ગુણરૂપ કિરણો સૂર્યમાંથી નીકળી ને જગતમાં ફેલાય છે, અને જગતને પ્રકાશે છે. આ જ પ્રમાણે આત્માનાં જ્ઞાનરૂપી કિરણો આત્મામાંથી નીકળી ને સર્વ પ્રમેય જાણવા યોગ્ય પદાર્થો પર પથરાય છે અને તેઓનો બોધ કરાવે છે. કિરણોની ગુણરૂપતા અસિદ્ધા ઉત્તરપક્ષ :- કિરણો સૂર્યનાં ગુણ છે એ સિદ્ધાંત જ અસિદ્ધ છે. કારણ કે આ કિરણો તેજસ પુણળરૂપ રહેવાથી દ્રવ્યરૂપ છે અને પ્રકાશ એ કિરણોનો ગુણ છે. વળી ગુણમાં ગુણ રહી શકે નહિ એ ઉભયમત સમ્મત છે. તેથી જે પ્રકાશાત્મકગુણ કિરણમાં છે તે જ ગુણ કિરણને ગુણીદ્રવ્ય તરીકે સિદ્ધ કરે છે. અને આ પ્રકાશ ગુણ કિરણરૂપ સ્વગુણીથી ભિન્ન ઉપલબ્ધ થતો નથી. દ્રવ્ય દ્રવ્યથી પૃથગ મળે તેમાં વાંધો નથી. તેથી સૂર્યમાંથી કિરણો નીકળીને જગતમાં પથરાય છે. તે સત્ય હોવા છતાં તે દષ્ટાંતથી ગુણ દ્રવ્યથી પૃથગ મળે એ વાત સિદ્ધ થતી નથી. શ્રી ધર્મસંગ્રહણિ' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી એ આ પ્રમાણે કહ્યું છે – કિરણો વ્યરૂપ છે, ગુણરૂપ નથી. તેમનો (કિરણોનો) પ્રકારના ગુણરૂપ છે.દ્રવ્યરૂપ નથી. (આ પ્રકાશગુણ કિરણ દ્રવ્યને છોડીને અન્યત્ર અલભ્ય છે તેમ) જ્ઞાન આત્માનો ગુણ છે. તે કેવી રીતે આત્મારૂપ દ્રવ્ય વિના અન્યત્ર મળી શકે? (૧) જ્ઞાન વિષયનાં દેશમાં જઇને વિષયનો પરિચ્છેદ=બોધ કરતું નથી. પરંતુ પોતાનાં આશ્રયસ્થાન-આત્મામાં રહેવાપૂર્વક જ વિષયનો પરિચ્છેદ કરે છે. કેમ કે આ જ્ઞાન અચિંત્ય સામર્થ્યથી યુક્ત છે” ર ા (અહીં દષ્ટાંત આપે છે, જેમ લોહચુંબકમાં એવી શક્તિ છે કે પોતાનાં સ્થાનમાં જ રહીને દૂર રહેલા લોખંડને ખેંચે છે. આ કાર્ય પ્રત્યસિદ્ધ છે. ૩ એ જ પ્રમાણે અહીં જ્ઞાનશકિત આત્મામાં જ રહેવાપૂર્વક લોકાંતમાં રહેલા પદાર્થનો સમ્યગ રીતે બોધ કરે તેમાં કોઈ વિરોધ નથી. . ૪ a" ઈશ્વરની સર્વજ્ઞતાનું અપ્રામાય પૂર્વપલ :- અહીં સર્વગ સર્વજ્ઞ એવી વ્યાખ્યા કરવાની છે. અર્થાત ઈશ્વર સર્વજ્ઞ છે તેમ સમજવું. ! ઉત્તરપક્ષ :- તમે ઈશ્વરમાં સર્વજ્ઞતાનું જ્ઞાન કયા પ્રમાણથી કર્યું છે? પ્રત્યક્ષથી કે પરોક્ષથી? ી પ્રત્યક્ષપ્રમાણથી કર્યું છે.” એમ તો કહી શકો તેમ નથી કેમ કે, પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિય અને અર્થ (વિષય)ના સનિકર્ષ (=સંબંધ)થી ઉત્પન્ન થાય છે. તેથી જે શેયવસ્તુ ઇન્દ્રિયનાં સંબંધમાં ન આવે તેવું અતીન્દ્રિય હોય છે, તેનું પ્રત્યક્ષજ્ઞાન થઈ ન શકે. ઇશ્વરગત જે જ્ઞાન છે તે પણ ઇન્દ્રિયસાથે સંબંધિત થઈ શકનારે ન હોવાથી, અતીન્દ્રિય છે. તેથી તેનું પ્રત્યક્ષ થઈ શકે નહીં. આ વાત સામાન્ય આત્માને અપક્ષીને છે. વિશિષ્ટ યોગીઓ અતીન્દ્રિય પદાર્થોનો બોધ કરી શકે. પરંતુ તેવા યોગીઓ અત્યારે દેખાતા નથી, તેથી ઇશ્વરગત જ્ઞાન પ્રત્યક્ષસિદ્ધ નથી. ઇશ્વરની સર્વજ્ઞતા અપ્રમાણભૂત Page #89 -------------------------------------------------------------------------- ________________ - - www સ્થાકૂઢમંજરી દીપિકા | अपरं च भवदभीष्ट आगमः प्रत्युत तत्प्रणेतुरसर्वज्ञत्वमेव साधयति । पूर्वापरविरु द्धार्थवचनोपेतत्वात् । तथाहि । "न हिंस्यात् सर्वभूतानि" इति प्रथममुक्त्वा, पश्चात् तत्रैव पठितम् → “षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि।। अश्वमेधस्य वचनान्यूनानि पशुभिस्त्रिभिः॥"तथा “अग्नीषोमीयं पशुमालभेत ।" “सप्तदश प्राजापत्यान् पशूनालभेत" इत्यादि वचनानि कथमिव न पूर्वापरविरोधमनुरुध्यन्ते। પરોક્ષથી પણ ઈશ્વરની સર્વજ્ઞતાનો બોધ અસિદ્ધ છે. પરોક્ષ પ્રમાણ અનુમાનરૂપ કે શાબ્દરૂપ હોઈ શકે. તિ તેમાં અનુમાનથી પણ સર્વજ્ઞતાનો બોધ અશક્ય છે. અનુમાનજ્ઞાન લિંગ અને લિંગીનાં સંબંધના સ્મરણપૂર્વક હેય છે. અર્થાત વ્યાતિજ્ઞાનપૂર્વક હોય છે. જેમ કે, “પર્વત અગ્નિવાળો છે કેમ કે ધૂમાડાવાળે છેઆ સ્થળે પ્રથમ Rી ધૂમાડાની અગ્નિ સાથેની વ્યાપ્તિનું સ્મરણ થાય છે કે જ્યાં જ્યાં ધૂમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આ વ્યાપ્તિનું ગ્રહણ રસોડા વગેરે સ્થળોએ આવો સંબંધ પ્રત્યક્ષ જોયા બાદ થાય છે. આવી વ્યાપ્તિનું એટલે કે આવા સંબંધનું સ્મરણ થયા પછી જ પર્વત અગ્નિવાળો છે એવું અનુમાન થાય છે.) પ્રસ્તુતમાં સર્વજ્ઞતા અનુમેય ઈશ્વરરૂપ પક્ષમાં સાધ્ય છે. તેને સિદ્ધ કરવા શું માટે કોઈ વ્યભિચારી લિંગ અમને દેખાતું નથી. ઇશ્વર પોતે જ આપણાથી અત્યંત દૂર છે. હવે એ ઇશ્વરગત છું કોઈ વિશિષ્ટ ગુણ-આદિનું પ્રત્યક્ષ થાય, તો તે ઇશ્વરની સર્વજ્ઞતા માટે લિંગ બને. પરંતુ તે પ્રત્યક્ષ આપણા માટે શક્ય નથી. કેમકે ઇશ્વર અને તેનાં ગુણ વગેરે આપણા માટે અતીન્દ્રિય છે. તેથી ઇશ્વરની સર્વજ્ઞતા સાથે પ્રતિબદ્ધ એવા વિશિષ્ટ ગુણાદિરૂપ લિંગનો ઈશ્વરમાં સંબંધ ગ્રહણ થતો ન હોવાથી અનુમાન દ્વારા ઈશ્વરની સર્વજ્ઞતા સિદ્ધ થતી નથી. જગતની વિચિત્રતામાં સર્વશતા અકારણ પૂર્વપક્ષ:- ઇશ્વર જો સર્વજ્ઞ ન હોય, તો જગતમાં જે ચિત્ર દેખાય છે, તે અનુ૫૫ન્ન બની જશે. એક | બાજુ પર્વત ોય અને બીજી બાજુ ઊંડી ખીણ શેય, એક જ માના બે છોકરામાં એક બુદ્ધિશાળી હોય અને બીજાને બુદ્ધિ સાથે બારમો ચંદ્રમાં હોય, વગેરે વિચિત્રભાવોનો ઉત્પાદક ઈશ્વર છે. જો આ વિચિત્રભાવો માટે કોઇ નિયામકન માનીએ તો વિચિત્રતા અનુ૫૫ન્ન થઈ જાય. અને આવો નિયામક ઇશ્ર્વર સર્વભાવોનો જ્ઞાતા ન હેય, તો વિચિત્રતા બનાવી ન શકે; કેમકે જ્ઞાન અને ઈચ્છાપૂર્વક કૃતિ પ્રયત્ન છે. તેથી આ દેખાતી વિચિત્રતા અન્યથા અનુપપન્ન થવા દ્વારા અર્થોપત્તિથી ઇશ્વરની સર્વજ્ઞતાને સિદ્ધ કરે છે. ઉત્તરપક્ષ :- આ સંગત નથી. જગતની વિચિત્રતાને ઇશ્વરની સર્વજ્ઞતાસાથે અવિનાભાવ નથી. અવિનાભાવ:- જેના વિના જે ભાવ ઉપપન્ન થઇ ન શકે તે ભાવનો તે ભાવ સાથે અવિનાભાવ હોય છે. જેમ કે અગ્નિ વિના ધૂમાડો ઉપપન્ન થતો નથી. તેથી ધૂમાડાનો અગ્નિ સાથે અવિનાભાવ છે. ઉપપન્ન થવું = ઉત્પત્તિ યુકિતથી સિદ્ધ થવી.) જગતની વિચિત્રતા ઇશ્વરમાં સર્વજ્ઞતા ન હોય તો ઉ૫૫ન્ન થઈ શકે જ નહિ એવું નથી. અર્થાત જગતની વિચિત્રતા ઇશ્વરની સર્વજ્ઞતા વિના પણ ઉપપન્ન છે જ. તે આ પ્રમાણે આ જગત બે વિભાગમાં વહેંચાયેલું છે. (૧)જંગમ==સ અને (ર)સ્થાવર. એમાં જે ત્રસ છે તેઓ માત્ર જીવરૂપ છે. આ જીવોમાં જે વિચિત્રતા છે, છે તે પોતપોતાનાં શુભાશુભકર્મોનાં ઉદયની વિચિત્રતાને આધારે છે. જે સ્થાવર છે તેમાં બે વિભાગ છે. (૧)જીવ અને (ર)અજીવ. એમાં જે જીવો છે–તેઓની વિચિત્રતા ત્રસજીવોની જેમ જ સમજવી. જે અચેતન પદાર્થો છે તે બધા બસ-સ્થાવર જીવોનાં શુભાશુભ કર્મોનાં ઉપભોગ માટેની યોગ્યતાના સાધનરૂપ છે. તેથી તેઓમાં વિચિત્રતા આવે છે. અર્થાત્ જીવનાં વિચિત્ર કર્મોદયથી જ તેવા પ્રકારની વિચિત્ર જડસામગ્રી સર્જાય છે કે, જે સામગ્રીની સહાયથી જીવ તેવા પ્રકારનાં કર્મોદયનો ઉપભોગ કરી શકે. આમ જીવની શુભાશુભ ઉપભોગની 2 . ઉતરેય (ઈ-૨૨) / ૨. તૈત્તિરીયસંહિતા – ૨-૪ / કાવ્ય - ૬ 58 Page #90 -------------------------------------------------------------------------- ________________ # # * # # સ્થાઠમંજરી | तथा 'नानृतं ब्रूयात्' इत्यादिनाऽनृतभाषणं प्रथमं निषिध्य पश्चात् “ब्राह्मणार्थेऽनृतं ब्रूयात्" इत्यादि। तथा → "न नर्मयुक्तं. वचनं हिनस्ति न स्त्रीषु राजन्! न विवाहकाले। प्राणात्यये सर्वधनापहारे पञ्चानृतान्याहुरपातकानि"। तथा “परद्रव्यानि लोष्ठवत्" इत्यादिना अदत्तादानमनेकधा निरस्य पश्चादुक्तम् – “यद्यपि ब्राह्मणो हठेन परकीयमादत्ते छलेन । वा तथापि तस्य नादत्तादानम् । यतः सर्वमिदं ब्राह्मणेभ्यो दत्तम् । ब्राह्मणानां तु दौर्बल्याद् वृषलाः परिभुञ्जते। तस्मादपहरन् ।। ब्राह्मणः स्वमादत्ते स्वमेव ब्राह्मणो भुङ्क्ते स्वं वस्ते स्वं ददाति" इति ॥तथा “अपुत्रस्य गतिर्नास्ति' इति लपित्वा, “अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम्। दिवं गतानि विप्राणामकृत्वा कुलसन्ततिम् ॥” इत्यादि। कियन्तो वा दधिमाषभोजनात् । कृपणा (कृष्णा?) विवेच्यन्ते। तदेवमागमोऽपि न तस्य सर्वज्ञतां वक्ति। किञ्च, सर्वज्ञः सन्नसौ चराचरं चेद् विरचयति, तदा जगदुपप्लवकरणवैरिणः पश्चादपि कर्तव्यनिग्रहान् सुरवैरिणः एतदधिक्षेपकारिणश्चास्मदादीन् किमर्थं सृजति ? તા તન્નાથં સર્વજ્ઞઃ | યોગ્યતાનાં સાધન તરીકે તેઓની વિચિત્રતા પણ અનાદિસિદ્ધ છે. આમ જગતમાં રહેલી સર્વ વસ્તુઓની વિચિત્રતા સિદ્ધ થઈ જાય છે. તેથી તેની ઉપપત્તિમાટે સર્વજ્ઞ એવા ઇશ્વરને માનવાની આવશ્યક્તા નથી. સર્વજ્ઞતા આગમથી અસાધ્ય આગમથી પણ ઈશ્વરની સર્વજ્ઞતા સિદ્ધ નથી. તે આ પ્રમાણે – આગમના રચયિતા કોણ? ઇશ્વર પોતે કે બીજો કોઈ? જો ઇશ્વરને આગમના કર્તા માનશો તો ઇશ્વરનાં સર્વજ્ઞતા વગેરે વિશિષ્ટગુણોને આગમ દ્વારા આ ઇશ્વર પોતે જ બતાવનાર થયો. અર્થાત જો ઇશ્વર સ્વકૃત આગમ દ્વારા પોતાનાં જ ગુણોનું ઉત્કીર્તન કરશે, આ તો ઈશ્વરમાં મહત્તા નહી આવે. કેમ કે મહાન પુરુષો પોતાનાં ગુણો સ્વમુખે ગાતા નથી. વળી ઈશ્વર આ શાસ્ત્રોનાં કર્તા છે તે વાત બુદ્ધિમાં બેસે એવી નથી. શાસ્ત્ર એ “અવગેરે વર્ણમય છે અને વર્ગોની ઉત્પતિ તાલ વગેરેનાં વ્યાપારથી ઉદ્ભવે છે. આવા વ્યાપારો શરીરમાં જ સંભવી શકે. શરીર વિના આવી ચેષ્ટાઓ સંભવી ન શકે. હવે શાસ્ત્રકર્તા ઇશ્વરને સશરીર માનવામાં તો પૂર્વોકતદોષો છે. તેથી ઇશ્વરને સશરીર માની ન શકાય. તેવી, ઈશ્વરને વર્ણાત્મકશાસ્ત્રોનાં રચયિતા તરીકે પણ જાણી શકાય નહિ. પૂર્વપક્ષ :- આ શાસ્ત્રોની રચના ઈશ્વરે નથી કરી, પણ પૂર્વના મહર્ષિ વગેરે અન્યોએ કરી છે. તેઓ સશરીર લેવાથી શાસ્ત્રનિર્માણ કરે તેમાં દોષ નથી. ઉત્તરપલ :- એ શાસ્ત્ર રચનારા ઋષિઓ સર્વજ્ઞ હતા કે અસર્વજ્ઞ? જો ‘શાસ્ત્ર રચનારાઓ સર્વજ્ઞ છે. એમ માનશો તો એ ઈશ્વર માનવા પડશે, કેમકે તમારા મતે ઇશ્વર સિવાય બીજો કોઈ સર્વજ્ઞ હેઈ ન શકે. તેથી તમારા એક ઈશ્વરનો અભ્યપગ બાધિત થઈ જશે. વળી ઇશ્વરને સર્વજ્ઞ તરીકે સિદ્ધ કરવાની ચર્ચામાં તમે બીજા સર્વજ્ઞની કલ્પના કરી. એની સર્વજ્ઞતા પૂર્વોક્ત રીતે સિદ્ધ કરવા માટે વળી ત્રીજા સર્વજ્ઞને કલ્પ. આમ ઘણા સર્વજ્ઞોની કલ્પના કરવાની રહેશે, તેથી અનવસ્થાદોષ આવશે. જો આ શાસ્ત્રકર્તા સર્વજ્ઞ નથી, એમ માનશો તો તેનાં વચનપર કોણ વિશ્વાસ કરશે? કારણ કે અસર્વજ્ઞનાં આગમો પ્રત્યક્ષાદિથી બાધિત થઈ શકતાં હેવાથી વ્યભિચારી હેય છે. તેથી આવા અસર્વજ્ઞના આગમ દ્વારા ઇશ્વરની સર્વજ્ઞતા પ્રમાણભૂત બનતી નથી. દ ૨. બાપતંમસૂત્ર છે. EAR. उद्वाहकाले रतिसम्प्रयोगे प्राणात्यये धनापहारे । विप्रस्य चार्थे ह्यन्तं वदेयुः पञ्चानृतान्याहरपातकानि ॥ "इति वसिष्ठधर्मसूत्रे १३-३५॥ RAHA ३. सर्व स्वं ब्राह्मणस्येदं यत्किञ्चिजगतीगतम् । श्रेष्ठं येनाभिजनेनेदं सर्वं वै ब्राह्मणोऽर्हति ॥ स्वमेव ब्राह्मणो भुक्ते स्वं वस्ते स्वं ददाति च। RA आनृशंस्याद् ब्राह्मणस्य भुञ्जते हीतरे जनाः ॥ इति पाठः मनुस्मृतौ १-१००-१०१ ॥ ૪. રેવીમા વિતે / ૫. સાપતંમસૂત્રે || સર્વજ્ઞતા આગમથી અસાધ્ય . Page #91 -------------------------------------------------------------------------- ________________ ચાલી तथा स्ववशत्वं स्वातन्त्र्यम्। तदपि तस्य न क्षोदक्षमम्। स हि यदि नाम स्वाधीनः सन् विश्वं विधत्ते, परमकारुणिकश्च त्वया वर्ण्यते, तत्कथं सुखितदुःखिताद्यवस्थाभेदवृन्दस्थपुटितं घटयति भुवनम् ? एकान्तशर्मसंपत्कान्तमेव तु किं न निर्मिमीते? अथ जन्मान्तरोपार्जिततत्तत्तदीयशुभाशुभकर्मप्रेरितः सन् तथा करोतीति, दत्तस्तर्हि स्ववशत्वाय जलाञ्जलिः॥ कर्मजन्ये च त्रिभुवनवैचित्र्ये शिपिविष्टहेतुकविष्टपसृष्टिकल्पनायाः कष्टैकफलत्वाद् अस्मन्मतमेवाङ्गीकृतं प्रेक्षावता।।। तथाचायातोऽयं 'घर्टकुट्यां प्रभातम्” इति न्यायः। किञ्च प्राणिनां धर्माधर्मी अपेक्षमाणश्चेदयं सृजति, प्राप्तं तर्हि । यदयमपेक्षते तन्न करोति, इति। न हि कुलालो दण्डादि करोति। एवं कर्मापेक्षश्चेद् ईश्वरो जगत्कारणं स्यात् तर्हि कर्मणि || ईश्वरत्वम् ईश्वरोऽनीश्वरः स्याद् इति॥ વેદ-આગમમાં પૂર્વાપરવિરોધિતા-પ્રાણાતિપાત વળી તમને ઇષ્ટ એવા આગમશે તો તે આગમોના કર્તા અસર્વજ્ઞ છે, એ વાતને જ પુરસ્કૃત કરે છે. કારણ દૂ કે આગમનાં વચનો પૂર્વાપર વિરુદ્ધ અર્થના પ્રતિપાદક છે. અહીં સૌ પ્રથમ પ્રાણાતિપાત હિસાવિષયક વિરૂદ્ધાર્થક વચનો બતાવે છે. એ આગમમાં પ્રથમ “સર્વભૂત જીવોની હિંસા ન કરવી જોઈએ." ઈત્યાદિ હિંસાનિષેધક વચનો બતાવ્યા. પછી તેમાં જ “અશ્વમેધ યજ્ઞના મધ્યમ દિવસે પ૯૭ (૬૦૦-૩)પશુઓનો વધ કરવો જોઈએ.” તથા “અગ્નિ અને સોમયજ્ઞ)સંબંધી પશુઓનો વધ કરવો જોઈએ.” તથા “પ્રજાપતિ સંબંધી યજ્ઞમાં સત્તર પશુઓ વધ્ય છે.” ઈત્યાદિ હિસાસૂચક વચનો બતાવ્યા. તેથી અહીં પૂર્વાપર વિરોધ શું નથી? અર્થાત આ વચનો પૂર્વાપર વિરોધવાળા છે. આમ પ્રાણાતિપાતવિષયક વિરોધી વચનો બતાવ્યાં. મૃષાવાદ-અદત્તાદાન વિષયક વિરૂદ્ધ વચનો તથા “અસત્ય વચન બોલવું ન જોઈએ.” વગેરે વચનથી અસત્ય ભાષણનો પ્રથમ નિષેધ કર્યો, પછી તે “બ્રાહ્મણને માટે અસત્ય બોલવું જોઈએ.” વગેરે તથા “હે રાજન ! હાસ્યયુકત, સ્ત્રી સાથે કીડા વખતે, તથા | વિવાહનાં પ્રસંગે, તથા પ્રાણનાં નાશ વખતે, તથા સર્વધનનાં અપહરણ વખતે, પાંચ વખતે વચનો અસત્ય શ્રેય તો પણ પાપ લગાડતાં નથી. ઈત્યાદિ અસત્ય સમર્થક વચનો બતાવ્યા. આમ મૃષાવાદના વિષયમાં પરસ્પર વિરોધી વચનો બતાવ્યા. તથા “પારકાનું ધન પત્થર સમાન છે.” એમ અનેક પ્રકારે અદત્તાદાનનો પ્રથમ નિષેધ કર્યો. અને પછી “બ્રાહ્મણને અદત્તાદાન લાગતું નથી. કેમકે ઈશ્વરે આ બધું જ બ્રાહ્મણોને અર્પણ કર્યું છે. બ્રાહ્મણોની દુર્બળ -નાથી શૂદ્રો તેનો ઉપભોગ કરે છે, તેથી જ બ્રાહ્મણ ને શૂદ્રો પાસેથી તે ધન વગેરે હરી લે તો પણ તે બ્રાહ્મણ છે પોતાનું જ ગ્રહણ કરે છે. પોતાનું જ ભોગવે છે, પોતાનું જ પહેરે છે. અને પોતાનું જ આપે છે.” ઈત્યાદિ અદત્તાદાનપોષક વચનો બતાવ્યાં. આ પ્રમાણે અદત્તાદાનવિષયક પૂર્વાપર વિરોધ સૂચિત કર્યો. મૈથુન આદિમાં વિરોધી વચનો તથા “પુત્રથી રહિતની પરલોકમાં ગતિ=સદ્ગતિ નથી.એમ કહને પછી “કુમારપણાથી જ બ્રહ્મચારી 3 એવા હજારો બ્રાહ્મણો કુલસંતતિ પુત્રોને ઉત્પન્ન કર્યા વિના જ દેવલોક પામ્યા છે.” આ વચનદ્વારા પરલોકમાં સદ્ગતિ બતાવી. આમ અહીં પણ પૂર્વાપર વિરોધ બતાવ્યો. દહિં અને અડદનાં ભજનથી કેટલા ER१. उद्देश्यासिद्धिप्रतीतस्थलेऽयं न्यायः युज्यते तदर्थश्चायम्-'कश्चित् शाकटिक: मार्गे राजदेयं द्रव्यं दातुमनिच्छन्मार्गान्तरं समासादयति, परं रात्रौ भ्रष्टमार्गः प्रभाते राजग्राह्यद्रव्यग्राहिकुटीसन्निधावेवागच्छति । तेन तदुद्देश्यं न सिध्यतीति । +:: : : કાવ્ય - ૬ HIRIBENITIN Page #92 -------------------------------------------------------------------------- ________________ મ્યાન મંજરી तथा नित्यत्वमपि तस्य स्वगृह एव प्रणिगद्यमानं हृद्यम्। स खलु नित्यत्वेनैकरूपः सन् त्रिभुवनसर्गस्वभावोऽतत्स्वभावो वा ? प्रथमविधायां जगन्निर्माणात् कदाचिदपि न उपरमेत । तदुपरमे तत्स्वभावत्वहानिः । एवं च सर्गक्रियायाः | अपर्यवसानादेकस्यापि कार्यस्य न सृष्टिः । घटो हि स्वारम्भक्षणादारभ्य परिसमाप्तेरुपान्त्यक्षणं यावद् निश्चयनयाभिप्रायेण न घटव्यपदेशमासादयति । जलाहरणाद्यर्थक्रियायामसाधकतमत्वात् । ההההה કૃપણોને સંતોષ પમાડી શકાય ? અથવા દહિં અને અડદનાં ભોજનમાંથી કેટલા કાળાને જૂદા પાડવા ? (અડદ કાળા હોય છે. ) અર્થાત્ તમારા આગમમાં કેટલા દૂષણો બતાવવા? ટૂંકમાં, આ આગમો પણ ઇશ્વરની સર્વજ્ઞતા સિદ્ધ કરતાં નથી. વળી જો સર્વજ્ઞ ઇશ્ર્વર આ ચરાચર જગતને રચે છે, એમ હોય તો આ જગતને ઉપદ્રવ કરનારાઓને, તથા પછી પણ જેઓનો નિગ્રહ આવશ્યક છે તેવા અસુરોને, તથા તે જ ઇશ્ર્વરનો તિરસ્કાર કરનારા અમારા જેવાઓને ઇશ્ર્વર શા માટે પેદા કરે છે ? અર્થાત્ પોતાનાં જ્ઞાનદ્ગારા પ્રથમથી જ તેવાઓને ઓળખીને ઇશ્વરે તેવાઓનું સર્જન કરવું ન જોઇએ. પણ તેમ થતું દેખાતું નથી. તેથી સિદ્ધ થાય છે કે ઇશ્ર્વર સર્વજ્ઞ નથી. ઈશ્વરની સ્વતંત્રતાનું નિરાકરણ તથા * ઇશ્ર્વર સ્વવશ અર્થાત્ સ્વતંત્ર છે.” તે તર્ક પણ યુક્તિક્ષમ નથી. સ્વાધીન અને પરમકારુણિક ઇશ્ર્વર જગતનું સર્જન કરે છે, એવો તમારો અભિપ્રાય છે. જો કારુણિક ઇશ્વર સ્વાધીનપણે સર્વજગતને ઉત્પન્ન કરે છે. તો તે ઇશ્વરે સુખિત-દુ:ખિતવગેરે અનેક અવસ્થાઓનાં સમૂહથી વ્યાપ્ત એવા જગતની રચના શું કામ કરી ? સર્વથા સુખ-શાંતિ અને સંપત્તિથી પૂર્ણ અને અત્યંત મનોહર જગતની રચના કરવા પણ તે ઇશ્વર સમર્થ હતો, છતાં તેણે તેવી મનોહર સૃષ્ટિ શું કામ ન રચી ? ખરેખર અહીં ઇશ્વરની નિર્દયતા તથા પક્ષપાત જ સિદ્ધ થાય છે. પૂર્વપક્ષ :– ઇશ્વર પોતે તો પરમકૃપાળુ જ છે. પરંતુ જીવનાં જ પૂર્વજન્મનાં ઉપાર્જિત . શુભાશુભ કર્મથી પ્રેરાઇને ઇશ્વરને આવી વિચિત્ર સૃષ્ટિ રચવી પડી. જીવ પૂર્વજન્મના શુભકર્મનાં ફળને ભોગવી શકે તે માટે સ્વર્ગાદિ તથા અશુભકર્મનાં ફળને ભોગવી શકે તે માટે નરકાદિની રચનાં તથા સુખ-દુ:ખનાં સાધનોની રચના ઇશ્વર કરે છે અને જીવોને સ્વ-સ્વકર્માનુસારે સુખ–દુ:ખ આપે છે. ઉત્તરપક્ષ :– તો પછી સર્યું ઇશ્વરનાં સ્વાધીનપણાથી ! જો ઇશ્વર સ્વતંત્રપણે સુખાદિ આપી શકતો ન હોય, પરંતુ બીજાની અપેક્ષા રાખતો હોય તો તે ઇશ્ર્વર પોતાના કાર્ય માટે સ્વવશ નથી. તેથી પરાધીન એવા તેની વ્યર્થ કલ્પનાથી પણ સર્યું. કર્મની ઈશ્વરતા -> વળી જો ત્રણ ભુવનની વિચિત્રતા કર્મજન્ય છે, તો મહેશ્વરે આ વિશ્ર્વની સૃષ્ટિ રચી એવી કલ્પના કષ્ટદાયક બનશે. અને બુદ્ધિમાન તમે અમારા મતનો સ્વીકાર કર્યો છે, તેમ મનાશે. તેથી અહીં ‘ઘટાં પ્રમાતમ્' ન્યાય પ્રાપ્ત થાય છે. (આ ન્યાયનો અર્થ કોઇક વ્યક્તિ કરયોગ્ય વસ્તુનાં કરને ભર્યા વિના શહેરમાં પ્રવેશવા ઇચ્છે છે. તેથી કર ભરવાનાં સ્થાનવાળા માર્ગને છોડી બીજા માર્ગથી જવા પ્રયત્ન કરે છે. પણ રાત પડવાથી માર્ગભ્રષ્ટ થવાથી સવારે ભમતો ભમતો તે સ્થાને જ આવી પહોંચે છે. તેની જેમ જ્યાં પ્રયત્ન કરવા છતાં પોતાનો ઉદ્દેશ સિદ્ધ થતો નથી ત્યાં આ ન્યાય પ્રાપ્ત થાય છે.) અહીં જગતની વિચિત્રતા સિદ્ધ કરવા અમે કર્મને માનીએ છીએ. તમે એ માટે ઇશ્વરને સિદ્ધ કરવા ઘણો પ્રયત્ન કર્યો. પણ તમારો ઉદ્દેશ સિદ્ધ ન થયો. અને અંતે અમારા મતમાં આવવું પડયું. તેથી તમને પણ આ ન્યાય લાગુ પડે છે. વળી જીવોનાં ધર્મ અને અધર્મની અપેક્ષા રાખીને જો ઇશ્વર વિચિત્રતા કર્મની ઇશ્વરતા 61 Page #93 -------------------------------------------------------------------------- ________________ મમમમમ : : સ્થાપ્નાદરી अतत्स्वभावपक्षे तु न जातु जगन्ति सृजेत् तत्स्वभावायोगाद् गगनवत्। अपि च तस्य एकान्तनित्यस्वरूपत्वे सृष्टिवत् । संहारोऽपि न घटते। नानारूपकार्यकरणेऽनित्यत्वापत्तेः। स हि येनैव स्वभावेन जगन्ति सृजेत् तेनैव तानि संहरेत् स्वभावान्तरेण वा? तेनैव चेत्? सृष्टिसंहारयोर्योगपद्यप्रसङ्गः, स्वभावाभेदादेकस्वभावात् कारणादनेकस्वभाव कार्योत्पत्तिविरोधात्। स्वभावान्तरेण चेत्? नित्यत्वहानिः । स्वभावभेद एव हि लक्षणमनित्यतायाः । यथा E पार्थिवशरीरस्याहारपरमाणुसहकृतस्य प्रत्यहमपूर्वापूर्वोत्पादेन स्वभावभेदादनित्यत्वम्। इष्टश्च भवतां सृष्टिसंहारयोः शम्भौ स्वभावभेदः, रजोगुणात्मकतया सृष्टौ, तमोगुणात्मकतया संहरणे, सात्त्विकतया च स्थितौ, तस्य व्यापारस्वीकारात्। एवं च अवस्थाभेदः, तद्भेदे चावस्थावतोऽपि भेदाद् नित्यत्वक्षतिः ॥ :::: કરે છે; તો એક નિયમ છે કે, જેને જેની અપેક્ષા હોય તે તેને કરે નહીં. જેમકે કુંભારને ઘડા પ્રત્યે દંડની અપેક્ષા Iછે તો કુંભાર દંડને બનાવતો નથી. એમ ઇશ્વરને જગતની વિચિત્રતા માટે ધર્માધર્મરૂપ કર્મની અપેક્ષા છે. તેથી ઈશ્વર કર્મને બનાવતો નથી એમ સિદ્ધ થાય છે. અર્થાત્ કર્મ પોતે ઇશ્વરાધીન નથી, પરંતુ ઈશ્વર કર્મને આધીન છે. અને જે સ્વવશ હોય તે ઈશ્વર કહેવાય. તેથી તમારે હિસાબે પણ જો ઇશ્વર કર્મની અપેક્ષા રાખીને જગતનું કારણ છે, તો ખરેખર ઈશ્વર તો કર્મ જ છે, અને તમે કલ્પેલો ઇશ્વર પોતે ઈશ્વર નથી. આમ ઈશ્વર છું સ્વતંત્ર પણ સિદ્ધ થતો નથી. ઈશ્વરની નિત્યતાનું વારણ એવું “ઇશ્વર નિત્ય છે. એવું વચન પણ તમારા મનમાં જ શોભે છે. પરવાદી સાથેનાં વિવાદમાં શોભા પામતું નથી. હંમેશા એકરૂપવાળો આ ઇશ્વર ત્રણભુવનને ઉત્પન્ન કરવાનાં સ્વભાવવાળો છેકે તેવા સ્વભાવને નથી? જો ઈશ્વર “ત્રિભુવન સર્જન કરવાનાં સ્વભાવવાળો છે.”એમ કહેશો તો સતત જગતનું નિર્માણ જ થયા કરવું જોઇએ. વસ્તુનો વિનાશ વગેરે થવું ન જોઈએ, અને તેથી જગત વસ્તુઓથી ભરાઈ જવું જોઇએ, છલકાઈ જવું જોઈએ. જો આ ભયથી ઇશ્વર ને જગતનાં નિર્માણના કાર્યમાંથી અટકી જશે, તો તેનો નિર્માણનો સ્વભાવ નહીં રહે; કેમકે સ્વભાવ વિરૂદ્ધ કાર્ય ન થાય. તેથી ઇશ્વર જો નિર્માણરૂપ કાર્ય ન કરે, તો તેનો તેવો સ્વભાવ પણ ન રહેવાથી તે ઈશ્વર નિર્માણ સ્વભાવવાળા તરીકે અસિદ્ધ થશે. તથા એકસ્વભાવી નિત્ય ઈશ્વરે |ઉપાડેલી સર્જનક્રિયા સતત ચાલુ રહેતી હોવાથી એકપણ કાર્ય સૃષ્ટ પૂર્ણ થશે નહીં. કારણ કે નિશ્ચયનયની અપેક્ષાએ કોઇપણ કાર્ય તે ક્રિયાનાં ચરમ સમયે જ થાય છે. અર્થાત ક્રિયાકાળ અને કાર્યકાળ એક જ સમયે 1ોય. નિશ્ચયનયની અપેક્ષાએ કુંભાર ઘડો બનાવવાની ક્રિયા આરંભે ત્યારથી માંડી તે કાર્યનાં દ્વિચરમ સમય સુધી ઘટ બનાવવાની ક્રિયા થતી નથી. આ નયની અપેક્ષાએ ચરમ સમયે જ ઘટની ક્રિયા થાય છે. અને ઘટ બને છે. તેની પહેલાનાં કાર્યો પાણી ધારણ કરવું વગેરે ઘટનાં કાર્યો કરવામાં અસમર્થ છે. તેથી ઘટની જે અર્થક્રિયા છે, તે અર્થક્રિયા તેઓમાં ન લેવાથી તેઓ “ઘટ વ્યપદેશ પામી ન શકે. શંકા - ઘટની પહેલા થયેલાં કાર્યો ઘટકાર્યમાં કારણ બને છે તેથી ઉપચારથી પાણી ધારણ વગેરે અર્થક્રિયા કરી શકે છે. સમાધાન:- નિશ્ચયનય કાર્યમાં સાધકતમ કારણ હેય તેને જ કારણ તરીકે માને છે. અને જે સાક્ષાત દર કાર્ય કરે તે જ સાધતમ કહેવાય. ઘટની પહેલાનાં કાર્યો પાણી લાવવામાં સાક્ષાત કારણ ન લેવાથી સાધક્તમ સાધન બનતા નથી. માટે પહેલાનાં બધા કાર્યો ઘટા વ્યપદેશ પામી શકતા નથી. તદૈવ, અહીં પણ જ્યાં સુધી ક્રિયા ચાલતી હેય, ત્યાં સુધી કાર્યનો વ્યપદેશ કરી શકાય નહિ. સર્જનક્રિયામાં દરેક ક્ષણે જૂદા-જૂદાકાર્યો થતાં કાવ્ય - ૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ इच्छावशात् चेत् ? સ્યાતામંજરી अथास्तु नित्यस्तथापि कथं सततमेव सृष्टौ न चेष्टते । નનુ તા ઞપીચ્છા: स्वसत्तामात्रन्निबन्धनात्मलाभाः सदैव किं न प्रवर्तयन्तीति स एवोपालम्भः । तथा शम्भोरष्टगुणाधिकरणत्वे कार्यभेदानुमेयानां तदिच्छानामपि विषमरूपत्वाद् नित्यत्वहानिः केन वार्यते ? ॥ હોવા છતાં તે બધા કાર્યો ક્ષણિક છે, અને અપેક્ષિત કાર્યનું જે અર્થક્રિયાકારિપણ છે; તેનો તેઓમાં અભાવ છે. તેથી પરમાર્થથી તેઓ કાર્યરૂપ ગણાય નહીં, અને આ સર્જનક્રિયા કદી અટકવાની નથી. તેથી ક્રિયાનાં ચરમ સમયે નિષ્પન્ન થનાર અને સ્વઅર્થક્રિયાકારી એવા કાર્યનો હંમેશા અભાવ આવશે. તેથી ત્યાંસુધી ઇશ્ર્વરને વિધાતા કહી શકાય નહિ. ઈશ્વરમાં નિત્યતાની હાનિ ઇશ્ર્વરનો સૃષ્ટિસર્જન કરવાનો સ્વભાવ નથી.' આ વિકલ્પ અસંગત છે. કેમકે તેનો આવો સ્વભાવ ન હોય તો તે સૃષ્ટિનું સર્જન પણ કરી ન શકે. જેનામાં જે કાર્ય કરવાનો સ્વભાવ નથી તે કાર્યને તે કરી ન શકે.' આકાશમાં સૃષ્ટિસર્જનનો સ્વભાવ નથી તો આકાશ સૃષ્ટિસર્જનનું કાર્ય કરતું નથી. આ જ નિયમ ઇશ્વરને પણ લાગું પડશે. આ જ પ્રમાણે ઇશ્વર એકાંતનિત્યરૂપવાળો હોઇ ઇશ્ર્વર સંહાર કરે તે સંભવતું નથી. કારણ કે જૂદા-જૂદા સ્વરૂપવાળા કાર્યો કરવામાં તો ઇશ્વરને અનિત્ય થવાની આપત્તિ આવશે–તે આ પ્રમાણે • ઇશ્ર્વર જે સ્વભાવથી જગતને બનાવે છે તે જ સ્વભાવથી જગતનો સંહાર કરે છે” એવો અભ્યુપગમ કરશો, તો સર્જન અને સંહાર આ બન્ને કાર્ય એક સાથે થશે. કારણકે બન્નેમાં સ્વભાવનું ઐકય છે. વળી બન્ને કાર્ય એકરૂપ જ થશે. કેમ કે એક સ્વભાવથી અનેક સ્વભાવવાળા કાર્યોની ઉત્પત્તિમાં વિરોધ છે. માટે સૃષ્ટિ અને સંહાર એ વિરોધી સ્વભાવવાળા હોવાથી એક જ સ્વભાવથી થઇ ન શકે. ઇશ્ર્વર સંહાર બીજા સ્વભાવથી કરે છે.” એમ માનશો તો ઇશ્વર નિત્ય નહિ રહે. કારણ કે સ્વભાવભેદ અનિત્યતાનું લક્ષણ છે. દૃષ્ટાંત : આહારપુગળોનાં સહકારથી શરીર દરરોજ ભિન્ન ભિન્ન આકારને ધારણ કરવારૂપ અપૂર્વતા પામે છે. આ અપૂર્વતા સ્વભાવભેદ વિના ન સંભવે. આમ સ્વભાવભેદથી અનિત્યતા સુસંગત બને છે. અર્થાત્ શરીરમાં દરરોજ થતા નવા નવા કાર્યો સ્વભાવભેદ વિના અસિદ્ધ છે, તેથી જ શરીરની અનિત્યતા પણ માન્ય છે. તે જ પ્રમાણે તમને પણ સૃષ્ટિ અને સંહાર કાર્યમાં શંભુ-ઇશ્ર્વરના સ્વભાવનો ભેદ ઇષ્ટ જ છે. કારણ કે તમારા મતે ઇશ્ર્વર સૃષ્ટિમાટે રજોગુણાત્મકરૂપે, સંહરમાટે તમોગુણાત્મકરૂપે અને સ્થિતિમાટે સાત્ત્વિકગુણાત્મક રૂપે પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ સર્જન રજોગુણનું, સંહાર તમોગુણનું અને સ્થિતિ સત્ત્વગુણનું કાર્ય છે. આ જૂદા-જૂદા ગુણો જૂદા-જૂદા સ્વભાવરૂપ છે. આમ તેવા તેવા સ્વભાવથી સર્જનાદિ ભિન્ન-ભિન્ન અવસ્થા આવતી હોવાથી અવસ્થાભેદથી અવસ્થાવાન (ઇશ્વર)પણ ભિન્ન થાય છે. અને આવો ભેદ અનિત્યતા વિના સંભવે નહીં, તેથી તમારા ઇશ્ર્વરની નિત્યતામાં ક્ષતિ છે. નિત્ય ઈચ્છાથી નિત્યસર્જનની આપત્તિ અથવા તે ઇશ્ર્વર ભલે નિત્ય હો, તો પણ તે હંમેશા સર્જનની પ્રવૃત્તિ શું કામ કરતો નથી ? પૂર્વપક્ષ :- ઇશ્ર્વર સ્વેચ્છાથી કાર્ય કરે છે, અર્થાત્ સર્જનની ઇચ્છા થાય તો સર્જનની પ્રવૃત્તિ કરે, અને સર્જનની ઇચ્છા ન થાય તો સર્જન ન કરે. ઉત્તરપક્ષ :- આ ઇચ્છાઓ કયા હેતુથી ઉત્પન્ન થઇ ? અહીં' બીજો કોઇ હેતુ બતાવી શકો તેમ નથી. કેમ १. बुद्धीच्छाप्रयत्नसंख्यापरिमाणपृथक्त्वसंयोगविभागाख्या अष्टौ गुणाः । નિત્ય ઇચ્છાથી નિત્યસર્જનની આપત્તિ 63 Page #95 -------------------------------------------------------------------------- ________________ સ્થાપ્નાદમંજરી किञ्च, प्रेक्षावतां प्रवृत्तिः स्वार्थकरु णाभ्यां व्याप्ता। ततश्चायं जगत्सर्गे व्याप्रियते स्वार्थात् कारुण्याद् वा ? न तावत् । * स्वार्थात्, तस्य कृतकृत्यत्वात्। न च कारुण्यात्, परदुःखप्रहाणेच्छा हि कारुण्यम् । ततः प्राक् सर्गाद् । जीवानामिन्द्रियशरीरविषयानुत्पत्तौ दुःखाभावेन कस्य प्रहाणेच्छा कारुण्यम् । सर्गोत्तरकाले तु दुःखिनोऽवलोक्य कारुण्याभ्युपगमे दुरुत्तरमितरेतराश्रयम्, कारुण्येन सृष्टिः सृष्ट्या च कारुण्यम् । इति नास्य जगत्कर्तृत्वं कथमपि सिड्चति॥ લકે તેમાં ઘણા દોષો આવે તેમ છે. તેથી માત્ર ઇચ્છાની પોતાની હાજરી (સત્તા)જ પોતાનાં સ્વરૂપની પ્રાપ્તિમાં નિક હેતુ છે. અર્થાત ઇશ્વરને આ ઇચ્છાઓ હેતુ વિના સ્વત ઉત્પન્ન થયેલી છે. એમ માનવું પડશે. આવી ઇચ્છાઓ હમેશા શું કામ સર્જનની પ્રવૃત્તિમાં ઈશ્વરને પ્રવર્તાવે? (અહીં કહેવાનો ભાવ એવો છે કે, જો ઈશ્વરને સર્જન કરવાની ઈચ્છા સ્વત: જ હેય, તો તે ઇચ્છા શા માટે હંમેશા ન રહે? સ્વત: ઉત્પત્તિશાલીનો વિનાશ અન્યથી ન સંભવી શકે. એટલે કે તે વસ્તુ વાસ્તવમાં નિત્ય જ છે. કેમ કે, જેનું જે સ્વરૂપે બીજા કોઇની અપેક્ષા વિના હોય તેનું તે સ્વરૂપ હંમેશા રહે જ. (જેમ કે આકાશનું સ્વરૂપ. તેથી નિત્ય એવી ઈચ્છા શા માટે નિત્યપ્રવૃત્તિ ન કરાવે? તેથી પૂર્વોક્ત દોષો અહીં ઊભા જ છે.). પૂર્વપક્ષ:- અમે ઈશ્વરને (૧)બુદ્ધિ (૨) ઇચ્છા (૩)પ્રયત્ન (૪)સંખ્યા (પ) પરિમાણ (૬)પૃથક્વ (૭)સંયોગ અને (૮)વિભાગ. એ આઠ ગુણોથી યુક્ત માનીએ છીએ. આ આઠ ગુણો દ્વારા ઇશ્વર જૂદા-જૂદા કાર્ય કરે છે. તેથી નિત્ય એક માત્ર સર્જનની આપત્તિ નથી. ઉત્તરપલ :- આમ માનવામાં નિત્યસર્જનનો દોષ નહીં રહે, પણ ઇશ્વરનાં એ જૂદા-જૂદા દરેક કાર્યો વાસ્તવમાં ઈશ્વરની કૃતિ (પ્રયત્ન)થી જ ઉત્પન્ન થાય છે. અને આ કૃતિ ઇચ્છાથી ઉત્પન્ન થાય છે. ઈશ્વર દ્વારા થતાં કાર્યોમાં ભેદ ઈશ્વરની કૃતિનાં ભેદ વિના ઘટી ન શકે. તેથી ઇશ્વરનાં પ્રયત્નમાં ભેદ સિદ્ધ થાય છે. અને આ કૃતિનો ભેદ અન્યથાઅનુ૫૫ન થવા દ્વારા ઇચ્છાના ભેદનું અનુમાન કરાવે છે. આમ કાર્યમાં ભેદથી ઇશ્વરની ઈચ્છાઓ પણ વિષમરૂપવાળી ભાસિત થાય છે. અતઃ ઇશ્વરની અનિત્યતાની હાનિ કેવી રીતે અટકાવી શકાશે? કેમ કે વિષમરૂપવાળી ઇચ્છાઓ વિષમરૂપવાળા ભિન્નરૂપવાળા ઇશ્વરને જ સિદ્ધ કરે છે. ઈશ્વરનું જગન્દ્રય કાયથી પણ અસિદ્ધ" વળી પ્રજ્ઞાવાન પુરુષોની કોઇપણ પ્રવૃત્તિ સ્વાર્થ કે બીજા પ્રત્યેની કરુણાથી જ થતી હોય છે, તે સિવાય થતી નથી. ઈશ્વર પણ પ્રજ્ઞાવાન હેવાથી તેની જગતકરણ પ્રવૃત્તિ સહેતુક છે. તો હવે તેની જગતની રચનામાં | કોણ હેતુ છે? સ્વાર્થ કે કરુણા? તે પ્રશ્ન રહ્યો. તેમાં સ્વાર્થરૂપ પ્રયોજનથી આ પ્રવૃત્તિ થાય છે, એમ માની શકાય તેમ નથી. કારણ કે ઈશ્વર “કૃતકૃત્ય' તરીકે જ સમ્મત છે. તેથી ઇશ્વરનું પોતાનું કોઈ પ્રયોજન બાકી નથી. તેથી ઇશ્વરની પ્રવૃત્તિ સ્વાર્થ માટે નથી, તેમ જ ઇશ્વરની આ પ્રવૃત્તિ કરુણાથી થતી પણ સિદ્ધ નથી. બીજાનાં દુઃખોનો નાશ કરવાની ઈચ્છા કરુણા છે. ઇશ્વરે સૃષ્ટિ સજી એ પહેલાં જીવોના શરીર, ઇન્દ્રિય અને ઇન્દ્રિયનાં વિષયો=અર્થો (શબ્દાદિ)હતા નહી. તમે તૈયાયિક-વૈશેષિકોએ પણ શરીરાદિને દુ:ખનાં હેતુઓ તરીકે અને હેયરૂપ ગણ્યા છે. સૃષ્ટિ પહેલાં એ બધાનો અભાવ હોવાથી જીવોને દુ:ખ હતું જ નહિ એ સિદ્ધ છે. તેથી છે ઇશ્વરે કોના દુઃખનો નાશ કરવાની ઇચ્છાથી સૃષ્ટિ બનાવી? અર્થાત તે વખતે કોઈ–પણ જીવ ઈશ્વરની કરુણાનો વિષય હતો નહીં કે જેને ખાતર ઇશ્વર સુષ્ટિ બનાવે. પૂર્વપક્ષ:- સુષ્ટિના સર્જન પછી જીવોને દુઃખી જોઈને જ ઈશ્વરની કરુણાયુક્ત પ્રવૃત્તિ થાય છે. અર્થાત $ ઇશ્વર કણાવાળો થઈને પ્રવૃત્તિ કરે છે, તે સિદ્ધ થાય છે. ઉત્તરપક્ષ - આમ માનવામાં તો ઇતરેતરાશ્રયદોષ આવે છે. કારણ કે, ભગવાને કરુણાથી સૃષ્ટિ સર્જી ' ' ' ' ' ' ' સરકારક કાવ્ય - ૬ s Page #96 -------------------------------------------------------------------------- ________________ ચાલ મંજરી तदेवमेवंविधदोषकलुषिते पुरुषविशेषे यस्तेषां सेवाहेवाकः स खलु केवलं बलवन्मोहविडम्बनापरिपाक इति। अत्र च यद्यपि मध्यवर्तिनो नकारस्य घण्टालालान्यायेन योजनादर्थान्तरमपि स्फुरति यथा “इमाः कुहेवाकविडम्बनास्तेषां न स्युर्येषां त्वमनुशासकः" इति तथापि सोऽर्थः सहृदयैर्न हृदये धारणीयः, अन्ययोगव्यवच्छेदस्याधिकृतत्वात्॥ इति બાર્થ: ॥ ૬ ॥ અને એ સૃષ્ટિનાં સર્જનથી ભગવાનને કરુણાનાં ભાવ ઉત્પન્ન થયા. અથવા તો ભગવાન કરુણાવાન છે, તેથી સૃષ્ટિ સર્જી એમ સિદ્ધ કરાય છે અને ભગવાને સૃષ્ટિ સર્જી તેનાથી ભગવાનને કરુણાવાન સિદ્ધ કરાય છે. તેથી પરસ્પરની સિદ્ધિમાં ઇતરેતરાશ્રયદોષ આવ્યો. તેથી ઇશ્વરનું જગત્કર્તૃત્વ કોઇપણ તર્કથી સિદ્ધ નથી. (વળી જો ઇશ્ર્વરે કરુણાથી સૃષ્ટિ સર્જી હોય, તો બધાને સુખી જ કરવા જોઇએ. પણ તેમ દેખાતું નથી. જો ઇશ્ર્વર લીલાને ખાતર સૃષ્ટિ બનાવે છે, તો લીલા તો બાળકની જેમ રાગીને જ શોભે. તેથી ઇશ્ર્વર રાગી અને બાળક જેવા સિદ્ધ થશે. વળી ઇશ્વર પોતે સ્વતંત્ર હોવાથી બીજા કોઇની આજ્ઞાને માથે ચડાવી તેણે સૃષ્ટિ સર્જી છે તેમ માની ન શકાય. તેમ માનવામાં પૂર્વવત અનવસ્થાદિ દોષો છે. કોઇપણ હેતુ વિના સર્જન માનવામાં ઇશ્વર શિષ્ટ ન ગણાય. શિષ્ટ વ્યક્તિની પ્રવૃત્તિ અકારણ હોતી નથી. “ઇશ્વરે પોતાનાં તથા સ્વભાવથી જ સૃષ્ટિ સર્જી છે માટે તેનું સર્જન શા માટે કર્યું વગેરે પ્રશ્નો ન પૂછી શકાય. પાણીનાં શીતળ સ્વભાવની જેમ આ પ્રશ્ન પણ કરવા યોગ્ય નથી." એ કહેવું અસંગત છે. કેમ કે ઇશ્વરને વિષે યુક્તિવિરોધી આવી કલ્પના બીજા પર ઠોકી બેસાડવી એ પોતાની અંધશ્રદ્ધા અને કદાગ્રહનું પરિણામ છે. આ રીતે તો બધા જ પોતપોતાનાં સિદ્ધાંત સ્વભાવને જ હેતુ બનાવી સિદ્ધ કરી શકશે. પછી સત્યાસત્યની પરીક્ષાનો અવસર જ નહિ રહે.) એવું અનેકદોષથી કલુષિત થયેલી વ્યક્તિવિશેષની સેવાનો તેઓનો આગ્રહ મોહની વિડમ્બનાનાં પરિપાકરૂપ છે. અર્થાત્ તેઓ ઇશ્વરને જગત્કર્તા તરીકે સ્વીકારીને તેની જ સેવા=(ઇશ્વરકૃત વેદાદિ છે તેમ માની તે મુજબ વર્તન) કરવાની જે ઇચ્છા રાખે છે તે ઇચ્છા મિથ્યાત્વમોહનીયકર્મનાં ઉદયના પ્રભાવથી છે. આ કાવ્યમાં ઉત્તરાર્ધના મધ્યમાં ‘ન' છે. તેનો ‘ઘટાલાલા' ન્યાયથી પૂર્વ અને ઉત્તર બન્ને સ્થળે અન્વય થઇ શકે છે. (ધટાલાલા=ધંટમાં રહેલો લોલક બન્ને બાજુ અથડાઇને રણકાર ઉત્પન્ન કરે છે. (તેના જેવો ન્યાય.)આના જેવા જ ‘મધ્યમણિ' ‘દેહલીદીપક' ‘ડમરુકમણિ' વગરે ન્યાયો છે. આ ન્યાયથી એક જ નકારનો બન્ને બાજુ અન્વય થઇ શકે.)તેથી ‘હે કરુણાસાગર પ્રભુ ! જેઓના અનુશાસક આપ છો ! તેઓને આવા કદાગ્રોરૂપ વિડમ્બના હોતી નથી.' એવો અર્થ પણ પ્રાપ્ત થાય. પરંતુ આ અર્થ સુજ્ઞ માણસે વિચારવો નહીં. કેમ કે આવો અર્થ સ્વીકારવામાં અયોગવ્યવચ્છેદ થાય છે. જ્યારે પ્રસ્તુતમાં અન્યયોગવ્યવચ્છેદ ઇષ્ટ છે. આમ વૈશેષિકોને માન્ય જગત્કર્તા ઇશ્વર અને તેના નિત્યત્યાદિ ગુણોનો નિષેધ આ કાવ્યમાં કર્યો છે. ॥ ૬ ॥ કરુણાથી જગતસર્જનનું ખંડન ... 65 Page #97 -------------------------------------------------------------------------- ________________ 8] સ્યાાદમંજરી अथ चैतन्यादयो रूपादयश्च धर्मा आत्मादेर्घटादेश्च धर्मिणोऽत्यन्तं व्यतिरिक्ता अपि समवायसम्बन्धेन संबद्धाः सन्तो धर्मधर्मिव्यपदेशमश्नुवते इति तन्मतं दूषयन्नाह न धर्मधर्मित्वमतीवभेदे वृत्त्यास्ति चेन्न त्रितयं चकास्ति। इहेदमित्यस्ति मतिश्च वृत्तौ न गौणभेदोऽपि च लोकबाधः ॥ ७ ॥ धर्मधर्मिणोरतीवभेदे (अतीव इत्यत्र इव शब्दो वाक्यालंकारे तं च प्रायोऽतिशब्दात् किंवृत्तेश्च प्रयुञ्जते शाब्दिकाः, यथा 'आवर्जिता किञ्चिदिव स्तनाभ्याम्" "उद्वृत्तः क इव सुखावहः परेषाम्" इत्यादि) ततश्च धर्मधर्मिणोः ધર્મ-ધર્મી વચ્ચેના એકાંતભેદનો નિરાસ હ વે આત્મા વગેરેના ચૈતન્ય વગેરે ધર્મો અને ઘટ વગેરેના રૂપવગેરે ધર્મો પોતાનાં ધર્માંથી અત્યંત ભિન્ન છે, અને સમવાયસંબંધથી સંબદ્ધ છે. તેથી તેઓ પરસ્પર ધર્મ ધર્મીનો વ્યપદેશ પામે છે. આવા તેઓના મતને દૂષિત કરતા કહે છે – - કાવ્યાર્થ : ધર્મ અને ધર્મી વચ્ચે અત્યંત ભેદ હોય તો તે બન્ને ધર્મ- ધર્મી બની શકતા નથી. “વૃત્તિ = સમવાયસંબંધથી બન્ને વચ્ચે ધર્મ-ધર્મી ભાવ છે, તે કહેવું અસંગત છે, કારણ કે ધર્મ–ધર્મી અને સંબંધ આ ત્રણે પ્રત્યક્ષજ્ઞાનના વિષયતરીકે ભાસતા નથી. “હેમ્” અહીં આ” આવી પ્રતીતિ આશ્રય-આશ્રયીભાવ બોધિકા છે, એમ કહેશો, તો સમવાયસંબંધમાં પણ સમવાયત્વની એવી પ્રતીતિ થાય છે. (તેથી અનવસ્થા આવશે.) ઘટાદિદ્રવ્યમાં આવી પ્રતીતિ મુખ્યભાવે છે. સમવાયાદિમાં ગૌણભાવે છે' તેવું કથન અસંગત છે. વળી લોકોમાં ‘પટમાં તંતુ' એવી પ્રતીતિ છે. જ્યારે તમારા મતે ‘તજુમાં પટ’ એમ બતાવાય છે. તેથી લોકબાધ છે. ‘ધર્મમિંળોતીવમેરે’ (અહીં અતીવમાં ઇવ શબ્દ વાકચાલંકારરૂપે વપરાયો છે. પ્રાય: કરીને આ રૂપે આ શબ્દ ‘અતિ’ અને ‘કિમ્' ના રૂપોની સાથે આવે છે=કવિઓ યોજે છે, જેમ કે ‘આવનિંતા ઋિøિવિ સ્તનાય્યામ્' એવો ‘કુમારસંભવ’ કાવ્યમાં તથા “વૃત્તઃ વ્ઝ વ પુલાવન્નઃ પરેષામ્' એવો શિશુપાલવધમાકાવ્યમાં પ્રયોગ દેખાય છે.)ધર્મ અને ધર્માં વચ્ચે અત્યંતભેદ હોય અર્થાત્ બન્ને એકાંતે ભિન્ન છે, એમ સ્વીકારાય, તો (૧) સ્વભાવષ્ટિન થવાથી બન્ને વચ્ચે ધર્મ-ધર્મિત્વભાવ સંગત નહિ થાય. ધર્મનો' અપૃથભાવ (=પૃથક્ પ્રાપ્ત ન થવાપણું) સ્વભાવ છે. ધર્મીનો ધર્મને અપૃથભાવે રાખવાનો સ્વભાવ છે. બન્નેને અત્યંત ભિન્ન=પૃથક્ માનવામાં આ સ્વભાવની હાનિ થાય છે. તથા (૨)આ ધર્મીના આ ધર્મોછે. આ ધર્મોનો આ આશ્રય છે. એવો આબાળગોપાળપ્રસિદ્ધ ધર્મધર્માંવ્યપદેશ થઇ શકશે નહીં. વળી (૩)સર્વથા ભિન્ન પદાર્થવચ્ચે પણ જો ધર્મ-ધર્મીભાવ માનશો, તો બીજા પદાર્થોમાં પણ તે ધર્મોનો વ્યવહાર કરવાની આપત્તિ આવશે. તેથી જળના શીતળતાવગેરે ધર્મો અગ્નિના પણ કહેવાશે. કેમ કે તે ધર્મો જળ અને અગ્નિથી સમાનરૂપે અત્યંત ભિન્ન છે. (વૈશેષિકો ઉત્પત્તિના આધે સમયે દ્રવ્યને નિર્ગુણ માને છે અને બીજી ક્ષણે તેમાં ગુણોની ઉત્પત્તિ માને છે. આ સિદ્ધાંત દ્રવ્ય અને ગુણ બન્ને એકાંતે ભિન્ન હોય તો જ ઘટી શકે તેમ તેઓ માને છે.) ધર્મ-ધર્મી વચ્ચે સમવાયથી સંબદ્ધતા-પૂર્વપક્ષ" પૂર્વપક્ષ :– (વૈશેષિક)અમે વૃત્તિથી (=સંબંધથી )ધર્મ-ધર્મી વચ્ચે સંબંધ માનીએ છીએ. અને આ સંબંધ છે સમવાય. અયુતસિદ્ધ(=એક બીજા વિના ન રહેવાવાળા)તથા આધાર્યાધારભૂત (=આધેય (ધર્મ)અને આધાર (ધર્માં) ભાવવાળા પદાર્થોના‘F’(અહીં તંતુમાં પટ' ઇત્યાદિ)પ્રત્યયમાં હેતુભૂત સંબંધ સમવાય છે. અર્થાત્ ધર્મીમાં થતાં ધર્મના અવભાસમાં બન્ને વચ્ચેનો સમવાયસંબંધ કારણ છે. તે સંબંધ ધર્મનું ધર્મી સાથે ૬. મારસંપવમહાાવ્યુ -રૂ-૧૪૪ ૨. શિશુપાલવધમાાવ્યું ॥ કાવ્ય - ૭ Page #98 -------------------------------------------------------------------------- ________________ સ્થાપ્નાદમંજરી ફ રજ #अतीवभेदे-एकान्तभिन्नत्वेऽङ्गीक्रियमाणे, स्वभावहानेर्धर्मधर्मित्वं न स्यात् । अस्य धर्मिण इमे धर्माः, एषां च धर्माणामयमाश्रयभूतो धर्मी इत्येवं सर्वप्रसिद्धो धर्मधर्मिव्यपदेशो न प्राप्नोति, तयोरत्यन्तभिन्नत्वेऽपि तत्कल्पनायां पदार्थान्तरधर्माणामपि विवक्षितधर्मधर्मित्वापत्तेः। एवमुक्ते सति परः प्रत्यवतिष्ठते । वृत्यास्ति इति-- अयुतसिद्धानामाधार्याधारभूतानामिह प्रत्ययहेतुःसंबंधः समवायः।।। स च समवयनात् समवाय इति द्रव्यगुणकर्मसामान्यविशेषेषु पञ्चसु पदार्थेषु वर्तनाद् वृत्तिरिति चाख्यायते। तया वृत्त्या समवायसम्बन्धेन तयोर्धर्मधर्मिणोरितरेतरविनिर्मुण्ठितत्वेऽपि धर्मधर्मिव्यपदेश इष्यते। इति नानन्तरोक्तो दोष इति ॥ अत्राचार्यः समाधत्ते । चेत्' इति, यद्येवं तव मतिः सा प्रत्यक्षप्रतिक्षिप्ता, यतो न त्रितयं चकास्ति। अयं धर्मी, इमे चास्य धर्माः, अयं चैतत्सम्बन्धनिबन्धनं समवाय इति एतत्त्रितयं-वस्तुत्रयं, न चकास्ति–ज्ञानविषयतया न प्रतिभासते। यथा किल शिलाशकलयुगलस्य मिथोऽनुसन्धायकं रालादिद्रव्यं तस्मात् पृथक् तृतीयतया प्रतिभासते, नैवमत्र समवायस्यापि સમવયન=સમ્યગ રીતે પૃથગભાન મળે એ રીતે સંયોજન કરે છે માટે સમવાય કહેવાય છે. તથા (૧)દ્રવ્ય (૨)ગુણ (૩)કર્મ (કિયા)(૪)સામાન્ય અને (૫)વિશેષ. આ પાંચપદાર્થમાં વર્તતો રહેતો હોવાથી આ સમવાય વત્તિ કહેવાય છે. આ સમવાય ૧)જાતિ-જાતિમાન, (૨)અવયવ-અવયવી (૩)ગણગણી (૪)કિયાકિયાવાન (દ્રવ્ય)તથા (૫)વિશેષ અને વિશેષવાન પરમાણ વગેરે, એ પાંચ વચ્ચે હોય છે. જાતિ સામાન્ય, સંબંધષ્ઠિ =બેમાં રહેતો હોવાથી જાતિ અને જાતિમાન બન્નેમાં રહેશે. તે જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. તેથી ગણાદિમાં પણ સમવાયની વૃત્તિ છે.)આમ પરસ્પર ભિન્ન એવા પણ ધર્મ-ધર્મો વચ્ચે સમવાય સંબંધથી ધર્મ-ધર્મી તરીકેનો વ્યપદેશ થઈ શકે છે. માટે તમે વ્યપદેશની અનુપપત્તિનો જે દોષ બતાવ્યો તે અસિદ્ધ છે. સમવાય અપ્રત્યક્ષ-ઉત્તરપક્ષ” | ઉત્તરપલ જૈને):- આ તમારી મતિબુદ્ધિપ્રત્યક્ષથી બાધિત છે. કારણ કે પ્રત્યક્ષથી ત્રણ પદાર્થોનો બોધ થતો નથી. “આ ધર્મી છે.' “આ તેના ધર્મો છે. અને આ તે બન્નેના સંબંધમાં હેતભૂત એવો સમવાય છે -આ ત્રણ વસ્તુ તમને માન્ય છે. પરંતુ સમવાય પ્રત્યક્ષજ્ઞાનનો વિષય બનતો નથી. જેમ પથ્થરનાં બે ટૂકડાનો પરસ્પરઅનુસંધાયક રાળવગેરે પદાર્થ એ ટૂકડાથી ભિન્ન ત્રીજા પદાર્થતરીકે ભાસે છે. એમ અહીં સમવાયનો ત્રીજા ભિન્ન પદાર્થ તરીકે ભાસ થતો નથી. પરંતુ માત્ર ધર્મ અને ધર્મનો જ ભાસ થાય છે. તેથી તમે અહીં સમવાયનો ભાસ તો માત્ર સોગંદ ખાવા દ્વારા જ કરાવી શકો તેમ છો. અર્થાત અહીં સમવાયનો બોધ પ્રત્યક્ષબાધિત હોવાથી તમારી સમવાયની કલ્પના અસત છે. . સમવાયના સ્વરૂપની અસંગતતા વળી આ સમવાયને વાદીએ (-વૈશેષિકોએ)એક, નિત્ય, સર્વવ્યાપક અને અમૂર્ત માન્યો છે. સમવાયના આસ્વરૂપોની અસંગતતા- (૧)ઘટનો આશ્રય કરીને રહેલા પાકજ (રૂપ વગેરે)(=અગ્નિમાં પકાવવાથી ઉત્પન્ન થયેલ લાલરંગવગેરે)ધર્મો જે સમવાય સમ્બન્ધથી ઘટમાં રહ્યા છે, તે જ સમવાય સંબંધથી પટ વગેરેમાં શું કામ ) રહ્યા નથી? અર્થાત પટ વગેરેમાં પણ રહેવા જોઈએ. કેમ કે, આ સમવાય એક, નિત્ય અને વ્યાપક છે. તેથી છું સર્વત્ર બધા જ ધર્મધર્મીઓ વચ્ચે સમાનરૂપે છે. ટૂંકમાં, એકના ધર્મોને સર્વધર્મસાથે સંબંધ માનવાની આપત્તિ જ છે. વળી (૨) એકત્વ-નિત્યત્વ, વ્યાપકત્વ અને અમૂર્તિત્વ સ્વરૂપવાળું આકાશ બધા જ સંબંધીઓ સાથે ધટપટાદિકસાથે)એકસાથે સમાન રીતે સંબંધિત થાય છે. તથૈવ આ સમવાય પણ શા માટે તેવો નહિ? અર્થાત આ પૂર્વોક્ત સ્વરૂપવાળો સમવાય સર્વત્ર સમાનતયા જ રહેવો જોઈએ. વળી (૩)ઘટાદિ એક વસ્તુના નાશે તેની સાથેના સમવાયનો પણ અભાવ આવશે, કેમ કે ઘટરૂપ આધાર વિના તે સમવાય રહી ન શકે. અને તે સમવાયના અભાવમાં સમવાય એક જ હોવાથી સમવાયનો સર્વથા અભાવ થશે. તેથી સર્વવસ્ત સંબંધી १. प्रशस्तपादभाष्ये समवायप्रकरणे॥ સમવાયના પની અસંગતતા w ::::: સ::: 6. Page #99 -------------------------------------------------------------------------- ________________ ** ચાલુાદમંજરી प्रतिभासनम् । किन्तु द्वयोरेव धर्मधर्मिणोः, इति शपथप्रत्यायनीयोऽयं समवाय इति भावार्थः । किञ्च, अयं तेन वादिना एको नित्यः सर्वव्यापकोऽमूर्तश्च परिकल्प्यते। ततो यथा घटाश्रिताः पाकजरूपादयो धर्माः | समवायसम्बन्धेन घटे समवेतास्तथा किं न पटेऽपि, तस्यैकत्वनित्यत्वव्यापकत्वैः सर्वत्र तुल्यत्वात् । यथाकाश एको नित्यो व्यापकोऽमूर्तश्च सन् सर्वैः सम्बन्धिभिर्युगपदविशेषेण सम्बध्यते, तथा किं नायमपीति। विनश्यदेकवस्तुसमवायाभावे च समस्तवस्तुसमवायाभावः प्रसज्यते। तत्तदवच्छेदकभेदाद् नायं दोष इति चेत् ? एवमनित्यत्वापत्तिः। प्रतिवस्तुस्वभावभेदादिति । अथ कथं समवायस्य न ज्ञाने प्रतिभासनं यतस्तस्य ‘इह' इति प्रत्ययः सावधानं साधनम् । इहप्रत्ययश्चानुभवसिद्ध एव, 'इह तन्तुषु पटः', 'इह आत्मनि ज्ञानम्' 'इह घटे रूपादयः' इति प्रतीतेरुपलम्भात्। अस्य च प्रत्ययस्य केवलधर्मधर्म्यनालम्बनत्वादस्ति समवायाख्यं पदार्थान्तरं तद्धेतुरिति पराशङ्कामभिसन्धाय पुनराह । इहेदमित्यस्ति मतिश्च સમવાયનો અભાવ આવશે. અર્થાત સમવાયને પૂર્વોકત સ્વરૂપવાળો માનવામાં (૧) એક ધર્મોના ગુણો બધા ધર્મીમાં (ર) એક ધમ ધર્મનો સમવાય તમામ ધર્મી ધર્મમાં અને (૩) એક ધર્મના નાશે તે ધર્મા–ધર્મવચ્ચેના સમવાયનો અભાવ આવે તો તે અભાવ સર્વ ધર્મી—ધર્મમાં આવવો આ ત્રણ આપત્તિ છે. ' '' , પૂર્વપલ :- એક જ સમવાયનો અવચ્છેદકભેદે ભેદ પડતો હોવાથી ઘટવથી અવચ્છિન્ન સમવાયનાં અભાવમાં પણ પટવાદિથી અવચ્છિન્ન સમવાય અખંડિત રહેશે, તેથી સમવાયાભાવની આપત્તિ આવશે નહિ. ઉત્તરપક્ષ:- તો સમવાય અનિત્યસિદ્ધ થશે. કારણ કે દરેક વસ્તસાથે સમવાય ભિન્ન ભિન્ન સ્વભાવથી રહે છે, તેમ સિદ્ધ થાય છે. (અવચ્છેદક - વધુ દેશમાં વ્યાપ્ત થવાનાં સ્વરૂપવાળા ભાવને અમૂકમાં રાખી બાકીનામાંથી બાકાત કરે તેવો ધર્મ અવચ્છેદક કહેવાય. અને તે ભાવ અવચ્છિન્ન કહેવાય. અહીં સર્વત્ર વ્યાપ્ત થવાના સ્વરૂપવાળા સમવાયને બીજા પટાદિમાંથી અટકાવી માત્ર ઘટમાં જ રાખનાર ધર્મ “ઘટવ' છે. તેથી ઘટત્વ એ અવચ્છેદક અને સમવાય અવચ્છિન્ન છે. જૂધ-જૂદા પટાદિ દ્રવ્યાદિના સમવાયને સ્વત: એક જ હેવા છતાં તે-તે દ્રવ્યના પટdવગેરે ધર્મો માત્ર સ્વાશ્રય દ્રવ્યસાથે જ સંબંધિત રાખે છે. તેથી પટનો સમવાય ઘટમાં નહીં આવે એમ ઘટનો સમવાય પસાથે સંબંધ નહિ રાખે.આવો વૈશેષિક વગેરેનો આશય છે. ત્રીજી વિભક્તિનો અર્થ અવચ્છિન્ન કરવો. આ અવચ્છેદક ધર્મ ધર્મીમાં રહેલા બીજા ધર્મને (કે જે ધર્માભિન્નમાં વ્યાપ્ત થવાના સંભવવાળો છે)અવચ્છિન્નનિયંત્રિત કરે છે. આ જ પ્રમાણે સંયોગાદિ સંબંધો પણ અવચ્છેદક બને છે. અને તેઓને 1અવચ્છેદકસંબંધ કહે છે) સમવાયમાં અવચ્છેદકભેદે પડતો ભેદ પણ સમવાયના સ્વભાવમાં તેવો ભેદ પડ્યા વિના સંભવે નહીં. અર્થાત સમવાય જે સ્વભાવથી (=ઘટવાવચ્છિન્નત્વ)ઘટમાં રહેશે તે સ્વભાવથી પટમાં નહીં રહે. તેથી પટમાં રહેવા અન્ય સ્વભાવકલ્પવો પડે. આમ સ્વભાવમાં ભેદ આવવાથી અને તે-તે ઘટાદિ સંબંધીના નાશે તેને સ્વભાવનો પણ નાશ આવવાથી પહેલા આકાશની બતાવેલી અનિત્યતાની જેમ આ સમવાય પણ અનિત્ય ઠરશે. “ઈહ પ્રત્યયથી સમવાયની સિદ્ધિ -પૂર્વપક્ષ પૂર્વપલ- સમવાયસંબંધ જ્ઞાનમાં ભાસતો નથી એવું તમારું વચન અસંગત છે. “'એવો બોધ (“અહીં ! ‘આ’ એવા આકારનું જ્ઞાન) સમવાયને સિદ્ધ કરતું પ્રબળ સાધન છે. વળી આ ‘ફૂદ' પ્રત્યય અનુભવસિદ્ધ છે છે. “આ તત્તઓમાં પટ' “આ આત્મામાં જ્ઞાન” “આ ઘડામાં રૂપાદિ વગેરે પ્રતીતિ તો થાય જ છે, આવી હિ પ્રતીતિ માત્ર ધર્મ અને ધર્મીનાં આલંબનથી થતી નથી. કેમ કે બન્ને પરસ્પર અત્યંત ભિન્ન છે. અત્યંત ભિન્ન ન ધર્મનો ધર્મીમાં બોધ સંબંધોતર વિના અશક્ય છે. જો સંબંધોતર વિના પણ બોધ થતો હોય, તો ઘટાદિના ધર્મો છે પટાદિમાં પણ ભાસવા જોઈએ. આમ ધર્મ-ધર્મભાવના નિયામકતરીકે સમવાયરૂપ પદાર્થાન્તરની કલ્પના પણ આવશ્યક છે. આવી પરાશંકાનું પ્રણિધાન કરીને જ કવિ દેવમ્' = અહીં આ આવી બુદ્ધિ તો સમવાયમાં પણ છે થાય છે, એમ કહે છે. “ફૂદ પ્રત્યય આશ્રય-આશ્રયભાવમાં હેતરૂપ છે. અને તે સમવાય સંબંધમાં વિદ્યમાન છે દેશી જ. (કાવ્યમાં રહેલા '' શબ્દનો અર્થ “અપિ =“પણ કરવાનો છે. અને તેનો સંબંધ વ્યવહિત છે. અર્થાત કે કાવ્ય - ૭. Page #100 -------------------------------------------------------------------------- ________________ 'સ્થાપ્નાઇમજરી છે वृत्तौ इति । इहेदमिति ‘इह इदम्' इति आश्रयाश्रयिभावहेतुक इहप्रत्ययो वृत्तावप्यस्ति समवायसम्बन्धेऽपि विद्यते। चशब्दः अपिशब्दार्थः । तस्य च व्यवहितसम्बन्धः तथैव च व्याख्यातम् । इदमत्र हृदयम् । यथा त्वन्मते पृथिवीत्वाभिसंबन्धात् पृथिवी, तत्र पृथिवीत्वं पृथिव्या एव स्वरूपमस्तित्वाख्यं नापरं । वस्त्वन्तरम्। तेन स्वरूपेणैव समं योऽसौ अभिसम्बन्धः पृथिव्याः स एव समवाय इत्युच्यते। “प्राप्तानामेव प्राप्तिः समवायः" । इति वचनात्। एवं समवायत्वाभिसम्बन्धात् समवाय इत्यपि किं न कल्प्यते। यतस्तस्यापि यत् समवायत्वं स्वस्वरूपं तेन र सार्धं सम्बन्धोऽस्त्येव। अन्यथा निःस्वभावत्वात् शशविषाणवदवस्तुत्वमेव भवेत्। ततश्च इह समवाये समवायत्वमिति उल्लेखेन इहप्रत्ययः समवायेऽपि युक्त्या घटत एव। ततो यथा पृथिव्यां पृथिवीत्वं समवायेन समवेतं, एवं समवायेऽपि समवायत्वं समवायान्तरेण सम्बन्धनीयम्। तदप्यपरेण इत्येवं दुस्तराऽनवस्थामहानदी॥ “વૃતૌડપિ =વૃત્તિમાં પણ એ પ્રમાણે કરવાનો છે, તે પ્રમાણે જ વિવરણકારે દર્શાવ્યો છે.) સમવાયમાં પણ ઈહ પ્રત્યયની સિદ્ધિ-ઉત્તરપલ" પૂર્વપક્ષનાં પ્રતીકારરૂપે કવિએ જે દર્શાવ્યું તેનો ભાવ બતાવે છે. ઉત્તરપલ જૈન):- તમે આશ્રય-આશ્રયીભાવના હેત તરીકે રૂદ પ્રત્યયસાધ્ય સમવાયસંબંધ બતાવ્યો તે સંગત નથી. કારણ કે, આ પ્રત્યય તો સમવાયમાં પણ છે. તે આ પ્રમાણે વૈશેષિકમતે પૃથ્વીત્વના યોગથી પૃથ્વી એવું જ્ઞાન થાય છે. ત્યાં હકિકતમાં પૃથ્વીત્વ પૃથ્વીનું જ “અસ્તિત્વ' નામનું સ્વરૂપ છે. પૃથ્વીનું અસ્તિત્વ સ્વરૂપ “પૃથ્વીત્વ' તરીકે ઓળખાય છે. એટલે કે આ પૃથ્વીત્વ કંઈ “સામાન્ય રૂપ પદાર્થાન્તર નથી. વૈશેષિકોને પૃથ્વીના પોતાના આ સ્વરૂપ સાથેના સંબંધ તરીકે સમવાય ઈષ્ટ છે કેમ કે પ્રાપ્ત પદાર્થોની પ્રાપ્તિ આ જ સમવાય છે.” (=સંબંધિત થયેલા પદાર્થો વચ્ચેનો સંબંધ જ સમવાય છે.)એવું વચન છે. 4 આજ પ્રમાણે સમવાયનો પોતાના સમવાયત્વસ્વરૂપ સાથે સંબંધ થવાથી જ સમવાય પોતે સમવાય છે તેમ શા માટે કલ્પી ન શકાય? કારણ કે, પોતાના સ્વરૂપભૂત સમવાયત્વ સાથે સમવાયનો સંબંધ છે જ. - પૂર્વપક્ષ :- સમવાયમાં રહેલું “સમવાયત્વ' સમવાયના સ્વભાવરૂપ નથી. પરંતુ ઉપાધિરૂપ છે. ઉત્તરપલ :- જો સમવાયમાં સમવાયત્વસ્વભાવ માનવામાં ન આવે, તો સમવાય પોતે સ્વભાવહીન થઈ જશે. અર્થાત સમવાયનો પોતાનો કોઈ સ્વભાવ રહેશે નહીં, અને પોતે સસલાના શિંગડાની જેમ અસત પદાર્થ બની જશે. કેમ કે કોઈપણ સત વસ્તુ સ્વભાવહીન સિદ્ધ નથી. તેથી સમવાયનું સમવાયત્વસ્વરૂપ સિદ્ધ થાય છે જ. વળી સમવાયમાં સમવાયત્વ" એવો ' પ્રત્યય પણ થાય છે. તેથી જેમ પૃથ્વીવ પૃથિવીમાં સમવાયસંબંધથી સમવેત છે, તેમ સમવાયત્વને સમવાયમાં બીજા સમવાય સંબંધ દ્વારા સમવેત માનવો પડશે. વળી તે બીજા સમવાયમાં સ્વસ્વરૂપ સમવાયત્વ ને સમવેત કરવા ત્રીજા સમવાયની કલ્પના કરવાની. આ રીતે અનવસ્થા નામની મહાનદી પાર કરવી અત્યંત દુષ્કર છે. અર્થાત અનવસ્થાદોષ છે. સમવાયની મુખ્ય-ગૌણતા-પૂર્વપક્ષ આમ સમવાયના સમવાયત્વ સાથેના સંબંધને યુક્તિથી સંગત કર્યો, ત્યારે સાહસિકતાને અવલંબીને પૂર્વપક્ષવાદી ફરીથી સ્વમતની પુષ્ટિ માટે કહે છે. પૂર્વપક્ષ લેશેષિક):- પૃથિવીના પૃથિવીત્વ વગેરે સાથેના સંબંધમાં હેતુભૂત જે સમવાય છે, તે મુખ્યરૂપે કે સમવાય છે. કેમકે અહં ત્વ-તલ (ભાવઅર્થમાં વપરાતા તદ્ધિતપ્રત્યયો)આદિથી વ્યક્ત થતી જાતિનો ઉદ્દભવ થાય છે. આ જાતિ અવાન્સર સકળ જાતિરૂપ વ્યકિતઓને સંગૃહીત કરતી હોવાથી મુખ્ય જાતિરૂપ છે. અને તેનો પૃથ્વી આદિસાથે સંબંધકરાવતો લેવાથી આ સમવાય મુખ્યરૂપ છે. પૃથ્વીત્વ વગેરેમાં રહેલા ત્વ" પ્રત્યય દ્વારા એક સામાન્ય (જાતિ)નો ઉદ્ભવ થાય છે. આ સામાન્ય પોતાને અવાજોર-વ્યાપ્ય ઘટવ-પટવ વગેરે આ જાતિઓરૂપ વ્યક્તિભેદનો સમાવેશ કરે છે. અર્થાત પરસ્પર ભિન્ન એવી ઘટ-પટ વગેરે તમામ વ્યાપ્ય ) :::::: :: સમવાયની મુખ્ય-ગૌણતા-પૂર્વપક્ષ IS કાશ સસસસસ Page #101 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્દામંજરી एवं समवायस्यापि समवायत्वाभिसम्बन्धे युक्त्या उपपादिते साहसिक्यमालम्ब्य पुनः पूर्वपक्षवादी वदति। ननु पथिव्यादीनां पृथिवीत्वाद्यभिसम्बन्धनिबन्धनं समवायो मुख्यः । तत्र त्वतलादिप्रत्ययाभिव्यङ्गयस्य सङ्ग्रहीत-| सकलावान्तरजातिलक्षणव्यक्तिभेदस्य सामान्यस्योद्भवात्। इह तु समवायस्यैकत्वेन व्यक्तिभेदाभावे जातेरनुद्भूतत्वाद् । #गौणोऽयं युष्मत्परिकल्पित इहेतिप्रत्ययसाध्यः समवायत्वाभिसम्बन्धः तत्साध्यश्च समवाय इति॥ ___ तदेतद् न विपश्चिच्चमत्कारकारणम्। यतोऽत्रापि जातिरुद्भवन्ती केन निरुध्येत? व्यक्तेरभेदेन इति चेत्? न तत्तदवच्छेदकवशात् तत्तद्भेदोपपत्तौ व्यक्तिभेदकल्पनाया दुर्निवारत्वात्। अन्यो घटसमवायोऽन्यश्च पटसमवाय इति व्यक्त एव समवायस्यापि व्यक्तिभेद इति, तत्सिद्धौ सिद्ध एव जात्युद्भवः। तस्मादन्यत्रापि मुख्य एव समवायः, इह प्रत्ययस्योभयत्राप्यव्यभिचारात्॥ तदेतत्सकलं सपूर्वपक्षं समाधानं मनसि निधाय सिद्धान्तवादी प्राह - न गौणभेद इति। गौण इति योऽयं भेदः स જાતિઓ પૃથ્વીત્વ જાતિમાં સંગૃહીત થઈ જાય છે. આ રીતે પૃથ્વીના પૃથ્વીત્વ સાથેના સંબંધથી ઉત્પન્ન થતા ‘દ' પ્રત્યયથી જે સમવાય ભાસે છે તે મુખ્યરૂપે છે. જયારે સમવાયમાં સમવાયત્વ' એ સ્થળે સમવાય પોતે એક જ હોવાથી, અને વ્યક્તિઓનો અભાવ હોવાથી વ્યક્તિભેદ નથી. અને વ્યક્તિભેદ ન હોવાથી તે બધાને સંગૃહીત કરે તેવી જાતિનો પણ ઉદ્ભવ થતો નથી. તેથી સમવાયમાં સમવાયત્વસાથેના સંબંધમાં કારણ તરીકે તમારા વડે કલ્પના કરાયેલો સમવાય ગૌણ છે. કારણ કે અહીં ઈહપ્રત્યયથી અનુભવાતો સંબંધ પોતે ગૌણરૂપે છે. અહીં તત્સાધ્ય તેનાથી અનુમેય એવો અર્થ કરવો. તેથી સમવાયત્વસાથેના સંબંધથી અનુમાન કરાતો સમવાય ગૌણ છે એમ ફલિત થાય છે. સમવાયમાં મુખ્ય ગણતાની અસિદ્ધિ-ઉત્તરપક્ષ ઉત્તરપલ જેને):- તમારું આ કથન વિદ્વાન માણસને ચમત્કાર આશ્ચર્ય પમાડે એવું નથી. અર્થાત યુક્તિહીન છે. કારણ કે જેમ પૃથ્વીમાં મુખ્ય સમવાયથી રહેનાર “પૃથ્વીવરૂપે એક જાતિવિશેષનો ઉદ્ભવ છે. તેમ સમવાયમાં સમવાયથી રહેતાં “સમવાયત્વને પણ જાતિતરીકે ઉદ્ભવેલી માનવામાં કોણ નિરોધક છે? પૂર્વપલ :- સમવાય એક જ લેવાથી વ્યક્તિનો અભેદ ત્યાં બાધક છે. ઉત્તરપક્ષ:- આ કથન અસંગત છે. કારણ કે સમવાયના ઘટત્વ-પટવ વગેરે અવચ્છેદકો ભિન્ન લેવાથી તેઓથી અવચ્છિન્ન થયેલાં સમવાયો પણ ભિન્નતરીકે દુર્નિર્વાર છે. આ બધી પરસ્પર ભિન્ન સમવાય વ્યક્તિઓનો સમાવેશ સમવાયત જાતિ કરે છે. વળી આ ઘટસમવાય છે “આ પટસમવાય છે. એવી પ્રતીતિથી ઘટસમવાય કરતાં પટસમવાય ભિન્ન છે, એસિદ્ધ થાય છે. તેથી સમવાયમાં પણ વ્યક્તિભેદ સુવ્યક્ત છે. આમ વ્યક્તિભેદનીસિદ્ધિથવાથી સમવાયત્વજાતિનો ઉદ્ભવ પણસિદ્ધ થાય છે. તેથી અન્યત્રાપિસમવાયનાં સમવાયત્વસાથેના સંબંધ સ્થળે પણ મુખ્ય સમવાય જ છે. કારણ કે બન્ને સ્થળે (પૃથ્વી-પૃથ્વીત્વનાં સંબંધસ્થળ અને સમવાય-સમવાયત્વનાં સંબંધ સ્થળે) રૂ પ્રત્યય સમાન રીતે થાય છે. સમવાયમાં ગણલક્ષાણની અસિદ્ધિ પૂર્વપક્ષ સહિતના આ સકળ સમાધાનને મનમાં સ્થાપીને સિદ્ધાન્તવાદી કવિ કહે છે નળખેતિ ગૌણ છે એવો જે આ ભેદ બતાવ્યો તે સંગત નથી. કારણ કે અહીં ગૌણનું લક્ષણ ઘટતું નથી.ગૌણનું લક્ષણ આ પ્રમાણે છે તો બતાવ્યું છે. જે અવ્યભિચારી-અવિકલ-અસાધારણ અને અતરંગ હેય તે મુખ્ય અર્થ. અને તેનાથી એ વિપરીત વ્યભિચારી, વિકલ, સાધોરણ અને બહિરંગ હેય, ને ગૌણ અર્થ. મુખ્યાર્થ વિદ્યમાન શ્રેય તો ગૌણમાં છે. બુદ્ધિ શી રીતે થાય? (અર્થાત ન થાય) સમવાય અને સમવાયત્વવચ્ચે રહેલાં સમવાયમાં પણ મુખ્યાર્થનું કે ઉપરોક્તલક્ષણ જ સુસંગત થાય છે. તેથી ધર્મ અને ધર્મના સંબંધમાંમુખ્યસમવાય અને સમવાય-સમવાયત્વના સંબંધમાં ગૌણ સમવાય એવો આ ભેદ વાસ્તવ નથી. કેમ કે સમવાયમાં સમવાયત્વ મુખ્યાર્થથીજ રહેલું છે. હું છે તેથી તેને રાખનાર બીજા સમવાયને પણ મુખ્યરૂપે જ માનવો જોઇએ. ત્યાં ગૌણઅર્થની કલ્પના સંગત નથી. 0 70 કાવ્ય - ૭ Page #102 -------------------------------------------------------------------------- ________________ ::::: :: : :: ::::: : ક્રમ: MANAM મિ સ્થાપ્નાદમેજરી કરી # नास्ति। गौणलक्षणाभावात्। तल्लक्षणंचेत्थमाचक्षते- “अव्यभिचारी मुख्योऽविकलोऽसाधारणोऽन्तरङ्गश्च । विपरीतो। गौणोऽर्थः सति मुख्ये धीः कथं गौणे ॥” तस्माद् धर्मधर्मिणोः सम्बन्धने मुख्यः समवायः। समवाये च समवायत्वाभिसम्बन्धे गौण इत्ययं भेदो=नानात्वं नास्तीति भावार्थः॥ __किञ्च,योऽयम् ‘इह तन्तुषु पट' इत्यादिप्रत्ययात् समवायसाधनमनोरथःस खलुअनुहरते नपुंसकादपत्यप्रसवमनोरथम्।। 'इह तन्तुषु पट' इत्यादेर्व्यवहारस्यालौकिकत्वात्। पांशुलपादानामपि इह पटे तन्तव इत्येव प्रतीतिदर्शनात्। इह भूतले घटाभाव इत्यत्रापि समवायप्रसङ्गात्। अत एवाह → 'अपि च लोकबाध' इति । अपिचेति-दूषणाभ्युच्चये, लोकः-प्रामाणिकलोकः सामान्यलोकश्च, तेन बाधो विरोधः लोकबाधः तदप्रतीतव्यवहारसाधनात्। बाधशब्दस्य 'ईहाद्याः प्रत्ययभेदतः' इति पुंस्त्रीलिङ्गता। तस्माद्धर्मधर्मिणोरविष्वग्भावलक्षण एव सम्बन्धः प्रतिपत्तव्यो नान्यः समवायादिः ॥ इति | જીવ્યા || ૭ | તતુમાં પટની બુદ્ધિ અવ્યવહારિક વળી તમે વૈશેષિકો)“આ તત્તઓમાં પટ વગેરે પ્રત્યયો દ્વારા સમવાય સાધવાનો મનોરથ સેવો છે. પણ આ મનોરથો નપુંસક દ્વારા પુત્રજન્મનાં મનોરથોની જેમ મોઘનિષ્ફળ છે. કારણ કે અહીં તત્તમાં પટ’ | એવો વ્યવહાર અલૌકિક લોકવ્યવહાર બાહ્ય છે. જો સ્થૂળબુદ્ધિ-ગામડીયા માણસને પણ પટમાંતાઓ છે. | એવી જ પ્રતીતિ થતી હોય, તો શિષ્ટ માણસોને સતરામ આવા જ પ્રકારની બુદ્ધિ થાય તે સ્વભાવિક છે. માટે તમને તત્તઓમાં પટ એવી જેવિપરીત મતિ છે, તે સમવાયની સિદ્ધિ માટે અસમર્થ છે. વળી જો “ઈહપ્રત્યય', સમવાયસાધક શ્રેય, તો આ ભૂમિપર ઘટનો અભાવ છે એ સ્થળે પણ ભૂમિનો અભાવ સાથે સંબંધ થવામાં સમવાયને કારણ માનવો પડશે. અર્થાત ભૂમિમાં સમવાય સંબંધથી ઘટાભાવ છે, તેમ માનવું પડશે. વૈશેષિકો અભાવને સ્વરૂપસંબંધથી વૃત્તિ રહેનાર માને છે. આમ તમારે સિદ્ધાંતબાધ આવશે. આ બધું મનમાં ધારીને જ કવિ કહે છે-વળી લોકબાધ પણ છે!અહીં ‘પ દ્વારા આગળ બતાવેલા દૂષણોની સાથે આ દૂષણને સંગૃહીત કરવાનું સૂચન છે. લોક શબ્દથી પ્રમાણિકલોકની સાથે સામાન્યલોકને ગ્રહણ કરવાનાં છે. બાધ-વિરોધ. અર્થાત પ્રામાણિક અને સામાન્ય એમ બન્ને પ્રકારના લોકની સાથે વિરોધ છે. કારણ કે અહીં તમે તેઓને અપ્રતીત એવા વ્યવહારની સિદ્ધિ કરી રહ્યા છો (“બાધ' શબ્દ હૈમલિંગાનુશાસન અનુસાર પુલિંગ અને સ્ત્રીલિંગ ઉભયરૂપે આવે છે.) તેથી પૃથ્વિત્વ અને પૃથિવી વગેરે ધર્મ-ધર્મીઓ વચ્ચે શું અવિશ્વભાવ અપૂથભાવસંબંધ જ સ્વીકરણીય છે. સમવાયવગેરે અન્ય સંબંધો સ્વીકાર્ય નથી.અવિશ્વભાવ = ધર્મનું ધર્મીથી પૃથગ્રુપે ન રહેવું એવું જ સ્વરૂપ છે, તે જ ધર્મને ધર્મીમાં રાખનાર સંબંધ બને છે. આ પ્રમાણે ૭માં કાવ્યનો અર્થ થયો.' ::: १. धूलिव्याप्तपादानाम् स्थूलबुद्धीनाम् ॥ २. हैमलिंगानुशासने पुंस्त्रीलिङ्गप्रकरणे श्लोक - ५ । રી. નૈયાયિકવૈશેષિકો અસત્કાર્યવાદી છે. એટલે કે જે સર્વથા અવિદ્યમાન છે, તે જ ઉત્પન્ન થાય એમ માને છે. અને કારણથી કાર્યને અત્યંત ભિન્ન માને છે. તેથી પટમાં તત્તઓ એમ માનવામાં તેમના મતે ઘણી આપત્તિઓ છે (૧)જેમકે પટમાં તન્ત માનવામાં પટ જયારે અવિદ્યમાન હતો ત્યારે તત્તઓ નિરાધાર થઈ જાય. (૨) વળી રહેનાર દ્રવ્ય રાખનાર દ્રવ્ય કરતાં પહેલાં હું વિદ્યમાન થેઈ ન શકે. તેથી પટ કરતાં પહેલા તત્ત ન સંભવી શકે. અને જે અવિદ્યમાન હોય છે કારણ બની ન શકે, કેમ કે કાર્યની અવ્યવહિત પૂર્વમાં વિદ્યમાન વસ્તુ કારણ બની શકે. તેથી પટની પહેલાં તત્તની વિધમાનતા અને તેથી જુની પટસમવાધિકારણતા અસિદ્ધ થઈ જાય. (૩) જયાં કાર્યનો પ્રાગભાવ હેય ત્યાં કાર્ય થાય. પટનો પ્રાગભાવ તત્તમાં માન્યો 58:છે. જે તત્તઓ જ અસિદ્ધ થાય તો ત્યાં પટનો પ્રાગભાવ પણ અસિદ્ધ થઈ જાય. તેથી પટકાર્ય જ થાય નહિ. જયાં પ્રાગભાવ ન હેય ત્યાં પણ કાર્ય માનવામાં અતિપ્રસંગ આવે. ઇત્યાદિ તેમના મતે પટમાં તેનું માનવામાં ઘણા ઘેષ લેવાથી તેઓ આ : - વ્યવહારને રદબાતલ કરી તત્તમાં પટ એવી સ્થાપના કરે છે. તંતમાં પટની બુદ્ધિ અવ્યવહારિક *િ * * 71 Page #103 -------------------------------------------------------------------------- ________________ યાહ્ન મંજરી अथ सत्ताभिधानं पदार्थान्तरम्, आत्मनश्च व्यतिरिक्तं ज्ञानाख्यं गुणम्, आत्मविशेषगुणोच्छेदस्वरूपं च मुक्तिम्, अज्ञानादङ्गीकृतवतः परानुपहसन्नाह सतामपि स्यात् क्वचिदेव सत्ता, चैतन्यमौपाधिकमात्मनोऽन्यत् । न संविदानन्दमयी च मुक्तिः, सुसूत्रमासूत्रितमत्वदीयैः ॥ ८ ॥ वैशेषिकाणां द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायाख्याः षट्पदार्थास्तत्त्वतयाभिप्रेताः । तत्र - “पृथीव्यापस्तेजो वायुराकाशः कालो दिगात्मा मनः" इति नवद्रव्यानि । गुणाश्चतुर्विंशतिः । तद्यथा - "रूपरसगन्धस्पर्शसंख्यापरिमाणानि पृथक्त्वं संयोगविभागौ परत्वापरत्वे बुद्धिः सुखदुःखे इच्छाद्वेषौ प्रयत्नश्च इति सूत्रोक्ताः सप्तदश । चशब्दसमुच्चिताश्च सप्त- द्रवत्वं - गुरुत्वं संस्कारः स्नेहो धर्माधर्मौ शब्दश्च इत्येवं चतुर्विंशतिगुणाः । संस्कारस्य वेगभावनास्थितिस्थापकभेदात् त्रैविध्येऽपि संस्कारत्वजात्यपेक्षया एकत्वात्, शौर्यौदार्यादीनां चात्रैवान्तर्भावाद् नाधिक्यम् । कर्माणि पञ्च, तद्यथा उत्क्षेपणमवक्षेपणमाकुञ्चनं प्रसारणं गमनमिति । गमनग्रहणाद् भ्रमणरेचनस्यन्दनाद्यविरोधः ॥ ५ – વે (૧)સત્તા નામનો સ્વતંત્ર પદાર્થ છે, (૨) જ્ઞાનગુણ આત્માથી ભિન્ન છે, તથા (૩)આત્માના વિશેષગુણોના ઉચ્છેદ સ્વરૂપ મુક્તિ છે. વગેરે સિદ્ધાંતોને પરદર્શનવાળાએ અંગીકૃત કર્યા છે તેનો ઉપહાસ કરતાં કવિ ફરમાવે છે – કાવ્યાર્થ:- સત્ પદાર્થોમાંથી પણ કોઇકમાં જ સત્તા હોય છે. બધામાં નહીં. તથા આત્માથી ભિન્ન એવું ચૈતન્ય (=જ્ઞાન)ઔપાધિક છે. વળી મુક્તિ સંવિ-જ્ઞાન અને આનન્દમય નથી. ખરેખર ! તારી આજ્ઞાથી બાહ્ય, એવા વૈશેષિકોએ સુંદર સૂત્રો રચ્યા છે ! (કટાક્ષમાં આ વચન છે) વૈશેષિકદર્શનને અભિપ્રેત છ પદાર્થો વૈશેષિકદર્શનને અભિપ્રેત તત્ત્વોને સંક્ષેપથી બતાવે છે. વૈશેષિકદર્શને છ પદાર્થને તત્ત્વરૂપે સ્વીકાર્યા છે તે આ પ્રમાણે – (૧)દ્રવ્ય, (૨)ગુણ, (૩)કર્મ, (૪)સામાન્ય, (૫)વિશેષ અને (૬)સમવાય. ૭ માં પદાર્થ તરીકે અભાવને પણ નવ્યવૈશેષિકોએ સ્વીકૃત કર્યો છે. દ્રવ્ય પદાર્થમાં નવ દ્રવ્યો છે. આ નવ સંખ્યા દ્વારા છાયા તથા અંધકારનો ભિન્નદ્રવ્ય તરીકે નિષેધ સૂચિત કર્યો. (૧)પૃથ્વી, (૨)આજળ, (૩)તેજસ, (૪)વાયુ, (૫)આકાશ, (૬)કાલ, (૭)દિશા, (૮)આત્મા અને (૯)મન. (આમાં પહેલાં પાંચ દ્રવ્ય ભૂત’ કહેવાય છે. તથા પૃથ્વીઆદિ ચાર અને મન આ પાંચ મૂર્ત' કહેવાય છે. ભૂત : – બહિરિન્દ્રિયથી ગ્રાહ્ય વિશેષગુણનું આશ્રય દ્રવ્ય ભૂત કહેવાય. ગન્ધ' પૃથ્વીનો, ‘રસ’ જળનો, ‘રૂપ' તેજસનો, 'સ્પર્શ' વાયુનો અને ‘શબ્દ' આકાશનો વિશેષગુણ છે. મૂર્ત :- અણુપરિમાણ અપકૃષ્ટપરિમાણવાળા જે હોય તે મૂર્ત કહેવાય. આકાશથી માંડીને આત્મા સુધીના ચાર વિભુ છે. વિભુ-સર્વવ્યાપી મહત્ પરિમાણવાળા. આ ૨. વૈશેષિવર્શને - -- ૨. વૈશેષિર્શને ૨-૬-૬॥ ૩. પ્રશસ્તપામાર્થ્ય દેશપ્રળે ૧-૨૦॥ ૪. વેસ્થ પૃથવત્વે पञ्चविंशतिः तथा च षड्दर्शनसमुच्चये श्लोक ६२-६३ ॥ ५. ऊर्ध्वदेशसंयोगकारणं कर्म उत्क्षेपणम् । अधोदेशसंयोगकारणं कर्म अवक्षेपणम् । वक्रत्वापादकं कर्म आकुञ्चनम् ऋजुत्वापादकं कर्म प्रसारणम्। अनियतदेशसंयोगकारणं कर्म गमनम् । ૧. વૈશેષિકોએ (૧) સંયોગ (૨) સમવાય (૩) તાદાત્મ્ય અને (૪)સ્વરૂપ. આ ચાર સંબંધો સ્વીકાર્યા છે. તેમાં સંયોગ કાર્ય/કારણભાવ વિનાના બે દ્રવ્યો વચ્ચે હોય. સમવાય આગલ બતાવ્યું તેમ પાંચ પદાર્થ વચ્ચે હોય. એકસ્વરૂપી ભાવપદાર્થમાં તાદાત્મ્ય હોય. અભાવ આ ત્રણેયમાંથી એક પણ સંબંધથી સંબંધિત થતો નથી. તેથી સર્વત્ર સ્વરૂપસંબંધથી જ સંબંધિત થાય છે. એટલે કે છ પદાર્થથી ભિન્ન અભાવ પદાર્થ સર્વત્ર સ્વરૂપ સંબંધથી જ વૃત્તિ છે. કાવ્ય – ૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ : સ્થાપ્નામંજરી __ अत्यन्तव्यावृत्तानां पिण्डानां यतः कारणाद् अन्योऽन्यस्वरूपानुगमः प्रतीयते, तदनुवृत्तिप्रत्ययहेतुः सामान्यम् । तच्च # द्विविधं परमपरं च । तत्र परं सत्ता भावो महासामान्यमिति चोच्यते, द्रव्यत्वाद्यवान्तरसामान्यापेक्षया महाविषयत्वात्।। अपरसामान्यं च द्रव्यत्वादि। एतच्च सामान्यविशेष इत्यपि व्यपदिश्यते। तथाहि - द्रव्यत्वं नवसु द्रव्येषु वर्तमानत्वात् । सामान्यम् गुणकर्मभ्यो व्यावृत्तत्वाद् विशेषः । ततः कर्मधारये सामान्यविशेष इति । एवं द्रव्यत्वाद्यपेक्षया । 2 पृथिवीत्वादिकमपरं, तदपेक्षया घटत्वादिकम्, एवं चतुर्विंशतौ गुणेषु वृत्तेर्गुणत्वं सामान्यम्, द्रव्यकर्मभ्यो व्यावृत्तेश्च विशेषः। एवं गुणत्वापेक्षया रूपत्वादिकं, तदपेक्षया नीलत्वादिकम्। एवं पञ्चस कर्मस वर्तनात् कर्मत्वं सामान्यम. द्रव्यगणेभ्यो व्यावृत्तत्वाद् विशेषः। एवं कर्मत्वापेक्षया उत्क्षेपणत्वादिकं ज्ञेयम् । નવ નવ દ્રવ્યમાં પૃથ્વી વગેરે ચાર પરમાણુરૂપે નિત્ય તથા ચણક વગેરેરૂપે અનિત્ય છે. જ્યારે બાકીના પાંચ દ્રવ્યો નિત્ય છે. દ્રવ્યત્વ જાતિ આ નવમાં સમવેત છે. તેથી આ નવ જ દ્રવ્ય છે. પૃથ્વીવવગેરે જાતિના યોગથી પૃથ્વી વગેરે વ્યપદેશ થાય છે. આદ્રવ્યત્વજાતિ દ્રવ્યનો ગણ કર્મ વગેરેથી ભેદ પાડે છે. પૃથ્વીતવગેરે જાતિ દ્રવ્યમાં જ પૃથ્વીનો જળવગેરેથી ભેદ દર્શાવે છે. આકાશ દિશા કાળ આ ત્રણ એક જ હોઈ તેમાં જાતિ નથી. અનાદિકાલથી આકાશાદિશબ્દના વાચ્ય તરીકે જ તેઓ ઈષ્ટ છે.) ગુણ ૨૪.| (૧)રૂપ, (૨)રસ, (૩)ગધ, (૪)સ્પર્શ, (૫) સંખ્યા, (૬)પરિમાણ, (૭)પૃથકત્વ, (૮)સંયોગ, (૯)વિભાગ, (૧૦) પરત્વ, (૧૧)અપરત્વ, (૧૨)બુદ્ધિ, (૧૩)સુખ, (૧૪)દુ:ખ, (૧૫) ઇચ્છા, (૧૬)ષ અને (૧૭)પ્રયત્ન. સૂત્રમાં આ સત્તરને સાક્ષાત દર્શાવ્યા છે. અને સૂત્રમાં જે ચ મુકો છે. તેનાથી બીજા સાત ગુણો સંગૃહીત છું થાય છે તે આ (૧)દ્રવત, (૨)ગુરૂત્વ, (૩)સંસ્કાર, (૪)સ્નેહ (૫)ધર્મ, (૬)અધર્મ અને (૭) શબ્દ. ૬ અહીં સંસ્કારના ત્રણ ભેદ છે. (૧)વેગ (૨)ભાવના અને (૩)સ્થિતિસ્થાપકતા. છતાં પણ ત્રણેમાં સંસ્કારત્વ જાતિ સમાનરૂપે છે. પ્રમ - લોકોમાં સંભળાતા શૌર્ય-ઔદાર્ય વગેરે ગુણોની અહીં ગણતરીકે ગણના શા માટે કરી નથી? ઉત્તર:- શૌર્ય વગેરે આત્માના ભાવના સંસ્કારાદિગુણોમાં સમાવિષ્ટ થાય છે. માટે તેઓની પૃથગ સંકલના કરી નથી. (અહીં બુદ્ધિ વગેરે છ, ભાવનારૂપસંસ્કાર, અને ધર્મ તથા અધર્મ આ નવ આત્માના વિશેષ ગુણો છે.)કર્મ-ક્રિયા પાંચ માન્યા છે. (૧)ઉન્સેપણ-ઊર્ધ્વદેશ સાથે સંયોગમાં કારણ. (૨)અવક્ષેપણ–નીચેના પ્રદેશ સાથે સંયોગમાં કારણ. (૩)આકુંચન વક્રત્વઆપાદક કર્મ. (૪)પ્રસારણ-ઋજૂતાઆપાદક કર્મ. (૫)નિચ્છમાં જ અનિયતદેશના સંયોગમાં કારણ ગમનકર્મ છે. ગમનકર્મનાં ગ્રહણથી ભ્રમણ, રેચન, સદન વગેરે કર્મોનું ગ્રહણ થાય છે. સામાન્યનું સ્વરૂપ અત્યંતવ્યાવૃત્તભિન્ન પદાર્થોમાં અનુવૃત્તિ પરસ્પર સ્વરૂપની સમાનતાને જે બોધ થાય છે, તે અનુવૃત્તિબોધમાં સામાન્યપદાર્થ કારણ છે. અર્થાત પરસ્પરથી અત્યંત ભિન્ન એવા ઘડા વગેરેમાં સમાનતાની બુદ્ધિરૂપઅનુવૃત્તિ થવામાં કારણ છે – તેઓમાં રહેલી ઘટવાદિ જાતિરૂપ સામાન્ય. આમ અનુવૃત્તિપ્રત્યયન હેતરૂપે સામાન્ય પદાર્થ સિદ્ધ થાય છે. આ સામાન્યના બે ભેદ છે. (૧)પર અને (ર)અપર. તેમાં પરસામાન્યને શું સત્તા-ભાવકે-મહાસામાન્ય કહે છે. કારણ કે, દ્રવ્યવાદિ જે અવાર જાતિઓ છે, તેની અપેક્ષાએ તેઓ માવિષય વિસ્તૃત વિષયવાળા છે. અર્થાત વ્યાપક છે. આ સત્તા દ્રવ્ય-ગુણ અને કર્મરૂપ ત્રણ પદાર્થમાં વૃત્તિ છે. હું અપસામાન્ય વ્યત્વ' વગેરે છે. આને સામાન્યવિશેષ પણ કહે છે. તે આ પ્રમાણે-દ્રવ્યવનપદ્રવ્યમાં સમાન રીતે વિદ્યમાન હોવાથી સમાનતા બુદ્ધિમાં અનુવૃત્તિપ્રત્યયમાં હેતુ છે. તેથી સામાન્ય છે. તથા દ્રવ્યત્વ પોતે १. द्रव्यादित्रिकवृत्तिस्तु सत्ता परतयोच्यते कारिकावली प्रत्यक्षखण्डे का ८.। 2009 જામાન્યનું સ્વરૂપ ::::દરી 73) નિરી Page #105 -------------------------------------------------------------------------- ________________ સ્થાપ્નાદમંજરી ___तत्र सत्ता द्रव्यगुणकर्मभ्योऽर्थान्तरं कया युक्त्या? इति चेत् ? उच्यते-न द्रव्यं सत्ता, द्रव्यादन्या इत्यर्थः, EM एकद्रव्यवत्त्वाद्। एकैकस्मिन् द्रव्ये वर्तमानत्वादित्यर्थः द्रव्यत्ववत्। यथा द्रव्यत्वं नवसु द्रव्येषु प्रत्येकं वर्तमानं द्रव्यं न भवति, किन्तु सामान्यविशेषलक्षणं द्रव्यत्वमेव, एवं सत्तापि। वैशेषिकाणां हि अद्रव्यं वा द्रव्यं अनेकद्रव्यं वा द्रव्यम्। तत्राद्रव्यं आकाशः कालो दिग् आत्मा मनः परमाणवः। अनेकद्रव्यं तु व्यणुकादिस्कन्धाः। एकद्रव्यं तु द्रव्यमेव न भवति, # एकद्रव्यवती च सत्ता। इति द्रव्यलक्षणविलक्षणत्वाद् न द्रव्यम्। સ્વાશ્રય-દ્રવ્યને ગુણકર્મથી ભિન્ન કરતું હોવાથી વ્યાવૃત્તિપ્રત્યયમાં પણ હેતુ છે, તેથી વિશેષ છે. સામાન્ય અને વિશેષનો કર્મધારયસમાસ કરવાથી સામાન્યવિશેષ' એવું રૂપ નિષ્પન્ન થયું. એવું દ્રવ્યત્વની અપેક્ષાએ પૃથિવીત્વ વગેરે જાતિ અપસામાન્ય છે, અને તેની અપેક્ષાએ ઘટતવગેરે અપર સામાન્ય છે. કેટલાક લોકો દ્રવ્યત્યાદિને પરાપર અને ઘટત્યાદિને અપરસામાન્ય માને છે. અપર અપકૃષ્ટ વિષયવાળું. અર્થાત્ અવાજોર-વ્યાપ્ય એવી કોઈપણ જાતિ મળતી ન લેવાથી તે અપર કહેવાય છે.) આ જ પ્રમાણે ચોવીસગુણોમાં વૃત્તિ હોવાથી ગુણત્વજાતિ સામાન્ય છે, અને ગુણોને દ્રવ્ય અને કર્મથી ભિન્ન કરે છે. માટે તે વિશેષ છે. એ જ પ્રમાણે ગણવાદિની અપેક્ષાએ રૂપ અને રૂપતની અપેક્ષાએ નીલત્વ વગેરે અપરજાતિઓ છે. તદૈવ પાંચ કર્મમાં રહેતી હેવાથી કર્મ–જાતિ સામાન્ય છે. વળી દ્રવ્ય અને ગુણથી કર્મને વ્યાવૃત્ત કરતી હોવાથી તે વિશેષ છે. તથા કર્મત્વની અપેક્ષાએ ઉત્તેપણcવગેરે અપર જાતિઓ છે. સત્તાની દ્રવ્યથી ભિનતા શંકા :- સત્તા દ્રવ્ય-ગુણ અને કર્મથી ભિન્ન પદાર્થ તરીકે શા માટે માન્ય છે? સમાધાન:- સત્તા એ દ્રવ્યરૂપ નથી, અર્થાત દ્રવ્યથી ભિન્ન છે. કેમ કે તે પ્રત્યેક દ્રવ્યમાં રહે છે. જેમ કે દ્રવ્યત્વ નવ દ્રવ્યમાં રહે છે તો દ્રવ્યથી ભિન્ન સામાન્યવિશેષરૂપ છે, પણ દ્રવ્યરૂપ નથી. તે જ રીતે સત્તા પણ છે દ્રવ્યથી ભિન્ન સામાન્યરૂપ છે. અહીં અનુમાનપ્રયોગ આ રીતે છે. – “સત્તા દ્રવ્યથી ભિન્ન છે. કારણ કે એકદ્રવ્યવાળી છે. જેમ કે દ્રવ્યત્વ –અહીં સત્તા પક્ષ છે. એમાં દ્રવ્યઅન્યોન્યાભાવ સાધ્ય છે. વૈશેષિકોએ બે પ્રકારના દ્રવ્ય માન્યા છે. (૧)અદ્રવ્ય-દ્રવ્ય, જેઓ દ્રવ્યોથી ઉત્પન્ન થયા નથી કે, દ્રવ્યોના ઉત્પાદકનથી તેવા દ્રવ્યો. આ દ્રવ્ય તરીકે આકાશ, કાલ, દિશા આત્મા, મન અને પરમાણુઓ છે. (૨) અનેક દ્રવ્ય:- આનાથી વિપરીત જેઓ અનેક દ્રવ્યથી જન્ય હેય છે, અને અનેક દ્રવ્યના જનક @ય છે. તે બધા એનેકદ્રવ્ય કહેવાય. યણકવગેરે સ્કન્ધો અનેકદ્રવ્ય છે. એકદ્રવ્ય હેય તેવું દ્રવ્ય નથી. સત્તા એકદ્રવ્યવાળી લેવાથી દ્રવ્યથી ભિન્ન છે. અર્થાત નિત્ય દ્રવ્યો બધા અદ્રવ્ય છે. જન્યદ્રવ્યો બધા અનેકદ્રવ્ય છે. દ્રવ્યના આ બે જ સ્વરૂપ છે. જયારે સત્તા એકદ્રવ્યસ્વરૂપવાળી છે. કેમ કે, સત્તા અદ્રવ્ય અને અનેકદ્રવ્ય બન્નેમાં સમાન રીતે રહેતી હેવાથી છે સત્તા માટે સર્વ દ્રવ્ય એકરૂપ જ છે. “સત્તાની ગુણ અને કર્મથી ભિન્નતા આ જ પ્રમાણે સત્તા ગુણ નથી. અર્થાત ગુણથી ભિન્ન છે, કારણ કે ગુણત્વની જેમ ગુણમાં વૃત્તિ છે. અને છે ગુણ પોતે નિર્ગુણ હોવાથી ગુણમાં ગુણની વૃત્તિ નથી. સત્તાની ગુણમાં વૃત્તિ ગુણ સત્ છે એવી પ્રતીતિથી છે સિદ્ધ છે. અર્થાત ગુણપદાર્થ વિદ્યમાન છે. તેવી પ્રતીતિ થતી હોવાથી ગુણમાં વિદ્યમાનતા (સત્તા સિદ્ધ થાય N4 १. द्रव्यं द्विधा-अद्रव्यमनेकद्रव्यं च । न विद्यते द्रव्यं जन्यतया जनकतया च यस्य तदद्रव्यं द्रव्यम्। यथा आकाशकालादि। अनेकं द्रव्यं जन्यतया जनकतया च यस्य तदनेकद्रव्यं द्रव्यम्॥ કાવ્ય -૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ દર સ્થાપ્નાદમંજરી ___ एवं न गुणः सत्ता, गुणेषु भावाद् गुणत्ववत्। यदि हि सत्ता गुणः स्याद् न तर्हि गुणेषु वर्तेत, निर्गुणत्वाद् गुणानाम्। वर्तते च गुणेषु सत्ता 'सन् गुण' इति प्रतीतेः । तथा न सत्ता कर्म, कर्मसु भावात्, कर्मत्ववत्। यदि च सत्ता कर्म स्याद् न तर्हि कर्मसु वर्तेत, निष्कर्मत्वात् कर्मणाम्। वर्तते च कर्मसु भावः, 'सत् कर्म' इति प्रतीतेः। तस्माद् पदार्थान्तरं सत्ता॥ | तथा विशेषा'नित्यद्रव्यवृत्तयः अन्त्याः -- अत्यन्तव्यावृत्तिहेतवः, ते द्रव्यादिवैलक्षण्यात् पदार्थान्तरम् । तथा च प्रशस्तकारः अन्तेषु भवाअन्त्याः, स्वाश्रयविशेषकत्वाद् विशेषाः । विनाशारम्भरहितेषु नित्यद्रव्येष्वाकाशकालदिगात्ममनस्सु प्रतिद्रव्यमेकैकशो वर्तमाना अत्यन्तव्यावृत्तिबुद्धिहेतवः। यथास्मदादीनां गवादिषु अश्वादिभ्यस्तुल्याकृतिगुणक्रियावयवोपचयावयवविशेषसंयोगनिमित्ता प्रत्ययव्यावृत्तिर्दृष्टा ,गौः शुक्लः, शीघ्रगतिः, पीनः, ककुद्यान् महाघन्ट इति। છે. તથા સત્તા કર્મ પણ નથી. કારણ કે સત્તા કર્મમાં કર્મત્વની જેમ વિદ્યમાન છે, જો સત્તા કર્મ હોત, તો કર્મમાં રહેતા નહિ. કારણ કે કર્મ પોતે કર્મ વિનાના છે. અને કર્મ ‘સત વિદ્યમાન છે. એવી પ્રતીતિ થાય છે. તેથી કર્મમાં સત્તા સિદ્ધ થાય છે. માટે સત્તા આ ત્રણથી ભિન્ન છે. તેમ જ ગુણ અને કર્મ માત્ર દ્રવ્યમાં વૃત્તિ છે. જયારે સત્તા ગણેમાં વૃત્તિ છે-માટે સત્તા ગુણ કે કર્મરૂપ નથી. વળી સત્તા દ્રવ્યત્વગુણત્વ કે કર્મવરૂપ પણ નથી. કેમ કે દ્રવ્ય માત્ર દ્રવ્યમાં વૃત્તિ છે–ગુણ કર્મમાં નીં. ગુણત્વ માત્ર ગુણમાં જ વૃત્તિ છે, દ્રવ્ય કે કર્મમાં નહીં અને કર્મત માત્ર કર્મમાં વૃત્તિ છે, દ્રવ્ય કે ગુણમાં નહીં. જ્યારે સત્તા દ્રવ્ય–ગુણ-કર્મ ત્રણેમાં વૃત્તિ છે.) વિશેષનું સ્વરૂપ | હવે વિશેષનું સ્વરૂપ બતાવે છે–વિશેષ નિત્યદ્રવ્યમાં વૃત્તિ છે. અને હેવાને કારણે તેને અન્ય કહે છે. ' આવિશેષ અત્યંતવ્યાવૃત્તિમાં હેત છે. અર્થાત સ્વાશ્રયદ્રવ્યને બીજા દ્રવ્યથી વ્યાવૃત્ત ભિન્ન રાખવામાં નિયામક છે. દ્રવ્યાદિ ચારપદાર્થના લક્ષણથી આનું લક્ષણ ભિન્ન છે. તેથી તેની એ ચારથી ભિન્ન સ્વતંત્રપદાર્થ તરીકે, કલ્પના કરી છે. આ વિષયમાં પ્રશસ્તકારના મંતવ્યને દર્શાવે છે.- “અંતે હોવાથી આ અન્ય કહેવાય છે અને પોતાનાં આશ્રયને બીજાથી વિશેષ (ભિન્ન) કરતો હોવાથી વિશેષ કહેવાય છે. જેઓનો વિનાશ અને આરંભ=ઉત્પત્તિ નથી, અર્થાત્ જેઓ નિત્ય છે એવા (૧)પરમાણ, (૨)આકાશ, (૩)કાલ, (૪)દિશા, (૫)આત્મા અને (૬)મન આ છ દ્રવ્યોમાં વિશેષ રહે છે. દરેક દ્રવ્યમાં અર્થાત દરેક પરમાણમાં, દરેક આત્મામાં અને દરેક મનમાં એક-એક વિશેષ રહેલો છે. આકાશ, કાળ અને દિશા એક-એક જ હોવાથી તે દરેકમાં એક-એક વિશેષ રહેલો છે. પોતાના આશ્રયનો અન્યથા સર્વથા સદેશ એવા બીજા દ્રવ્યથી પણ અત્યંત વ્યાવૃત્તરૂપે બોધ કરાવવો, એ વિશેષનું કાર્ય છે. તેથી તેનો અત્યંતવ્યાવૃત્તિબુદ્ધિના ઉતતરીકે સ્વીકાર કર્યો છે. આપણને જયાં ગાય વગેરેમાં ઘોડવગેરેથી વ્યાવૃત્તિની બુદ્ધિ થાય છે, ત્યાં તુલ્ય આકૃત્તિ, ગુણ, ક્રિયા અવયવોની વૃદ્ધિ, વિશિષ્ટઅવયવનો સંયોગવગેરરૂપ નિમિત્ત હેતુ છે. આમ આ રીતે સ્વતંત્રરૂપે અસ્તિત્વ ધરાવતા બે પિંડમાં છે વિશેષતાની બુદ્ધિ થાય છે. જેમ કે, આ ગાય છે, શ્વેત છે, શીધગતિવાળી છે, પુષ્ટ છે, વિશાળસ્કન્ધવાળી છે, શું તથા ગળે મોટા ઘંટવાળી છે. વગેરરૂપે ગાયની બીજાથી વિશેષરૂપે બુદ્ધિ થાય છે. એવું આપણાથી વિશિષ્ટ એવા છે યોગીઓને કે જેઓને પરમાણવગેરેનું જ્ઞાન છે, તેઓને આકૃતિ–ગુણ અને ક્રિયાથી તુલ્ય સમાન એવા નિત્ય : Sી પરમાણઓ, મુક્ત આત્માઓ તથા મનઅંગે પણ વ્યાવૃત્તિની બુદ્ધિ થાય છે. અન્યથા સમાન દેખાતા બે પરમાણુઓમાં પણ તેઓને પરસ્પરથી ભિન્નતાનો બોધ થાય છે. ત્યાં આવી ભિન્નતાનો બોધ કરાવનાર ભિન્નઆકૃતિ વગેરે નિમિત્તો લેતા નથી. કારણ કે આકૃતિ વગેરેથી તો તેઓ અત્યંત તુલ્ય જ હોય છે. તેથી SR. तत्साधकानुमानप्रयोगस्त्वयं "परमाणुदयभेदः किञ्चित्प्रयोज्यो भेदत्वात् , कपालभेदप्रयुक्तघटभेदवत्" इति कारिकावलीटीका - रामरू द्रौ વિશેષyવીને ૨. વિશેષVરને પ્રાપ્તપરિબળો વિરોષનું સ્વરૂપ સરકારી 75) ક Page #107 -------------------------------------------------------------------------- ________________ સ્યાતામંજરી तथाऽस्मद्विशिष्टानां योगिनां नित्येषु, तुल्याकृतिगुणक्रियेषु परमाणुषु मुक्तात्ममनस्सु चान्यनिमित्तासंभवाद्येभ्यो निमित्तेभ्यः प्रत्याधारं विलक्षणोऽयं विलक्षणोऽयमिति प्रत्ययव्यावृत्तिः, देशकालविप्रकृष्टे च परमाणौ ' स एवायम् । इति प्रत्यभिज्ञानं च भवति, तेऽन्त्या विशेषा” इति । अमी च विशेषरूपा एव न तु द्रव्यत्वादिवत् सामान्यविशेषोभयरूपाः, व्यावृत्तेरेव હેતુત્વાત્ ॥ तथा अयुतसिद्धानामाधार्याधारभूतानामिहप्रत्ययहेतुः सम्बन्धः समवाय इति । अयुतसिद्धयोः (यः) परस्परपरिहारेण पृथगाश्रयानाश्रितयोराश्रयाश्रयिभावः (तस्य) 'इह तन्तुषु पटः' इत्यादेः प्रत्ययस्यासाधारणं कारणं समवायः, यद्वशात् स्वकारणसामर्थ्यादुपजायमानं पटाद्याधार्यं तन्त्वाद्याधारे सम्बध्यते, यथा छिदिक्रिया छेद्येनेति । सोऽपि द्रव्यादिलक्षणवैधर्म्यात् पदार्थान्तरम् । इति षट् पदार्थाः ॥ આવા પરમાણુઓમાં જે પરસ્પરથી વ્યાવૃતિની બુદ્ધિ થાય છે. તેમાં હેતુતરીકે વિશેષને સ્વીકાર્યો છે. સર્વ પરમાણમાં આ વિલક્ષણ છે ‘આ વિલક્ષણ છે' એવી બુદ્ધિ તે–તે પરમાણુમાં રહેલ વિશેષ કરાવે છે. અને અગાઉ અમૂક સ્થાને જોયેલા પરમાણુને અમુક સમય પછી અન્યત્ર જુએ ત્યારે આ તે જ પરમાણુ છે. એવી જે પ્રત્યભિજ્ઞા થાય છે. તેમાં પણ તે પરમાણુગત વિશેષ જ કારણ છે. આમ પરમાણુ વગેરેમાં એકબીજાથી વિશેષરૂપે બુદ્ધિ કરાવવામાં અને એક જ પરમાણુ ભિન્ન દેશ–કાળમાં રહ્યો ત્યારે પણ તે જ આ છે” એવી પ્રત્યભિજ્ઞા કરાવવામાં હેતુતરીકે વિશેષ સિદ્ધ થાય છે. આ વિશેષો માત્ર વિશેષરૂપે જ છે, દ્રવ્યત્વાદિની જેમ સામાન્ય-વિશેષ ઉભયરૂપ નથી. કારણ કે તેઓ માત્ર વ્યાવૃત્તિનાં જ હેતુ છે. તેથી જો તેઓનું સામાન્યરૂપ માનવામાં આવે, તો સ્વરૂપાતન છે—જે આગળ બતાવશે. સમવાયનું સ્વરૂપ અયુતસિદ્ધ આધાર્ય (આધેય)અને આધારભૂત પદાર્થોમાં જે ‘' પ્રત્યય થાય છે, તેમાં હેતુભૂતસંબંધ સમવાય છે. પરસ્પરને વર્જીને ભિન્ન આશ્રયમાં નહિ રહેવાવાળા ગુણ—ગુણી ઇત્યાદિ પદાર્થો અયુતસિદ્ધ ૧. સ્વત: વ્યાવૃત્ત વિશેષ નામનાં અષ્ટપદાર્થની ક્લ્પના કેવી રીતે ઉદ્ભવી? એવી આશંકાના સંદર્ભમાં વૈશેષિકો આવું સમાધાન આપે છે. – સમાન દેખાતા બે ધડાઓમાં ભેદ, એક જ ઘડાનાં બે અવયવોમાં ભેદ, એક જ અવયવના બે પેટા અવયવોમાં ભેદ, યાવત્ બે ચણકમાં ભેદ, પોત-પોતાના અવયવોના ભેદને કારણે થાય છે. કેમ કે અવયવીનો ભેદ અવયવના ભેદને આધીન છે. પરંતુ એક ચણકમાં રહેલાં બે નિરવયવ-પરમાણુઓનાં ભેદમાં કારણ કોણ? શંકા:- પરમાણુઓને સર્વથા અભિન્ન માનવામાં શો વાંધો છે? સમાધાન:- જો પરમાણુઓ સર્વથા અભિન્ન સર્વથા એક સરખા હોય, તો તેઓ એક જ હોય. કારણ કે સર્વથા અભિન્ન વસ્તુઓ એક જ હોય છે. તેથી એક પરમાણુ દ્વારા ચણક બની ન શકે. તેથી ઉપર ઉપરના કાર્યો પણ થઇ શકે નહિ. આમ ઘટપટ વગેરે સર્વ કાર્યો અનુપપન્ન બને. તેથી પરમાણુઓમાં ભેદ માનવો આવશ્યક છે. પરંતુ આ ભેદ અવયવના ભેદથી ઉપપન્ન નથી, કેમ કે પરમાણુ પોતે નિરવયવ છે. તેથી આ ભેદને સિદ્ધ કરવા સર્વ પરમાણુઓમાં અલગ-અલગ વિશેષની કલ્પના આવશ્યક છે. આ પરમાણુ આ પરમાણુથી ભિન્ન છે. વિશિષ્ટ છે. સ્વતંત્ર છે.' ઇત્યાદિ બુદ્ધિ વિશેષ વિના અનુપપન્ન થાય છે. તેથી પરમાણુઓની વ્યાવૃત્તિ (-ભેદ ) પ્રત્યયના હેતુ તરીકે વિશેષ સિદ્ધ થાય છે. અનંતપરમાણુઓમાં રહેલા આ અનંત વિશેષોના પરસ્પર ભેદમાં હેતુતરીકે વળી નવા પદાર્થની ક્લ્પના કરવામાં અનવસ્થાદોષ આવે અને વિશેષની કલ્પનાનિરર્થક થાય. તેથી જે અનુમાનથી વિશેષની સિદ્ધિ થાય છે, તે જ અનુમાનથી લાઘવતર્કની સહાયથી વિશેષ સ્વત: વ્યાવૃત્ત સિદ્ધ થાય છે. વિશેષની સિદ્ધિની અનુમાન પ્રક્રિયા આ છે. ‘ચણકનો ઉત્પાદ બે સ્વતંત્ર પરમાણુ વિના અનુપપન્ન છે” આમ અન્યથા અનુપપત્તિરૂપ હેતુથી બે પરમાણુઓ વચ્ચે ભેદની સિદ્ધિ થાય છે. પછી “પરમાણુથપેટ્ નિશ્ચિયોગ્યો મેળ્વાત્ પાનમેક્પ્રયુૌપટમેળ્વત્” આ અનુમાન દ્વારા વિશેષની સિદ્ધિ થાય છે, અનુમાનનો અર્થ–બે પરમાણનો ભેદ (પક્ષ )કોઇકથી પ્રયોજયછે. (સાધ્ય) (=બે પરમાણના ભેદમાં કોઇક કારણ છે.) કેમ કે તે ભેદરૂપ છે (હેતુ), જેમ કે ધડાઓનો ભેદ તેઓના અવયવભૂત કપાલોના ભેદથી પ્રયુક્ત છે. (દૃષ્ટાંત) કાવ્ય - ૪ 76 Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્યામંજરી साम्प्रतमक्षरार्थो व्याक्रियते। सतामपीत्यादि । सतामपि - सबुद्धिवेद्यतया साधारणानामपि, षण्णां पदार्थानां मध्ये क्वचिदेव - केषुचिदेव पदार्थेषु सत्ता = सामान्ययोगः स्याद् = भवेत्, न सर्वेषु । तेषामेषा वाचोयुक्तिः - सदिति । यतो " द्रव्यगुणकर्मसु सा सत्ता" इति वचनाद् यत्रैव सत्प्रत्ययस्तत्रैव सत्ता । सत्प्रत्ययश्च द्रव्यगुणकर्मस्वेव, अतस्तेष्वेव सत्तायोगः। सामान्यादिपदार्थत्रये तु न, तदभावात्। इदमुक्तं भवति । यद्यपि वस्तुस्वरूपं अस्तित्वं सामान्यादित्रयेऽपि विद्यते तथापि तदनुवृत्तिप्रत्ययहेतुर्न भवति । य एव चानुवृत्तिप्रत्ययः स एव सदितिप्रत्यय इति, तदभावाद् न सत्तायोगस्तत्र । द्रव्यादीनां पुनस्त्रयाणां षट्पदार्थसाधारणं वस्तुस्वरूपम् अस्तित्वमपि विद्यते । अनुवृत्तिप्रत्ययहेतुः सत्तासम्बन्धोऽप्यस्ति । निःस्वरूपे शशविषाणादौ सत्तायाः समवायाभावात् ॥ કહેવાય. ‘આ તન્તુઓમાં પટ' વગેરે પ્રત્યયો તે બેમાં રહેલા પરસ્પરઆશ્રયઆશ્રયીભાવના જ્ઞાપક છે. આવા પ્રત્યયો થવામાં અસાધારણ કારણ સમવાયસંબંધ છે. તન્તુવગેરેરૂપ પોતાના કારણોના સામર્થ્યથી પટ વગેરે કાર્યો ઉત્પન્ન થાય છે. “ઉત્પન્ન થતું કાર્ય પોતાનાં સમવાયીકારણમાં (=ઉપાદાનકારણ)૨હે” એવી વ્યાપ્તિ હોવાથી પટ (=કપડું)પોતાના ઉપાદાન કારણ તંતુઓમાં રહે છે. આમ ઉત્પન્ન થતા પટનો તંતુઓ સાથે સંબંધ થવામાં સમવાય નિયામક છે. જેમ કે છેદનક્રિયા છેધ-છેદવાયોગ્ય વસ્તુ સાથે સંબંધિત થાય છે, ત્યાં ‘સમવાય' કારણ છે. આ સમવાય પણ દ્રવ્યાદિના લક્ષણથી ભિન્ન લક્ષણવાળો હોવાથી દ્રવ્યાદિથી ભિન્ન છે. જેમ કે આ સમવાયનો દ્રવ્યાદિ પાંચે સાથે સંબંધ છે. તેથી આ સમવાય પાંચથી વિલક્ષણ છો પદાર્થ છે. આ પ્રમાણે વૈશેષિકદર્શનનું સ્વરૂપ બતાવ્યું. હવે કાવ્યનું વિવરણ કરે છે. સત્ પદાર્થોમાં પણ– સત્ બુદ્ધિમાં સમાનરૂપે ‘સત્' તરીકે વિષય બનતા છ પાર્થોમાં પણ કયાંક-કેટલાક પદાર્થોમાં જ સત્તા-સામાન્યનો યોગ હોઇ શકે. બધામાં નહીં. અર્થાત્ સતરીકેની બુદ્ધિ છ એ પદાર્થમાં સમાનરૂપે થતી હોવા છતાં સત્તા છ એ પદાર્થમાં નથી. પરંતુ દ્રવ્ય—ગુણ-કર્મ, આ ત્રણમાં જ છે. આ પ્રમાણેનું નિરુપણ કરવામાં તેઓ (વૈશેષિકો)આ ૧. આ સિવાય પણ વૈશેષિકોએ ‘અભાવ' ને છથી ભિન્ન પદાર્થરૂપે સ્વીકાર્યો છે.' દ્રવ્યાવિદ્ભાવપાર્થપ્રતિયોશિમંત્ત્વમ્ (અર્થાત્ દ્રવ્યાદિ છપદાર્થો ભાવરૂપે એક જ છે. આ ભાવપદાર્થથી ભેદવાળાપણે અભાવત્વ છે.) અથવા બુદ્ધિમાં ભાવપદાર્થ તરીકે જે વિષય બને છે, તેજ ન′ પૂર્વક હોય ત્યારે ભાવતરીકે વિષય બનતો નથી. આમ નગ્ (નકાર)થી જેનો ઉલ્લેખ થાય તે અભાવ છે. અથવા પ્રતિયોગિજ્ઞાનાધારિતજ્ઞાન વિષયત્વમભાવત્વમ્ '' અર્થાત્ જે વસ્તુનો (પ્રતિયોગીનો) અભાવ હોય, તે વસ્તુનાં જ્ઞાનને આધારિત જ્ઞાનના વિષયવાળા તરીકે પણ અભાવ સિદ્ધ થાય છે. આ અભાવના બે ભેદ (૧) અન્યોન્યાભાવ- અન્યોન્યસ્મિન્તાવાન્થેન સમવનમ્ અન્યોન્યામાવઃ। પરસ્પરમાં પરસ્પરનાં અભેદનો અભાવ–અન્યોન્યાભાવ’ તાદાત્મ્ય=અભેદ. જયારે બે વસ્તુનાં પરસ્પરભેદનું નિરૂપણ હોય, ત્યારે આવા પ્રકારનો અભાવ હોય છે. આ અભાવ દર્શાવવા બન્ને પદાર્થવાચક શબ્દો પ્રથમા વિભક્તિમાં હોય, અને વચ્ચે ‘ન' હોય. દા. ત. ઘટો ન પટઃ । (ધડો કપડો નથી) (૨) સંસર્ગભાવ. તેના ૩ ભેદ છે. (૧) પ્રાગભાવ: ાયંસ્ય ઉત્પન્ને પ્રાશ્ર્વપ્રતિયોસિમવાયિrરવૃત્તિઃ પ્રાપાવ – કાર્યની ઉત્પત્તિ પહેલાં કાર્યનાં સમવાયિકારણમાં કાર્યનો જે અભાવ છે. તેને પ્રાગભાવ (પ્રાગ અભાવ) કહે છે. આ અભાવ અનાદિ સાન્ત કહેવાય છે. (૨) સાભાવ:- ાર્યસ્ત્રોત્પત્યનનાં સ્વપ્રતિયોÇિમવાયિાગવૃત્તિઃ। કાર્યની ઉત્પત્તિ થયા પછી કાર્યનાં સમવાયિકારણમાં કાર્યનો (નાશરૂપ)જે અભાવ તે ધ્વંસાભાવ. આ અભાવને જન્ય અભાવ (=ઉત્પત્તિ યોગ્ય અભાવ) પણ કહે છે. આ અભાવ સાદિ અનન્ત છે. (૩) અત્યંતાભાવ:- ચૈાક્તિત્વ ક્ષતિ સંસર્વાચ્છિન્નપ્રતિયોગિતાજોઽમાવઃ । (૧)જે અભાવ ત્રૈકાલિક હોય અર્થાત્ નિત્ય હોય. તથા (૨) સંસર્ગ સંબંધ. જે સંબંધથી પ્રતિયોગી (=ભાવપદાર્થ) પોતાના આધારમાં રહે તે સંબંધ. અહીં સંયોગ, સમવાય કે સ્વરૂપ એ ત્રણમાંથી કોઇપણ એક સંબંધ લેવાનો. – આવા સંબંધથી અવચ્છિન્નપ્રતિયોગીનો અભાવ અત્યંતાભાવ કહેવાય. દા. ત. આ ભૂમિપર ધડો નથી. અન્યોન્યાભાવ પણ ત્રૈકાલિક છે, પણ તે અભાવમાં તાદાત્મ્યસંબંધ પ્રતિયોગિતાઅવચ્છેદક છે. (નિમિત્તભૂત છે.) જયારે અત્યન્તાભાવમાં સંયોગાદિસંબંધો પ્રતિયોગિતાવચ્છેદક છે. તેથી ‘સંસર્ગ' શબ્દ પ્રયુક્ત કર્યો. અભાવનું જે અધિકરણ છે તેને જ અભાવરૂપ માનવામાં અધિકરણ અનન્ત હોઇ અનન્ત અભાવ માનવાપ ગૌરવ હોવાથી અભાવને એક સ્વતંત્ર પદાર્થ માન્યો છે. સમવાયનું સ્વરૂપ 77 Page #109 -------------------------------------------------------------------------- ________________ સ્યાાઠમંજરી सामान्यादित्रिके कथं नानुवृत्तिप्रत्ययः ? इति चेत् ? बाधकसद्भावादिति ब्रूमः । तथाहि । सत्तायामपि सत्तायोगाङ्गीकारेऽनवस्था । विशेषेषु पुनस्तदभ्युपगमे व्यावृत्तिहेतुत्वलक्षणतत्स्वरूपहानिः । समवाये तु तत्कल्पनायां सम्बन्धाभावः । केन हि सम्बन्धेन तत्र सत्ता सम्बध्येत, समवायान्तराभावात् । तथा च प्रामाणिकप्रकाण्डमुदयनः "व्यक्तेरभेदस्तुल्यत्वं सङ्करोऽथानवस्थितिः । रूपहानिरसम्बन्धो जातिबाधकसङ्ग्रहः ॥ ( किरणावल्यां) इति ततः स्थितमेतत्सतामपि स्यात् क्वचिदेव सत्तेति ॥ આ પ્રમાણે યુક્તિ આપે છે. “દ્રવ્ય—ગુણ-અને કર્મમાં જ સત્તા છે." એવું વચન છે. જ્યાં સત્ ' પ્રત્યય થાય, ત્યાં જ સત્તા મનાય. ‘સત્ ' પ્રત્યય દ્રવ્ય–ગુણ અને કર્મ આ ત્રણઅંગે જ થાય છે. માટે આ ત્રણસાથે જ સત્તાનો સંબંધ છે. જ્યારે સામાન્ય વિશેષ અને સમવાયમાં ‘સત્’ પ્રત્યય થતો નથી. તેથી ત્યાં સત્તાનો યોગ નથી. તાત્પર્ય આ પ્રમાણે છે.→ અસ્તિત્વ એ વસ્તુનું સ્વરૂપ છે. અને એ તો દ્રવ્યાદિ ત્રણની જેમ સામાન્યાદિ ત્રણમાં પણ છે જ. છતાં પણ આ અસ્તિત્વસ્વરૂપ આ ત્રણમાં (=સામાન્યવગેરેમાં)અનુવૃત્તિ (=સમાનતા)ની બુદ્ધિમાં છે હેતુ બનતું નથી. તેથી અસ્તિત્વ હોવા છતાં આ ત્રણમાં અનુવૃત્તિની બુદ્ધિ થતી નથી. આ ‘અનુવૃત્તિપ્રત્યય’ અને સત્ પ્રત્યય” એક જ છે. અર્થાત્ જે પદાર્થોમાં સમાનતાની બુદ્ધિ થાય તે જ પદાર્થોમાં ‘સત્’બુદ્ધિ થાય. સામાન્યાદિમાં અનુવૃત્તિપ્રત્યય થતો ન હોવાથી સત્' પ્રત્યય પણ થતો નથી. તેથી તેઓમાં સત્તા પણ નથી. જ્યારે દ્રવ્યાદિ ત્રણમાં તો છ એ પદાર્થમાં સમાનપણે રહેલું અસ્તિત્વસ્વરૂપ પણ છે, અને અનુવૃત્તિપ્રત્યયમાં હેતુભૂત એવી સત્તાનો સંબંધ પણ છે. શંકા :– દ્રવ્યાદિ ત્રણમાં સત્તાનો યોગ માનવાથી કાર્ય સરતું હોવાથી ત્યાં અસ્તિત્વને માનવાની શી જરૂર છે? સમાધાન :- અસ્તિત્વ' એ વસ્તુનું સ્વરૂપ છે, જો અસ્તિત્વરૂપ સ્વરૂપ જ ન હોય, તો દ્રવ્યાદિ ત્રણ નિ:સ્વરૂપ થઇ જાય અને નિ:સ્વરૂપ વસ્તુમાં તો સત્તાનો સમવાય સંભવતો જ નથી. જેમ કે સસલાનાં શિંગડા' વગેરે સ્વરૂપહીન છે, તો ત્યાં સત્તા પણ નથી. માટે સત્તાના યોગ માટે અસ્તિત્વસ્વરૂપ માનવું આવશ્યક છે. તેથી જ્યાં સત્તા હોય ત્યાં અસ્તિત્વસ્વરૂપ હોય જ. અસ્તિત્વસ્વરૂપ હોય ત્યાં સત્તા હોય પણ ખરી કે ન પણ હોય, માટે દ્રવ્યાદિ ત્રણમાં સત્તા અને અસ્તિત્વ આ બન્નેને સ્વીકારવા સંગત છેઃ ભાવ :- આ દર્શનનાં મતે ‘અસ્તિત્વ' અને ‘સત્તા' આ બન્ને પરસ્પરભિન્ન છે. સામાન્યાદિમાં ‘અસ્તિ’ એવી બુદ્ધિથવાથી અસ્તિત્વ છે. છતાં પણ સબુદ્ધિ થતી નથી. માટે સત્તા નથી. અસ્તિત્વ સ્વરૂપસંબંધથી રહે છે. અને સત્તા સમવાયસંબંધથી રહે છે. સામાન્યાદિમાં સત્તા માનવામાં જાતિબાધકો શંકા :- સામાન્યાદિ ત્રણ જો અસ્તિત્વસ્વરૂપવાળા છે. તો તેઓમાં અનુવૃત્તિ-પ્રત્યય કેમ થતો નથી ? સમાધાન : આ પ્રત્યય થવામાં બાધક હાજર છે. માટે તેવો પ્રત્યય થતો નથી. કોણ બાધક છે તે દર્શાવે છે. સત્તામાં (=સામાન્યમાં)પણ જો સત્તારૂપ સામાન્ય અંગીકાર કરવામાં આવે, તો સત્તામાં પણ સત્તા માનવી પડે. એમ અનવસ્થાદોષ આવે. વિશેષમાં જો સત્તા સ્વીકારવામાં આવે, તો સત્તા અનુવૃત્તિપ્રત્યયમાં હેતુ છે. જ્યારે વિશેષનું સ્વરૂપ જ વ્યાવૃત્તિમાં હેતારૂપ છે. અર્થાત્ વિશેષમાં જો સામાન્ય માનવામાં આવે, તો ‘વિશેષ' ‘વિશેષરૂપ' રહે જ નહીં. આમ વિશેષના સ્વરૂપની જ હાનિ થાય. આમ સ્વરૂપહાનિદોષ આવે. સમવાયમાં સત્તા માનવામાં આવે, તો સમવાયમાં સત્તા કયા સંબંધથી રહેશે ? દ્રવ્યાદિમાં સત્તા સમવાયસંબંધથી રહે છે. કાય-૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ સ્થાપ્નાદમંજરી तथा, चैतन्यमित्यादि। चैतन्यं ज्ञानम्, आत्मनः क्षेत्रज्ञाद, अन्य-अत्यन्तव्यतिरिक्तम्,। असमासकरणादत्यन्तमिति लभ्यते । अत्यन्तभेदे सति कथमात्मनः सम्बन्धि ज्ञानमिति व्यपदेशः, इति पराशङ्कापरिहाराथर्म औपाधिकमिति विशेषणद्वारेण हेत्वभिधानम्। उपाधेरागतमौपाधिकम्-समवायसम्बन्धलक्षणेनोपाधिना आत्मनि समवेतम्, आत्मनः ifi स्वयं जडरूपत्वात् समवायसम्बन्धोपढौकितमिति यावत्। यद्यात्मनो ज्ञानादव्यतिरिक्तत्वमिष्यते, तदा । दुःखजन्मप्रवृत्तिदोषमिथ्याज्ञानानामुत्तरोत्तरापाये तदनन्तराभावाद् बुद्ध्यादीनां नवानामात्मविशेषगुणानामुच्छेदावसर आत्मनोऽप्युच्छेदः स्यात्, तदव्यतिरिक्तत्वात्। अतो भिन्नमेवात्मनो ज्ञानं यौक्तिकमिति॥ સમવાય પોતાનામાં સત્તાને સમવાયાન્તરસંબંધથી રાખી ન શકે. તેથી સમવાયમાં સત્તાને રહેવા માટે સંબંધ નો જ અભાવ છે. અર્થાત સમવાયમાં સત્તાને રાખવા બીજા સમવાયની કલ્પના કરવામાં અનવસ્થાદિ દિષો હોવાથી સમવાયમાં સત્તાને રહેવા માટે સંબંધનો અભાવ છે. (અભાવ પોતે અસત્ સ્વરૂપ છે તેથી તેમાં પણ સત્તા ન સંભવે) આમ સામાન્યાદિમાં સત્તાનો અભાવ હેવાથી તેઓમાં અનુવૃત્તિપ્રત્યય થતો નથી. આ સિદ્ધાંતનું સમર્થન કરતા પ્રકાષ્ઠનયાયિકઉદયનાચાર્ય છ જાતિબાધક બતાવે છે. (૧)વ્યક્તિનો અભેદ, (૨) તત્યતા, (૩)સંકર, (૪)અનવસ્થિતિ, (૫)પહાનિ અને (૬)અસમ્બન્ધ. આ છ જાતિબાધક છે" તેથી સત છે પદાર્થોમાં પણ કેટલાકમાં જ સત્તા છે તે સિદ્ધ થાય છે. તથા ચૈતન્ય (જ્ઞાન)આત્માથી અત્યંત વ્યતિરિત છે. કાવ્યમાં આત્માન અને અન્ય' શબ્દનો સમાસ કર્યો ન હોવાથી અત્યંત અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા પોતે જડ હોય અને જ્ઞાન આત્માથી અત્યંત ભિન્ન |ોય, તો “આત્માનું જ્ઞાન એમ આત્મા સાથે જ્ઞાન સંબંધિત શી રીતે થશે? આવી બીજાઓને શંકા થાય, તો તેના નિરાકરણ માટે ઔપાધિક વિશેષણ દર્શાવ્યું છે. આ વિશેષણપદ પોતે જ જ્ઞાનનો આત્મા સાથેનો સંબંધ દર્શાવવામાં હેત બને છે. ઉપાધિથી લબ્ધ હેય ને પાધિક. જ્ઞાન સમવાય સંબંધરૂપઉપાધિ દ્વારા આત્મામાં સમવેત હોવાથી પાધિક છે. તેથી આ જ્ઞાન આત્માથી અત્યંત ભિન્ન છે. શંકા :- જ્ઞાન આત્માનો સ્વભાવ છે. માટે જ્ઞાનને આત્માથી અભિન્ન માનવું જ સંગત છે. સમાધાન:- જ્ઞાનને જો આત્માથી અભિન્ન માનશો, તો આત્માના જ ઉચ્છેદની આપત્તિ આવશે. તે આ પ્રમાણે તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે. મિથ્યાજ્ઞાનના નાશથી રાગ, દ્વેષ, મોહનામના શેષો ધ્વસ્ત થાય છે. આ દોષોનો ધ્વંસ થવાથી શુભાશુભ ફળવાળી મનોવાકાયવ્યાપારરૂપ પ્રવૃત્તિનો અપાય( નાશ) થાય છે. પ્રવૃત્તિનાં અપાયથી જન્મ વિનષ્ટ થાય છે. જન્મનો વિનાશ થવાથી એકવીશભેટવાળા દુ:ખનો નાશ થાય છે. પ્રવૃત્તિના ક્ષયથી ધર્મ અને અધર્મની ઉત્પત્તિ થતી નથી. આ બધાને નાશ થવાથી આત્માના બુદ્ધિ, વગેરે નવવિશેષ ગણોનો નાશ થાય છે. વૈશેષિકોએ બદ્ધિ વગેરે ગુણોને દીવાની જયોતના પ્રવાહની જેમ પ્રવાહરૂપ ! માન્યા છે. અને પ્રદીપપ્રવાહના દષ્ટાંતથી તે દરેકપ્રવાહનો અત્યંત ઉચ્છેદ માન્યો છે. આમ બુદ્ધિ જ્ઞાન १. तत्त्वज्ञानान्मिथ्याज्ञानापाये रागद्वेषमोहाख्या दोषा अपयान्ति, दोषापाये वाङ्मनःकायव्यापाररूपायाः शुभाशुभफलायाः प्रवृत्तेरपायः प्रवृत्त्यपाये जन्मापायः। जन्मापाये एकविंशतिभेदस्य दुःखस्यापायः॥ ૧. આકાશાદિ એક જ લેવાથી ત્યાં આકાશવાદિ જાતિને બાધ છે. કેમ કે જાતિ અનેક વ્યક્તિમાં અનુવૃત્તિપ્રત્યયમાં હેતુ છે. ૨) ઘટત્વ અને કળશ બન્ને સમવ્યાપ્ય છે અર્થાત જયાં ઘટવ છે ત્યાં જ કળશ છે, અને જયાં કળશત્વ છે. ત્યાં જ ઘટવ છે. તેથી તત્યતા હેવાથી કળશવને જાતિ માનવામાં બાધ છે. કેમ કે લાઘવથી ઘટત જાતિ સિદ્ધ છે. (૩)અલગ-અલગ દ્રવ્યમાં વૃત્તિ બે ધર્મો (=ઉપાધિઓ) ત્રીજા દ્રવ્યમાં સમાનતયા વૃતિ હેય, તો તે બે ધર્મો સંકરોલવાળા ગણાય. જેમ કે ભૂતત્વ આકાશમાં વૃતિ છે. મૂર્તિ મનમાં વૃત્તિ છે. આમ બે અલગ દ્રવ્યમાં રહેલાં આ બન્ને પૃથ્વી વગેરેમાં સમાનરૂપે રહે છે તેથી બન્ને વચ્ચે સંકરદોષ છે. બાકીનાં ત્રણ પતિબાધકોનું સ્વરૂપ ઉપર દર્શાવ્યું છે. જાતિ બાધ Page #111 -------------------------------------------------------------------------- ________________ જ્યાાદમંજરી - તથા ન સંવિત્યાદ્રિા મુર્તિ મોક્ષઃ, 7 સંવિાનમી=ન જ્ઞાનસુદ્યસ્વરૂપા સંવિ-જ્ઞાનં, આનન્દ્=સૌમ્, તતો દ્વન્દ્વ, संविदानन्दौ प्रकृतौ यस्यां सा संविदानन्दमयी । एतादृशी न भवति → बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्काररूपाणां नवानामात्मनो वैशेषिकगुणानामत्यन्तोच्छेदो मोक्ष इति वचनात् । चशब्दः पूर्वोक्ताभ्युपगमद्वयसमुच्चये । ज्ञानं हि क्षणिकत्वादनित्यं, सुखं च सप्रक्षयतया सातिशयतया च न विशिष्यते संसारावस्थातः । इति तदुच्छेदे आत्मस्वरूपेणावस्थानं मोक्ष इति । प्रयोगश्चात्र → 'नवानामात्मविशेषगुणानां सन्तानोऽत्यन्तमुच्छिद्यते, सन्तानत्वात्, यो यः सन्तानः स सोऽत्यन्तमुच्छिद्यते, यथा प्रदीपसन्तानः । तथा चायम्, तस्मात्तदत्यन्तमुच्छिद्यते' इति । तदुच्छेद एव महोदयः, न कृत्स्नकर्मक्षयलक्षण इति । વગેરેવિશેષગુણો નાશ થાય છે. હવે જો, આત્મા જ્ઞાન વગેરેથી અભિન્ન હોય, તો આત્માનો પણ નાશ થઇ જાય. અને આત્માનો નાશ થાય, તો તે નિત્ય' સિદ્ધ ન થાય. અને મુક્તિના અભાવની આપત્તિ આવે. તેથી જ્ઞાનાદિગુણો નાશ થાય, તો પણ આત્માનું અસ્તિત્વ માનવું હોય, તો આત્માથી જ્ઞાનાદિને વ્યતિરિક્ત માનવા જ સંગત છે. મોક્ષમાં જ્ઞાનસુખ અભાવ-વૈશેષિક મુક્તિ-મોક્ષ. ન સંવિદાનન્દમયી=જ્ઞાન અને સુખસ્વરૂપ નથી. અર્થાત્, મોક્ષ જ્ઞાન કે સુખમય નથી. કારણ કે, “આત્માના બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કારરૂપ નવ વિશેષગુણોનો અત્યંત ઉચ્છેદ=મોક્ષ” એવું વચન છે. (કાવ્યમાં 'ચ'પદ વૈશેષિકોના પૂર્વોક્ત બે સિદ્ધાંતસાથે આ ત્રીજા સિદ્ધાંતનો સમાવેશ કરે છે.)જ્ઞાન ક્ષણિક હોવાથી અનિત્ય છે. (વૈશેષિકોવગેરે જ્ઞાનને દ્વિક્ષણસ્થાયી માને છે. અપેક્ષાજ્ઞાન ત્રણક્ષણ સ્થાયી છે. ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનનો નાશક હોવાથી જ્ઞાન ક્ષણિક છે. )અને સુખવગેરે સંતાનરૂપ છે. ઉત્તરક્ષણે ઉત્પન્ન થયેલું વિભિન્ન સુખ પૂર્વક્ષણના સુખનો નાશક છે. આ પૂર્વઉત્તરક્ષણના સુખો સાતિશય = ઓછાવત્તા –પ્રમાણ વાળા હોય છે. આમ સુખ પણ એકસરખું સ્થિર નથી. પણ હંમેશા હાનિ– વૃદ્ધિવાળું છે. જો આવા પ્રકારનું સુખ મોક્ષમાં પણ માનવામાં આવે, તો મોક્ષ અને સંસાર વચ્ચે કોઇ તફાવત જ ન રહે. વળી મોક્ષમાં દુ:ખનો અત્યંતનાશ સર્વને ઇષ્ટ છે. અને સુખ અને દુ:ખ એકબીજા સાથે એવા વળગેલા છે કે, બન્ને છૂટા ન પડી શકે. તેથી દુ:ખના અત્યંત નાશ વખતે સુખનો પણ નાશ થઇ જાય છે. તેથી આ વિશેષગુણોનો અત્યંત ઉચ્છેદ થવાથી આત્માનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન (=રહેવું)એ જ મુક્તિ છે, અપવર્ગ છે. પ્રયોગ:- “આત્માના નવ વિશેષગુણોના સંતાનો અત્યંત ઉચ્છેદ પામે છે, કેમ કે તેઓ સંતાન છે. જે જે સંતાનરૂપ હોય, તે—તે અત્યંત ઉચ્છેદને પામે. જેમ કે પ્રદીપસંતાન. તે જ પ્રમાણે આ વિશેષગુણો પણ સંતાનરૂપ છે. માટે અત્યંત ઉચ્છેદન પામે છે. “આ પ્રમાણે વિશેષગુણસંતાનનો ઉચ્છેદ જ મહોદય (=મોક્ષ)છે, નહીં કે જૈનો માને છેતેમ સર્વકર્મનો ક્ષય." વેદાંતમતે મુક્તિનું સ્વરૂપ વેદાંતવાદીઓ પણ આવા પ્રકારની મુક્તિનું જ સમર્થન કરે છે. આ વાત વેદવાકચ દ્વારા બતાવે છે, “શરીરસહિતના =સંસારી જીવને પ્રિયા–પ્રિયની (=સુખ–દુ:ખની ) અપહત=(નાશ)નથી. જેઓ અશરીર =મુક્તાત્મા છે, તેઓને પ્રિયાપ્રિય સ્પર્શતા નથી અર્થાત્ સુખ-દુ:ખ હોતા નથી.” આ જ સંદર્ભમાં પ્રખર નૈયાયિક જયન્તની સમ્મતિ તેના જ શ્લોકો દ્વારા દર્શાવે છે. “જ્યાં સુધી વાસના=સંસ્કારવગેરે આત્માનાં બધા ગુણો ઉચ્છિન્ન (=નાશ) થતા નથી, ત્યાં સુધી દુ:ખનો આત્મન્તિક વ્યવચ્છેદ થતો નથી. સુખ-દુ:ખનો સંભવ (=ઉત્પત્તિ )ધર્માધર્મનિમિત્તક છે. (=ધર્મ અને અધર્મ જ સુખ અને દુ:ખનાં જનક છે. )અને સુખ–દુ:ખ કાવ્ય - ૪ 80 Page #112 -------------------------------------------------------------------------- ________________ I a like શારી. ચાકુઠજરી કરે છે જ ! ___ “ न हि वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः"। 'इत्यादयोऽपि वेदान्तारतादृशीमेव मुक्तिमादिशन्ति। अत्र हि प्रियाप्रिये सुखदुःखे, ते चाशरीरं मुक्तं न स्पृशतः । अपि च “यावदात्मगुणाः ।। * सर्वे नोच्छिन्ना वासनादयः । तावदात्यन्तिकी दुःखव्यावृत्ति विकल्प्यते॥१॥ धर्माधर्मनिमित्तो हि सम्भवः सुखदुःखयोः। MA मूलभूतौ च तावेव स्तम्भौ संसारसद्मनः ॥२॥ तदुच्छेदे च तत्कार्यशरीराद्यनुपप्लवात्। नात्मनः सुखदुःखे स्त इत्यसौ मुक्त ॐ उच्यते ॥३॥ इच्छाद्वेषप्रयत्नादि भोगायतनबन्धनम्। उच्छिन्नभोगायतनो नात्मा तैरपि युज्यते ॥४॥ तदेवं धिषणादीनां नवानामपि मूलतः। गुणानामात्मनो ध्वंसः सोऽपवर्गः प्रतिष्ठितः ॥५॥ ननु तस्यामवस्थायां कीहगात्मावशिष्यते। स्वरूपैकप्रतिष्ठानः परित्यक्तोऽखिलैर्गुणैः ॥६॥ ऊर्मिषट्कातिगं रूपं तदस्याहुर्मनीषिणः। संसारबन्धनाधीनदुःखशोकाद्यदूषितम् ॥७॥ कामक्रोधलोभगर्वदम्भहर्षाः ऊर्मिषट्कमिति।" જ સંસારરૂપી પ્રાસાદના મૂળભૂત સ્વભરૂપ છે. (આ બે પર જ સંસાર ટક્યો છે.)રા આ બન્ને(=ધર્માધર્મ) નો ઉચ્છેદ થવાથી તેના કાર્યરૂપ શરીર વગેરે ઉત્પન્ન થતા નથી. તેમ જ આત્માનાં સુખ-દુ:ખ પણ રહેતા નથી. હું તેથી આત્મા “મુક્ત' કહેવાય છે. ૩ ઈચ્છા-દ્રષ-પ્રયત્ન વગેરે ભોગાયતન(શરીર) ના પ્રયોજાય છે.)છું (ઈચ્છાદિમાં શરીર નિમિત્ત છે.)શર્રીરનો અભાવ થવાથી આત્મા તેઓની સાથે પણ જોડાતોનથી. (આત્મામાં ઈચ્છાદિ પણ રહેતા નથી.) ૪. આ પ્રમાણે આત્માના ધિષણા (બુદ્ધિ) વગેરે નવગુણોનો મૂળથી નાશ જ અપવર્ગ તરીકે પ્રતિષ્ઠિત માન્ય છે. પ . આત્મા આ મોસઅવસ્થામાં કેવો હેય છે? બધા જ ગુણોથી રહિત એવો આત્મા માત્ર સ્વરૂપમાં જ અવસ્થિત હોય છે.u૬ ઊર્મિષકથી અતીત,તથા સંસારરૂપબંધનને આધીન) દુ:ખશોકાદિથી અદૂષિત, એવું આત્માનું આ સ્વરૂપ ત્યાં છે તેમ વિદ્વાનો પ્રરૂપે છે. ૭. ઊર્મિષક કામ, ક્રોધ, લોભ, મદ, દલ્મ ( માયા) અને હર્ષ છે. (જયન્તનાં મતે સુધા અને તરસ પ્રાણની, લોભ અને મોહ આ બે મનની તથા શીન અને આતપ-ઉષ્ણતા આ બે શરીરની એમ ૯ ઊર્મિઓ છે. અને તેનાથી રહિત એવું મોક્ષનું સ્વરૂપ છે.). આ પ્રમાણે (૧)સત્તા છ સત પદાર્થોમાંથી દ્રવ્યાદિ ત્રણમાં જ છે. (૨)જ્ઞાન આત્માથી અત્યંત ભિન્ન છે. અને (૩) મુક્તિ, જ્ઞાન અને સુખમય નથી. આ ત્રણ અભ્યપગમનું સમર્થન કરનારાઓ, કણાદમતને અનુસરનારા છે. અને તારી આજ્ઞાથી બાહ્ય છે. ખરેખર! આવિદ્વાનોએ સુંદર આગમરચના કરી છે! અથવા અહીં “સસૂત્રમ' પદ ક્રિયાવિશેષણરૂપ છે. તેથી તેઓએ વસ્તુની વ્યવસ્થાની રચનામાં કુશળ એવા સૂત્રોની રચના કરી છે!” એવો અર્થ પ્રાપ્ત થાય છે. અહીં ઉપહાસગર્ભ પ્રશંસાવચન છે. કારણ કે ખરેખર! વૈશેષિકોની આ સૂત્રરચના વસ્તનો સમ્યગનિશ્ચય કરાવવામાં અસમર્થ છે. વિપરીતલક્ષણવાળી છે. તેથી કવિ વ્યંગમાં સસૂત્ર ઇત્યાદિ શબ્દપ્રયોગથી તેઓના સૂત્રરચનાકૌશલને વખાણે છે. આ પ્રમાણે લંગમાં પ્રશંસાવચનનો પ્રયોગ કાવ્યો વગેરેમાં થાય છે. દા. ત. “હે મિત્ર! ત્યાં આપના વડે ઘણો ઉપકાર કરાયો ! અને લાંબા કાળ સુધી સજજનતા બતાવાઈ !” દ્રાદિત્રણમાં સત્તાની સ્વીકૃતિની અસંગતતા : વૈશેષિકોના આ ત્રણ અપગમ યુક્તિરહિત છે. અને ઉપહાસપાત્ર છે. તે આ પ્રમાણે->(૧) વૈશેષિકોને આ સંમત છ એ પદાર્થોમાં “સત બુદ્ધિ સમાન પ્રકારે થતી લેવા છતાં માત્ર દ્રવ્યાદિ ત્રણમાં જ સત્તા સ્વીકારવી ? અને સામાન્યાદિ ત્રણમાં નહીં, એ પશ્યતોહર સોનીની જેમ બીજાનાં દેખતાં ચોરી કરવા જેવું થયું. ૬. જન્ટો 80 ૮-૧૨. #.२. जयन्तविरचितन्यायमञ्जयाँ पृ० ५०८ । ऊर्मिपट्कं तत्र- प्राणस्य क्षुत्पिपासे द्वे, लोभमोहौ च चेतसः । शीतातपौ शरीरस्य षमिरहितः શિવ:// દવ્યાત્રિણમાં સત્તાની સ્વીકૃતિની અસંગતતા દ:::::: ::::: જિ * * * Page #113 -------------------------------------------------------------------------- ________________ જ , જ કિ ., . . સ્થાપ્નાદમંજરી રેકોર્ડ કરી ! तदेतदभ्युपगमत्रयमित्थं समर्थयद्भिः अत्वदीयैः-त्वदाज्ञाबहिर्भूतैः कणादमतानुगामिभिः, सुसूत्रमासूत्रितम् ।। सम्यगागमः प्रपञ्चितः। अथवा सुसूत्रमिति क्रियाविशेषणम्। शोभनं सूत्रं वस्तुव्यवस्थाघटनाविज्ञानं यत्रैवमासूत्रितंतत्तच्छास्त्रार्थोपनिबन्धः कृतः, इति हृदयम् । “सूत्रं तु सूचनाकारि ग्रन्थे तन्तुव्यवस्थयोः” इत्यनेकार्थवचनात्। अन्न च * सुसूत्रमिति विपरीतलक्षणयोपहासगर्भ प्रशंसावचनम् । यथा - "उपकृतं बहु तत्र किमुच्यते सुजनता प्रथिता भवता चिरम्।" इत्यादि। उपहसनीयता च युक्तिरिक्तत्वात् तदङ्गीकरणम्। तथाहि - अविशेषेण सद्बुद्धिवेद्येष्वपि सर्वपदार्थेषु । द्रव्यादिष्वेव त्रिषु सत्तासम्बन्धः स्वीक्रियते, न सामान्यादित्रये इति महतीयं पश्यतोहरता। यतः परिभाव्यतां सत्ताशब्दार्थ अस्तीति सन् । सतो भावः सत्ता-अस्तित्वं-तद्वस्तुस्वरूपं, तच्च निर्विशेषमशेषेष्वपि पदार्थेषु त्वयाप्युक्तम् । तत् किमिदमर्द्धजरतीयं यद् द्रव्यादित्रय एव सत्तायोगो नेतरत्र त्रये इति॥ પરવાદીઓ! “સત્તા' શબ્દનો અર્થ વિચારો. સત્તા એ “સત વિધમાનવસ્તુ)નો ભાવ (=સ્વરૂ૫) છે. વિદ્યમાનવસ્તુ સત' કહેવાય. આમ સત્તા અને અસ્તિત્વ બને એક જ છે. નિ:શેષ પદાર્થોમાં અસ્તિત્વ છે એમ તમે પણ સ્વીકાર્યું જ છે. અને છતાં કેમ ‘અર્થ જરતીય ન્યાયથી દ્રવ્યાદિ ત્રણમાં જ સત્તાને સ્વીકાર કરો છો? જો દરેકમાં અસ્તિત્વસ્વરૂપ શ્રેય, તો તેનાથી અભિન્ન સત્તા અમુકમાં જ છે અને અન્યત્ર નહીં એવો ભેદભાવ શા માટે છે? અનુવૃત્તિપ્રત્યય સર્વપદાર્થવ્યાપી પૂર્વપક્ષ:- સામાન્યાદિ ત્રણમાં અસ્તિત્વસ્વરૂપ હેવા છતાં, અનુવૃત્તિપ્રત્યયનો અભાવ છે. અને જ્યાં અનુવૃત્તિપ્રત્યય નથી ત્યાં સત્તા સ્વીકાર્ય નથી. કેમકે સત્તા એ જાતિરૂપ લેવાથી અનુવૃત્તિ પ્રત્યયમાં હેતુ છે. તાત્પર્ય:- વૈશેષિક મતે અસ્તિત્વ એ વસ્તુનું સ્વરૂપ છે, જયારે સત્તા એ જાતિરૂ૫ છે. માટે બન્ને ભિન્ન છે. તેથી અસ્તિત્વ હેય ત્યાં સત્તા હેય જ તેવો નિયમ નથી. સામાન્યાદિ ત્રણમાં સત્તાનું કાર્ય “અનુવૃત્તિપ્રત્યય ન હોવાથી કારણભૂત સત્તાનો અભાવ પણ સિદ્ધ થાય છે.) ઉત્તરપક્ષ:- “સામાન્યાદિમાં અનુવૃત્તિપ્રત્યય નથી એવો તમારો અભ્યપગમ અસિદ્ધ છે. કેમ કે ત્યાં પણ અનિવાર્યરૂપે અનુવૃત્તિનો બોધ થાય છે. તે આ પ્રમાણે સામાન્યમાં પૃથ્વીત્વ, ગોત્વ, ઘટત્વ, વગેરે પ્રત્યેકમાં આ સામાન્ય “આ સામાન્ય એવો બોધ થાય છે. અર્થાત પૃથ્વીતવગેરે અનંત જાતિઓમાં સમાનરૂપે જાતિ તરીકેનો બોધ થાય છે. આ જ અનુવૃત્તિ પ્રત્યય છે. તેથી સામાન્યમાં અનુવૃત્તિપ્રત્યયમાં હેતુભૂત સત્તા સ્વીકારવી જોઈએ. વિશેષ:- દરેક પરમાણમાં ભિન્ન-ભિન્ન વિશેષ માન્યા છે. આ દરેક વિશેષમાં સમાનરૂપે “આ વિશેષ છે. “આ વિશેષ છે.' એવો બોધ થાય છે. તેથી તેમાં પણ અનુવૃત્તિનો બોધ થાય છે. તથા સમવાયમાં પૂર્વોક્ત પ્રમાણે તેને અવચ્છેદકના ભેદને આશ્રયીને અનેકપણું છે અને સમવાયરૂપે એકાકાર, બુદ્ધિનો અનુભવ પણ છે. જેમ કે આ ઘટસમવાય “આ પટસમવાય વગેરે. આમ સામાન્યાદિ ત્રણેમાં અનુવૃત્તિપ્રત્યય અનિવાર્ય છે. તેથી તેમાં હેતુભૂત સત્તા પણ અનિવાર્ય બની જશે. સામાન્યાદિમાં સત્તા અનૌપચારિક પૂર્વપક્ષ:- દ્રવ્યાદિમાં સ્વરૂપ સત્વ અસ્તિત્વ છે. તે જ પ્રમાણે સામાન્યાદિમાં પણ સ્વરૂપ સત્વ છે. આ છે સ્વરૂપ સત્ત્વનું બનેમાં સાધર્મતુલ્યત્વ છે. તેથી દ્રવ્યત્વમાં જેમ સ્વરૂપસન્દ લેવાથી સત્તા છે. તેમાં સામાન્યાદિમાં પણ સ્વરૂપ સત્ત્વોવાથી સત્તાનો અધ્યારોપ ઉપચાર કરાય છે. તેથી તેઓમાં પણ “સ“સE HB# १. अनेकार्थसंग्रहे २४५८॥ २. "विदधदीदृशमेव सदा सखे सुखितमास्व ततः शरदां शतम्" इत्युत्तरार्धम् । ३. अर्धा जरती अर्धा શશી યુવતિવત્તા ' ' ' કાવ્ય - ૮ સ રકાર * * *** Page #114 -------------------------------------------------------------------------- ________________ નties સ્થાપ્નાદમંજરી - . . . . . अनुवृत्तिप्रत्ययाभावाद् न सामान्यादित्रये सत्तायोग इति चेत् ? न । तत्राप्यनुवृत्तिप्रत्ययस्यानिवार्यत्वात्। पृथिवीत्व/ गोत्वघटत्वादिसामान्येषु सामान्यं सामान्यमिति; विशेषेष्वपि बहुत्वाद् अयमपि विशेषोऽयमपि विशेष इति; समवाये च प्रागुक्तयुक्त्या तत्तदवच्छेदकभेदादेकाकारप्रतीतेरनुभवात्॥ स्वरूपसत्त्वसाधर्येण सत्ताध्यारोपात् सामान्या- दिष्वपि सत्सदित्यनुगम इति चेत् ? तर्हि मिथ्याप्रत्ययोऽयमापद्यते । अथ भिन्नस्वभावेष्वेकानुगमो मिथ्यैवेति चेत् ? द्रव्यादिष्वपि सत्ताध्यारोपकृत एवास्तु प्रत्ययानुगमः। नैवं। असति मुख्येऽध्यारोपस्यासम्भवाद्। द्रव्यादिषु मुख्योऽयमनुगतः प्रत्ययः, सामान्यादिषु तु गौण इति चेत् ? न । विपर्ययस्यापि शक्यकल्पनत्वात्। सामान्यादिषु बाधकसम्भवाद् न એવો અનુગમ થાય છે. ઉત્તરપલ - આનો ભાવ એ આવ્યો કે, સામાન્યાદિમાં સત્તા ઉપચારથી છે, વાસ્તવમાં નથી. અને તેથી જ સત્તાના નિમિત્તે થતી “સ' બુદ્ધિ પણ મિથ્યા છે. પૂર્વપક્ષ:- સામાન્ય વગેરે દ્રવ્યાદિથી ભિન્ન સ્વભાવવાળા છે. અને ભિન્નસ્વભાવવાળાઓમાં “સ ! એવી સમાન બુદ્ધિ મિથ્યા જ હેય.. ઉત્તરપલ :- જો ભિન્નસ્વભાવવાળા પદાર્થમાં સમાન અનુગમ મિથ્યા હેય, તો દ્રવ્ય, ગુણ અને કર્મ પણ પરસ્પર ભિન્નસ્વભાવવાળા છે. અરે! દ્રવ્યમાં પણ પૃથ્વી વગેરે દ્રવ્યો પરસ્પર ભિન્નસ્વભાવવાળા છે. અને સત્તા અધ્યારોપથી જ છે. તેથી તેઓમાં પણ “સત' બુદ્ધિ ઔપચારિક છે. અર્થાત વાસ્તવમાં મિથ્યા પૂર્વપક્ષ - એમ નથી. જો કયાંય મુખ્યરૂપે અનુગત પ્રત્યય ન થતો હોય, તો તેનો બીજો અધ્યારોપ પણ થઈ શકે નહીં. કેમકે મુખ્યની ગેરહાજરીમાં અધ્યારોપ પણ અસંભવિત છે. આમ કો કાં તો મુખ્યરૂપે અનુગતપ્રત્યય અને સત્તાનો સ્વીકાર કરવો જરૂરી છે. દ્રવ્યાદિમાં અનુગતપ્રત્યય બધાને સ્વસંવેદનસિદ્ધ છે. તેથી દ્રવ્યાદિમાં આ અનુગત પ્રત્યય મુખ્યરૂપે છે. અને સામાન્યાદિમાં ગૌણરૂપે છે. ઉત્તરપલ :- નહિ આથી વિપરીતકલ્પના પણ શકય છે. સામાન્યાદિમાં પણ અનુગતપ્રત્યય અનુભવસિદ્ધ હોવાથી સામાન્યાદિમાં મુખ્યરૂપે અનુગતપ્રત્યય અને સત્તા છે, જયારે દ્રવ્યાદિમાં ગૌણરૂપે છે.! આમ વિપરીતકલ્પના થતી રોકવા સમર્થ કોઇ વિનિગમકનિયામક નથી. સામાન્યાદિમાં સત્તા કલ્પવામાં બાધકાભાવ પૂર્વપક્ષ:- સામાન્યાદિમાં મુખ્યરૂપે સત્તા માનવામાં બાધકોવાથી ત્યાં મુખ્ય અનુગતપ્રત્યય કલ્પી શકાય નહિ. શંકા:- તે બાધકો કયા છે? સમાધાન :- તે બાધકો આ પ્રમાણે છે. સામાન્યમાં સત્તા માનવામાં અનવસ્થા છે. વિશેષમાં સત્તારૂપસામાન્ય માનવામાં સ્વરૂ૫હાનિદોષ છે. સમવાયમાં સત્તામાટે સંબંધાન્તરનો અભાવ છે. આ બધા બાધકો છે. અને તેઓ જ સામાન્યાદિમાં મુખ્યરૂપે અનુગતપ્રત્યયને અટકાવનાર નિયામકો ઉત્તરપલ - જો સામાન્યમાં સત્તા માનવામાં અનવસ્થા હોય, તો દ્રવ્યાદિમાં પણ સત્તા માનવામાં અનવસ્થા આવશે. કેમ કે સામાન્યાદિની જેમ સ્વરૂપ સત્તા તો દ્રવ્યાદિમાં પણ પહેલેથી જ હજર છે. અર્થાત જ સ્વરૂપસત સામાન્યમાં સત્તા (સામાન્ય)માનવામાં, તે સત્તામાં પણ સામાન્ય, તેમાં પણ સામાન્ય એમ અનવસ્થાદોષ હોય, તો દ્રવ્યાદિ પણ સ્વરૂપસત છે જ. તેથી આ સ્વરૂપસત દ્રવ્યાદિમાં ઈતર સત્તારૂપ સામાન્ય છે માનવામાં તેમાં પણ સામાન્ય ઈત્યાદિરૂપ અનવસ્થાદોષ તલ્યરૂપે આવશે જ. અથવા જો સ્વરૂપસત દ્રવ્યમાં દૂ દિકરી સામાન્યાદિમાં સત્તા કલ્પવામાં બાધકાભાવ 8 83) Page #115 -------------------------------------------------------------------------- ________________ જી . • • - સ્થા[મજવી અને मुख्योऽनुगतः प्रत्ययः, द्रव्यादिषु तु तदभावाद् मुख्य इति चेत्? ननु किमिदं बाधकम्? अथ सामान्येऽपि सत्ता ऽभ्युपगमेऽनवस्था, विशेषेषु पुनः सामान्यसद्भावे स्वरूपहानिः, समवायेऽपि सत्ताकल्पने तवृत्त्यर्थं सम्बन्धान्तराभाव इति बाधकानीति चेत् ? न । सामान्येऽपि सत्ताकल्पने यद्यनवस्था, तर्हि कथं न सा द्रव्यादिषु ? तेषामपि स्वरूपसत्तायाः 1 प्रागेव विद्यमानत्वात्। विशेषेषु पुनः सत्ताभ्युपगमेऽपि न रूपहानिः, स्वरूपस्य प्रत्युतोत्तेजनात्। निःसामान्यस्य विशेषस्य । क्वचिदप्यनुपलम्भात्। समवायेऽपि समवायत्वलक्षणायाः स्वरूपसत्तायाः स्वीकारे उपपद्यत एवाविष्वग्भावात्मकः सम्बन्धः। अन्यथा तस्य स्वरूपाभावप्रसङ्गः। इति बाधकाभावात् तेष्वपि द्रव्यादिवद् मुख्य एव स सम्बन्ध इति व्यर्थं । द्रव्यगुणकर्मस्वेव सत्ताकल्पनम् ॥ સામાન્ય હોય તો સ્વરૂપસત સામાન્યમાં પણ સત્તા સ્વીકારવી જ રહી. વિશેષમાં સત્તારૂપસામાન્ય વિશેષતા સ્વરૂપને હાનિકર્તા નથી બલ્ક ઉત્તેજક છે. કારણ કે સામાન્ય વિનાનાં વિશેષ ક્યાંય પણ ઉપલબ્ધ નથી. (શંકા:- દ્રવ્યતવગેરેમાં રહેલા સામાન્ય અને વિશેષ પરસ્પરથી અત્યંત ભિન્ન છે. તથા જે અંશે સામાન્ય છે, તે અંશે વિશેષ નથી. અને જે અંશે વિશેષ છે તે અંશે સામાન્ય નથી. તેથી તે બે એકબીજાના ઘાતક બની શકતા નથી. તથા દ્રવ્યત્વ પોતે સામાન્ય કે વિશેષ૫નથી. પણ તે બન્નેથી ભિન્ન છે. જ્યારે વિશેષ પોતે વિશેષરૂપ છે. તેથી જો તેનામાં સામાન્યરૂપ પણ માનવામાં આવે, તો પોતાના એકમાત્ર વિશેષરૂપની હાનિ થવાથી સ્વરૂપનિ દોષ સ્પષ્ટ છે. સમાધાન - સામાન્ય અને વિશેષ પરસ્પર અને દ્રવ્યતવગેરેથી એકાંતે ભિન્ન નથી, પણ કથંચિત અભિન્ન છે અને તેથી દ્રવ્યત્વમાં જ્યારે સામાન્યરૂ૫ છે; ત્યારે વિશેષરૂપે પણ છે. ઈત્યાદિ વાત આગળ સિદ્ધ કરવાના છે. અને તે સઘળી વાતો વિશેષઅંગે પણ લાગુ પડે છે. તથા વિશેષમાં જે વિશેષરૂપ છે, તે માત્ર એક વિશેષમાં છે કે સર્વ વિશેષોમાં? આધે વિકલ્પ તો અનિષ્ટ જ છે. બીજા વિકલ્પ સર્વવિશેષોમાં રહેલું વિશેષરૂપ' એ જ સામાન્ય છે. તેથી જ સર્વવિશેષોમાં સમાનરૂપે વિશેષબુદ્ધિ ઉત્પન્ન થાય છે. કેમ કે સમાનતાની બુદ્ધિ ઉત્પન્ન કરાવવી એ જ સામાન્યનું કાર્ય છે. વળી તેટલા માત્રથી સ્વરૂ૫હાનિ પણ નથી. કેમ કે (૧) સામાન્ય વિશેષથી કથંચિત ભિન્ન છે. તથા (૨)વિશેષનું જે વ્યાવૃત્તિ કાર્ય છે તેમાં બાધ આવતો નથી.) સમવાયમાં પણ સમવાયત્વરૂપસના અવિવગભાવાત્મક સંબંધથી ઉપપન્ન છે જ. તેથી સમવાયમાં સત્તા સ્વીકારવામાં સંબંધાર નથી એમ બાધક માનવાની જરૂર નથી. જો સમવાયમાં સમવાયત્વસ્વરૂપ પણ ન શ્રેય, તો પોતે નિઃસ્વરૂપ થશે, અને કાચબાનારોમની જેમ અસત્ થઈ જશે. તેથી દ્રવ્યાદિની જેમ સામાન્યાદિમાં પણ મુખ્યરૂપે જ સત્તા સંબંધ છે. તેથી દ્રવ્યાદિ ત્રણમાં જસત્તાની કલ્પના કરવી વ્યર્થ છે. પૂર્વપક્ષ:- દ્રવ્યાદિમાં સત્તા સમવાય સંબંધથી રહે છે, તેથી સમવાયમાં અપૃથકભાવ સંબંધથી માનવામાં સત્તાના સંબંધ જૂધ-જુદા માનવા પડશે અને તેથી અતિપ્રસંગ આવશે. ઉત્તરપક્ષ:- એકની એક વસ્તુ જૂધ-જૂદા આધારમાં જૂદા-જૂઘ સંબંધથી રહેતે અનુ૫૫ન્ન નથી.' જેમ કે ઘરે જમીન પર સંયોગસંબંધથી અને સ્વઅવયવ કપાલઆદિમાં સમવાયસંબંધથી રહે છે. અથવા તો સત્તા પણ વસ્તુનું જ સ્વરૂપે હોવાથી દ્રવ્યાદિ સર્વમાં અપૃથભાવસંબંધથી રહે તેમ માનવામાં કશું અજુગતુ નથી. દ્રવ્યાદિ ત્રણમાં સત્તાસંબંધ અસંગત વળી તે વાદીઓએ દ્રવ્યઆદિત્રણમાં જે મુખ્યસત્તાસંબંધ સ્વીકાર્યો છે, તે પણ વિચાર કરતાં વજૂદ વિનાનો છે લાગે છે. તેઓએ સત્તાને દ્રવ્યઆદિથી અત્યંત ભિન્ન સ્વીકારી છે. તેથી તેઓના મતે દ્રવ્ય પોતે અસરૂપ છે. | પૂર્વપક્ષ:- દ્રવ્યઆદિમાં સત્તાનો સંબંધ થવાથી દ્રવ્ય સત્ બની શકશે. ઉત્તરપક્ષ:- અસત દ્રવ્યોમાં સત્તાનો યોગ થાય તો પણ સત કેવી રીતે બની શકે? સત્તા કંઈ અસત છે વસ્તુનાં અસત્ સ્વરૂપને બદલી સતરૂપ કરી ન શકે. અન્યથા આકાશકુસુમને પણ સત કરી શકે. અને છે { જ દ્રવ્ય સ્વરૂપથી સરૂ૫ હેય, અર્થાત જો દ્રવ્યમાં સ્વરૂપ સત્વ સ્વીકારશો. તો તેમાં સત્તાનો યોગ કરાવવો કાવ્ય – ૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ સ્યા ઠમંજરી किञ्च तैर्वादिभिर्यो : यादित्रये मुख्यः सत्तासम्बन्धः कक्षीकृतः, सोऽपि विचार्यमाणो विशीर्येत । तथाहि । यदि द्रव्यादिभ्यो ऽत्यन्तविलक्षणा सत्ता, तदा द्रव्यादीन्यसद्रूपाणि स्युः । सत्तायोगात् सत्त्वमस्त्येवेति चेत् ? असतां सत्तायोगेऽपि कुतः सत्त्वम् ? सतां तु निष्फलः सत्तायोगः । स्वरूपसत्त्वं भावानामस्त्येवेति चेत् ? तर्हि किं शिखण्डिना सत्तायोगेन ? सत्तायोगात् प्राग् भावो न सन् नाप्यसन्, सत्तायोगात्तु सन्निति चेत् ? वाङ्मात्रमेतत् । सदसद्विलक्षणस्य प्रकारान्तरस्यासम्भवात् । तस्मात् सतामपि स्यात्क्वचिदेव सत्तेति तेषां वचनं विदुषां परिषदि कथमिव नोपहासाय નાયતે? 4 નિષ્ફળ છે. અર્થાત્ જે સ્વત: સત્ છે તેમાં સત્ બુદ્ધિ કરાવવા ભિન્ન સત્તાની કલ્પના પ્રયોજન વિનાની છે. તેથી જો પદાર્થો ‘સ્વરૂપસત્' જ હોય, તો તે સ્વરૂપ જ સબુદ્ધિમાં હેતુ હોવાથી શિખંડી=નપુંસકતુલ્ય સત્તાથી સર્યું ! પૂર્વપક્ષ :- સત્તાનો યોગ થયો, તે પહેલા વસ્તુ સત્ પણ ન હતી, અને અસત્ પણ ન હતી. સત્તાનો યોગ થવાથી વસ્તુ સત્ બને છે. માટે સત્તાની કલ્પના અમોધ છે. ઉત્તરપક્ષ :– આ બધી વાતો વચનમાત્ર છે. તત્ત્વથી રહિત છે. કારણ કે વસ્તુનો સત્ કે અસત્ ને છોડી અન્ય કોઇ પ્રકાર સંભવતો નથી. ખપુષ્પ વગેરે અસત્ છે. ધટાદિ બધા સત્ છે. તેથી સત્ અને અસત્ ઉભયાભાવની કલ્પના કોના વિષે કરશો ? તેથી “સત્ પદાર્થોમાં પણ દ્રવ્યાદિ કેટલાકમાં જ સત્તા છે અને સામાન્યાદિ કેટલાકમાં નથી” ઇત્યાદિ વૈશેષિકોના વચનો વિદ્વાનોની પર્ષદામાં ઉપસ માટે જ થાય છે. જ્ઞાનની આત્માથી એકાંત ભિન્નતાનો નિરાસ જ્ઞાન પણ જો આત્માથી એકાંતે ભિન્ન હોય, તો આત્મા જ્ઞાન દ્વારા વિષયનો અવબોધ કરી શકે નહીં. જેમ મૈત્રનું જ્ઞાન ચૈત્રથી અત્યંત ભિન્ન હોવાથી ચૈત્રને વસ્તુનો અવબોધ કરાવતું નથી. તેમ આત્માથી ભિન્ન જ્ઞાન આત્મામાં વિષયનો પ્રકાશ કરવામાં નિષ્ફળ છે. (અને જો ભિન્ન ોવા છતાં તે જ્ઞાન વિષયઅવબોધ કરાવવાનું સામર્થ્ય ધરાવતું હોય, તો એક જીવનું જ્ઞાન સર્વજીવોને વિષયનો અવબોધ કરાવશે. કેમ કે બધા જ જીવો જ્ઞાનથી તુલ્ય રીતે ભિન્ન છે.) પૂર્વપક્ષ :– જ્ઞાન આત્માથી ભિન્ન હોવા છતાં જે આત્મામાં સમવાયસમ્બન્ધથી સમવેત હોય, તે જ આત્માને વસ્તુનો પરિચ્છેદ કરાવશે. તેથી એકના જ્ઞાનથી સર્વને બોધ થવાની આપત્તિ આવતી નથી. ઉત્તરપક્ષ :- આ વાત યુક્તિસંગત નથી. તમારે મતે સમવાય એક, નિત્ય અને વ્યાપક છે. તેથી તેની વૃત્તિ સર્વત્ર તુલ્યરૂપે રહેશે. અને સમવાયની જેમ આત્મા પણ વ્યાપક છે. તેથી એક જ જ્ઞાનદ્વારા સર્વને વિષયનો અવભાસ થઇ જ જશે. (તાત્પર્ય :- જે સ્થળે એક આત્મામાં જ્ઞાન સમવાયસંબંધથી રહે તે સ્થળે સર્વ આત્માઓ પણ રહેલા જ છે. કેમ કે આત્મા વ્યાપક છે. વળી સમવાય પોતે એક, શાશ્ર્વત અને વ્યાપક છે. તેથી સર્વઆત્માઓમાં જ્ઞાન સમવાય સંબંધથી તુલ્યરૂપે રહેશે. તેથી એક જ જ્ઞાનદ્વારા સર્વાત્માઓને અવબોધ થશે.) વળી જેમ ઘડામાં સમવાય સંબંધથી રહેલા રૂપાદિગુણો નાશ પામતા ઘડાનો પણ નાશ થાય છે. તેમ જો જ્ઞાન આત્મામાં સમવાય સંબંધથી સમવેત હોય, તો ક્ષણિકજ્ઞાનગુણની સાથે સાથે આત્માનો પણ ક્ષણેક્ષણેવિનાશ માનવો પડશે. અર્થાત્ સમવાયસંબંધથી જ્ઞાનને આત્મામાં સમવેત માનવામાં તો આત્મા પોતે પણ ક્ષણિક સિદ્ધ થશે. વળી માની લો કે જ્ઞાન અને આત્મા વચ્ચે સમવાયસંબંધ હોય, તો પણ સમવાયસંબંધ એ બન્નેસાથે કયા સંબંધથી જોડાય છે ? અર્થાત્ સમવાયસંબંધની વૃત્તિ જ્ઞાન અને આત્મામાં કયા સંબંધથી આવશે ? જો સમવાયની વૃત્તિ બીજા સમવાયથી માનશો, તો અનવસ્થાદોષ છે. કેમ કે બીજા સમવાયની સમવાયમાં વૃત્તિ માનવા વળી ત્રીજા સમવાયની જ્ઞાનની આત્માથી એકાંત ભિન્નતાનો નિરાસ 85 Page #117 -------------------------------------------------------------------------- ________________ તારા સ્થાપ્નદમંજરી ज्ञानमपि यद्येकान्तेनात्मनः सकाशाद् भिन्नमिष्यते, तदा तेन चैत्रज्ञानेन मैत्रस्येव नैव विषयपरिच्छेदः स्यादात्मनः। अथ यत्रैवात्मनि समवायसम्बन्धेन समवेतं ज्ञानं तत्रैव भावावभासं करोतीति चेत् ? न। समवायस्यैकत्वाद् नित्यत्वाद् व्यापकत्वाच्च सर्वत्र वृत्तेरविशेषात् समवायवदात्मनामपि व्यापकत्वादेकज्ञानेन सर्वेषां विषयावबोधप्रसङ्गः। यथा च घटे रूपादयः समवायसम्बन्धेन समवेताः, तद्विनाशे च तदाश्रयस्य घटस्यापि विनाशः, एवं ज्ञानमप्यात्मनि समवेतं, तच्च क्षणिकं, ततस्तद्विनाशे आत्मनोऽपि विनाशापत्तेरनित्यत्वापत्तिः ॥ अथास्तु समवायेन ज्ञानात्मनोः सम्बन्धः। किन्तु स एव समवायः केन तयोः सम्बध्यते? समवायान्तरेण चेत् ? अनवस्था । स्वेनैव चेत् ? किं न ज्ञानात्मनोरपि तथा ? अथ यथा प्रदीपस्तत्स्वभाव्यादात्मानं, परं च प्रकाशयति, तथा समवायस्येदृगेव स्वभावो यदात्मानं, ज्ञानात्मानौ च सम्बन्धयतीति લ્પના,તેનીવૃત્તિ માટે વળી અન્યની, એમ સમવાયની પરંપરા સર્જાશે. “સમવાય સ્વત:જ જ્ઞાન અને આત્મા સાથે સંબદ્ધ છે માટે બીજા સંબંધની કલ્પના કરવાની આપત્તિ નથી” એવી કલ્પના પણ અસંગત છે. કેમ કે તો જ્ઞાન અને આત્મા પણ સ્વત:જ સંબદ્ધ છે અને બન્નેના સંબંધ માટે સમવાયની જરૂર નથી એમ શા માટે કલ્પી ન શકાય? પૂર્વપક્ષ:- પ્રદીપનો સ્વભાવ જ એવો છે કે તે પોતાનો અને બીજાનો પ્રકાશ કરે. તે જ રીતે સમવાયનો પોતાનો જ તેવો સ્વભાવ છે કે જેથી તે પોતાનો અને જ્ઞાન-આત્માનો સંબંધ જોડે. ઉત્તરપક્ષ:- આ સ્વભાવ સમવાયનો જ છે, જ્ઞાન અને આત્માને નથી. તેમ માનવામાં પ્રયોજક કોણ છે? અર્થાત જ્ઞાન અને આત્મા સ્વત: જ સમ્બદ્ધ રહેવાના સ્વભાવવાળા છે. તેમ કલ્પવામાં કોણ પ્રતિબંધક છે? એટલે કે તેવી કલ્પના પણ કરી શકાય તેમ છે. કેમ કે સમવાય પણ કલ્પનાનો વિષય છે, પ્રત્યક્ષ-સિદ્ધ નથી. અને કલ્પના જ કરવાની હોય ત્યારે તો લાઘવતર્કની સહાયથી જેમાં કલ્પનાલાઘવ હેય, તે જ કલ્પના સંગત બને. તેથી જ્ઞાન 1અને આત્માના સંબંધમાટે ત્રીજી સમવાયની કલ્પના કરવા કરતાં બન્નેને સ્વતઃ સમ્બદ્ધ થવાના સ્વભાવવાળા માનવા જે સંગત વળી જે પ્રદીપદેષ્ટાંત બતાવ્યું છે, તે પણ આપના (=વૈશેષિકના)મતે અત્યંત ઘટતું નથી. કેમ કે પ્રદીપ પોતે દ્રવ્ય છે અને પ્રકાશ તેનો ધર્મ છે. ધર્મ અને ધર્મી વચ્ચે અત્યંતભેદ તમને સ્વીકૃત છે. તો પ્રદીપ પોતે જ કેવી રીતે પ્રકાશાત્મક બની શકે? અર્થાત પ્રદીપ પોતાના પ્રકાશધર્મથી ભિન્ન હોવાથી પ્રદીપ પ્રકાશાત્મક શી રીતે કહેવાય? તેથી પ્રદીપ સ્વ–પરનો પ્રકાશ કરે છે તે પણ શી રીતે ઘટે? એટલે જો પ્રદીપ પ્રકાશાત્મક ન હોય, તો પ્રદીપનો સ્વપરપ્રકાશતા સ્વભાવ છે. તેવી વાણી પણ બીનપાયાદાર ઠરે છે. તેથી દષ્ટાંત અસિદ્ધ છે, તેથી તે દાર્દાન્તિકની સિદ્ધિમાં પ્રયોજક બની શકે નહીં. વળી, જો પ્રદીપથી પ્રકાશનો અત્યંત ભેદ હોવા છતાં “પ્રદીપ સ્વપર પ્રકાશક છે એમ સ્વીકારાય, તો ઘડા વગેરેને પણ તેવા માનવામાં દોષ નહીં રહે. કારણ કે ઘડા વગેરે પણ તલ્યરૂપે પ્રકાશાદિથી ભિન્ન છે. સ્વભાવના ભેદભેદવિન્ધદ્વારા સમવાયની અસિદ્ધિ વળી સમવાયના આ બે સ્વસમ્બન્ધ અને પરસમ્બન્ધ (જ્ઞાન-આત્માવગેરેનો સમ્બન્ધ) સ્વભાવ સમવાયથી ભિન્ન છે કે અભિન્ન છે? જો સમવાયથી ભિન્ન છે, તો સમવાયના આ બે સ્વભાવ છે તેમ શી રીતે કહી શકાય? કેમ કે તેમ માનવામાં બીજો સંબંધ માનવો પડશે. અને એ સમ્બન્ધતરીકે સમવાયાન્તરની કલ્પના અનવસ્થાદોષથી સંલગ્ન છે. તેથી તે બન્નેને સમવાયના સ્વભાવ માનવામાં સંબંધાભાવદોષ આવે. આ બન્ને સ્વભાવ સમવાયથી અભિન્ન છે એવો પણ તર્ક કરવો સારો નથી. કારણ કે, તે જેમ સમવાયનું દૂધ ::: ::: : :::::: કી * * * કાવ્ય -૮ , *** Page #118 -------------------------------------------------------------------------- ________________ a ..- સ્યાહુકમંજરી કે, હું શું चेत् ? ज्ञानात्मनोरपि किं न तथास्वभावता, येन स्वयमेवैतौ सम्बध्येते? किञ्च, प्रदीपदृष्टान्तोऽपि भवत्पक्षे न जाघटीति। यतः प्रदीपस्तावद् द्रव्यं, प्रकाशश्च तस्य धर्मः, धर्मधर्मिणोश्च त्वयात्यन्तं भेदोऽभ्युपगम्यते तत्कथं प्रदीपस्य । प्रकाशात्मकता? तदभावे च स्वपरप्रकाशस्वभावताभणितिर्निर्मूलैव। यदि च प्रदीपात् प्रकाशस्यात्यन्तभेदेऽपि प्रदीपस्य । स्वपरप्रकाशकत्वमिष्यते, तदा घटादीनामपि तदनुषज्यते, भेदाविशेषात्॥ સ્વરૂપ સમવાયથી અભિન્ન હોવાથી સમવાય જ છે, તેમ આ બને પણ સમવાયરૂપ જ છે. નહીં કે તેનાથી વિપરીત અલગ સ્વભાવરૂપ. અને તો માત્ર સમવાય જ રહેશે. તેવા સ્વભાવો તો અસિદ્ધ જ રહેશે. વળી જયાં “આ સમવાયીઓમાં સમવાય' એવી મતિ થાય છે ત્યાં સમવાયને સમવાયીમાં રાખનાર અન્ય સમવાય અનવસ્થા આદિદોષોને કારણે અનુ૫૫ન્ન છે, તેથી સમવાય સંબંધ વિના જ આવી મતિ ઉપપન કરવી પડશે. તો “આ આત્મામાં જ્ઞાન' એવી બુદ્ધિ પણ સમવાય વિના થાય છે. તેમ માનવામાં શું દોષ છે? અર્થાત તેમ માનવામાં પણ વિરોધ હેવો ન જોઈએ. કર્તા અને કરણ વચ્ચે ભેદભેદની ચર્ચા પૂર્વપક્ષ :- બોધકાર્યનો કર્તા આત્મા છે. અને કરણ જ્ઞાન છે. આ કર્તા અને કરણ વચ્ચે સુથાર અને તેના ઓજારની જેમ ભેદ જ પ્રતીત છે. તેથી જ્ઞાન અને આત્મા વચ્ચે અભેદ શી રીતે ઘટે? ઉત્તરપલ :- જ્ઞાન અને આત્મા વચ્ચે ભેદ સિદ્ધ કરવા તમે જે દૃષ્ટાંત આપો છો, તે દાબ્દન્તિકસાથે વિષમતા ધરાવે છે. કેમ કે વાસી (સુથારનું લાકડા છોલવાનું સાધન વિશેષ. “ર)બાહ્યકરણ છે. જયારે જ્ઞાન આંતરકરણ છે. તેથી બન્ને વચ્ચે સાધર્મ ઘટી ન શકે. કરણ બે પ્રકારના પ્રસિદ્ધ છે. લાક્ષણિકો વયાકરણ) એ કહ્યું જ છે કે, “કરણ બે પ્રકારે છે. બાહ્ય અને આત્યંતર. જેમ કે “દાતરડાં વડે લખે છે. ચિત્તથી (મનથી) મેરૂ પર જાય છે. તેથી દષ્ટાંત તરીકે કોઇક એવું આંતરકરણ બતાવવું જોઇએ કે જે કર્તાથી એકાંતે ભિન્ન હોય, અને જેથી વ્રત-દાર્ટોન્સિકવચ્ચે સાધર્મ આવે. પરંતુ એવું કોઈ આંતકરણ પ્રસિદ્ધ નથી. વળી, બાહ્યકરણમાં રહેલા બધા જ ધર્મો આંતરકરણમાં પણ દર્શાવવા શકય નથી. જો બાહ્યકરણના જેવા અને જેટલા જ ધર્મો આવ્યંતરકરણના ધ્યેય, તો દેવદત્ત દીવા દ્વારા ચક્ષુથી જૂએ છે એવા પ્રયોગસ્થળે દીવાની જેમ ચક્ષને પણદેવદત્તથી એકાંતે ભિન્નતયા પ્રતીત કરવો જોઈએ. પરંતુ તેવી પ્રતીતિ લોકસિદ્ધનથી.લોકો દીવાને દેવદત્તથી ભિન્નરૂપે ઉપલબ્ધ થતો જૂએ છે, પણ દેવદત્તની આંખને દેવદત્તથી ભિન્નરૂપે ઉપલબ્ધ થતી પ્રતીત કરતા નથી. તેથી બાહ્ય અને આત્યંતરકરણ વચ્ચે ભિન્નતા સિદ્ધ થાય છે. વાસીવર્ધક દષ્ટાન સાધ્યવિક્લ વળી, વાસીવકિષ્ટાંત સાધ્યવિકલ છે. કેમ કે વાસી અને વર્ષકિ (=સુથાર) વચ્ચે એકાંતે ભેદ અસિદ્ધ છે, કારણ કે તે બન્ને વચ્ચે આ પ્રમાણે કથંચિત અભેદ પણ ઉપપન્ન થઈ શકે છે– સૌ પ્રથમ સુથાર “આ સાધનથી આ લાકડાને ઘડીશ' એવા પરિણામથી પરિણત થાય છે. આ પરિણામથી પરિણત થયા વિના, કે તે પછી સાધનને ગ્રહણ કર્યા વિના સુથાર લાકડાને ઘડતો નથી પણ તેના પરિણામથી પરિણત થઈને અને સાધનને ગ્રહણ કરીને જ લાકડાને ઘડે છે. આમ ઓજાર અને સુથાર બન્ને લાકડાને ઘડવામાં પ્રવૃત્ત થાય છે. અને કાષ્ઠને ઘડવારૂપે એક કાર્યનાં સાધક બને છે. તેથી એકકાર્યસાધકત્વરૂપઅભેદ પણ બન્નેમાં સિદ્ધ થાય છે. તેથી બને છે સર્વથા ભિન્ન નથી. તાત્પર્ય:- કાર્યમાં સાધકતમ કારણ કરણ કહેવાય છે. સુથાર કાષ્ઠાટનમાં માત્ર કર્તા નથી પરંતુ કરણ પણ છે. કેમ કે તેનામાં જ્યાં સુધી પૂર્વોક્તપરિણામ ઉત્પન્ન થતો નથી, ત્યાં સુધી ઓજાર કિયામાં પ્રવૃત્ત થતું નથી. તેથી wી કર્તા-કરણ વચ્ચે ભેદભેદ જ કોઈ87 wwwwww oo prin Page #119 -------------------------------------------------------------------------- ________________ अपि च तौ स्वपरसम्बन्धस्वभावौ समवायाद् भिन्नौ स्याताम्, अभिन्नौ वा? यदि भिन्नौ, ततस्तस्यैतौ स्वभावाविति कथं समबन्धः ? सम्बन्धनिबन्धनस्य समवायान्तरस्यानवस्थाभयादनभ्युपगमात्। अथाभिन्नौ, ततः समवायमात्रमेव, न तदव्यतिरिक्तत्वात् तत्रवरूपवदिति। किञ्च, यथा इह समवायिषु समवाय इति मतिः समवायं विनाप्युपपन्ना, तथा इहात्मनि ज्ञानमित्ययर्मा': प्रत्ययस्तं विनैव चेदुच्यते, तदा को दोषः? । अथात्मा कर्ता, ज्ञानं च करणं, कर्तृकरणयोश्च वर्धकिवासीव भेद एव प्रतीतः, तत्कथं ज्ञानात्मनोरभेदः? इति चेत् ? न। दृष्टान्तस्य वैषम्यात्। वासी हि बाह्यं करणं, ज्ञानं चान्तरं, तत्कथमनयोः साधर्म्यम्। न चैवं करणस्य द्वैविध्यमप्रसिद्धम्। यदाहुलाक्षणिकाः- “करणं द्विविधं ज्ञेयं बाह्यमाभ्यन्तरं बुधैः। यथा लुनाति दात्रेण मेरुं गच्छति चेतसा"॥ यदि हि किञ्चित्करणमान्तरमेकान्तेन भिन्नमुपदय॑ते, ततः स्याद् दृष्टान्तदान्तिकयोः साधर्म्यम्, न च तथाविधमस्ति। न च बाह्यकरणगतो धर्मः सर्वोऽप्यान्तरे योजयितुं शक्यते, अन्यथा दीपेन चक्षुषा देवदत्तः पश्यतीत्यत्रापि दीपादिवत् ।। चक्षुषोऽप्येकान्तेन देवदत्तस्य भेदः स्यात्। तथा च सति लोकप्रतीतिविरोध इति॥ તેવા પરિણામદ્વારા સુથાર પોતે પણ સાધકતમ ઇ કરણ બને છે. અને એક જ કાર્યમાં અનેક કરણ અસંભવિત નથી. તેથી એક કાર્યકરણત્વકે સાધકત્વરૂપેબને અભિન્ન છે જેમકે ઘટવરૂપેબેઘડ.) આ જ પ્રમાણે આત્મા પણ “વિવલિત અર્થનો આ જ્ઞાન દ્વારા બોધ કરીશ” એવા પરિણામવાળો થાય છે. પછી તે જ્ઞાનને ગ્રહણ કરી અર્થબોધમાં વ્યાપાર કરે છે. એ જ રીતે જ્ઞાન પણ અર્થબોધમાં વ્યાપારિત થાય છે. આમ જ્ઞાન અને આત્મા અને સંવેદનરૂપ એક કાર્યનાં સાધક બને છે, તેથી બન્નેમાં સંવેદનકાર્યસાધકત્વ તુલ્યરૂપે લેવાથી તે રૂપે બને અભિન્ન છે. આમ કર્તા અને કરણનો અભેદસિદ્ધ થયો. હવે આ સંદનરૂપ કાર્ય આત્મામાં થાય છે કે વિષયમાં? જો આત્મામાં એ કાર્ય થાય છે તેમ માનશો તો અમને જે ઈષ્ટ છે તે જસિદ્ધ થાય છે, કેમકે, અમે પણ બોધરૂપ જ્ઞાનને આત્મામાં જ સ્વીકારીએ છીએ. અને તેથી જ આત્મા ચૈતન્યસ્વરૂપવાળો સિદ્ધ થાય છે અને જડતરીકે અસિદ્ધ કરે છે, સંવેદનરૂપ કાર્ય વિષયમાં થાય છે. એવો વિતર્ક કરવા યોગ્ય નથી. કેમકે તો વિષયમાં થતા સંવેદનો અનુભવ આત્માને નહીં થાય. “વિષયમાં રહેલા સંવેદનથી આત્માને અનુભવ થાય છે એવું કહેવું અનુચિત છે. કેમકે સંવિત્તિ જેમાં ઉત્પન્ન થઈ છે તે શેયપદાર્થ જ્ઞાનને કરણ બનાવવાવાળા આત્માથી જેમ ભિન્ન છે, તેમને સંવિત્તિ માટે જ્ઞાનને કરણ જેઓએ બનાવ્યું નથી તેઓથી પણ ભિન્ન જ છે. તેથી જોય વસ્તુમાં રહેલું સંવેદના અન્ય પુરુષોને પણ સમાપ્ત રીતે અનુભૂત થવાની આપત્તિ આવે. અભેદમાં કર્તકરણભાવની સિદ્ધિ પૂર્વપક્ષ :- જ્ઞાન અને આત્મા વચ્ચે અભેદ માનવામાં આવશે, તો બન્ને વચ્ચે કર્ત-કરણભાવ સિદ્ધ શી રીતે થશે? કર્ત-કરણભાવ જ ભિન્નતાનો સૂચક છે. છે ઉત્તર૫ક્ષ :- અભેદમાં પણ કર્તકરણભાવ ઘટી શકે છે, જેમ કે “સાપ પોતાને પોતાનાથી વીંટે છે એ સ્થળે અભેદમાં પણ કર્તકરણભાવ સિદ્ધ છે. તેમ અર્થ પણ સમજવું. “આ કર્તકરણભાવ પરિકલ્પિત છે | વાસ્તવિક નથી એવી શંકા ન કરવી. કેમકે વેષ્ટનઅવસ્થા વખતે પૂર્વ અવસ્થાથી ભિન્ન એવી ગતિનિરોધરૂપ કિસ વિશિષ્ટ અર્થક્રિયા દેખાય છે. પરિકલ્પિત સ્થળે અર્થયિા ઘટીન શકે. તેથી કકરણભાવને પરિકલ્પિત માનવો . 8 અસંગત છે. અન્યથા અખિલ જગતને પરિકલ્પિત માનવાની આપત્તિ આવશે. સેંકડો કલ્પના કરવા છતાં •પથ્થરનો સ્તમ્ભ પોતાને પોતાનાથી વીંટાળી શકે તેવું કદી કહી શકાતું નથી, કેમકે ત્યાં તેવી વિલક્ષણ અક્રિયા આ સર્વથા અસિદ્ધ છે. તેથી અભેદમાં પણ કર્તકરણભાવ સિદ્ધ છે. વળી ચૈતન્ય શબ્દનો અર્થ વિચારો.ચેતનનો છે હા ભાવ ચૈતન્ય. ચેતન=આત્મા એમ ઉભયવાદીને સમેત છે. ચેતનનો ભાવ આત્માનું સ્વરૂપ જ ચૈતન્ય છે. અને કે કાવ્ય - ૮ રિ 88 Page #120 -------------------------------------------------------------------------- ________________ િણે કરી શકાય છે अपि च, साध्यविकलोऽपि वासीवर्धकिदृष्टान्तः। तथाहि। नायं वर्धकिः 'काष्ठमिदमनया वास्या घटयिष्ये' इत्येवं । वासीग्रहणपरिणामेनापरिणतः सन् तामगृहीत्वा घटयति, किन्तु तथा परिणतस्तां गृहीत्वा । तथापरिणामे च वासिरपि तस्य काष्ठस्य घटने व्याप्रियते पुरुषोऽपि । इत्येवंलक्षणैककार्यसाधकत्वात् वासीवर्धक्योरभेदोऽप्युपपद्यते । तत्कथमनयोर्भेद एव इत्युच्यते । एवमात्मापि 'विवक्षितमर्थमनेन ज्ञानेन ज्ञास्यामि' इति ज्ञानग्रहणपरिणामवान् ज्ञानं गृहीत्वा । व्यवस्यति। ततश्च ज्ञानात्मनोरुभयोरपि संवित्तिलक्षणैककार्यसाधकत्वादभेद एव। एवं कर्तृकरणयोरभेदे सिद्धे । संवित्तिलक्षणं कार्यं किमात्मनि व्यवस्थितं; आहोस्विद् विषये इति वाच्यम्। आत्मनि चेत् ? सिद्ध नः समीहितम्। विषये ॥ चेत? कथमात्मनोऽनभवः प्रतीयते ? अथ विषयस्थितसंवित्तेः सकाशादात्मनोऽनुभवः, तर्हि किं न पुरुषान्तरस्यापि? तभेदाविशेषात् ॥ “જે જેનું સ્વરૂપ હેયતે તેનાથી ભિન્ન હેતું નથી."જેમકે વૃક્ષનું સ્વરૂપ વૃક્ષથી ભિન્ન નથી, તેથી આત્માનું સ્વરૂપ લેવાથી ચૈતન્ય આત્માથી ભિન્ન નથી. આત્માની સ્વત: અચેતનતા અસિદ્ધ પૂર્વપક્ષ :- આત્મા સ્વયં ચેતન નથી. પણ સમવાય સંબંધથી ચેતનાનો યોગ થવાથી ચેતન છે, કેમકે પ્રતીતિ તેવી જ થાય છે. ઉત્તરપક્ષ:- આ બરાબર નથી. જો તમે પ્રતીતિને જ પ્રમાણ કરતા છે, તો તો, નિરાબાધિતપણે આત્મા ઉપયોગાત્મક જ પ્રસિદ્ધ થાય છે. “હું પોતે અચેતન છું અને ચેતનાનાં યોગથી ચેતન છું" એવી કે “અચેતન એવા મારામાં ચેતનાનો સમવાય છે એવી પ્રતીતિ કોઈને કયારેય થતી નથી. કેમકે સર્વત્ર “હું જ્ઞાતા છું" એવી સમાનાધિકરણ પ્રતીતિ જ થાય છે. અહીં સમાનાધિકરણ સમાનવિભક્તિક અભિન્ન. અર્થાત “જે જ્ઞાતા છે તે જ હું (આત્મા) છું" એવી જ પ્રતીતિ થાય છે. એટલે કે “હું જ્ઞાનસ્વરૂ૫ છું એવો તાદાત્મબોધ જ થાય છે. પૂર્વપક્ષ :- આત્મા અને જ્ઞાન વચ્ચે રહેલા ભેદમાં આ પ્રતીતિ છે. ઉત્તરપક્ષ :- જ્ઞાન-જ્ઞાનવાનવચ્ચે કથંચિત પણ તાદાભ્ય-અભેદ ન હોય તો આમ સમાનાધિકરણ- ૪ એકાધિકરણરૂપે બન્નેનો બોધ થાય, કેમકે સર્વથા ભિન્ન વસ્તુઓમાં એવો સમાનાધિકરણ બોધ દેખાતો નથી. પૂર્વપક્ષ :- “પુરુષ-યષ્ટિ છે.” (યષ્ટિ-લાકડી) અહં બન્ને વચ્ચે ભેદ લેવા છતાં સમાનાધિકરણબોધ દૂ દેખાય છે. માટે ભેદમાં પણ સમાનાધિકરણ અસિદ્ધ નથી. ઉત્તરપક્ષ:- અહીં ભેદ હેવાથી, જે આ પ્રતીતિ થાય છે, તે ઉપચારથી થાય છે. મુખ્યરૂપે નહીં. અને આ ઉપચારમાં પુરુષમાં યષ્ટિગત સ્તબ્ધતા (=અક્કડતા)વગેરે જેગુણો અભેદભાવે રહ્યા છે તે બીજ છે. કેમકે ઉપચાર મુખાર્થને અનુલક્ષીને થાય છે. (અીં યષ્ટિગત સ્તબ્ધતા વગેરે ગુણો મુખ્યર્થ છે. તેને સદેશ સ્તબ્ધતા વગેરે ગુણો પુરુષમાં હેવાથી અભેદ ઉપચાર થાય છે, પુરુષથી પુરુષગત ગુણો કથંચિત અભિન્ન છે. તે ગુણો યષ્ટિગત ગુણોને સમાન લેવાથી યષ્ટિગત તરીકે ઉપચરિત થાય છે. અને યષ્ટિગતગુણો યષ્ટિથી અભિન્ન છે. તેથી પુરુષથી અભિન્ન એવા ગુણોથી અભિન્ન યષ્ટિ થવાથી પુરુષ યષ્ટિ છે. તેવો ઉપચાર થાય છે.) આત્મામાં થતી “હું જ્ઞાતા છું એવી પ્રતીતિ આત્મા અને જ્ઞાનનાં અભેદ દ્વારા આત્માનાં પોતાનાથી કથંચિત અભિન્ન ચેતના સ્વરૂપને દર્શાવે છે. કેમકે તે વિના હું જ્ઞાતા છું એવી પ્રતીતિ ઉપપન્ન થઈ શકે નહીં. જેમકે ઘડ ચેતનારૂપ ન લેવાથી ઘડાને “હું જ્ઞાતા છું એવી પ્રતીતિ થતી નથી. પૂર્વપક્ષ:- ઘડામાં ચૈતન્યનો યોગ ન લેવાથી ઘડાને તેવી પ્રતીતિ થતી નથી. જયારે આત્મામાં તેવો યોગ છે આત્માની સ્વત: અચેતનતા અસિદ્ધ Page #121 -------------------------------------------------------------------------- ________________ સહ સ્થાજરી શાખાના કરિયા ___ अथ ज्ञानात्मनोरभेदपक्षे कथं कर्तृकरणभावः? इति चेत् ? ननु यथा सर्प आत्मानमात्मना वेष्टयतीत्यत्राभेदे यथा । में कर्तृकरणभावस्तथात्रापि । अथ परिकल्पितोऽयं कर्तृकरणभाव इति चेत् ? वेष्टनावस्थायां प्रागवस्था# विलक्षणगतिनिरोधलक्षणार्थक्रियादर्शनात् कथं परिकल्पितत्वम् ? न हि परिकल्पनाशतैरपि शैलस्तम्भ आत्मानमात्मना वेष्टयतीति वक्तुं शक्यम्। तस्मादभेदेऽपि कर्तृकरणभावः सिद्ध एव । किञ्च, चैतन्यमिति शब्दस्य चिन्त्यतामन्वर्थः ।। चेतनस्य भावश्चैतन्यम् । चेतनश्चात्मा त्वयापि कीर्त्यते । तस्य भावः स्वरूपं चैतन्यम् । यच्च यस्य स्वरूपं, न तत् ततो भिन्नं भवितुमर्हति, यथा वृक्षाद् वृक्षस्वरूपम् ॥ હેવાથી આત્માને તેવી પ્રતીતિ થાય છે. ઉત્તરપt:- અચેતનને ચૈતન્યનો યોગ થવા માત્રથી “હુચેતન છું તેવી પ્રતીતિ થાય છે. તેવા સિદ્ધાન્તનો તો હમણાં જ નિરાસ થયો છે. તેથી અચેતનને કોઈ પણ રીતે તેવી પ્રતીતિ થાય એ અસિદ્ધ છે. માટે જો આત્મા પોતે અચેતન સિદ્ધ થાય તો તે જડગણાય અને તેથી તે પદાર્થનું જ્ઞાન કરી શકશે નહીં. આમ આત્માને અચેતન માનવાથી તો તેનાં અર્થપરિચ્છેદગુણનો જ નિષેધ થશે. તેથી જો તમે આત્માનો તે ગુણ ઈચ્છતા હો તો તમારે આત્માને ચૈતન્યસ્વરૂપ પણ માનવો પડશે. જડમાં જ્ઞાનવતા પ્રતીતિ અસિત પૂર્વપક્ષ :- “હું ધનવાન છું એ પ્રત્યયથી જેમ ધન અને ધનવાન વચ્ચે ભેદ પ્રતીત થાય છે, તેમ “હું જ્ઞાનવા આ પ્રતીતિથી જ્ઞાન અને આત્મા વચ્ચે ભેદ જ પ્રતીત થાય છે. કેમ કે બન્ને પ્રતીતિ સરખી છે. જો આ પ્રતીતિથી પણ જ્ઞાન અને આત્મા વચ્ચે અભેદ માનવો હોય, તો ધન અને ધનવાન વચ્ચે પણ તેવી પ્રતીતિથી અભેદ માનવો જોઈએ. ઉત્ત૨૫:- તમારા મતે તો હું જ્ઞાનવાન છું એવી પ્રતીતિ આત્માને થતી જ નથી, કારણ કે ઘડાની જેિમ આત્મા એકાને જડ છે. “આત્મા સર્વથા જડ છે અને છતાં “હું જ્ઞનવાન છું તેવી પ્રતીતિ પણ તેને થાય છે. તેમાં વિરોધ નથી. એવો નિર્ણય કરવાની અધીરતા કરશો નહીં. કારણ કે જડ આત્મામાં હું જ્ઞાનવાન છું એવી પ્રતીતિની ઉત્પત્તિ જઅસંભવિત ઠરશે. કેમ કે જ્ઞાનવાનદં' એવો પ્રત્યય જ્ઞાન રૂપવિશેષણ અને આત્મારૂપ વિશેષ્યના ગ્રહણ કર્યા વિના કયારેય ઉત્પન્ન થાય નહિ. જો જ્ઞાનરૂપવિશેષણ અને આત્મારૂપવિશેષ્યના ગ્રહણ વિના પણ “જ્ઞાનવાનહમ' એવો પ્રત્યય માનશો, તો તમને તમારા મત સાથે જ વિરોધ આવશે, કેમ કે તમારું જ વચન છે કે, “વિશેષણનું ગ્રહણ કર્યા વિના બુદ્ધિ વિશેષ્યમાં પ્રવર્તતી નથી આમ જ્ઞાનયુક્ત આત્માનું ગ્રહણ કરતો પ્રત્યય સર્વથા જડ આત્મામાં શી રીતે સંભવે? પૂર્વપક્ષ :- જ્ઞાન અને આત્માનું ગ્રહણ કરીને તે પ્રત્યય ઉત્પન્ન થાય છે તેમ માને. ઉત્તરપલ :- આ બન્નેનું ગ્રહણ સ્વત: થાય છે કે પરત.? સ્વત: પક્ષ બરાબર નથી. કેમ કે તમે! સ્વસંવેદન” સિદ્ધાંત સ્વીકાર્યો નથી. આત્મા અને જ્ઞાન સ્વસંવિદિત થાય, તો જ, એ ગ્રહણ સ્વત: કહેવાય. ઈચ્છા, સુખ દુ:ખ વગેરે બીજા સત્તાનો ક્ષણપ્રવાહે સ્વસંવેદન સ્વયં કરવા સમર્થ નથી. તેથી તેઓનું સ્વત: આ સંવેદન=સ્વત: ગ્રહણ સંભવતું નથી. તેમ જ્ઞાન અને આત્મા પોતાનું સંવેદન સ્વયં ન કરે, તો તે બન્નેને સ્વત ગ્રહણ થાય નહિ. તમારા મતે આત્મા જડ હોવાથી આત્માનું સ્વતઃ સંવેદન સંભવતું જ નથી. અને તમે ? જ્ઞાનનું પણ સ્વસંવેદન માન્યું નથી. તમારા મતે ઇશ્વરના જ્ઞાનને છોડી બાકીના જ્ઞાન, અને બધી વસ્તુઓ પત:સવિદિત છે, તે ચર્ચા આગળ આવશે.) તેથી સ્વતઃસંવેદન કે સ્વતઃગ્રહણ તો સંભવતું જ નથી. કાવ્ય -૮ * ET 90 Page #122 -------------------------------------------------------------------------- ________________ *, , , , ,એડ .-૨ * * * iા अथास्ति चेतन आत्मा, पर चेतनासमवायसम्बन्धात्, न स्वतः, तथाप्रतीतेः इति चेत् ? तदयुक्तम् । यतः प्रतीतिश्चेत् प्रमाणीक्रियेत (यते वा), तर्हि निर्बाधमुपयोगात्मक एवात्मा प्रसिद्ध्यति । न हि जातुचित् स्वयमचेतनोऽहं चेतनायोगात् चेतनः, अचेतने वा मयि चेतनायाः समवाय इति प्रतीतिरस्ति। ज्ञाताहमिति समानाधिकरणतया प्रतीतेः। भेदे तथा प्रतीतिरिति चेत् ? न । कथंचित् तादात्म्याभावे सामानाधिकरण्यप्रतीतेरदर्शनात्। यष्टिः पुरुष इत्यादिप्रतीतिस्तु भेदे । सत्युपचाराद् दृष्टा, न पुनस्तात्त्विकी। उपचारस्य तु बीजं पुरुषस्य यष्टिगतस्तब्धत्वादिगुणैरभेदः, उपचारस्य मुख्यार्थस्पर्शित्वात् । तथाचात्मनि ज्ञाताहमिति प्रतीतिः कथञ्चित् चेतनात्मतां गमयति, तामन्तरेण ज्ञाताहमिति प्रतीतेरनुपपद्यमानत्वाद् घटादिवत् । न हि घटादिरचेतनात्मको ज्ञाताहमिति प्रत्येति । चैतन्ययोगाभावाद् असौ न तथा प्रत्येतीति चेत् ? न । अचेतनस्यापि चैतन्ययोगात् चेतनोऽहमिति प्रतिपत्तेरनन्तरमेव निरस्तत्वात्। इत्यचेतनत्वं सिद्धमात्मनो जडस्यार्थपरिच्छेदं पराकरोति । तं पुनरिच्छता चैतन्यस्वरूपतास्य स्वीकरणीया ॥ પૂર્વપક્ષ:- જ્ઞાન અને આત્માનું પરત:સંવેદન થશે. ઉત્તરપક્ષ:- અલબત્ત, આત્માનું પરત:સંવેદન (ગ્રહણ)માનવામાં દોષ નથી. પરંતુ જ્ઞાનનું પરતસંવેદન માનવામાં અનવસ્થામાનદી દસ્તર છે. જ્ઞાનનું સંવેદન કરનાર બીજું જે જ્ઞાન તમે કહે છે, તે જ્ઞાન પોતે ગૃત છે કે અગૃઢત? અગૃહીત તો માની શકાય નહીં. કેમકે “સ્વયં અગૃહત બીજાનું ગ્રહણ ન કરાવી શકે દા.ત.ઘડો’ જો દીવો પોતાને જ પ્રકાશી ન શકે, તો બીજાને શી રીતે પ્રકાશી શકે? અને જો એ બીજા જ્ઞાનનું ગ્રહણ થતું હોય, તો નાગૃહીત ઇત્યાદિ વચનથી “જ્ઞાનત્વ' વિશેષણના ગ્રહણપૂર્વક જ તે જ્ઞાનનું ગ્રહણ માનવું પડે. જેમ કે “ઘટત્વનું ગ્રહણ થાય, તો જ ઘટનું ગ્રહણ થાય. હવે આ બન્ને (જ્ઞાનત્વ અને તે બીજું જ્ઞાન)નું ગ્રહણ સ્વત: છે કે પરત.? જો સ્વત: માનો, તો (૧)સ્વસિદ્ધાંતવિરોધ છે. કેમ કે તમે સ્વસંવેદન સ્વીકાર્યું નથી. અને (૨)આટલું લાંબુ કરીને પછી સ્વસંવેદન સ્વીકારવા કરતા પ્રથમ જ્ઞાનને જ સ્વસંવિદિત માનવામાં લાઘવ છે. અને તમારે મન “એક કાના–માત્રાનો લાઘવ પણ પુત્રજન્મ મહોત્સવ સમાન છે. હવે જો પરત: ગ્રહણ માનશો, તો ફરીથી તે ત્રીજા જ્ઞાનનું અને તેના જ્ઞાનત્વવિશેષણનું ગ્રહણ સ્વત:કે પરત વગેરે પ્રશ્નોના ફેંદામાં ફસાવ. આમ જ્ઞાનનું પરત:સંવેદન માનવું એટલે કોશેટાના કીની જેમ જાતે ગૂંથેલી જાળમાં જાતે ફસાવાનું, અને અનવસ્થા નદીમાં ડૂબી મરવાનું. તથા જે મૂળ પ્રથમ જ્ઞાન છે, તેનું સંવેદન, આત્માનું સંવેદન અને તે બન્નેના સંવેદનથી પ્રગટતો “જ્ઞાનવાનાં પ્રત્યય આ બધા તો બિચારા કયાં દટાઈ ગયા, તેની ખબર પણ નહિ પડે. આમ જો આત્માને જડ માનશો, તો “જ્ઞાનવાનવું એવો પ્રત્યય સંગત કરશે નહિ અને જો અનુભવસિદ્ધ આ પ્રત્યયને સંગત ઠેરવવો ય, તો આત્માને જડ માનવાની જડતા દૂર કરવી પડશે. અનેતો અનન્યગત્યા, આત્માને ચૈતન્યસ્વરૂપ સ્વીકારવો જોઇશે. અને જો, આત્માનું ચૈતન્યસ્વરૂપસ્વીકારવાની ચેતના પ્રગટી શ્રેય, તો ચૈતન્ય ઔપાધિક છે, અને આત્માથી એકાંતે ભિન્ન છે તે વચનનો ત્યાગ કરવો. કેમ કે આ વચન તત્વરૂ૫ માલ વિનાના બગડેલા બારદાન જેવું છે. મુક્તિમાં જ્ઞાન-આનંદસ્વરૂપનાં અભાવનું ખંડન વળી પૂર્વપલે આત્માના નવવિશેષગુણસંતાન અત્યંત ઉચ્છેદ પામે છે. કેમ કે તેઓ સંતાનરૂપ છે જે જે સંતાનરૂપ હોય, તે તે અત્યંત ઉચ્છેદ પામે. દા.ત.પ્રદીપ સંતાન આ અનુમાનના બળ પર મોક્ષને જ્ઞાન અને આ સખ વિનાનો કપ્યો. પણ તે કલ્પના મૂળ વિનાના વૃક્ષ જેવી છે. બોલો, આ “સંતાનપદમાં સંતાનથી તમારે શું અભિપ્રેત છે? (૧)અલગ-અલગ પદાર્થોની સ્વતંત્ર પરસ્પરનિરપેક્ષ, કાશ્રયનાનિયમ વિનાની) ઉત્પત્તિમાત્ર કે (૨)એક અધિકરણમાં અલગ-અલગ પદાર્થોની ઉત્પત્તિ? પ્રથમ પક્ષ તમને માન્ય હેય, તેમ છે સંભવતું નથી. કેમ કે આ પક્ષ વ્યભિચારદોષયુક્ત છે. આ જગતમાં પ્રત્યેક ક્ષણે ઘટ, પટ, કટ (સાદડી વગેરે છે મુક્તિમાં દાન-આનંદ સ્વરૂપનાં અભાવનું ખંડન મ9 જનક Page #123 -------------------------------------------------------------------------- ________________ N :::::: દ જ રા ::::::: ના વ્યાજ ન કર ननु ज्ञानवानहमिति प्रत्ययादात्मज्ञानयोर्भेदः, अन्यथा धनवानिति प्रत्ययादपि धनधनवतोर्भेदाभावनुषङ्गः। तदसत्। ज्ञानवानहमिति नात्मा भवन्मते प्रत्येति, जडैकान्तरूपत्वात्, घटवत्। सर्वथा जडश्च स्यादात्मा, ज्ञानवानहमिति प्रत्ययश्च स्याद् अस्य विरोधाभावाद् इति मा निर्णैषोः । तस्य तथोत्पत्त्यसम्भवात्। ज्ञानवानहमिति हि प्रत्ययो नागृहीते ज्ञानाख्ये विशेषणे, विशेष्ये चात्मनि जातूत्पद्यते, स्वमतविरोधात् । “नागृहीतविशेषणा विशेष्ये बुद्धिः” इति वचनात्॥ गहीतयोस्तयोरुत्पद्यत इति चेत? कतस्तदगहीतिः? न तावत स्वतः, स्वसंवेदनानभ्यपगमातार संविदिते ह्यात्मनि ज्ञाने च स्वतः सा युज्यते, नान्यथा, सन्तानान्तरवत्। परतश्चेत् ? तदपि ज्ञानान्तरं विशेष्यं नागृहोत ज्ञानत्वविशेषणे ग्रहीतुं शक्यम्। गृहीते हि घटत्वे घटग्रहणमिति ज्ञानान्तरात् तद्ग्रहणेन भाव्यम्; इत्यनवस्थानात् कुतः प्रकृतप्रत्ययः। तदेवं नात्मनो जडस्वरूपता संगच्छते। तदसङ्गतौ च चैतन्यमौपाधिकमात्मनोऽन्यदिति वाङ्मात्रम् ॥ વિભિન્ન પદાર્થોની ઉત્પત્તિ થયા જ કરે છે. પ્રથમપક્ષના સ્વીકારમાં પણ પરંપરામાં આ ઘટાદિ પદાર્થોની ક્રમબદ્ધ ઉત્પત્તિની રચાતી શૃંખલા પણ સંતાનરૂપ બની જાય. જગતમાં આ ઉત્પત્તિક્રમ અનાદિકાળથી ચાલ્યો જ આવે છે. અલબત્ત, તેમાં જૂના પદાર્થોનો નાશ થાય છે. પરંતુ નવા-નવા પદાર્થોની ઉત્પત્તિ પણ સતત ચાલુ જ છે. તેથી આ અનાદિથી ચાલતી શૃંખલાઅનંતકાળ વીતી જાય, તો પણ અટકવાની નથી. તેથી આ શૃંખલારૂપ સંતાન કદી અત્યંત ઉચ્છદ પામી શકે તેમ નથી. તેથી સંતાનના અત્યંત ઉચ્છેદનો નિયમ અહીં ખંડીત અને અનેકાંતિક ઠરે છે. પૂર્વપલ :- અલગ-અલગ પદાર્થોની શૃંખલામાત્રને અમે સંતાનરૂપ માનતા જ નથી. પરંતુ એક આશ્રયમાં એક આધારમાં અલગ-અલગ પદાર્થોની ઉત્પત્તિ પરંપરાને જ અમે સંતાનરૂપ કહીએ છીએ. ઉત્ત૨૫R :- આ બીજા વિકલ્પના સ્વીકારમાત્રથી તમારો છુટકારો નથી. કેમ કે આ પક્ષે તમારા પ્રદીપદેષ્ટાન્તમાં હેતવિકળતાનો દોષ છે. પ્રદીપસંતાનમાં અલગ-અલગ ઉત્પત્તિઓ એકાશ્રય નથી. ઉત્પત્તિ એક પ્રકારની ક્રિયા છે. અને સ્વની ક્રિયા સ્વમાં જ (સમવાય સંબંધથી)ોય, તેમ તમને માન્ય છે. તેથી અલગ-અલગ પ્રદીપો (અગ્નિજયોત)ની ઉત્પત્તિઓ તે-તે પ્રદીપમાં રહેશે, પણ એકપ્રદીપરૂપ એકઅધિકરણમાં નહિ રહે. પૂર્વેક્ષણપ્રદીપની ઉત્પત્તિ પૂર્વેક્ષણપ્રદીપમાં છે. ઉત્તરક્ષણપ્રદીપની ઉત્પત્તિ ઉત્તરક્ષણપ્રદીપમાં છે. ઉત્તરક્ષણે નથી પૂર્વેક્ષણ. અને પૂર્વેક્ષણ નથી ઉત્તરક્ષણ. તેથી અલગ-અલગક્ષણીય પ્રદીપોની ઉત્પત્તિશૃંખલા એકાગ્રય નથી. તેથી “સંતાનથી તમને ઈષ્ટ જે અર્થ છે, તે અર્થ પ્રદીપોની આ ઉત્પત્તિશૃંખલામાં બેસતો નથી. તેથી પ્રદીપ સંતાનવથી રહિત છે. અને તેથી પોતે સંતાનરૂપ નથી. આમ પ્રદીપ તમારા અનુમાનના હેતુથી રહિત છે. આમ તમારા અનુમાનમાં દેäત હેતુવિકલ છે. પૂર્વપલ :- “પ્રદીપ' દ્રવ્યરૂપ છે. અને તેમાં ઉત્પત્તિક્રિયા છે. તેથી તમે કહે તેવો ઘેષ સંભવતો હેવાથી તે દૃષ્ટાંતને જવા છે ઘે. અમારે બુદ્ધિવગેરે ગુણોના સંતાનનો વિચાર કરવો છે. અપરાપર ગુણોની ઉત્પત્તિકિયા તો તે ગુણોના આશ્રયભૂત એક દ્રવ્યમાં મળી શકશે. કેમ કે ગુણોમાં કિયા સંભવતી નથી. (માત્ર દ્રવ્ય પાર્થ જ ક્રિયાયુક્ત છે. બાકીના ગુણાદિ પદાર્થો નહિ)તેથી તે છે ગુણોની ઉત્પત્તિશૃંખલા એકાઢય બનશે. અને તેથી સંતાનનો અમે કહેલો અર્થ તેઓમાં સંગત ઠરશે. આવું ગણોની ઉત્પત્તિશૃંખલારૂપ સંતાન અત્યંત ઉચ્છેદને પામે છે. ઉત્તરપક્ષ:- તો પણ વ્યભિચારદોષ ઊભો છે. પરમાણમાં અગ્નિના સંસર્ગથી ઉત્પન્ન થતા રૂપસંતાન વગેરે વગેરેથી રસસંતાનઆદિ સમજવા.)સંતાનરૂપ છે. કેમ કે પરમાણરૂપએકદ્રવ્યને આશ્રયીને અપરાપર રૂપોની ઉત્પત્તિપરંપરા રહેલી છે. વૈશેષિકો પીપાવાદી છે. નૈયાયિકો પિઠરપાકવાદી છે. કાચો ઘડો જયારે અગ્નિમાં પકાવવા મુકવામાં આવે છે, ત્યારે યાયિકમતે અગ્નિના સંસર્ગથી ઘવમાં જ પૂર્વરૂપ નષ્ટ થાય છે અને પાક રૂપે ઉત્પન્ન થાય 999892 : ** * * * * ** * * * કાવ્ય- ૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ * * * સ્થાઠમંજરી માં तथा यदपि न संविदानन्दमयी च मुक्तिरितिव्यवस्थापनाय अनुमानमवादि सन्तानत्वादिति। तत्राभिधीयते। ननु किमिदं सन्तानत्वं. स्वतन्त्रमपरापरपदार्थोत्पत्तिमात्रं वा, एकाश्रयापरापरोत्पत्तिर्वा ? तत्राद्यः पक्षः सव्यभिचारः । अपरापरेषामुत्पादकानां घटपटकटादीनां सन्तानत्वेऽप्यत्यन्तमनुच्छिद्यमानत्वात्। अथ द्वितीयः पक्षः, तर्हि तादृशं । में सन्तानत्वं प्रदीप नास्तीतो साधनविकलो दृष्टान्तः। परमाणुपाकजरूपादीभिश्च व्यभिचारी हेतुः। तथाविधसन्तानत्वस्य तत्र सद्भावेऽप्यत्यन्तोच्छेदाभावात् । अपि च सन्तानत्वमपि भविष्यति अत्यन्तानुच्छेदश्च (दोऽपि ? ) भविष्यति । विपर्यये बाधकप्रमाणाभावात् । इति संदिग्धविपक्षव्यावृत्तिकत्वादप्यनैकान्तिकोऽयम् हेतुः । किश, स्याद्वादवादिनां नास्ति क्वचिदत्यन्तमुच्छेदः, द्रव्यरूपतया स्थास्तूनामेव सतां भावानामुत्पादव्यययुक्तत्वाद् इति विरुद्धश्च । इति नाधिकृतानुमानाद् बुड्यादिगुणोच्छेदरूपा सिद्धिः सिद्ध्यति॥ છે. વૈશેષિકમતે અગ્નિના સંસર્ગથી કાચા ઘડામાં રહેલા કપાલદ્રયના સંયોગ વગેરે સંયોગો-યાવત બે પરમાણુઓના સંયોગ નષ્ટ થાય છે. અને પરમાણુ અવસ્થા રહે છે. આ પરમાણમાં રહેલું પૂર્વરૂપ નષ્ટ થાય છે અને ઉત્તરપાકજરૂપ ઉત્પન્ન થાય છે. આમ એકાઢયમાં અપરાપરરૂપપરંપરા આવવાથી રૂપસન્તાનસિદ્ધ થાય છે–પછી ફરીથી પરમાણકય વગેરેના સંયોગોથવાથી પાકજ ઘડો તૈયાર થાય છે. નવલણની આ ક્રિયા છે.)પરમાણમાં રહેલું આ પાકજરૂપ નિત્ય છે. કદાચ કાળાન્તરે રૂપ બદલાય, તો પણ પરમાણું નિત્ય હેવાથી અન્યરૂપ તો ઉત્પન્ન થવાનું જ. આમ દ્વિતીયપક્ષમાન્ય સંતાનવ પરમાણગત પાકજરૂપાદિમાં હેવા છતાં, અત્યંત ઉચ્છેદ ન હેવાથી સંતાનના અત્યંત ઉચ્છેદનો નિયમ ખંડિત થાય છે. અને સંતાનરૂપ હેતુ અનેકાંતિક ઠરે છે. આ પૂર્વપલ :- અમે અહીં આત્મદ્રવ્યના બુદ્ધિ વગેરે વિશેષગણ સંતાનના જ અત્યંત ઉચ્છેદની વાત કરીએ છીએ. કેમ કે, જ એ ગુણો ક્ષણિક છે. તાત્પર્ય - ક્ષણિક ગુણોના સંતાનનો જ અત્યંત ઉચ્છેદ અમને માન્ય છે. માટે પરમાણગપાકજરૂપ વગેરેથી વ્યભિચારશેષ આપવો વ્યાજબી નથી. તેથી ક્ષણિકગુણોની અપરા૫ર ઉત્પત્તિ જ અમને સંતાનતરીકે માન્ય છે.) ઉત્તરપલ :- તમારી ખોટી વાતને સાચી ઠેરવવા ભલે તમે ગમે તેટલા ધમપછાડા કરો પણ તેથી કંઈ તમારી વાત સિદ્ધા થવાની નથી. કેમ કે હજી પણ મોટો વાંધો ઊભો છે. “તમે કહ્યું તેવું સંતાનત્વ હોય, અને છતાં અત્યંત ઉચ્છેદ ન હોય એવી વિપરીત કલ્પના થતી અટકાવવા માટે તમારી પાસે કોઈ બાધક પ્રમાણ નથી. (પૂર્વપક્ષને આત્માના ગુણોના સંતાનનો અત્યંત ઉચ્છેદ અભિપ્રેત છે. તે માટે જે અનુમાન આપ્યું છે. તે અનુમાનની વ્યાપ્તિ - જે સંતાન હોય તેનો અત્યંત ઉચ્છેદ થાય જ અસિદ્ધ છે. કેમ કે તેઓને અભિપ્રેત સંતાન આત્મવિશેષગણસંતાન અને શબ્દસંતાનથી અન્યત્ર મળે નહિ. શબ્દસંતાનનો અત્યંત ઉચ્છેદ અસિદ્ધ છે. અને આત્મવિશેષગુણસંતાન પક્ષરૂપ છે. તેથી ઉપરોક્તવિપરીતલ્પનાબાધકપ્રમાણ તેઓ આપી શકે તેમ નથી. તથા તેઓ વિપરીતk૫ના કરવાથી કોઈ અનિષ્ટ આપત્તિ આવતી બતાવી શકે તેમ નથી.)તથા ક્ષણિક વિશેષણોમાં જો સંતાનત્વ ઇષ્ટ હેય, તો આકાશના શબ્દરૂ૫ વિશેષગુણમાં પણ તે સંભવે છે. પણ શબ્દગુણોનો અત્યંત ઉચ્છેદસિદ્ધ નથી. તેથી અત્યંત ઉચ્છેદરૂપ સાધ્યમાટે શબ્દગુણરૂપ સપક્ષ સંદિગ્ધવિપક્ષ છે. તેથી તેનાથી સંતાનત્વ હેતુની વ્યાવૃત્તિ પણ સંદિગ્ધ છે. અથવા પક્ષ તરીકે ઈષ્ટ આત્મવિશેષગુણસંતાન અત્યંતઉચ્છેદરૂપ સાધ્યનો વિપક્ષ છે તેવી શંકા પણ સંભવે છે. તેથી સંતાનવહેતુની વિપક્ષમાંથી વ્યાવૃત્તિ પણ શી સંદિગ્ધ બને છે. આમ સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિદોષ પણ રહેલો છે. વળી સ્યાદવાદીઓના (અમારા)મતે તો બધા જ ભાવો દ્રવ્યરૂપે સ્થિર રહેવાના સ્વભાવવાળા જ છે, અને આ જ બધા ભાવો ઉત્પત્તિ અને વિનાશ પર્યાયોથી દૂર શાયુક્ત છે. તેથી ઉત્પત્તિ કે વિનાશને આશ્રયી “સંતાનત્વ સંભવતું લેવા છતાં, પણ અત્યંત ઉચ્છેદ તો સંભવતો કે જ નથી. તાત્પર્ય:- જેઓ જેઓમાં સંતાનત હેતુ ઉપલબ્ધ થાય છે તે બધા જ ભાવો દ્રવ્યરૂપે નિત્ય છે ! તેઓ અત્યંત ઉચ્છેદથી વિરુદ્ધ અત્યંતઉચ્છેદના અભાવવાળા તરીકે જ સિદ્ધ છે. આમ વિરુદ્ધની સિદ્ધિ કરતો દી હેવાથી આ હેતુ વિરુદ્ધદોષગ્રસ્ત પણ છે. આમ અનેક ઘેથી જીર્ણશીર્ણ થઈ ગયેલા તમારા હેતુથી અને જડમાં જ્ઞાનવતા પ્રતીતિ અસિદ્ધ સરદાદ Page #125 -------------------------------------------------------------------------- ________________ વડા મ્યાતાઠમંજરી नापि “न हि वै सशरीरस्य” इत्यादेरागमात्। स हि शुभाशुभादृष्टपरिपाकजन्ये सांसारिकप्रियाप्रिये परस्परानुषक्ते अपेक्ष्य व्यवस्थितः । मुक्तिदशायां तु सकलादृष्टक्षयहेतुकमैकान्तिकमात्यन्तिकं च केवलं प्रियमेव; तत्कथं प्रतिषिध्यते । | आगमस्य चायमर्थः 'सशरीरस्य ' = गतिचतुष्टयान्यतमस्थानवर्तिन आत्मनः, 'प्रियाप्रिययोः 'परस्परानुषक्तयोः सुखदुःखयोः, 'अपहतिः = अभावो, 'नास्ती 'ति । अवश्यं हि तत्र सुखदुःखाभ्यां भाव्यम् । परस्परानुषक्तत्वं च समासकरणादभ्यूह्यते । 'अशरीरं’=मुक्तात्मानं, 'वा' शब्दस्यैवकारार्थत्वात् अशरीरमेव; 'वसन्तं ' = सिद्धिक्षेत्रमध्यासीनं, 'प्रियाप्रिये परस्परानुषक्ते सुखदुःखे; 'न स्पृशतः ॥ इदमन्त्र हृदयम् । यथा किल संसारिणः सुखदुःखे परस्परानुषक्ते स्यातां; न तथा मुक्तात्मनः किन्तु केवलं सुखमेव, दुःखमूलस्य शरीरस्यैवाभावात्। सुखं त्वात्मस्वरूपत्वादवस्थितमेव । स्वस्वरूपावस्थानं हि मोक्षः । અધિકૃતઅનુમાનથી બુદ્ધિવગેરેગુણોનાં ઉચ્છેદરૂપ સાધ્યની સિદ્ધિ થતી નથી. ન હિ વૈ.” વેદવચનનો અર્થ “ન હિ મૈં સશરીરસ્ય” એવા આગમવચનથી પણ મુક્તિ સંવિદાનંદ વિનાની સિદ્ધ થતી નથી. કારણ કે આ આગમ સાંસારિક પ્રિયાપ્રિયને અપેક્ષીને વ્યવસ્થિત છે. આ સાંસારિકપ્રિયાપ્રિય શુભાશુભઅદૃષ્ટ (=કર્મ) ના પરિપાકથી પ્રાપ્ત થાય છે. અને શુભાશુભ અષ્ટ પરસ્પરને અનુવિદ્ધ હોવાથી પ્રિયાપ્રિય પણ પરસ્પર સંલગ્ન છે. આવા પરસ્પરસંલગ્ન સુખ-દુ:ખનો મુક્તિમાં અભાવ છે. પરંતુ તેથી સર્વ અદૃષ્ટનાં ક્ષયથી ઉત્પન્ન થયેલાં એકાંતિક (દુ:ખથી અસંલગ્ન) અને આત્યાંતિક (=સર્વકાલીન)પ્રિય-સુખનો મુક્તિમાં નિષેધ નથી થતો. પરસ્પરાપેક્ષિક સુખ–દુ:ખનો અભાવ દુ:ખથી નિરપેક્ષ એવા એકલા સુખનો નિષેધ કરવા સમર્થ નથી. વળી જેમ જ્યાં એકલો ઘડો હોય, ત્યાં પણ ઘટપટઉભયાભાવ તમને ઇષ્ટ જ છે તેમ અહીં પણ માત્ર સુખ સ્થળે સુખ–દુ:ખ ઉભયાભાવ કહેવો વિરુદ્ધ નથી, અર્થાત્ સુખ-દુ:ખઉભયાભાવસ્થળે માત્ર સુખ હોય એ વિરુદ્ધ નથી. તેથી આ વચન દ્વારા એકલા સુખની વિર્ધમાનતાનો નિષેધ કરવો અયુક્ત છે. વળી આગમનો અર્થ આ પ્રમાણે છે. (સશરીરીને=) ચાર ગતિમાંથી કોઇપણ ગતિમાં રહેલાં આત્માને (પ્રિયા–પ્રિયનો=) પરસ્પરસંલગ્નસુખ–દુ:ખનો (અપતિ=)અભાવ નથી. ત્યાં (ચારે ગતિમાં) સુખ–દુ:ખ અવશ્ય હોય છે. શંકા :– પ્રિયાપ્રિયનો અર્થ માત્ર સુખ-દુ:ખ છે. તેમાં પરસ્પરસંલગ્ન' અર્થની પ્રાપ્તિ કેવી રીતે કરી ? સમાધાન :– પ્રિય અને અપ્રિયનો દ્વન્દ્વસમાસ કર્યો છે. તેનાથી જ “પરસ્પરસંલગ્ન સુખ–દુ:ખ” એવા અર્થનો તર્ક કરાય છે. વા' શબ્દનો અર્થ એવ=જ કાર કરવાનો છે. તેથી મુક્તાત્માને વસન્ત-સિદ્ધિ ક્ષેત્રમાં રહેલાને પ્રિયા–પ્રિયે-પરસ્પરઅનુષક્ત સુખ-દુ:ખ સ્પર્શતા જ નથી. મોક્ષમાં સ્વભાવસુખની સત્તા અહીં કહેવાનો આશય આ છે–સંસારી જીવને પરસ્પર સંલગ્ન જ સુખ-દુઃખ હોય છે. પરંતુ મુક્તાત્માઓને તો દુ:ખથી રહિત કેવળ સુખ જ હોય છે. કેમ કે તેઓને દુ:ખમાં નિમિત્તભૂત શરીર જ નથી. શંકા :– શરીરનાં અભાવથી તો દુ:ખની જેમ સુખનો અભાવ આવશે. સમાધાન :– શરીરનાં અભાવથી શરીર નિમિત્તક સુખનો અભાવ આવશે. પરંતુ જે આત્મસ્વરૂપ સુખ છે. તે તો મોક્ષમાં અવસ્થિત જ રહેશે. સુખ એ આત્માનું સ્વરૂપ (=સ્વભાવ=ગુણ)છે. અને આત્મા સર્વથા પોતાનાં સ્વરૂપમાં સ્થિત થાય, તે જ મોક્ષ છે. જ્યાં સુધી શરીરનો યોગ હોય, ત્યાં સુધી દુ:ખ સંભવે અને તેથી કેવળ સુખાત્મક આત્મસ્વભાવમાં લીનતાને અવરોધ થાય છે. જ્યારે જીવ સ્વશરીરથી મુક્ત થાય છે ત્યારે દુ:ખ પણ નાશ પામે છે. અને જીવ સુખરૂપ આત્મસ્વભાવમાં લીન બને છે. આ લીનતા જ મોક્ષરૂપ છે. તેથી જ મુક્તજીવને અશરીરી કહ્યો. “નહિ વૈ” ઇત્યાદિ આગમનો અર્થ પણ આ પ્રમાણે જ કરવો બરાબ છે. કેમ કે કાવ્ય 94 Page #126 -------------------------------------------------------------------------- ________________ કારણ શer સ્થામંજરી કweetવામાં : अत एव चाशरीरमित्युक्तम्। आगमार्थश्चायमित्थमेव समर्थनीयः। यत एतदर्थानुपातिन्येव स्मृतिरपि दृश्यतेif “सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम्। तं वै मोक्षं विजानीयाद् दुष्प्रापमकृतात्मभिः॥" न चायं सुखशब्दो दुःखाभावमात्रे वर्तते। मुख्यसुखवाच्यतायां बाधकाभावात्। “अयं रोगाद् विप्रमुक्तः सुखी जात" इत्यादिवाक्येषु च सुखीति प्रयोगस्य पौनरुक्त्यप्रसङ्गाच्च । दुःखाभावमात्रस्य रोगाद् विप्रमुक्त इतीयतैव गतत्वात् ॥ न च भवदुदीरितो मोक्षः पुंसामुपादेयतया संमतः। को हि नाम शिलाकल्पमपगतसकलसुखसंवेदनमात्मानमुपपादयितुं यतेत दुःखसंवेदनरूपत्वादस्य, सुखदुःखयोरेकस्याभावेऽपरस्यावश्यम्भावात् । अत एव त्वदुपहासः श्रूयते- “वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमभिवाञ्छितम्। न तु वैशेषिकी मुक्तिं गौतमो गन्तुमिच्छति॥" આ પ્રકારના અર્થને જ અનુસરતી સ્મૃતિ પણ દેખાય છે- જયાં અતીન્દ્રિય અને માત્ર બુદ્ધિથી જ ગ્રાહ્ય એવું આત્મત્તિક સુખ છે તે જ મોક્ષ છે અને પાપી જીવોને માટે તે દુપ્રાપ્ય છે.” શંકા:- અહીં “સુખ શબ્દ દુ:ખાભાવ અર્થમાં પ્રવૃત છે. એટલે કે, જ્યાં સર્વથા દુ:ખાભાવરૂપ સુખ છે, તે મોક્ષ છે. એમ અર્થ કરવો જોઇએ. સમાધાન :- સુખનો મુખ્યાર્થ “દુ:ખવિરોધી સ્વતંત્ર ગુણ" એવો છે. જયારે દુઃખાભાવરૂપ અભાવાત્મક અર્થ ઉપચારરૂપ છે. અને મુખ્યાર્થને જયાં બાધ હેય ત્યાં જ ઔપચારિક અર્થનું ગ્રહણ થાય છે. કેમ કે ત્યાં લક્ષણા કરવી પડે છે જે કિલષ્ટ છે. અહીં સુખ શબ્દનો મુખ્યાર્થ લેવામાં કોઈ બાધકન લેવાથી દુ:ખાભાવરૂપ ઔપચારિક અર્થ લેવો વ્યાજબી નથી. વળી જો “સુખ પદ દુ:ખાભાવ અર્થમાં મુખ્યરૂપે વર્તતો હેય, તો “આ રોગથી મુક્ત થયો અને સુખી થયો" એવા વાક્યસ્થળે રોગ દુઃખરૂપ હોવાથી “રોગથી મુક્ત થયે તેનાથી જ સુખી થયો તેવો અર્થ પ્રાપ્ત થાય છે. તેથી ફરીથી “સુખી' શબ્દ ઉચ્ચારવામાં પુનરુકિત દોષ આવશે. તેથી રોગથી મુક્ત થયો એટલું જ વાક્ય પર્યાપ્ત બને. પરંતુ અહીં પુનરુક્તિદોષ કોઈને માન્ય નથી. કેમ કે આવો પ્રયોગ વ્યવસ્થરસિદ્ધ છે અને પ્રતીત છે. તેથી ત્યાં દુઃખાભાવથી ભિન્ન એવા જ સુખનો બોધ થાય છે. રોગનો અભાવ દુ:ખાભાવરૂપ છે. તથા તંદુરસ્તીની પ્રાપ્તિ સુખરૂપ છે. આમ સુખ અને દુઃખાભાવ વચ્ચે ભેદ છે. વૈશેષિકમોશની અનુપાદેયતા વળી તમે દર્શાવેલા સ્વરૂપવાળો મોક્ષ કોઈને પણ ઉપાદેય બને નહીં. કેમ કે તમારા મતે મોક્ષમાં જવું એટલે આત્માને પથ્થરની જેમ સર્વસુખસંવેદનોથી રહિત બનાવવો. આમ સર્વસુખસંવેદનનો અભાવ થવાથી મોક્ષ પોતે જ દુઃખરૂપ બની જશે. કારણ કે સુખ અને દુઃખમાંથી એકના અભાવમાં બીજો અવશ્ય ધ્યેય છે. તેથી જો મોક્ષમાં સુખસંવેદનનો અભાવ હેય, તો મોક્ષમાં દુઃખનું જ સંવેદન થવાથી દુઃખરૂપ બની જશે. જે સંસારની સ્થિતિ કરતાં પણ બદતર છે. કેમ કે સંસારમાં કિંચિત સુખનું સંવેદન તે થાય છે જ. તેથી જ તમે કલ્પેલી મુક્તિનો ઉપહાસ કરતું નૈયાયિકનું વચન સંભળાય છે. ગૌતમ ઋષિ (નૈયાયિક મતના સ્થાપક)વૈશેષિકોએ કપેલી મુક્તિમાં જવા કરતાં રમ્ય વૃંદાવનમાં શિયાળ થવાની ઈચ્છા રાખવી વધારે સારી માને છે.” સુખ વિનાનાં મોક્ષ કરતાં સંસારની સારતા સ્વર્ગમાં જે આનંદની પરિપૂર્તિ છે તે સોપાધિક છે. ( શબ્દદિ વિષયોને સાપેક્ષ છે)અને મર્યાદિતકાળપૂરતી છે હોવાથી પરિમિત છે. આવા સ્વર્ગીય સુખથી પણ અધિક સુખયુક્ત મોક્ષ છે. કેમ કે મોક્ષગતસુખનિરુપાધિક નિરવધિક અને તેથી અપરિમિત છે. વળી મોક્ષગત જ્ઞાન પણ ક્યારેય પ્લાન થતું નથી. આવા સુખ અને જ્ઞાનયુક્ત મોક્ષને જ પંડિતો સ્વીકારે છે. જો મોક્ષઅવસ્થામાં આત્મા પાષાણતુલ્ય જડ જ થતો હેય, તો તેવા ણે વશેષિકોતની અનુપાદેયતા 95) Page #127 -------------------------------------------------------------------------- ________________ વાંઝાના યાાઠમુજરી सोपाधिकसावधिक परिमितानन्दनिष्यन्दात् स्वर्गादप्यधिकं तद्विपरीतानन्दमम्लानज्ञानं च मोक्षमाचक्षते विचक्षणाः । यदि तु जडः पाषाणनिर्विशेष एव तस्यामवस्थायामात्मा भवेत्, तदलमपवर्गेण । संसार एव वरमस्तु । यत्र तावदन्तरान्तरापि दुःखकलुषितमपि कियदपि सुखमनुभुज्यते । चिन्त्यतां तावत् किमल्पसुखानुभवो भव्य उत सर्वसुखोच्छेद एव ॥ अथास्ति तथाभूते मोक्षे लाभातिरेकः प्रेक्षादक्षाणाम् । ते ह्येवं विवेचयन्ति । संसारे तावद् दुःखास्पृष्टं सुखं न सम्भवति, दुःख चावश्यं हेयम्, विवेकहानं चानयोरेकभाजनपतितविषमधुनोरिव दुःशक्यम्, अत एव द्वे अपि त्यज्येते । ततश्च संसाराद् मोक्षः श्रेयान् । यतोऽत्र दुखं सर्वथा न स्यात्। वरमियती कादाचित्कसुखमात्रापि त्यक्ता, न तु तस्या दुःखभार इयान् व्यूढ રૂતિ મોક્ષથી સર્યું. અર્થાત્ તેવા મોક્ષને પ્રાપ્ત કરવાની ઇચ્છા કોઇને નથી. જે સંસારમાં આંતરે આંતરે અને દુ:ખથી કલુષિત પણ કંઇક સુખનો ભોગવટો થાય છે એ સંસાર જ શ્રેષ્ઠ છે. એ વિચારણીય છે કે, અલ્પ પણ સુખનો ભોગવો સારો કે સર્વથા સુખનો ઉચ્છેદ સારો ? સુખહીન પણ મોક્ષની ઉપાદેયતા પૂર્વપક્ષ :- સર્વ સુખોચ્છેદરૂપ મોક્ષમાં સંસાર કરતાં લાભ વધારે હોવાથી મોક્ષ જ ઇચ્છનીય છે. સંસારમાં દુ:ખથી રહિતનું સુખ સંભવતું જ નથી. અને દુ:ખ અવશ્ય ોય જ છે. એક જ પાત્રમાં પડેલાં વિષ અને મધનો વિભાગ કરવો જેમ અશકય છે, તેમ આ સુખનો દુ:ખથી વિભાગ કરવો અત્યંત દુષ્કર છે. માટે જ અવશ્ય ત્યજનીય દુ:ખથી આવિષ્ટ હોવાથી સુખ પણ ત્યાજય બને છે. અને આવા દુ:ખના અને દુ:ખયુક્ત સુખનાં અભાવવાળો મોક્ષ જ સંસાર કરતાં શ્રેષ્ઠ છે. કેમ કે અહીં દુ:ખનો સર્વથા અભાવ છે. અને એટલા ખાતર કયારેક પ્રાપ્ત થતી એવી સુખની અલ્પમાત્રાનો ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર છે. આટલા અલ્પ સુખને ખાતર ડુંગર જેવા દુ:ખના ભારને વહન કરવો એ જરાયે સારું નથી. સંસારસુખની અનુપાદેયતા ઉત્તરપક્ષ :- તમારું આ કથન બરાબર જ છે. ‘સાંસારિક સુખ મધથી લેપાયેલી તીક્ષ્ણધારવાળી તલવારનાં અગ્રભાગને ચાટવા જેવું છે.' એમ તો અમે પણ માનીએ જ છીએ. તેથી તે દુ:ખરૂપ જ છે. અને મુમુક્ષુઓને તે સુખ છોડવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. પણ આ દુ:ખ છોડવાની ઇચ્છા આત્મન્તિક સુખ વિશેષને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા મુમુક્ષુઓને જ સંભવે છે. સ્વાભાવિક છે કે દુ:ખરહિતનાં વિશેષસુખની પ્રાપ્તિનો સંભવ હોય, તો જ અહીંના દુ:ખમિશ્રિત અને દુ:ખજનક સુખને દુ:ખરૂપ માની છોડવાની ઇચ્છા થાય. અહીં પણ વિષયોની નિવૃત્તિથી ઉત્પન્ન થતું સુખ યોગીઓને અનુભવસિદ્ધ જ છે. આ સુખ પ્રશમસુખ પણ કહેવાય છે. જો આવું સુખ વિશેષરૂપે મોક્ષમાં ન હોય, તો તો મોક્ષ દુ:ખરૂપ જ છે. એક ભાજનમાં મિશ્ર થઇ ગયેલાં વિષ અને મધ ત્યાજ્ય બને છે તે પણ સુખવિશેષની ઇચ્છાથી જ. અર્થાત્ ત્યાં જીવનનાં સુખની પ્રબળ ઇચ્છા જ કારણ બને છે. વળી જીવને સંસારિપણામાં જેમ સુખ ઇષ્ટ છે. અને દુ:ખ અનિષ્ટ છે. તેમ મોક્ષઅવસ્થામાં પણ દુ:ખની નિવૃત્તિ ઇષ્ટ છે. પરંતુ સુખની નિવૃત્તિ તો અનિષ્ટ જ છે. તેથી જો તમે કલ્પ્યો એવો જ મોક્ષ હોય, તો તો પ્રાજ્ઞ પુરુષોની ત્યાં પ્રવૃત્તિ થવી જ ન જોઇએ. કેમ કે મોક્ષમાં દુ:ખની નિવૃત્તિ જેટલી ઇષ્ટ છે, એના કરતાં પણ પ્રબળ રીતે સુખની નિવૃત્તિ અનિષ્ટ છે. પણ પ્રાજ્ઞ પુરુષો મોક્ષ માટે પ્રયત્ન કરતાં દેખાય છે. આ પ્રવૃત્તિ સુખનું સંવેદન જો ત્યાં ન હોય તો ન જ થાય. અને પ્રેક્ષાવાન વ્યક્તિ વ્યર્થ પ્રવૃત્તિ કરે નહીં. તેથી તેઓની આ પ્રવૃત્તિ અન્યથાઅનુપપન્ન થવા દ્વારા મોક્ષ સુખસંવેદનાત્મક છે તેમ સિદ્ધ કરે છે. ન કાવ્ય - ૪ 96 Page #128 -------------------------------------------------------------------------- ________________ યાજ્ઞા મંજરી લ तदेतत्सत्यम्। सांसारिकसुखस्य मधुदिग्धधाराकरालमण्डलाग्रग्रासवद् दुःखरूपत्वादेव युक्तैवमुमुक्षूणां तज्जिहासा, किन्त्वात्यन्तिकसुखविशेषलिप्सूनामेव । इहापि विषयनिवृत्तिजं सुखमनुभवसिद्धमेव, तद् यदि मोक्षे विशिष्टं नास्ति, ततो मोक्षो दुःखरूप एवापद्यत इत्यर्थः। ये अपि विषमधुनी एकत्र सम्पृक्ते त्यज्येते, ते अपि सुखविशेषलिप्सयैव । किञ्च यथा प्राणिनां संसारावस्थायां सुखमिष्टं दुःख चानिष्टम्, तथा मोक्षावस्थायां दुःखनिवृत्तिरिष्टा, सुखनिवृत्तिस्त्वनिष्टैव। ततो यदि त्वदभिमतो मोक्षः स्यात्, तदा न प्रेक्षावतामत्र प्रवृत्तिः स्यात् । भवति चेयम् । ततः सिद्धो मोक्षः सुखसंवेदनस्वभावः प्रेक्षावत्प्रवृत्तेरन्यथानुपपत्तेः॥ (તાત્પર્ય :– કોઇપણ જીવની પ્રવૃત્તિ માત્ર દુ:ખ દૂર કરવા માટે ોતી નથી. જો માત્ર એ જ હેતુ હોત, તો દાળ-ોટલીથી ભૂખનું દુ:ખ દૂર થઇ શકતું હોઇ કોઇ મિષ્ટાન્નનાં ભોજનની ઇચ્છા જ ન કરે. પણ સર્વત્ર દેખાય જ છે, કે દુ:ખનાં અભાવમાં પણ જીવ સતત પ્રવૃત્તિશીલ હોય છે. તેથી જ સિદ્ધ થાય છે, કે સર્વને સુખ મેળવવાની જ પ્રબળ વાંછા હોય છે. અને તે અંગેનાં જુદા-જૂદા સાધનો કલ્પી તેવો તેવો પ્રયત્ન કરે છે. જીવને સુખની ઇચ્છા એટલી પ્રબળ હોય છે કે, તેને પ્રાપ્ત કરવા માટે ઘણું દુ:ખ વેઠવું પડતું હોય, તો તે વેઠવા પણ તૈયાર થાય છે. જો એક સામાન્યજીવ પણ સુખ માટે આટલી પ્રવૃત્તિ કરતો હોય, તો પ્રેક્ષાવાન માણસ મોક્ષઅંગે જે પ્રવૃત્તિ કરે તે સુખ માટે નહીં, પણ માત્ર દુ:ખનાં અભાવ માટે જ કરે, તે માનવું અસંગત છે.) મોક્ષદ પ્રવૃત્તિમાં રાગ અપ્રતિબંધક = પૂર્વપક્ષ :- જો મોક્ષ સુખસંવેદનાત્મક સ્વભાવવાળો જ હોય, તો એને માટે મુમુક્ષુઓની જે પ્રવૃત્તિ થાય છે તે રાગથી જ થશે. તેથી તે કચારેય મોક્ષમાં જઇ શકશે નહિ. કારણ કે, રાગયુક્ત જીવોને મોક્ષ નથી. કેમ કે રાગબંધનરૂપ છે અને મોક્ષ માટે પ્રતિબન્ધકરૂપ છે. ઉત્તરપક્ષ :– સાંસારિક સુખનો રાગ બંધનાત્મક છે જ. કારણ કે તે રાગ વિષયાદિમાં પ્રવૃત્તિ કરાવે છે. તેનાથી ક્લિષ્ટ કર્મનો બંધ થાય છે, અને ભવપરંપરા પુષ્ટ બને છે. પરંતુ મોક્ષસુખવિષયક રાગ જીવને વિષયાદિમાંથી નિવૃત્ત કરે છે. કેમ કે વિષયાદિમાં પ્રવૃત્તિ મોક્ષવિરોધી છે. તેથી મોક્ષવિષયક રાગ બન્ધનાત્મક નથી પણ પ્રશસ્ત છે. વળી જેઓ ઉત્કૃષ્ટ દશાને પામેલા છે, તેઓને તો મોક્ષની સ્પરૂપ રાગ પણ નાશ પામે છે. કહ્યું જ છે કે ‘ઉત્તમ મુનિ મોક્ષ અને સંસાર–સર્વત્રનિ:સ્પૃહ હોય છે.” કેમ કે તેઓ વીતરાગ કે વીતરાગપ્રાય: થઇ ગયા હોય છે. પરંતુ જેમ મોક્ષ રાગીને નથી તેમ દ્વેષીને પણ નથી. તમારા મતે દુ:ખનિવૃત્યાત્મક મોક્ષ છે. તેથી દુ:ખમાં દ્વેષથી મોક્ષઅંગે પ્રવૃત્તિ થશે. તે દુ:ખવિષયક દ્વેષરૂપ કષાયની જે કલુષતા ઉત્પન્ન થાય છે તેને અટકાવશો કેવી રીતે ? અર્થાત્ અમે તો સંસારસુખનાં રાગના ઘાતક તરીકે મોક્ષસુખના રાગને માન્યો. અને જ્યારે સંસારસુખનો રાગ સર્વથા નિર્મૂળ થાય છે, ત્યારે પરાકાષ્ઠાની ભૂમિકાએ મોક્ષરાગ પણ નષ્ટ થાય છે અને સર્વથા રાગદ્વેષથી વિયુક્ત થયેલો જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે તેમ બતાવ્યું. અહીં' બળતણને બાળ્યા પછી સ્વયં નષ્ટ થતા અગ્નિનું કે પેટનાં મળને દૂર કર્યા પછી સ્વયં દૂર થઇ જતા જૂલાબનું દૃષ્ટાંત યાદ રાખવું. તમારા મતે દુ:ખનાં અભાવરૂપ મોક્ષ હોવાથી તે માટેની પ્રવૃત્તિ દુ:ખનાં દ્વેષથી થશે. જે સર્વત્ર સમાન છે. આ દુ:ખનાં દ્વેષને અટકાવનાર કોઇ નિરોધક ન હોવાથી તે દ્વેષ સર્વદા રહેશે. તેથી જ્યાં સુધી આ દ્વેષથી કલુષિત ચિત્ત રહેશે, ત્યાં સુધી કદાપિ મોક્ષ નહિ થાય. તેથી સિદ્ધ થાય છે, કે સર્વ કર્મક્ષયથી પરમસુખસંવેદનાત્મક મોક્ષ છે, નહીં કે, બુદ્ધિ વગેરે વિશેષગુણોનાં ઉચ્છેદરૂપ. મોક્ષમાં બુદ્ધયાદિની કથંચિત્ ઉચ્છિત્તિ તથા અમે પણ મોક્ષમાં આ બુદ્ધિવગેરેનો કથંચિત્ ઉચ્છેદ માન્યો છે, માટે હે તપસ્વી ! તમે મનમાં ખોટા મોક્ષદ પ્રવૃત્તિમાં રાગ અપ્રતિબંધક 97 Page #129 -------------------------------------------------------------------------- ________________ .. - .. સ્વાદુઇમેજરી .sit કામ ___ अथ यदि सुखसंवेदनैकस्वभावो मोक्षः स्यात्, तदा तद्रागेण प्रवर्तमानो मुमुक्षुर्न मोक्षमधिगच्छेत्। न हि रागिणां मोक्षोऽस्ति रागस्य बन्धनात्मकत्वात् । नैवम् । सांसारिकसुख एव रागो बन्धनात्मकः विषयादिप्रवृत्तिहेतुत्वात् । मोक्षसुखे तु रागः तन्निवृत्तिहेतुत्वाद् न बन्धनात्मकः। परां कोटिमारू ढस्य च स्पृहामात्ररूपोऽप्यसौ निवर्तते "मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति वचनात्। अन्यथा भवत्पक्षेऽपि दुःखनिवृत्त्यात्मकमोक्षाङ्गीकृतौ दुःखविषयं कषायकालुष्यं केन निषिध्येत। इति सिद्धं कृत्स्नकर्मक्षयात् परमसुखसंवेदनात्मको मोक्षो, न बुद्धथादिविशेषगुणोच्छेद्ररूप इति॥ ___ अपि च भोस्तपस्विन्? कथञ्चिदेषामुच्छेदोऽस्माकमप्यभिमत एवेति मा विरूपं मनः कृथाः। तथाहि । बुद्धिशब्देन ज्ञानमुच्यते। तच्चमतिश्रुतावधिमनःपर्यायकेवलभेदात् पञ्चधा। तत्राद्यं ज्ञानचतुष्टयंक्षायोपशमिकत्वात् केवलज्ञानाविर्भावकाल વિકલ્પ કરી નિરાશ ન થાવ. બુદ્ધિનો અર્થ જ્ઞાન છે. આ જ્ઞાનનાં મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળ છું જ્ઞાન એમ પાંચ ભેદ છે. તેમાં પ્રથમ ચાર જ્ઞાન લાયોપથમિક છે (જ્ઞાનાવરણીયકર્મનાં ઉદયમાં આવેલા કર્મનાં છું ક્ષયથી અને અનુદિત કર્મના ઉદયનાનિરોધરૂપ ઉપશમથી પ્રગટ થતું જ્ઞાન લાયોપથમિક કહેવાય.) કેવળજ્ઞાન ક્ષાયિક છે. અને જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિવખતે જ્ઞાનાવરણીય કર્મનષ્ટ થઈ ગયા હોવાથી પૂર્વોક્તક્ષયોપશમ નથી. તેથી કેવળજ્ઞાનકાળે ક્ષયોપશમદ્વારા પ્રગટ થતાં જ્ઞાનો પણ રહેતાં નથી. માટે કેવળજ્ઞાનનાં પ્રગટ થવાના કાળે જ મતિવગેરે ક્ષાયોપથમિક જ્ઞાનો પ્રલીન થાય છે. આગમ વચન છે, “છાઘસ્થિક જ્ઞાન નષ્ટ થયે છતે કેવળજ્ઞાન પ્રગટે છે." ઈત્યાદિ ક્ષાયોપથમિકજ્ઞાનો છાપ્રસ્થિક જ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન પોતે સર્વદ્રવ્ય અને સર્વપર્યાયવિષયક છે અને ક્ષાયિક છે તેથી તે નિષ્કલંક =નિર્દોષ છે.) તથા આત્મસ્વભાવરૂપ છે. મોક્ષ આત્મસ્વભાવરૂપ છે. તે વાત આગળ બતાવી જ ગયા છીએ. તેથી મોક્ષમાં પણ કેવળજ્ઞાન રહેશે જ. કેવળજ્ઞાનાવરણીયકર્મ-કે જે કેવલજ્ઞાનનો પ્રતિબંધક છે–તેનો નિર્મળ નાશ સદા માટે થયો છે. તેથી પ્રતિબંધકાભાવ લેવાથી પણ કેવળજ્ઞાન નિત્ય રહેશે. વૈષયિક વિષયનાં ઉપભોગથી પ્રાપ્ત થતું સુખ. આ સુખમાં વેદનીયકર્મનો શાતાવેદનીયકર્મનો ઉદય હેતુ છે. જ્યારે મોક્ષ સર્વકર્મનાં આત્મત્તિક ક્ષયરૂપ) છે. તેથી વેદનીયકર્મોદયજનિત વૈષયિક સુખ મોક્ષમાં સંભવતું નથી. પરંતુ (૧)નિરતિશય (કર્મોદયજનિત તરતમભાવરૂપ અતિશય વિનાનું) (ર)અક્ષય, (૩)અનપેક્ષ (વિષયાદિ પરાપેક્ષ વિનાનું)તથા (૪)અનન્ત એવું અને (૫)વેદનીયકર્મના ક્ષય કે સર્વકર્મના ક્ષયથી પ્રગટ થતું સુખ તો ત્યાં છે જ. દુ:ખમાં અધર્મ હેતુ છે. મોક્ષમાં અધર્મનો ઉચ્છેદ થવાથી દુ:ખ પણ ઉચ્છેદ પામે છે. પૂર્વપક્ષ:- જેમ દુઃખ અધર્મમૂળક છે, તેમ સુખ ધર્મમૂળક છે. (અધર્મ પાપ ધર્મનું પુણ્ય)મોક્ષમાં ધર્મનો છું પણ ઉચ્છેદ છે–તેથી સુખનો ઉચ્છેદ થવો જોઈએ આગમમાં કહ્યું જ છે કે, “પુણ્ય અને પાપનાં ક્ષય થય છછું મોક્ષ છે.” | ઉત્તરપક્ષ:- અલબત્ત, વૈષયિક સુખ ધર્મમૂળક છે. તેથી ધર્મના નાશથી વૈષયક સુખનો મોક્ષમાં ઉચ્છેદ છે જ. છતાં ધર્માદિને નિરપેક્ષ આત્મસ્વભાવરૂપસુખને ત્યાં ઉચ્છેદનથી (દુ:ખમાત્ર અધર્મમૂળક છેઆત્મસ્વભાવરૂપ છું નથી. જ્યારે સુખ ધર્મમૂળક અને સ્વભાવરૂપ એમ બે પ્રકારે છે. તેથી ધર્માધર્મનાં ક્ષયથી તદપેલ સુખ-દુઃખ નાશ પામે પણ આત્મસ્વભાવભૂત સુખ તો અક્ષત જ રહે.) ઇચ્છા (રાગ)અને દ્વેષરૂપ બે વિશેષગુણો મોહનીયકર્મનાં જ ભેદ છે. હું અને મોહનીયકર્મનો તેની સઘળી ય પ્રકૃતિની સાથે નિર્મૂળ નાશ થયો છે. તેથી ઇચ્છા અને દ્વેષનો પણ મોક્ષમાં અભાવ સંગત જ છે. તથા મોલમાં ક્રિયામાં વ્યાપાર કરાવનાર પ્રયત્ન પણ નથી. કેમકે મોક્ષગત જીવ કૃતકૃત્ય રે લેવાથી ત્યાં ક્રિયા કરવાની હોતી નથી. અંતરાયકર્મની પાંચ પ્રકૃતિના ક્ષયથી દાનાદિ લબ્ધિઓ જેમ સિદ્ધના :: ::: કાવ્ય - ૮ : T Page #130 -------------------------------------------------------------------------- ________________ ****** * * * : સ્થાçાઠમંજરી - - एव प्रलीनम्। ' "नट्ठमि य छाउमथिए नाणे" इत्यागमात्। केवलं तु सर्वद्रव्यपर्यायगतं क्षायिकत्वेन निष्कलङ्कात्मस्वरूपत्वाद् अस्त्येवमोक्षावस्थायाम्। सुखंतु वैशेषिकं (वैषयिकंवा) तत्र नास्ति,तद्धेतोर्वेदनीयकर्मणोऽभावात्। यत्तु निरतिशयमक्षयमनपेक्षमनन्तं च सुखं तद् बाढं विद्यते। दुःखस्य चाधर्ममूलत्वात् तदुच्छेदादुच्छेदः॥ नन्वेवं सुखस्यापि धर्ममूलत्वाद् धर्मस्य चोच्छेदात् तदपि न युज्यते। “पुण्यपापक्षये मोक्षः” इत्यागमवचनात्। नैवम्।। वैषयिकसुखस्यैव धर्ममूलत्वाद् भवतु तदुच्छेदः, न पुनरनपेक्षस्यापि सुखस्योच्छेदः। इच्छाद्वेषयोः पुनर्मोहभेदत्वात् तस्य च समूलकाषं कषितत्वादभावः। प्रयत्नश्च क्रियाव्यापारगोचरो नास्त्येव, कृतकृत्यत्वात्। वीर्यान्तरायक्षयत (योपनतस्त्व. पाठा.) स्त्वस्त्येव प्रयत्नः दानादिलब्धिवत् । न च क्वचिदुपयुज्यते, कृतार्थत्वात्। धर्माधर्मयोस्तु पुण्यपापापरपर्याययोरुच्छेदोऽस्त्येव। तद्भावे मोक्षस्यैवायोगात्। संस्कारश्च मतिज्ञानविशेष एव। तस्य च मोहक्षयानन्तरमेव क्षीणत्वादभाव इति। तदेवं न संविदानन्दमयी च मुक्तिरिति युक्तिरिक्तेयमुक्तिः । इति काव्यार्थः ॥८॥ . જીવનય છે તેમ વીર્યાન્તરાયકર્મ (જેનો ઉદયથી બળવાન નીરોગી યુવાન પણ શક્યકાર્યમાં ઉત્સાહ ન થાય) ના ક્ષયથી લબ્ધિરૂપ વીર્ય પ્રયત્ન સિદ્ધનાં જીવને હોય છે. પરંતુ સિદ્ધ જીવો કૃતાર્થ હોવાથી આ લબ્ધિઓનો ઉપયોગ કરતા નથી.ધર્મ અને અધર્મ એ પુણ્ય અને પાપરૂપ છે. અને તેઓનો તો મોક્ષમાં અત્યંત ઉચ્છેદ ઈષ્ટ જ છે. કેમ કે જયાં સુધી પુણ્યપાપરૂપ શુભાશુભકર્મનો સર્વથા ઉચ્છેદ થતો નથી, ત્યાં સુધી મોક્ષ થતો જ નથી. સંસ્કાર એ મતિજ્ઞાનનાં ધારણારૂપ ભેદનો અવાનરભેદ છે. જેનું અપરનામ “વાસના છે. ધારણાનાં અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદ છે.) મતિજ્ઞાન લાયોપથમિક છે. મોહના ક્ષય પછી) જ્ઞાનાવરણીયાદિકર્મોનો ક્ષય થવાથી પૂર્વોક્ત રીતે મતિજ્ઞાન પણ નષ્ટ થાય છે. તેથી મોક્ષમાં મતિજ્ઞાનાત્મક સંસ્કારનો પણ અભાવ છે. આ પ્રમાણે વૈશેષિકે જે નવ વિશેષગુણોનો મોક્ષમાં ઉચ્છેદ માન્યો છે, તેમાંથી ઈચ્છા વગેરે સાતનો તો પ્રાય: સર્વથા ઉચ્છેદ જૈનોને પણ ઈષ્ટ જ છે. જ્ઞાન અને સુખનો પણ કથંચિત ઉચ્છદ પૂર્વોક્ત મુજબ ઇષ્ટ છે. પરંતુ પૂર્વોક્ત તર્કથી કેવળજ્ઞાન અને અવ્યાબાધ સુખ મોલમાંસિદ્ધ લેવાથી મોક્ષ જ્ઞાન અને સુખમય નથી' એવા વચનો યુક્તિરહિતનાં છે. १. उप्पण्णंमि अणंते नट्ठमि छाउमथिए नाणे। राईए संपत्तो महसेणवर्णमि उज्जाणे॥ छाया-उत्पन्नेऽनन्ते नष्टे च छानस्थिके ज्ञाने। रात्र्यां संप्राप्तो महसेनवन उद्यानं ॥ ५३९॥ आवश्यकपूर्वविभागः ।। २. लब्धयः पञ्च । तथाहि-दानलाभभोगोपभोगवीर्यभेदात्पञ्चधा॥ મોક્ષમાં બુદ્ધિવગેરેનો કથંચિત અભાવ I 99) Page #131 -------------------------------------------------------------------------- ________________ E अथ ते वादिनः कायप्रमाणत्वमात्मनः स्वयं संवेद्यमानमपलप्य, तादृशकुशास्त्रशस्त्रसंपर्कविनष्टदृष्टयर # मन्यन्ते । अतस्तत्रोपालम्भमाह - WARRA यत्रैव यो दृष्टगुणः स तत्र कुम्भादिवद् निष्प्रतिपक्षमेतत् । तथापि देहाद् बहिरात्मतत्त्वमतत्त्ववादोपहताः पठन्ति ।। ९ । यत्रैव-देशे, यः पदार्थः, दृष्टगुणो, दृष्टाः- प्रत्यक्षादिप्रमाणतोऽनुभूताः, गुणा:=धर्मा यस्य स तथा; स पदार्थः, तत्रैव-विवक्षितदेश एव। उपपद्यते इति क्रियाध्याहारो गम्यः । पूर्वस्यैवकारस्यावधारणार्थस्यात्राप्यभिसम्बन्धात् तत्रैव नान्यत्रेत्यन्ययोगव्यवच्छेदः। अमुमेवार्थं दृष्टान्तेन द्रढयति। कुम्भादिवदिति-घटादिवत्। यथा कुम्भादेयत्रैव देशे रूपादयो गुणा उपलभ्यन्ते, तत्रैव तस्यास्तित्वं प्रतीयते नान्यत्र । एवमात्मनोऽपि गुणाश्चैतन्यादयो देह एव दृश्यन्ते न बहिः, तस्मात् આત્માની સર્વવ્યાપિતાવાદનું ખંડન હવે, વૈશેષિકો તથા નયાયિકો “આત્મા શરીર પ્રમાણ છે એમ આબાળગોપાળ પ્રસિદ્ધ સંવેદનમાં અ૫લાપ કરે છે. અને તેવા પ્રકારનાં કુશાસ્ત્રરૂપશાસ્ત્રનો સંપર્ક થવાથી નષ્ટ બુદ્ધિવાળા થઈને આત્માને વિભુ વ્યાપક જગવ્યાપી માને છે. તેથી તે વિષયમાં તેઓને ઉપાલંભ આપતાં કવિવર કહે છે. કાવાર્થ:- ઘડાવગેરેનાં રૂપાદિગુણો જયાં દેખાય છે, ત્યાં જ તેઓ (Fઘાદિ)દેખાય છે. તેથી જેના ગુણ જયાં દેખાય, તે વસ્તુ ત્યાં જ હોય છે એ વિરોધ વિના સિદ્ધ છે. આત્માનાં ગુણો શરીરમાં દેખાતા હેવાથી આત્મા શરીરમાં જ છે. છતાં પણ અતાત્વિકવાદથી હણાયેલી બુદ્ધિવાળા વૈશેષિકવગેરે આત્મતત્વને દેહની બહાર પણ વ્યાપકરૂપે)સ્વીકારે છે. જે પદાર્થનાં ગુણો પ્રત્યક્ષાદિપ્રમાણથી જે દેશમાં રહેતા ઉપલબ્ધ થાય છે, તે પદાર્થને જ દેશમાં રહે છે, અન્યત્રનીં. પત્ર સાથેનો પd' કાર “તત્ર સાથે પણ સંબંધિતહેવાથી અન્યયોગનો વ્યવચ્છેદ થાય છે. અર્થાત તે સિવાયનાં દેશનો વ્યવચ્છેદ થાય છે. અહીં દષ્ટાંત દર્શાવે છે. ઘર વગેરેનાં રૂપવગેરે ગુણો જયાં ઉપલબ્ધ થાય છે, ત્યાં જ તે ઘડાદિ રહેલાં પ્રતીત થાય છે, બીજે નહીં. એ જ રીતે આત્માના ચેતના વગેરે ગુણો શરીરમાં જ દેખાય છે. તેથી આત્મા શરીરપ્રમાણ જ છે. શરીરને વ્યાપીને જ રહ્યો છે. અન્યત્ર નીં. શંકા:- અહીં અનેકાંતિકદોષ છે. અર્થાત “જયાં ગુણો ઉપલબ્ધ થાય ત્યાં ગુણવાન ન દેખાય એવું પણ બને છે. એટલે કે “ગુણસ્થળે ગુણવાન પ્રાપ્ત થાય જ તેવો નિયમ નથી. જેમકે પુષ્પવગેરે વસ્તુઓ જે દેશમાં રહેલી હેય છે તેનાથી ભિન્નસ્થળે પણ તેનાં ગન્ધાદિગુણો ઉપલબ્ધ થાય છે. સમાધાન :- અલબત્ત, પુષ્પાદિના દેશથી ભિન્નસ્થળે ગત્પાદિ ઉપલબ્ધ થાય છે. છતાં પણ ત્યાં અનેકાંતિકદોષ નથી. કેમ કે પુષ્પની અંદર ગન્ધયુક્ત પરાગાદિ દ્રવ્યો હોય છે. આ પરાગ સ્વાભાવિકરીતે, કે વાયુવગેરેના પ્રયોગથી ગતિ કરે છે. અને ગન્ધધર્મનાં જ્ઞાનમાં કારણભૂત નાક ઈન્દ્રિય પાસે આવે છે. તેથી ગધનું છે જ્ઞાન થાય છે. ગુણો નિરાશ્રય રહી શકતા નથી. તેથી માત્ર ગબ્ધ જ અન્યત્ર જાય છે એમ નથી. પરંતુ ગન્ધયુક્ત શું પરાગવગેરે દ્રવ્ય અન્યત્ર ગમન કરે છે. અને જયાં ગંધનું જ્ઞાન થાય છે ત્યાં પરાગાદિ દ્રવ્યો પણ ઉપલબ્ધ થઈ છે ઈ શકે છે. પુષ્પ તો માત્ર ગન્ધયુક્ત દ્રવ્યનો આશ્રય જ છે. તેથી જ અમારો ઉપરોક્ત સિદ્ધાંત નિપ્રતિપક્ષ છે. હું છે અર્થાત વ્યભિચાર વગેરે બાધકથી રહિત છે. કેમ કે જે પ્રત્યક્ષદષ્ટ લેય તેમાં અનુપપત્તિ સંભવી શકતી નથી. આ એવો ન્યાય છે. :::::: : : કાવ્ય 100 Page #132 -------------------------------------------------------------------------- ________________ Iિ RE કરો કે ક્યાંકુષ્ઠમર્જરી . ડી तत्प्रमाण एवायमिति। यद्यपि पुष्पादीनामवस्थानदेशादन्यत्रापि गन्धादिगुण उपलभ्यते, तथापितेन नव्यभिचारः। तदाश्रया हि गन्धादिपुद्गलाः तेषां च वैश्रसिक्या प्रायोगिक्या वा गत्या गतिमत्त्वेन तदुपलम्भकघ्राणादिदेशं यावदागमनोपपत्तेरिति अत एवाह । निष्प्रतिपक्षमेतदिति। एतद् निष्प्रतिपक्षं-बाधकरहितम् । “नहि दृष्टेऽनुपपन्नं नाम" इति न्यायात् ॥ ननु मन्त्रादीनां भिन्नदेशस्थानामप्याकर्षणोच्चाटनादिको गुणो योजनशतादेः परतोऽपि दृश्यत इत्यस्ति बाधकमिति चेत् ? मैवं ERA वोचः । स हि न खल मन्त्रादीनां गणः, किन्तु तदधिष्ठातृदेवतानाम्। तासां चाकर्षणीयोच्चाटनीयादिदेशगमने कौतस्कुतोऽयमुपालम्भः । न जातु गुणा गुणिनमतिरिच्य वर्तन्त इति। પૂર્વપક્ષ:- ભિન્ન દેશમાં રહેલી વસ્તુનું આકર્ષણ, ઉચ્ચાટન વગેરે ગુણો મંત્ર વગેરેનાં છે. અને તે ગુણોની સહાયથી એમંત્રવગેરે “સેંકડો યોજન દૂર રહેલી વસ્તુને ખેંચી લાવવી વગેરે ક્રિયા કરતાં દેખાય છે. તેથી વસ્તુ જ્યાં દેખાય ત્યાં જ તેનાં ગુણો દેખાય. એવો નિયમ બાધિત થાય છે. ઉત્તરપક્ષ:- આ આકર્ષણ કે ઉચ્ચાટન ગુણો મત્રાદિનાં નથી. પરંતુ એ માત્રને અધિષ્ઠિત દેવોના છે. મત્રને અધિષ્ઠિન દેવો દૂર દેશમાં જઈને તે-તે વસ્તુઓને લઈ આવવું વગેરે કાર્યો કરે છે. તેથી ગુણીથી અન્યત્ર ગુણોના દર્શન થાય છે અને તે દર્શન તમારા નિયમમાં બાધક છે." એવો ઉપાલંભ દેવા યોગ્ય નથી. કારણ કે ગુણ કદાપિ પોતાનાં ગુણીને છોડી અન્યત્ર ઉપલબ્ધ થઈ શકે નહિ. વળી ગુણીની પ્રસિદ્ધિ પણ સ્વગુણોદ્વારા જ છે. તેથી જયાં ગુણો ઉપલબ્ધ ન થાય ત્યાં ગુણી પણ નથી એવો જ નિશ્ચય થાય છે. (ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે)આ તત્વનિર્વિવાદનિશ્ચિત છે. છતાં કુત્સિતતત્વવાદથી વ્યામોહિત થયેલાઓ શરીરથી રહિતનાં પ્રદેશમાં પણ આત્મસ્વરૂપના હેવાપણાનો સિદ્ધાંત સ્થાપે છે. અતત્વવાદથી ઉપહત થયેલા–અહં જેનઝતપુરુષસમાસ છે. તેમાં અનાચાર શબ્દની જેમ કુત્સા (નિંદા)અર્થમાં નગનો પ્રયોગ છે. તેથી અતત્ત્વવાદ કુત્સિતતત્ત્વવાદ. તેઓને ઇષ્ટ પુરુષ આખપુરુષ નથી પરંતુ આખાભાસ છે. આ આખાભાસથી પ્રણીત લેવાથી અતત્ત્વવાદ પણ તત્ત્વાભાસરૂપ છે. આત્મા અસીંગત પ્રતિજ્ઞા:-આત્મા (પક્ષ)સર્વગતવ્યાપકનથી (સાધ્ય), કારણ કે સર્વત્ર તેના ગુણો ઉપલબ્ધ થતા નથી (ત). જેના જેનાં ગુણો સર્વત્ર ઉપલબ્ધ થતા નથી, તેને સર્વગત નથી (વ્યાપ્તિ), જેમ કે ઘડો દષ્ટાંત). | આત્માના ગુણો પણ સર્વત્ર ઉપલબ્ધ નથી (ઉપસંહાર). તેથી આત્મા પણ સર્વગત નથી (નિગમન) વ્યતિરેક દિષ્ટાંત તરીકે આકાશ છે. આકાશ સર્વવ્યાપી છે, તો આકાશનો અવગાહનગુણ સર્વત્ર દેખાય છે. અમારા આ અનુમાનને ઉપરોક્ત હેતુ અસિદ્ધ નથી, કારણ કે આત્માના ગુણો શરીરથી ભિન્નસ્થળે ઉપલબ્ધ થતા નથી, તે વાદી -પ્રતિવાદી બન્નેને સંમત છે. શ્રીધરભ ન્યાયકંદલી' ગ્રંથમાં કહ્યું જ છે કે “આત્મા સર્વગત લેવા છતાં તેના જ્ઞાતૃત્વવગેરે ગણો શરીરઆશ્રયીને જ છે, અન્યત્ર નથી. કેમ કે શરીર આત્માનાં ગુણાદિના ઉપભોગનું સ્થાન છે. જો શરીર વિના અન્યત્ર પણ જ્ઞાનાદિનો ઉપભોગ શકય હેય તો શરીર વ્યર્થ બનશે તેથી “આત્માના ગણો શરીરને છોડી અન્યત્ર ઉપલબ્ધ નથી તે પ્રતિવાદીને પણ સંમત છે તેમ સિદ્ધ થાય છે. અદષ્ટની સર્વવ્યાપક્તાનું ખંડન પૂર્વપક્ષ:- અષ્ટ આત્માનો વિશેષ ગુણ છે. આ અદષ્ટ ઉત્પત્તિમાન સર્વ વસ્તુઓમાં નિમિત્ત છે. અને સર્વવ્યાપક છે. એકનિયતદેશમાં રહેલી વ્યક્તિનાં ઉપભોગને યોગ્ય સુવર્ણ, રત્ન, ચંદન, અંગના વગેરે વસ્તુઓ १. दृष्टे वस्तुनि उपपत्तेरनपेक्षेत्यर्थः । આત્મા અસર્વગત Page #133 -------------------------------------------------------------------------- ________________ મ્યામંજરી अथोत्तरार्द्ध व्याख्यायते । तथापीत्यादि । तथापि - एवं निःसपत्त्रं व्यवस्थितेऽपि तत्त्वे । अतत्त्ववादोपहताः । अनाचार इत्यत्रेव नञः कुत्सार्थत्वात् कुत्सिततत्त्ववादेन तदभिमताप्ताभासपुरुषविशेषप्रणीतेन तत्त्वाभासप्ररूपणेनोपहताः =વ્યામોહિતાઃ । વેહાર્ વહિશરીરવ્યતિઽિપિ લેશે, માત્મતત્ત્વય્-આત્મરૂપમ્, પતિ-શાસ્ત્ર પતયા પ્રયન્તે । ત્યક્ષરાર્થ: ॥ भावार्थस्त्वयम् । आत्मा सर्वगतो न भवति, सर्वत्र तद्गुणानुपलब्धेः । यो यः सर्वत्रानुपलभ्यमानगुणः स स सर्वगतो न भवति, यथा घटः । तथाचायम् । तस्मात् तथा । व्यतिरेके व्योमादि । न चायमसिद्धो हेतुः, कायव्यतिरिक्तदेशे तद्गुणानां बुद्ध्यादीनां वादिना प्रतिवादिना वानभ्युपगमात्। तथा च भट्टः श्री धरः - "सर्वगतत्वेऽप्यात्मनो देहप्रदेशे ज्ञातृत्वम्, नान्यत्र, शरीरस्योपभोगायतनत्वात् । अन्यथा तस्य वैयर्थ्यादिति" ॥ દૂરદેશમાં પણ ઉત્પન્ન થાય છે, એમાં એ વ્યક્તિનું અદૃષ્ટ જ કારણ છે. એ વ્યક્તિનું તેવા પ્રકારનું અદૃષ્ટ ન હોય, તો તે વસ્તુઓ ઉત્પન્ન થઇ ન શકે. કારણના દેશમાંકાર્ય ઉત્પન્ન થાય એવો નિયમ છે. તેથી સુવર્ણાદિ કાર્યસ્થળે અદૃષ્ટરૂપ કારણ છે તે સિદ્ધ થાય છે. તેથી વ્યક્તિનું અદૃષ્ટ વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ રહીને તે વ્યક્તિનાં ઉપભોગ્ય સુવર્ણાદિને અન્યત્ર ઉત્પન્ન કરશે.' એવી શંકા દૂરાપાસ્ત થાય છે. આમ અદૃષ્ટગુણ સર્વગત સિદ્ધ થાય છે. અને ગુણ ગુણી વિના ન રહે તે તમને ઇષ્ટ જ છે. તેથી આત્મા પણ સર્વગત સિદ્ધ થાય છે. ઉત્તરપક્ષ :- આ બધું અસંગત છે. કારણ કે અદૃષ્ટને સર્વગત સિદ્ધ કરવામાં કોઇ પ્રમાણ નથી. પૂર્વપક્ષ :– પ્રમાણ હાજર છે. અગ્નિની જ્વાળા ઊંચી જાય છે. અને વાયુ તિરછી ગતિ કરે છે. વગેરેમાં અદૃષ્ટ જ કારણ છે. ઉત્તરપક્ષ:- અગ્નિમાં દહનશક્તિ જેમ તેનાં સ્વભાવથી જ છે. તેમ અગ્નિ અને વાયુની ઊર્ધ્વ અનેતિરછી ગતિ અગ્નિ અને વાયુના તેવા સ્વભાવથી છે તેમ જ સિદ્ધ થાય છે. એ માટે અદૃષ્ટની કલ્પના અસંગત છે. પૂર્વપક્ષ :- અગ્નિની આ દહનશક્તિ પણ અદૃષ્ટજન્ય જ છે. સ્વભાવરૂપ નથી. ઉત્તરપક્ષ :- આનો અર્થ એ થયો, કે જગત્ની વસ્તુઓમાં જે વિચિત્રતા દેખાય છે. તે બધામાં અદૃષ્ટ જ કારણ છે. અને તો જગતની વિચિત્રતાનો કર્તા તે જો, બકરીની ડોકનાં આંચળ જેવા ઇશ્ર્વરની કલ્પનાથી સર્યું. અને જો તમારી ઇશ્વરની કલ્પનાને આંચ આવતી હોવાથી અદૃષ્ટને આ વિચિત્રતાઓમાં હેતુ ન માનશો, તો સર્વત્ર વિચિત્ર કાર્યોનો હેતુ ન હોવાથી અદૃષ્ટ સર્વવ્યાપક સિદ્ધ થતો નથી. તેથી આત્માનાં ગુણો સર્વગત નથી' તે અસિદ્ધ નથી. ઉપરોક્ત હેતુ અનૈકાંતિક પણ નથી. કેમ કે સાધ્ય અને સાધનની વ્યાપ્તિનાં ગ્રહણમાં વ્યભિચાર નથી. (અર્થાત્ પ્રત્યક્ષાદિથી સર્વત્ર સાધ્ય-સાધનનો આ પ્રકારનો સંબંધ જ ગૃહીત થયો છે. સાધ્ય અસર્વગતત્વ’ છે. સાધન ‘સર્વત્રાનુપલભ્યમાનગુણવત્ત્વ' છે. અને જ્યાં સર્વત્રઅનુપલભ્યમાનગુણવત્ત્વરૂપ સાધન હોય ત્યાં ‘અસર્વગતત્વ’ રૂપ સાધ્ય દેખાય જ છે. આમ વ્યાપ્તિ નિર્દોષ છે. આ નિર્દોષવ્યાપ્તિનું ગ્રહણ અનુમાનમાં વ્યભિચારદોષની શંકાને પણ રહેવા દેતું નથી). વળી અમારા અનુમાનનો હેતુ વિરુદોષયુક્ત પણ નથી, કેમ કે વિપક્ષ-સર્વગત આકાશમાંથી હેતુ અત્યંત વ્યાવૃત્ત છે. અર્થાત્ આકાશાદિના ગુણો સર્વત્ર ઉપલબ્ધ થાય છે. આમ આકાશ સર્વોપલબ્ધગુણવાન હોવાથી તેનામાં સર્વત્રાનુપલભ્યમાનગુણવત્ત્વ સંભવે નહીં. આત્માના બુદ્ધિવગેરે ગુણો શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. તેથી ગુણી એવો આત્મા પણ ત્યાં જ હોવો જોઇએ. તેથી આત્મા શરીરપ્રમાણ છે તેમ જ સિદ્ધ થાય છે. ૧. ન્યાયવાન્ । કાવ્ય-હ 102 Page #134 -------------------------------------------------------------------------- ________________ अथास्त्यदृष्टमात्मनो विशेषगुणः। तच्च सर्वोत्पत्तिमतां निमित्तं सर्वव्यापकं च। कथमितरथा द्वीपान्तरादिष्वपि प्रतिनियतदेशवर्तिपुरुषोपभोग्यानि कनकरत्नचन्दनाङ्गनादीनि तेनोत्पाद्यन्ते। गुणश्च गुणिनं विहाय न वर्तते। अतोऽनुमीयते सर्वगत आत्मेति। नैवम्। अदृष्टस्य सर्वगतत्वसाधने प्रमाणाभावात् । अथास्त्येव प्रमाणं वढेरू व॑ज्वलनं, वायोस्तिर्यक्पवन चादृष्टकारितमिति चेत् ? न। तयोस्तत्स्वभावत्वादेव तत्सिद्धेः, दहनस्य दहनशक्तिवत्। साप्यदृष्टकारितेति चेत् ? तर्हि जगत्त्रयवैचित्रीसूत्रणेऽपि तदेव सूत्रधारायतां, किमीश्वरकल्पनया। तन्नायमसिद्धो हेतुः। न चानैकान्तिकः, साध्यसाधनयोाप्तिग्रहणेन व्यभिचाराभावात्। नापि विरुद्धः, अत्यन्तं विपक्षव्यावृत्तत्वात्। आत्मगुणाश्च बुद्ध्यादयः शरीर एवोपलभ्यन्ते, ततो गुणिनापि तत्रैव भाव्यम् । इति सिद्धः कायप्रमाण आत्मा। અતાગમાદિ દોષો વળી પ્રત્યેકશરીરમાં ભિન્ન-ભિન્ન આત્મા છેવાથી આત્માઓ જૂધ-જૂદા છે. એ વચનથી તમે અનંત આત્માઓ માનો છો. તમારા મતે આ દરેક આત્મા વ્યાપક છે. તેથી જેમ એક જ ઓરડામાં રહેલાં ઘણાં દિવાઓની પ્રભાઓ પરસ્પર અનુવિદ્ધ રહેલી છે, તેમ આ આત્માઓ પણ પરસ્પરઅનુવિદ્ધ થઈને રહેશે. તેથી પ્રત્યેક આત્માને આશ્રયીને રહેલાં શુભાશુભકર્મો પણ પરસ્પરઅનુવિદ્ધથશે. તેથી સંકરદોષ આવશે. તેથી એકના શુભકર્મથી અન્ય સુખી, અને અન્યનાં અશુભકર્મથી બીજો દુઃખી, એમ અસમંજસ થશે. અને અકૃતાગમદોષ આવશે. એ જ રીતે પોતે ઉપાર્જિત કરેલા શુભાશુભકર્મ બીજાને વિપાક દેખાડી નષ્ટ થઈ જશે. તેથી કૃતનાશદોષ પણ આવશે. તથા એક જ જીવ પોતે કરેલાં શુભકર્મના વિપાકથી સુખ અને બીજાનાં અશુભકર્મનાં વિપાકથી દુ:ખ એકસાથે અનુભવશે. આમ એકીસાથે સુખ–દુ:ખના સંવેદનની આપત્તિ આવશે. પૂર્વપક્ષ:- શુભાશુભકર્મના યોગે જે ભોગો પ્રાપ્ત થાય છે. તે પોતાનાથી અધિષ્ઠિત શરીરને આશ્રયીને જ થશે. અર્થાત દરેક આત્મા સ્વસ્વકર્મવિપાકથી પ્રાપ્ત થતા ફળને સ્વસ્વનાં શરીરને આશ્રયીને જ ભોગવશે. તેથી ઉપરોક્ત દોષો આવશે નહીં. ઉત્તરપક્ષ:- જો આ રીતે સ્વોપાર્જિત અષ્ટ શરીરને આશ્રયીને જ ફળ આપનાર ય, તો તે બહાર છે નિકળીને અગ્નિની શિખાને ઊર્ધ્વગામી બનાવે છે. ઈત્યાદિ કથનો કેવી રીતે સંગત થશે? તે વિચારો. વિભુ આત્મામાં જગત્કર્તવાપત્તિ વળી જો દરેક આત્મા વ્યાપક જ હેય, તે દરેક આત્મા સૃષ્ટિકર્તા બની જશે. કારણ કે સર્વગત લેવાથી તેઓ ઇશ્વરને વ્યાપીને પણ રહેશે. અથવા તો સર્વગ ઇશ્વર આત્મામાં વ્યાપીને રહેશે. તેથી ઈશ્વરને આત્માઓની જેમ અકર્તા માન્ય રાખવો પડશે. કેમ કે જેઓ એકમેકમાં સંપૂર્ણ રીતે વ્યાપ્ત થઈ ગયા હોય, તેઓમાં સર્વ ક્રિયા સમાન રીતે જ થાય જેમ કે દૂધ અને પાણી એકમેક થાય તો એકને પીવાની જે ક્રિયા છે તેકિયાબીજાની પણ થાય.આમ બન્નેમાં એકી સાથે એકજપીવાનીકિયા થાય છે. તેથી ઈશ્વરગતજગત્કરણક્રિયા તેને વ્યાપ્ત અન્ય આત્માઓમાં આવશે. અથવા અન્ય આત્માગત અકર્તુત્વ ઈશ્વરમાં પણ આવશે. વળી જો ! આત્મા સર્વગત હોય, તો તે સમાનકાળે મનુષ્યનારકાદિપર્યાયોને અનુભવશે, કારણ કે તે સર્વત્ર હાજર છે. આ પૂર્વપક્ષ :- મનુષ્યાદિ ભિન્ન-ભિન્ન પર્યાયોનો અનુભવ જૂદા-જૂદા શરીરને આશ્રયીને થાય છે. હું એકકાળે મનુષ્યપર્યાયાદિયોગ્ય એક જ શરીર લેવાથી તભિન્ન બીજા પર્યાયોનો અનુભવ નહીં થાય. ઉત્તરપક:- આત્મા પોતાના શરીરને સંપૂર્ણ રીતે અધિષ્ઠિત છે કે પોતાના એકદેશથી? પ્રથમ વિકલ્પ સ્વીકારવામાં તો અમારા મતનો સ્વીકાર થઈ જશે. કેમ કે “આત્મા પૂર્ણ રીતે શરીરને આશ્રયીને જ રહ્યો છે. ::::::::::: : જ વિભુ આત્મામાં જગકર્તલાપતિ 103) Page #135 -------------------------------------------------------------------------- ________________ __अन्यच्च, त्वयात्मनां बहुत्वमिष्यते "नानात्मानो व्यवस्थातः" इति वचनात्। ते च व्यापकाः। ततस्तेषां * प्रदीपप्रभामण्डलानामिव परस्परानुवेधे तदाश्रितशुभाशुभकर्मणामपि परस्परंसङ्करः स्यात्। तथा चैकस्य शुभकर्मणा अन्यः सुखी भवेद, इतरस्याशुभकर्मणा चान्यो दुःखीत्यसमञ्जसमापद्येत। अन्यच्च, एकस्यैवात्मनः, स्वोपात्तशुभकर्मविपाकेन सुखित्वं, परोपार्जिताशुभकर्मविपाकसम्बन्धेन च दुःखित्वमिति युगपत्सुखदुःखसंवेदनप्रसङ्गः । अथ स्वावष्टब्धं भोगायतनमाश्रित्यैव शुभाशुभयोर्भोगः, तर्हि स्वोपार्जितमप्यदृष्टं कथं भोगायतनाद् बहिर्निष्क्रम्य वढेरुव॑ज्वलनादिकं । करोति इति चिन्त्यमेतत्॥ आत्मनां च सर्वगतत्वे एकैकस्य सृष्टिकर्तृत्वप्रसङ्गः। सर्वगतत्वेनेश्वरान्तरानुप्रवेशस्य सम्भावनीयत्वात् । ईश्वरस्य वा तदन्तरानुप्रवेशे तस्याप्यकर्तृत्वापत्तिः । न हि क्षीरनीरयोरन्योन्यसम्बन्ध, एकतरस्य पानादिक्रियाऽन्यतरस्य न भवतीति युक्तं वक्तुम् । किञ्च, आत्मनः सर्वगतत्वे नरनारकादिपर्यायाणां युगपदनुभवानुषङ्गः । अथ भोगायतनाभ्युपगमाद् नायं दोष इति चेत् ? ननुस भोगायतनं सर्वात्मना अवष्टभ्नीयाद्, एकदेशेन वा ? सर्वात्मना चेत् ? अस्मदभिमताङ्गीकारः। एकदेशेन चेत् ? सावयवत्वप्रसङ्गः । परिपूर्णभोगाभावश्च ॥ એક પણ દેશથી તે શરીરથી બાહ્ય નથી.” એમ અમે માનીએ છીએ. જે “આત્મા પોતાના એક દેશથી શરીરને વ્યાપ્ત છે એમ કહેશો, તો આત્માને સાવયવ માનવો પડશે. (અને તો જે સાવયવ હોય, તે કાર્યરૂપ અને અનિત્ય ય એવી તમારી માન્યતા મુજબ આત્મા કાર્યરૂપ અને અનિત્ય ઠરશે, જે અનેક શેષગ્રસ્ત હેવાથી તમે પણ ઇચ્છતા નથી. એક દેશથી શરીરવ્યાપી રહેવા માત્રથી સાવયવત્વ, કાર્યવ અને અનિયત સ્વીકારવામાં પૂર્વપક્ષ ઘણા પ્રકારે અસ્વરસ પ્રગટ કરે તો બીજી આપત્તિ બતાવે છે. વળી, આત્મા શરીરથી ભોગ ભોગવતો હેવા છતાં પૂર્ણરૂપથી ભોગ ભોગવી શકશે નહીં. તેથી આત્માના પરિપૂર્ણ ભોગનો અભાવ આવશે. વળી આત્મા શરીરને આશ્રયી રહેલા પોતાના દેશથી વિશેષગુણવાળ હોવા છતાં પોતાનાં બાકીના દેશોથી વિશેષગુણોથી હીન હોવાથી બાકીના વિભાગોથી આત્મા મુક્તાત્માતુલ્ય બનશે.) અવ્યાપક આત્માના સર્વદા મોલની આપત્તિનો પરિહાર * વૈશેષિકદર્શનકારોના મતે અષ્ટયુક્ત વ્યાપક આત્માની સાથે પરમાણનો સંયોગ થાય છે. તેથી પરમાણઓક્રિયાશીલ બને છે. અને આકાશના એક પ્રદેશને છોડી બીજા દેશ સાથે સંયુક્ત થાય છે. આ રીતે દૂર-દૂર દિશામાં રહેલા પરમાણુઓ એકઠા થાય છે. અને પછી પરસ્પરનાં સંયોગથી ચણક-મણુક વગેરે કાર્યો થાય છે. આ રીતે સંયોગ કાર્ય થતાં થતાં અંત્યસંયોગ થાય છે જેનાથી શરીરનું નિર્માણ થાય છે. આ સર્વકિયા આત્માનાં તેવા અદષ્ટને કારણે થાય છે. મુક્તાત્માઓને તેવું અદષ્ટના હેવાથી તેઓનાં શરીરની રચના થતી નથી. પરંતુ આ પ્રક્રિયા આત્મા વિભુ હોય તો જ સંભવી શકે, અન્યથા આત્માથી અતિદૂર રહેલાં પરમાણમાં આત્મસંયોગ ન લેવાથી આધેક્રિયા જ ન થાય, અને તેથી અંત્યસંયોગ પણ થઈ શકે નહિ. આ સિદ્ધાંત પર તેઓ પૂર્વપક્ષ સ્થાપે છે.) પૂર્વપક્ષ:- જો આત્મા વ્યાપક ન હોય, તો દૂર-દૂર દિશાઓમાં રહેલાં પરમાણુઓ સાથે એકીસમયે તેનો સંબંધથાય નહિ. તેથી તે પરમાણુઓમાં આધેક્રિયાનઆવે.એકિયાન આવે તો પરમાણસંયોગજન્યચણકાદિ કાર્યો ચાવત અન્ય સંયોગ કાર્ય થાય નહિ. તેથી અત્યસંયોગજન્ય શરીરનું નિર્માણ થઈ ન શકે. અને તેથી આત્માનો શરીર સાથે સંબંધ થઈ ન શકે, અને તો ઉપાય વિના-અનાયાસે જ બધા આત્માનો હંમેશા મોક્ષ માનવાની આપત્તિ આવે. ઉત્તરપલ :- એવો નિયમ નથી, કે જે જેની સાથે સંયુક્ત હેય, તે જ તેના તરફ આકર્ષિત થાય. લોખંડ પોતાનાથી દૂર રહેલા લોહચુંબક તરફ આકર્ષાય છે. તે બધાને પ્રસિદ્ધ જ છે. તેથી “પરમાણુઓને આકર્ષિત છે કરવા આત્માએ પરમાણુઓ સાથે સંયુક્ત થવું જ પડે એવો નિયમ નથી. આમ આત્મા અસંયુક્ત રહીને પણ કાવ્ય-૯ 104 Page #136 -------------------------------------------------------------------------- ________________ મુઢ્યા તામંજરી अथात्मनो व्यापकत्वाभावे दिग्देशान्तरवर्तिपरमाणुभिर्युगपत्संयोगाभावाद् आद्यकर्माभावः, तदभावाद् अन्त्यसंयोगस्य, तन्निर्मितशरीरस्य, तेन तत्सम्बन्धस्य चाभावाद् अनुपायसिद्धः सर्वदा सर्वेषां मोक्षः स्यात्। नैवम्। यद् येन संयुक्तं तदेव तं प्रत्युपसर्पतीति नियमासम्भवात् । अयस्कान्तं प्रति अयसस्तेनासंयुक्तस्याप्याकर्षणोपलब्धेः । अथासंयुक्तस्याप्याकर्षणे तच्छरीरारम्भं प्रत्येकमुखीभूतानां त्रिभुवनोदरविवरवर्तिपरमाणूनामुपसर्पणप्रसङ्गाद् न जाने तच्छरीरं कियत्प्रमाणं स्याद् इति चेत् ? संयुक्तस्याप्याकर्षणे कथं स एव दोषो न भवेत् ? आत्मनो व्यापकत्वेन सकलपरमाणूनां तेन संयोगात्। अथ तद्भावाविशेषेऽप्यदृष्टवशाद् विवक्षितशरीरोत्पादनानुगुणा नियता एव परमाणव उपसर्पन्ति । तदितरत्रापि तुल्यम् । પરમાણુઓને આકર્ષિત કરી શકે છે. તેથી આત્માને વ્યાપક માનવાની જરૂર નથી. પૂર્વપક્ષ :– જો આત્મા અસંયુક્ત રહીને પણ પરમાણુઓને આકર્ષિત કરશે, તો તેનાં શરીરને બનાવવા ભેગા મળેલા=ઉધત બનેલાં ત્રિભુવન અંતર્ગત બધા જ પરમાણુઓ આત્માતરફ આકર્ષિત થશે. અને તેઓનાં સંયોગથી આત્માનું શરીર ન જાણે કેટલું મોટું બનશે ? ઉત્તરપક્ષ :- આ દોષ તો ‘વિભુ આત્માને સંયુક્ત એવા પરમાણુઓ જ આકર્ષિત થાય છે.” તેમ માનવામાં પણ આવશે. કારણ કે આત્મા પોતે વ્યાપક હોવાથી ત્રિભુવન અંતર્ગત સર્વ પરમાણુઓ સાથે આત્માનો સંયોગ રહેશે. પૂર્વપક્ષ :– સર્વ પરમાણુઓમાં આત્માસાથે સંયુક્ત થવાનો ભાવ સમાનરૂપે હોવા છતાં આત્માના તેવા અદૃષ્ટને કારણે વિવક્ષિત શરીરનાં ઉત્પાદનને અનુકૂળ એવા નિયત પરમાણુઓ જ ગતિમાન બનશે. તેથી અમને એવી આપત્તિ નથી. ઉત્તરપક્ષ :– આ સમાધાન તો ‘અવિભુ આત્મા સાથે અસંયુક્ત પરમાણુઓ શરીર બનાવવા ક્રિયાશીલ બને છે' એ પક્ષમાટે પણ સમાન રીતે જ લાગુ પડે છે. અર્થાત્ અવિભુ આત્માનું તેવું અદૃષ્ટ જ, તે તે નિયત પરમાણુઓમાં આદ્યકર્મ કરાવશે. તેથી આત્મા વિભુ સિદ્ધ થતો નથી. અવિભુ આત્મામાં જન્યત્વદોષ-પૂર્વપક્ષ પૂર્વપક્ષ :– સંયુક્ત કે અસંયુક્ત પરમાણુઓ દ્વારા શરીરની ઉત્પત્તિ ચાહે માની લો. છતાં પણ આત્માને શરીરવ્યાપી માનવામાં મોટી આપત્તિ છે. શરીર પોતે સાવયવ છે. અવિભુ આત્મા સંપૂર્ણ રીતે શરીરને વ્યાપીને રહેતો હોય, તો તે આત્મા શરીરનાં પ્રત્યેક અવયવમાં પ્રવેશ કરશે, અને જે દેશથી શરીરનાં એક અવયવમાં પ્રવેશ કરશે તેનાથી ભિન્ન દેશથી બીજા અવયવમાં પ્રવેશ કરશે. તેથી આત્મા પણ સાવયવ બનશે. તેથી જ પટવગેરેની જેમ કાર્યરૂપ બનશે. અનુમાન પ્રયોગ :– આત્મા કાર્ય છે કેમ કે સાવયવ છે. જે જે સાવયવ હોય છે તે—તે કાર્ય હોય છે જેમ કે કપો. આકાશ વગેરે કાર્ય નથી તો સાવયવ પણ નથી.' આમ આત્મા કાર્યરૂપે સિદ્ધ થશે. હવે આ કાર્ય વિજાતીય કારણોથી કે સજાતીય કારણોથી નિર્મિત થાય છે ? વિજાતીયને તો તેનાં કારણ તરીકે માની ન શકાય. કેમ કે વિજાતીય કારણો પોતાનાથી વિજાતીય કાર્યનો આરંભ કરતાં નથી. તન્તુઓ ઘડાનું નિર્માણ કરી શકતા નથી. સજાતીય કારણોથી કાર્ય થાય છે, તેમ પણ માની શકાય નહિ. કેમ કે આત્માનાં સજાતીય કારણો તેઓને જ માની શકાય કે, જેઓમાં પણ આત્મત્વ હોય. પાર્થિવપરમાણુઓ દ્રવ્યત્વરૂપે સજાતીય હોવા છતાં, આત્મત્વરૂપે વિજાતીય છે. તેથી આત્માઓ દ્વારા જ આત્માનું નિર્માણ માનવું પડશે. પણ ત્યાં આત્માશ્રય (=સ્વની ઉત્પત્તિમાં સ્વની જ અપેક્ષા રાખવી)દોષ છે. વળી એક જ શરીરમાં એક આત્માને ઉત્પન્ન કરવા અનેક આત્માઓની કલ્પના કરવી સંગત નથી, અને તે કલ્પના કદાચ સંભવિત માનીએ, તો અવિભુ આત્મામાં જન્યત્વદોષ-પૂર્વપક્ષ 105 Page #137 -------------------------------------------------------------------------- ________________ - ચાઠમંજરી अथास्तु यथाकथञ्चिच्छरीरोत्पत्तिः, तथापि सावयवं शरीरं प्रत्यवयवमनुप्रविशन्नात्मा सावयवः स्यात् । तथा चास्य पटादिवत् कार्यत्वप्रसङ्गः । कार्यत्वे चासौ विजातीयैः सजातीयैर्वा कारणैरारभ्येत । न तावद्विजातीयैः तेषामनारम्भकत्वात्। न हि तन्तवो घटमारभन्ते । न च सजातीयैः, यत आत्मत्वाभिसम्बन्धादेव तेषां कारणानां सजातीयत्वम्। पार्थिवादिपरमाणूनां विजातीयत्वात्। तथा चात्मभिरात्मा आरभ्यत इत्यायातम्। तच्चायुक्तम्। एकत्र शरीरेऽनेकात्मनामात्मारम्भकाणामसम्भवात्। सम्भवे वा प्रतिसन्धानानुपपतिः । न हि अन्येन दृष्टमन्यः प्रतिसन्धातुमर्हति, अतिप्रसङ्गात्। तदारभ्यत्वे चास्य घटवदवयवक्रियातो विभागात् संयोगविनाशाद् विनाशः स्यात् । तस्माद् व्यापक एवात्मा युज्यते । कायप्रमाणतायामुक्तदोषसद्भावादिति चेत्? न। सावयवत्वकार्यत्वयोः कथञ्चिदात्मन्यभ्युपगमात् । तत्र सावयवत्वं तावद् असंख्येयप्रदेशात्मकत्वात् । तथा च द्रव्यालङ्कारकारौ → “आकाशोऽपि सदेशः, सकृत्सर्वमूर्ताभिसम्बन्धार्हत्वात्” इति । यद्यप्यवयवप्रदेशयोर्गन्धहस्त्यादिषु भेदोऽस्ति तथापि नात्र सूक्ष्मेक्षिका चिन्त्या । प्रदेशेष्ववयवव्यवहारात्। कार्यत्वं तु. વક્ષ્યામ ॥ સ્મૃતિ અનુપપન્ન બને. કેમ કે એક આત્માએ જોયેલી-અનુભવેલી વસ્તુનું સ્મરણ બીજા આત્માને થઇ ન શકે. તેથી કારણઆત્માઓએ અનુભવેલી વસ્તુઓનું સ્મરણ કાર્ય આત્માને થઇ ન શકે. કેમકે કાર્યઆત્મા કારણઆત્માઓથી અત્યંત ભિન્ન છે. ઉપરાંત જો આમ આત્મા કાર્યરૂપ થશે, તો જેમ અવયવ ક્રિયાથી-અવયવ છૂટા પડવાની ક્રિયાથી અવયવોનો વિભાગ થાય છે. અને તેથી અવયવસંયોગ નષ્ટ થવાથી ઘડો નષ્ટ થાય છે. તે જ રીતે આત્માનાં નાશની આપત્તિ પણ આવશે. અને તેમાં ઘણા દોષો ઊભા થશે. માટે આત્માને કાર્ય માની ન શકાય, તેથી સાવયવ પણ કલ્પી ન શકાય અને તેથી આત્મા વ્યાપક છે. તે કલ્પનાં જ નિર્વિવાદ સંગત છે. આત્માનાં સાવયવત્વ અને કાર્યત્વની સિદ્ધિ ઉત્તરપક્ષ :- આત્મા કથંચિત્ સાવયવ છે. અને કથંચિત્ કાર્ય છે એમ અમે માનીએ જ છીએ. આત્મા અસંખ્યપ્રદેશાત્મક હોવાથી સાવયવ છે. “દ્રવ્યાલંકાર" ગ્રંથના કર્તાઓએ કહ્યું જ છે-કે “આકાશ પણ દેશપાળો છે. કેમ કે એકી સાથે બધા જ મૂńપદાર્થોસાથે સંબંધ ધરાવે છે." આકાશ જૂદા-જૂદા સ્થાનમાં રહેલાં જૂદા-જુદા પદાર્થો સાથે જૂદા-જૂદા ભાગોથી જોડાય છે. તેથી આકાશ દેશવાળો સિદ્ધ થાય છે. અવયવ અને પ્રદેશ વચ્ચે અલબત્ત ભેદ છે. અને તે ગન્ધહસ્તિ વગેરેનાં ગ્રંથોમાં બતાવ્યો પણ છે. છતાં અહીં સૂક્ષ્મરૂપે વિચાર નથી. સ્થૂલષ્ટિએ તો પ્રદેશમાં પણ અવયવનો વ્યવહાર થાય છે. આત્મા પણ અસંખ્યપ્રદેશવાળો છે માટે તેને પણ સાવયવ માનવામાં વાંધો નથી. આત્મા કથંચિત્ કાર્યરૂપ છે તે આગળ બતાવશે. કાર્યનાં અવયવપૂર્વકત્વની અસિદ્ધિ પૂર્વપક્ષ :- આત્માને કાર્ય માનશો તો ઘડાવગેરેની જેમ તેની ઉત્પત્તિ પણ પૂર્વમાં હાજર એવા સમાનજાતીય અવયવોથી માનવી પડશે. કેમ કે અવયવો અવયવીને ઉત્પન્ન કરે છે. જેમ કે તન્તુઓ પટને ઉત્પન્ન કરે છે. આત્માને સજાતીય એવા કયાં અવયવો આત્માની ઉત્પત્તિ પહેલાં વિદ્યમાન હતા? ઉત્તરપક્ષ :- ‘કાર્ય પોતાને સજાતીય એવા તથા કાર્યકાળની પૂર્વકાળે હાજર એવા અવયવોથી જ નિર્માત થાય છેઃ એવો નિયમ નથી. ઘટના સજાતીય એવા કપાલોનો સંયોગ પહેલા ઉપસ્થિત થઇને ઘટ કાર્ય બનાવે છે” એ ઇષ્ટ નથી. કુંભારવગેરેનાં વ્યાપારથી યુક્ત માટીના પિંડમાંથી પ્રથમથી જ વિશાળ, બુધ્ધોદરાદિ આકારની ઉત્પત્તિ દેખાય છે. તેથી આત્માને ઉત્પન્ન કરવા આત્માઅવયવો વગેરે માનવા સંગત નથી. કારણ કે દ્રવ્ય પોતાનાં પૂર્વઆકારનો ત્યાગ કરીને ઉત્તર આકારરૂપે પરિણામ પામે એ જ તેનું કાર્ય છે. માટી પિંડઆકારનો કાવ્ય-હ 106 Page #138 -------------------------------------------------------------------------- ________________ - ચાજ્ઞાઠમંજરી नन्वात्मनां कार्यत्वे घटादिवत्प्राक्प्रसिद्धसमानजातीयावयवारभ्यत्वप्रसक्तिः । अवयवा हावयविनमारभन्ते, यथा तन्तवः पटमिति चेत् ? नैवं वाच्यम् । न खलु घटादावपि कार्ये प्राक्प्रसिद्धसमानजातीयकपालसंयोगारभ्यत्वं दृष्टम्। कुम्भकारादिव्यापारान्विताद् मृत्पिण्डात् प्रथममेव पृथुबुध्नोदराद्याकारस्योत्पत्तिप्रतीतेः। द्रव्यस्य हि पूर्वाकारपरित्यागेनोत्तराकारपरिणामः कार्यत्वम् । तच्च बहिरिवान्तरमप्यनुभूयत एव ततश्चात्मापि स्यात् कार्यः । नच पटादौ स्वावयवसंयोगपूर्वककार्यत्वोपलम्भात् सर्वत्र तथाभावो युक्तः । काष्ठे लोहलेख्यत्वोपलम्भाद् वज्रेऽपि तथाभावप्रसङ्गात् । प्रमाणबाधनमुभयत्रापि तुल्यम् । न चोक्तलक्षणकार्यत्वाभ्युपगमेऽप्यात्मनोऽनित्यत्वानुषङ्गात् प्रतिसन्धानाभावो ऽनुषज्यते । कथञ्चिदनित्यत्वे सत्येवास्योपपद्यमानत्वात् । प्रतिसन्धानं हि यमहमद्राक्षं तमहं स्मरामीत्यादिरूपम् । तच्चैकान्तनित्यत्वे कथमुपपद्यते अवस्थाभेदात् । अन्या ह्यनुभवावस्था, अन्या च स्मरणावस्था । अवस्थाभेदे चावस्थावतोऽपि भेदादेकरूपत्वक्षतेः कथञ्चिदनित्यत्वं युक्त्यायातं केन वार्यताम् ॥ ત્યાગ કરી કમ્પ્યુગ્રીવાદિઆકારને ધારણ કરે તે જ ધટ કાર્ય' કહેવાય છે. જેમ બહાર આ રીતે કાર્ય દેખાય છે તેમ આત્માની અંદર પણ તેવા પ્રકારના પરિણામાન્તરો અનુભવાય છે. તેથી તે રૂપે આત્મા પણ કાર્ય છે. વળી પટ વગેરેમાં સ્વઅવયવનાં સંયોગપૂર્વક કાર્ય દેખાય છે તેથી સર્વત્ર સ્વાવયવસંયોગપૂર્વક જ કાર્ય માનવું સંગત નથી. નહીંતર ‘લાકડામાં લોખંડથી કોતરણીરૂપ કાર્ય થતું દેખાય છે તેથી વજ્રમાં પણ લોખંડથી કોતરણીનું કાર્ય થાય છે” તેમ માનવાનો પ્રસંગ આવશે. વજ્રમાં તેવી કોતરણી માનવામાં પ્રત્યક્ષાદિપ્રમાણથી બાધ છે એવું સમાધાન તો પ્રસ્તુતમાં પણ તુલ્ય જ છે. કપાળસંયોગથી ધટકાર્યની ઉત્પત્તિ પ્રત્યક્ષબાધિત છે. પૂર્વપક્ષ :– “પૂર્વાકારનો ત્યાગ કરી ઉત્તર આકારને ધારણ કરવો એ જ કાર્ય છે" આવા લક્ષણવાળા કાર્ય તરીકે આત્માને સ્વીકારશો તો પણ તેને અનિત્ય માનવાની આપત્તિ તો છે જ. કેમ કે જે જે કાર્ય હોય છે, તે તે અનિત્ય હોય છે. તેથી પૂર્વાકાર આત્માએ જે અનુભવ્યું હોય તેનું ઉત્તરાકાર આત્માને સ્મરણ ન થવું જોઇએ. કેમ કે પૂર્વાકાર આત્મા નષ્ટ થયો છે. અને ઉત્પન્ન થયેલો ઉત્તરાકાર તેનાથી ભિન્ન છે. તેથી સ્મરણના અભાવની આપત્તિ આવશે. ઉત્તરપક્ષ :- પ્રતિસંધાન “મેં જે જોયું હતું તેને હું સ્મરુ છું”વગેરે રૂપ હોય છે. તે આત્માનેકથંચિત અનિત્ય માનવાથી જ ઉપપન્ન થશે. આત્માને એકાંતે નિત્ય સ્વીકારવામાં આત્મામાં સ્મરણ અનુપપન્ન બને કારણ કે આત્માને હંમેશા એકરૂપ-એકઅવસ્થાવાળો જ માનવો પડે. જયારે સ્મરણ તો અવસ્થાભેદ માનવાથી જ ઉપપન્ન થઇ શકે. આત્માની અનુભવવખતની અવસ્થા કરતા સ્મરણવખતની અવસ્થા ભિન્ન હોય છે, તે સર્વસંમત છે. આ અવસ્થાભેદ અવસ્થાવાન આત્મામાં પણ કથંચિદ્ ભેદ ઉત્પન્ન કરે છે. આમ સ્મરણની ઉપપત્તિ કરવી હોય, તો આત્માની અવસ્થામાં ભેદ માનવો પડે, અને તેમ માનવામાં આત્માના સદા એકરૂપતાના સિદ્ધાંતને બાધ પહોંચે. આમ યુક્તિથી સિદ્ધ થતી આત્માની કથંચિત્ અનિત્યતાને કોણ અટકાવી શકે છે ? (હ! આત્માને અવસ્થાભેદે સર્વથા ભિન્ન માનવામાં આવે–એકાંતે ક્ષણિક માનીએ, તો પૂર્વપક્ષે કહેલો દોષ જરૂર ઉત્પન્ન થાય. પણ જેઓ આત્માને દ્રવ્યરૂપે સ્થિર અને અવસ્થા વગેરેને અપેક્ષીને અસ્થિર માને છે તેઓને કોઇ દોષ નથી.) મૂર્તત્વસ્વરૂપની ચર્ચા પૂર્વપક્ષ :– આત્માને શરીરપરિમાણવાળો માનશો તો મૂર્ત પણ માનવો પડશે. અને જો તે મૂર્ત હોય તો શરીરમાં તેનો પ્રવેશ અઘટ છે. કારણ કે મૂર્તમાં મૂર્તનો પ્રવેશ વિરોધયુક્ત છે. તેથી શરીર પોતે આત્માથી રહિત થઇ જશે. ઉત્તરપક્ષ :– મૂર્તત્વનો અર્થ શું છે? અસર્વગત દ્રવ્યપરિમાણત્વ? કે રૂપાદિવાળાપણું? અહીં પહેલો વિકલ્પ દોષમાટે નથી. આત્માને અમે અવ્યાપક માનતા હોવાથી તે રૂપે આત્માને મૂર્ત માનવામાં વાંધો નથી. બીજો વિકલ્પ અસંગત છે. જેઓ અવિભુ પરિમાણવાળા છે, તેઓને તમે મૂર્ત માનો છો. અને મૂર્તત્વ એટલે રૂપાદિ મૂર્ત્તત્વસ્વરૂપની ચર્ચા 107 Page #139 -------------------------------------------------------------------------- ________________ જિક * =:: દિ .ભ: wwE સ્થાઠિમજરી કરી છે _ अथात्मनः शरीरपरिमाणत्वे मूर्तत्वानुषङ्गात् शरीरेऽनुप्रवेशो न स्याद्, मूर्ते मूर्तस्यानुप्रवेशविरोधात् । ततो निरात्मकमेवाखिलं शरीरं प्राप्नोतीति चेत् ? किमिदं मूर्तत्वं नाम ? असर्वगतद्रव्यपरिमाणत्वं, रूपादिमत्त्वं वा? तत्र नाद्य पक्षो दोषाय, संमतत्वात्। द्वितीयस्त्वयुक्तः, व्याप्त्यभावात्। नहि यदसर्वगतं तद् नियमेन रूपादिमदित्यविनाभावोऽस्ति। मनसोऽसर्वगतत्वेऽपि भवन्मते तदसम्भवात। आकाशकालदिगात्मनां सर्वगतत्वं परममहत्त्वं सर्वसंयोगिरामानदेशत्वं चेत्युक्तत्वाद् मनसो वैधात्, सर्वगतत्वेन प्रतिषेधनात् । अतो नात्मनः शरीरेऽनुप्रवेशानुपपत्तिः, येन निरात्मकं तत् स्यात्। असर्वगतद्रव्यपरिमाणलक्षणमूर्तत्वस्य मनोवत् प्रवेशाप्रतिबन्धकत्वात् । रूपादिमत्त्वलक्षणमूर्तत्वोपेतस्यापि जलादेर्वालुकादावनुप्रवेशो न निषिध्यते आत्मनस्तु तद्रहितस्यापि तत्रासौ प्रतिषिध्यत इति महच्चित्रम्॥ વાળાપણું એવો અર્થ કરો છો. તેથી તો જે અસર્વગત હેય તે રૂપાદિમાન હેય જ એવી વ્યાપ્તિ આવશે. પરંતુ આ અવિનાભાવ=વ્યાપ્તિ આપના મતે જ મનને ઉદ્દેશીને વ્યભિચારી છે. કારણ કે તમારા મતે મન અવિભુ હેવા છતાં રૂપી નથી. આકાશ-કાળ-દિશા અને આત્મામાં (૧) સર્વગતત્વ સર્વ મર્તદ્રવ્યને સંયોગીપણું (ર પરમમહત્વ ઓછાવત્તા પરિમાણ વિનાનાં ઉત્કૃષ્ટ પરિમાણવાળાપણું અને (૩)સર્વસંયોગિ સમાનદેશત્વ સર્વ શું સંયોગીપદાર્થો માટે એકઆધારપણું. (અહીં આકાશ બધા સંયોગીઓનો આધાર નથી કેમ કે ત્યાં ઈહ પ્રત્યય થતો નથી. જેમકે આકાશમાં ઘવે એવી પ્રતીતિ થતી નથી. પરંતુ આકાશમાં ઘડાનો સંયોગ' ઇત્યાદિ પ્રતીતિથી આકાશ બધા સંયોગીઓનાં સંયોગોનો આધાર છે તેમ સિદ્ધ છે. માટે ઉપચારથી સર્વ સંયોગીઓનો આધાર પણ કહેવાય છે.) આ ત્રણથી સાધર્મ છે. આકાશાદિથી ભિન્ન મનવગેરેમાં આ ત્રણથી વૈધર્મ છે. એટલે કે મનવગેરે આ ત્રણ ધર્મથી યુક્ત નથી. તેથી 1મન “અસર્વગતવ્યપરિમાણ ધર્મવાળું (અવિભ)સિદ્ધ થાય છે. મનની જેમ આત્મા પણ અવિભપરિમાણ છે વાળો લેવાથી આત્માને મૂર્ત માનવામાં વાંધો નથી. આવા મૂર્તનો મૂર્તમાં પ્રવેશ માનવામાં વિરોધની ગંધ પણ નથી. કેમ કે મનનો શરીરમાં પ્રવેશ તમને ઈષ્ટ જ છે. તેથી આત્માનો પણ શરીરમાં અનપ્રવેશ થઈ શકશે. શું રૂપાદિમત્વરૂ૫ મૂર્તવલક્ષણવાળા પાણીનો રેતીવગેરેમાં પ્રવેશનો નિષેધ નીં કરનારા તમે રૂપાદિથી રહિત એવા આત્માનો શરીરમાં પ્રવેશ માનવામાં વિરોધ દર્શાવો એ અતિ આશ્ચર્યકારી બીના છે. પરિમાણત્યાગમાં સ્વાદ પૂર્વપક્ષ:- જો આત્મા કાયપરિમાણવાળો માનીએ તો તે પહેલાં બાળશરીર પરિમાણવાળો ઈ તે પછી યુવાન શરીરનાં પરિમાણવાળો શી રીતે થશે? શું બાળ શરીરપરિમાણનો ત્યાગ કરીને કે તે પરિમાણનો ત્યાગ કર્યા વિના? પરિત્યાગ કરીને યુવાશરીરપરિમાણ ગ્રહણ કરે છે. એ વિલ્પ સ્વીકારશો, તો શરીરની જેમ આત્મા પણ અનિત્ય બનશે. અને પરલોક વગેરેનો અભાવ આવશે. બાળશરીરપરિમાણનો ત્યાગ કર્યા વિના યુવાશરીર પરિમાણ ગ્રહણ કરશે એ વિકલ્પ તો અગ્રાહ્ય જ છે. કેમ કે કોઇપણ વસ્તુ પૂર્વપરિમાણનો ત્યાગ કર્યા વિના ઉત્તરપરિમાણને ગ્રહણ કરી શકે નહીં. આમ ઉભયથા આપત્તિ હોવાથી આત્મા કાયપરિમાણવાળો માની ! શકાય નહીં. ઉત્તરપલ :- આ અસંગત છે. આત્મા જયારે યુવાશરીરપરિમાણવાળો થાય છે, ત્યારે બાળશરીર હું પરિમાણનો ત્યાગ કરે છે. પણ તેટલા માત્રથી આત્માનો સર્વનાશ થઈ જતો નથી. સાપ ફણાવાળી અવસ્થા શું છોડીને ફણા વિનાની અવસ્થા સ્વીકારે છે. છતાં સાપરૂપે તો અવસ્થિત જ છે. તેમ અહીં પણ સમજવું છે ભિન્ન-ભિન્ન પરિમાણ તો આત્માના પર્યાયો જ છે. એ પર્યાયોના નાશથી આત્મદ્રવ્ય નષ્ટ થતું નથી. પરંતુ આ નિત્ય જ રહે છે. તેથી પરલોકનો અભાવ પણ આવશે નહીં. १. सर्वमूर्तसंयोगित्वम् ॥ २. इयत्तारहितत्वम् ॥ ३. सर्वेषां मूर्तद्रव्याणां आकाशं समानो देश एक आधार इत्यर्थः । एवं दिगादिष्वपि । से व्याख्येयं । सर्वसंयोगिसंयोगाधारत्वेन सर्वसंयोगिनामाधार इत्युपचारः ॥ - કાવ્ય-૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ s , * ડા. :: : : : જ Eme ચાકુકમંજરી अथात्मनः कायपरिमाणत्वे बालशरीरपरिमाणस्य सतो युवशरीरपरिमाणस्वीकारः कथं स्यात् ? किं तत्परिमाणत्यागात्, तदपरित्यागाद् वा ? परित्यागात् चेत् ? तदा शरीरवत् तस्यानित्यत्वप्रसङ्गात् परलोकाद्यभावानुषङ्गः अथापरित्यागात, तन्न। पूर्वपरिमाणापरित्यागे शरीरवत् तस्योत्तरपरिमाणोत्पत्त्यनुपपत्तेः। तदयुक्तम्। युवशरीरपरिमाणावस्थायामात्मनो बालशरीरपरिमाणपरित्यागे सर्वथा विनाशासम्भावात्, विफणावस्थोत्पादे सर्पवत्। इति कथं परलोकाभावोऽनुषज्यते? पर्यायतस्तस्यानित्यत्वेऽपि द्रव्यतो नित्यत्वात्॥ अथात्मनः कायपरिमाणत्वे तत्खण्डने खण्डनप्रसङ्गः, इति चेत्? कः किमाह? शरीरस्य खण्डने कथंचित् ।। तत्खण्डनस्येष्टवात्। शरीरसम्बद्धात्मप्रदेशेभ्यो हि कतिपयात्मप्रदेशानां खण्डितशरीरप्रदेशेऽवस्थानादात्मनः खण्डनम्। तच्चात्र विद्यत एव। अन्यथा शरीरात् पृथग्भूतावयवस्य कम्पोपलब्धिर्न स्यात् । नच खण्डितावयवानुप्रविष्टस्यात्मप्रदेशस्य पृथगात्मत्वप्रसङ्गः, तत्रैवानुप्रवेशात् । न चैकत्र सन्तानेऽनेके आत्मानः। अनेकार्थप्रतिभासिज्ञानानामेकप्रमात्राधारतया प्रतिभासाभावप्रसङ्गात। शरीरान्तरव्यवस्थितानेकज्ञानावसेयार्थसंवित्तिवत॥ જ આત્માની કથંચિત ખંડિત અવયવિતા પૂર્વપક્ષ:- જો આત્મા કાયપરિમાણવાળો હોય, તો શરીરનાં ખંડનથી આત્માનું પણ ખંડન થવું જોઇએ. ઉત્તરપક:- એમાં અમારે વિરોધ નથી. શરીરનું ખંડન થવાથી કથંચિત આત્માનું ખંડન અમને ઈષ્ટ જ છે. “શરીરને સંબદ્ધ આત્મપ્રદેશોમાંથી કેટલાક પ્રદેશોનું ખંડિત શરીરપ્રદેશમાં પણ રહેવું એ જ આત્માનું ખંડની છે. અને તે ઉપપન છે જ. જો એમ થતું ન લેય તો શરીરથી છૂટા પડેલાં અવયવમાં પણ જે કમ્પ દેખાય છે ! તે ન દેખાત. કેમ કે શરીર કે તેનું અંગ જડ હોવાથી સ્વયં કમ્પનાદિચેષ્ટા માટે અસમર્થ છે. | પૂર્વપક્ષ:- જેમ છૂટો થયેલો અવયવ શરીરથી ભિન્ન છે. તેમ તદન્તર્ગત આત્મપ્રદેશો પણ મૂળ શરીરગત આત્મપ્રદેશોથી ભિન્ન બનશે. તેથી ભિન્ન આત્માની ઉત્પત્તિનો પ્રસંગ આવશે. ઉત્તરપલ :- એમ નહિ થાય. અવયવગત આત્મપ્રદેશો અલ્પકાળ પછી મૂળ શરીરમાં જ સમાઈ જાય છે. અને એક જ શરીરસંતાનમાં અનેક આત્મા તો રહી શકે જ નહીં. જો એક શરીરગત અનેક આત્મા હોય તો નેત્રગત આત્મા જૂધે-કાનગત જૂધે, નાકગત જુદો, એમ જુદા-જુદા અવયવોમાં જૂ-જૂદો આત્મા માનવો પડશે. તેથી હું સંપું “હું દેખું છું” વગેરે અનેક વિષયપ્રતિભાસી જે અનેક જ્ઞાનો થાય છે. તે જ્ઞાનોનો જે હું સંપું છું તે જ હું દેખું છું" એવો એક જ્ઞાતાને આધારે જે બોધ થાય છે તે થશે નહિ. જેમ ભિન્ન શરીરગત ભિન્ન આત્માઓને થતાં જ્ઞાનનો એક આધારે બોધ થતો નથી. પરંતુ યજ્ઞદત્ત સુંઘે છે. દેવદત્ત જૂએ છે એમ ભિન્ન આધારવાળાતરીકે જ પ્રતિભાસ થાય છે. તદૈવએક શરીરગત અનેકભિન્ન આત્માઓને માનવામાં એવો ભાસ થવો જોઈએ કે નેત્રમાં રહેલો આત્મા જૂએ છે. નાકમાં રહેલો બીજો આત્મા સુંધે છે. પરંતુ આમ થતું નથી. તેથી એક શરીરગત આત્મા એક જ છે તે સિદ્ધ થાય છે. તેથી ખંડિત અવયવોમાંથી ફરીથી મૂળ શરીરપ્રદેશમાં પ્રવેશેલા આત્મપ્રદેશો ત્યાં પૃથક્ સ્વતંત્ર આત્મરૂપે રહેતા નથી. પણ મૂળશરીરગત આત્મપ્રદેશો સાથે પુન: સંઘટિત થઇને એક જ આત્મરૂપે રહે છે. શું શંકા:- ખંડિત થયેલાં આત્માનાં અવયવો ફરીથી મૂળ શરીરમાં રહેલાં આત્મપ્રદેશો સાથે સંઘઠ્ઠીત થઈને એકમેક શી રીતે થશે? સમાધાન:- ખંડિત અવયવગત આત્મપ્રદેશો મૂળ આત્મપ્રદેશોથી તદ્દન છૂટા પડતા નથી. કમળની નાળ ને છેદવામાં આવે તો જેમ રેસાઓથી કથંચિત બને ભાગ જોડાયેલા રહે છે. તે જ પ્રમાણે છૂટા પડેલાં હું આત્મપ્રદેશો મૂળ આત્મપ્રદેશો સાથે કથંચિત જોડાયેલાં જ હોય છે. અને પછી તથાવિધ અદષ્ટનાં કારણે તેઓનું સંઘઢન થઈ જાય છે. એમાં કઈ વિરોધ જેવું નથી. તેથી આત્માને શરીર પ્રમાણ જ અંગીકાર કરવો જોઇએ આકાશની જેમ વ્યાપકનહીં. અનુમાન પ્રયોગ:-“આત્મા (પક્ષ) વ્યાપકનથી (સાધ્ય),કેમ કે ચેતન છે (ત) આત્મા કથંચિત ખંડિત અવયવી ::::: : : : :: : : Page #141 -------------------------------------------------------------------------- ________________ ચાાઠમંજરી નાખે કે શકીએ कथं खण्डितावयवयोः संघट्टनं पश्चाद् ? इति चेत् ? एकान्तेन छेदानभ्युपगमात्, पद्मनालतन्तुवत् (दछे ?) छेदस्यापि स्वीकारात् । तथाभूतादृष्टवशात् तत्संघट्टनमविरूद्धमेवेति तनुपरिमाण एवात्माङ्गीकर्तव्यः, न व्यापकः । तथा च आत्मा व्यापको न भवति, चेतनत्वात्, यत्तु व्यापकं न तत् चेतनम्, यथा व्योम, चेतनश्चात्मा, तस्माद् न व्यापकः । अव्यापकत्वे चास्य तत्रैवोपलभ्यमानगुणत्वेन सिद्धा कायप्रमाणता । यत्पुनरष्टसमयसाध्यकेवलिसमुद्घातदशायामार्हतानामपि चतुर्दशरज्ज्वात्मकलोकव्यापित्वेनात्मनः सर्वव्यापकत्वम्, तत् कादाचित्कम्, इति न तेन व्यभिचारः । स्याद्वादमन्त्रकवचावगुण्ठितानां च नेदृशबिभीषिकाभ्यो भयम् ॥ इति काव्यार्थः ॥ ९ ॥ જેઓ વ્યાપક હોય છે. તેઓ ચેતન હોતા નથી, જેમ કે આકાશ. આત્મા ચેતન છે. તેથી વ્યાપક નથી. આ રીતે આત્મા અવ્યાપક સિદ્ધ થાય છે, અને શરીરમાં જ તેના ગુણો ઉપલબ્ધ થાય છે. તેથી તેને શરીરપ્રમાણ માનવો એ જ યુક્તિયુક્ત છે. શંકા :– કેવળીસમુદ્ધાત વખતે કેવળીભગવંતનો આત્મા ૧૪ રાજરૂપ લોકમાં વ્યાપ્ત થાય છે. આમ સમગ્ર લોકવ્યાપી થવાથી આત્મા વ્યાપક છે જ. સમાધાન :- બેશક આ રીતે આત્મા વ્યાપક થાય છે. પરંતુ તે આઠ સમયરૂપ અત્યંત અલ્પકાળ માટે જ વ્યાપક થાય છે. વળી જીવનાં અનંતકાળનાં ભવચક્રમાં માત્ર એક જ વાર આ ક્રિયા થાય છે. માટે કાદાચિત્ક છે. વળી અભવ્યાદિ જીવો કયારેય આ ક્રિયા કરતાં નથી. વળી એ સમુદ્દાત વખતે પણ આત્મા માત્ર લોકવ્યાપી જ થાય છે. પણ આકાશની જેમ લોકાલોકવ્યાપી થતો નથી. તેથી આવી વ્યાપકતાને આગળ કરી આત્માની અવ્યાપકતામાં વ્યભિચાર દેખાડી શકાય નહીં. આમ સ્યાદ્વાદમંત્રરૂપ કવચથી રક્ષાયેલા હોવાથી અમને આવી ભયજનક વસ્તુઓ ભય પમાડી શકે તેમ નથી. ` uu ૧. અહીં સર્વ આત્માઓ પક્ષરૂપ હોવાથી અન્વયવ્યાપ્તિ મળી ન શકે. છતાં વ્યતિરેકવ્યાપ્તિ મળતી હોવાથી આ અનુમાન અનુપપન્ન નથી. નૈયાયિકાદિઓને પણ કેવળઅન્વયી–કેવળવ્યતિરેકી – અન્વયવ્યતિરેકી એમ ત્રણ પ્રકારનાં અનુમાન ઇષ્ટ છે. તેમાંથી આ અનુમાન કેવળવ્યતિરેકી છે. જયાં અન્વયવ્યાપ્તિ ન મળે તે કેવળવ્યતિરેકી અનુમાન: જેમ કે આ જીવંત શરીર આત્માસહિતનું છે કેમ કે પ્રાણવાળું છે. અહીં પથ્થરવગેરેદૃષ્ટાંતથી માત્ર વ્યતિરેકવ્યાપ્તિ મળી શકે. અન્વયવ્યાપ્તિ ન મળે. ૨. સમુદ્ધાત=મૂળ શરીરને છોડ્યા વિના કેટલાક આત્મપ્રદેશોનું શરીરની બહાર પ્રયોગવિશેષથી ગમન. તેના સાત ભેદ. (૧) વેદનાસમુદ્દાત (૨) કષાયસમુ. (૩) મરણસમુ. (૪) વૈક્રિયસમુ. (૫) તૈજસસમુ. (૬) આહરસમુ. તથા (૭) કેવળ સમુ. કેવળિસમુ. વિનાનાં છનો કાળ અન્તર્મુહૂર્ત છે. અને તેનાથી અશાતાવેદનીય વગેરે કર્મ પુદ્ગળનો નાશ થાય છે. આ બધાનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપનાદિમાં છે. કેવળિસમુદ્દાત આઠ સમયનો હોય છે. આ સમુદ્ધાત કેવળીભગવંતો પોતાનું આયુષ્ય અંતર્મુહુર્ત જેટલું બાકી હોય ત્યારે કરે છે. આ સમુદ્દાત દરેક કેવળીભગવત કરે તેવો નિયમ નથી. જે કેવળીભગવંતના વેદનીય, નામ અને ગોત્રકર્મની સ્થિતિ બાકી રહેલા આયુષ્ય કરતાં વધારે હોય, તે જ કેવળીભગવંતો આ સમુદ્દાત કરે. આ સમુદ્ધાત કરતી વખતે કેવળીભગવંતો પોતાના આત્મપ્રદેશોને પ્રયત્નવિશેષથી શરીરની બહાર કાઢી પ્રથમ સમયે દણ્ડ કરે છે. બીજા સમયે કપાટ બનાવે. ત્રીજા સમયે મન્થાન ૨ચે. ચોથા સમયે આંતરા પૂરે. આ સમયે આત્મપ્રદેશો સર્વલોક વ્યાપી બને છે. પાંચમા સમયથી આત્મપ્રદેશોને સંહરી ફરીથી મૂળ શરીરમાં લાવવાની ક્રિયા શરુ થાય. તેમાં પાંચમા સમયે આંતરા સંહરે, છટ્ઠા સમયે મન્થાન સંહરે. સાતમા સમયે કપાટ સંહરે. આઠમા સમયે દંડને સંહરી આત્મા શરીરસ્થ બને છે. આ ક્રિયા માત્ર કાયયોગથી થાય છે. તે વખતે કેવળજ્ઞાન-દર્શનનો આભોગ પ્લેય. કાવ્ય-હ 110 Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્યાાઠમંજરી હતી અને સા वैशेषिकनैयायिकयोः प्रायः समानतन्त्रत्वादौलूक्यमते क्षिप्ते यौगमतमपि क्षिप्तमेवावसेयम् । पदार्थेषु च तयोरपि न तुल्या प्रतिपत्तिरिति सांप्रतमक्षपादप्रतिपादितपदार्थानां सर्वेषां चतुर्थपुरुषार्थं प्रत्यसाधकतमत्वे वाच्येऽपि, तदन्तःपातिनां छलजातिनिग्रहस्थानानां परोपन्यासनिरासमात्रफलतया अत्यन्तमनुपादेयत्वात् तदुपदेशदातुर्वैराग्यमुपहसन्नाहस्वयं विवादग्रहिले वितण्डापाण्डित्यकण्डूलमुखे जनेऽस्मिन् । मायोपदेशात्परमर्मभिन्दन्नहो विरक्तो मुनिरन्यदीयः ॥ १० ॥ अन्ये- अविज्ञातत्वदाज्ञासारतयाऽनुपादेयनामानः परे, तेषामयं शास्तृत्वेन सम्बन्धी अन्यदीयो मुनिः अक्षपादऋषिः अहो विरक्तः - अहो वैराग्यवान् । अहो इत्युपहासगर्भमाश्चर्यं सूचयति । अन्यदीय इत्यत्र “ईयकारके' ' इति दोऽन्तः । ચોગ કલ્પિત પદાર્થ નિરાસ શેષિક અને નૈયાયિકો લગભગ સમાન સિદ્ધાંતવાળા છે. તેથી વૈશેષિકોનાં ખંડનથી યોગ-નૈયાયિકમત પણ દૂરાપાસ્ત થાય છે. પરંતુ પદાર્થનાં વિષયમાં તે બન્નેની તુલ્ય માન્યતા નથી. તેથી હવે નૈયાયિકોએ કલ્પેલા પદાર્થોનું બાષ્પીભવન કરે છે. અક્ષપાદ-ગૌતમે પ્રતિપાદિત કરેલા બધા જ પદાર્થો મોક્ષસાધક નથી. છતાં પણ વિશેષ કરીને તે પદાર્થોમાં (૧)છલ (૨)જાતિ અને (૩)નિગ્રહસ્થાનો તો માત્ર પરની સ્થાપનાને ફગાવવાના હેતુથી જ દર્શાવેલાં છે. તેથી આ પદાર્થો મુમુક્ષુઓ માટે અત્યંત અનુપાદેય છે. તેથી આવા પદાર્થોની દેશના દાતા ગૌતમના વૈરાગ્યની હાંસી ઊડાવતાં કહે છે. કાવ્યાર્થ :- જગતના આ બધા લોકો સ્વયં જ વિવાદરૂપ ગ્રહથી જકડાયેલા છે અને સ્વપક્ષની સ્થાપના વિના માત્ર પરપક્ષનાં ઉત્થાપનની કળામાં પંડિતાઇથી મુખને ખંજવાળવાની ટેવવાળા છે. અર્થાત્ બીજાની વાતને તોડી પાડવા ઉત્સુક છે. આવા લોકોને માયાનો-છળ, જાતિ અને નિગ્રહસ્થાનોનો ઉપદેશ દેવાડારા બીજાનાં મર્મને ભેદી નાખનારા અન્યદીય-નૈયાયિકમતનાં સ્થાપક ગૌતમમુનિ અર્હો ! (કટાક્ષમાં)ખરેખર! વૈરાગી છે. જાત્યાદિનો ઉપદેશ માયોપદેશ અન્ય-તારી આજ્ઞાના સારને નહીં જાણતા હોવાથી જેઓનું નામ પણ ઉપાદેય નથી તેવા બીજાઓ. તેઓના જે ઉપદેશક છે, તે અન્યદીય-અક્ષપાદ—ગૌતમમુનિ-(અણુ-કટાક્ષગર્ભિત આશ્ચર્ય અર્થમાં છે.) વૈરાગ્યવાન છે. અર્થાત્ ગૌતમમુનિ વિરક્ત મનાય છે તે અદ્ભુત છે ! (ય' પ્રત્યયપર અને ‘કારક' શબ્દ ઉત્તરપદમાં હોય ત્યારે ‘અન્ય” શબ્દ દકારાન્ત બને છે – અર્થાત્ અન્યત્” શબ્દ બને છે.) આ ગૌતમ બીજાનાં મર્મને ભેદી રહ્યો છે. (ધણા આત્મપ્રદેશોથી અધિષ્ઠિત શરીરનો ભાગ મર્મ કહેવાય. આ પારિભાષિકી સંજ્ઞા છે.) સાધ્યના સ્વરૂપને સિદ્ધ કરવામાં અવ્યભિચારી હોવાથી સાધનની (=હેતની) રજૂઆત પણ મર્મરૂપ જ છે. બીજાના તત્ત્વોને જો અસિદ્ધિરૂપ મરણ આપવું હોય તો તેઓના તત્ત્વના હેતુરૂપ મર્મનો જ ભેદ કરવો જોઇએ. બીજાના તત્ત્વોને ખતમ કરવાના હેતુથી જ અને તે માટે તેઓના સહેતુઓરૂપ મર્મને છેદી નાખવા માટે જ ગૌતમે પોતાના શિષ્યોને છળ, જાતિ અને નિગ્રહસ્થાનોરૂપ ઠગવિધા બતાવી. કાવ્યમાં “માયોપદેશાત્” પદમાં પંચમી વિભક્તિ હેતુના અર્થમાં છે. “ગુણાદસ્ત્રિયાં નવા.” આ સૈમસૂત્રના આધારે ત્રીજી વિભક્તિના અર્થમાં પંચમી વિભક્તિ લાગી છે. કયા લોકોના અંગે ગૌતમે માયાનો ઉપદેશ આપ્યો? તે દર્શાવે છે. “અસ્મિન” ઇત્યાદિ. ૨. હૈમસૂ. ૩-૨-૨૨૨ ॥ યોગકલ્પિતમત નિરાસ 111 Page #143 -------------------------------------------------------------------------- ________________ NNNN ચાહુકમંજરી કરી किं कुर्वन्नित्याह। परमर्म भिन्दन् - जातावेकवचनप्रयोगात् परमर्माणि व्यथयन्। “बहुभिरात्मप्रदेशैरधिष्ठिता देहावयवा मर्माणि" इति पारिभाषिकी संज्ञा। तत उपचारात् साध्यस्वतत्त्वसाधनाव्यभिचारितया प्राणभूतः साधनोपन्यासोऽपि मर्मेव मर्म । कस्मात् तद्भिन्दन् ? मायोपदेशाद्धेतोः, माया परवञ्चनम्, तस्या उपदेशः छलजातिनिग्रहस्थानलक्षणपदार्थत्रयप्ररूपणद्वारेण शिष्येभ्यः प्रतिपादनं, तस्मात् “गुणादस्त्रियां न वा" इत्यनेन हेतौ तृतीयाप्रसङ्गे पञ्चमी । कस्मिन् विषये मायामयमुपदिष्टवान् इत्याह। अस्मिन् प्रत्यक्षोपलक्ष्यमाणे, जने-तत्त्वातत्त्वविमर्शबहिर्मुखतया प्राकृतप्राये लोके। कथम्भूते, स्वयम् आत्मना परोपदेशनिरपेक्षमेव,विवादग्रहिले-विरूद्धः-परस्परलक्ष्यीकृतपक्षाधिक्षेपदक्षः, वादो वचनोपन्यासो विवादः। तथाच भगवान् हरिभद्रसूरि:- "लब्धिख्यात्यर्थिना तु स्याद् दुःस्थितेनामहात्मना। छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः"॥ तेन ग्रहिल इव-ग्रहगृहीत इव। तत्र यथा ग्रहाद्यपस्मारपरवशः पुरुषो यत्किञ्चनप्रलापी स्याद् एवमयमपि जन इति भावः । तथा, वितण्डा-प्रतिपक्षस्थापनाहीनं वाक्यम्। वितण्डयते आहन्यतेऽनया प्रतिपक्षसाधनमिति व्युत्पत्तेः। “अभ्युपेत्य पक्षं यो न स्थापयति स वैतण्डिक इत्युच्यते" इति न्यायवार्तिकम्। वस्तुतस्त्वपरामृष्टतत्त्वातत्त्वविचारं मौखयं वितण्डा। तत्र यत्पाण्डित्यम् अविकलं कौशलं, तेन कण्डूलं मुखं -लपनं यस्य स तथा तस्मिन्। कण्डू-खर्जूः, कण्डूरस्यास्तीति कण्डूलम्, सिध्मादित्वाद् मत्वर्थीयो लप्रत्ययः । यथा किलान्तरुत्पन्नकृमिकुलजनितां कण्डूतिं निरोद्धुमपारयन् पुरुषो व्याकुलतां कलयति, एवं तन्मुखमपि वितण्डापाण्डित्येनासंबद्धप्रलापचापलमाकलयत् कण्डूलमित्युपचर्यते ॥ સામાન્ય લોકો તત્તાતત્વની વિચારણામાં અકુશળ છે. અને છતાં વિવાદ ( વિદ્ધ એકબીજાના સિદ્ધાંતને ઉડાડવાને વાદવિવાદ) કરવામાં સ્વત: જ કુશળ છે. તેમાં પોપદેશની જરૂર પડતી નથી. જેમ ગ્રહવગેરેના આવેશથી આદમી ફાવે તેમ પ્રલાપ કરતો હોય છે, તેમ “વિવાદ ગ્રહથી ગ્રસિત આ લોકો બેફામ બોલવામાં પાવરધા છે. યોગાચાર્ય શ્રીહરિભદ્રસૂરિમહારાજે અષ્ટક પ્રકરણમાં વિવાદનું આ સ્વરૂપે દર્શાવ્યું છે. - લાભ અને ખ્યાતિ માટે દુઃસ્થિત અને તુચ્છમનોવૃત્તિવાળા લોકો છળ અને જાતિ આગળ કરી જે વાદ કરે તે વિવાદ કહેવાય.” વળી આ લોકો વિદ્ધમાં નિષ્ણાત છે. (વિતથ્વ-પ્રતિપક્ષનો હતું જેનાથી ઊડાડવામાં આવે. ન્યાયવાર્તિકમાં કહ્યું છે કે “જે વાદી પોતાના કોઈ પક્ષનો સ્વીકાર કરી તેની સ્થાપના ન કરે – માત્ર બીજાના હેતને તોડવા જ ઉદ્યત થાય-તે વૈતથ્વિક કહેવાય.)અને વારંવાર વિતડા કરવાની ખંજવાળ થી પીડિત મુખવાળા છે. અર્થાત આ લોકોને વારંવાર વિત...કરવાની ટેવ છે. આતિથ્વતન્તાતત્ત્વનો વિચાર કર્યા વિનાની વાચાળતારૂપ છે. કાવ્યમાં કડૂ (ખરજવું)ને મવર્ગીય લ' પ્રત્યય લાગ્યો છે. જેમ શરીરમાં થયેલાં કૃમિઓએ ઊભી કરેલી ખરજવાની પીડામાં ખરજ રોકી શકાતી નથી. અને જયાં સુધી ખંજવાળો નહિ ત્યાં સુધી વ્યાકૂળતા રહે છે. તેમ લોકોની પણ વિતથ્ય પંડિતાઈથી અસંબદ્ધ પ્રલાપની ચપળતા એવી છે કે, લોકોને વિતરડા કર્યા વિના ચેન પડતું નથી. જાણે કે લોકોના મુખનેવિતમ્બ-ખરજન થઈ હેય! તેમ ભાસે છે. તેથી ઉપચારથી મુખને કડૂલ કી શકાય. આમ સ્વેચ્છાથી જ વૈચ્છિક લોકો પોતાના અભિમતની સ્થાપનામાં ઉત્સુક છે. તેમાં તેઓના પરમાણ પુરુષે બીજાને ઠગવાની કળાવાળા કપેલા વચનોને ઉપદેશ તેઓને સહાય કરનાર બનતા હોવાથી સ્વત: જ જાજવલ્યમાન જવાળાઓથી યુક્ત અગ્નિમાં ઘીની આહુત દેવા સમાન છે. તેથી ભવાભિનંદી (સંસારઆસક્ત) વાદીઓએ જ ગૌતમ મુનિના આવા ઉપદેશને મુનિની કરુણા તરીકે લેખાવ્યો છે. એ લોકોએ કહ્યું જ છે કે આ છેબકુતર્કનાં અંશને શિખીને શિક્ષિત થયેલાં તથા તેનાથી જ વાચાળ મુખવાળા થયેલાં અને વિપ્નનાં થી . હૈમણૂ. ૨-૨-૭૭ II ૨. કદ ૨૨-૪ II રૂ. ૩ોતવિરચિતન્યાયવર્તિ ૬-૧-૨ // કાવ્ય-૧૦ wwwwwwwwwww જી 112 Page #144 -------------------------------------------------------------------------- ________________ ચાકુષ્ઠમંજરી કરી રહ્યું છે एवं च स्वरसत एव स्वस्वाभिमतव्यवस्थापनाविसंस्थुलो वैतण्डिकलोकः । तत्र च तत्परमाप्तभूतपुरुषविशेषपरिकल्पितपरवञ्चनप्रचुरवचनरचनोपदेशश्चेत् सहायः समजनि, तदा स्वत एव ज्वालाकलापजटिले प्रज्वलति हुताशन इव कृतो घृताहुतिप्रक्षेप इति। तैश्च भवाभिनन्दिभिर्वादिभिरेतादृशोपदेशदानमपि तस्य मुनेः कारुणिकत्वकोटावारोपितम्।। तथाचाहः-"दुःशिक्षितकुतांशलेशवाचालिताननाः । शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपमण्डिताः॥१॥ गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः । मा गादिति छलादीनि प्राह कारुणिको मुनिः" ॥२॥ कारुणिकत्वं च वैराग्याद् न भिद्यते।। । ततो युक्तमुक्तम् 'अहो विरक्त' इति स्तुतिकारेणोपहासवचनम्॥ अथ मायोपदेशादिति सूचनासूत्रं वितन्यते । अक्षपादमते किल षोडशपदार्थाः । “प्रमाणप्रमेयसंशय। प्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनिर्णयवादजल्पवितण्डाहेत्वाभासच्छलजातिनिग्रहस्थानानां तत्त्वज्ञानाद् निःश्रेयसाधिगमः" इति वचनात्। न चैतेषां व्यस्तानां समस्तानां वा अधिगमो निःश्रेयसावाप्तिहेतुः । न ह्येकेनैव क्रियाविरहितेन ज्ञानमात्रेण । मुक्तिर्युक्तिमती। असमग्रसामग्रीकत्वात्। विघटितैकचक्ररथेन मनीषितनगरप्राप्तिवत्। આડંબરથી ભૂષિત થયેલા પરવાદીઓને છળ – જાત્યાદિ વિના કેવી રીતે જીતી શકાય! una આ વાદીઓથી ઠગાયેલો આગતાનગતિક=ગાડરિયાપ્રવાહ જેવો લોકકુમાર્ગપર ન જાય, એવી ભાવનાથી કરૂણાવાળાને મુનિએ છળવગેરે બતાવ્યા. રામ કરુણા વૈરાગ્યથી ભિન્ન નથી. કેમ કે સર્વજીવો પર કણાવાળો જ તાત્વિક રીતે વૈરાગી છે. તેથી કરૂણાવાળાએટલેજવૈરાગ્યવાળા.એટલે સ્તુતિકારશ્રીએ“અવિરક્ત એવું જે ઉપહાસગર્ભ વચન કર્યું તે બરાબર જ છે. સોળ પદાર્થનાં શાનથી મુક્તિ અસિહા હવે માયોપદેશાત એસૂચના સૂત્રનું વિવરણ કરે છે. અક્ષપાદ ગૌતમેસોળપદાર્થો ધ્યા છે (૧)પ્રમાણ, (ર)પ્રમેય, (૩)સંશય, (૪)પ્રયોજન, (૫)દષ્ટાન્ન, (૬)સિદ્ધાંત, (૭)અવયવ, (૮)તર્ક, (૯)નિર્ણય, (૧૦)વાદ, (૧૧)જલ્પ, (૧૨)વિતા , (૧૩)હેત્વાભાસ,૧૪)છળ,(૧૫)જાતિ અને (૧૬)નિગ્રહસ્થાન. આ સોળ પદાર્થોનું જ્ઞાન તત્વજ્ઞાન છે. અને તેનાથી જ નિ:શ્રેયસ = મોક્ષની પ્રાપ્તિ તેઓ માને છે. પરંતુ આ પદાર્થોમાંથી થોડાનો કે સર્વનો બોધ મોક્ષ માટે બને તે અસિદ્ધ છે. જેમાં એક ચક્ર પર રથ ચાલી ન શકે, અને ઈષ્ટ સ્થળે પહોંચાડી શકે નહિ, તેમક્રિયાથી રહિતના જ્ઞાનમાત્રથી મુક્તિ માનવી પણ યુક્તિયુક્ત નથી. કેમકે માત્ર જ્ઞાન મોક્ષની સંપૂર્ણ સામગ્રીરૂપ બનતું નથી. અનુમાનપ્રયોગ: એકલું જ્ઞાન મોક્ષરૂપકાર્યનું સાધકનથી. કેમ કે તે અપૂર્ણ સામગ્રીરૂપ છે, જેમ કે ખંડીત એકચક્રી રથ ઈષ્ટનગરની પ્રાપ્તિરૂપકાર્યનું સાધક નથી. પૂર્વપલ - અમે કિયાનો નિષેધ કરીએ છીએ એમ નથી પરંતુ તત્વજ્ઞાનપૂર્વકની ક્રિયા જ મોક્ષમાં હેત ! બને છે. એમ બોધ કરાવવા જ “તત્વજ્ઞાનથી મોક્ષ છે તેમ કહીએ છીએ. ઉત્તરપક્ષ:- તમને તૈયાયિકને)અભિમત જ્ઞાન અને ક્રિયા ભેગા મળીને પણ મોક્ષની પ્રાપ્તિમાં હેત બની શકે તેમ નથી. કારણ કે તમારા જ્ઞાન અને ક્રિયા એ વિતથા મિથ્યા છે. પ્રયોગ :- નૈયાયિકને અભિમત ના જ્ઞાનક્રિયા મોલમાં હેતુ નથી, કેમ કે વિતથા છે. આ “વિતથા હેતુ અસિદ્ધ નથી. કેમ કે વિચાર કરતા આ સોળે પદાર્થો તત્વાભાસરૂપ જ જણાય છે. १. भवाभिनन्दी-असारोऽप्येष संसारः सारवानिव लक्ष्यते। दधिदुग्धाम्बुताम्बुलपुण्यपण्याङ्गनादिभिः । क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् 1 શ0ા ગણો મવાની ઉત્તમત્તાંરમસર્જતઃ | યોવિંદું-૮૭ / ૨. સાયમ પ્રમાઈઝરળ રૂ. નૌતમસૂત્રે ૨-૨-૧ પદાર્થના વાનથી મુક્તિ અસિત ૪ === 113) : :::::::::: : 11 Page #145 -------------------------------------------------------------------------- ________________ રાક ... ચાઠમંજરી એક રીતે નામ न चवाच्यं, न खलु वयं क्रियां प्रतिक्षिपामः, किन्तु तत्त्वज्ञानपूर्विकाया एव तस्या मुक्तिहेतुत्वमिति ज्ञापनार्थं तत्त्वज्ञानाद् । निःश्रेयसाधिगम इति ब्रूम इति। न ह्यमीषां संहते अपि ज्ञानक्रिये मुक्तिप्राप्तिहेतुभूते। वितथत्वात् तज्ज्ञानक्रिययोः । न च વિતત્વમસિદ્ધ વિવાર્યમાળાનાં ષોડશાનામપિ તત્ત્વોમાસવા રા િ– સૈ પ્રમાણતાવત્ નક્ષળમિત્યું સૂત્રત“अर्थोपलब्धिहेतुः प्रमाणम्" इति। एतच्च न विचारसहम्। यतोऽर्थोपब्धौ हेतुत्वं यदि निमित्तत्वमात्रं, तत्सर्वकारकसाधारणमिति कर्तृकर्मादेरपि प्रमाणत्वप्रसङ्गः। अथ कर्तृकर्मादिविलक्षणं हेतुशब्देन करणमेव विवक्षितं, तर्हि तज्ज्ञानमेव युक्तं, न चेन्द्रियसन्निकर्षादि। यस्मिन् हि सत्यर्थ उपलब्धो भवति, स तत्करणम्। न चेन्द्रियसन्निकर्षसामग्र्यादौ सत्यपि ज्ञानाभावेऽर्थोपलम्भः । साधकतमं हि करणम्। अव्यवहितफलं च तदिष्यते । व्यवहितफलस्यापि करणत्वे दुग्धभोजनादेरपि तथाप्रसङ्गः। तन्न ज्ञानादन्यत्र प्रमाणत्वम्। अन्यत्रोपचारात्। यदपि न्यायभूषणसूत्रकारेणोक्तम्“सम्यगनुभवसाधनं प्रमाण्” इति, तत्रापि साधनग्रहणात् कर्तृकर्मनिरासेन करणस्यैव प्रमाणत्वं सिध्यति। तथा(त्रा?)ऽप्यव्यवहितफलत्वेन साधकतमत्वं ज्ञानस्यैव इति न तत् सम्यग्लक्षणम्। “स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम्” इति तु तात्त्विकं लक्षणम्॥ પ્રમાણપદાર્થની તત્વાભાસતા અહીં સૌ પ્રથમ પ્રમાણપદાર્થઅંગે તેઓની માન્યતામિથ્યા છે તેમ બતાવે છે. “અર્થ(વિષય)ની ઉપલબ્ધિ =પ્રાપ્તિ) માં હેતુ (કરણ) પ્રમાણ છે. પ્રમાણની આ વ્યાખ્યા અવિચારિતરમણીય છે. કેમ કે “અર્થની, ઉપલબ્ધિમાં હેત પદમાં હેત પદથી નિમિત્ત એટલો જ અર્થ હોય, તો કર્તા-કર્મ વગેરે બધા જ કારકો પણ હું સાક્ષાત્ નિમિત્ત બનવાથી પ્રમાણ બની જશે. જેમ કે અહીં અર્થની ઉપલબ્ધિએ કાર્યમાં આત્મા કર્તરૂપનિમિત્ત છે વગેરે. પણ આ ઉભયવાદીને અસંમત છે. ઈન્દ્રિય સનિકઆદિ અપ્રમાણભૂત પૂર્વપક્ષ:- અહીં હેતુ શબ્દથી કર્તા અને કર્મથી વિલક્ષણ એવા કરણની વિવા કરેલી છે. તેથી હેતુ તરીકે આત્મા વગેરે ગ્રહણ થશે નહીં. ઉત્તરપક્ષ:- તો જ્ઞાન જ પ્રમાણ તરીકે ઠરશે. ઈન્દ્રિયસનિક વગેરે પ્રમાણ નહીં બને. કેમ કે કરણ એટલે જેની હાજરીથી અવશ્ય અર્થની ઉપલબ્ધિ થાય તે ઈન્દ્રિયસનિકર્ષ હાજર હોય તો પણ જો જ્ઞાનનો અભાવ હેય તો અર્થોપલબ્ધિ થતી નથી. તેથી ઈન્દ્રિયસનિકર્ષવગેરે કરણ નથી, પણ જ્ઞાન જ કરણ છે. વળી જે સાધકતમ ણેયને જ કરણ બને. સાધકતમ જેની અવ્યવહિત ઉત્તરમાં ફળ હોયતે ઈન્દ્રિયસનિક વગેરે એવા નથી. જો વ્યવહિતફળવાળા દૂર ફળવાળા સાધનને પણ સાધકતમ માનવામાં આવે, તો દૂધ-ભોજન વગેરે પણ સાધકતમ બનશે. (કેમ કે તેઓ પણ સ્કૂર્તિ વગેરે આપવા દ્વારા અર્થોપલબ્ધિમાં પરંપરા હેત બને છે!) તેથી જ્ઞાન સિવાય બીજુ કોઈ પ્રમાણ નથી. તેથી જ્ઞાન સિવાય બીજાઓ ઉપચારથી જ પ્રમાણ તરીકે સિદ્ધ થશે, વાસ્તવમાં નહીં. ન્યાયભૂષણ સૂત્રકારે કહ્યું છે કે, - “સમ્યગઅનુભવનું સાધન પ્રમાણ છે ત્યાં પણ સાધનથી કર્તા અને કર્મદિને છોડીને કરણ જ પ્રમાણ તરીકે સિદ્ધ છે. અને ‘કરણ પણ અવ્યવહિત ઉત્તરમાં ફળજનક હેય તે જ વાત ઇષ્ટ લેવાથી જ્ઞાન જ પ્રમાણતરીકે સિદ્ધ થાય છે. તેથી ઇન્દ્રિયસનિક વગેરેને પ્રમાણ તરીકે સ્થાપવાના હેતુથી બનાવેલું પ્રમાણનું ઉપરોક્ત લક્ષણ સંગત નથી. પરંતુ અપરવ્યવસાયિ જ્ઞાન પ્રમાણ છે. એ લક્ષણ જ સંગત છે. સ્વજ્ઞાન પોતાનું, પર=વિષયનું વ્યવસાયિક નિશ્ચય કરાવવામાં ઉદ્યત છે, ૨. ચાવસારે પાર્વજ્ઞwળીને ૧-૨ / ૨. પ્રમાનિયતત્તાનોકાન - II કાવ્ય-૧e. [ 111 ** ** :: Page #146 -------------------------------------------------------------------------- ________________ ગિરનાર ક્યા જિરી શકાય છે प्रमेयमपि तैरात्मशरीरेन्द्रियार्थबुद्धिमनःप्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गभेदाद् द्वादशविधमुक्तम्। तच्च न सम्यम्। यतः शरीरेन्द्रियबुद्धिमनःप्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखानाम् आत्मन्येवान्तर्भावो युक्तः । संसारिण आत्मनः कथञ्चित् । तदविष्वग्भूतत्वात्। आत्मा च प्रमेय एव न भवति, तस्य प्रमातृत्वात्। इन्द्रियबुद्धिमनसां तु करणत्वात् प्रमेयत्वाभावः। दोषास्तु रागद्वेषमोहाः, ते च प्रवृत्तेर्न पृथग्भवितुमर्हन्ति । वाङ्मनःकायव्यापारस्य शुभाशुभफलस्य विंशतिविधस्य तन्मते ! प्रवृत्तिशब्दवाच्यत्वात्। रागादिदोषाणां च मनोव्यापारात्मकत्वात्। दुःखस्य शब्दादीनामिन्द्रियार्थानां च फल एवान्तर्भावः “प्रवृत्तिदोषजनितं सुखदुःखात्मकं मुख्यं फलं, तत्साधनं तु गौणम्” इति जयन्तवचनात्। प्रेत्यभावापवर्गयोः पुनरात्मन एव परिणामान्तरापत्तिरूपत्वाद्, न पार्थक्यमात्मनः सकाशादुचितम्। तदेवं द्वादशविधं प्रमेयमिति वाग्विस्तरमात्रम् "द्रव्यपर्यायात्मकं वस्तु प्रमेयम्" इति तु समीचीनं लक्षणं सर्वसंग्राहकत्वात्। एवं संशयादीनामपि तत्त्वाभासत्वं प्रेक्षावद्भिरनुप्रेक्षणीयम्। अत्र तु प्रतीतत्वाद्, ग्रन्थगौरवभयाच्च न प्रपञ्चितम् । न्यक्षेण ह्यत्र न्यायशास्त्रमवतारणीयम्, (तच्चावतार्यमाणं पृथग्ग्रन्थान्तरतामवगाहत इत्यास्ताम्॥ અર્થાત જે જ્ઞાન પોતાનો અને વિષયનો યથાર્થ બોધ કરાવે છે તે જ્ઞાન પ્રમાણ છે. અહીં સ્વપરવ્યવસાયિપદ જ્ઞાનના સ્વરૂપનું બોધક છે. કેમ કે વાસ્તવમાં દરેક જ્ઞાન અપરવ્યવસાયી હેય છે. માટે જ્ઞાન એ પ્રમાણ છે એમ ફલિત થાય છે. તથા વ્યવસાયિપદનો ફલિતાર્થ વ્યથાર્થનિશ્ચય કરાવવામાં ઉપૈત” એવો લેવાથી વિપર્યયાદિજ્ઞાન પ્રમાણની યોગ્યતામાંથી બાકાત થાય છે. પ્રમેયપદાર્થની તત્વાભાસતા છે તેઓએ બાર વસ્તુને પ્રમેય તરીકે માન્ય રાખી છે. (૧)આત્મા, (૨)શરીર, (૩) ઇન્દ્રિય, (૪) અર્થ, (૫) બુદ્ધિ, (૬)મન, (૭)પ્રવૃત્તિ, (૮)દોષ, (૯)પ્રત્યભાવ પરલોક, (૧૦)ફળ, (૧૧)દુ:ખ અને (૧૨)અપવર્ગ મોક્ષ. પરંતુ આ બાર વિભાગ બરાબર નથી. કેમ કે શરીર, ઈન્દ્રિય તથા બુદ્ધિથી માંડીને દોષપર્યંતની વસ્તુઓ શું આત્મામાં સમાવેશ પામી જાય છે. કારણ કે સંસારીઆત્મા તેઓથી કથંચિત અભિન્ન છે. અને આત્મા પોતે પ્રમેય નથી, પણ પ્રમાતા જ્ઞાતા છે. (જ્ઞાતા પોતે શેય બની ન શકે. જો આત્મા પોતે જ શેય તો તેનો જ્ઞાતા કોણ? વગેરે ઘણા દેશો ઊભા થશે.) તમારા મતે ઇન્દ્રિય, બુદ્ધિ-જ્ઞાન અને મન આ ત્રણ કારણ છે તેથી પ્રમાણરૂપ છે. તેથી આ ત્રણ પણ પ્રમેય બની ન શકે. (પ્રમાણ જ જો પ્રમેયની કોટિમાં હોય, તો તેઓ બીજા પ્રમેયો માટે કરણ કેવી રીતે બનશે E? અને તેઓનો યથાસ્થિતબોધ કરવા પ્રમાણ કોણ બનશે?માટે આ ઈન્દ્રિય આદિ કરણો પણ પ્રમેય બની શકે નહીં.) દોષ રાગ, દ્વેષ અને મોહરૂપ છે. અને પ્રવૃત્તિમાં જ સમાવિષ્ટ થાય છે. કેમ કે શુભાશુભફળ દેનારા વીશ પ્રકારનાં મનવચનકાયાનાં વ્યાપારો પ્રવૃત્તિરૂપે અભિષ્ટ છે. અને રાગાદિદોષો મનોવ્યાપારરૂપ છે. તથા દુ:ખ અને શબ્દાદિ શું છે ઈન્દ્રિયવિષયોનો ફળમાં જ સમાવતાર થાય છે. કેમકેન્યાયમંજરીકારજયન્તનું વચન છે કે “પ્રવૃત્તિ અને ઘેષથી ઉત્પન્ન થયેલા સુખ-દુ:ખ એ મુખ્ય ફળ છે. જયારે તેના (=સુખ દુઃખના સાધનભૂત) ઈન્દ્રિયવિષયો ગૌણફળ શું છે. પ્રત્યભાવ ( મરીને ઉત્પન્ન થવું. અર્થાત પરલોકમાં ગમન)અને મોક્ષ એ આત્માના જ પરિણામોત્તરી છે. (આત્મા આ ભવનાં શરીરને છડી પરભવનાં શરીરને ગ્રહણ કરે એજ પ્રભાવ છે. અને સર્વથા શરીરથી મુક્ત બને તે અપવર્ગ છે.) માટે આ બન્નેને આત્માથી પૃથગરૂપે કલ્પવા યોગ્ય નથી. આમ “પ્રમેય બાર પ્રકારનાં છે. એવું કથન માત્ર વાણીવિલાસ છે પણ વાસ્તવિક પ્રમેયસ્વરૂપ નથી. પ્રમેયનું વાસ્તવિક લક્ષણ દ્રવ્યપર્યાયાત્મક વસ્તુ પ્રમેય છે.”એ જ છે. (જે સત છે તે જ પ્રમેય છે. અને સત વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક જ હોય છે. જેમ કેફિયાઓ આત્મદ્રવ્યના જપર્યાયો છે છે. તેથી તેઓક્રિયારૂપે પર્યાય છે. અને આત્મારૂપેદ્રવ્ય છે. સંસાર-મોલ વગેરે આત્માના જ પરિણામ પર્યાયો છે.) બુદ્ધિ વગેરે છે ૬. ચામિંગ ૨. પ્રમાણન તત્વાનોwાનંવરે દ પ્રમેયપદાર્થની તત્વાભાસતા E115 ળ :: Page #147 -------------------------------------------------------------------------- ________________ સ્થાપ્નદમંજરી तदेवं प्रमाणादिषोडशपदार्थानामविशिष्टेऽपि तत्त्वाभासत्वे प्रकटकपटनाटकसूत्रधाराणां त्रयाणामेव छलजातिनिग्रहस्थानानां मायोपदेशादिति पदेनोपक्षेपः कृतः। तत्र परस्य वदतोऽर्थविकल्पोपपादनेन वचनविघातः छलम्। तत् त्रिधा-वाक्छलं, सामान्यछलम, उपचारछलम्चेति। तत्र साधारणे शब्दे प्रयुक्ते वक्तरभिप्रेतादर्थान्तरकल्पनया तनिषेधो वाक्छलम्। यथा नवकम्बलोऽयं माणवक इति नूतनविवक्षया कथिते, परः संख्यामारोप्य निषेधति कुतोऽस्य नव कम्बलाः इति। संभावनयातिप्रसङ्गिनोऽपि सामान्यस्योपन्यासे हेतुत्वारोपणेन तन्निषेधः सामान्यच्छलम्। यथा अहो नु, खल्वसौ ब्राह्मणो विद्याचरणसंपन्न इति ब्राह्मणस्ततिप्रसङ्गे, कश्चिद् वदति, सम्भवति ब्राह्मणे विद्याचरणसंपदिति, तच्छलवादी ब्राह्मणत्वस्य हेतुतामारोप्य निराकुर्वन्नभियुङ्क्ते 'यदि ब्राह्मणे विद्याचरणसंपद् भवति, व्रात्येऽपि सा. भवेद, व्रात्योऽपि ब्राह्मण एवे' ति । औपचारिके प्रयोगे मुख्यप्रतिषेधेन प्रत्यवस्थानम् उपचारच्छलम् । यथा मञ्चाः क्रोशन्तीत्युक्ते, परः प्रत्यवतिष्ठते :-- कथमचेतनाः मञ्चाः क्रोशन्ति ? मञ्चस्थाः पुरुषाः क्रोशन्तीति॥ આત્માનાં ગુણો છે. માટે આ લક્ષણથી સર્વ પ્રમેયનો સંગ્રહથઈ શકે છે. આ પ્રમાણે પરસ્પરિકલ્પિત પ્રમેય પણ તત્વાભાસ છે. આ પ્રમાણે સંશયાદિ સર્વપદાર્થો પણ તત્વાભાસરૂપ છે. તે વિદ્વાનોએ સ્વયં જ વિચારી લેવું. આ તત્વાભાસ પ્રતીત છે અને તેનું વર્ણન કરવામાં ગ્રંથગૌરવ થાય છે. તેથી તેની અહીં ચર્ચા કરતા નથી. કેમ કે એતત્ત્વાભાસોને બતાવવા જતાં સમગ્ર ન્યાયદર્શનનું આલેખન કરવું પડે. જે એક અલગ ગ્રંથરૂપ બની જાય. છળ' નું સ્વરૂપ આ પ્રમાણે પ્રમાણવગેરે સોળે પદાર્થો સમાનતયા તત્વાભાસરૂપ છે. છતાં પણ છળ, જાતિ અને નિગ્રહસ્થાનો તો પ્રગટપણે કપટનાટકના સૂત્રધાર છે. તેથી કાવ્યમાં માયોપદેશા પદથી મુખ્યતયા છળ, જાતિ અને નિગ્રહસ્થાનો જ નિર્દિષ્ટ છે. અહીં– બીજો કહેતો હોય ત્યારે અર્થમાં વિકલ્પ દર્શાવવા દ્વારા બીજાના વચનમાં સ્કૂલના કરવી એ છળ છે. આ છળ ત્રણ પ્રકારે છે. (૧) વાછળ, (૨)સામાન્યછળ અને (૩)ઉપચાર છળ. એમાં જૂઘ જૂદા અર્થના વાચક એક શબ્દનો વક્તા એક અભિપ્રેત અર્થમાં પ્રયોગ કરે, ત્યારે ભિન્નઅર્થની કલ્પના કરવા દ્વારા તે શબ્દપ્રયોગનો નિષેધ કરવો તે વાકછળ છે. જેમ કે “આ નવકમ્બળવાળો માણવક છે આ સ્થળે વક્તાએ “નવ', શબ્દ “નૂતન અર્થમાં વાપર્યો હોવા છતાં બીજી વ્યક્તિ નવ" શબ્દથી નવ સંખ્યાનો આરોપ કરીને નિષેધ કરે કે, “આની પાસે નવ ૯)કમ્બળ શી રીતે સમ્ભવે? જેમાં અતિપ્રસંગની શકયતા છે, એવા વાકયનો પણ વક્તા સંભાવના માત્રથી અને નહિકે હેતપુરસ્સર સામાન્યરૂપે ઉપન્યાસ કરે, ત્યારે તેમાં હેતતાનો ઉપચાર કરી વ્યભિચાર દેખાડીનિષેધ કરવો, તે સામાન્યછળ. અર્થાત જે સ્થળે હેતeતમદ્ભાવવગેરરૂપ વ્યાપ્તિમાં વ્યભિચાર પ્રસિદ્ધ હેય, અને વક્તાએ વ્યાતિરૂપે નહિ પણ સંભાવનામાત્રથી ઉલ્લેખ કર્યો હોય, ત્યાં તેવી વ્યાપ્તિનું તાત્પર્ય ગ્રહણ કરી વ્યભિચારાદિ દૂષણ બતાવી નિષેધ કરવો. જેમકે “અહે આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી સંપન્ન છે.” આમ સામાન્યથી જ બ્રાહ્મણની સ્તુતિનો પ્રસંગ હેય, ત્યારે કોઈક બોલે બ્રાહ્મણમાં વિદ્યા અને આચરણરૂપ સંપત્તિ સંભવે છે. ત્યારે છળવાદી વિદ્યા અને આચરણરૂપ સંપત્તિ માટે બ્રાહ્મણત્વને હેતુ તરીકે આરોપે અને પછી વ્યભિચાર બતાવે કે, જો જે બ્રાહ્મણ હેય તેવિચરણસંપન્ન જ હેય; તો વાત્ય પતિત બ્રાહ્મણ પણ વિદ્યાચરણસંપન્ન લેવો જોઇએ. કેમ કે તે પણ બ્રાહ્મણ છે, પણ તે પતિત બ્રાહ્મણ વિચરણસંપન્ન તરીકે માન્ય નથી.") જ્યાં મુખ્યને ઉપચાર કરી ઔપચારિકપ્રયોગ કર્યો છે, તે . સાવિત્રીપતિના પ્રત્યા બન્યાયવિહિંતાઃ | ** ધશ-૧૦ ::::::::::::::4119 Page #148 -------------------------------------------------------------------------- ________________ ચાલોદમંજરી तथा सम्यगृहेतौ हेत्वाभासे वा वादिना प्रयुक्ते, झटिति तद्दोषतत्त्वाप्रतिभासे हेतुप्रतिबिम्बनप्रायं किमपि प्रत्यवस्थानं #जातिः दूषणांभास इत्यर्थः । सा च चतुर्विंशतिभेदा साधादिप्रत्यवस्थानभेदेन । यथा साधर्म्यवैधोत्कर्षाऽपकर्षवiऽवर्ण्यविकल्पसाध्यप्राप्त्यप्राप्तिप्रसङ्गप्रतिदृष्टान्ताऽनुत्पत्तिसंशयप्रकरणहेत्वर्थापत्त्यविशेषोपपत्त्युपलब्ध्यनुपलब्धिनि यसमाः ॥" तत्र साधर्येण प्रत्यवस्थानं साधर्म्यसमा जातिर्भवति। अनित्यः शब्दः कतकत्वाद.घटवदिति प्रयोगे कृते साधर्म्यप्रयोगेणैव प्रत्यवस्थानम्, 'नित्यः शब्दो, निरवयवत्वात्, आकाशवत्।' न चास्ति विशेषहेतुः, घटसाधात् कृतकत्वादनित्यः शब्दः, न पुनराकाशसाधाद् निरवयवत्वाद् नित्यः इति। वैधhण प्रत्यवस्थानं वैधर्म्यसमा जातिर्भवति। अनित्यः शब्दः, कृतकत्वाद् घटवदित्यत्रैव प्रयोगे, स एव प्रतिहेतुर्वैधय॒ण प्रयुज्यते'-- नित्यः शब्दो निरवयवत्वात्। अनित्यं हि सावयवं दृष्टम् घटादीति। न चास्ति विशेषहेतुः घटसाधर्म्यात् कृतकत्वादनित्यः शब्दः, न સ્થળે ઉપચારને બદલે મુખ્યને જ સ્વીકારી નિષેધ કરે તે ઉપચારછળ કહેવાય. જેમ કે “માંચડા અવાજ કરે છે. અહીં માંચડા પર રહેલાં પુરુષોનો માચડમાં ઉપચાર કર્યો છે.) ત્યાં છળવાદી મુખ્યરૂપને પકડે અને કહે માંચો તો અચેતન છે. તેથી તે અવાજ શી રીતે કરે? માટે માંચડા પર રહેલા પુરુષો અવાજ કરે છે. તેમ બોલવું જોઈએ.” જાતિનું સ્વરૂપ વાદી સમગહેતુ કે હેત્વાભાસનો પ્રયોગ કરે ત્યારે હેતનિષ્ઠ દોષ કે તત્વનો પ્રતિભાસ શીઘ ન થવાથી હેતુપ્રતિબિંબતુલ્યઅર્થાત તને સમાન દેખાતા પ્રયોગ દ્વારા કઈ પણ કહી દેવું તે જાતિ છે. એટલે કે દૂષણાભાસ છે. તાત્પર્ય:- હેતુમાં રહેલાં દોષાદિની સમ્યગ પરીક્ષા કર્યા વિના જ હેતુ સાથે તલ્યતાનો આભાસ કરાવનાર હેત દ્વારા દૂષણ બતાવવું તે જાતિ છે ને ચોવીશ પ્રકારે છે. (૧)સાધર્મ, (૨)વૈધર્મ (૩)ઉત્કર્ષ, (૪)અપકર્ષ, E (૫)વર્ય, (૬)અવર્ણ, (૭)વિકલ્પ, (૮)સાધ્ય, (૯)પ્રાપ્તિ, (૧૦)અપ્રાપ્તિ (૧૧)પ્રસંગ, (૧૨)પ્રતિદેષ્ટાન્ન, (૧૩)અનુત્પત્તિ, (૧૪)સંશય (૧૫)પ્રકરણ, (૧૬)હેતુ, (૧૭)અર્થપત્તિ, (૧૮)અવિશેષ, (૧૯)ઉપપત્તિ, (૨૦) ઉપલબ્ધિ, (૨૧)અનુપલબ્ધિ, (૨૨)નિત્ય, (૨૩)અનિત્ય, (૨૪)કાર્યસમ. - ૧. સાધર્મસમજાતિ:- જયાં દેષ્ટાંતનાં એક તલ્યધર્મથી સાધ્યનું અનુમાન ોય ત્યાં વિપરીત ષ્ટાંતના તુલ્યધર્મ દ્વારા સાધ્યાભાવની સિદ્ધિ કરે. જેમ કે વાદી:- “શબ્દ અનિત્ય છે કેમ કે કૂતક છે =કાર્ય છે)જેમ કે ઘડો. શબ્દને ઘડા સાથે કુતકત્વધર્મથી સાધર્મ છે. આ વખતે પ્રતિવાદી “શબ્દનિત્ય છે. કેમ કેનિરવયવ છે જેમ કે આકાશ." એમ કહે. અહીં શબ્દને આકાશ સાથે નિરવયવતા ધર્મથી સાધર્મ છે, વળી ઘટ સાથેનાં સાધર્મથી અનિત્યતા સ્વીકારવામાં અને આકાશ સાથે સાધર્મથી સિદ્ધ નિત્યતાને ન સ્વીકારવામાં કોઈ વિશેષ પ્રયોજક હેતુ નથી. આમ સપ્રતિપક્ષ ઊભો થવાથી મૂળ–અનુમાન બાધિત થાય છે. (૨)વિધર્મપણાથી પ્રતિપક્ષ ઊભો કરવો એવધર્મેસમા જાતિ શબ્દ અનિત્ય છે કેમ કે કૂતક છે. જેમ કે ઘડો.” એવા પ્રયોગસ્થળે શબ્દનિત્ય છે, કેમ કે નિરવયવ છે, જે જે કાર્ય હેય છે તે સાવયવ જ હોય છે. જેમ કે ઘો. આ રીતે ઘડાની સાથે જ શબ્દની વિધર્મતા બતાવી વળી, કૃતકત્વ ધર્મથી ઘટસાથે સાધર્મ હોવાથી “શબ્દ અનિત્ય જ છે. તેમ માનવામાં અને “નિરવયવત ધર્મથી ઘટસાથે વૈધર્મ હોવાથી શબ્દ નિત્ય છે તેમ ન માનવામાં કોઈ વિશેષ હેત નથી. (૩) ઉત્કર્ષ દ્વારા પ્રત્યવસ્થાન-ઉત્કર્ષસમજાતિ. “શબ્દ અનિત્ય છે. કેમ કે કૂતક છે જેમ કેઘો આ સ્થળે દષ્ટાંતમાં રહેલાં કોઈક ને ધર્મનું સાધ્યમાં અવતરણ કરે કે જે ધર્મ સાધ્યમાં અનુપન હેય. જેમ કે જો શબ્દ ઘટની જેમ કૃતક હોવાથી તે અનિત્ય છે, તો પછી કુતક લેવાથી જ ઘટની જેમ મૂર્તિ પણ માનવો જોઈએ. જો શબ્દને મૂર્તિ માનવો નથી તો શું ઘટની જેમ અનિત્ય પણ ન માનવો જોઇએ. (૪) અપકર્યસમજાતિ:- દષ્ટાંતમાં રહેલાં ધર્મને સાધ્યમાંથી પણ બાદ કરવા દ્વારા પ્રત્યવસ્થાન કરવું તે અપકર્ષસમજાતિ. જેમ કે ઘડો કૂતક છે તો અશ્રાવણ ( શ્રવણને છે |. પૌતમસૂત્રે ઇ-૧-૧ | જાતિનું સ્વરૂપ : : 17] ::::: ::::::::: Page #149 -------------------------------------------------------------------------- ________________ એક મ્યાનમંજરી पुनस्तद्वैधर्म्याद् निरवयवत्वाद् नित्य इति । उत्कर्षापकर्षाभ्यां प्रत्यवस्थानम्उत्कर्षापकर्षसमे जाती भवतः । तत्रैव प्रयोगे दृष्टान्तधर्मं कञ्चित् साध्यधर्मिण्यापादयन् उत्कर्षसमां जातिं प्रयुङ्क्ते । यदि घटवत् कृतकत्वादनित्यः शब्दः घटवदेव मूर्तोऽपि भवतु, न चेद् मूर्तः, घटवदनित्योऽपि मा भूदिति शब्दे धर्मान्तरोत्कर्षमापादयति । अपकर्षस्तु घटः कृतकः અયોગ્ય)છે. તેથી શબ્દ પણ અશ્રાવણ માનવો પડશે. જો શબ્દ અશ્રાવણ નથી તો ધટની જેમ અનિત્ય પણ માનવો ન જોઇએ.’આ પ્રમાણે દિશા સૂચનરૂપે ચાર જાતિ દર્શાવી. બાકીની વીશ જાતિ પણ ન્યાયગ્રંથમાંથી જાણી લેવી. અહીં ઉપયોગી ન હોવાથી દર્શાવી નથી. ૧. બાકીની વીશનું કંઇક સ્વરૂપ આ પ્રમાણે છે. (૫) વાર્ય :– સાધ્યધર્મ અને દૃષ્ટાંતધર્મ સમાન હોવા જરૂરી છે. તેથી સાધ્યધર્મ વર્ણી=કહેવા યોગ્ય અર્થાત્ અસિદ્ધ ોવાથી સિદ્ધ કરવા યોગ્ય છે. તો દૃષ્ટાંતધર્મ પણ અસિદ્ધ અને વર્ણ હોવો જોઇએ. આ વર્ણનો પ્રસંગ દેવાપૂર્વક ખંડન કરવું તે વર્ણસમા. (૬) આનાથી વિપરીત જો દૃષ્ટાંતધર્મ સ્વયંસિદ્ધ હોવાથી સાધ્ય તરીકે વર્ય નથી, તો સાધ્યધર્મ પણ સ્વયંસિદ્ધ જ હોવો જોઇએ. અહીં અવર્ણ પ્રસંગ દેવાદ્વારા નિરાસ થતો હોઇ આને અવર્યસમાજાતિ કહે છે. સામાન્યથી સાધ્યધર્મ વર્ણ હોય છે અને દૃષ્ટાંતધર્મ અવર્ણ હોય છે. તેથી પ્રતિવાદી કહે, ઘટમાં રહેલો કૃતકત્વધર્મ કુંભારઆદિથી જન્યતરીકે પ્રસિદ્ધ છે. જયારે શનિઋકૃતકત્વધર્મ ઓષ્ઠતાત્વાદિજન્યતરીકે હજી અસિદ્ધઅવસ્થામાં છે. આમ સાધ્યધર્મ કૃતકત્વ અને દૃષ્ટાંતધર્મ કૃતકત્વ સમાન ને બદલે વિપરીત હોવાથી દૃષ્ટાંતધર્મ સાધ્યધર્મને સિદ્ધ કરવામાં અસમર્થ છે. (કાંતો સાધ્યધર્મ સિદ્ધ હો યા તો દેષ્ટાન્ત ધર્મ અસિદ્ધ હો, એવો આશય છે.) (૭) બીજા ધર્મોનો વિકલ્પ કરીને ખંડન કરવું તે વિક્પસમા જાતિ. જેમ કે રૂની શય્યા વગેરે કેટલાક કૃતક=કાર્યો મૃદુ છે, જયારે કુહાડીવગેરે કેટલાક કાર્યો કઠિન છે. તેમ કેટલાક ધટ વગેરે કાર્યોને અનિત્ય અને શાદિ કાર્યોને નિત્ય માનવામાં વાંધો નથી. તેથી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય ઠેરવવો વ્યાજબી નથી. (૮) દૃષ્ટાંતમાં સાધ્યની સમાનતા દર્શાવવી તે સાધ્યસમા. જેમ કે જો જેવો ઘડો તેવો શબ્દ હોય ( કૃતકત્વરૂપે સમાન હોવાથી) તો જેવો શબ્દ તેવો ઘડો પણ થવો જોઇએ. તેથી શબ્દ સાધ્ય ોવાથી ધડો પણ સાધ્ય બનવો જોઇએ. તેથી ધડો દૃષ્ટાંતરૂપે અયોગ્ય છે અને જો ઘડો સાધ્ય નથી તો સાધ્યથી વિલક્ષણ હોવાથી દૃષ્ટાંત તરીકે પણ અયોગ્ય છે. (૯–૧૦) પ્રાપ્તિ- અપ્રાપ્તિનાં વિકલ્પ ઉઠાવીને પ્રતિરોધ કરવો તે પ્રાપ્ત્યપ્રાપ્તિ જાતિ. તે આ પ્રમાણે – કૃતકત્વ (=કાર્યત્વ) સાધન સાધ્યને પ્રાપ્ત કરીને સાધશે કે અપ્રાપ્ત કરીને ? જો પ્રાપ્ત કરીને એમ કહેશો, તો પ્રાપ્તિ તો બે વિધમાનની જ ોય, તેથી બન્ને સત્ બનશે. તો કોણ કોનું સાધ્ય કે સાધન ? અને જો સાધ્યને પ્રાપ્ત કર્યા વિના (=અપ્રાપ્ય) સિદ્ધ કરશે તો અતિપ્રસંગદોષ છે. (૧૧) અનવસ્થાદિપ્રસંગ આપવા દ્વારા જે પ્રત્યવસ્થાન તે પ્રસંગસમ જાતિ. જેમ કે જો અનિત્યતા માટે કૃતકત્વ સાધન છે, તો કૃતકત્વ માટે કોણ સાધન ? તેને માટે કોણ સાધન ઇત્યાદિ. (૧૨) સાધ્યના અભાવનું સાધક દૃષ્ટાંત આપવું તે પ્રતિષ્ટાન્તજાતિ. વાદી કહે – ‘શબ્દ અનિત્ય છે. કેમ કે પ્રયત્નપૂર્વક છે. જેમ કે ઘડો” ત્યારે જાતિવાદી કહે – અનિત્ય ઘડો જેમ પ્રયત્નપૂર્વક છે તેમ નિત્ય એવું આકાશ પણ પ્રયત્નપૂર્વક છે. કૂવો ખોદવાવગેરેથી આકાશ થાય છે. ત્યાં પ્રયત્ન દેખાય છે. ” પ્રથમ દેખાવે આ જાતિ અનૈકાંતિક હેત્વાભાસતુલ્ય દેખાય, પણ તેમ નથી. અનૈકાંતિકસ્થળે હેતુની વિપક્ષમાં વૃત્તિ બતાવાય છે, જયારે અહીં પ્રતિદૃષ્ટાંત દ્વારા વ્યભિચાર પ્રદર્શિત કર્યો છે. (૧૩) અનુત્પત્તિદ્વારા વિરોધ બતાવવો તે અનુત્પત્તિસમા જાતિ. જેમ કે શબ્દરૂપપક્ષ પોતે અનુત્પન્ન બ્રેઇ તેમાં કૃતકત્વધર્મ શી રીતે રહેશે ! (૧૪) સાધ્યસમા કે વૈધર્મસમાજાતિ જયા૨ે સંશયપૂર્વક દર્શાવાય ત્યારે સંશયસમા જાતિ કહેવાય. જેમ કે ધટના સાધર્મથી અને આકાશના વૈધર્મથી કૃતક હોવાથી શબ્દ અનિત્ય છે કે, ઘટના વૈધર્મ અને આકાશના સાધર્મથી અમૂર્ત હોવાથી નિત્ય છે ? (૧૫) સત્પ્રતિપક્ષને દર્શાવવા સાધ્યસમ કે વૈધર્મસમજાતિનો પ્રયોગ કરવો તે પ્રકરણસમા જાતિ. વાદી કહે - શબ્દ અનિત્ય છે કેમ કે મૃતક છે. જેમ કે ધડો" ત્યારે જાતિવાદી કહે – “શબ્દ નિત્ય છે કેમ કે શ્રવણયોગ્ય છે. જેમ કે શબ્દત્વ' અહીં ઉત્થાનનો ભેદ જ ભિન્ન જાતિ માનવામાં હેતુ છે. (૧૬) હેતુની ત્રૈકાલિક અનુપપત્તિ બતાવવી તે હેતુસમા જાતિ. જેમ કે હેતુ સાધ્યથી પહેલા, પછી કે સાથે રહે છે ? જો સાધ્યની પહેલા હોય, તો હેતુકાળે સાધ્ય અસત્ છે તેથી હેતુ કોનું સાધન બનશે? જો સાધન સાધ્યની પછી હોય, તો સાધનની પહેલાં જ સાધ્ય સિદ્ધ છે. તેથી સાધન પ્રયોજનહીન છે. અને જો બન્ને સાથે જ હોય તો ગાયના બે શિંગડાની જેમ કોણ સાધન ? અને કોણ સાધ્ય ? (૧૭) અર્થપત્તિ આપવી તે અર્થપત્તિસમા જાતિ છે . જો અનિત્યની સાથે કૃતકત્વના સાધર્મથી અર્થપત્તિથી અનિત્યતા સિદ્ધ કરો છો, તો નિત્ય એવા આકાશસાથે અમૂર્તત્વના સાધર્મથી અર્થપત્તિથી નિત્ય સિદ્ધ થશે. (૧૮) સર્વત્ર અવિશેષની આપત્તિ આપવી તે અવિશેષસમા જાતિ. જેમ કે શબ્દ અને ઘટ ‘કૃતકત્વ’ રૂપ એકધર્મથી અવિશેષ – તુલ્ય માનવામાં આવે, તો બધા જ પદાર્થો પ્રમેયત્વાદિને આગળ કાય-૧૦ 118 Page #150 -------------------------------------------------------------------------- ________________ ભ : ::: : ::: ::: ::: : hasati). મ્યોકૅમેજરી લિંકા માતાજી सन् अश्रावणो दृष्टः, एवं शब्दोऽप्यस्तु, नो चेघटवदनित्योऽपि मा भूदिति शब्दे श्रावणत्वधर्ममपकर्षतीति। इत्येताश्चतस्रो दिङ्मात्रदर्शनार्थं जातय उक्ताः। एवं शेषा अपि विंशतिरक्षपादशास्त्रादवसेयाः । अत्र त्वनुपयोगित्वाद् न लिखिताः ॥ तथा विप्रतिपत्तिरप्रतिपत्तिश्च निग्रहस्थानम् । तत्र विप्रतिपत्तिः साधनाभासे साधनबुद्धिः, दूषणाभासे च दूषणबुद्धिरिति। अप्रतिपत्तिः साधनस्यादूषणं, दूषणस्य चानुद्धरणम् । तच्च निग्रहस्थानं द्वाविंशतिविधम्। રયા-પ્રતિજ્ઞાાનિ, પ્રતિજ્ઞાામ, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞા સંચાલ: હેલ્વન્તરમ, અર્થાન્તરમ,નિરર્થમ, વિજ્ઞાતાર્થ, નિગ્રહ સ્થાનોનું સ્વરૂપ નિગ્રહસ્થાન = પરાજય સ્થાન. વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ–આ બે પરાજય સ્થાન છે. વિપ્રતિપતિ:સાધનાભાસ ( હેત્વાભાસમાં) હેતની બુદ્ધિ અને દૂષણાભાસમાં દૂષણની બુદ્ધિ. એટલે કે વાદી અનુમાનપ્રયોગ સ્થળે દુષ્ટહેતુને સહેતુ તરીકે માની સ્થાપે અથવા તો પ્રતિવાદી સહેતને દુષ્ટહેતુ કલ્પી દૂષણ બતાવે ત્યારે વિપ્રતિપત્તિ કહેવાય. અપ્રતિપતિ:- વાદીના દુષ્ટહેતુમાં દૂષણ ન લગાડવું અને પ્રતિવાદીના સાતમાં પણ દૂષણ આવે તો તેનો ઉદ્ધાર ન કરવો. આ બન્ને અપ્રતિપત્તિ છે. નિગ્રહસ્થાનનાં રર ભેદ છે. ૧. પ્રતિજ્ઞાહનિ, ૨. પ્રતિજ્ઞાર,૩. પ્રતિજ્ઞાવિરોધ, ૪. પ્રતિજ્ઞાસંન્યાસ, ૫. હેત્વર,૬. અર્થાન્તર,૭.નિરર્થક,૮.અવિજ્ઞાતાર્થ, ૯. અપાર્થક, ૧૦. અપ્રાપ્તકાળ, ૧૧. ન્યૂન, ૧૨. અધિક, ૧૩. પુનરુક્ત, ૧૪. અનનુભાષણ, ૧૫. અજ્ઞાન, ૧૬. કરીને અવિશેષ જ થઇ જશે. (૧૯) ઉપપત્તિસમા જાતિ. જેમ કે કુતકતની ઉપપત્તિથી અનિત્યતા સિદ્ધ કરો છો. (અર્થાત 1 જો અનિત્ય ન હોય તો કૃતકત્વ અનુ૫૫ન્ન થઈ જાય) તો અમૂર્તત્વની ઉપપત્તિ દ્વારા નિયતા પણ સિદ્ધ થશે. (૨૦) ઉપલબ્ધિસમા વંતિ. વાદી કહે: શબ્દ અનિત્ય છે, કેમ કે પ્રયત્નપૂર્વક છે. ત્યારે જાતિવાદી કહે “ અહીં પ્રયત્નપૂર્વક સાધન બની ન શકે. કેમ કે પવનના વેગથી વનસ્પતિના ભાગવા વગેરેથી ઉત્પન્ન થતો શબ્દ પ્રયત્નજન્ય નથી. અને સાધન તે જ હું બને કે, જેના વિના સાધ્ય ઉપલબ્ધ ન થાય.” (૨૧) અનુપલબ્ધિસમા જાતિ–ઉપરોકત અનુમાનમાં જ પ્રયત્નપૂર્વકત્વહત દર્શાવતી વખતે જાતિવાદ કહે- “શબ્દ પ્રયત્નજન્ય નથી. કેમ કે ઉચ્ચારણ પહેલા પણ હતો પરંતુ આવરણ લેવાથી દેખાતો ન હતો. શંકા-આવરણ ઉપલબ્ધ થતું નથી ત્યારે પણ શબ્દ ઉપલબ્ધ થતો નથી, માટે ઉચ્ચારણ પહેલાં શબ્દનથી. સમાધાન:આવરણની જે અનુપલબ્ધિ છે તે સ્વવિષયક પણ છે કે નહીં? અર્થાત અનુપલબ્ધિ પોતાની અનુપલબ્ધિમાં પણ હેતુ છે કે નહીં? જો હેતુ છે, તો અનુપલબ્ધિના કારણે જેમ આવરણ ઉપલબ્ધ નથી; તેમ અનુપલબ્ધિ પણ ઉપલબ્ધ ન થાય. કેમ 3 કે તેની પોતાની પણ અનુપલબ્ધિ છે. તેથી આવરણની અનુપલબ્ધિ ઉપલબ્ધ થતી નહેવાથી અનુપલબ્ધિનો અભાવ છે. તેથી આવરણની ઉપલબ્ધિ સિદ્ધ થાય છે. આમ આવરણની ઉપલબ્ધિ હેવાથી જ ઉચ્ચારણની પહેલાં શબ્દ ગ્રહણ થતો નથી. અને જ આવરણની અનુપલબ્ધિ સ્વની અનુપલબ્ધિમાં હેત નથી. અર્થાત અનુપલબ્ધિ પોતે જ અનુપલબ્ધિરૂપનથી, તો સ્વરૂપન ન થવાથી અસત બનશે. આમ અનુપલબ્ધિનો અભાવ થવાથી પણ આવરણની ઉપલબ્ધિ સિદ્ધ થશે. આમ બન્ને પ્રકારે ઉચ્ચારણ આ પહેલાં શબ્દનું આવરણ સિદ્ધ થાય છે. અને તેથી શબ્દનિત્ય સિદ્ધ થાય છે. (૨૨) નિત્યસમા જાતિ. “શબ્દ અનિત્ય છે. એવી $ પ્રતિજ્ઞા વાદી કરે ત્યારે જાતિવાદી કહે અનિયતા કેવી છે? નિત્ય છે કે અનિત્ય છે? જો અનિત્ય છે તો અનિત્યતાનો નાશ અવશ્ય છે. તેથી અનિયતા જવાથી શબ્દ નિત્ય સિદ્ધ થાય છે. જો અનિત્યતા નિત્ય છે. તો પણ અનિત્યતા એ ધર્મરૂપ છે 4 અને નિરાશ્રય રી ન શકે. તેથી અનિત્યતા ધર્મને નિત્ય રહેવું શ્રેય તો સ્વધર્મી શબ્દને પણ નિત્ય રાખવો પડશે. કેમ કે અનિત્યધર્મીનો ધર્મ નિત્ય ન હોઈ શકે. તેથી શબ્દ નિત્ય સિદ્ધ થાય છે.” (૨૩) અનિત્યસમાજાતિ. જે શબ્દનો કતકત્વધર્મ છે ઘટતુલ્ય દેખાય છે. તેથી શબ્દ પણ ઘટની જેમ અનિત્ય છે, તેમ માનશો, તો જગતના બધા જ પદાર્થો અસ્તિત્વ વગેરે કોઇક ધર્મથી ઘટતવ્ય છે જ. તેથી બધા જ પદાર્થો અનિત્ય સિદ્ધ થશે. બીજા પધમાં અનિયતા માન્ય ન હોય તો શબ્દમાં પણ છે અનિત્યતા માન્ય ન બને. (૨૪) પ્રયત્નના ઉત્પત્તિ “અભિવ્યક્તિ વગેરે ઘણા કાર્યો દેખાડીને ખંડન કરવું તે કાર્યસમા 6 2 જાતિ. જેમ કે જાતિવાદી કહે- પ્રયત્ન બે પ્રકારે છે. ૧) પ્રયત્ન કેટલીકવાર અસતને જ ઉત્પન્ન કરે છે જેમ કે ઘડાને (૨) છે જયારે કેટલીકવાર વિધમાન વસ્તના જ આવરણને દૂર કરી તે વસ્તુને પ્રકાશિત કરે છે. જેમ કે ગર્ભમાં રહેલાં પુત્રની પ્રસૂતિ. આમ આ પ્રયત્નના કાર્યો ભિન્ન ભિન્ન હોવાથી પ્રયત્ન શબ્દને ઉત્પન્ન કરે છે કે માત્ર અભિવ્યક્ત કરે છે? આ રીતે સંશય ઊભો છે 4 કરવો. નિગ્રહસ્થાનોનું સ્વરૂપ હs 119) 119 Page #151 -------------------------------------------------------------------------- ________________ કે સ્થાકુષ્ઠમંજરી अपार्थकम्, अप्राप्तकालम्, न्यूनम्, अधिकम्, पुनरुक्तम्, अननुभाषणम्, अज्ञानम्, अप्रतिभा, विक्षेपः, मतानुज्ञा, पर्यनुयोज्योपेक्षणम्, निरनुयोज्यानुयोगः, अपसिद्धान्तः, हेत्वाभासाश्च । तत्र हेतावनैकान्तिकीकृते प्रतिदृष्टान्तधर्म स्वदृष्टान्तेऽभ्युपगच्छतः प्रतिज्ञाहानिर्नाम निग्रहस्थानम् । यथा अनित्यः शब्दः, ऐन्द्रियकत्वाद्, घटवदिति प्रतिज्ञासाधनाय । वादी वदन, परेण सामान्यमैन्द्रियकमपि नित्यं दृष्टमिति हेतावनैकान्तिकीकृते, यद्येवं ब्रूयात् -- सामान्यवद् घटोऽपि नित्यो भवत्विति, स एवं बुवाणः शब्दाऽनित्यत्वप्रतिज्ञां जह्यात्। प्रतिज्ञातार्थप्रतिषेधे परेण कृते तत्रैव धर्मिणि धर्मान्तरं साधनीयमभिदधतः प्रतिज्ञान्तरं नाम निग्रहस्थानं भवति। अनित्यः शब्दः ऐन्द्रियकत्वादित्युक्ते, तथैव सामान्येन व्यभिचारे । चोदिते, यदि ब्रूयाद् -- युक्तं यत् सामान्यमैन्द्रियकं नित्यम्, तद्धि सर्वगतम्, असर्वगतस्तु शब्द इति। तदिदं शब्देऽनित्यत्वलक्षणपूर्वप्रतिज्ञातः प्रतिज्ञान्तरमसर्वगतः शब्द इति निग्रहस्थानम्। अनया दिशा शेषाण्यपि विंशति यानि। અપ્રતિભા, ૧૭.વિક્ષેપ, ૮.મતાનુજ્ઞા, ૧૯. પર્યયોજ્ય ઉપેક્ષા, ૨૦.નિરયોજય અનુયોગ, ૨૧. અપસિદ્ધાંત, ૨૨. હેત્વાભાસ. (અ ૧. અનનુભાષણ. ૨. અજ્ઞાન,૩. અપ્રતિભા, ૪.વિક્ષેપ, ૫. મતાનુજ્ઞા. ૬. પર્યયોજ્યઉપેક્ષા. આ છે અપ્રતિપત્તિરૂપ છે. બાકીના સોળ વિપ્રતિપત્તિરૂપ છે.) (૧) પ્રતિવાદી જ્યારે તેમાં અનેકાંતિકતા દર્શાવે ત્યારે પ્રતિવાદીએ દર્શાવેલ પ્રતિદિષ્ટાંતમાં રહેલા ધર્મને વાદી સ્વદેષ્ટાંતમાં સ્વીકારે ત્યારે પ્રતિજ્ઞાહાનિ નિગ્રહસ્થાન આવે. કારણ કે તેથી પક્ષમાં સાધ્ય તરીકે પ્રતિજ્ઞાતધર્મની સિદ્ધિને હાનિ પહોંચી જાય છે. જેમ કે વાદી શબ્દ અનિત્ય છે. કેમ કે એન્દ્રિયક (ઈન્દ્રિયનો વિષય) છે જેમ કે ઘડો એવી પ્રતિજ્ઞા કરે ત્યારે પ્રતિવાદ અસામાન્ય (જાતિ)એન્દ્રિયક છે છતાં નિત્ય છે. એવા દષ્ટાંતથી ઍન્દ્રિયકવહેતુમાં અનેકાંતિકતા દર્શાવે ત્યારે વાદી કહે “તો પછી સામાન્યની જેમ ઘડો પણનિત્ય થાવ' આમ કહેવાથી હેતુ અને દષ્ટાંત અનિત્યતાના વિરોધી થવાથી શું શબ્દ અનિત્ય છે તેવી પ્રતિજ્ઞાનો જ ત્યાગ થઈ જશે. (૨) પ્રતિજ્ઞાનર:- હેતની અનેકાંતિકતા દર્શાવવાથી પ્રતિજ્ઞા ખંડિત થાય ત્યારે વાદી પક્ષગત અન્યધર્મની પ્રતિજ્ઞા કરે; તો પ્રતિજ્ઞાન્તરનિગ્રહસ્થાન આવે. પ્રતિવાદી ઉપરોક્ત વ્યભિચાર દર્શાવે ત્યારે વાદી કહે, એન્દ્રિયક સામાન્ય નિત્ય છે, તે બરાબર છે, પરંતુ સામાન્ય સર્વગત છે જયારે શબ્દ અસર્વગત છે અહીં ! ‘શબ્દ અનિત્ય એવી જે અગાઉ પ્રતિજ્ઞા હતી, તેના સ્થાને શબ્દ અસર્વગત છે. તેવી પ્રતિજ્ઞા થઈ. તેથી પ્રતિજ્ઞાન્તરનિગ્રહસ્થાન બનશે. આ પ્રમાણે જ બીજા નિગ્રહસ્થાનોનું સ્વરૂપ અન્યત: જાણી લેવું. આ પ્રમાણે ૧. બીજ નિગ્રહસ્થાનોનું સ્વરૂપઃ૩) પ્રતિજ્ઞા અને તેમાં પરસ્પર વિરોધ આવે તો પ્રતિજ્ઞાવિરોધ કહેવાય. જેમ કે ગુણ દ્રવ્યથી ભિન્ન છે. કેમ કે પૃથકઉપલબ્ધ થતા નથી. અહીં હેત અભિન્નતા સાધક લેવાથી પ્રતિજ્ઞાવિરોધ છે. વિરુદ્ધ આ હેત્વાભાસમાં પણ આ સંમિલિત થઇ શકે છે. (૪) પોતાની પ્રતિજ્ઞા છોડી દેવી તે પ્રતિજ્ઞાસંન્યાસ છે. જેમ કે અમે આ પ્રમાણે કઈ જ ક્યાં છે? વગેરે. (૫) હેતુ ખડિત થાય ત્યારે તેમાં વિશેષણ જોડવું તે હેત્વનર છે. જેમ કે શબ્દ અનિત્ય છે કેમકે છે ઇન્દ્રિયનો વિષય છે. અહીં ઘટવ વગેરે સામાન્યને લઈને દોષ આવે છે તેથી હેતુમાં ઉમેરે સામાન્યવાળો લેવાપૂર્વક ઇન્દ્રિયન વિષય છે. ઘટવજાતિ સામાન્ય છે પણ સામાન્યવાળી નથી. તેથી સામાન્ય (જાતિ) ને લઈને દોષ આવશે નહીં. આ રીતે ઈચ્છા મુજબ હેતમાં વિશેષણ જોડવામાં આવે તો વ્યભિચારદોષ જનેસ્તનાબૂદ થાય અને મૂળ હેતુ માર્યો જાય. કેમકે વ્યભિચાર દેખાય એટલે તે ટાળવા વિશેષણ જોડી દેવાય. તેથી મૂળહેતુમાં વિશેષણ જોડવાથી આ દોષ આવે. (૬) પ્રસ્તુતમાં જે વિષયઅંગે વાદ ચાલતો હેય, તેની સાથે સંબંધ ન રાખનાર વચન અર્થાન્તર છે. જેમ કે વાદીનાં હેતનું ખંડન થઇ શકે તેમ ન હોય, તો હેતની વ્યુત્પત્તિ અંગે વાદ કરવા બેસે. જેમ કે બહેતુ શબ્દ ક્યા ધાતુથી નિષ્પન્ન છે? વગેરે. (૭) અર્થહન શોને ઉચ્ચારવા . એ નિરર્થક છે. જેમ કે શબ્દ અનિત્ય છે. કેમ કે ક,ખ, ઘડડ છે, જેમ કે ચ, છ, જ, ઝ" ૮) એવો શબ્દપ્રયોગ કરવો કે જે ત્રણવાર કહેવા છતાં પ્રતિવાદી કે સભા સમજી ન શકે. આ અવિનાતાર્થ છે. જેમ કે જંગલના રાજાના છે આકારવાળી વસ્તુનાં ખાધેનાં શત્રુનો શત્રુ અીં છે. અર્થાત જંગલનો રાજા વાઘ. તેનો આકારવાળી વસ્તુ બિલાડી, તેને : ::: ::: : : કાવ્ય-૧૦ : જ Page #152 -------------------------------------------------------------------------- ________________ ચાકુઠજરી . ह इह तु न लिखितानि, पूर्वहेतोरेव। इत्येवं मायाशब्देनात्र छलादित्रयं सूचितम्। तदेवं परवञ्चनात्मकान्यपि छलजातिनिग्रहस्थानानि तत्त्वस्पतयोपदिशतो अक्षपादर्वैराग्यव्यावर्णनं तमसः प्रकाशात्मकत्वप्रख्यापनमिव થમિવ નોપદનીયમ્ II તિ વ્યાર્થઃ | ૨૦ || માયા શબ્દથી સૂચિત છળ-જાતિ અને નિગ્રહસ્થાન પરવેચનાત્મક છે, છતાં પણ તેઓનો તત્વ તરીકે ઉપદેશ છે દિતા અક્ષપાદઋષિના વૈરાગ્યનું વર્ણન કરવું એ અંધકારને પ્રકાશરૂપે પ્રખ્યાત કરવા જેવું છે અને ઉપહાસપાત્ર શા માટે ન બને? આ પ્રમાણે દસમાં કાવ્યનો અર્થ પૂર્ણ થયો. ખાધ (ભોજન) ઉંદર, તેનો દુશ્મન સાપ. તેનો શત્રુ મોર અહીં છે. (૯) પૂર્વાપરનાં સંબંધ વિનાનું અગડ બગડે બોલવું . અપાર્થક છે. જેમકે કલકતામાં વરસાદ પડ્યો. કોયલનેદાંત નથી. મુંબઇ મોટું શહેર છે. વગેરે. (૧૦) પ્રતિજ્ઞા-હેત-ઉદાહરણ ઉપનય અને નિર્ગમન આ પાંચ કમરહિત કહેવા એ “અપ્રાપ્તકાળ' છે. આનાથી ન પોતે સમજી શકે કે નહીં બીજા. જેમ કે જે જે ધૂમવાન શ્રેય તે અગ્નિમાન છે, જેમ કે રસોડું (ઉદાહરણ), પર્વત ધૂમાડાવાળો છે (હે) તેથી અગ્નિવાળો છે (પ્રતિજ્ઞા). પર્વત અગ્નિવાળો છે નિગમન). પર્વત અગ્નિને વ્યાપ્ય ધૂમાડાવાળો છે (ઉપનય). (૧૧) અનુમાનમાં પ્રતિજ્ઞાદિ પાંચ અવયવોમાંથી એકાદ અવયવ ન બતાવે તો ન્યૂન' છેષ છે. કેમ કે પાંચે અવયવ ભેગા મળીને જ સમાન રીતે બીજાને અનુમાનનો બોધ કરાવી શકે. (૧૨) એક હેત કે ઉદાહરણથી ચાલી શકે ત્યાં વધુ હેત કે ઉદાહરણ બતાવવા એ અધિક દોષ છે. જેમ કે પર્વત અગ્નિવાળો છે, કેમ કે ધૂમાડાવાળો છે, જેમ કે રસોડુ યજ્ઞની વેદિકા, વગેરે. (૧૩) શબ્દ કે અર્થને ફરીથી દર્શાવવા તે પુનરુક્ત છે. અનુવાદને માટે ફરી ઉચ્ચાર કરવામાં દોષ નથી. શબ્દથી પુનરુક્તિ-“શબ્દ અનિત્ય છે. શબ્દ અનિત્ય છે. અર્થથી પુનરુક્તિ-શબ્દ અનિત્ય છે. ધ્વનિ વિનાશી છે. અનુવાદકરીથી કથન. જેમ કે નિગમનમાં પ્રતિજ્ઞાનું જ ફરીથી કથન છે. તે અનુવાદ કહેવાય. પણ તે પુનરુક્તિ દોષયુક્ત નથી. (૧૪) સભા સમજી ગઈ છે અને વાદીએ પણ ત્રણવાર ઉચ્ચાર કર્યો હોય છતાં પ્રતિવાદી તેનો ફરીથી ઉચ્ચાર-અનુવાદ ન કરે, તો “અનનુભાષણ' દોષ. પોતે પ્રત્યુચ્ચાર ન કરે તો દૂષણ કોને આશ્રયીને બતાવી શકે? (૧૫) એ જ રીતે પર્ષદાને ખ્યાલ આવી ગયો હોય, અને વાદીએ ત્રણવાર ઉચ્ચાર કર્યો છે, છતાં પ્રતિવાદી સમજી ન શકે તે “અજ્ઞાન’ ષ. (૧૬) વાદીનાં પક્ષને સમજી જવા છતાં અને પ્રત્યુચ્ચાર કર્યો હોવા છતાં, જવાબ ન સૂઝે તે “અપ્રતિભા ધષ. (૧૭) પોતાના પક્ષને સિદ્ધ કરવો અશક્યપ્રાય: લાગે ત્યારે બીજા આવશ્યક કાર્યનાં બહના હેઠળ વાદનો ઉચ્છેદ કરવો તે વિક્ષેપ છે. જેમ કે “અત્યંત તૃષાથી મારું ગળું સૂકાઈ રહ્યું છે વગેરે જવાબ દેવા. (૧૮) સ્વ૫ક્ષમાં દર્શાવેલા ઘોષનો ઉદ્ધાર કર્યા વિના જ તે દોષ પરપક્ષમાં દર્શાવવા એ મતાનુડા નિગ્રહસ્થાન છે. વાદી કહે “તમે ચોર છો, કેમ કે પુરૂષ છે. જેમ કે કોઇક પ્રસિદ્ધ ચોર' ત્યારે પ્રતિવાદી આ કથનને ખંડિત કર્યા વિના જ કહે “તો તમે પણ ચોર છો, કેમ કે પુરૂષ છે. આમ કહેવાથી પોતે તો ચોર છે તેમ સ્વીકાર થઇ જગયો. આ “માનુજ્ઞા કહેવાય. (૧૯) ઉપરોક્ત દોષ કેહત્વાભાસાદિના કારણે વાદી નિગ્રહયોગ્ય હેવા છતાં તેનોનિગ્રહન કરે તો, “પર્યયોજયઉપેક્ષા નામનું નિગ્રહસ્થાન પ્રાપ્ત થાય. નિગ્રહની ઉપપત્તિ દર્શાવવા દ્વારા અવશ્ય દર્શાવવું કે “આ નિગ્રહસ્થાનથી તમારો નિગ્રહ) થાય છે. આ પર્યનુયોજય કહેવાય. આમાં ઉપેક્ષા કરનાર પોતે આ નિગ્રહસ્થાનથી નિગૃહીત થાય છે. (૨૦) નિગ્રહસ્થાન ન હેય ત્યાં નિગ્રહસ્થાનનો આક્ષેપ કરવો, તે નિરનુયોજયાનુયોગ નિગ્રહસ્થાન. સહેતુ વગેરેથી અનિવૃા હોય છતાં જ આ ઘેષથી તમારો નિગ્રહ થાય છે." તેમ કહેવામાં અદુષ્ટમાં દોષનો ઉદ્દભવ કરવાથી આ નિગ્રહસ્થાન આવે. (૨૧) સ્વીકૃતસિદ્ધાન્સથી વિરુદ્ધ કથન અથવા જેમ તેમ અનિયમિતરૂપે કથન “અપસિલાન' છે. જેમ કે સતનો ઉત્પાદ છે. :કેનાલ નથી, એમ સ્વીકારી આત્માનાં નાશનું પ્રતિપાદન કરવું. (૨૨) અસિદ્ધ, વિરુદ્ધ, અનેકાંતિક, કાલાત્યયાદિષ્ટ અને : પ્રકરણસમ આ પાંચ હેત્વાભાસ છે. પ્રકરણસમસપ્રતિપક્ષ. કાલાત્યયાપબ્દિ=બાધ. -------- નિગ્રહસ્થાનો gિer:::::/i211 :::::::::::::::::: Page #153 -------------------------------------------------------------------------- ________________ * જ કાન ના વરદ હસ Hડા ગાતાજઘર કરી ? अधुना मीमांसकभेदाभिमतं वेदविहितहिंसाया धर्महेतुत्वमुपपत्तिपुरःसरं निरस्यन्नाह - न धर्महेतुर्विहितापि हिंसा नोत्सृष्टमन्यार्थमपोद्यते च । स्वपुत्रघाताद् नृपतित्वलिप्सा सब्रह्मचारि स्फुरितं परेषाम् ॥११॥ इह खल्वर्चिागप्रतिपक्षधूममार्गाश्रिता जैमिनीया इत्थमाचक्षते । या हिंसा गााद् व्यसनितया वा क्रियते - सैवाधर्मानुबन्धहेतुः, प्रमादसंपादितत्वात् शौनिकलुब्धकादीनामिव । वेदविहिता तु हिंसा, प्रत्युत धर्महेतुः, देवतातिथिपितृणां प्रीतिसंपादकत्वात्, तथाविधपूजोपचारवत् । न च तत्प्रीतिसंपादकत्वमसिद्धम्। कारोरोप्रभृतियज्ञानां स्वसाध्ये । वृष्ट्यादिफले यः खल्वव्यभिचारः, स तत्प्रीणितदेवताविशेषानुग्रहहेतुकः । एवं त्रिपुरार्णववर्णितच्छगलजाङ्गलहोमात् ।। વેદવિહિત હિંસાની ધમહતુતાનું નિરાકરણ હિ વિ મીમાંસકોના એક ભેદને માન્ય વેદવિહિત હિંસા ધર્મરૂપ નથી, તે સયુનિક સિદ્ધ કરતાં કહે છે કાવાર્થ:- વિહિત = વેદવિહિત પણ હિંસા ધર્મ માટે હેતુ બની ન શકે. કેમ કે હિંસા ધર્મનો હેતુ નથી તેવા ઉત્સર્ગવચનને વિરોધ આવે છે. વળી સમાનાર્થક સમાન ઉદ્દેશવાળો અપવાદ જ ઉત્સર્ગને બાધ કરે. વેદવિહિતહિંસા અન્યાર્થક = અન્ય ઉદ્દેશવાળી લેવાથી ઉત્સર્ગને બાધિત ન કરી શકે. તેથી તેઓની આવી કલ્પનાઓ પોતાના પુત્રને મારી રાજા થવાની ઇચ્છા જેવી છે.' મીમાંસકમતે વેદવિહિહિંસા ધર્મરૂપ મીમાંસકોના બે ભેદ છે. (૧) અર્ચિમાર્ગી, (૨) ધૂમમાર્ગી. અહીં અર્ચિમાર્ગના પ્રતિપક્ષ એવા ધૂમમાર્ગને માનનાર મીમાંસકોના મતની ચર્ચા છે. આ મતના આદ્યપ્રણેતા જૈમિનિ ઋષિ હતા. તેથી આ મત અને આ મતના અનુયાયીઓ જૈમિનીય અને પૂર્વમીમાંસકતરીકે ઓળખાય છે. તેઓનો મત છેકે,ગૃદ્ધિ = (આસક્તિ) થી કે વ્યસનથી જે હિંસા કરાય છે, તે જ હિંસા અધર્મના અનુબન્ધમાં હેતુ છે. કેમ કે પ્રમાદનિત છે. જેમ કે કસાઈ કેશિકારી એ કરેલી હિંસા. વેદમાંવિહિત કરેલી હિંસા ધર્મમાં હેતુ છે. (પ્રતિજ્ઞા)કેમ કે દેવતા, અતિથિ અને પિતરો (પૂર્વજો)ને પ્રીતિસંપાદક છે. (હે)જેમ કે તેવા પ્રકારનો પૂજાનો ઉપચાર. (દષ્ટાંત)ભાવ:જેમ દેવતાવગેરેની પૂજા દેવતાવગેરેને પ્રસન્ન કરે છે, તેમ વેદવિહિતહિંસા પણ દેવતાવગેરેને પ્રસન્ન કરે છે. તથા દેવતાવગેરેની પ્રસન્નતાથી ધર્મ પ્રાપ્ત થાય છે. તેથી વેદવિહિતહિંસા દેવતાવગેરેની પ્રસન્નતાને દ્વાર (=વ્યાપાર ) બનાવીને ધર્મનો હેતુ બને છે. ઉપરોક્ત અનુમાનમાં દર્શાવેલો “તેઓને (દેવતાવગેરેને) પ્રીતિસંપાદક છે.” –એવો હેતુ અસિદ્ધ નથી. કેમ કે કારીરી (વરસાદમાટેનો યજ્ઞ)વગેરે યજ્ઞોનાં સ્વસાધ્ય વૃષ્ટિવગેરે ફળો આવ્યભિચારીરૂપે દેખાય છે. અહીં ફળસિદ્ધિમાં તે યજ્ઞથી પ્રસન્ન થયેલાં દેવતાવિશેષનો અનુગ્રહ જ હેતુ છે. એ જ પ્રમાણે ‘ત્રિપુરાવ' ગ્રંથમાં “બકરાં અને હરણનાં હેમથી પરરાષ્ટ્ર વશમાં આવે છે” એવું આ વર્ણન છે. આ ફળ પણ તે તે મથી ખુશ થયેલા દેવતાથી જ સંપાદિત થાય છે. તે જ રીતે મધુપર્ક (દહિ, ધી, १. अग्निोतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् । तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥ इत्यचिर्गिः । अयमेवोत्तरमार्ग इत्यभिधीयते। भगवद्गीता । ८-२४॥ २. धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् । तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ही | ॥ इति धूममार्गः । अयमेव दक्षिणमार्ग इत्यप्यभिधीयते । भगवद्गीता । ८-२५ ।। ३. कं जलमृच्छतीति कारो जलदस्तमीरयति प्रेरयतीति | कारीरी । ४ मन्त्रशास्त्रविषयक निबन्धः । કાવ્ય-૧૧... ** * % :::::: 122) Page #154 -------------------------------------------------------------------------- ________________ :::: :::::: : --::: ચીઝ હાથી ના સ્થાપંચીકરણ [િ . परराष्ट्रवशोकृतिरपि तदनुकूलितदैवतप्रसादसंपाद्या। अतिथिप्रोतिस्तु मधुपर्कसंस्कारादिसमास्वादजा प्रत्यक्षोपलक्ष्यैव। पितॄणामपिं तत्तदुपयाचितश्राद्धादिविधानेन प्रोणितात्मनां स्वसन्तानवृद्धिविधानं साक्षादेव वोक्ष्यते। आगमश्चात्र प्रमाणम्।। स च देवप्रोत्यर्थमश्वमेधगोमेधनरमेधादिविधानाभिधायकः प्रतीत एव । अनिधिविषयस्तु-“महोक्षं वा महाजं वा न श्रोत्रियायोपकल्पयेत्।” इत्यादिः। पितृप्रोत्यर्थस्तु-> "द्वौ मासौ मत्स्यमांसेन त्रीन् मासान् हारिणेन तु। औरUणाथ ચતુર: શકુનેહ પડ્ઝ તુ" ' રૂારિ I एवं पराभिप्रायं हृदि संप्रधाचार्यः प्रतिविधत्ते -> न धर्मेत्यादि । 11 पि =वेदप्रतिपादितापि । आस्तां तावदविहिता हिंसा-प्राणिप्राणव्यपरोपणस्पा । न धर्महेतुः - न धर्मानव धनिबन्धनम् । यतोऽत्र प्रकट एव स्ववचनविरोधः । तथाहि । 'हिंसा चेद, धर्महेतुः कथम्', 'धर्महेतुश्चेद हिंसा कथम् ।' “श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा ।। चैवावधार्यताम्" इत्यादिः। न हि भवति माता च, वन्ध्या चेति। हिंसा कारणं, धर्मस्तु तत्कार्यमिति पराभिप्रायः। न चायं निरपायः। यतो यद् यस्यान्वयव्यतिरेकावनुविधत्ते तत् तस्य कार्यम, यथा मृत्पिण्डादेघंटादिः । न च धर्मों हिंसात एव भवतीति प्रातोतिकम् तपोविधानदानध्यानादीनां तदकारणत्वप्रसङ्गात् ।। પાણી, મધ અને શર્કરાથી બનેલી વસ્તુ)ના આસ્વાદથી અતિથિનું ચિત્ત પ્રસન્ન થાય છે, તે પ્રત્યક્ષ સિદ્ધ છે. તેમજ પૂર્વજો પણ તેઓના ઉચિત શ્રાદ્ધાદિથી પ્રસન્ન થાય છે. અને પોતાના સંતાનની વૃદ્ધિ = આબાદી કરતા દેખાય જ છે. આ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધિ કરી. આગમપ્રમાણ પણ આ વિષયમાં મૌજૂદ છે. આગમમાં દેવને ખુશ કરવા અશ્વમેધ, ગોમેધ, નવમેધ વગેરે યજ્ઞોનું વિધાન કરેલ જ છે. અતિથિનાં વિષયમાં કહ્યું છે કે, અભ્યાગત શ્રોત્રિય (વેદપાઠી) બ્રાહ્મણને મોટો બળદ કે મોટો બકરો અર્પણ કરવો જોઈએ.” પૂર્વજોને ખુશ કરવામાટે આવું વિધાન છે કે, “પિતરોને માછલીના માંસથી બે મહિના સુધી, હરણનાં માંસથી ત્રણ મહિના સુધી, ઘેટાનાં માંસથી ચાર મહિના સુધી, અને પક્ષીનાં માંસથી પાંચ મહિના સુધી તૃપ્તિ થાય છે વગેરે. હિંસામાં અધર્મ-ઉત્તરપક્ષ આવા પ્રકારનાં બીજાઓનાં અભિપ્રાયને કૃદયસ્થ કરીને આચાર્ય પ્રત્યુત્તર આપે છે. વેદમાં અવિહિત હિંસા તો પાપરૂપ છે જ. પરંતુ વેદમાં વિહિત કરાયેલી હિંસા પણ પાપરૂપ છે અને ધર્મના અનુબન્ધમાં હેતુ નથી. પ્રાણીઓનાં પ્રાણોનું વ્યાપાદન ( નાશ કરવો)એ હિંસા છે. આ હિંસાને ધર્મરૂપ માનવામાં સ્વવચનવિરોધદોષ છે. પરવાદીના જ વચનો છે કે -> જો હિંસા છે તો ધર્મ શી રીતે? જો ધર્મ છે તો હિંસા શી રીતે?" અર્થાત, હિંસા ધર્મનું સ્વરૂપ ન બની શકે. તેમ જ ધર્મ હિંસામય બની ન શકે. તેમજ “ધર્મનું સર્વસ્વ સાંભળવું જોઈએ અને સાંભળીને અવધારણ કરવું જોઈએ."(અને પોતાને પ્રતિકૂળ કાર્ય બીજાઓ પતિ કરવા ન જોઇએ.)માતા વધ્યા ય એવું બની શકતું નથી. તેમ હિંસા ધર્મરૂપ ન બની શકે (કેમકે હિંસામાં નિર્દયતા, અમૈત્રી અને ક્રૂરતા છે જ્યારે ધર્મ દયારૂપ, મૈત્રી રૂપ અને કોમળતામય છે.) તેથી ‘હિંસા એ કારણ છે અને ધર્મ તેનું કાર્ય છે.' એવો મીમાંસકનો આશય નિર્દોષ નથી. કેમ કે, જે જેનાં અવયવ્યતિરેકને અનુસરે છે તેનું કાર્ય છે. અર્થાત જેની હાજરીમાં જે ધ્યેય અને જેના અભાવમાં જે ન ય તે તેનું કાર્ય છે. જેમ કે ઘડો મુસ્પિડના (કમાટીનો પિંડ) અવયવ્યતિરેકને અનુસરે છે. કેમ કે મૂર્લિંડની હાજરીમાં જ ઘડે છે અને મુસ્પિડના અભાવમાં ઘડે ન છેહેય. તેથી ઘમૃતિંડનું કાર્ય છે, તેમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે ધર્મ હિંસાથી ઉત્પન્ન થાય છે એ પ્રતીતિસિદ્ધ રર . પ નિરતો fav: શ્રોત્રિયી નામ ધવત્ II ૨. યાજ્ઞવચમૃત બચીરાધ્યાયઃ ૧૦૧ / ૩, મનુસ્મૃતિઃ ૩- ૨૬૮ | ૪. આત્મનઃ इस प्रतिकृलानि परेषां न समाचरेत्। इत्युत्तरार्द्धः । चाणक्यराजनीतिशास्त्र १-७ । ૪ 123; અર્જ.. હિંસામાં અધર્મ– ઉત્તરપલ Page #155 -------------------------------------------------------------------------- ________________ ચાçાઠમંજરી अथ न वयं सामान्येन हिंसां धर्महेतुं ब्रूमः, किन्तु विशिष्टामेव । विशिष्टा च सैव या वेदविहिता इति चेत् ? ननु तस्या धर्महेतुत्वं किं वध्यजीवानां मरणाभावेन, मरणेऽपि तेषामार्तध्यानाभावात् सुगतिलाभेन वा ? नाद्यः । ईस पक्षः। प्राणत्यागस्य तेषां साक्षादवेक्ष्यमाणत्वात्। न द्वितीयः। परचेतोवृत्तीनां दुर्लक्षतयाऽऽर्तध्यानाभावस्य वाङ्मात्रत्वात्।। प्रत्युत हा कष्टमस्ति न कोऽपि कारुणिकः शरणम्, इति स्वभाषया विरसमारसत्सु तेषु वदनदैन्यनयनतरल लिङ्गानां दर्शनाद् दुर्ध्यानस्य स्पष्टमेव निष्टङ्क्यमानत्वात् ॥ ___ अथेत्थमाचक्षीथाः यथा अय:पिण्डो गुस्तया मज्जनात्मकोऽपि तनुतरपत्रादिकरणेन संस्कृतः सन् जलोपरि प्लवते, यथा च मारणात्मकमपि विषं मन्त्रादिसंस्कारविशिष्टं सद्गुणाय जायते, यथा वा दहनस्वभावोऽप्यग्निः | सत्यादिप्रभावप्रतिहतशक्तिः सन् न हि प्रदहति। एवं मन्त्रादिविधिसंस्काराद् न खलु वेदविहिता हिंसा दोषपोषाय। न च तस्याः कुत्सितत्वं शङ्कनीयम्। तत्कारिणां याज्ञिकानां लोके पूज्यत्वदर्शनादिति। तदेतद् न दक्षाणां क्षमते | નથી. હિંસાના અભાવમાં ધર્મદેખાય જ છે. આ વ્યતિરેકવ્યભિચાર છે. તેમજ કસાઇ વગેરેથી થતી હિંસામાં ધર્મ દેખાતો નથી. આ અવયવ્યભિચાર છે. તેથી ધર્મ હિંસાનું કાર્ય છે તેમ માની શકાય નહિ.) છતાં પણ જો ધર્મને હિંસાજન્ય જ માનશો, તો તપ, ધન, ધ્યાન વગેરે ધર્મના કારણ ન બની શકે. કેમ કે તેઓ હિંસાસ્વરૂપ નથી. યજ્ઞમાં હિંસ્યજીવો દુર્ગાનયુક્ત પૂર્વપક્ષ:- અમે હિંસાને સામાન્યથી ધર્મત તરીકે કહેતા નથી. માત્રવિશિષ્ટહિંસાને જ ધર્મોત માનીએ છીએ. અને વેદમાં પ્રતિપાદિત હિંસા જ વિશિષ્ટહિંસા છે. તેથી આ વિશિષ્ટહિંસા ધર્મનું પ્રસાધન છે. તેમ માનવામાં દોષ નથી. ઉત્તરપક્ષ:- વેદવિહિતહિંસા ધર્મહે શા માટે છે? શું એ હિંસાથી વધ્યજીવોનું મરણ થતું નથી માટે? કે, મરણ થવા છતાં તે જીવોને આર્તધ્યાન થતું ન લેવાથી તેઓની સદ્ગતિ થાય છે માટે? પ્રથમ પક્ષ તો દુર્વાહ્ય છે, કેમ કે યજ્ઞમાં માતા તે જીવોનું મરણ સાક્ષાત ઉપલબ્ધ થાય છે. બીજો પક્ષ પણ અસ્વીકાર્ય છે. કારણ કે, આર્તધ્યાન ચિત્તનો વિષય છે અને બીજાનાં ચિત્તના પરિણામને અવિશિષ્ટજ્ઞાનીઓ જાણી શકતા નથી. તેથી તે માતા જીવોને આર્તધ્યાનનો અભાવ છે એમ કહેવું તે વચન લીલામાત્ર છે. વાસ્તવિક નથી. ઊલ્ટે પોતાની ભાષામાં “હા! કષ્ટ છે! અહીં કોઈ અમારું શરણ થાય તેવો કરુણાવંત નથી. ઈત્યાદિ Æયને પિગળાવી નાખતાં વિલાપ કરતા જ તેઓ દેખાય છે. વળી તે વખતે તેઓનું મુખ દીન બનતું તથા આંખો ભયથી કાયર બનેલી દેખાય છે. આ બધા આર્તધ્યાનનાં લિંગ છે. તેથી તેઓને દુર્બાન છે તે સ્પષ્ટ રીતે સમજાય છે. આમ આર્તધ્યાનથી યુક્ત લેવાથી તેઓ સ્વર્ગમાં જ જાય છે. એમ પણ કહેવું અસંગત કરે છે. કેમ કે દુર્ગાનથી મરનારની દુર્ગતિ થાય તે સર્વસંમત છે. મત્રાદિવિધિયુક્ત હિંસા અષ્ટ -પૂર્વપલ પૂર્વપક્ષ:- લોખંડનો ગોળો ભારે લેવાથી પાણીમાં ડૂબી જવાનાં સ્વભાવવાળો છે. પણ હલકા પતરારૂપે છે બનાવવારૂપ સંસ્કાર જો એ ગોળાપર કરવામાં આવે, તો તે પાણીમાં તરે છે. તથા મારવાનાં સ્વભાવવાળું વિષ gિ પર પણ મત્રાદિસંસ્કાર કરવાથી પુષ્ટાદિગુણ માટે બને છે. તથા બાળવાનાં સ્વભાવવાળો અગ્નિ સતીસ્ત્રીજી વગેરેનાં પ્રભાવથી નષ્ટશક્તિવાળો થાય છે. અને બાળનારો થતો નથી. આજ પ્રમાણે હિંસા દોષરૂ૫ (=અધર્મ છે સ્વરૂપવાળી)ોવાછતાં વેદવિહિત હિંસામત્રાદિસંસ્કારથી સંસ્કારિત થયેલી છે. તેથી દોષરૂપકે દોષપોષકનથી. ફી કરી પરંતુ ધર્મરૂપ ગુણને માટે જ બને છે. વળી આ હિંસા નિંદનીય છે' એવી શંકા પણ ન કરવી. કેમ કે આવી છું કાવ્ય- ૧૧. Page #156 -------------------------------------------------------------------------- ________________ સ્યા મંજરી क्षोदम् । वैधर्म्येण दृष्टान्तानामसाधकतमत्वात् । अयःपिण्डादयो हि पत्रादिभावान्तरापन्नाः सन्तः सलिलतरणादिक्रियासमर्थाः । न च वैदिकमन्त्रसंस्कारविधिनापि विशस्यमानानां पशूनां काचिद् वेदनानुत्पादादिरूपा भावान्तरापत्तिः प्रतीयते । अथ तेषां वधानन्तरं देवत्वापत्तिर्भावान्तरमस्त्येवेति चेत् ? किमत्र प्रमाणम् ? न तावत् प्रत्यक्षम् | M सम्बद्धवर्तमानार्थग्राहकत्वात् । “सम्बद्धं वर्तमानं च गृह्यते चक्षुरादिना ।" इति वचनात् । नाप्यनुमानम् । तत्प्रतिबद्धलिङ्गानुपलब्धेः । नाप्यागमः । तस्याद्यापि विवादास्पदत्वात् । अर्थापत्त्युपमानयोस्त्वनुमानान्तर्गततया तदूषणेनैव गतार्थत्वम् ॥ अथ भवतामपि जिनायतनादिविधाने परिणामविशेषात् पृथिव्यादिजन्तुजातघातनमपि यथा पुण्याय कल्प्यते इति कल्पना, तथाऽस्माकमपि किं नेष्यते ? वेदोक्तविधिविधानरूपस्य परिणामविशेषस्य निर्विकल्पं तत्रापि भावात् । नैवम् । परिणामविशेषोऽपि स एव शुभफलो, यत्रानन्योपायत्वेन यतनयाऽपकृष्टप्रतनुचैतन्यानां पृथिव्यादिजीवानां હિંસા કરનારા યાજ્ઞિકગોરો લોકોમાં પૂજનીય તરીકે જ દેખાય છે. જો હિંસા નિંદનીય હોય, તો હિંસાકરનાર પણ નિંદનીય જ બનવો જોઇએ જેમ કે શિકારી. વેદવિહિત હિંસા કરનાર યાજ્ઞિક નિંદનીય દેખાતો નથી. તેથી વેદવિહિત હિંસા પણ નિંદનીય નથી તેમ સિદ્ધ થાય છે. વૈદિકમંત્રથી સંસ્કૃત હિંસા પણ દુષ્ટ–ઉત્તરપક્ષ આ પ્રતિપાદન દક્ષપુરુષોની પરીક્ષા માટે સમર્થ નથી. કેમ કે દૃષ્ટાંતો દાáન્તિકસાથે સાધર્મ ધરાવતા નથી, પરંતુ વૈધર્મ ધરાવે છે. લોખંડના ગોળા વગેરે, પતરા વગેરે ભાવાન્તરને પામ્યા પછી જ ‘પાણીમાં તરવું' વગેરે ક્રિયા કરવામાં સમર્થ બને છે. વૈદિકમન્ત્રસંસ્કારવિધિદ્વારા ણાતાં પશુઓને વેદના ન થવી વગેરેરૂપ ભાવાન્તર દેખાતો નથી. અર્થાત્ વેદવિદિત હિંસા મન્ત્રાદિસંસ્કારપૂર્વક હોવા છતાં, વેદના ઉત્પન્ન કરવી' આદિરૂપ પોતાનાં સ્વરૂપને છોડતી નથી. તેથી ત્યાં ભાવાન્તરની પ્રાપ્તિ ન હોવાથી તે હિંસા ધર્મમય ન બને. પૂર્વપક્ષ :- તત્કાલ વેદના હોવા છતાં વધુ પછી તરત જ તેઓ દેવપણાને પામે છે. આજ ભાવાન્તર છે. (કેમ કે બીજાનું અહિત થવું એ અધર્મનું સ્વરૂપ છે. અહીં બીજાનું હિત થાય છે. તેથી અધર્મસ્વરૂપ હિંસા પણ ધર્મસ્વરૂપ ભાવાન્તરને પામશે જ.) ઉત્તરપક્ષ :- પશુઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેમાં પ્રમાણ શું ? પ્રત્યક્ષપ્રમાણથી તો તે ગ્રાહ્ય નથી, કેમ કે સ્વર્ગની પ્રાપ્તિ પ્રત્યક્ષનો વિષય નથી, કેમ કે ચક્ષુઆદિને સમ્બદ્ધ વર્તમાનકાલીન વસ્તુને જ પ્રત્યક્ષજ્ઞાન વિષય બનાવે છે. કહ્યું પણ છે કે, ચક્ષુ વગેરેને સમ્બદ્ધ એવા વર્તમાનપદાર્થો પ્રત્યક્ષગ્રાહ્ય છે.’ તથા આ સ્વર્ગપ્રાપ્તિ અનુમાનગ્રાહ્ય પણ નથી. કેમ કે વધ પછી તરત દેવત્વની પ્રાપ્તિરૂપ સાધ્યનો સાધક કોઇ અવિનાભાવી હેતુ ઉપલબ્ધ થતો નથી. આગમ પણ પ્રમાણતરીકે ઉપલબ્ધ નથી. કેમ કે કયુ આગમ પ્રમાણ તરીકે ગ્રાહ્ય છે તે હજી વિવાદાસ્પદ છે. અર્થાપત્તિ અને ઉપમાન તો અનુમાનમાં જ સમાવિષ્ટ છે. તેથી અનુમાનની જેમ તે બેથી પણ દેવત્વની પ્રાપ્તિ સિદ્ધ થતી નથી. આમ વેદોક્ત હિંસાથી હેમાતા પશુઓની સદ્ગતિ અસિદ્ધ છે. તેથી આ હિંસા ધર્મના હેતુ તરીકે પણ અસિદ્ધ છે. ૨. મીમાંસાશ્તોળવાર્તિ ૪-૮૪ વૈદિકમંત્રથી સંસ્કૃત હિંસા પણ દુષ્ટ 3125 Page #157 -------------------------------------------------------------------------- ________________ હિરાદ 98 viha - હ. ધ્યાકુષ્ઠમંજરી -. - - - JE वधेऽपि स्वल्पपुण्यव्ययेनापरिमितसुकृतसंप्राप्तिः, न पुनरितरः। भवत्पक्षे तुसत्स्वपि तत्तत्श्रुतिस्मृतिपुराणेतिहासप्रतिपादितेषु यमनियमादिषु स्वर्गावाप्त्युपायेषु तांस्तान् देवानुद्दिश्यप्रतिप्रतीकं कर्तनकदर्थनया कान्दिशोकान् कृपणपञ्चेन्द्रियान् शौनिकाधिकं मारयातां कृत्स्नसुकृतव्ययेन दुर्गतिमेवानुकूलयतां दुर्लभः शुभपरिणामविशेषः । एवं च यं कञ्चन पदार्थं किञ्चित्साधर्म्यद्वारेणैव दृष्टान्तीकुर्वतां भवतामतिप्रसङ्गः सङ्गच्छते ॥ __न च जिनायतनविधापनादौ पृथिव्यादिजोववधेऽपि न गुणः । तथाहि तद्दर्शनाद् गुणानुरागितया भव्यानां बोधिलाभः, - पूजातिशयविलोकनादिना च मनःप्रसादः, ततः समाधिः, ततश्च क्रमेण निःश्रेयसप्राप्तिरिति । तथा च भगवान् पञ्चलिङ्गोकार:- 'पुढवाइयाण जइवि हु होइ विणासो जिणालयाहिन्तो । तव्विसया वि सुदिद्विस्स णियमओ अत्थि अणुकंपा ॥ १ ॥ एयाहिंतो बुद्धा विरया रक्खन्ति जेण पुढवाई । इत्तो निव्वाणगया अबाहिया आभवमिमाणं ॥२॥ रोगिसिरावेहो इव सुविज्जकिरिया व सुप्पउत्ताओ । परिणामसुंदरच्चिय चिट्ठा से बाहजोगे वि ॥३॥ इति। જિનાયતન અંગેની હિંસા શુભ પૂર્વપક્ષ :- તમે પણ જિનાલય વગેરે બનાવવાનું વિધાન માન્ય રાખો છો. અને તેમાં કારણ આપો છો છુ કે, જિનભવનવગેરેમાં પૃથિવી વગેરે જીવોની હિંસા થતી હેવા છતાં, પરિણામ = ભાવવિશેષદ્વારા પુણ્યબંધ થાય છે છે. આમ જિનાલય બનાવવા વગેરેમાં હિંસા પુણ્ય માટે થતી લેવાથી પ્ય છે. તે જ પ્રમાણે અમારા આગમમાં છે બતાવેલી હિંસા પણ ભાવવિશેષ દ્વારા પુણ્ય માટે પ્ય છે તેમ કલ્પના શા માટે થાય? કારણ કે ત્યાં પણ ૬ વિક્તવિધિના વિધાનરૂપ પરિણામવિશેષ હાજર છે. ઉત્તરપલ :- જિનાયતનાદિકાર્યમાં જે જીવહિંસા થાય છે, (૧)ને પ્રાય: અત્યંત અસ્પષ્ટ ચેતનાવાળા પૃથ્વી વગેરે એકેન્દ્રિયજીવોની જ થાય છે. (૨)વળી ત્યાં ઓછામાં ઓછી હિંસા થાય તે માટે સંપૂર્ણ યતના હોય છે. (૩)વળી સર્વથા અહિંસક ઉપાયાન્તરનો અભાવ હેવાથી જ એટલી હિંસા સેવવી પડે છે. આ ત્રણ તના કારણે ત્યાં અલ્પપુણ્યનો વ્યય છે અને અપરિમિત કૃતની પ્રાપ્તિ છે. તેથી એ પરિણામવિશેષ શુભફળનો દાતા છે. જે પરિણામવિશેષ આવા પ્રકારનો નથી, તે પરિણામ વિશેષરૂપ હેવા છતાં શુભફળ દેનાર બની ન શકે. તમારા પક્ષે તો, તે-તે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ વગેરેમાં ઠેર ઠેર સ્વર્ગપ્રાપ્તિનાં બીજા ઉપાયો બતાવેલા છે. છતાં તે બધાની ઉપેક્ષા કરી તે-તે દેવોને ઉદ્દેશીને દરેક મૂર્તિ આગળ પંચેન્દ્રિયજીવોની હિંસા કરો છો. વળી તેમાં ઓછામાં ઓછા જીવની હિંસા થાય તેવો પ્રયત્ન કરવારૂપ યતના પણ નથી. વળી જે જીવોને હણો છો, તે સ્પષ્ટ ચૈતન્યવાળા પંચેન્દ્રિયજીવો, કપાવાની કદર્થનાને સ્પષ્ટ રીતે અનુભવે છે. અને કઈ દિશામાં ભાગી જાઉ એવી ઇચ્છાથી ચારે બાજુ જોતાં ય છે. આવા રાકડાં જીવોને કસાઈ કરતાં પણ દુર રીતે મારનારા તમે સમગ્રસુકૃતના ભોગે દુર્ગતિને જ ઉત્પન્ન કરી રહ્યા છો. તેથી તમને શુભપરિણામ અત્યંત દુર્લભ છે. આમ લેવાથી જ-તે પદાર્થને કોઈક સાધર્મમાત્રથી દષ્ટાંત તરીકે ઘટાવવામાં તમને અતિપ્રસંગ આવશે. (જેમ કે સાઈની હિસા પણ ધર્મહેતુ છે કેમ કે કુટુંબના ભરણપોષણરૂપ પરિણામવિશેષથી જનિત છે. જેમ કે વેદવિહિત હિંસા.') १. प्रतीके प्रतीके प्रतिप्रतीकं प्रतिमूर्ति इत्यर्थः । २. यः कांदिशं यामीत्याह स कान्दिशोकः ॥ ३. सम्यग्दर्शनज्ञानचारित्रपरिणामेन भविष्यतीति भव्यः । ४. बोधनं बोधिः सम्यक्त्वं प्रेत्यजिनधर्मावाप्तिर्वा । ५. सम्यग्दर्शनादिका मोक्षपद्धतिः। ६. छाया-पृथिव्यादीनां यद्यपि भवत्येव विनाशो जिनालयादिभ्यः । तद्विषयापि सुदृष्टेनियमतोऽस्त्यनुकम्पा || एताभ्यो बुद्धा विरता रक्षन्ति येन पृथिव्यादीन । अतो निर्वाणगता अबाधिता आभवमेषाम् ।। रोगिशिरावेध इव सुवैद्यक्रिया इव सुप्रयुक्ता तु। परिणामसुन्दरैव चेष्टा सा बाधायोगेऽपि || ધ૮-૧૨-૬ ૦ || ::::::: :: 126) 8 . કાવ્ય-૧૧ ::::::::::::::: Page #158 -------------------------------------------------------------------------- ________________ નિરી://es.1-. ચાર્મરી કક્ષાર . 1:- દાદી દાદા: __ वैदिकवधविधाने तु न कञ्चित्पुण्यार्जनानुगुणं गुणं पश्यामः । अथ विप्रेभ्यः पुरोडाशादिप्रदानेन पुण्यानुबन्धी । से गुणोऽस्त्येव इति चेत् ? न । पवित्रसुवर्णादिप्रदानमात्रेणैव पुण्योपार्जनसम्भवात् । कृपणपशुगणव्यपरोपणसमुत्थं ही मांसदानं केवलं निघृणत्वमेव व्यनक्ति । अथ न प्रदानमात्रं पशुवधक्रियायाः फलं, किन्तु भूत्यादिकमपि। यदाह । श्रुतिः - "श्वेतं वायव्यमजमालभेत भूतिकामः" इत्यादि। एतदपि व्यभिचारपिशाचग्रस्तत्वादप्रमाणमेव । भूतेश्चौपयिकान्तरैरपि साध्यत्वात् । अथ तत्र सत्रे हन्यमानानां छागादीनां प्रेत्यसद्गतिप्राप्तिस्पोऽस्त्येवोपकार इति चेत् ? वाङ्मात्रमेतत् प्रमाणाभावात् । न हि ते निहताः पशवः सद्गतिलाभमुदितमनसः कस्मैचिदागत्य तथाभूतमात्मानं कथयन्ति । अथास्त्यागमाख्यं प्रमाणम् । यथा – “औषध्यः पशवो वृक्षास्तिर्यञ्चः पक्षिणस्तथा। यज्ञार्थं निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छ्रितं पुनः "॥ इत्यादि । नैवम् । तस्य पौरुषेयापौरुषेयविकल्पाभ्यां निराकरिष्यमाणत्वात् ॥ न च श्रौतेन । विधिना पशुविशसनविधायिनां स्वर्गावाप्तिरुपकार इति वाच्यम् । यदि हि हिंसयाऽपि स्वर्गप्राप्तिः स्यात्, तर्हि बाढं पिहिता नरकपुरप्रतोल्यः । शौनिकादीनामपि स्वर्गप्राप्तिप्रसङ्गात्। तथा च पठन्ति परमापा:- “यूपं छित्त्वा । पशून् हत्वा कृत्वा धिरकर्दमम् । यद्येवं गम्यते स्वर्गे नरके केन गम्यते" ॥ 'જિનાલય બનાવવાનાં લાભો શંકા :- જિનાલય બનાવવામાં પૃથિવી વગેરે જીવોની હિંસા થાય છે. પણ ગુણ કશો દેખાતો નથી. સમાધાન :- જિનભવનનાં નિર્માણથી અનેક લાભો છે જ. ૧. આ મંદિરમાં જિનપ્રતિમાના દર્શનથી ગુણાનુરાગી ભવ્યોને બોધિ (સમ્યકત્વ)નો લાભ થાય છે. કેમ કે પ્રભુ અનંતગુણનાં રાશિ છે. તેઓ પ્રત્યેનો અભાવ બોધિબીજરૂપ બને છે. ૨. તથા ભગવાનની પુષ્પાદિથી વિશિષ્ટપૂજા વગેરે૩૫ પૂજાતિશયને જોવાથી મનપ્રસાદ થાય છે. અર્થાત મન વિકલ્પ–સંકલ્પથી રહિત બને છે અને શુભઅધ્યવસાયોથી મઘમઘાયમાન બને છે. ૩. મનના આ પ્રસાદથી સમાધિ = સમ્યગદર્શનાદિ ત્રણની પ્રાપ્તિરૂપ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે અને તેનાથી ક્રમશ: મોક્ષ પ્રાપ્ત થાય છે. શ્રી પંચલિંગી ગ્રંથકાર જિનેશ્વરસૂરિએ કહ્યું જ છે કે “જોકેજિનાલયનાં નિર્માણથી પૃથ્વીવગેરેનો વિનાશ થાય જ છે, છતાં પણ સુષ્ટિ =સમ્યગ્દષ્ટિજીવને પૃથ્વી વગેરે જીવોનાં વિષયમાં નિશંકપણે અનુકંપા હોય જ છે. કેમ કે-“આ જિનાલયના દર્શનાદિથી બોધ પામેલાં અનેવિરત (સર્વવિરતિધર થયેલાં જીવો પૃથ્વી વગેરેની રક્ષા કરે છે. તથા અહીંથી મોક્ષમાં જાય છે. જેથી પછી હમેશા માટે આ જીવો તેઓથી પીડા પામ્યા વિના જીવી શકે છે. રાા જેવી રીતે રોગીને નિરોગી કરવા વૈદ્ય દ્વારા થતી રોગીના નસછેદાદિરૂપક્રિયા સપ્રયુક્ત ગણાય છે. કેમ કે પીડાકારી હોવા છતાં તે ક્રિયા પરિણામથી સુંદર છે. તે જ રીતે જિનાલય નિર્માણ ક્રિયામાં પૃથ્વીવગેરેનું ઉપમર્દન હોવા છતાં તેનાં દર્શનાદિથી જાનત પશ્ય-નિર્જરાદિ દ્વારા વિરતિ પરિણામથી તથા પરંપરાએ મોક્ષગમન દ્વારા એ જીવોની રક્ષા થાય છે. તેથી જિનાલય નિર્માણની ક્રિયા યોગ્ય જ છે.” |૨. શતપથબ્રાહા ! ૨ મનુસ્મૃતી ધ-૪ ૩. સાંધ્યા: || ૧. પરમાત્માની આજ્ઞાનો સર્વથા સ્વીકાર ભાવવ છે. અને તે અત્યંત શ્રેષ્ઠ છે. સર્વસાવધેના ત્યાગથી જ ભાવસ્તવ થઈ શકે. જેઓમાં આ ભાવ સ્તવની શક્તિ નથી–સર્વસાવધેનો ત્યાગ કરવાનું સામર્થ્ય નથી. તેઓને પણ પરમાત્માની આજ્ઞા પર અનહદ બહુમાન તો ય જ છે. એક બાજુ પરમાત્માપર ઉછળતા‘બહુમાનથી પ્રગટતો ભક્તિનો તીવ્રઉલ્લાસ અને બીજી બાજુ સાક્ષાત્પરમાત્માની ગેરહાજરી. પરમાત્માના ભક્તને આ ભારે અકળાવનારી ચીજ લાગે છે, ભારે આપત્તિરૂપ બને છે. તેથી | એ આપત્તિને હળવી કરવા, પોતાના ભક્તિના ભાવને સાર્થક કરવા એ પરમાત્મભક્તિરસીક ભવ્યાત્મા પરમાત્માની ઝાંખી ૨ કરાવનારી અને પરમાત્માનું સ્મરણ કરાવતી પ્રતિમા બનાવી તેમાં જ સાક્ષાત્પરમાત્માના દર્શન કરી પોતાની ભક્તિ ઠાલવે. અને તે માટે પુષ્પાદિસામગ્રીનો ઉપયોગ કરે તેમાં કશું ખોટું નથી. કેમકે અહીં તેને જીવવિરાધના કરવાના વિચારની ગંધ પણ ઈ નથી. બધે સર્વજીવોને અભય આપવાની પરમાત્માની આજ્ઞા પોતાને અત્યંત જચી ગઇ છે, તેથી પોતાનામાં આ આજ્ઞાનું સર્વથા શિશુ પાલન કરવાની શક્તિ પેઘ થાય, તેવા જ શુભાશયથી સર્વશક્તિના મૂળ સોતસમાન પરમાત્માની ભક્તિ કરે છે. વળી કાંટાથી 8િ :: કાંટો દૂર થાય' એ ન્યાયથી સંસારના મોટા મોટા આરંભો રંગેચંગે થાય છે તે મોળા પડે. અને તે આરંભોનું કંઇક પ્રાયશ્ચિત્ત જિનાલય બનાવવાના લાભો ::: :: :::******** Page #159 -------------------------------------------------------------------------- ________________ -::::::::: : :::: » ચાહુકમંજરી ___किञ्च, अपरिचितास्पष्टचैतन्यानुपकारिपशुहिंसनेनापि यदि त्रिदिवपदवीप्राप्तिः, तदा परिचितस्पष्टचैतन्यपरमोपकारिमातापित्रादिव्यापादनेन यज्ञकारिणामधिकतरपदप्राप्तिः प्रसज्यते । अथ 'अचिन्त्यो हि मणिमन्त्रौषधीनां प्रभावः” इति वचनाद् वैदिकमन्त्राणामचिन्त्यप्रभावत्वात् तत्संस्कृतपशुवधे संभवत्येव स्वर्गप्राप्तिः, इति चेत् ? न। इहलोके विवाहगर्भाधानजातकर्मादिषु तन्मन्त्राणां व्यभिचारोपलम्भाद् अदृष्टे स्वर्गादावपि तद्व्यभिचारोऽनुमीयते । दृश्यन्ते हि वेदोक्तमन्त्रसंस्कारविशिष्टेभ्योऽपि विवाहादिभ्योऽनन्तरं वैधव्याल्पायुष्कतादारिद्र्याधुपद्रवविधुराः परःशताः। अपरे च मन्त्रसंस्कारं विना कृतेभ्योऽपि तेभ्योऽनन्तरं तद्विषरीताः। अथ तत्र क्रियावैगुण्यं विसंवादहेतुः, इति चेत् ? न। संशयानिवृत्तेः । किं तत्र क्रियावैगुण्यात् फले विसंवादः, किं वा मन्त्राणामसामर्थ्याद्, इति न निश्चयः। तेषां फलेनाविनाभावासिद्धेः ॥ વૈદિકહિંસામાં પુણ્યકારણતાનો અભાવ વેદમાં વધતું જે વિધાન છે. તે આમ પુણ્ય પ્રાપ્ત કરવામાં કારણ તરીકે ઉપપન થઈ શકતું નથી. , પૂર્વપક્ષ:- આ વેૉક્ત વધનાં અવસરે બ્રાહ્મણોને પુરોડાશ ( હેમ કર્યા પછી વધેલું દ્રવ્ય) આપવામાં આવે છે. આ દાન પુણ્યાનુબંધી છે. તેથી અહીં પણ ગુણ છે જ. ઉત્તરપા:- રાંકડા પશુઓને હણીને માંસનું દાન કરવું એ તમારી નિર્દયતાને જ સૂચવે છે. કારણ કે, હિંસા કર્યા વિના પણ પવિત્ર નિર્દોષ સુવર્ણ વગેરેનાં દાનથી પુણ્યની પ્રાપ્તિ થઈ શકે જ છે. પૂર્વપક્ષ:- પશુવધક્રિયાનું ફળ એકમાત્ર બ્રાહ્મણને દાન જ નથી, પરંતુ ભૂતિ-આબાદી વગેરે પણ છે. આ શ્રુતિમાં કહ્યું છે કે, “ભૂતિની ઇચ્છાવાળાએ વાયુદેવતાને માટે શ્વેતબકરાથી યજ્ઞ કરવો જોઈએ.” : ઉત્તરપ:- આ વાત પણ વ્યભિચારપિશાચથી યુક્ત હોવાથી અપ્રમાણ છે. (અર્થાત-બકરાનાં હવનથી ઐશ્વર્યની પ્રાપ્તિ સંદિગ્ધ છે.)તથા આ બકરાનાં હવનથી જ એશ્વર્યની પ્રાપ્તિ થાય અને અન્ય ઉપાયથી ન થાય એવું નથી. કેમ કે બીજા ઉપાયોથી પણ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે જ. પૂર્વપક્ષ:- યજ્ઞમાં હણાતા પશુઓને સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. યજ્ઞનો આ જ મોટો ઉપકાર છે. ઉત્તરપક્ષ:- આ કથન માત્ર વચનરૂપ છે પ્રમાણયુક્ત નથી. સદ્ગતિના લાભથી પ્રસન્નમનવાળા થયેલા, હણાયેલા પશુઓ અહીં આવી કોઈને પણ પોતાનું તે સ્વરૂપ જણાવતા નથી. તેથી તેઓનું સ્વર્ગગમન પ્રત્યક્ષસિદ્ધ નથી. તથા અનુમાનસિદ્ધ પણ નથી, કેમ કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક ધ્યેય છે. પૂર્વપક્ષ:- પશુઓની સદ્ગતિનાં વિષયમાં આગમપ્રમાણ છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે, “ઔષધિ, પશુઓ, વૃક્ષો, તિર્યો અને પક્ષીઓ યજ્ઞ માટે મૃત્યુને ભેટે છે; અને ઉચ્ચગતિને પામે છે." ઉત્તરપક્ષ:- આ આગમપ્રમાણ બરાબર નથી. કેમકે, તમે જેને આગમતરીકે ઊી પ્રમાણ તરીકે બતાવો છો, તે કહેવાતા આગમને અમે આગળ ઉપર પૌરુષેય-અપૌરુષેય વિકલ્પ દ્વારા આગમ તરીકે અસિદ્ધ કરશું. શંકા:- શ્રુતિમાં કહેલી વિધિથી પશુની હત્યા કરનારને તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે જ. આ જ ઉપકારરૂપ છે. થાય તેવા આશયથી ગૃહસ્થ જિનપૂજાનો આરંભ કરે, તો તેમાં હિંસાનો અંશ હોવા છતાં તે તદ્દન નિર્માલ્ય છે. ઉપેક્ય છે અને | અકિંચિત્કર છે. તેથી જિનભવન કે જિનપૂજા સંબંધી હિંસાને વૈદિકહિંસા સાથે સરખાવવી જરાપણ વ્યાજબી નથી. અને આ ઉદ: હિંસાના અલ્પવ્યયથી ડરીજિનપૂજાનો મહેલાભગુમાવવો એ પણ યોગ્ય નથી. તેથી જેઓ હિંસાદિના ડરથી જિનભવનઆદિની ફી ESજ નિંદા કરે છે, તેઓ ખરેખર હાથમાં આવેલા ચિંતામણિરત્નને કાચ સમજી ફેકી દેવાની મૂર્ખામી કરે છે. વૈદિકહિંસા શા માટે અસંગત છે! | છે? અને જિનભવન બનાવવું વગેરે શા માટે યુક્તિયુક્ત છે? તે અંગેની ચર્ચા, પ્રતિમાશતક, સ્તવપરિજ્ઞા વગેરે ગ્રંથોમાંથી જોવી જોઈએ. જ:::::::::::::: ::::::::::::::::૪28) કાવ્ય-૧૧ 4િ ::::::::::::: : Page #160 -------------------------------------------------------------------------- ________________ સ્થાકુટમંજરી ___ अथ यथा युष्मन्मते “आरोग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितु" इत्यादीनां वाक्यानां लोकान्तर एव फलमिष्यते, एवमस्मदभिमतवेदवाक्यानामपि नेह जन्मनि फलमिति किं न प्रतिपद्यते। अतश्च विवाहादौ नोपालम्भावकाशः, इति चेत् ? अहो वचनवैचित्री। यथा वर्तमानजन्मनि विवाहादिषु प्रयुक्तैर्मन्त्रसंस्कारैरागामिनि जन्मनि तत्फलम्, एवं द्वितीयादिजन्मान्तरेष्वपि विवाहादीनामेव प्रवृत्तिधर्माणां पुण्यहेतुत्वाङ्गीकारेऽनन्तभवानुसन्धानं प्रसज्यते। एवं च न कदाचन संसारस्य परिसमाप्तिः । तथा च न कस्यचिदपवर्गप्राप्तिः इति प्राप्तं भवदभिमतवेदस्यापर्यवसितसंसारवल्लरीमलकन्दत्वम। आरोग्यादिप्रार्थना त असत्याऽमषा भाषा परिणामविशद्धिकारणत्वाद न दोषाय । तत्र हि भावारोग्यादिकमेव विवक्षितम्, तच्च चातुर्गतिकसंसारलक्षणभावरोगपरिक्षयस्वरूपत्वाद् उत्तमफलम् । तद्विषया च प्रार्थना कथमिव विवेकिनामनादरणीया । न च तज्जन्यपरिणामविशुद्धस्तत्फलं न प्राप्यते। सर्ववादिनां भावशुद्धरपवर्गफलसम्पादनेऽविप्रतिपत्तेरिति ॥ સમાધાન :- આ હિંસાથી પણ જો સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય, તો નરકનાં દ્વાર જ બંધ થઈ જાય છે. કેમ કે કસાઈવગેરેને પણ સ્વર્ગની જ પ્રાપ્તિ થશે. અર્થાત કૃતિમાં દર્શાવેલી વિધિથી હિંસા કરવાથી સ્વર્ગ મળ આ એ માનવું અતિશયોક્તિરૂપ છે. હકિકતમાં તો આવી હિંસાદ્વારા સ્વર્ગ બતાવનાર શ્રુતિ જ અત્યંત જુગુપ્સનીય બની જાય છે. તેથી જ પરમાર્ષો સાંખ્યમતવાળા કહે છે. વ્યશનો સ્તંભ (જયાં બળિયોગ્ય પશુઓને બાંધવામાં આવે છે)ખોદીને પશુઓને હણીને તથા લોહીનાં કાદવ કરીને જ સ્વર્ગમાં જવાનું હોય, તો નરકે કોણ જશે . વજનહવનની આપત્તિ વળી, યજ્ઞમાં માતાં પશુઓ અપરિચિત હોય છે. તથા તેઓનું ચૈતન્ય મનુષ્યની અપેક્ષાએ અસ્પષ્ટ છે. વળી તેઓ યજ્ઞકર્તાના ઉપકારી પણ નથી. આવા પશુઓના બલિદાનથી જો સ્વર્ગની પ્રાપ્તિ થતી હેય, તો અત્યંત પરિચિત, સ્પષ્ટ ચૈતન્યવાળા તથા અત્યંત ઉપકારી માતા-પિતા વગેરેની હત્યા સુતરામ યજ્ઞ કરનારને વધુ ઊંચી પદવી દેનાર બને. કેમ કે પશુનાં બલિદાન દ્વારા જે ત્યાગ કરાય છે, તેનાં કરતાં આ બલિદાનમાં ત્યાગ ઘણો ઊંચો છે. આમ સ્વર્ગપ્રાપ્તિ માટે માતા-પિતાની પણ હત્યાનો પ્રસંગ આવશે. વૈદિક મંત્રોમાં વ્યભિચારની સંભાવના પૂર્વપલઃ- “મણિ, મત્ર અને ઔષધિનો પ્રભાવ અચિન્મ લેય છે. આવું વચન છે. તેથી વૈદિકમો અચિત્યપ્રભાવસંપન સિદ્ધ થાય છે. તેથી આ મિત્રોથી સંસ્કાર કરાયેલાં પશુઓનાં વધથી સ્વર્ગની પ્રાપ્તિ સંભવે જ છે. ઉત્તરપલ :- બધા જ કહેવાતા મત્રો હમેશા અચિંત્યપ્રભાવવાળા જ ય, તેવો નિયમ નથી. વિવાહ -ગર્ભાધાન-જાતકર્મ વગેરેમાં તે-તે મિત્રો ઘણીવાર નિષ્ફળ જતા દેખાય છે. આ વ્યભિચાર પ્રત્યક્ષસિદ્ધ છે. તિથી અષ્ટ એવા સ્વર્ગની પ્રાપ્તિને અંગે પણ, તેવો વ્યભિચાર અનુમાનથી સિદ્ધ થઈ શકે છે. આમ મન્નાદિથી સંસ્કારિત કરાયેલા પશુઓના વધ પછી સ્વર્ગપ્રાપ્તિ ન પણ થાય, એમ સિદ્ધ થાય છે. વેદોક્ત મંત્રસંસ્કારથી જ ફવિશિષ્ટવિવાદિ પછી પણ વૈધવ્ય, અલ્પઆયુષ્યવાળાપણું, દરિદ્રતાવગેરેથી પાયેલા સેંકડો લોકો દેખાય છે : १. छाया-आरोग्यं बोधिलाभं समाधिवरमुत्तमं ददतु। चतुर्विशतिस्तव आवश्यके २४-६ । २. सत्या, मृषा, सत्यामृषा, असत्यामृषेति भाषाचातुर्विद्यम् । तत्र-आमन्त्रणी, आज्ञापनी, याचनी, प्रच्छनी, प्रज्ञापनी, प्रत्याख्यानी, इच्छानुकूलिका, अनभिगृहीता, अभिगृहीता, संदेहकारिणी, व्याकृता, अव्याकृता इति द्वादशविधा असत्याऽमृषाभाषा लोकप्रकाशे तृतीयसर्गे योगाधिकारे। :::::::: વિદિકમંત્રોમાં વ્યભિચારની સંભાવના Page #161 -------------------------------------------------------------------------- ________________ न च वेदनिवेदिता हिंसा न कुत्सिता। सम्यग्दर्शनज्ञानसम्पन्नैरचिर्गिप्रपन्नैर्वेदान्तवादिभिश्च गर्हितत्वात् । तथा च तत्त्वदर्शिनः पठन्ति->"देवोपहारव्याजेन यज्ञव्याजेन येऽथवा । घ्नन्ति जन्तून् गतघृणा घोरां ते यान्ति दुर्गतिम्" ॥ वेदान्तिका अप्याहुः- “अन्धे तमसि मज्जामः पशुभिर्ये यजामहे। हिंसा नाम भवेद्धर्मो न भूतो न भविष्यति" ॥ तथा “अग्निर्मामेतस्माद्धिसाकृतादेनसो मुञ्चतु" छान्दसत्वाद्मोचयतु इत्यर्थः । इति । व्यासेनाप्युक्तम् – “ज्ञानपालिपरिक्षिप्ते । ब्रह्मचर्यदयाम्भसि । स्नात्वाऽतिविमले. तीर्थे पापपङ्कापहारिणि ॥ १ ॥ ध्यानाग्नौ जीवकुण्डस्थे दममास्तदीपिते। असत्कर्मसमित्क्षेपैरग्निहोत्रं कुस्तमम् ॥ २ ॥ कषायपशुभिर्दुष्टैर्धर्मकामार्थनाशकैः । शममन्त्रहुतैर्यज्ञं विधेहि विहितं बुधैः ।। ॥ ३॥ प्राणिघातात् तु यो धर्ममोहते मूढमानसः । स वाञ्छति सुधावृष्टिं कृष्णाहिमुखकोटरात् ॥ ४ ॥ इत्यादि । જ.આ અન્વયવ્યભિચાર થયો.વળી બીજા ઘણા લોકો વૈદિકમંત્રના સંસ્કાર વિના પણ અખંડ સૌભાગ્યવાળ નું પણું વગેરે પામતા દેખાય છે. આ વ્યતિરેક વ્યભિચાર છે. અને જેમાં વ્યભિચાર હોય તે હેતુ ન બને.' એ નિયમ છે. તેથી વેદમંત્રથી સંસ્કારિત પશુવધ સ્વર્ગપ્રાપ્તિ માટે હેતુ તરીકે સિદ્ધ નથી. પૂર્વપક્ષ:- વિવાહ વગેરે જયાં વ્યભિચાર દેખાય છે ત્યાં ક્રિયાનુણ્ય યથાવિધિ ક્રિયાનો અભાવ જ છે વિસંવાદમાં હેત છે. યથાવિધિ ક્રિયા ય તો ફળમાં વિસંવાદ ન આવે ઉત્તરપલ :- આ સમાધાન સુંદર નથી. કેમ કે આ જવાબથી “શું ત્યાં ક્રિયાની વિગુણતાથી જ ફળમાં વિસંવાદ છે? કે પછી મત્રોનું સામર્થ્ય ન લેવાથી વિસંવાદ છે? એવી શંકાનો નિશ્ચય થઈ શકતો નથી. કેમકે મત્રનો ફળની સાથે અવિનાભાવ સિદ્ધ નથી. અર્થાત જો આ અવિનાભાવ અન્યત્રસિદ્ધ હેય, તો વિધિ લેવા છતાં ફળ ન મળે તે સ્થળે ક્રિયાવૈગુણ્યને હેતુ તરીકે સ્વીકારી શકાત. અહીં તો સર્વત્ર અવિનાભાવ અસિદ્ધ છે. તેથી તેની સિદ્ધિ વિના ફળનાં અભાવમાં માત્ર ક્રિયાવિગુણતાને જ કારણ માનવું એ વધુ પડતું છે. આરોગ્યાદિ પ્રાર્થનાની સુસંગતતા પૂર્વપલ :- જેમ ‘તમને આરોગ્ય, બોધિલાભ અને શ્રેષ્ઠ સમાધિ આપો. એવા અર્થવાળા મારો વોદિ ઇત્યાદિ વાક્યોનું ફળ પરલોકમાં જ ઈષ્ટ છે. તેમ અમને પણ અભિષ્ટ વેદવાકયે પરલોકમાં જ ફળદાયી તરીકે ઇષ્ટ છે. તેથી વિવાહદિપ્રસંગોએ બોલાયેલા વેદમંત્રો અહીં વ્યભિચારી દેખાય તો પણ પરલોકમાં અવશ્ય | ઉત્તમવિવાદિ ફળ દેવ દ્વારા ફળસાથે અવિનાભાવ રાખે જ છે. તેથી વિવાદિપ્રસંગોદ્વારા વેદમંત્રોમાં જ વ્યભિચાર દર્શાવવો અસંગત છે. ઉત્તરપક્ષ:- આ માત્ર વચનચારી છે. તમારા મતે આ ભવમાંવિવાહવગેરેમાં ઉચ્ચારેલા વેદમંત્રી પછીનાં ભવમાં ઉત્તમવિવાહ વગેરેની અવશ્ય પ્રાપ્તિ કરાવી આપશે. એ ઉત્તમવિવાહ વખતે પણ વેદનાં મંત્રનો પાઠ $ તો અવશ્ય ધ્યેય એ જ તમને ઇષ્ટ છે. તે વખતનાં વિવાહદિવખતે પ્રયોજેલા આ વેદમંત્રો તે પછીનાં ભાવમાં વિવાદિ ફળ આપશે. આમ પછી પછીના ભાવોમાં ઉત્તમવિવાદિ સામગ્રીમાં કારણભૂત પુણ્યના હેતુ તરીકે, આ પૂર્વપૂર્વના ભવોમાં વિવાહદિવખતે ઉચ્ચારેલા મંત્રો બનશે. આમ અનન્તભવ સુધી આ ચક્ર ચાલશે. તેથી જ કરી કયારેય પણ સંસારની પરિસમાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ થશે જ નહીં. આ પરિસ્થિતિમાં મુખ્ય હેતુ તરીકે તમને અભીષ્ટ વેદમંત્રો છે. તેથી તમારા હિસાબે જ આ વેદ સંસારવેલડીનાં મૂળકન્દ તરીકે સિદ્ધ થાય છે. તેથી આ વેદથી સર્યું. વળી આરોગ્યાદિ વિષયક જે પ્રાર્થના છે, તે અસત્યામૃષાભાષા છે. = વ્યવહારભાષા છે. કેમ કે ? દર ભગવાનની ભાવસ્તુતિથી અને સ્વનાં ઈષ્ટની આશંસાથી ગર્ભિત છે. આમ આ સ્તુતિ પરિણામની વિશુદ્ધિમાં ૨. મહાભારતે શાંતિપર્વળ છે. કચ-૧૧ મિ. 1300 Page #162 -------------------------------------------------------------------------- ________________ કપાળ, " - - - િill wilk Rપધારતીય સમાજના ધારા જી: यच्च याज्ञिकानां लोकपूज्यत्वोपलम्भादित्युक्तम् । तदप्यसारम् । अबुधा एव पूजयन्ति तान् न तु विविक्तबुद्धयः। स अबुधपूज्यता तु न प्रमाणम् । तस्याः सारमेयादिष्वप्युपलम्भात्। यदप्यभिहितं देवतातिथिपितृप्रीतिसंपादकत्वाद् वेदविहिता हिंसा न दोषायेति। तदपि वितथम् । यतो देवानां संकल्पमात्रोपनताभिमताहारपुद्गलरसास्वादसुविहितानां वैक्रियशरीरत्वाद् युष्मदावर्जितजुगुप्सितपशुमांसाद्याहुतिप्रगृहीतौ इच्छैव दुःसंभवा । औदारिकशरीरिणामेव तदुपादान2 योग्यत्वात्। प्रक्षेपाहारस्वीकारे च देवानां मन्त्रमयदेहत्वाभ्युपगमबाधः । न च तेषां मन्त्रमयदेहत्वं भवत्पक्षे न सिद्धम्। "चतुर्थ्यन्तं पदमेव देवता" इति जैमिनिवचनप्रामाण्यात् । तथा च मृगेन्द्रः- "शब्देतरत्वे युगपद् भिन्नदेशेषु यष्टषु।। न सा प्रयाति सान्निध्यं मूर्तत्वादस्मदादिवत्" ॥ सेति देवता । हूयमानस्य च वस्तुनो भस्मीभावमात्रोपलम्भात्, કારણભૂત હોવાથી દોષરૂપ નથી.આ પ્રાર્થનામાં ભાવઆરોગ્યવગેરે જ વિવિક્ષિત છે. દેવ- મનુષ્યાદિ! ચારગતિરૂપસંસાર જ ભાવરોગ છે અને તેના લય એ જ ભાવઆરોગ્ય છે. તેથી ભાવઆરોગ્યની પ્રાપ્તિ એ | ઉત્તમફળ છે. કેમ કે તેમાં સંસારનો છેદ છે. તેથી આવી ભાવઆરોગ્યાદિવિષયક પ્રાર્થના શા માટે સુજ્ઞપુરુષોને આદરણીય ન બને ? વળી આવી પ્રાર્થના દ્વારા ઉત્પન્ન થતા શુભભાવો ભાવઆરોગ્ય આપવામાં સમર્થ છે, તે સર્વવાદી સંમત છે જ. અહીં પરમાત્મા પાસેથી આરોગ્યવગેરેની માંગણી કરવામાં મૃષાભાષા થવાની આપત્તિ છે. કેમ કે કે પરમાત્મા વીતરાગ હેવાથી પોતે આ માંગણી પૂરી કરવાના નથી એ ખ્યાલ હોવા છતાં એવી માંગણી કરવી વ્યર્થ અને ખોટી છે. અને વ્યર્થવચન મૂષાભાષારૂપ છે. અને જો પોતાની સ્તુતિથી ખુશ થઇ પરમાત્મા આરોગ્ય આદિ આપવાવાળા બને તો પરમાત્મા રાગી ગણાય. પણ વાસ્તવમાં તેમ નથી. કેમ કે ભક્તિનાં અતિરેકમાં કરાતી આ માંગણી વાસ્તવમાં પરમાત્મભકિતરૂપ છે. અને ભક્તિથી બોલાયેલા વચનો કાલ્પનિક છે, તો પણ અર્થવાદરૂપ જ મનાયા છે. વળી આ વચનો પરમાત્માને અવલંબીને બોલાયા લેવાથી શુભ પરિણામદ્વારા પરંપરાએ આરોગ્યઆદિ ઇષ્ટને દેનારા બને જ છે. તેથી પરમાત્મા સ્વાલંબન દ્વારા આરોગ્યાદિની શું પ્રાપ્તિમાં હેતુ બનતા હોવાથી પણ આ વચન અસત્ય નથી. તાત્પર્ય “મા વોદિતામ” વગેરે વચનો સ્વત: ફળદાયક નથી. પરંતુ તે વચનો ઉચ્ચારતી વખતે ઉત્પન્ન થતાં સવિશુદ્ધપરિણામો જ ભાવઆરોગ્ય અને મોક્ષને પરંપરાએ દેનારા બને છે. વળી, પરભવાદિમાં આ વિશુદ્ધિ દ્વારા મળતી વધુ ઉત્તમ સામગ્રી વગેરે પણ ઉત્તરોત્તર ભાવઆરોગ્યમાં હેતુ બનવા દ્વારા મોક્ષહેતુક બને છે. તેથી આવી પ્રાર્થના સંગત છે. જ્યારે વેદવચનો જો સાક્ષાત્પરભવમાં વિવાદિફળક લેય, તો ઉત્તરોત્તરનાં ભાવોમાં પણ વિવાહદિ ફળની જ પ્રાપ્તિ થવાથી સંસાર જ લીલોછમ રહે. જે અનિષ્ટ છે. વૈદિકહિંસા નિંદનીય વેદમાં દર્શાવેલા હિંસા કુત્સિત નથી. એવું જે તમે દર્શાવ્યું હતું, તે પણ અયુક્ત છે. જેઓ સમ્યજ્ઞાન અને દર્શનથી યુક્ત છે, તે જૈનોએ તથા અર્ચિમાર્ગને સ્વીકારવાવાળા મીમાંસકોએ પણ આ હિંસાની ગ જ કરી છે. તેથી જે તત્વદષ્ટાઓએ કહ્યું છે. “દેવને અર્પણ કે યજ્ઞનાં બહાનાથી જેઓ નિર્દય થઈને પશુઓને હણે છે ? તેઓ અતિરોદ્ર દુર્ગતિ પામે છે. વેદાનિકો પણ કહે છે કે, “પશુઓથી યજ્ઞ કરનારા અમે અંધ= અજ્ઞાનરૂપી છે | અંધકારમાં પડીએ છીએ. કેમકે ‘હિંસા ધર્મરૂપ ભૂતકાળમાં કે ભવિષ્યમાં કયારેય બની ન શકે તથા “અગ્નિ મને આ હિંસાથી થયેલા પાપમાંથી મુક્ત કરાવે” “મુઝતુ પ્રયોગ છાન્દસ વૈદિક લેવાથી તેનો પ્રેરક –બુક્ત કરાવે. એવો અર્થ કરવો. વ્યાસ પણ કહે છે-“જ્ઞાનરૂપી ભીંતથી વીંટળાયેલા, બ્રહ્મચર્ય અને દયારૂપ પાણીથી છે. ભરેલાં, તથા પાપરૂપ કાદવને દૂર કરનારા અતિનિર્મળ તીર્થમાં સ્નાન કરીને ૧ | જીવરૂપી કુણ્ડમાં રક્લા તથા દમરૂપી પવનથી ઉદ્દીપિત થયેલા ધ્યાનરૂપ અગ્નિમાં અસર= અશુભ કર્મરૂપ સમિધને (યજ્ઞમાં હોમવારે યોગ્ય ડાળી ડાંખલાં વગેરેન)ોમીને ઉત્તમ અગ્નિહોત્ર યજ્ઞ કર. / રાા ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થના નાશક છે? १: अष्टगुणैश्वर्ययोगादेकानेकाणुमहच्छरीरविविधकरणं विक्रिया सा प्रयोजनमस्येति वैक्रियकं । २. उदारं स्थूलं, उदारं प्रयोजनं अस्येति औदारिक। A. 8 વૈદિક હિંસા નિંદનીય 131) Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪ ૪ ::::::::::: સ્યાદ્ભઠમંજરી ६४ तदुपभोगजनिता देवानां प्रीतिः प्रलापमात्रम्। अपि च, योऽयं त्रेताग्निः स त्रयस्त्रिंशत्कोटिदेवतानां मुखम्। “अग्निमुखा है वै देवाः" इति श्रुतेः । ततश्चोत्तममध्यमाधमदेवानामेकेनैव मखेन भञ्जानानामन्योन्योच्छिष्टभक्तिप्रसङ्गः। तथा च ते तुस्केभ्योऽप्यतिरिच्यन्ते । तेऽपि तावदेकत्रैवामत्रे भुञ्जते, न पुनरेकेनैव वदनेन । किञ्च, एकस्मिन् वपुषि वदनबाहुल्यं क्वचन श्रूयते, यत्पुनरनेकशरीरेष्वेकं मुखमिति महदाश्चर्यम् । सर्वेषां च देवानामेकस्मिन्नेव मुखेऽङ्गीकृते, यदा केनचिदेको देवः पूजादिनाऽराद्धोऽन्यश्च निन्दादिना विराद्धः, ततश्चैकेनैव मुखेन युगपदनुग्रहनिग्रहवाक्योच्चारणसङ्करः प्रसज्येत। अन्यच्च, मुखं देहस्य नवमो भागः, तदपि येषां दाहात्मकं तेषामेकैकशः सकलदेहस्य दाहात्मकत्वं त्रिभवनभस्मीकरणपर्यवसितमेव संभाव्यत इत्यलमतिचर्चया ॥ દુષ્ટકષાયરૂપ પશુઓનું શમરૂપમન્નથી હવન કરીને પંડિતો વડે કહેવાયેલા યજ્ઞ કરો ઘડા જે મૂઢજીવ પ્રાણીવધદ્વારા ધર્મની ઈચ્છા રાખે છે તે કાળા સાંપના મોઢામાંથી અમૃતવર્ષાની ઈચ્છા રાખે છે. વગેરે. વૈદિકહિંસાથી દેવોને પ્તિ અસિદ્ધ યાજ્ઞિકગોરો લોકપૂજય છે એમ દેખાતું હોવાથી હિંસા જાગુપ્સિત નથી ઇત્યાદિ અગાઉ જે દર્શાવ્યું, તે પણ અસત્ છે. આવા યાજ્ઞિકગોરોને અબુધો જ પૂજે છે. વિવેજ્યુક્તબુદ્ધિવાળાઓ ક્યારેય પણ તેઓને પૂજતા નથી. અને અબુધો દ્વારા પૂજ્ય થવું તે પ્રમાણયુક્ત નથી. કેમ કે અબુધો તો સારમેય કુતરા વગેરેને પણ પૂજે છે, તેથી કંઈ કુતરાઓ પૂજનીય બની જતાં નથી, કે કુતરાઓની ચેષ્ટાઓ પ્રમાણભૂત બની જતી નથી. તથા “વેદવિહિતહિંસા દેવતા, અતિથિ તથા પિતરોને પ્રીતિ ઉત્પન્ન કરી લેવાથી દોષ માટે થતી નથી. આ વચન પણ તથ્યો છે. કારણ કે દેવો સંકલ્પમાત્રથી ઉપસ્થિત થયેલાં આહારનાં ઈષ્ટપુડ્ઝળનાં રસાસ્વાદનો અનુભવ કરવાવાળા છે. કેમ કે તેઓ વેકિયશરીરવાળા છે. તેથી તમારા વડે અર્પણ કરાયેલી પશુમાંસની આહુતિને ગ્રહણ કરવાની ઇચ્છા જ તેઓને થતી નથી. સંકલ્પમાત્રથી જેઓ ત્રિજગતવર્તી શ્રેષ્ઠ વસ્તુઓનાં સ્વાદને અનુભવે છે, તેઓ દેખાવમાં જ અત્યંત જુગુપ્સનીય અને તુચ્છ એવા પશુમાંસની ઈચ્છા જ શું કામ કરે? અને તેવા બલિદાનથી ખુશ પણ શું કામ થાય? વળી ક્રિયશરીરવાળાને આ માંસ આહાર તરીકે યોગ્ય જ નથી. કેમ કે સંલ્પભોજી હોવાથી તેઓને પ્રક્ષેપઆહાર ( મોમાં કોળિયો નાંખવા દ્વારા કરાતો આહાર)છે, જ નહિ. ઔદારિક શરીરવાળાને જ તે માંસાદિ ગ્રહણ યોગ્ય બને છે. જો દેવોને પ્રક્ષેપાહાર છે તેમ માનશો તો તમે દેવોનું જે મત્રમય શરીર માન્યું છે તેને બાધ આવશે. તેઓનું મત્રમયશરીર તમારાપક્ષે અસિદ્ધ નથી. કેમકે જૈમિનિએ કહ્યું છે કે ચોથી વિભક્તિવાળું પદ જ દેવતા છે મગે પણ કહ્યું છે કે જો દેવતા શબ્દથી છું ભિન્ન છેય (શબ્દશરીરમયાન શ્રેય)તો આપણી જેમ મૂર્તિ લેવાથી ભિન્નદેશમાં રહેલાં યાજ્ઞિકોનું એક સાથે આ | સાન્નિધ્ય કરી ન શકે” વળી હવન કરાતી વસ્તુઓ ભસ્મરૂપે ઉપલબ્ધ થાય છે તેથી દેવતાઓએ તે વસ્તુઓનો ઉપભોગ કર્યો નથી તે સિદ્ધ થાય છે. તેથી તેના ઉપભોગથી દેવોને પ્રીતિ થાય છે તેવું કહેવું એ પ્રલાપ જ છે. દેવોને અભિમુખ કલ્પવામાં દોષો નો અગ્નિમુખ છે (=અગ્નિ છે મુખ જેઓનું)એવી કૃતિ છે. તેથી તમે ત્રણ અગ્નિને (દક્ષિણ, આહવનીય અને ગાઈપત્ય)તેંત્રીસ કરોડ દેવતાઓનાં મુખ તરીકે કલ્પો છો. આ બધા દેવો સમાન કોટિના નથી. તેથી ? ઉત્તમ-મધ્યમ અને અધમકક્ષાનાં દેવો એક જ મુખથી ભોજન આરોગશે. તેથી પરસ્પરનાં એઠવાડને ખાવાનો ફી E૬ . રક્ષિorm, કાદવની, રંપત્ય તિ ત્રયોડw: I ‘નત્રયીમદ્ ત્રેતા' ત્યક : / ૨. ગાવ. . સૂ. . ૪. 3, પાનન : | इत्यर्थः। ::::::::::::::8 કાવ્ય-૧૧ છે .... .132) Page #164 -------------------------------------------------------------------------- ________________ સ્યા મંજરી यश्च कारीरीयज्ञादौ वृष्ट्यादिफलेऽव्यभिचारस्तत्प्रीणितदेवतानुग्रहहेतुक उक्तः सोऽप्यनैकान्तिकः क्वचिद् व्यभिचारस्यापि दर्शनात् । यत्रापि न व्यभिचारस्तत्रापि न त्वदाहिताहुतिभोजनजन्मा तदनुग्रहः । किन्तु स देवताविशेषोऽतिशयज्ञानी स्वोद्देशनिर्वर्तितं पूजोपचारं यदा स्वस्थानावस्थितः सन् जानीते, तदा तत्कर्तारं प्रति प्रसन्नचेतोवृत्तिस्तत्तत्कार्याणीच्छावशात् साधयति । अनुपयोगादिना पुनर्जानानोऽपि वा पूजाकर्तुरभाग्यसहकृतः सन् न साधयति, द्रव्यक्षेत्रकालभावादिसहकारिसाचिव्यापेक्षस्यैव कार्योत्पादस्योपलम्भात्। स च पूजोपचारः पशुविशसनव्यतिरिक्तैः प्रकारान्तरैरपि સુરઃ, तत्किमनया पापैकफलया शौनिकवृत्त्या ॥ 38 પ્રસંગ આવશે. તુરુકો (તુર્કસ્તાન વગેરેના મ્લેચ્છો)એક પાત્રમાં જ ખાવા બેસે છે, પરંતુ એક મોઢાથી ખાતા નથી. તેથી તમારા દેવો આવી અનાર્યપ્રવૃત્તિ કરવામાં તે લોકોથી પણ ચડિયાતા છે તેમ માનવું પડશે. વળી એક જ શરીરમાં ઘણાં મુખ હોય તે વાત સંભળાય છે. (બ્રહ્માને ચાર મુખ અને રાવણને દસ મુખ કેટલાક પરદર્શનવાળા માને છે.)પરંતુ ઘણા શરીર વચ્ચે એક જ મુખ હોય' એ ઘણા આશ્ચર્યની વાત છે. વળી બધા દેવો વચ્ચે એક જ મુખ માનવામાં આવે, તો કોઇક વ્યક્તિ એક દેવને પૂજાદિથી પ્રસન્ન કરે, અને બીજા દેવને નિંદાવગેરે દ્વારા ગુસ્સું કરે, તો બંને દેવ એક જ મુખ વડે એક સાથે અનુગ્રહ અને નિગ્રહના વચન બોલવા જાય તો વચનસંકર દ્વેષ આવે. તથા મુખ એ શરીરનો નવમો ભાગ છે. દેવોનું મુખ અગ્નિ છે અને તે દાક - બાળનારો છે. જેઓનું શરીરનાં નવમાં ભાગ જેટલું મુખ જો બાળનાર હોય, તો તે દરેકનાં શરીર પણ બાળ -નારા હોવા જોઇએ. તેથી તો આ તેત્રીશ કરોડ દાહક શરીરો આખા જગતને ભસ્મીભૂત કરી નાખશે એવી આપત્તિ આવશે. વાસ્તવમાં તો પરમતની દેવ અંગેની કલ્પનાઓ જ અસંભવિત અને અર્થહીન છે. તેથી આવી અર્થહીન કલ્પના અને તેના ખંડનના વિસ્તાર કરવાથી સર્યું. = કારીરીયજ્ઞ વગેરેમાં અનેકાંતિક્તા વગેરે દોષો તથા “કારીરીયજ્ઞ વગેરેનાં વૃષ્ટિવગેરે ફળમાં અવ્યભિચાર–તે યજ્ઞાદિથી ખુશ થયેલાં દેવોનાં અનુગ્રહને કા૨ણે છે." એવું જે તમે દર્શાવ્યું, તે પણ અનૈકાંતિકોષથી યુક્ત છે. કારણ કે કારીરીયજ્ઞસ્થળે પણ કયારેક ફળ માં વ્યભિચાર દેખાય છે. એટલે કે કારીરીયજ્ઞ કરવા છતાં વરસાદ ન પડે તેવું પણ બને છે. વળી જે સ્થળે તેવો વ્યભિચાર દેખાતો નથી, ત્યાં પણ તમે આપેલી આહુતિનાં ભોજનથી અનુગ્રહ થતો નથી. પરંતુ જ્યારે અતિશયજ્ઞાની તે દેવવિશેષ પોતાનાં સ્થાને જ રહીને પોતાનાં ઉદ્દેશથી થતી પૂજાને જાણે છે. ત્યારે તે દેવ પૂજા કરનાર પ્રત્યે પ્રસન્નચિત્તવાળો થાય છે. અને તે–તે કાર્યોને પોતાની ઇચ્છામાત્રથી સાધે છે. કર્તા દ્વારા કરાતા પૂજોપચાર તરફ દેવનાં ઉપયોગના અભાવમાં (=જ્ઞાન ન હોય ત્યારે)અથવા તે દેવ જાણતો હોવા છતાં કર્તાનું ભાગ્ય ન હોય, તો તે દેવ તેનાં કાર્યને કરતો નથી, કારણ કે દરેક કાર્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વગેરે સહકારી કે કારણોને અપેક્ષીને જ ઉત્પન્ન થાય છે. એટલે દેવતાને પૂજાદિનું જ્ઞાન થાય એ અનેકાંતિક છે. અને કદાચ જ્ઞાન થાય તો પણ, ,તે પ્રસન્ન થઈને કાર્ય કરે, તે પણ કર્તાના ભાગ્યાદિને આધીન હોવાથી અનેકાંતિક છે. આમ અનૈકાંતિકતા હોવાથી કારીરીયજ્ઞવગેરેમાં કારણતા માની ન શકાય. વળી દેવતાને પ્રસન્ન કરવા માટેનો પૂજોપચાર પશુવધ વિના અન્ય પ્રકારોથી પણ સુલભ છે. તેથી કસાઇના જેવી આવી પ્રવૃત્તિથી સર્યું. યજ્ઞથી ૫૨રાષ્ટ્રવશતામાં દોષો બકરા અને હરણનાં હોમથી પરરાષ્ટ્ર વશમાં આવે છે એવી સિદ્ધિથી દેવીને આ બ્રેમથી પ્રીતિ થઇ છે તેવું અનુમાન થાય છે ઇત્યાદિ. અહીં પણ કેટલાક ક્ષુદ્ર દેવદેવીઓ જ આવા પશુઓનાં વનાદિ હલકટ કાર્યોથી પ્રસન્ન થાય છે.એ બાબતમાં અમારે કોઇ વિરોધ નથી, અમે પણ સ્વીકારીએ છીએ. વળી ત્યાં પણ તે દેવદેવીઓ કારીરીવગેરે યજ્ઞોમાં અનેકાંતિકા • 133 Page #165 -------------------------------------------------------------------------- ________________ રીયાત મંજરી यच्च छगलजाङ्गलहोमात् परराष्ट्रवशीकृतिसिद्ध्या देव्याः परितोषानुमानम्, तत्र कः किमाह, कासाञ्चित् क्षुद्रदेवतानां तथैव प्रत्यङ्गीकारात् । केवलं तत्रापि तद्वस्तुदर्शनज्ञानादिनैव परितोषो, न पुनस्तद्भुक्त्या निम्बपत्रकटुक तैलारनालधूमांशादीनां हूयमानद्रव्याणामपि तद्भोज्यत्वप्रसङ्गात् । परमार्थतस्तु तत्तत्सहकारिसमवधानसचिवाराधकानां भक्तिरेव तत्तत्फलं जनयति अचेतने चिन्तामण्यादौ तथा दर्शनात् । अतिथीनां तु प्रोतिः संस्कारसम्पन्नपक्वान्नादिनापि साध्या । तदर्थं महोक्षमहाजादिप्रकल्पनं निर्विवेकतामेव ख्यापयति ॥ પશુના હવનઆદિના દર્શન અને જ્ઞાનમાત્રથી જ પ્રસન્ન થાય છે. તેઓ તે પશુ વગેરેનાં ભક્ષણથી કંઇ તુષ્ટ થતા નથી. જો હોમ કરાયેલા દ્રવ્યનાં ભોજનથી જ તેઓ તુષ્ટ થતાં હોય, તો તે વખતે લીમડાનાં પાંદડા, કડવું તેલ, આરનાલ (=કાંજી)ધૂમાંશ વગેરેનો પણ હોમ થાય છે. તો તેઓનું પણ તે દેવો ભોજન કરે છે, તેમ માનવું પડશે. માટે હકીકતમાં તો તે—તે સહકારી કારણોથી યુક્ત આરાધકોની ભક્તિ જ તે–તે ફળને ઉત્પન્ન કરે છે. કેમકે ચિંતામણિ વગેરે અચેતન વસ્તુઓમાં પણ તેવો જ બોધ થાય છે. તેથી સ્વપુણ્યનાં ઉદયથી યુક્ત ભક્તિ જ અહીં ફળદાતા છે. અતિથિને ખુશ કરવા માટે સારી રીતે રાંધેલા સ્વાદિષ્ટ પકવાન વગેરે જ પર્યાપ્ત છે. એટલા ખાતર મોટા બળદ કે મોટા બકરાનું માંસ ધરવું એ પોતાના અવિવેકનું જ પ્રદર્શન છે. (મોટા બળદ કે બકરા દ્વારા જ તુષ્ટ થતા અતિથિને બળદ કે બકરો ધરવો જોઇએ એમ કહેવામાં તો મા-બાપ કે પુત્રનાં માંસથી તુષ્ટ થતાં અતિથિને મા-બાપ કે પુત્રનું માંસ ધરવાની આપત્તિ આવશે અર્થાત્ અતિથિની અયોગ્ય ઇચ્છાને પૂરી કરી તેને પ્રસન્ન કરવાની ચેષ્ટા વિવેકસભર નથી.) પિતરોની તૃપ્તિની અસિદ્ધિ *પિતરોને પ્રીતિ થાય છે એ કથન પણ અનેકાંતિક છે. શ્રાદ્ધાદિ કરવા છતાં ઘણાંય લોકોનાં સંતાનની વૃદ્ધિ દેખાતી નથી. અને શ્રાદ્ધાદિ કરતા ન હોવા છતાં ગધેડા, ભૂંડ, બકરા વગેરેની જેમ કેટલાકને સંતાન વૃદ્ધિ સુતરામ દેખાય છે. તેથી શ્રાદ્ધ વગેરેનું વિધાન મુગ્ધલોકોને ઠગવા માટે જ છે. નરકાદિ બીજી ગતિને પામેલાં પૂર્વજો પોતે જ કરેલાં દુષ્કૃત અને સુકૃતને અનુસાર નારકાદિગતિમાં દુ:ખ કે સુખને અનુભવે છે. તેઓ શું કામ સ્વપુત્ર વગેરે દ્વારા અપાતા પિણ્ડને આરોગવાની ઇચ્છા પણ કરે ? (દેવલોકમાં ગયા હોય તો ત્યાં વિશિષ્ટ સામગ્રીને ભોગવતા ોવાથી આ મનુષ્યોની તુચ્છ સામગ્રીને ઇચ્છે નહીં. નરકાદિ બાકીની ગતિમાં ગયેલાને તો પૂર્વભવ વગેરેનું તથા શ્રાદ્ધાદિનું જ્ઞાન જ થતું નથી—તો પછી ઇચ્છાની તો વાત જ શી કરવી ?)તમારા જ મતવાળાએ કહ્યું છે કે, “જો શ્રાદ્ધ મરેલાં પણ જીવોનાં તૃપ્તિમાટેનું કારણ બનતું હોય, તો બૂઝાઇ ગયેલાં દીવાની શિખાને તેલાદિ સ્નેહે વધારવી જોઇએ." શંકા :- શ્રાદ્ધ વગેરે કરવાથી પિતરોને પુણ્યનો લાભ થાય છે. સમાધાન :- આ વાત પણ અયોગ્ય છે. શ્રાદ્ધથી ઉત્પન્ન થયેલું પુણ્યકર્મ પોતે જડ છે અને પગ વિનાનું છે. તેથી તે કંઇ જગતનાં કોઇ અગોચર ઠેકાણે રહેલાં પિતરને ઓળખી તેની પાસે પોંચી જાય તેવો સંભવ જ નથી ! પિતરો તે શ્રાદ્ધને જોઇ તેની અનુમોદના કરે, તો અનુમોદનાના બળે ઉત્પન્ન થતું કર્મ તેમને પ્રાપ્ત થાય. પરંતુ દુનિયાનાં કોઇક છેવાડે ફેંકાઇ ગયેલાં પિતરોને આ શ્રાદ્ધનું દર્શન પ્રાય: અશકય છે. અને શકય હોય તો પણ પોતાનાં આ શ્રાદ્ધની અનુમોદનાથી પોતાને પુણ્ય જ મળે તે અસિદ્ધ છે. શ્રાદ્ધથી કર્તાને પણ અલાભ પૂર્વપક્ષ :- પૂર્વજોનાં ઉદ્દેશથી કરાતા શ્રાદ્ધાદિથી પુત્રોને તો દાતાની જેમ જ પુણ્ય બંધાશે. ઉત્તરપક્ષ :- પુત્રે તો શ્રાદ્ધદિજન્ય પુણ્યને પોતાનાં અધ્યવસાયથી ઊતારી દીધું છે. કેમ કે શ્રાદ્ધાદિ કરતી વખતે પુત્ર તજન્ય પુણ્યાદિ બધું પૂર્વજોને અર્પણ કરે છે. કેમકે પુત્ર પૂર્વજોનાં શ્રેયમાટે જ શ્રાદિ કરે છે. કાવ્ય-૧૧ 134 Page #166 -------------------------------------------------------------------------- ________________ ----- -------- જk ::::: पितॄणां पुनः प्रोतिरनैकान्तिको श्राद्धादिविधानेनापि भूयसां सन्तानवृद्धेरनुपलब्धेः, तदविधानेऽपि च केषाञ्चिद् गर्दभशूकराजाँदोनामिव सुतरां तद्दर्शनात्। ततश्च श्राद्धादिविधानं मुग्धजनविप्रतारणमात्रफलमेव। ये हि लोकान्तरं प्राप्तास्ते तावत् स्वकृतसुकृतदुष्कृतकर्मानुसारेण सुरनारकादिगतिषु सुखमसुखं वा भुञ्जाना एवासते ते कथमिव तनयादिभिरावर्जितं पिण्डमुपभोक्तुं स्पृहयालवोऽपि स्युः । तथा च युष्मद्यूथिनः पठन्ति – “मृतानामपि जन्तूनां श्राद्धं चेत् तृप्तिकारणम्। तन्निर्वाणप्रदीपस्य स्नेहः संवर्धयेच्छिखाम्" ॥ इति । कथं च श्राद्धविधानाधर्जितं पुण्यं तेषां समोपमुपैतु, तस्य तदन्यकृतत्वात् जडत्वाद् निश्चरणत्वाच्च ॥ આમ શ્રાદ્ધાદિજન્ય પુણ્યને પોતાનાં પુણ્ય તરીકે નીં વિચારતા પુત્રને તે પુણ્ય પ્રાપ્ત થશે જ નહિ. તેમજ પૂર્વજોને તે પુણ્યનો ઉપયોગ ન હોવાથી તેમને પણ એ પુણ્ય પ્રાપ્ત થશે નહિ. તેથી બેમાંથી કોઈનું નહિ થયેલું છું તે પુણ્યત્રિશંકુની જેમ વચ્ચે જ નાશ પામશે. વળી વાસ્તવમાં તો આ પુણ્ય પાપાનુબન્ધિ પુણ્યરૂપવાથી પાપરૂપ જ છે. (જે પુણ્યના ઉદયમાં પાપનો બંધ થાય તે પાપાનુબંધિ પુણ્ય.) પૂર્વપલ :- બ્રાહ્મણો જેટલું આરોગશે તેટલું પૂર્વજોને પ્રાપ્ત થશે. ઉત્તરપલ :- તમારી આ વાત વિસ્વાસજનક નથી. બ્રાહ્મણોએ જ ઉપભોગ કરેલી વસ્તુ પૂર્વજોને પોંચે છું એમાં ખાતરી શી? કેમ કે આ ભોજનથી તો માત્ર બ્રાહ્મણોનું જ પેટ મોટું થયેલું દેખાય છે. અને બ્રાહ્મણોનાં શરીરમાં પૂર્વજોનો સંક્રમ થાય છે. એવી કલ્પના તો શ્રદ્ધાનો વિષય પણ બની શકે તેમ નથી. કેમકે ભોજન વખતે તેઓ બ્રાહ્મણોના પેટમાં સંક્રમિત થાય છે તેવું કોઈને દેખાતું નથી. બલ્ક બ્રાહ્મણો જ તૃપ્ત થયેલાં દેખાય, છે. અને શ્રાદ્ધમાં અત્યંત લોલુપ થઈને મોટા કોળિયાથી ભોજન કરતાં બ્રાહ્મણો સાક્ષાત્મા જેવા લાગતા હોય છે. અર્થાત પ્રેતાદિ બનેલા પૂર્વજોનો સંક્રમ તે દૂર રહો, પણ અતિવૃદ્ધિથી આહાર કરતાં બ્રાહ્મણો પોતે જ પ્રેત જેવા બની જાય છે. તેથી આવા વ્યર્થ શ્રાદ્ધાદિથી સર્યું. શંકા - ગયા વગેરે તીર્થસ્થાનોમાં પૂર્વજો શ્રાદ્ધાદિની યાચના કરે છે તે બતાવે છે કે પૂર્વજોને શ્રાદ્ધ ઈષ્ટ છે અને તે શ્રાદ્ધથી તેમને લાભ થાય છે. સમાધાન :- ત્યાં કેટલાક ઠગવાવાળાવિર્ભાગજ્ઞાની વ્યંતરાદિદેવો જ યાચના કરતા તેવો નિશ્ચય કરવો. પૂર્વજોને તો આ બાબતમાં કોઈ નિસબત નથી. વેદની આગમ તરીકે અસિદ્ધિ યજ્ઞાદિથી દેવતાદિને પ્રત્યાદિ બાબતમાં તમે આગમને પ્રમાણ તરીકે અગાઉ જે દર્શાવ્યું તે પણ અયુક્ત છે. આ આગમ પૌરુષેય છે કે અપૌરુષેય છે? જો પૌરુષેય (પુરુષદ્વારા નિર્મિત)ય, તે સર્વજ્ઞપુરુષ વડે રચિત છે કે અસર્વજ્ઞવડે? સર્વજ્ઞપુરુષથી નિર્મિત છે એ વિ૫તો અગ્રાહ્ય છે. કેમકે તમે કોઈ મનુષ્યને સર્વજ્ઞ તરીકે સ્વીકારતા નથી. તમારોસિદ્ધાંત છે કે, “અતીન્દ્રિય અર્થોને સાક્ષાત જોનાર કોઈ નથી. અતીન્દ્રિયઅર્થોની યથાર્થતાનો નિશ્ચય નિત્ય એવા વેદવાકયોથી જ સિદ્ધ છે.” આગમને જો અસર્વજ્ઞરચિત માનવામાં આવે છે તો કોઇને તેના પર વિશ્વાસ ન બેસે. કેમકે તેમાં ભૂલ થવાનો સંભવ છે, તેથી પૌરુષેયવિલ્પથી તો વેદવાક્યો આગમતરીકે સિદ્ધ થતાં નથી. (અસર્વજ્ઞએ રચેલા આગમમાં અજ્ઞાન, રાગ કે દ્વેષથી ભૂલ થવાનો સંભવ છે. અલબત્ત, આ ભૂલ સર્વત્ર થાય તેવો એકાંત નથી. પણ આગમના કયા સ્થળે ભૂલ છે? તેનો નિર્ણય ન થાય ત્યાં સુધી સર્વત્ર શંકા રહે. વળી એક સ્થળે ભૂલ ઉપલબ્ધ થયા છે પછી અન્યત્ર પણ તેવી શંકા રહ્યા કરે. માટે અસર્વજ્ઞપ્રણીત આગમ અમાન્ય છે. 8 વેદની આગમતરીકે અસિદ્ધિ જઈ કા કા કા કૌ135) Page #167 -------------------------------------------------------------------------- ________________ B Y ::::: ' ચાઠમંજરી શ કાય છે अथ तेषामुद्देशेन श्राद्धादिविधानेऽपि पुण्यं दातुरेव तनयादेः स्यादिति चेत् ? तन्न । तेन तज्जन्यपुण्यस्य । | स्वाध्यवसायादुत्तारितत्वात् । एवं च तत्पुण्यं नैकतरस्यापि इति विचाल एव विलीनं त्रिशकुज्ञातेन । किन्तु । पापानुबन्धिपुण्यत्वात् तत्त्वतः पापमेव । अथ विप्रोपभुक्तं तेभ्य उपतिष्ठत इति चेत् ? क इवैतत्प्रत्येतु । विप्राणामेव । ई मेदुरोदरतादर्शनात् । तद्वपुषि च तेषां संक्रमः श्रद्धातुमपि न शक्यते, भोजनावसरे तत्सङ्क्रमलिङ्गस्य । कस्याप्यनवलोकनात्; विप्राणामेव च तृप्तेः साक्षात्करणात्। यदि परं त एव स्थूलकवलैराकुलतरमतिगााद् भक्षयन्तः प्रेतप्रायाः, इति मुधैव श्राद्धादिविधानम् । यदपि च गयाश्राद्धादियाचनमुपलभ्यते, तदपि तादृशविप्रलम्भकविभङ्गज्ञानिव्यन्तरादिकृतमेव निश्चेयम् ॥ શંકા:- તો તમે તમારા અસર્વજ્ઞ ચૌદપૂર્વધરવગેરે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રન્યોને કેમ આગમ તરીકે સ્વીકારો છો? શું આ તમારે પક્ષપાત નથી? સમાધાન :- ના પક્ષપાત નથી. અમે પૂર્વધરઆદિ પૂર્વાચાર્યોના ગ્રન્યોને આગમ તરીકે માન્ય એટલા માટે જ રાખીએ છીએ કે, તે બધાન્યો સર્વશે અર્થથી પકાશેલા આગમને અનુસારે હોય છે, નહિ કે સ્વતંત્ર સ્વમતિકલ્પનાથી રચાયેલા. જયારે તમારા અસર્વજ્ઞપૌરુષેયઆગમ તો અસર્વજ્ઞએ સ્વમતિકલ્પનાથી રચેલા છે. નીં કે કોઈ સર્વજ્ઞના કથનને અનુસારે. તેથી અમાન્ય છે. શંકા:- ને તમારા પૂર્વાચાર્યોનાં ગ્રન્યો સર્વશવચન અનુસારે છે, તો તેઓમાં પરસ્પર વિરોધાભાસ, મત-મતાન્તરો દેખાય છે, તે શી રીતે સંભવે? આ વિરોધ અને મતમતાન્તર જ એમ સૂચવે છે કે, તમારા પૂર્વાચાર્યોના ગ્રન્યો સર્વજ્ઞપ્રણીત કે સર્વજ્ઞવચન અનુસાર નથી. સમાધાન :- પૂર્વાચાર્યોએ રચેલા રાજ્યોમાં પ્રાય: એકવાક્યતા જ જળવાયેલી છે. આ એકવાક્યતા સર્વજ્ઞવચન અનુસારે , જ આ ગ્રંથો રચાયા છે એનો સબળ પુરાવો આપે છે. અન્યથા વિચિત્ર સોપશમવાળા છદ્મસ્યોના વચનોમાં આટલી સામ્યતા પ્રાય: જોવા મળે જ નહિ. હ! કોક કોક સ્થળે પ્રથમ નજરે વિરોધ દેખાય, પણ જો જૂદા-જૂઘ નયોની દૃષ્ટિથી વિચાર કરશે, તો વિરોધ જોવાનમળે. તેથી જ શાસ્ત્રકારો પણ એદેખાતાવિરોધનું વ્યાખ્યાનથી વિશેષ પ્રતિપત્તિ ઈત્યાદિન્યાયથી સમાધાન આપે છે. વિષમકાળાદિના કારણે કે, લહિયાઓની ભૂલઆદિના કારણે મતમતાંતર પણ કયાંક દેખાય છે, પણ તે તદન નગણ્ય છે. વળી તે દરેક સ્થળે પૂર્વાચાર્યો સર્વશના વચનને વફાદાર રહેવા જ પ્રયત્નશીલ લેય છે, તેથી વિશેષનિશ્ચય ન થાય, ત્યાં સુધી |‘તવંતુ વેતામ્ય ' કહે પોતાની અસર્વશતા સ્વીકારી અને સર્વજ્ઞ પતિ શ્રદ્ધાપૂર્વક એ મતાંતરોનો પણ સમાવેશ કરે છે. તેથી આ બધાથી કંઈ પૂર્વાચાર્યોના ગ્રન્થો સર્વજ્ઞવચન અનુસાર નથી' તેમ કહી દેવાય નહિ. ટૂંકમાં સર્વજ્ઞપુરુષના વચનની વફાઘરીથી જ રચાયેલા હેવાથી જ અસર્વજ્ઞ એવા પણ પૂર્વાચાર્યોના ગળ્યો અમને આગમ તરીકે માન્ય છે. પણ વૈદિકો આમ કહી શકે તેમ નથી. કેમ કે તેઓએ તો કોઈ સર્વજ્ઞ પુરુષનો સ્વીકાર જ કર્યો નથી.) અપૌરુષેય આગમની અસિદ્ધિ વેદવાક્ય અપૌરુષેય તો સંભવતા જ નથી. કેમકે વચનો હેય, અને તેના બોલનાર કોઈ વ્યક્તિ ન રોય, િ તેવું સ્વરૂપ જ અસંભવિત છે. દા. ત. ઘોડના શિંગડાનું સ્વરૂપ, વચન પુરુષના તથા પ્રકારની ક્રિયાથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું હોય છે. તેથી પુરુષની ક્રિયાના અભાવમાં વચન સંભવેનહિ. ક્યાંય બોલનારના અભાવમાં | વચનનો ઉચ્ચાર થતો દેખાતો નથી. શંકા:- આકાશવાણી થાય છે ત્યારે પુરુષની તેવા પ્રકારની ક્રિયા વિના પણ વચનોચ્ચાર થાય છે અને સંભળાય છે. સમાધાન :- એવા સ્થળે દેવવગેરે અષ્ટવક્તાની જ આશંકા થાય છે. વક્તા અદષ્ટ હેવાથી તેના દ્વારા થતી ક્રિયા પણ અષ્ટ છે. પણ તેટલા માત્રથી તે કિયાનો અભાવ સિદ્ધ થતો નથી. તેથી અનુમાન પ્રયોગ છે કાવ્ય-૧૧ જિ. 8136 ૪::::: :::: * Page #168 -------------------------------------------------------------------------- ________________ : ::::::::::::::::: Hિ ચાઠમંજરી यदप्युदितम् आगमश्चात्र प्रमाणमिति । तदप्यप्रमाणम् । स हि पौरुषेयो वा स्यात्, अपौरुषेयो वा ? पौरुषेयश्चेत् । R? सर्वज्ञकृतः, तदितरकृतो वा ? आद्यपक्षे युष्मन्मतव्याहतिः । तथा च भवत्सिद्धान्तः । “अतीन्द्रियाणामर्थानां ? साक्षाद् द्रष्टा न विद्यते । नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः" ॥ १ ॥ द्वितीयपक्षे तु तत्र दोषवत्कर्तृत्वेनानाश्वासप्रसङ्गः। अपौरुषेयश्चेत् न सम्भवत्येव, स्वरूपनिराकरणात्; तुरङ्गशृङ्गवत् । तथाहि । उक्तिर्वचनमुच्यते इति चेति पुरुषक्रियानुगतं स्पमस्याः। एतत्क्रियाऽभावे कथं भवितुमर्हति । न चैतत् केवलं क्वचिद् ध्वनदुपलभ्यते । उपलब्धावप्यदृश्यवक्त्राशङ्कासम्भवात् । तस्मात् यद् वचनं तत् पौरुषेयमेव, वर्णात्मकत्वात्, कुमारसम्भवादिवचनवत्। वचनात्मकश्च वेदः। तथा चाहुः- “ताल्वादिजन्मा ननु वर्णवर्गो वर्णात्मको वेद इति । स्फुटं च । पुंसश्च ताल्वादि ततः कथं स्यादपौरुषेयोऽयमिति प्रतीतिः" ॥ . - જે વચનરૂપ છે તે પૌરુષેય છે. કેમકે વર્ણાત્મક છે. જેમ કે કુમારસંભવવગેરે વચનો. વેદ પણ વચનાત્મક છે. તેથી પૌરુષેય છે. તેથી જ કહ્યું છે “વર્ણ = અક્ષરસમુદાય તાલ વગેરે સ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે અને વેદ વર્ણાત્મક છે તે સ્પષ્ટ છે. તથા તાલુવગેરે તો પુરુષોને ધ્યેય છે. (પંચેન્દ્રિય જીવોને હેય છે. તેથી આ વેદ અપૌરુષેય છે એવી પ્રતીતિ શી રીતે થાય?” અર્થની પૌરુષેયતા વળી તમે કૃતિને અપૌરુષેય સ્વીકારીને પણ તેના અર્થનું વ્યાખ્યાન તો પૌરુષેય જ માનો છો. અર્થાત ! તમે અપૌરુષેય શ્રુતિનો પણ આક્ત તરીકે ઈષ્ટ પુરુષે કરેલો અર્થ જ માન્ય રાખો છો. જો પુરુષકૃત અર્થ પણ અમાન્ય હેયતો “અગ્નિહોત્ર જુહુયા ” આ વાક્યનો અર્થ કુતરાનું માસ ખાવું એમ પણ કરવામાં પ્રતિબંધક , ન રહે. કેમકે અમુક જ અર્થ થાય, એમ દર્શાવનાર નિયામકનો અભાવ રહે. તેથી “સ્વર્ગની ઇચ્છાવાળાએ આ અગ્નિહોત્ર યજ્ઞ કરવો ઈત્યાદિ અર્થ દર્શાવનાર કોઈક આખપુરુષ તો માન્ય રાખવો પડે. તેથી અર્થને તો પૌરુષેય છે માનવો જ પડશે. અને અર્થની જ પ્રધાનતા લેવાથી સૂત્ર પૌરુષેય કે અપૌરુષેય હેય તેની કિંમત રહેતી નથી. તેથી સૂત્રરૂપવેદને પણ પૌરુષેય માનવા જ સંગત છે. અથવા તો “તુષ, દુર્જન' એ ન્યાયથી વેદને અપૌરુષેય માની લો. તો પણ તે પ્રમાણરૂપ બની ન શકે. કારણ કે આપપુરુષ પ્રણીત વાણી જ પ્રમાણરૂપ બને છે. જયારે વિદ તો અપૌરુષેય છે. આપ્તપુરુષપ્રણીત નથી. તેથી પ્રમાણરૂપ નથી. આમ વેદનું અપ્રામાણ્ય જ સિદ્ધ થાય છે. તેથી તેને અનુસરનારી સ્મૃતિઓ પણ અપ્રમાણિત છે. તેથી વેદ અને સ્મૃતિઓમાં દર્શાવેલી યજ્ઞ અને હું શ્રાદ્ધાદિગત હિંસા પણ પ્રમાણરહિત છે. વેદિકહિંસા આપવાદિક - પૂર્વપક્ષ 1 પૂર્વપક્ષ:- “સર્વ જીવોની હિંસા ન કરવી જોઈએ.’ એવા અર્થવાળું શાસ્ત્રવચન ઔત્સર્ગિક છે. હું (વિશેષકારણ સિવાય સામાન્યથી સર્વદા કરણીય હેય તે ઉત્સર્ગવિધિ છે. તથા વિશેષકારણે જે કરણીય બને તે અપવાદ.) દરેક શાસ્ત્રીય વિધિ-નિષેધ બે પ્રકારનાં ય છે. (૧)ઔત્સર્ગિક-સામાન્યથી વિધિરૂપ (૨)અને આપવાદિક- વિશેષ પ્રસંગે કરવારૂપ. તેમાં નહિંસ્યા ઈત્યાદિનિષેધ ઔત્સર્ગિક માર્ગ છે. અને વેદથી વિહિત હાયજ્ઞાદિવિષયક હિંસા આપવાદિકવિધિ છે. અપવાદવિધિ વિશેષપ્રસંગે જ આદરણીય હેવાથી બળવાન બને છે અને ઉત્સર્ગવિધિને બાધ કરી પ્રવૃત્ત થાય છે. શ્રુતિમાં બતાવેલી હિંસા આપવાદિક ઈ ઉત્સર્ગને બાધિત કરીને છે ફિશ પ્રવર્તશે, તેથી દોષરૂપ નથી. એવો ન્યાય છે કે, “ઉત્સર્ગ અને અપવાદ વિધિમાં અપવાદવિધિ બળવાન છે. જો ઉત્સર્ગવિધિઅપવાદવિધિનેબાધિત કરતી હોય, તો અપવાદવિધિનિષ્પોજન બની જાય. વળી તમને જૈનોને) :22: : ******** : A::::::::::::::::::::::: અર્થની પૌરુષેયતા _ Page #169 -------------------------------------------------------------------------- ________________ હિ જીજw :: श्रुतेरपौरुषेयत्वमुररीकृत्यापि तावद्भवद्भिरपि तदर्थव्याख्यानं पोस्वयमेवाङ्गीक्रियते। अन्यथा “अग्निहोत्रं जुयात् । इस स्वर्गकामः' इत्यस्य श्वमांसं भक्षयेदिति किं नार्थः नियामकाभावात् ? ततो वरं सूत्रमपि पौरुषेयमभ्युपगतम्। अस्तु वा अपोस्पेयः, तथापि तस्य न प्रामाण्यम् । आप्तपुस्पाधीना हि वाचां प्रमाणतेति । एवं च तस्याप्रामाण्ये, तदुक्तस्तदनुपातिस्मृतिप्रतिपादितश्च हिंसात्मको यागश्राद्धादिविधिः प्रामाण्यविधुर एवेति ॥ ___ अथ योऽयं “न हिंस्यात् सर्वभूतानि" इत्यादिना हिंसानिषेधः स औत्सर्गिको मार्गः, सामान्यतो विधिरित्यर्थः। वेदविहिता तु हिंसा अपवादपदम्, विशेषतो विधिरित्यर्थः । ततश्चापवादेनोत्सर्गस्य बाधितत्वाद् न श्रौतो हिंसाविधिर्दोषाय, “उत्सर्गापवादयोरपवादो विधिवलीयान्" इति न्यायात् । भवतामपि हि न खल्वेकान्तेन हिंसानिषेधः तत्तत्कारणे जाते पृथिव्यादिप्रतिसेवनानामनुज्ञानात् ग्लानाद्यसंस्तरे आधाकर्मादिग्रहणभणनाच्च । अपवादपदं च याज्ञिको हिंसा, देवतादिप्रोतो, पुष्टालम्बनत्वात् ॥ પણ હિંસાનો એકાંત નિષેધ ઈષ્ટ નથી. તેને કારણો ઉત્પન્ન થાય ત્યારે પૃથિવ્યાદિ સચિનનું સેવન કરવાની અનુજ્ઞા જિનેશ્વરે આપેલી જ છે. વળી ગ્લાનાદિ કારણોમાં કે જેમાં અન્યથા સંયમપોષક દેહનો નિર્વાહ શક્ય નથી, તેમાં આધાકર્મ (સાધુના હેતુથી વસ્તુને સચિત્તમાંથી અચિત્ત બનાવવી તે ક્રિયા આધાકર્મ. આ ક્રિયાથી બનેલી વસ્તુ પણ આધાકર્મ કહેવાય)વગેરેનું ગ્રહણ કરવાનું કહ્યું જ છે. તેથી તમને પણ અપવાદરૂપે હિંસા ઈષ્ટ છે તે સિદ્ધ થાય છે. યજ્ઞસંબંધી હિંસા પણ અપવાદરૂપ છે, કેમકે તેમાં દેવતાવગેરેની પ્રસન્નતારૂપ પુષ્ટઆલંબન છે, તેથી તે દુષ્ટ નથી તેમ સિદ્ધ થાય છે. ઉત્સર્ગ–અપવાદ એકપ્રયોજનસાધક આવા પૂર્વપક્ષને મનમાં ધારીને સ્તુતિકાર નોસૂષ્ટમ વગેરે દર્શાવે છે. અત્યાર્થ આ પદ મધ્યે રહેલું છે. તેનો અન્વય ડમરુકમણિન્યાયથી આગળ-પાછળ એમ બંને સ્થળે કરવાનો છે. તેથી અન્યપ્રયોજન માટે આ પ્રયુક્ત ઔત્સર્ગિક વાકય અન્ય પ્રયોજન માટે પ્રયુકત વાક્યથી અપવાદનો વિષય ન બની શકે. શાસ્ત્રમાં જે શિ અર્થમાટે ઉત્સર્ગનું વિધાન છે, તેજ અર્થમાટે અપવાદનું વિધાન છેય છે. કેમકેનિખ-ઉન્નત વ્યવહારની જેમ ઉત્સર્ગ–અપવાદ પણ એકબીજાને સાપેક્ષ રીંને એક જ પ્રયોજનને સાધે છે. તેથી ભિન્નવિષયકઉત્સર્ગને ભિન્નવિષયકઅપવાદ બાધિત ન કરી શકે. એટલે કે ઉત્સર્ગવિધિ માટે ભિન્નવિષયકવિધિ અપવાદવિધિન બની શકે. જેમ કે જૈન શ્રમણોએ સંયમનાં પાલન માટે નવકોટિ (મન-વચન-કાયાથી, કરવું-કરાવવું-અનુમોદવું) થી વિશુદ્ધ આહાર ગ્રહણ કરવો એ ઉત્સર્ગ છે. કેમકે જો આહાર-મનથી કરવું વગેરે એક પણ કોટિથી અશુદ્ધા @ય તો ભાવહિંસાદિનો સંભવ છે અને સંયમને અતિચારાદિ લાગે. હવે તેવા પ્રકારની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આપત્તિઓ આવે અને બીજો કોઈ ઉપાય ન વેય તો પંચકાદિ (ઇદસૂત્રમાં પ્રાયશ્ચિત્તોને માટે સંજ્ઞાઓ કરી છે. તેમાં આ સૌથી ઓછા પ્રાયશ્ચિત્તની સંજ્ઞા છે)યતનાથી અષણીયાદિ ગ્રહણ કરવું એ અપવાદ છે. અર્થાત બને એટલા ઓછા પ્રાયશ્ચિત્તનું કારણ બને તેવા અશુદ્ધ આહારઆદિને યતનાથી ગ્રહણ કરવા એ અપવાદ છે. આ અપવાદમાર્ગ પણ સંયમની રક્ષાના હેતુથી જ છે. કેમકે તે વખતે ઉત્સર્ગનો આગ્રહ રાખવામાં જીવિતનાશનો અને દેવલોકઆદિમાં અસંયમમાં જવાનો પ્રસંગ આવે. અહીં બને એટલા ઓછા દોષવાળું ગ્રહણ કરવાનું વિધાન ! १. तैत्तरीयसंहिता । २. छन्दोग्य उ.८ । ३. हमहंसगणिसमुच्चितहैमव्याकरणस्थन्यायः। ४. संयमानिर्वाहे । ५. आधाय साधुश्चेतसि प्रणिधाय यत्क्रियते भक्तादि तदाधाकर्म । पृषोदरादित्वादिति यलोपः। आधानं साधुनिमित्तं चेतसः प्रणिधानं यथामुकस्य साधोः कारणेन मया भक्तादि पचनीयमिति। आधया कर्म पाकादिक्रिया आधाकर्म। तद्योगाद् भक्ताद्यपि आधाकर्म । :: ::::::: કાવ્ય-૧૧ સ Page #170 -------------------------------------------------------------------------- ________________ इति परमाशक्य स्तुतिकार आह । नोत्सृष्टमित्यादि । अन्यार्थमिति मध्यवर्ति पदं डमस्कमणिन्यायेनोभयत्रापि सम्बन्धनोयम् ।अन्यार्थमुत्सृष्टम् - अन्यस्मै कार्याय प्रयुक्तम् - उत्सर्गवाक्यम्, अन्यार्थप्रयुक्तेन वाक्येन नापोद्यतेनापवादगोचरोक्रियते । यमेवार्थमाश्रित्य शास्त्रेषत्सर्गः प्रवर्तते, तमेवार्थमाश्रित्यापवादोऽपि प्रवर्तते तयोनिम्नोन्नतादिव्यवहारवत् । परस्परसापेक्षत्वेनेकार्थसाधनविषयत्वात्। यथा जैनानां संयमपरिपालनार्थं नवकाटिविशुद्धाहारग्रहणमुत्सर्गः । तथाविधद्रव्यक्षेत्रकालभावापत्सु च निपतितस्य गत्यन्तराभावे पंचकादियतनया अनेषणोयादिग्रहणमपवादः । सोऽपि च संयमपरिपालनार्थमेव। न च मरणैकशरणस्य गत्यन्तराभावोऽसिद्ध इति वाच्यम् । “सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेव रखिज्जा । मुच्चड़ अइवायाओ पुणो विसोही न याऽविरई"॥ इत्यागमात् ॥ तथा आयुर्वेदेऽपि यमेवैकं रोगमधिकृत्य कस्याञ्चिदवस्थायां किञ्चिद्वस्त्वपथ्यं, तदेवावस्थान्तरे तत्रैव रोगे पथ्यम्"उत्पद्यते हि सावस्था देशकालामयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात् कर्मकार्य तु वर्जयेत् ॥” इति वचनात्। यथा बलवदादचरिणो लङ्घनं, क्षोणधातोरतु तद्विपर्ययः । एवं देशाद्यपेक्षया ज्वरिणोऽपि दधिपानादि योज्यम् । तथा च वैद्या :- 'कालाविरोधि निर्दिष्टं ज्वरादौ लघनं हितम् । ऋतेऽनिलश्रमक्रोधशोक कामकृतज्वरान् ॥" एवं च यः पर्वमपथ्यपरिहारा यत्र, तत्रैवावस्थान्तर तस्यैव परिभागः । स खलभयोरपि तस्यैव रागग्य शमनार्थः । इति सिद्धमकविषयकत्वमत्सर्गापवादयारिति ।। જ “અપવાદ પણ સંયમની રક્ષામાટે છે. તેમ સિદ્ધ કરે છે. શંકા:- દ્રવ્યાદિઆપત્તિ વખતે મરણની નજીક આવેલ મુનિમાટે દોષિતનું ગ્રહણ કરવા કરતાં મરણ જ સંગત છે. તેથી મરણરૂપ બીજો ઉપાય રોવા છતાં દોષિત ગોચરી વગેરે ગ્રહણ કરવું સારું નથી. સમાધાન :- સંયમ એ રમણીય છે. દોષિત ગોચરી લેવાથી સંયમને અતિચાર લાગે છે તે પણ બેશક છું સત્ય છે. છતાં પણ મરણ સ્વીકારવામાં વધુ દોષ છે, જયારે પ્રેષિત ગોચરીનાં ગ્રહણમાં ઓછો દોષ છે, કારણ કે મરી જવાથી સંયમને છોડી અસંયમમાં જવાનું છે; કેમકે સંયમ ભવાંતરમાં સાથે આવતું નથી. જ્યારે લાગેલાં દિષોનું તો આપત્તિ દૂર થયા પછી શુદ્ધીકરણ થઈ શકે છે. આગમમાં આ પ્રમાણે કહ્યું છે કે, “સર્વત્ર સંયમ રક્ષણીય છે. સંયમથી પણ આત્મા જ રસણીય છે. કેમકે તેથી મુનિ અતિપાનથી (જીવિતભ્રષ્ટતા કે સંયમભ્રષ્ટતાથી)બચે છે. અને પ્રાયશ્ચિત્તાદિ દ્વારા વિશોધિ થાય છે. અર્થાત સંયમ વિશુદ્ધ થાય છે. અને અવિરતિનો પ્રસંગ આવતો આયુર્વેદ માં પણ એક વિષયક ઉત્સર્ગ-અપવાદ આયુર્વેદમાં પણ જે રોગને આશ્રીને અમુક અવસ્થામાં કોઈ વસ્તુ અપથ્ય તે જ વસ્તુ ને જ રોગમાં શું અન્ય અવસ્થામાં પથ્ય તરીકે બતાવ્યું છે. તેથી જ -> "દેશકાળને આશ્રયી ઉત્પન્ન થતા રોગો પ્રતિ એવી છે અવસ્થા ઊભી થાય છે કે જેમાં અકાર્ય કાર્ય બને છે અને કાર્ય - અકાર્ય બને છે." એમ કહ્યું છે. જેમકે સમર્થ વ્યક્તિને તાવ આવે તો લંઘન = ઉપવાસ એ ઔષધ છે, જયારે ક્ષીણધાતુવાળા દુર્બળને-તાવ આવે ત્યારે પેટ લિ ભરીને વાપરવું એ ઔષધ છે. આ જ રીતે દેશાદિની અપેક્ષાએ ‘તાવવાળા એ દહિ ખાવું એ પણ ઔષધરૂપ બને છે. માટે જ વૈદ્યો વાયુ, થાક, ક્રોધ, શોક, અને કામથી ઉત્પન્ન થયેલાં તાવને છોડીને બાકીનાં તાવ વગેરેમાં 8 હતી કાળને અવિરોધી એવું લંધન હિતકારી છે. આમ પહેલાં જ્યાં જે અપથ્યનો પરિહાર કરવામાં આવે, તેનો જ ત્યાં અવસ્થાન્તરે પરિભોગ થાય છે. આ પરિવાર અને પરિભોગ બને તે એક જ રોગનાં શમ માટે છે. આમ १. छाया-सर्वत्र संयम संयमादात्मानमेव रक्षन् । मच्यतेऽतिपानात्पतिदिनं चाविरतिः ॥ निशीथचूर्णोपोठिकायां ४५१ इत्यस्य चूर्णी। Eી એક વિષયક ઉત્સર્ગ- અપવાદ પણ39) Page #171 -------------------------------------------------------------------------- ________________ કોઈ સ્યાહુકમંજરી भवतां चोत्सर्गोऽन्यार्थः अपवादश्चान्यार्थः “न हिंस्यात् सर्वभूतानि” इत्युत्सर्गो हि दुर्गतिनिषेधार्थः । अपवादस्तु वैदिकहिंसाविधिदेवताऽतिथिपितृप्रीतिसंपादनार्थः । अतश्च परस्परनिरपेक्षत्वे कथमुत्सर्गोऽपवादेन बाध्यते, ARE "तुल्यबलयोर्विरोध" इति न्यायात् ; भिन्नार्थत्वेऽपि तेन तद्बाधने अतिप्रसङ्गात् । न च वाच्यं वैदिकहिंसाविधिरपि। स्वर्गहेतुतया दुर्गतिनिषेधार्थ एवेति, तस्योक्तयुक्त्या स्वर्गहेतुत्वनिर्लोठनात्। तमन्तरेणापि च प्रकारान्तरैरपि Eી તત્સદ્ધિમાવાતા ચિત્તરમાવે ાપવાપક્ષક્ષીર: (યુઃ ?) I 7 8 વયમેવ યાવિઃ સુવિહેતુવં નામ, । किन्तु भवदाप्ता अपि । यदाह व्यासमहर्षि :- "पूजया विपुलं राज्यमग्निकार्येण संपदः । तपः पापविशुद्ध्यर्थं ज्ञानं ध्यानं च मुक्तिदम्" ॥ अत्राग्निकार्यशब्दवाच्यस्य यागादिविधेरुपायान्तरैरपि लभ्यानां संपदामेव हेतुत्वं वदन्नाचार्यः । 10 तस्य सुगतिहेतुत्वमर्थात् कदर्थितवानेव। तथा च स एव भावाग्निहोत्रं ज्ञानपालीत्यादिश्लोकैः स्थापितवान् ॥ ઉત્સર્ગ અને અપવાદ બને એક વિષયક લેય છે તેમ સિદ્ધ થાય છે. વૈદિકહિંસામાં ઉત્સર્ગ–અપવાદની એકવિષયતાનો અભાવ આપના મતે તો ઉત્સર્ગ અન્યવિષયક છે અને અપવાદ અન્યવિષયક છે. “ન હિસ્યાત સર્વભૂતાનિ આ શું સ્થળે હિસાનિષેધરૂપઉત્સર્ગ દુર્ગતિનાં નિવારણ અર્થે છે. જયારે વૈદિકહિંસાવિધિરૂપ અપવાદ દેવતા, અતિથિ અને પૂર્વજોને પ્રીતિ ઉત્પન્ન કરવા માટે છે. આમ આ બંને (=ઉત્સર્ગ અને અપવાદ)પરસ્પરથી નિરપેક્ષ છે. તેથી ઉત્સર્ગ અપવાદથી બાધિત થતો નથી. કારણ કે “તુલ્ય બળવાળાને વિરોધ વ્યય છે' તેવો ન્યાય છે. અર્થાત –એક જ વિષયમાં તુલ્ય રીતે પ્રાપ્ત બે વિધિ વચ્ચે વિરોધ હેય છે.ભિન્નાર્થક હોવા છતાં જો અપવાદ ઉત્સર્ગને બાધિત કરી શકે તો ઉત્સર્ગ સર્વત્ર બાધિત થશે. અને ઉત્સર્ગનું વિધાન જ નિરર્થક થશે. ઈત્યાદિરૂપ અતિપ્રસંગ છે. શંકા- વેદવિહિત હિંસા સ્વર્ગહેતુક છે. તેથી એ હિંસાથી દુર્ગતિનું નિવારણ થાય છે અને સમાવિષયક લેવાથી ઉત્સર્ગને બાધ લાગશે. સમાધાન :- વેદવિહિત હિંસા પૂર્વોકત પ્રમાણે સ્વર્ગમાટે હેતુ નથી તેમ સિદ્ધ છે. વળી આ હિંસા વિના પણ બીજા યમનિયમાદિ માર્ગ દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યારે અપવાદ તો બીજો ઉપાય ન હોય ત્યારે જ સેવ્ય માર્ગ છે. તેથી આ હિંસા સ્વર્ગપ્રાપ્તિ માટે અપવાદમાર્ગ નથી. ભાગવિધિ સુગતિનો હેત નથી એમ માત્ર અમે નથી કહેતા, પરંતુ તમારા આખપુરુષો પણ કહે છે. જેમ કે વ્યાસમહર્ષિ કહે છે->“પૂજાથી વિસ્તૃત રાજય, તથા અગ્નિકાર્યથી સંપત્તિ પ્રાપ્ત થાય છે. તપ પાપની વિશુદ્ધિ માટે છે અને જ્ઞાન તથા ધ્યાન મોલને આપે છે. અહીં અગ્નિકાર્યશબ્દથી વાગવિધિ ગ્રહણ થાય છે અને તેનું પ્રયોજન સંપત્તિની પ્રાપ્તિ બતાવી છે, છે કે જે તે બીજા ઉપાયોથી પણ પ્રાપ્ત થાય છે. આમ યોગને માત્ર સંપત્તિના હેતુ તરીકે જ બતાવ્યો છે. તેથી તે યાગ સગતિ માટે હેત નથી તેમ જ ફલિત થાય છે. તેથી જ વ્યાસ પણ જ્ઞાનપાલી ઇત્યાદિ પૂર્વદર્શાવેલા શ્લોકોથી ભાવઅગ્નિહોત્રયજ્ઞની જ સ્થાપના કરે છે. વૈદિકહિંસા પાપજનિકા વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી તે વાદીઓનીચેષ્ટાદુષ્ટછે તે ઉપમાથી ઘટાવે છે. તેનાથ!આપના શાસનથી ? પરમુખએવા તેઓનીચેષ્ટા પુત્રને મારી રાજા થવાની ઈચ્છા જેવી છે. જેમ કોઇનિર્દય આશયવાળો અજ્ઞપુરુષ કે t : :::::::: :: : :: १. हारिभद्राष्टकप्रकरणेऽग्निकारिकाष्टकेऽयं श्लोको दृश्यते । E ૪ :::::::::::::::::::: ::::::::::::::::::::: ::: કાવ્ય-૧૧ ::::::::::::::::::::::: 140] Page #172 -------------------------------------------------------------------------- ________________ હ૪:: સ્થાકુટમેરી ___ तदेवं स्थिते तेषां वादिनां चेष्टामुपमया दूषयति स्वपुत्रेत्यादि । परेषां भवत्प्रणीतवचनपराङ्मुखानां ६ स्फुरितं चेष्टितम्, स्वपुत्रघाताद् नृपतित्वलिप्सासब्रह्मचारि निजसुतनिपातेन राज्यप्राप्तिमनोरथसदृशम्। यथा किल है कश्चिदविपश्चित् पुरुषः परुषाशयतया निजमङ्गजं व्यापाद्य राज्यश्रियं प्राप्तुमीहते । न च तस्य तत्प्राप्तावपि पुत्रघातपातककलङ्कपङ्कः क्वचिदपयाति। एवं वेदविहितहिंसया देवतादिप्रीतिसिद्धावपि, हिंसासमुत्थं दुष्कृतं न खलु पराहन्यते । अत्र च लिप्साशब्दं प्रयुञ्जानः स्तुतिकारो ज्ञापयति, यथा तस्य दुराशयस्यासदृशतादृशदुष्कर्मनिर्माणनिर्मूलितसत्कर्मणो राज्यप्राप्तौ केवलं समीहामात्रमेव, न पुनस्तत्सिद्धिः । एवं तेषां दुर्वादिनां वेदविहितां हिंसामनुतिष्ठतामपि | 'देवतादिपरितोषणे मनोराज्यमेव । न पुनस्तेषामुत्तमजनपूज्यत्वमिन्द्रादिदिवौकसां च तृप्तिः। प्रागुक्तयुक्त्या निराकृतत्वात् | | તિ વ્યિાદા ૧૧ II. પોતાના પુત્રને હણી રાજ્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે, અને કદાચ એવી ચેષ્ટા દ્વારા રાજય મેળવે; તો પણ પુત્રના વધથી ઉત્પન્ન થયેલું અને ચોટેલું પાપકલંક ક્યારેય પણ ધોવાતું નથી, એજ પ્રમાણે વેદમાં બતાવેલી હિંસાથી કદાચ દેવવગેરે ખુશ પણ થાય, છતાં પણ હિંસાથી ઉત્પન્ન થયેલે દુષ્કૃત નષ્ટ થતું નથી. અલિપ્સ (મેળવવાની ઇચ્છા) આ શબ્દનો સ્તુતિકારે પ્રયોગ કર્યો છે. તે દ્વારા સ્તુતિકાર પ્રકાશિત કરવા માંગે છે કે “અનન્યસદેશ દુષ્કૃત્યનાં નિર્માણથી સર્વ સત્કૃત્યોનો નાશ કરનાર ને દુરાશયવાળી વ્યક્તિની રાજયપ્રાપ્તિ માટે માત્ર ઇચ્છા જ રહે છે. પણ તેની સિદ્ધિ થતી નથી. એ જ પ્રમાણે, ને દુર્વાદીઓના વેદવિહિત હિસા દ્વારા દેવતા વગેરેને પ્રસન્ન કરવાના મનોરથો માત્ર મનોરથો જ છે. તેનાથી તેઓ નથી ઉત્તમજનને પૂજય થતાં, કે નથી થતી ઇન્દ્રાદિદેવોને મિ. કારણ કે પૂર્વે જ આ વાતનું નિરાકરણ કરવામાં આવ્યું છે." વૈદિક હિંસા પાપજનિકા Page #173 -------------------------------------------------------------------------- ________________ કરીને DRIVINERS: 3838 सांप्रतं नित्यपरोक्षज्ञानवादिनां मीमांसकभेदभट्टानाम् एकात्मसमवायिज्ञानान्तरवेद्यज्ञानवादिनां च यौगानां मतं | विकुट्टयन्नाह - स्वार्थावबोधक्षम एव बोधः प्रकाशते नार्थकथान्यथा तु । परे परेभ्यो भयतस्तथापि प्रपेदिरे ज्ञानमनात्मनिष्ठम् ॥ १२ ॥ बोधो = ज्ञानं, स च स्वार्थावबोधक्षम एव प्रकाशते । स्वस्य =आत्मस्वरूपस्य, अर्थस्य च पदार्थस्य योऽवबोधः परिच्छेदस्तत्र, क्षम एव = समर्थ एव प्रतिभासते इत्ययोगव्यवच्छेदः । प्रकाशत इति क्रिययाऽवबोधस्य प्रकाशरूपत्वसिद्धेः सर्वप्रकाशानां स्वार्थप्रकाशकत्वेन, बोधस्यापि तत्सिद्धिः। विपर्यये दृषणमाह । नार्थकथान्यथा त्विति।अन्यथेति-अर्थप्रकाशनेऽविवादाद, ज्ञानस्य स्वसंविदितत्वानभ्युपगमेऽर्थकथैव नस्यात् । अर्थकथा =पदार्थसम्बन्धिनी જ્ઞાનની પરોકતા અને પરાપેક્ષતાનું ખંડન હવે “જ્ઞાન નિત્યપરોક્ષ છે અર્થાત પ્રત્યક્ષ નથી એવું માનવાવાળા ભટ મીમાંસકોનાં મતને અને તેજ આત્મામાં ઉત્પન્ન થતાં જ્ઞાનાન્સરથી પૂર્વનું જ્ઞાન સંવેદ્ય છે તેમ માનતા યૌગના (કનૈયાયિકોના)મતને ખાંડતા સ્તુતિકાર કહે છે. કાવાર્થ:- જ્ઞાન સ્વનો બોધ અને પદાર્થનો બોધ કરાવવામાં સમર્થરૂપે જ પ્રકાશે છે. અર્થાત્ જ્ઞાન સ્વ અને પદાર્થનો બોધ કરાવવામાં સમર્થ છે. જો તે ( જ્ઞાન) પોતાનાં સ્વરૂપનો જ બોધ કરાવવામાં સમર્થ નથી, પણ તો તે પર એવા શેયને પ્રકાશિત કરે છે તેવી કથા જ ઊડી જશે. જે સ્વને પ્રકાશિત કરી ન શકે તે પરને શી રીતે પ્રકાશિત કરી શકે?)છતાં પણ પૂર્વપક્ષનાં ભયથી પરમતવાળાઓ જ્ઞાનને સ્વનિષ્ઠ માનતા નથી અર્થાત જ્ઞાન સ્વસ્વરૂપ બોધક નથી તેમ માને છે. જ્ઞાન સ્વસંવેદનભૂત બોધ જ્ઞાન સ્વ=પોતાનું સ્વરૂપ. અર્થ:- પદાર્થ, શેય વસ્તુ, સમ=સમર્થ. એવથી અહીં અયોગવ્યવચ્છેદ છે. તેથી બોધ સ્વ અને યપદાર્થનું સંવેદન કરાવવામાં સમર્થ જ છે. જે પ્રકાશરૂપ છે તે બધા જ સ્વ અને પરનો અવબોધ કરાવવામાં સમર્થ છે. બોધ પણ પ્રકાશરૂપ લેવાથી પરપ્રકાશક છે. અનુમાન - “બોધ સ્વપરપ્રકાશક છે કેમકે પ્રકાશરૂપ છે જેમકે દીપક વગેરે.” જ્ઞાન શેયપદાર્થનું પ્રકાશક છે તે સર્વમાન્ય છે, તેથી જ્ઞાનને જો સ્વસંવિદિત (=સ્વનું સંવેદન સ્વત: કરાવનાર)ને માનીએ, તો જ્ઞાન અર્થનું સંવેદન કરાવનાર છે એવી વાત પણ થઇ ન શકે. તેથી પદાર્થનાં “સત છે કે અસતરૂપ છે' ઇત્યાદિ સ્વરૂપનો વિચાર જ થઈ ન શકે. વળી જો જ્ઞાન સ્વસંવિદિત ન થેય, તો જ્ઞાનને પોતાનું જ્ઞાન કરાવવા બીજા જ્ઞાનની અપેક્ષા રહેશે. એ બીજા જ્ઞાનને સ્વના જ્ઞાનમાટે ત્રીજા જ્ઞાનની અપેક્ષા રહેશે. એમ અનવસ્થાદોષ આવશે. તથા જો જ્ઞાન સ્વસંવિદિત ન હેય,તો જ્ઞાન પ્રથમ પોતાનો બોધ કરાવવાના કાર્યમાં જ મગ્ન બનશે.અને અર્થ તો જડોવાથી સ્વસ્વરૂપનો પ્રકાશ કરી ન શકે. તેથી અર્થના સ્વરૂપનો વિચાર જ શી રીતે થશે? આમ જ્ઞાન સ્વસંવિદિત છે તે યુક્તિથી 3 ઉપપન્ન છે. છતાં પરતીર્થિકો જ્ઞાનને અનાત્મનિષ્ઠ અસ્વસંવિદિત માને છે. કેમકે જ્ઞાનને સ્વસંવિદિત માનવામાં પોતાનામાં ક્રિયા માનવી વિરોધરૂપ છે એવા પૂર્વપક્ષના ઉપાલંભનો ભય છે. અર્થાત પોતાનામાં જ પ્રકાશરૂપક્રિયા માનવામાં વિરોધ આવતો હોવાથી જ્ઞાન સ્વનો પ્રકાશ કરી ન શકે. આવી આપત્તિથી ડરીને તેઓ જ્ઞાનને સ્વસંવિદિત માનતા નથી. કાવ્ય-૧૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ H D milico શ્યાહુઠમંજરી ત वार्ता, सदसद्रूपात्मकं स्वरूपमिति यावत् । तुशब्दोऽवधारणे भिन्नक्रमश्च , सा चार्थकथया सह योजित एव । यदि हि ज्ञानं स्वसंविदितं नेष्यते, तदा तेनात्मज्ञानाय ज्ञानान्तरमपेक्षणीयं तेनाप्यपरमित्याद्यनवस्था । ततो ज्ञानं तावत् स्वावबोधव्यग्रतामग्नम् । अर्थस्तु जडतया स्वरूपज्ञापनासमर्थ इति को नामार्थस्य कथामपि कथयेत् । तथापि-एवं ज्ञानस्य स्वसंविदितत्वे युक्त्या घटमानेऽपि, परे तीर्थान्तरीयाः, ज्ञानं कर्मतापन्नम्, अनात्मनिष्ठं-न विद्यते आत्मनः स्वस्य । निष्ठा=निश्चयो यस्य तदनात्मनिष्ठम्, अस्वसंविदितमित्यर्थः, प्रपेदिरे प्रपन्नाः, कुतः ? इत्याह । परेभ्यो भयतः, परे-पूर्वपक्षवादिनः, तेभ्यः सकाशात् ज्ञानस्य स्वसंविदितत्वं नोपपद्यते, स्वात्मनि क्रिया विरोधादित्युपालम्भसम्भावनासम्भवं यद् भयं तस्मात् तदाश्रित्येत्यर्थः ॥ જ્ઞાનની માત્ર પરપ્રકાશક્તાવાદનું ખંડન પૂર્વપક્ષ:- જ્ઞાનસ્વસંવિદિત નથી, કેમકે પોતાનામાં પોતાની ક્રિયા માનવામાં વિરોધ છે. જેમ કે સુશિક્ષિત પણ નટ પોતાના સ્કન્ધપર ચડી શકતો નથી. અથવા અત્યંત તીણ પણ તલવારની ધાર પોતાને જ છેદવા સમર્થ બનતી નથી. તેથી જ્ઞાન પરોક્ષ છે અર્થાત્ અતીન્દ્રિય છે. જ્ઞાનનું સ્વસંવેદન નથી. ઉત્તરપલ (જૈન):- આ બરાબર નથી. જ્ઞાનની સ્વમાં ઉત્પત્તિ વિરુદ્ધ છે કે સ્વમાં જ્ઞપ્તિ વિરૂદ્ધ છે? અર્થાત જ્ઞાન પોતાને ઉત્પન્ન કરે છે તે માનવામાં વિરોધ છે કે જ્ઞાન પોતાનું સંવેદન કરાવે છે, તે માનવામાં વિરોધ છે? પ્રથમપક્ષે ભલે વિરોધ વ્યય, “જ્ઞાન પોતાને ઉત્પન્ન કરે છે તેમ અમે પણ માનતા નથી. બીજા પક્ષમાંવિરોધ નથી, કેમકે જ્ઞાન આત્મામાં સ્વની જ્ઞપ્તિ કરાવે જ છે. કેમકે જયારે જ્ઞાન પોતાના હેતુઓથી ઉત્પન્ન થાય છે, ત્યારે સ્વનું સ્વત:સંવેદન કરાવવાનાં સ્વભાવવાળું જ ઉત્પન્ન થાય છે. જેમ કે પ્રદીપપ્રકાશ પ્રકાશરૂપે જ ઉત્પન્ન થાય છે. પૂર્વપક્ષ:- પ્રકાશરૂપે જ પ્રદીપપ્રકાશ ઉત્પન્ન થાય છે. પરંતુ તે પરપ્રકાશરૂપે ઉત્પન્ન થાય છે. અર્થાત પ્રદીપનો પ્રકાશ પર = બીજા પદાર્થોનો પ્રકાશ કરવાનાં સ્વભાવવાળો ઉત્પન્ન થાય છે. પણ તેટલા માત્રથી તે પોતાને પણ પ્રકાશે છે એમ માનવું ન્યાયયુક્ત નથી. ઉત્તરપલ :- તો શું પ્રકાશ પોતે અપ્રકાશિત જ રહેશે? કે પછી બીજા પ્રકાશદ્વારા પ્રકાશિત થશે? પ્રથમ શી પક્ષે પ્રત્યક્ષબાધ છે. “પ્રકાશ પોતે પ્રકાશિત છે' એ બધા લોકોને પ્રત્યક્ષસિદ્ધ છે. બીજો વિકલ્પ પણ પ્રત્યક્ષબાધિત છે. પ્રકાશને બીજો પ્રકાશ પ્રકાશિત કરે છે એવું કોઈને દેખાતું નથી. પ્રકાશ સ્વત: પ્રકાશિત રૂપે પ્રત્યક્ષથી પ્રતીત થાય છે. વળી જો બીજો પ્રકાશ પહેલાં પ્રકાશને પ્રકાશિત કરે, તો બીજા પ્રકાશને પ્રકાશિત થવા ત્રીજો પ્રકાશ જોઇશે. એમ અનવસ્થાની આપત્તિ આવશે. જ્ઞાનમાં જ્ઞાનક્રિયાની કર્મતાનો અભાવ [ પૂર્વપક્ષ:- “પ્રકાશ ઘડાને પ્રકાશે છે અહીં પ્રકાશ પ્રકાશ્યને કર્મતરીકે સ્થાપી પ્રકાશવાની ક્રિયા કરે છે. હું એ જ રીતે “પ્રકાશ પોતાને પ્રકાશે છે" એમ પોતાને કર્મ તરીકે સ્થાપીને પ્રકાશતો નથી. તેથી અમે તેને હું સ્વપ્રકાશક' માનતા નથી. બાકી પ્રકાશરૂપે ઉત્પન્ન થયો હોવાથી સ્વયં પ્રકાશે જ છે. અર્થાત સ્વને પ્રકાશે છે ઉત્તરપક:- શતાયુ ભવ! અમે પણ “જ્ઞાન પોતે કર્મરૂપે પ્રકાશિત થાય છે માટે સ્વસંવેદ્ય છે તેમ નથી કહેતા. જ્ઞાન પ્રકાશક છે. વગેરે પ્રયોગોમાં અકર્મકરૂપે જ તે જ્ઞાન પ્રકાશે છે. જયારે કિયાનો આશ્રય કર્તા પોતે દર ર હેય ત્યારે તે ક્રિયા અકર્મક કહેવાય છે. અને પોતાનામાં કર્તુત્વ પ્રધાનરૂપે હોવાથી પોતાની કર્મ તરીકે વિવાદ જ્ઞાનમાં જ્ઞાનક્રિયાની કર્મતાનો અભાવ 143 ર Page #175 -------------------------------------------------------------------------- ________________ હ ૪ ::: :::: : ચાઠમંજરી ___ इत्थमक्षरगमनिकां विधाय भावार्थः प्रपञ्च्यते । भट्टास्तावदिदं वदन्ति यत्, ज्ञानं स्वसंविदितं न भवति, स्वात्मनि । क्रियाविरोधात् । न हि सुशिक्षितोऽपि नटबटुः स्वस्कन्धमधिरोढुं पटुः, न च सुतीक्ष्णाप्यसिधारा स्वं छेत्तुमाहितव्यापारा। ततश्च परोक्षमेव ज्ञानमिति । तदेतन्न सम्यक् । यतः किमुत्पत्तिः स्वात्मनि विस्थ्यते ज्ञप्तिर्वा? यद्युत्पत्तिः सा विस्थ्यताम् । महि वयमपि ज्ञानमात्मानमुत्पादयतीति मन्यामहे । अथ ज्ञप्तिः, नेयमात्मनि विरुद्धा, तदात्मनैव ज्ञानस्य स्वहेतुभ्य उत्पादात: प्रकाशात्मनेव प्रदीपालोकस्य। अथ प्रकाशात्मैव प्रदीपालोक उत्पन्न इति परप्रकाशोऽस्तु । आत्मानमप्येतावन्मात्रेणैव प्रकाशयतीति कोऽयं न्यायः इति चेत्, तत्किं तेन वराकेणाप्रकाशितेनैव स्थातव्यम्, आलोकान्तराद् वास्य प्रकाशेन । भवितव्यम? प्रथमे प्रत्यक्षबाधः। द्वितीयेऽपि सैवानवस्थापत्तिश्च ॥ થતી નથી, તેથી “અકર્મકરૂપે જ્ઞાન સ્વસંવેદ્ય છે. એવા અમને ઈષ્ટ મતને જ તમે સ્થાપો છો. શંકા:- “જ્ઞાન પોતાને જાણે છે વગેરે પ્રયોગસ્થળે જ્ઞાન કર્મરૂપે પણ ભાસિત થાય છે. તેથી જ્ઞાન અકર્મકરૂપે સ્વસંવેદ્ય છે તેમ ન કહેવાય. સમાધાન:- “વક્તાની વિવક્ષાને આધીન કારક છે એવા ન્યાયથી જયારે વના કર્તાની જ કર્મરૂપે પૃથક રિ વિવક્ષા કરે ત્યારે આ પ્રમાણે પ્રયોગ થાય છે. તેથી પ્રકાશ પોતાને પ્રકાશે છે એવો પ્રયોગ પણ થાય છે. એટલે એ રૂપે તો પ્રકાશ પણ પોતાને કર્મરૂપે પ્રકાશે છે એમ ભાસિત થાય છે. વાસ્તવમાં આવા પ્રયોગસ્થળે વૈયાકરણો કર્મકારકને માત્ર વિવેક્ષાથી માને છે તાત્વિક માનતા નથી. જ્ઞાનમાં જ્ઞાનકિયા અદુષ્ટ વળી જે “સ્વમાં સ્વની ક્રિયા હોવામાં વિરોધરૂપ દોષ ઉદ્ભાવિત કર્યો છે તે પણ યુક્તિયુક્ત નથી. કેમકે અનુભવસિદ્ધ પદાર્થોમાં વિરોધની ગબ્ધ પણ અસિદ્ધ છે. “હું ઘડાને જાણું છું. વગેરે પ્રયોગોમાં હું એ કર્તા અને ઘડો એ કર્મનો જેમ બોધ થાય છે, તેમ જાણવાની ક્રિયાનો બોધ પણ થાય છે. તેથી જ્ઞાનનાં વિષયરૂપે જ્ઞાનક્રિયા જ્ઞાનમાં રહે તે દુષ્ટ નથી. વળી જે સ્વયં પ્રત્યક્ષજ્ઞાત થતું નથી તેવું જ્ઞાન બીજાનું પ્રત્યક્ષ સંવેદન શી ! રીતે કરાવી શકે? શંકા :- જ્ઞાનાન્સરથી આ જ્ઞાનને પ્રત્યક્ષ ઉપલભ્ય થશે. સમાધાન :- એ જ્ઞાનાન્સરનો પણ પ્રત્યક્ષ ઉપલભ્ય નથી. તેથી તે જ્ઞાનાન્સર પ્રથમજ્ઞાનનો પણ ઉપલભ્ય શુ કરાવી ન શકે. જ્ઞાનાન્સરનાં બોધ માટે વળી અન્ય જ્ઞાનાન્તરને માનવામાં અનવસ્થાદોષ છે. શંકા- અર્થનો (=ર્શયન)ઉપલભ્ય જ્ઞાનનાં ઉપલભ્ભમાં હેતુ છે. જેમ કે ઘટનું જ્ઞાન થશે. તેનાથી ઘટના જ્ઞાનનું જ્ઞાન થશે. સમાધાન :- આમ માનવામાં અન્યોન્યાશ્રય છે. કેમકે અહીં જ્ઞાનનો ઉપલભ્ય અર્થનાં ઉપલભ્યમાં હેતુ છે છે. અને અર્થનો ઉપલભ્ય જ્ઞાનનાં ઉપલભ્ભમાં હેતુ છે. જ્યાં પરસ્પરની સિદ્ધિમાં પરસ્પર હેતુ બને ત્યાં અન્યોન્યાશ્રય દોષ આવે. ' અર્થાપતિથી જ્ઞાનનો બોધ અયોગ્ય પૂર્વપક્ષ :- (ભટ્ટ મીમાંસક)જો અર્થનું જ્ઞાન ન હોય, તો અર્થનો જે બોધ થાય છે તે થાય જ નહીં. તેથી અર્થાપતિથી (અન્યથા અનુપપત્તિથી)અર્થનાં જ્ઞાનનો બોધ થાય છે. સિદ્ધકાર્ય જે કારણ વિના ઘટીન શકે તે કારણને દિ કાર્યની અન્યથા અઘટમાનતા દર્શાવવા દ્વારા સિદ્ધ કરવારૂપ તર્કને અર્થપત્તિ કે અન્યથાઅનુપપત્તિરૂપ અલગ પ્રમાણતરીકે : મીમાંસકવગેરે માને છે.)માટે જ્ઞાનને સ્વસંવેદ્ય માનવું આવશ્યક નથી કેમકે તે વિના પણ જ્ઞાનનો બોધ સિદ્ધાર કાવ્ય-૧૨ જ . 144) Page #176 -------------------------------------------------------------------------- ________________ H :::::: EY?:::: 3:::: સ્થામંજરી अथ नासौ स्वमपेक्ष्य कर्मतया चकास्तीत्यस्वप्रकाशकः स्वीक्रियते, आत्मानं न प्रकाशयतीत्यर्थः । प्रकाशरूपतया तूत्पन्नत्वात् स्वयं प्रकाशत एवेति चेत् ? चिरञ्जीव । न हि वयमपि ज्ञानं कर्मतयैव प्रतिभासमानं स्वसंवेद्यं ब्रूमः, ज्ञान स्वयं प्रतिभासत इत्यादावकर्मकस्य तस्य चकासनात् । यथा तु ज्ञानं स्वं जानामीति कर्मतयापि तद्भाति, तथा प्रदीप स्वं प्रकाशयतीत्ययमपि कर्मतया प्रथित एव । यस्तु स्वात्मनि क्रियाविरोधो दोष उद्भावितः, सोऽयुक्तः, अनुभवसिद्धेऽर्थे । विरोधासिद्धेः, घटमहं जानामोत्यादौ कर्तृकर्मवद् ज्ञप्तेरप्यवभासमानत्वात् । न चाप्रत्यक्षोपलम्भस्यार्थदृष्टिः प्रसिध्यति । न च ज्ञानान्तरात् तदुपलम्भसम्भावना, तस्याप्यनुपलब्धस्य प्रस्तुतोपलम्भप्रत्यक्षीकाराभावात् । उपलम्भान्तरसम्भावने ॥ चानवस्था । अर्थोपलम्भात् तस्योपलम्भे अन्योन्याश्रयदोषः ॥ अथार्थप्राकट्यमन्यथा नोपपद्येत यदि ज्ञानं न स्यात्, इत्यर्थापत्त्या तदुपलम्भ इति चेत् ? न। तस्या अपि । ज्ञापकत्वेनाज्ञाताया ज्ञापकत्वायोगात् । अर्थापत्त्यन्तरात् तज्ज्ञानेऽनवस्थेतरेतराश्रयदोषापत्तेः तदवस्थः परिभवः तस्मादर्थोन्मुखतयेव स्वोन्मुखतयाऽपि ज्ञानस्य प्रतिभासात् स्वसंविदितत्वम् ॥ ઉત્તરપક્ષ:- આ અર્થપત્તિ પણ જ્ઞાપક (પ્રમાણજ્ઞાન) છે. તે પોતે જો જ્ઞાપક તરીકે અજ્ઞાત હોય, તો જ્ઞાપક જી બની ન શકે. તેથી તેનું જ્ઞાન શી રીતે થશે? જો આ અર્થપત્તિનાં જ્ઞાન માટે બીજી અર્થપત્તિ લાવશો તો છે અનવસ્થાદોષ છે. અને જો અર્થજ્ઞાન અર્થપત્તિથી અર્થસંવેદનને સિદ્ધ કરે છે, તેમ કહેશો તો આ બંને અર્થોપત્તિ પરસ્પરનાં જ્ઞાપક બનવાથી અન્યોન્યાશ્રયદોષ પૂર્વવત આવશે. તેથી જ્ઞાન જેમ અર્થોનુખ છે(=અર્થનાં બોધમાં વ્યાકૃત છે)તેમ સ્વભુખ પણ છે. તેથી જ્ઞાન સંવિદિત સિદ્ધ થાય છે. (અહીં અર્થશાન કરણજ્ઞાન છે. અર્થસંવેદન એ જ્ઞતિક્રિયારૂપ છે.) અનુભૂતિની અનુભાવ્યતાસિદ્ધિ પૂર્વપક્ષ:- અનુભૂતિ =જ્ઞતિક્રિયા)પોતે જો અનુભાવ્ય (=ર્શય)ોય, તો પોતે અનુભૂતિરૂપ નથી, જેમકે ઘડો. ઘો અનુભવ્યું છે તો અનુભૂતિરૂપ નથી. અનુમાન પ્રયોગ:-“જ્ઞાન અનુભવરૂપ હોવા છતાં અનુભૂતિરૂપ નથી કેમકે અનુભાવ્ય છે જેમ કે ઘડે આ હેતુ તમારા સિદ્ધાંતમાં પણ અસિદ્ધ નથી કેમકે તમે જ્ઞાનને સ્વસંવેદ્ય હેવાથી અનુભાવ્ય માનો છો. , ઉત્તરપક્ષ:- આ અર્થઘટન યુક્તિયુક્ત નથી. જેમ જ્ઞાતા જ્ઞાતૃત્વરૂપે પોતાના જ્ઞાતૃત્વને અનુભવે છે તેમ અનુભૂતિને પણ અનુભૂતિરૂપે જ અનુભવે છે. અનુભૂતિને અનુભાવ્યરૂપ માનવામાં કોઈ દોષ નથી. કેમકે તે યપદાર્થને અપેક્ષીને અનુભૂતિરૂ૫ છે, અને પોતાને અપેક્ષીને અનુભાવ્યરૂપ છે. જૂદી જૂદી અપેક્ષાએ બે ભિન્નધર્મો એકધર્મમાં ઉપપન્ન જ છે. જેમકે એક જ વ્યક્તિમાં પોતાનાં પિતાની અપેક્ષાએ પુત્રપણું અને પુત્રની અપેક્ષાએ પિતાપણું લેવામાં વિરોધ નથી. જ્ઞાનનાં સ્વસંવેદનની અનુમાનદ્વારા સિદ્ધિ જ્ઞાન સ્વવિદિત છે તે અનુમાનદ્વારા પણ સિદ્ધ થાય છે. અનુમાન પ્રયોગ :- “જ્ઞાન સ્વયં પ્રકાશનું છતું અર્થને પ્રકાશે છે કેમકે પ્રકાશ છે જેમકે પ્રદીપ." શંકા:- સંવેદન (=જ્ઞાન) પ્રકાશ્ય લેવાથી પ્રકાશકોતરીકે અસિદ્ધ છે. સમાધાન :- સંવેદન અજ્ઞાનને દૂર કરવા દ્વારા અર્થમાં પ્રકાશક તરીકે ઉપપન્ન છે. તેથી પ્રકાશક તરીકે અસિદ્ધ નથી. હા. 8 અનુભૂતિની અનુભાવ્યતાસિદ્ધિ હાઈ કા કા કા કા 145) Page #177 -------------------------------------------------------------------------- ________________ * ચાકર્મી नन्वनुभूतेरनुभाव्यत्वे घटादिवदननुभूतित्वप्रसङ्गः । प्रयोगस्तु ज्ञानमनुभवरूपमप्यनुभूतिर्न भवति, अनुभाव्यत्वाद, घटवत्, अनुभाव्यं च भवद्भिरिष्यते ज्ञानं, स्वसंवेद्यत्वात् । नैवम् । ज्ञातुतृित्वेनेवानुभूतेरनुभूतित्वेनैवानुभवात् । न चानुभूतेरनुभाव्यत्वं दोषः, अर्थापेक्षयानुभूतित्वात् । स्वापेक्षया चानुभाव्यत्वात् । स्वपितृपुत्रानपेक्षयैकस्य पुत्रत्वपितृत्ववद् વિરોધામાવાન્ II :: अनुमानाच स्वसंवेदनसिद्धिः । तथाहि । ज्ञानं स्वयं प्रकाशमानमेवार्थं प्रकाशयति, प्रकाशकत्वात्, प्रदीपवत् ।। संवेदनस्य प्रकाश्यत्वात् प्रकाशकत्वमसिद्धमिति चेत् ? न। अज्ञाननिरासादिद्वारेण प्रकाशकत्वोपपत्तेः । ननु नेत्रादयः प्रकाशका अपि स्वं न प्रकाशयन्तीति प्रकाशकत्वहेतोरनैकान्तिकतेति चेत् ? न नेत्रादिभिरनैकान्तिकता, तेषां लब्ध्युपयोगलक्षणभावेन्द्रियरूपाणामेव प्रकाशकत्वात् । भावेन्द्रियाणां च स्वसंवेदनस्पतैवेति न व्यभिचारः । तथा संवित् । स्वप्रकाशा, अर्थप्रतीतित्वात्, यः स्वप्रकाशो न भवति नासावर्थप्रतीतिः, यथा घटः ॥. શંકા:- આંખ વગેરે પણ અર્થમાં પ્રકાશક છે, છતાં તેઓ પોતાને પ્રકાશતા નથી. તેથી પ્રકાશક ોવા છતાં જ્ઞાન સ્વયં પ્રકાશમાન નથી. આમ સાધ્યાભાવમાં હેતુની વૃત્તિ હેતુને અનેકાંતિક સિદ્ધ કરે છે. • સમાધાન:- આંખવગેરેને પક્ષ બનાવી હેતની જે અનેકાંતિકતા બતાવી તે અયુક્ત છે. આંખ વગેરે જેઓ પ્રકાશકતરીકે ઈષ્ટ છે તે બાહ્ય દેખાતી દ્રવ્યેન્દ્રિયો રૂપે નહિ પરંતુ લબ્ધિ અને ઉપયોગાત્મક ભાવેન્દ્રિયોરૂપે જ ઈષ્ટ છે. તેને ઈન્દ્રિયાદિજનતજ્ઞાનના આવારક તેવા-કેવા પ્રકારનાં મતિજ્ઞાનાવરણ કર્મ છે. આ કર્મનાંયોપશમથી ઉત્પન્ન થતી વિશક્તિ અથવા તેવી વિશુદ્ધિને અનુસાર આત્માનો તેને ઇન્દ્રિયનાં વિષયમાં ઉપયોગ (જ્ઞાનવ્યાપાર)જ ભાવેન્દ્રિય છે. તે ભાવેન્દ્રિય સ્પર્શેન્દ્રિયાદિ રૂપે પાંચ છે. અને સ્પર્શ, રસ વગેરે તેનાં વિષયો છે.)આ ભાવેન્દ્રિયો અસંવેદનાત્મક જ છે. તેથી વ્યભિચારદોષ નથી. તેથી અનુમાન પ્રયોગ:- “સંવિત સંવેદન સ્વપ્રકાશ છે ( સ્વસવે છે)કેમકે અર્થપ્રતીતિરૂ૫ (=અર્થના જ્ઞાનરૂપ)છે. જે સ્વસંવેદ્ય નથી તે અર્થપ્રતીતિરૂપ પણ બને નહીં, જેમકે ઘડે (માટે નેત્રવગેરે વ્યભિચાર કે સંદેહ માટેનું દષ્ટાંત બની ન શકે, કેમકે પક્ષરૂપે છે. અન્યથા સર્વત્ર પક્ષને જ સંદેહનું દષ્ટાંત સ્થાપી હતમાં ઘેષ બતાવી શકાય, અને અનુમાન પ્રમાણની વિફળતાનો પ્રસંગ આવે. આમ નેત્રાદિ ભાવેન્દ્રિય જ્ઞાનરૂપે લેવાથી પક્ષરૂપ હોઈ અનેકાંતિકતાનું ગંત બની ન શકે.) ત્રિપુટી પ્રત્યક્ષ કલ્પના કાન્ત આમ જ્ઞાન સ્વસંવેદ્ય છે એમ પ્રત્યક્ષ અને અનુમાનથી સિદ્ધ થાય છે. તેથી (૧)સત વિદ્યમાન વસ્તુ સાથે ઈન્દ્રિય અને બુદ્ધિનો સંયોગ થાય છે અને તેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. (૨) તેનાથી અર્થપ્રકટન (=અર્થજ્ઞાન)થાય છે. (૩)તેનાથી અર્થપત્તિપ્રમાણ પ્રવર્તે છે. અને તેનાથી પ્રકાશકશાનનો બોધ થાય છે.” (આને ભમત ત્રિપુટીપ્રત્યક્ષ કહે છે.)આવી ત્રિપુટીપ્રત્યક્ષ કલ્પના માત્ર પ્રયાસફળવાળી છે. અર્થાત વ્યર્થ છે. જ્ઞાનની સ્વાન્યપ્રકાશ્યતા-નેયાયિક નૈયાયિક:- “જ્ઞાન સ્વાન્યપ્રકાશ્ય છે. (સ્વ જ્ઞાન. અન્ય:તે જ્ઞાનથી ભિન્નશાન, તેનાથી પ્રકાશ્ય છે કેમકે તે ઈશ્વરના જ્ઞાનથી ભિન્ન હોવા ઉપરાંત પ્રમેય છે, જેમકે ઘન (ઈશ્વર સર્વજ્ઞ છે. તેનું જ્ઞાન નિત્ય હોવાથી કે પ્રમેય બની શકતું નથી. તેથી ઇશ્વરના જ્ઞાનથી ભિન્ન જ્ઞાન એટલે કે જીવાત્માઓનાં જ્ઞાનને પ્રમેયરૂપ કહ્યું : છે છે)ઉત્પન્ન થયેલું જ્ઞાન પોતે સમવાયસંબંધથી જે આત્મામાં વૃત્તિ છે. તે જ આત્મામાં તે જ્ઞાન પછી તરત १. प्रदीपस्यार्थापेक्षया प्रकाशकत्वं स्वापेक्षया च प्रकाश्यप्रकाशकत्वम् । २. जन्तोः श्रोत्रादिविषयस्तत्तदावरणस्य यः। स्यात्क्षयोपशमो लब्धिरूपं भावेन्द्रियं हि तत् ॥ स्वस्वलब्ध्यनुसारेण विषयेषु यः आत्मनः । व्यापार उपयोगाख्यं भवेद्भावेन्द्रियं च तत् ॥ लोकप्रकाशे ३ ॥ - કાવ્ય-૧૨ ) [ 8146) *** Page #178 -------------------------------------------------------------------------- ________________ :::: દિ :::::::::::: ચાકુટમેજરી तदेवं सिद्धेऽपि प्रत्यक्षानुमानाभ्यां ज्ञानस्य स्वसंविदितत्वे “सत्संप्रयोगे इन्द्रियबुद्धिजन्मलक्षणं ज्ञानं, ततोऽर्थप्राकट्यं, तस्मादपत्तिः, तया प्रर्वतकज्ञानस्योपलम्भः" इत्येवंस्पा त्रिपुटीप्रत्यक्षकल्पना भट्टानां प्रयासफलैव ॥ यौगास्त्वाहुः । ज्ञानं स्वान्यप्रकाश्यम्, ईश्वरज्ञानान्यत्वे सति प्रमेयत्वात्, घटवत् । समुत्पन्नं हि ज्ञानमेकात्मसमवेतानन्तरोद्भविष्णुमानसप्रत्यक्षेणैव लक्ष्यते, न पुनः स्वेन । न चैवमनवस्था अर्थावसायिज्ञानोत्पादमात्रेणैवार्थसिद्धौ प्रमातुः कृतार्थत्वात् । अर्थज्ञानजिज्ञासायां तु तत्रापि ज्ञानमुत्पद्यत एवेति । तदयुक्तम् । पक्षस्य प्रत्यनुमानबाधितत्वेन हेतोः कालात्ययापदिष्टत्वात् । तथाहि । विवादास्पदं ज्ञानं स्वसंविदितं, ज्ञानत्वात्, ईश्वरज्ञानवत् । न चायं वाद्यप्रतीतो दृष्टान्तः, पुरुषविशेषस्येश्वरतया जैनैरपि स्वीकृतत्वे तज्ज्ञानस्य तेषां प्रसिद्धेः ॥ व्यर्थविशेष्यश्चात्र तव हेतुः, | समर्थविशेषणोपादानेनैव साध्यसिद्धेः। अग्निसिद्धौ धूमवत्त्वे सति द्रव्यत्वादितिवद, ईश्वरज्ञानान्यत्वादित्येतावतैव गतत्वात्। न हीश्वरज्ञानादन्यत् स्वसंविदितमप्रमेयं वा ज्ञानमस्ति, यद्व्यवच्छेदाय प्रमेयत्वादिति क्रियेत, भवन्मते तदन्यज्ञानस्य सर्वस्य પ્રમેયત્વતિ | જ ઉત્પન્ન થતાં અને આત્મામાં સમવાયસંબંધથી રહેતાં માનસપ્રત્યક્ષથી જ જ્ઞાત થાય છે. પણ સ્વત: જ્ઞાત થતું નથી. આમ માનવામાં અનવસ્થાદોષ છે એમ પણ કહેવું નહીં, કારણ કે અર્થપ્રકાશકજ્ઞાનની ઉત્પત્તિમાત્રથી અર્થપ્રકાશરૂપ કાર્ય સિદ્ધ થઈ જાય છે. તેથી પ્રયોજન સરી જતું હોવાથી પ્રમાતાને ઉત્તરોત્તરજ્ઞાનની જિજ્ઞાસા રહેતી નથી. જયારે અર્થજ્ઞાનને જાણવાની ઇચ્છા થાય છે, ત્યારે તેના પ્રકાશનને માટે અન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે જ. અર્થાત જ્યારે અર્થજ્ઞાન પોતે પ્રમેયરૂપ બને છે ત્યારે તે અર્થજ્ઞાનનું પ્રકાશકજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ પ્રમાતાની જિજ્ઞાસા જેટલી ય તેટલા પ્રમાણમાં જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાનની સ્વાન્યપ્રકાશ્યતામાં દોષો-જૈન ઉત્તરપલ જૈન):- આ અસંગત છે. વિરોધી અનુમાનદ્વારા પક્ષ બાધિત છે. કેમકે જ્ઞાન સ્વસંવિદિત છે એમ ઉભયવાદી સંમત છે. (નૈયાયિકોએ ઇશ્વરના જ્ઞાનને સ્વસંવિદિત માન્યું છે.)તેથી હે કાળાત્યયાપદિષ્ટ છે. ( પ્રત્યક્ષાદિપ્રમાણથી બાધિત થયા પછી હેતની સ્થાપના કાળાત્યયાપદિષ્ટદોષથી દુષ્ટબને છે. અહીં પ્રયોગ શું •વિવાદાસ્પદ જ્ઞાન (જીવાત્માઓનું જ્ઞાન) સ્વસવિદિત છે, કેમકે જ્ઞાન છે. જેમકે ઈશ્વરનું જ્ઞાન.' શંકા - ઈશ્વરના જ્ઞાનરૂપ દષ્ટાંત જૈનમતે અપ્રસિદ્ધ છે. કેમકે તેઓએ ઇશ્વરને સ્વીકાર્યો નથી. તેથી આ દષ્ટાંત સાર્થક નથી. સમાધાન :- જૈનોએ પણ તીર્થંકરાદિ પુરુષવિશેષને ઈશ્વર તરીકે સ્વીકાર્યો જ છે. તે ઈશ્વરનું જ્ઞાન પણ અપ્રસિદ્ધ નથી. તેથી દષ્ટાંત જૈનોને પણ અપ્રસિદ્ધ ન હોવાથી સાધ્યને સાધવામાં સમર્થ છે. વળી (નૈયાયિકોના અનુમાનના) હેતમાં પ્રમેયત્વ વિશેષ્યપદ વ્યર્થ છે. કારણ કે સમર્થવિશેષણનાં ઉપાદાનથી જ સાધ્ય સિદ્ધ થાય છે. જેમકે “પર્વત અગ્નિવાળો છે કેમકે ધૂમાડાવાળું દ્રવ્ય છે. અહીં ધૂમાડાવાળો છે તેટલા માત્રથી અગ્નિવાળો છે તેમ સિદ્ધ થઈ શકે છે. તેથી હેતુમાં દ્રવ્યરૂપ વિશેષ્યપદ અન્યથાસિદ્ધ છે. વિશેષણપદોથી અબાધિત અન્યધર્મીઓને બાકાત કરવા અથવા ક્યાંવિશેષ્યનો નિર્ણય થઈ શકતો ન ય યાંવિશેષ્યધર્મીનાં બોધ માટે વિશેષ્યપદ આવશ્યક S:બને. પણ જ્યાં વિશેષણો અનિષ્ટ ધર્મીઓને બાકાત કરવા સમર્થ અને એક ચોક્કસ ધર્માનો અર્થથી બોધ કરાવવામાં સમર્થ १. जैमिनिसूत्रे १-१-४५ सूत्रार्थानुगुणमेतत् । घटादिविषये ज्ञाने जाते 'मया ज्ञातोऽयं घटः' इति घटस्य ज्ञातत्वं प्रतिसंधीयते । तेन, ज्ञाते स जाते सति 'ज्ञातता नाम कश्चिद्धर्मो जातः' इत्यनुमीयते । सा च (ज्ञातता) ज्ञानात्पूर्वमजातत्वात, ज्ञाने जाते च जातत्वाच्च, अन्वयव्यतिरेकाभ्यां ज्ञानेन जन्यते' इत्यवधार्यते (तर्कभाषा पृ. २२) । ज्ञानस्य मितिः माता मयम् तद्विषयकत्वात् त्रिपुटी तत्प्रत्यक्षता । જ્ઞાનની સ્વાન્યપ્રકાશ્યતામાં દોષો *************** * * Page #179 -------------------------------------------------------------------------- ________________ * :::: ચાલકમજરી अप्रयोजकश्चार्य हेतुः, सोपाधिकत्वात् । साधनाव्यापकः साध्येन समव्याप्तिश्च खलु उपाधिरभिधीयते ।। तत्पुत्रत्वादिना श्यामत्वे साध्ये शाकाद्याहारपरिणामवत् । उपाधिश्चात्र जडत्वम् । तथाहि ईश्वरज्ञानान्यत्वे प्रमेयत्वे च । सत्यपि यदेव जडं स्तम्भादि तदेव स्वस्मादन्येन प्रकाश्यते । स्वप्रकाशे परमुखप्रेक्षित्वं हि जडस्य लक्षणम् । न च ज्ञान जडस्वरूपम्। अतः साधनाव्यापकत्वं जडत्वस्य'। साध्येन समव्याप्तिकत्वं चास्य स्पष्टमेव । जाड्यं विहाय स्वप्रकाशाभावस्य तं च त्यक्त्वा जाड्यस्य क्वचिदप्यदर्शनात इति ॥ __ यच्चोक्तं समुत्पन्नं हि ज्ञानमेकात्मसमवेतम् इत्यादि । तदप्यसत्यम् । इत्थमर्थज्ञानतज्ज्ञानयोस्त्पद्यमानयोः क्रमानुपलक्षणत्वात् । आशूत्पादाक्रमानुपलक्षणमुत्पलपत्रशतव्यतिभेदवद् इति चेत् ? तन्न । जिज्ञासाव्यवहितस्यार्थज्ञानस्योत्पादप्रतिपादनात् । न च ज्ञानानां जिज्ञासासमुत्पाद्यत्वं घटते, अजिज्ञासितेष्वपि योग्यदेशेषु विषयेषु तदुत्पादप्रतीतेः । न चार्थज्ञानमयोग्यदेशम्, ‘आत्मसमवेतस्यास्य समुत्पादात् । इति जिज्ञासामन्तरेणैवार्थज्ञाने હેય ત્યાં વિશેષપદનું ઉપાધન વ્યર્થ છે.) અહીં “ઈશ્વરજ્ઞાનથી અન્ય' તેટલા માત્રથી પણ જ્ઞાન સ્વાન્યપ્રકાશ્ય છે તેમ બોધ થઈ શકે છે. કેમકે તેમના મતે ઇશ્વરના જ્ઞાનથી ભિન્ન કોઈ જ્ઞાન સ્વવિદિત કે અપમેય નથી કે જેિનો વ્યવચ્છેદ કરવા દ્વારા “પમેય' પદ સાર્થક બને. કારણ કે તેમના મતે ઈશ્વરના જ્ઞાનથી અન્ય બધા જ જ્ઞાનો પ્રમેયરૂપ છે. (આમ “ઇશ્વરજ્ઞાનાન્યત્વ' ને હેતુ બનાવવાથી ઇશ્વરજ્ઞાનથી અન્ય તમામ જ્ઞાનો પક્ષ બની શકે છે જે તેઓને ઈષ્ટ છે તેથી “પ્રમેય' પદ નિરર્થક છે.) ' જડજ પરપ્રકાશ્ય વળી આ હેતુ અપ્રયોજક પણ છે કેમકે સોપાધિક છે. સોપાધિક હેતુઓમાં શુદ્ધહેતુ અવયવ્યભિચારરૂપ વિપરીતલ્પનાને બાધકઅનુકૂળતર્કથી રહિત હેવાથી અપ્રયોજક કહેવાય.)ઉપાધિ:- સાધનનું એવું વિશેષણ કે, જે સાધનને વ્યાપકન હોય અને સાધ્ય સાથે સમવ્યાપ્તિ ધરાવતું હોય, જેમકે “ગર્ભમાં રહેલો તેનો પુત્ર શ્યામ છે કેમકે તેનો પુત્ર છે. જેમકે તેના બીજા પુત્રો અહીં “તપુત્રત્વ' એ હેતુ સત નથી. કેમકે અપ્રયોજક છે. કેમકે ત્યાં શાકાદિ આહારનો પરિણામ ઉપાધિરૂપ છે. (આ શાકાદિઆહર તપુત્રરૂપ હેતુને વ્યાપક નથી. કેમકે શાકાદિઆહાર વિના પણ તેનો પુત્ર હેઈ શકે.આ ઉપાધિનો સાધન અવ્યાપકતા અંશ બતાવ્યો. તથા શાકાદિઆહાર અને શ્યામત્વને સમવ્યાપ્તિ છે, તે આ પ્રમાણે--> શાકાદિઆહાર હેય, તો ઉત્પન્ન થનાર પુત્ર શ્યામ હેય, અને જો ઉત્પન્ન થનાર પુત્ર શ્યામ હોય તો ચોક્કસ ગર્ભવતી સ્ત્રીએ શાકાદિનો આહર કર્યો છે. પ્રસ્તુતમાં જડત્વ એ ઉપાધિ છે. એટલે કે ઈશ્વરનાં જ્ઞાનથી ભિન્ન અને પ્રમેય સેવા છતાં જે જડ છે, તે જ પોતાનાથી ભિન્નદ્વારા પ્રકાશિત થાય છે. કેમકે પોતાના પ્રકાશ ( બોધ)માં પરની અપેક્ષા રાખવી એ જડનું લક્ષણ છે. જ્ઞાન પ્રમેય છે પરંતુ જડનથી. તેથી જડત્વ ઉપાધિ સાધનને વ્યાપક નથી. સાધ્ય સાથે તેની સમવ્યાપ્તિ સ્પષ્ટ છે. કેમકે સ્વાન્યપ્રકાશ્યત્વ એ જડનું લક્ષણ છે. તેથી જડત્વન રોય ત્યાં પ્રકાશનો અભાવ, અને સ્વપ્રકાશનો અભાવનય, ત્યાં જડત્વ-કયાંય કયારેય પણ દેખાતું નથી.(આમ જોવા જાવ તો હેતુ પક્ષમાં અસિદ્ધ છે, કેમ કે જ્ઞાનમાં જ્ઞાનત્વ છે, નહીં કે ઇશ્વરજ્ઞાનાન્યત્વ. અને જ્ઞાનત્વ તો ઇશ્વરજ્ઞાનમાં પણ છે જ.). જ્ઞાનનાં સ્વપ્રકાશ્યત્વની સિદ્ધિ એક આત્મા સાથે સમવાય સંબંધથી પ્રાપ્ત અને અર્થજ્ઞાનની તરત પછી થનાર માનસપ્રત્યક્ષજ્ઞાનથી અર્થજ્ઞાન લક્ષિત થાય છે.' ઇત્યાદિ તમે જે દર્શાવ્યું, તે પણ અસંગત છે, કેમકે અર્થજ્ઞાન અને અર્થજ્ઞાનનું જ્ઞાન ક્રમશ: ઉત્પન્ન થાય, એવું ઉપલબ્ધ થતું નથી W A::::::::::::::::::: કાવ્ય-૧૨ : :::********** ::::::::::::::: 148) Page #180 -------------------------------------------------------------------------- ________________ သို့ ပလပ်စပ်စပ်လပ်လပ်ပင်) 3 . - સ્થાકુટમેરી १. ज्ञानोत्पादप्रसङ्गः। अथोत्पद्यतां नामेदं को दोषः इति चेत् ? नन्वेवमेव तज्ज्ञानज्ञानेऽप्यपरज्ञानोत्पादप्रसङ्गः । तत्रापि चैवमेवायम् । इत्यपरापरज्ञानोत्पादपरम्परायामेवात्मनो व्यापाराद्न विषयान्तरसंचारः स्यादिति तस्माद्यज्ज्ञानं तदात्मबोधं प्रत्यनेपक्षितज्ञानान्तरव्यापारम्, यथा गोचरान्तरग्राहिज्ञानात् प्राग्भावि गोचरान्तरग्राहिधारावाहिज्ञानप्रबन्धस्यान्त्यज्ञानम् । BY ज्ञानं च विवादाध्यासितं स्पादिज्ञानम्, इति न ज्ञानस्य ज्ञानान्तरज्ञेयता युक्तिं सहते ॥ इति काव्यार्थः॥ १२॥ પૂર્વપલ :- જેમ કોઇ કુશળ માણસ કમળના સો પાંદડાને શીઘતાથી વીંધે, ત્યારે ક્રમશ: વેધ હોવા છતાં જાણે એક સાથે વીંધાયા ન હેય! તેવો બોધ થાય છે. તેમ અર્થજ્ઞાનની અવ્યવહિત ઉત્તરમાં આ જ્ઞાન અત્યંત શીઘ ઉત્પન્ન થતું હોવાથી આ ક્રમનો ખ્યાલ રહેતો નથી. ઉત્તરપક્ષ:- તમે સર્વત્ર અર્થજ્ઞાનની ઉત્પત્તિજિજ્ઞાસાથી વ્યવહિત માની છે. એટલે કે અર્થજ્ઞાનની ઉત્પત્તિ પછી અર્થજ્ઞાનની જિજ્ઞાસા (=અર્થજ્ઞાનના જ્ઞાનની ઇચ્છા)થાય અને પછી અર્થજ્ઞાનનું જ્ઞાન થાય, એમ તમને ઇષ્ટ છે. આમ વચ્ચે જિજ્ઞાસાનું વ્યવધાન લેવાથી અર્થજ્ઞાનની અવ્યવહિત ઉત્તરમાં આ માનસપ્રત્યક્ષજ્ઞાન 1ઉત્પન્ન થતું નથી. તેથી જો અર્થજ્ઞાન પછી એ જ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થતું હોય, તો તે જિજ્ઞાસાથી વ્યવહિત હોવાથી જ્ઞાનાન્સરની ઉપલબ્ધિ થવી જોઈએ. અને ઉપલબ્ધિ થતી નથી. એ ઉભયમત સંમત છે. તેથી તેવં જ્ઞાન ઉત્પન્ન થતું નથી એમ સિદ્ધ થાય છે. વળી તમે જે પ્રતિપાદન કર્યું કે, “જિજ્ઞાસા જ્ઞાનની ઉત્પાદિકા છે તે પણ અસંગત છે. કેમકે યોગ્ય દેશમાં રહેલાં અજિજ્ઞાસિત વિષયોમાં પણ જ્ઞાન ઉત્પન્ન થતું દેખાય જ છે. ‘અર્થજ્ઞાન અયોગ્યસ્થળે છે. માટે તેનું જ્ઞાન કરવા જિજ્ઞાસા જોઇએ' એવી શંકા પણ કરવી નહીં, કેમકે આ અર્થજ્ઞાન સમવાય સંબંધથી આત્મામાં ઉત્પન્ન થયેલું છે. તેથી જો અર્થજ્ઞાનગ્રાહક અન્યજ્ઞાન હેય, તો જિજ્ઞાસા વિના પણ અર્થજ્ઞાનવિષયક તે અન્ય જ્ઞાનની ઉત્પત્તિનો પ્રસંગ છે. શંકા :- ભલે જિજ્ઞાસા વિના અર્થજ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થાય, એમાં શો દોષ છે? સમાધાન :- આ પ્રમાણે જિજ્ઞાસા વિના પણ અર્થજ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થતું હોય, તો એ ઉત્પન્ન થતું જ્ઞાન પણ યોગ્યદેશમાં હેવાથી તેનું જ્ઞાન પણ ઉત્પન્ન થશે. આમ એક જ અર્થજ્ઞાનનાં ઉતરોત્તર જ્ઞાનોની ઉત્પત્તિમાં જ આત્માનો વ્યાપાર રહેશે. તેથી આત્માનો વિષયાન્તરમાં સંચાર થશે નહિ. અર્થાત એક અર્થજ્ઞાન થયા પછી આત્મા પોતાનો સમગ્ર કાળ એ અર્થજ્ઞાનના ઉત્તરોત્તરજ્ઞાનોની પરંપરાને પકડવામાં જ પૂરો કરશે. અને બીજા કોઈ અર્થના જ્ઞાનમાં પ્રવૃત્તિ કરવાનો અવકાશ જ રહેશે નહિ. આ અનિષ્ટપત્તિ છે. તેથી જ્ઞાન પોતાનાં બોધમાટે બીજા જ્ઞાનની અપેક્ષા રાખતું નથી. જેમકે વિષયાન્તરને ગ્રહણ કરવાવાળા જ્ઞાનથી પૂર્વકાળ -ભાવી વિષયાન્તરને ગ્રહણ કરવાવાળા ધારાવાહિજ્ઞાનપ્રવાહનું છેલ્લું જ્ઞાન વિષયાન્તર-પ્રસ્તુતમાં જે વિષયનું જ્ઞાન છે તેનાથી ભિન્ન વિષય.) ઘટનો અપાય (નિશ્ચયજ્ઞાન) થયા પછી “આ ઘડો છે, “આ ઘડો છે એવું સતત ઉત્તરોત્તર પ્રવાહાત્મકજ્ઞાન થાય છે જે મતિજ્ઞાનનાં ધારણાત્મક ભેદનાં પેટાભેદ “અવિસ્મૃતિરૂપે ઓળખાય છે. આ અવિસ્મૃતિ= ધારા વાણિજ્ઞાનમાં જે સમાનવિષયક જ્ઞાનપ્રવાહ ચાલે છે તેમાં છેલ્લું જ્ઞાન સ્વનાં સંવેદનમાટે બીજા જ્ઞાનની અપેક્ષા રાખતું નથી. અન્યથા એ જ્ઞાન છેલ્લે કહ્યું ન શકાય, કેમકે એ પછી પણ જ્ઞાનપ્રવાહ ચાલું રહે છે. આ ધારાવાહિ જ્ઞાનપ્રવાહમાં એકજ્ઞાન અંત્ય છે તે સિદ્ધ છે. અન્યથા વિષયાન્તરનું જ્ઞાન જ ઉત્પન્ન ન થાય. તેથી જેમ ધારાવાહિજ્ઞાનપ્રવાહનું અંત્ય જ્ઞાન સ્વઅવબોધ પ્રતિ જ્ઞાનાન્સરની અપેક્ષા રાખતું નથી, તેમ વિવાદાસ્પદ રૂપાદિઅર્થજ્ઞાન પણ સ્વઅવબોધ માટે બીજાને અવલંબતું નથી. કારણ કે તે પણ જ્ઞાનસ્વરૂપ છે.) આમ “જ્ઞાન જ્ઞાનાન્સરથી શેય છે એવો સિદ્ધાંત યુક્તિક્ષમ નથી. ૧૨ १. एकस्मिन्नेव घटे 'घटोऽयम्' 'घटोऽयम्' इत्येवमुत्पद्यमानान्युत्तरोत्तरज्ञानानि धारावाहिकज्ञानानि अविच्युत्यपरनामानि । :::::::::::: ::::: H: 9 ના જ્ઞાનનાં પ્રકાશ્યત્વની સિદ્ધિ Iિ . 149) અક Page #181 -------------------------------------------------------------------------- ________________ : : s ; E ધ યાકુષ્ઠમંજરી ફકીરદાર अथ ये ब्रह्माद्वैतवादिनोऽविद्याऽपरपर्यायमायावशात् प्रतिभासमानत्वेन विश्वत्रयवर्तिवस्तुप्रपञ्चमपारमार्थिक समर्थयन्ते, तन्मतमुपहसन्नाह - माया सती चेद् द्वयतत्त्वसिद्धिरथासती हन्त कुतः प्रपञ्चः । मायैव चेदर्थसहा च तत्किं माता च वन्ध्या च भवत्परेषाम् ॥१३॥ तैर्वादिभिस्तात्त्विकात्मब्रह्मव्यतिरिक्ता यामाया अविद्या प्रपञ्चहेतुः परिकल्पिता, सा सद्रूपा असद्रूपा वेति द्वयी गतिः । सती-सद्रूपा चेत् ? तदा द्वयतत्त्वसिद्धिः-द्वाववयवौ यस्य तद् द्वयं, तथाविधं यत् तत्त्वं परमार्थः, तस्य सिद्धिः । अयमर्थः। एकं तावत् त्वदभिमतं तात्त्विकमात्मब्रह्म, द्वितीया च माया तत्त्वस्या सद्रूपतयाङ्गीक्रियमाणत्वात् ॥ तथा चाद्वैतवादस्य मूले निहितः कुठारः। अथेति पक्षान्तरद्योतने । यदि असती-गगनाम्भोजवदवस्तुरूपा सा माया ततः । हन्त इत्युपदर्शने | માયાવાદનું નિરાકરણ ICA.Jબાતવાદીઓ અવિદ્યા માયાનાં કારણે પ્રતિભાસ પામતા આ ત્રણે જગતની વસ્તુઓના વિસ્તારને આ અપારમાર્થિક માને છે. આ મતનો ઉપહાસ કરતા કવિ કહે છે. કાવ્યર્થ :- જો માયા સત્ છે, તો બ્રહ્મ અને માયા એમ બે તત્વની સિદ્ધિ થાય છે. તેથી માત્ર બ્રહ્મ જ એક સતતત્વ છે તે અસિદ્ધ થાય છે.)જો માયા અસત છે, તો આ જગતમાં વસ્તુઓનો વિસ્તાર દેખાય છે. તે શી રીતે સંભવે? કેમકે આ વિસ્તારમાં માયા ઉપાદાનતરીકે ઈષ્ટ છે.)તથા માયા પોતે અર્થસહ (= . અર્થક્રિયામાં સમર્થ પદાર્થનું ઉપદર્શન કરાવવામાં સમર્થ છે.' એવું આપનાથી ભિન્ન વ્યક્તિનું વચન (= બ્રહ્માદ્વૈતવાદનું વચન) એક સ્ત્રી માતા પણ છે અને વધ્યા પણ છે એના જેવું પૂર્વાપર વ્યાઘાતવાળું છે. તે બ્રહ્માતવાદીઓએ આત્મબ્રહ્મથી ભિન્ન માયા અવિધાની કલ્પના કરી છે. આ માયા સકળ પ્રપંચ વિસ્તારમાં હેતુ છે. આ માયા સદઆત્મક છે કે અસઆત્મક છે? એમ બે વિકલ્પ સંભવે છે. જો માયા સત છે, તો એક આત્મતત્વ અને બીજી માયા એમ બે તત્ત્વનીસિદ્ધિથશે.તેથી “અદ્વૈત એકત્વવાદ-આત્મબ્રહ્મ એક જ તત્વ છે તેવા સિદ્ધાંતનાં મૂળમાં જ કુઠારાઘાત થશે. જો આ માયા ગગનપુષ્પની જેમ અસત છે, તો ત્રણભુવનમાં રહેલાં પદાર્થનાં સમૂહરૂપ પ્રપંચ કેવી રીતે સંભવે? અર્થાત આ પ્રપંચ અનુપપન્ન થઈ જશે. કેમકે ઘોડાનાં શિંગડાની જેમ અસત માયા સર્વોપાધિથી રહિત લેવાથી પ્રત્યક્ષ દેખાતા આવા પરિણામોને ઉત્પન્ન કરવામાં સમર્થ બની ન શકે. વળી મૃગતૃષ્ણા (મૃગજળ)કે ઇન્દ્રજાળમાં માયાથી જે પદાર્થો દેખાય છે, તેઓ અર્થક્રિયા કરવામાં અસમર્થ દેખાય છે. જયારે અદેખાતા પદાર્થો તો અર્થક્રિયા કરવામાં સમર્થ છે એવો છે. છે બોધ થાય છે. તેથી અહીં માયા કેવી રીતે માની શકાય? માયાપણું અને અર્થસહાપણું પરસ્પરવિરૂદ્ધ શંકા:- માયા, માયારૂપ પણ છે અને અર્થક્રિયાને સમર્થ પદાર્થોનું ઉપદર્શન કરાવવામાં સમર્થ પણ છે. શિ | સમાધાન :- એમાં સ્વવચનવિરોધ છે. માતા વધ્યા છે તેમ સંભવતું નથી. આજ તાત્પર્યને મનમાં દિ ધારીને ઉત્તરાર્ધમાંસ્તતિકાર મામૈવ વગેરે દર્શાવે છે. એવકાર" અપિનાં અર્થમાં છે. અને અપિલ સમુચ્ચયનાં દીઅર્થમાં છે. ઉત્તરમાં આવતા “ચનો પણ એજ અર્થ છે. તેથી એ બન્નેથી યુગપતભાવનીકળે છે. આની પુષ્ટિમાં રઘુવંશકાવ્યના તે ચ પ્રાપુર ઇત્યાદિ શ્લોકનું દષ્ટાંત મુક્યું છે. તેથી વાકયાર્થ આ પ્રમાણે છે-> માયા પણ ક::::::::::::::::::: કાવ્ય-૧૩ :::::::::: 150) Page #182 -------------------------------------------------------------------------- ________________ જ્યાાદમંજરી आश्चर्ये वा । कुतः प्रपञ्चः । अयं त्रिभुवनोदरविवरवर्तिपदार्थसार्थरूपप्रपञ्चः कुतः ? न कुतोऽपि संभवतीत्यर्थः, मायाया अवस्तुत्वेनाभ्युपगमादवस्तुनश्च तुरङ्गशृङ्गस्येव सर्वोपाख्याविरहितस्य साक्षात्क्रियमाणेदृशविवर्तजननेऽसमर्थत्वात्। किलेन्द्रजालादौ मृगतृष्णादौ वा मायोपदर्शितार्थानामर्थक्रियायामसामर्थ्यं दृष्टमत्र तु तदुपलम्भात् कथं मायाव्यपदेशः श्रद्धीयताम् । अथ मायापि भविष्यति, अर्थक्रियासमर्थपदार्थोपदर्शनक्षमा च भविष्यति इति चेत् ? तर्हि स्ववचनविरोधः। न हि भवति माता च वन्ध्या चेति! एनमेवार्थं हृदि निधायोत्तरार्धमाह । मायैव चेदित्यादि । अत्रैवकारोऽप्यर्थः । अपि च समुच्चयार्थः । अग्रेतनचकारश्च तथा । उभयोश्च समुच्चयार्थयोर्यौगपद्यद्योतकत्वं प्रतीतमेव । यथा रघुवंशे "ते च प्रापुरुदन्वन्तं बुबुधे चादिपूरुषः" इति । तदयं वाक्यार्थः → माया च भविष्यति अर्थसहा च भविष्यति । अर्थसहा = अर्थक्रियासमर्थपदार्थोपदर्शनक्षमा । चेच्छब्दोऽत्र योज्यते इति चेत् ? एवं परमाशङ्क्य तस्य स्ववचनविरोधमुद्भावयति । तत् किं भवत्परेषां माता च वन्ध्यां च । किमिति संभावने । संभाव्यत एतत् भवतो ये परे= प्रतिपक्षाः; तेषां भवत्परेषां भवद्व्यतिरिक्तानां भवदाज्ञापृथग्भूतत्वेन तेषां वादिनां यन्माता च भविष्यति, वन्ध्या च भविष्यतीत्युपहासः । माता हि प्रसवधर्मिणी वनितोच्यते । वन्ध्या च तद्विपरीता । ततश्च माता चेत्कथं वन्ध्या, वन्ध्या चेत्कथं माता । तदेवं मायाया अवास्तव्याया अप्यर्थसहत्वेऽङ्गीक्रियमाणे, प्रस्तुतवाक्यवत् स्पष्ट एव स्ववचनविरोधः । i કૃતિ સમાસાર્થ : ॥ હોય અને અર્થસહ પણ હોય, અર્થાત્ એકીસાથે આ બંને હોય.' હે નાથ! આપની આજ્ઞાથી ભિન્ન અર્થાત્ બાહ્ય વાદીઓનું આ વચન છે. તો શું તેઓની માતા વન્ધ્યા હશે ? આમ તેઓનો ઉપાસ દર્શાવે છે. જે જન્મ આપવા માટે સમર્થ હોય તે માતા કહેવાય, અને જે સંતાનને જન્મ આપી ન શકે તે વન્ધ્યા કહેવાય. આ બે પરસ્પર વિરૂદ્ધભાવ એક વ્યક્તિમાં ઘટી ન શકે. તથૈવ અવાસ્તવિક માયાને અર્થસા સ્વીકારવામાં પ્રસ્તુત વાકયની જેમ સ્પષ્ટ સ્વવચનવિરોધ છે. કાવ્યનો આ શબ્દાર્થ બતાવ્યો. બ્રહ્માદ્વૈતવાદનું સ્વરૂપ છે બ્રહ્માદ્વૈતવાદીઓ કહે છે-- આત્મબ્રહ્મ તાત્ત્વિક છે. કેમકે “આ બધું જ બ્રહ્મસ્વરૂપ છે. જરાપણ ભિન્નરૂપ નથી. આ બ્રહ્મનાં આરામને બધા જુએ છે. પરંતુ બ્રહ્મને જ કોઇ જોતું નથી.” એવું આગમવચન છે. અર્થાત્ આત્મબ્રહ્મરૂપી માળીએ આ સંસારવિસ્તારરૂપ બગીચાને રચ્યો છે. બધા આ બગીચાને જૂએ છે પણ તેના માળીને કોઇ જોતું નથી. અહીં બધું બ્રહ્મસ્વરૂપ છે. અને તેમાં ભિન્નરૂપતા નથી.’ એ વચનથી એક માત્ર બ્રહ્મ તત્ત્વ જ સત્ છે. બીજું બધું જે દેખાય છે, તે માત્ર તેની લીલા છે. અસત્ છે. એવો ભાવ ધ્વનિત થાય છે. તાત્પર્ય :- જે દેખાય તે અસત્ હોય, જે ન દેખાય તે સત્ હોય, જેમ કે છીપમાં ચાંદી દેખાય છે. તો ચાંદી અસત્ છે અને છીપ દેખાતું નથી, તો તે સત્ છે. બસ આ જ પ્રમાણે પ્રપંચ દેખાય છે માટે અસત્ છે અને આત્મબ્રહ્મ અદૃષ્ટ છે માટે સત્ છે. આ જગતનો પ્રપંચ પ્રતીત થાય છે. તેથી તે અસત્ છે. પ્રપંચની મિથ્યારૂપતા અસિદ્ધ ઉત્તરપક્ષ :– આ વચનમાત્ર છે. પ્રપંચનું મિથ્યારૂપ કેવું ઇષ્ટ છે ? (૧)શું ખપુષ્પની જેમ અત્યન્ત અસત્ત્વ સ્વરૂપ ઇષ્ટ છે ? કે પછી (૨)છીપનાં ચાંદીરૂપ ભાસની જેમ અન્ય વસ્તુ અન્ય સ્વરૂપે ભાસવું એ, કે પછી (૩) અનિર્વચનીય–વર્ણન ન કરી શકાય તેવું ? પ્રથમપક્ષ :- અત્યંત અસન્વરૂપે જો મિથ્યારૂપ હોય, તો ? १. अव्याक्षेपो भविष्यन्त्याः कार्यसिद्धेर्हि लक्षणम् । इत्युत्तरार्धम् । रघुवंशे १०-६ । • બ્રહ્માદ્વૈિતવાદનું સ્વરૂપ 500000 151 Page #183 -------------------------------------------------------------------------- ________________ જી H .. . . સ્થાઠમંજરી , વર, તો કોઈ व्यासार्थस्त्वयम् । ते वादिन इदं प्रणिगदन्ति । तात्त्विकमात्मब्रह्मवास्ति- “सर्वं वै खल्विंद ब्रह्म नेह नानास्ति १३ किंचन। आरामं तस्य पश्यन्ति न तत्पश्यति कश्चन" ॥ इति समयात् । अयं तु प्रपञ्चो मिथ्यारूपः, प्रतीयमानत्वात् । यदेवं तदेवम् । यथा शुक्तिशकले कलधौतम् । तथा चायं, तस्मात् तथा ॥ तदेतद्वार्तम् । तथाहि । मिथ्यास्पत्वं तैः कीदृग् विवक्षितम् । किमत्यन्तासत्त्वम्, उतान्यस्यान्याकारतया प्रतीतत्वम्, आहोस्विदनिर्वाच्यत्वम् ? प्रथमपक्षे असत्ख्यातिप्रसङ्गः । द्वितीये विपरीतख्यातिस्वीकृतिः । तृतीये तु किमिदमनिर्वाच्यत्वम्? निःस्वभावत्वं चेत् ? निसः प्रतिषेधार्थत्वे, स्वभावशब्दस्यापि भावाभावयोरन्यतरार्थत्वे, असत्ख्यातिसत्ख्यात्यभ्युपगमप्रसंगः । भावप्रतिषेधे असत्ख्यातिः, अभावप्रतिषेधे सत्ख्यातिरिति । प्रतीत्यगोचरत्वं निःस्वभावत्वमिति चेत् ? अत्र विरोधः । स प्रपञ्चो हि न प्रतीयते चेत् ? कथं धर्मितयोपात्तः ? कथं च प्रतीयमानत्वं हेतुतयोपात्तम् ? तथोपादाने वा कथं न प्रतीयते ? यथा प्रतीयते न तथेति चेत् ? तर्हि विपरीतख्यातिरियमभ्युपगता स्यात्॥ અસખ્યાતિનો પ્રસંગ છે. (શૂન્યવાદી બૌદ્ધો સર્વ પદાર્થોને અસત માને છે. આ મત અદ્વૈતવાદીને સંમત નથી)અસખ્યાતિ પ્રસંગ એટલા માટે છે, કે જ્ઞાનનો વિષય બનતા સર્વ પદાર્થો અસત છે. વળી જ્ઞાન પોતે પણ પ્રતીતિનો વિષય છે તેથી અસતવસ્તુવિષયક લેવાથી, અને સ્વવિષયક હોવાથી જ્ઞાન પણ અસત બનશે. તેથી સર્વવસ્ત અને જ્ઞાન બને અસત થાય છે. તેથી અસખ્યાતિનો પ્રસંગ છે, કેમ કે જે સત છે, તે તો પ્રતીતિનો વિષય જ નથી. બીજાપક્ષે વિપરીત ખ્યાતિ માનવી પડશે. એક વસ્તુમાં બીજા વસ્તુની પ્રતીતિ થાય ત્યાં વિપરીત ખ્યાતિ નામનો દોષ આવે. નૈયાયિકો આવા સ્થળે જ્ઞાનને જમિધ્યારૂપ માને છે. છીપ અને ચાંદી વગેરે પધર્યોને મિથ્યા માનતાં નથી. આમ વિપરીતખ્યાતિ અન્યથાખ્યાતિમાં છીપ વસ્તુ અને પ્રતીત થતી ચાંદી અને સત્ હેય છે. મિથ્યા નથી લેતા. જે અદ્વૈતવાદને ઈષ્ટ નથી.) અહીં પણ અન્યમાં અન્યની પ્રતીતિ જ મિથ્થારૂપે સ્વીકૃત છે. જેથી તે બને મિથ્યારૂપ ન બનતા ઈ વિપરીત ખ્યાતિ સ્વીકૃત થાય છે. ત્રીજાપક્ષે :- અનિચ્યતાનું સ્વરૂપ શું છે? “નિ:સ્વભાવપણું (સ્વભાવરહિતપણું)" એમ કહેશો તો અહીં નિસ ઉપસર્ગ પ્રતિષેધનો બંધ કરાવે છે. અને જો “સ્વભાવ' શબ્દ ભાવઅર્થ સૂચક હોય, તો ભાવનો પ્રતિવેધ (=સતનો પ્રતિષધ) થવાથી અસખ્યાતિ પ્રસંગ છે. જો સ્વભાવ અભાવઅર્થનો સૂચક છે, તો અભાવનો પ્રતિષેધ થવાથી સખ્યાતિનો સ્વીકાર થશે. (સખ્યાતિ રામાનુજનો સિદ્ધાંત છે. આ મતે છીપલામાં ચાંદીનું મિથ્યાજ્ઞાન થાય છે. ત્યારે છીપમાં ચાંદીનાં પરમાણું હેવાને લીધે વિષય મિથ્યા બનતો નથી. તેથી આ મત પણ અદ્વૈતવાદીઓને માન્ય નથી.)અઈ પણ વસ્તુની પ્રતીતિ મિથ્યા હેવા છતાં વસ્તુનાં અભાવનો પ્રતિષેધ લેવાથી વસ્તુ તો સત સિદ્ધ થશે. તેથી અદ્વૈતવાદ રહેશે નહીં. શંકા :- “પ્રતીતિના વિષય ન બનવું એ જ નિ:સ્વભાવતાનો અર્થ છે. સમાધાન:- આનો અર્થ એ થયો કે પ્રપંચ પ્રતીતિનો વિષય બનતો ન હોવાથી નિઃસ્વભાવ છે. તેથી અનિર્વાઓ લેવાથી મિથ્યા છે. પણ આમ માનવામાં “પ્રપંચ મિથ્થારૂપ છે કેમકે પ્રતીતિનો વિષય છે. આ| અનુમાનમાં વિરોધદોષ આવશે. તેથી હેતુના ધર્મી-પક્ષતરીકે પ્રપંચ ગ્રહણ નહીં થાય, કેમકે પ્રપંચ જો મિથ્થારૂપ ય, તો પ્રતીતિનો વિષય ન બની શકે. અને જો પક્ષતરીકે પ્રપંચ ઈષ્ટ હેય તો પ્રતીતિનો વિષય હેત તરીકે અનિષ્ટ છે. જો હેતુ તરીકે પ્રતીય માનત્વ ઈષ્ટ છે. તો પછી પ્રપંચ પ્રતીત શું કામ ન થાય? અને Bી પ્રતીત થશે તો મિથ્થારૂપ ન બની શકે, કેમકે અનિર્વાચ્ય નથી. १. छांदोग्य उ. ३-१४ । २. आत्मख्यातिरसत्ख्यातिः ख्यातिरन्यथा । तथानिर्वचनख्यातिरित्येतत्ख्यातिपञ्चकम् । षडविधाः ख्यातिरित्यन्ये मन्यन्ते । :::::::::::::::::: કાવ્ય-૧૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ K કારક ; 2: - - ચાઠમંજરી 25 જાડા કરદાદ किञ्च, इयमनिर्वाच्यता प्रपञ्चस्य प्रत्यक्षबाधिता । घटोऽयमित्याद्याकारं हि प्रत्यक्षं प्रपञ्चस्य सत्यतामेव व्यवस्यति, घटादिप्रतिनियतपदार्थपरिच्छेदात्मनस्तस्योत्पादात् । इतरेतरविविक्तवस्तूनामेव च प्रपञ्चशब्दवाच्यत्वात् । अथ प्रत्यक्षस्य विधायकत्वात् कथं प्रतिषेधे सामर्थ्यम् ? प्रत्यक्षं हि इदमिति वस्तुस्वरूपं गृह्णाति, नान्यत्स्वरूपं प्रतिषेधति । “आहुर्विधातृ में प्रत्यक्षं न निषेद्धृ विपश्चितः । नैकत्व आगमस्तेन प्रत्यक्षेण प्रबाध्यते ॥” इति वचनात् । इति चेत् ? न । अन्यस्पनिषेधमन्तरेण तत्स्वस्पपरिच्छेदस्याप्यसंपत्तेः । पीतादिव्यवच्छिन्नं हि नीलं नीलमिति गृहीतं भवति, नान्यथा । केवलवस्तुस्वरूपप्रतिपत्तेरेवान्यप्रतिषेधप्रतिपत्तिरूपत्वात्, मुण्डभूतलग्रहणे घटाभावग्रहणवत् । तस्माद् यथा प्रत्यक्षं । विधायकं प्रतिपन्नं, तथा निषेधकमपि प्रतिपत्तव्यम् । अपि च, विधायकमेव प्रत्यक्षमित्यङ्गीकृते, यथा प्रत्यक्षेण विद्या विधीयते, तथा किं नाविद्यापीति । तथा च द्वैतापत्तिः । ततश्च सुव्यवस्थितः प्रपञ्चः । तदमी वादिनोऽविद्याविवेकेन सन्मानं प्रत्यक्षात् प्रतियन्तोऽपि न निषेधकं तदिति ब्रुवाणाः कथं नोन्मत्ताः । इति सिद्धं प्रत्यक्षबाधितः पक्ष इति ॥ પૂર્વપક્ષ:- પ્રપંચ જેવારૂપે પ્રતિત થાય છે, તેવા રૂપે નથી, એટલે વાસ્તવિક પ્રતીતિનો વિષય ન થેવાથી શુ મિથ્થારૂપ છે. ઉત્તરપલ :- આમ માનવાથી તો પૂર્વે દર્શાવ્યું તેમ વિપરીતખ્યાતિનાં અભ્યાગમનો પ્રસંગ આવશે. તથા “પ્રપંચની અનિર્વાચ્યતા પ્રત્યક્ષબાધિત છે.” “આ ઘડો છે ઈત્યાદિ આકારવાળું પ્રત્યક્ષ જ “પ્રપંચ સત્ય છે એવો નિશ્ચય કરાવે છે. કેમકે ઘવગેરે પ્રતિનિયત પદાર્થનાં બોધરૂપે પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. અને પરસ્પર વિભિન્ન વસ્તુઓ પ્રપંચ શબ્દથી વાચ્ય છે. (અર્થાત પ્રપંચ પરસ્પર વિભિન્ન વસ્તુ સ્વરૂપ છે. અને પ્રત્યક્ષ દ્વારા વિભિન્ન છું વસ્તુઓનો વિભિન્નરૂપે જ નિશ્ચયબોધ થાય છે. આમ પ્રત્યક્ષપ્રમાણ દરેકની યથાર્થ પ્રતીતિ કરાવતું હોવાથી એ વસ્તુઓ $ અનિર્વાએ કહી ન શકાય.) પ્રત્યક્ષની માત્ર વિધિપરક્તા અસિદ્ધ - પૂર્વપક્ષ:- પ્રત્યક્ષ માત્ર વિધાયક જ છે. પ્રતિષેધાત્મક નથી. કેમકે તે પ્રતિષેધઆત્મક બોધ કરવા સમર્થ નથી. કેમકે તે “આ છે' એમ વસ્તુનાં સત્યરૂપને ગ્રહણ કરે છે, પરંતુ બાળ અસતસ્વરૂપનો નિષેધ કરતું છું નથી. કહ્યું જ છે કે, “પ્રત્યક્ષ વિધાયક છે, નિષેધક નથી. એમ વિદ્વાનો કહે છે. તેથી એકત્વપ્રતિપાદક આગમ શું પ્રત્યક્ષ દ્વારા બાધિત થઈ શકે નહીં.” | ઉત્તરપક્ષ:- આ અસંગત છે. વસ્તુના સ્વરૂપનો બોધ અન્યસ્વરૂપનાં નિષેધ વિના સંપાદિત થઈ શકતો નથી. પીળા વગેરેવર્ણથી ભિન્ન જ નીલવર્ણનો નીલવર્ણ તરીકે બોધ થાય છે. ભેદ વિના આવો નિશ્ચિત બોધ થાય નહિ. કેમકે માત્ર શેય વસ્તુના સ્વરૂપનો અવબોધ જ અન્યના પ્રતિષેધરૂપ છે. અન્યથા અન્યના સ્વરૂપનું | જ્ઞાન થયા વિના રહે નહીં. જેમકે “ભૂમિ શૂન્ય છે તેવું જ્ઞાન, “ત્યાં ઘાનો અભાવ છે." એવા જ્ઞાનરૂપ છે. છે તેથી પ્રત્યક્ષ જેમ વિધાયક છે, તેમ નિષેધક પણ છે જ તેમ સ્વીકરણીય છે. તથા પ્રત્યક્ષ જો માત્ર વિધાયક જ હોય, તો જેમ પ્રત્યક્ષદ્વારા વિદ્યાનું વિધાન થાય છે, તેમ અવિદ્યાનું પણ વિધાન શા માટે ન થાય? કેમકે પ્રત્યક્ષ અવિદ્યા નથી એવો નિશ્ચય કરાવવા સમર્થ નથી. તેથી બ્રહ્મ એ વિદ્યા અને જગત એ અવિદ્યા આ બે તત્વ છે જ થવાથી અદ્વૈતને બદલે તેની આપત્તિ આવશે. તેથી આ પ્રપંચ સુવ્યવસ્થિત છે સત છે તેમ નિશ્ચિત છે. અત: છે આ વાદીઓ પ્રત્યક્ષથી અવિદ્યાના વિવેકથી = અવિધાથી વિભક્તરૂપે સમાત્રને પ્રતીત કરે છે. છતાં પ્રત્યક્ષ નિષેધક નથી", એમ કહે છે. તે ઉન્મત્તપ્રલાપરૂપ છે. કેમકે સન્માત્રનો બોધ અસતના અબોધને સિદ્ધ કરે છે. હું છે તેથી યથાર્થ સ્વરૂપનો જ બોધ થતો ઈ પ્રપંચની અનિર્વાચ્યતા પ્રત્યક્ષબાધિત છે. પ્રત્યક્ષની માત્ર વિધિપરના અસિદ્ધ :::::::: :: Page #185 -------------------------------------------------------------------------- ________________ ::::::::: ::: ****** * સ્થાકુટમેરી . -- -- अनुमानबाधितच। प्रपञ्चो मिथ्या न भवति, असद्विलक्षणत्वात्, आत्मवत् । प्रतीयमानत्वंच हेतुर्ब्रह्मात्मना व्यभिचारी। स हि प्रतीयते, न च मिथ्या । अप्रतीयमानत्वे त्वस्य तद्विषयवचसामप्रवृत्तेर्मूकतैव तेषां श्रेयसी। साध्यविकलश दृष्टान्तः। शुक्तिशकलकलधौतेऽपि प्रपञ्चान्तर्गतत्वेन अनिर्वचनीयतायाः साध्यमानत्वात् । किञ्च, इदमनुमानं प्रपञ्चाद् भिन्नम् अभिन्नं । वा ? यदि भिन्नं, तर्हि सत्यमसत्यं वा ? यदि सत्यं, तर्हि तद्वदेव प्रपत्रस्यापि सत्यत्वं स्यात् । अद्वैतवादप्राकारे खण्डिपातात्। अथासत्यम, तर्हि न किञ्चित् तेन साधयितुं शक्यम्, अवस्तुत्वात् । अभिन्नं चेत् ? प्रपञ्चस्वभावतया तस्यापि मिथ्यारूपत्वापत्तिः । मिथ्यास्पं च तत् कथं स्वसाध्यसाधनायालम् । एवं च प्रपञ्चस्यापि मिथ्यारूपत्वासिद्धेः कथं परमब्रह्मणस्तात्त्विकत्वं स्यात? यतो बाह्यार्थाभावो भवेदिति । પ્રપંચનું મિથ્યાત્વ અનુમાનબાધિત વળી આ પક્ષ અનુમાનબાધિત પણ છે. –અપ્રપંચ મિથ્યા નથી કેમકે અસતથી વિલક્ષણ છે. જેમકે | આત્મા” વળી અદ્વૈતવાદીએ પોતાના અનુમાનમાં જે પ્રતીય માનત્વ' (=પ્રતીતિનો વિષય હેતુ તરીકે દર્શાવ્યો છે તે વ્યભિચારી છે. કેમકે બ્રહ્માત્મા પ્રતીત થવા છતાં મિથ્યા નથી. જો બ્રહ્મની પ્રતીતિ જ થતી ન ય, તો બ્રહ્મવિષયક વચનોચ્ચાર પણ થઈ શકે નહીં. કેમકે અપ્રતીત અજ્ઞાતવસ્તુવિષયકવચનોચ્ચાર મૂષા હોવાની સંપૂર્ણતયા સંભવ છે. અને તો તો, બ્રહ્મનાં વિષયમાં મૌન એ જ તેઓમાટે લ્યાણકારી છે. વળી દષ્ટાંત પણ છે સાધ્યવિકલ છે. કેમકે છીપ અને ચાંદી બંને પ્રપંચમાં જ સમાવિષ્ટ છે. તેથી તે બંનેની પણ અનિર્વાચ્યતા શું સાધ્યરૂપ છે. સિદ્ધ નથી. વળી “પ્રપંચ મિથ્યા છે ઇત્યાદિ જે અનુમાન છે, તે પોતે પ્રપંચથી ભિન્ન છે કે હું અભિન્ન છે? જો ભિન્ન છે, તો સત્ય છે કે અસત્ય (=ભ્રાન્ત)છે? જો સત્ય છે, તો અકિલાપર કુઠારાઘાત ! થાય છે. કેમકે પરમબ્રહ્મથી ભિન્ન એવું અનુમાન પણ સત શેવાથી ટ્રેનની સિદ્ધિ થાય છે.)તેથી પ્રપંચ પણ સત્યસિદ્ધ થશે. જો અનુમાન અસત્ય છે તો તેનાથી કશું સિદ્ધ કરી ન શકાય. કેમકે તે અનુમાન પોતે અવસ્તુ છે, અને અપ્રમાણભૂત છે. જો “અનુમાન પ્રપંચથી અભિન્ન છે” તો પ્રપંચસ્વભાવવાળું લેવાથી અનુમાન પણ મિથ્યા જ થવાની આપત્તિ આવશે. અને મિથ્યારૂપવાળું અનુમાન પોતાનાં સાધ્યને પૂરવાર શી રીતે કરી શકશે ? તેથી અનુમાનથી પ્રપંચનું મિથ્યા સ્વરૂપ અસિદ્ધ છે. અત:પરમબ્રહ્મજ તાત્વિક છે. અને બાહ્યર્થનો અભાવ છે એમ શી રીતે ઘટી શકે? અર્થાત પ્રપંચરૂપ બાહ્યર્થનો અભાવ નથી. વિધિરૂપતાથી બ્રહ્માતની સિદ્ધિ-પૂર્વપક્ષ અથવા અન્ય પ્રકારે સન્માત્ર સ્વરૂપ પરમબ્રહ્મના સાધન અને દૂષણ બતાવે છે. પૂર્વપક્ષ:- વિધિરૂપે વિદ્યમાન લેવાથી પરમાર્થસત પરમબ્રહ્મ જ પ્રમાણનો વિષય છે કેમકે બીજા કોઈનો છે સદ્ભાવ નથી. તે આ પ્રમાણે– પ્રત્યક્ષપ્રમાણ બ્રહ્મતત્વનું આવેદક છે. પ્રત્યક્ષનાં બે ભેદ (૧)નિર્વિકલ્પક અને (૨)સવિલ્પક. તેમાં સન્માત્રવિષયક નિર્વિકલ્પકપ્રત્યક્ષથી માત્ર બ્રહ્મની જ સિદ્ધિ થાય છે. કેમકે કહ્યું છે કે, “પ્રથમનિર્વિકલ્પક આલોચનાજ્ઞાન થાય છે. જે બાળ, મૂંગા વગેરેનાં જ્ઞાન જેવું છે. અને શુદ્ધ વસ્તુથી ઉત્પન્ન થાય છેઅર્થાત આ જ્ઞાન વસ્તુનાં સામાન્ય કેવિશેષપર્યાયની અપેક્ષાવિના માત્ર વસ્તુના સતરૂપને અપેક્ષીને છે જ થાય છે. તથા વિધિની જેમ પરસ્પરને ભેદ પણ પ્રત્યક્ષથી પ્રતીત થતો નથી, કે જેને લઈને દૈતની સિદ્ધિ દૂર થાય. કેમકે વિદ્યમાનસ્વરૂપનું જ જ્ઞાપક લેવાથી પ્રત્યક્ષ વિધાતા જ છે, નહિ કે અવિદ્યમાનસ્વરૂપનું નિષેધક : છે કેમકે “પ્રત્યક્ષ વિધાતા છે. નિષેધક નથી.' ઇત્યાદિ વચનો છે. જો પ્રત્યક્ષ નિષેધક હેત, તો એકમાં અન્યરૂપનો? નિષેધ કરવાદ્વારા ભેદ સ્થાપીને દૈતવાદને સિદ્ધ કરત. પરંતુ તે નિષેધાત્મક નથી. વળી સર્વનિર્વિકલ્પક : :::::::::::::::: કાવ્ય-૧૩ ::::: 8154) Page #186 -------------------------------------------------------------------------- ________________ સંક :::::: ૪૪ __ अथवा प्रकारान्तरेण सन्मात्रलक्षणस्य परमब्रह्मणः साधनं दूषणं चोपन्यस्यते । ननु परमब्रह्मण एवैकस्य । परमार्थसतो विधिस्पस्य विद्यमानत्वात् प्रमाणविषयत्वम् । अपरस्य द्वितीयस्य कस्यचिदप्यभावात् । तथाहि । प्रत्यक्षं । | तदावेदकमस्ति । प्रत्यक्षं द्विधा भिद्यते निर्विकल्पकसविकल्पकभेदात् । ततश्च निर्विकल्पकप्रत्यक्षात् सन्मात्रविषयात् | तस्यैकस्यैव सिद्धिः । तथा चोक्तम् – “अस्ति ह्यालोचनाज्ञानं प्रथमं निर्विकल्पकम् । बालमूकादिविज्ञानसदृशं शुद्धवस्तुजम्" ॥ न च विधिवत् परस्परव्यावृत्तिरप्यध्यक्षत एव प्रतीयते इति द्वैतसिद्धिः । तस्य निषेधाविषयत्वात् । "आहुर्विधातृ प्रत्यक्षं न निषेद्ध" इत्यादिवचनात् । यच्च सविकल्पकप्रत्यक्षं घटपटादिभेदसाधकं, तदपि सत्तारूपेणान्वितानामेव तेषां प्रकाशकत्वात् सत्ताऽद्वैतस्यैव साधकम् । सत्तायाश्च परमब्रह्मरूपत्वात् । तदुक्तम् - “તં તત્ પ્રહાખો રૂ૫” તિ ll પ્રત્યક્ષનો વિષય “સત’ શુદ્ધ હોવાથી સર્વત્ર સમાનરૂપે છે તેથી સરૂપ એક જ તત્ત્વ સિદ્ધ થાય. સવિલ્પક પ્રત્યક્ષ સામાન્યવિશેષ ઉભયાત્મક પર્યાય ગ્રાહક છે. તેથી જયારે સવિકલ્પક પ્રત્યક્ષ ઘટ, પટ વગેરેના ભેદનો બોધ કરાવે છે ત્યારે પણ સત્તારૂપથી અન્વય પામેલા એકરૂપ થયેલા ઘટાદિ વસ્તુઓનો બોધ કરાવે છે. આમ છે સવિકલ્પકપ્રત્યક્ષ પણ સત્તાતની જ સિદ્ધિ કરે છે. અને સત્તા જ પરમબ્રહ્મરૂપ છે. આ ઉક્તિ છે કે, જે અત છે તે જ બ્રહ્મનું સ્વરૂપ છે અને સત્તા પોતે અતરૂપ છે. આમ પ્રત્યક્ષથી અદ્વૈતનો સદ્ભાવ દર્શાવ્યો. અનુમાનથી પણ આ પુરવાર થઈ શકે છે. પ્રયોગ વિધિ જ તત્વ છે, કેમકે પ્રમેય છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થોપત્તિ આ બધા પ્રમાણો ભાવ (=સત્પદાર્થો)ને જ પોતાનો વિષય બનાવીને પ્રવર્તતા હેવાથી જે પદાર્થ પ્રમાણનો વિષય બને તે પદાર્થ પ્રમેય જ હોય. વચન છે કે “વસ્તુનાં ભાવઅંશો ગૃહીત કરવાના અવસરે પ્રત્યક્ષાદિપ્રમાણો ઉપસ્થિત થાય છે. અને વસ્તુનાં અભાવઅંશનેગ્રહણ (બોધ)કરવાની ઈચ્છાકાળે પ્રત્યક્ષાદિની અનુત્પત્તિનો વ્યાપાર થાય છે. અર્થાત પ્રત્યક્ષાદિપ્રમાણપંચકનો અભાવ પ્રવર્તે છે. અભાવપ્રમાણ અપ્રમાણભૂd શંકા :- પ્રત્યક્ષાદિ પ્રમાણપંચકની અનુત્પત્તિથી અભાવનો બંધ કરવા કરતા અભાવ નામના છઠ્ઠા સ્વતંત્રપ્રમાણદ્વારા તે બોધ કરવો વધુ તર્કસંગત છે. સમાધાન :- તમે જે અભાવ નામનું પ્રમાણ કહે છે, તે વાસ્તવમાં પ્રમાણ જ નથી. કેમકે કોઇ વસ્તુ છું આ પ્રમાણનો વિષય બનતી નથી. અને જેઓ આ પ્રમાણનાં વિષયતરીકે ઈષ્ટ છે, એ (વસ્તનો અભાવ)પોતે અભાવરૂપ લેવાથી વસ્તુ નથી. જયારે “વસ્તુવિષયકત્વ' એ પ્રમાણનું લક્ષણ છે. આમ પ્રામાયનો અભાવ |ોવાથી અભાવ એ સ્વતંત્ર પ્રમાણ નથી. અને પ્રમાણપંચકનો વિષયવિધિરૂપ જ છે, નિષેધાત્મક નહિ કેમકે નિષેધ અભાવરૂપ છે.) પ્રમેય પણ પ્રમાણપંચકની વિષયતાથી જ વ્યાપ્ત છે. અર્થાત જે ભાવ પ્રમાણપંચકનો છે વિષય બને તે જ ભાવ પ્રમેય બને, તેથી સિદ્ધ થાય છે કે માત્ર વિધિ જ પ્રમેયરૂપ અને તત્વરૂપ છે. જે વિધિરૂપ છે નથી તે પ્રમેય પણ નથી, જેમકે ગધેડાનું શિંગડુ. આ સઘળીય સત વસ્તુઓ પ્રમેય છે. તેથી સિદ્ધ થાય છે, કે કિ છે તેઓ વિધિરૂપ છે. તથા અન્ય પ્રક્રિયાથી પણ અતની સિદ્ધિ થાય છે. તે આ પ્રમાણે-ગામઉદ્યાનાદિઅશેષપઘર્થો પ્રતિભાસમાં સમાવેશ પામ્યા છે, કેમકે તેઓ પ્રતિભાસિત થાય છે. જેનો પ્રતિભાસ થાય, તે પ્રતિભાસમાં સમાવેશ પામ્યા જ હેય. જેમકે પ્રતિભાસનું સ્વરૂપ (પ્રતિભાસ – જ્ઞાન = બોધ. તેનું સ્વરૂપ પણ પ્રતિભાસિત થાય છે. આમ વિધિ અને પ્રતિભાસરૂપે અદ્વૈતની સિદ્ધિ કરી) १. मीमांसाश्लोकवार्तिक ४ प्रत्यक्षसूत्रे ११२ । .:::::શ અભાવ પ્રમાણ અપ્રમાણભૂત 155 ન Page #187 -------------------------------------------------------------------------- ________________ A 9998 : 1 : 2 ચાલાક્ષી 35, પા. દિકરદાદાંડી ___ अनुमानादपि तत्सद्भावो विभाव्यत एव । तथाहि । विधिरेव तत्त्वं, प्रमेयत्वात् । यतः प्रमाणविषयभूतोऽर्थः प्रमेयः। RE प्रमाणानां च प्रत्यक्षानुमानागमोपमानार्थापत्तिसंज्ञकानां भावविषयत्वेनैव प्रवृत्तेः । तथा चोक्तम् “प्रत्यक्षाद्यवतारः स्याद् PER भावांशो गृह्यते यदा । व्यापारस्तदनुत्पत्तेरभावांशे जिघृक्षिते ॥” यच्चाभावाख्यं प्रमाणं, तस्य प्रामाण्याभावाद् न तत् । प्रमाणम् । तद्विषयस्य कस्यचिदप्यभावात् । यस्तु प्रमाणपञ्चकविषयः स विधिरेव तेनैव च प्रमेयत्वस्य व्याप्तत्वात् । सिद्धं प्रमेयत्वेन विधिरेव तत्त्वम्, यत्तु न विधिरूपं, तद् न प्रमेयम्, यथा खरविषाणम् । प्रमेयं चेदं निखिलं वस्तुतत्त्वम्, तस्माद् विधिरूपमेव । अतो वा तत्सिद्धिः । ग्रामारामादयः पदार्थाः प्रतिभासान्तःप्रविष्टाः, प्रतिभासमानत्वात्, यत्प्रतिभासते तत्प्रतिभासान्तःप्रविष्टम्, यथा प्रतिभासस्वरूपम् । प्रतिभासन्ते च ग्रामारामादयः पदार्थाः, तस्मात् प्रतिभासान्तःप्रविष्टाः ॥ આગમથી અદ્વૈતસિદ્ધિ આગમ પણ પરમબ્રહ્મનું જ પ્રતિપાદક છે. જેમકે “જે હતું અને જે થશે, તથા અમૃતતત્વનો જે સ્વામી છે, અને જે અન્નદ્વારા વૃદ્ધિ પામે છે, તથા જે ગતિમાન છે, જે સ્થિર છે, જે દૂર છે, જે નજીક છે. અને જે સર્વ વસ્તુઓની અંદર અને સર્વ વસ્તુઓની બહાર છે, આ બધું પુરુષ (પરમબ્રહ્મ)જ છે “તથા આ જ શ્રવણ કરવા યોગ્ય છે, આ જ મનનકરવા યોગ્ય છે. આજ સતત સ્મરણીય છે વગેરે વેદવાક્યોથી પણ પરમબ્રહ્મની સિદ્ધિ થાય છે. સ્મૃતિ વગેરે કૃત્રિમ (પૌરુષેય)આગમો પણ આનું જ પ્રતિપાદન કરે છે. જેમકે “આ બધું બ્રહ્મસ્વરૂપ જ છે. તેને બેડી અહીં નાનારૂપ નથી. બ્રહ્મનાં પર્યાયોને સહુ જુએ છે. બ્રહ્મનું કોઈ નિરીક્ષણ કરતું નથી આ પ્રમાણે પ્રમાણથી સિદ્ધ થાય છે કે “પરમપુરુષ એ જ એકમાત્ર તત્ત્વ છે (પ્રતિજ્ઞા)કેમકે સઘળાય ભેદો તેનાં જ પરિણામ છે. (હેતુ) હેતુની સિદ્ધિ બતાવે છે. સર્વભાવ બ્રહ્મનાં જ પરિણામ છે, કેમકે સર્વભાવો સત્તાત્મકએકરૂપથીસંલગ્ન છે. જે વસ્તુ જે રૂપથી સંલગ્ન હેય, તે વસ્તુ તદાત્મક જ હોય. જેમ ઘડો, ઘી, કોય વગેરે માટીરૂપ એકચીજથી યુકત છે. તેથી તે બધા માટીના પર્યાય છે. તેમ અશેષ વસ્તુઓ સત્વરૂપથી સંલગ્ન છે. તેથી સિદ્ધ થાય છે કે, અશેષ વસ્તરૂપ સઘળાય ભેદ બ્રહ્મનાં જ પરિણામો છે. સર્વ બ્રહ્મરૂપ છે તે પૂવ દર્શાવ્યું છે. (પૂર્વપક્ષે આ પ્રમાણે “પરમબ્રહ્મ એ જ તત્ત્વ છેએવી જે સ્થાપના કરી તેમાં હવે દૂષણ બતાવે છે.) અદ્વૈતવાદમાં પ્રમાણનો અભાવ ઉત્તરપલ :- આ સઘળોય વચનઆડંબર મદિરાપાનથી ઉન્મત બનેલાના પ્રલાપતુલ્ય છે. કારણ કે, વિચાર કરતા યુક્તિીન લાગે છે, સઘળી વસ્તુઓ પ્રમાણથી સિદ્ધ થાય છે, નહિ કે માત્ર વચનથી. જ્યારે , અદ્વૈતવાદ મતે તો પ્રમાણને જ સંભવ નથી. કેમકે પ્રમાણ માનવામાં Àત માનવાની આપત્તિ છે. કેમકે એક શું હું તત્ત્વ “પરમબ્રહ્મ' અને બીજું તત્ત્વ એ બ્રહ્મતત્ત્વનું સાધક “પ્રમાણ'. એમ બે તત્ત્વ સિદ્ધ થશે. શંકા:- અહીં પ્રમાણનું જે આલંબન લેવાય છે, તે તો લોકોને એક બ્રહ્મતત્વ જ છે તેવો પ્રત્યય કરાવવા હિ ખાતર જ લેવાય છે. હકીકતમાં પ્રમાણ નામના બીજા તત્વનો અભ્યપગમ કર્યો નથી. સમાધાન :- તમારા મતે તો નિત્ય નિરંશ બ્રહ્મ સિવાયનું તત્વ જન સેવાથી લોકોનો પણ સંભવ નથી. છે તેથી લોકોને પ્રત્યય કરાવવાની ચેષ્ટા પણ મુધા છે. પ્રત્યક્ષપ્રમાણાસિદ્ધ અદ્વૈતસિદ્ધિ માની લો કે કોઈપણ હિસાબે પ્રમાણ સત છે. તો બ્રહ્માનનાં સાધકતરીકે કયું પ્રમાણ માન્ય છે? પ્રત્યક્ષ, ફ્રિ १. मीमांसाश्लोकवार्तिक ५ अभावपरिच्छेदे १७ । E 8156) કાવ્ય-૧૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ છે. . . . . . . . : :::::::::::: :: **** आगमोऽपि परमब्रह्मण एव प्रतिपादकः समुपलभ्यते - 'पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भाव्यम् । उतामृतत्वस्येशानो से यदन्नेनातिरोहति ।" "यदेजति, यन्नैजति, यद् दूरे, यदन्तिके । यदन्तरस्य सर्वस्य यदुत सर्वस्यास्य बाह्यतः' इत्यादिः । "श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः " इत्यादिवेदवाक्यैरपि तत्सिद्धेः। कृत्रिमेणापि आगमेन तस्यैव प्रतिपादनात् । उक्तं - "सर्वं वै खल्विंद ब्रह्म नेह नानाऽस्ति किञ्चन । आरामं तस्य पश्यन्ति न तत् पश्यति कश्चन" ।। इति प्रमाणतस्तस्यैव मिद्धेः। परमपुरुष एक एव तत्त्वम्, सकलभेदानां तद्विवर्तत्वात् । तथाहि । सर्वे भावा ब्रह्मविवर्ताः सत्त्वैकरूपेणान्वितत्वात् । यद् यद्रपेणान्वितं तत् तदात्मकमेव । यथा घटघटिशरावोदञ्चनादयो मृदूपेणैकेनान्विता | मृद्विवर्ताः । सत्त्वैकरूपेणान्वितं च सकलं वस्तु । इति सिद्धं ब्रह्मविवर्तित्वं निखिलभेदानामिति ॥ અનુમાન કે આગમ? પ્રત્યક્ષપ્રમાણ બ્રહ્માતનું સાધક નથી. તથાતિ-- પ્રત્યક્ષ સમસ્ત વસ્તુમાં રહેલાં ભેદનું જ પ્રકાશક છે. કેમકે આબાળગોપાળ તે પ્રમાણે જ પ્રતીતિ થાય છે. શંકા:- શુદ્ધસત્ત્વનું જ ગ્રાહક નિર્વિકલ્પકપ્રત્યક્ષ પરમબ્રહ્મનું આવેદક છે એમ પૂર્વે અમે કહ્યું જ છે. સમાધાન :- તે સમ્યગ નથી. કેમકેનિર્વિકલ્પકપ્રત્યક્ષ પ્રમાણ તરીકે સ્વીકૃત નથી. કેમ કે વ્યવસાયાત્મક નથી. બધાં જ પ્રમાણતત્ત્વો વ્યવસાયાત્મક(=સ્વપરનો બોધ કરવામાં સાધકતમ) શ્રેય છે અને તે રૂપે અવિસંવાદક હોવાથી જ તેઓમાં પ્રામાણ્ય ઉપપન્ન થાય છે. જયારે સવિલ્પકપ્રત્યક્ષ કે જે સકળવસ્તગત ભેદસાધક ઈ પ્રમાણભૂત છે. તેનાથી વિધિરૂપ પરમબ્રહ્મનો સ્વપ્નમાં પણ પ્રતિભાસ થતો નથી. શંકા :- પ્રત્યક્ષ વિધાયક છે. નિષેધક નથી. ઈત્યાદિ પૂર્વે નિર્દેશ કર્યો જ છે. સમાધાન :- એ પણ અકુશળવચન છે. કેમકે પ્રત્યક્ષથી સામાન્ય-વિશેષાત્મક વસ્તુ જ પ્રકાશિત થાય ! છે. જે પૂર્વે જ દર્શાવ્યું છે. અનુસૂતિ (અનુવૃત્ત)એક અખંડિત કેવળ સત્તારૂપ અને વિશેષથી નિરપેક્ષ એવા સામાન્યનો બોધ ક્યારેય થતો નથી. એટલે જ “જે અદ્વૈત છે તે બ્રહ્મનું રૂપ છે.” ઈત્યાદિ કથન શોભતું નથી. કેમકે વિશેષથી નિરપેક્ષ એવું સામાન્ય ગધેડાનાં શિંગડાની જેમ કયારેય પણ પ્રતિભાસિત થતું નથી. તેથી જ ! કહ્યું છે કે “વિશેષથી રહિત સામાન્ય અને સામાન્યથી વિરહિત વિશેષ ગધેડાનાં શિંગડા જેવા છે.” આમ સામાન્ય-વિશેષાત્મક પદાર્થ જ પ્રમાણનાં વિષય તરીકે સિદ્ધ થાય છે. આમ પ્રમાણનાં વિષય તરીકે સઘળીય વસ્તુઓ ભાસતી લેવાથી માત્ર સાત રૂપે સામાન્યાત્મક પરમબ્રહ્મને જ પ્રમાણનાં વિષયતરીકે કહેવું અસંગત છે. કેમકે અનેકતાનો જ્ઞાપક વિશેષ પણ પ્રમાણનો વિષય છે. વિધિરૂપતા સાધક અનુમાનનું અપ્રામાણ્ય શંકા :- “વિધિ તત્વરૂપ છે. કેમકે પ્રમેય છેઈત્યાદિ અનુમાનથી તો અદ્વૈતવાદ સિદ્ધ છે જ. સમાધાન :- પ્રત્યક્ષથી સર્વ વસ્તુઓ તત્વરૂપ ભાસે છે, તેથી પક્ષ જ પ્રત્યક્ષબાધિત છે કેમકે વ્યાવૃત્તિ છે વિશેષનું ગ્રહણ પ્રત્યક્ષદ્વારા થાય છે. તેથી જ પ્રત્યક્ષ અન્યરૂપનું નિષેધક પણ છે. કેમકે સ્વથી ભિન્નરૂપનો નિષેધ કરવો એ વિશેષનું સ્વરૂપ છે.)તેથી હેતુ કાળાત્યયઅપદિષ્ટ છે. આમ તમારું અનુમાન જીર્ણશીર્ણ થાય છે શંકા -ગામ-ઉદ્યાનાદિ-પ્રતિભાસાન્તર્ગત છે. કેમકે પ્રતિભા સમાન છે આવું પૂર્વોક્ત અનુમાન અમારા દેહ ઈષ્ટ અદ્વૈતવાદનું સાધક છે. સમાધાન:- “પ્રતિભાસમાનત્વ હેતુ હેત્વાભાસરૂપ છે. તાહિ–સઘળી વસ્તુઓ સ્વત: પ્રતિભા સમાન છે १. ऋग्वेदपुस्पसूक्त । २. ईशावास्योपनिषदि । ३. बृहदारण्यक. उ. । युक्तिभिरनुचिन्तनम्मननं । श्रुतस्यार्थस्य नैरन्तर्येण दीर्घकालमनुसंधानम् । निदिध्यासनम् । ४. मैत्र्युपनिषदि । ५. बृहदारण्यक उ. ४.४.१९; कठोपनिषदि ४.११ । ६. बृहदारण्यक उ. ४.३.१४ । પ્રત્યક્ષપ્રમાણાસિત અદ્વૈતસિદ્ધિ :::::: Page #189 -------------------------------------------------------------------------- ________________ ::: :: ૪ દદદદ::: 'ચાલમેરી :::::::::: - કિ तदेतत् सर्वं मदिरारसास्वादगद्गदोद्गदितमिवाभासते, विचारासहत्वात् । सर्वं हि वस्तु प्रमाणसिद्धं, न तु वाङ्मात्रेण। इस अद्वैतमते च प्रमाणमेव नास्ति, तत् सद्भावे द्वैतप्रसङ्गात् । अद्वैतसाधकस्य प्रमाणस्य द्वितीयस्य सद्भावात् । अथ मतम् लोकप्रत्यायनाय तदपेक्षया प्रमाणमप्यभ्युपगम्यते । तदसत्। तन्मते लोकस्यैवासम्भवात्, एकस्यैव नित्यनिरंशस्य परब्रह्मण વ સત્તાત્ | ____ अथास्तु यथाकथञ्चित् प्रमाणमपि, तत्किं प्रत्यक्षमनुमानमागमो वा तत्साधकं प्रमाणमुररीक्रियते । न तावत् प्रत्यक्षम्। तस्य समस्तवस्तुजातगतभेदस्यैव प्रकाशकत्वात, आबालगोपालं तथैव प्रतिभासनात् । यच निर्विकल्पकं प्रत्यक्ष तदावेदकमित्युक्तम् । तदपि न सम्यक्, तस्य प्रामाण्यानभ्युपगमात्; सर्वस्यापि प्रमाणतत्त्वस्य व्यवसायात्मकस्यैवाविसंवादकत्वेन | प्रामाण्योपपत्तेः । सविकल्पकेन तु प्रत्यक्षेण प्रमाणभूतेनैकस्यैव विधिस्पस्य परमब्रह्मणः स्वप्नेऽप्यप्रतिभासनात् ।। हर्विधातृ प्रत्यक्षम्" इत्यादि । तदपिन पेशलम्, प्रत्यक्षेण ह्यनुवृत्तव्यावृत्ताकारात्मकवस्तुन एव प्रकाशनात् । एतच्च प्रागेव क्षुण्णम् । न ह्यनुस्यूतमेकमखण्डं सत्तामात्रं विशेषनिरपेक्षं सामान्यं प्रतिभासते । येन “यदद्वैतं तद्ब्रह्मणो स्पम्" इत्याधुक्तं शोभेत, विशेषनिरपेक्षस्य सामान्यस्य खरविषाणवदप्रतिभासनात् । तदक्तम् -"निर्विशेषं हि सामान्यं भवेत् खरविषाणवत । सामान्यरहितत्वेन विशेषास्तद्वदेव हि" ॥ ततः सिद्धे सामान्यविशेषात्मन्यर्थे प्रमाणविषये कुत एवैकस्य परमब्रह्मणः प्रमाणविषयत्वम्। છે, કે પરત.? સ્વત: તો નથી. કેમકે ઘટ “પટ વગેરે વસ્તુઓ સ્વત: પ્રતિભાસમાનતરીકે અપ્રસિદ્ધ છે. અને ઘટાદિ જો પરત: પ્રતિભા સમાન હોય, તો તે પ્રતિભાસ પરનાં વિના સંભવી ન શકે. તેથી દ્વતની સિદ્ધિ થશે જ. આમ હેતુ સાધ્યવિરુદ્ધનો સાધક હોવાથી હેત્વાભાસરૂપ છે. તેથી તમારા અભીષ્ટની સિદ્ધિ થાય તેમ નથી. શંકા:- “આ સઘળાય ભેદો પરમબ્રહ્મનાં જ પર્યાયો છે, તેથી એક પરમબ્રહ્મ જ તત્વ છે. વગેરે પૂર્વોક્ત વિધાનથી તો અદ્વૈતની સિદ્ધિ છે જ. સમાધાન:- અહીં પણ અન્વેતા (-પર્યાયી કે પરિણામી)અને અન્વયમાન(-પર્યાય કે પરિણામ)એમ બેનો અવિનાભાવ છે. અર્થાત પરમબ્રહ્મ પરિણામી, અને આ સઘળા ભેદ્યરૂપ પરિણામ, એમ બે તત્વ વિના તમારું કથન સંગત થશે નહિ. તેથી પુરુષાર્કેત પ્રતિબંધિત થાય છે. તથા પરમબ્રહ્મ ચૈતન્યાત્મક છે. તેથી જો ઘટાદિ બધી વસ્તુઓ પરમબ્રહ્મના જ પર્યાયો ય, તો તે દરેક પર્યાયોમાં ચૈતન્યનો અવય થવો જોઈએ. પરંતુ ઘટાદિ જડપદાર્થોમાં ચૈતન્યનો અન્વય થતો દેખાતો નથી. બલ્ક માટીવગેરે જડનો જ અન્વય થતો દેખાય છે. તેથી પણ બ્રહ્માતનો પ્રતિષેધ થાય છે. આમ જે વસ્તુ જેરૂપથી અન્વિત હેય, તેતરાત્મક @ય એવો પૂર્વપક્ષે જે સિદ્ધાંત દર્શાવ્યો, સિદ્ધાંતથી જ તેમની માન્યતામાં આપત્તિ બતાવી છે. આમ અનુમાનથી પણ બ્રહ્માતની અસિદ્ધિ થાય છે. અનુમાનનાં અવયવો દ્વારા સિદ્ધિ ઉપરાંત અનુમાનમાં ઉપાયભૂત પક્ષ, હેતુ અને દષ્ટાન પરસ્પર ભિન્ન છે કે અભિન્ન છે? જો ભિન્ન છું માનશો, તે દ્વતની સિદ્ધિ થશે, કેમકે જો એક બ્રહ્મરૂપ હોય, અને અપર (બીજો)બ્રહ્મભિન્ન ય, તો જ પરસ્પર ભેદ ઘટી શકે. જો હેતુ વગેરે અભિન્ન ય, તો એકરૂપ જ થઈ જશે. તેથી એકનો જ ઉલ્લેખ રહેશે. શંકા - ભલે ત્યારે એકરૂપ થાવ, અને એકનો જ નિર્દેશ થાઓ. એમાં કંઈ બ્રહ્માતને બાધ નથી. સમાધાન :- આ ત્રણમાંથી એક પણ અંગથી વિકલ અનુમાન પોતાનાં (=અનુમેયપદાર્થનાં જ્ઞાનરૂપી છે સ્વરૂપને પામી ન શકે. કેમકે “પંચાવયવથી પૂર્ણ અનુમાન જ સાધ્ય સાધવામાં સમર્થ છે. એમ તમને અભિપ્રેત છે. १. मीमांसाश्लोकवार्तिके ५ आकृतिवादे १० । કાવ્ય-૧૩ :: w૪: :::::::::: Page #190 -------------------------------------------------------------------------- ________________ एसए::: सम्ममा मसम्ममा ....... स्थाsindi यच प्रमेयत्वादित्यनुमानमुक्तम्, तदप्येतेनैवापास्तं बोद्धव्यम्, पक्षस्य प्रत्यक्षबाधितत्वेन हेतोः कालात्ययापदिष्टत्वात्। च तत्सिद्धौ प्रतिभासमानत्वसाधनमक्तम, तदपि साधनाभासत्वेन न प्रकतसाध्यसाधनायालम् । प्रतिभासमानत्वं हि निखिलभावांनां स्वतः परतो वा ? न तावत् स्वतः घटपटमुकुटशकटादीनां स्वतः प्रतिभासमानत्वेनासिद्धेः । परतः प्रतिभासमानत्वं च परं विना नोपपद्येत इति । यच्च परमब्रह्मविवर्तवर्तित्वमखिलभेदानामित्युक्तम् । तदप्यन्वेत्रन्वीयमानद्वयाविनाभावित्वेन पुरुषाद्वैतं प्रतिबध्नात्येव । न च घटादीनां चैतन्यान्वयोऽप्यस्ति मृदाद्यन्वयस्यैव तत्र दर्शनात् । ततो न किञ्चिदेतदपि । अतोऽनुमानादपि न तत्सिद्धिः । किञ्च, पक्षहेतुदृष्टान्ता अनुमानोपायभूताः परस्परं भिन्नाः अभिन्ना वा? भेदे द्वैतसिद्धिः । अभेदे त्वेकरूपतापत्तिः । तत् कथमेतेभ्योऽनुमानमात्मानमासादयति । यदि च । हेतुमन्तरेणापि साध्यसिद्धिः स्यात्, तर्हि द्वैतस्यापि वाङ्मात्रतः कथं न सिद्धिः । तदुक्तम् – “हेतोरद्वैतसिद्धिश्चेदद्वैत स्याद्धेतुसाध्ययोः । हेतुना चेद् विना सिद्धिद्वैत वाङ्मात्रतो न किम्" ॥• “पुरुष एवेदं सर्वम्" इत्यादेः, “सर्वं वै खल्विदं । ब्रह्म" इत्यादेश्चागमादपि न तत्सिद्धिः । तस्यापि द्वैताविनाभावित्वेन अद्वैतं प्रति प्रामाण्यासम्भवात् । वाच्यवाचकभावलक्षणस्य द्वैतस्यै व तत्रापि दर्शनात् । तदक्तम् - "कर्मद्वैतं फलद्वैतं लोकद्वैतं विरुध्यते । विद्याऽविद्याद्वयं न स्याद् बन्धमोक्षद्वयं तथा" ॥ ततः कथमागमादपि तत्सिद्धिः । ततो न पुरुषाद्वैतलक्षणमेकमेव प्रमाणस्य विषयः । इति सुव्यवस्थितः प्रपञ्चः ॥ इति काव्यार्थः ॥१३॥ છે જ. વળી જો હેતુ વિના પણ સાધ્યસિદ્ધ થઈ શકે, તો વચનમાત્રથી જ ટ્રેનની પણ સિદ્ધિ થઈ શકે છે. માટે જ કહ્યું છે, “જો હેતુથી અદ્વૈતની સિદ્ધિ અભિપ્રેત છે, તો હેતુ અને સાધ્ય એમ બે તત્વથી ટ્રેનની સિદ્ધિ થશે. જ હેતુ વિના (અદ્વૈતની સિદ્ધિ)અભિપ્રેત છે. તો પછી વચનમાત્રથી ટ્રેનની પણ સિદ્ધિ શું કામ ન થાય? :- 'पुरुष एवेदं' त्याlt tel 'सर्वं वै खल्विदं ब्रह्म ' त्या पूर्वो मामयनथी तो दैतनी सिदि छ ०४. .. . સમાધાન :- ત્યાં પણ વાચ્યવાચકભાવરૂપ ક્રેત છે. આમ આગમ પણ તઅવિનાભાવી લેવાથી અત પ્રતિ પ્રમાણ તરીકે સંભવી શકે નહિ. કહ્યું જ છે કે- લૌકિક અને વૈદિક કર્મ, અથવા પુણ્ય પાપરૂપ કર્મલૈન, શુભાશુભફળરૂપે ફળ, ઈહલોક પરલોકરૂપ લકત, તથા વિદ્યા અવિદ્યાત, તથા બધૂમોતનો વિરોધ આવશે. (બ્રહ્માત માનવામાં)આગમમાં જ આ બધા કૈનનું સ્વરૂપ બતાવેલું છે. તેથી જો આગમથી જ અને સાધવા મહેનત કરશો, તો આતસાધક આગમ સાથે વિરોધ આવશે. માટે આગમને પણ અસાધક માની શકાય નહીં. તેથી પુરુષાતરૂપ એક જ તત્વ પ્રમાણનો વિષય છે. એ વાત અઘટિત છે. એમ પુરવાર થાય છે. તેથી પ્રપંચ તાત્વિક છે, તેમ સિદ્ધ થાય છે. તે ૧૩ १. आप्तमीमांसा २ - २६ ॥ २. आप्तमीमांसा २ - २५ ॥ અનુમાનના અવયવોથી તસિદ્ધિ A::::::::::.-8159) Page #191 -------------------------------------------------------------------------- ________________ ::::::: H : :: હાજી : / - સ્થા[મંજરી ના મન માં દર अथ स्वाभिमतसामान्यविशेषोभयात्मकवाच्यवाचकभावसमर्थनपुरःसरं तीर्थान्तरीयप्रकल्पिततदेकान्तगोचरवाच्यवाचकभावनिरासद्वारेण तेषां प्रतिभावैभवाभावमाह - अनेकमेकात्मकमेव वाच्यं द्वयात्मकं वाचकमप्यवश्यम् अतोऽन्यथा वाचकवाच्यक्लृप्तावतावकानां प्रतिभाप्रमादः ॥१४॥) वाच्यम्-अभिधेयं, चेतनमचेतनं चवस्तु, एवकारस्याप्यर्थत्वात् । सामान्यरूपतया एकात्मकमपि व्यक्तिभेदेनानेकम्= अनेकरूपम् । अथवानेकरूपमपि एकात्मकम् । अन्योऽन्यं संवलितत्वात् इत्थमपि व्याख्याने न दोषः । तथा च वाचकम् अभिधायकं,शब्दस्यम्। तदप्यवश्यम् निश्चितं । द्वयात्मकं सामान्यविशेषोभयात्मकत्वाद् एकानेकात्मकमित्यर्थः। उभयत्र वाच्यलिङ्गत्वेऽप्यव्यक्तत्वाद् नपुंसकत्वम् । अवश्यमितिपदं वाच्यवाचकयोरुभयोरप्येकानेकात्मकत्वं निश्चिन्वत् तदेकान्तं व्यवच्छिनत्ति । अतः उपदर्शितप्रकारात्, अन्यथा-सामान्यविशेषैकान्तरूपेण प्रकारेण, वाचकवाच्यक्लुप्तौ વાચ્ય-વાચકભાવમાં સ્યાદ્વાદ હિJવસ્વમતે વાચ્યવાચકભાવ સામાન્યવિશેષઉભયાત્મક છે. તેનું સમર્થન કરવાપૂર્વક અને તીર્થાન્સરિકો વાચ્યવાચકભાવને જે એકાન્ત વિશેષાત્મક કે એકાજે સામાન્યાત્મક માને છે તેનો નિરાશ કરવા દ્વારા, ‘તેઓ પાસે પ્રતિભાના વૈભવનો અભાવ છે.” તેમ બતાવતા સ્તુતિકારશ્રી કહે છે. કાવાર્થ:- જેમ અભિધેય પદાર્થો ચેતન અચેતનાદિ અનેકરૂપે લેવા છતાં અન્યોન્યસંવલિત શેવાથી (અથવા વાચ્યત્વરૂપે)એક છે. તે જ રીતે એ પદાર્થોનો વાચક શબ્દ પણ અવશ્ય અનેકાત્મક (વિશેષ)અને એકાત્મક (સામાન્ય) એમ ઉભયાત્મક છે. આનાથી ભિન્નરૂપે (એકાને એકાત્મક કે અનેકાત્મક) વાચ્યવાચકભાવ ૫વામાં અાવક તારાથી ભિન્ન પરદર્શનવાળાઓની પ્રતિભાનો પ્રમાદ છે. વાચ્ય અભિધેય. સજીવ અને જડ વસ્તુઓ. ('va' કાર પિ' ના અર્થમાં છે.)પદાર્થ સામાન્યરૂપે એક છે, છતાં તે-તે વ્યક્તિરૂપે અનેક છે. અથવા વ્યક્તિરૂપે અનેક લેવા છતાં સામાન્યરૂપે એક છે. કેમકે સામાન્ય-વિશેષ બને પરસ્પર અનુવિદ્ધ છે. તે જ પ્રમાણે વાચક-અભિધાયક શબ્દ. તે પણ અવશ્ય યાત્મક - સામાન્ય-વિશેષ ઉભયાત્મક હેવાથી એક અને અનેક છે. ઉભયસ્થળે વાચ્યનું લિંગ અવ્યક્ત છે. તેથી નપુંસકલિંગમાં પ્રયોગ છે. “અવશ્ય પદ વાચ્ય અને વાચક બંનેને એકાત્મક અને અનેકાત્મક તરીકે નિશ્ચિત કરે છે. તેથી બંનેમાં એકાત્મકત્વ કે અનેકાત્મકત્વરૂપ એકાન્તને વ્યવચ્છેદનિષેધ થાય છે. વાચ્યના સ્વરૂપ અંગે ત્રણ પક્ષ પરમતવાળા વાચ્યવાચકભાવને આ રૂપે ન સ્વીકારતા સામાન્ય કેવિશેષ એકાન્તઆત્મક વાચક–વાચ્યની આ કલ્પના કરે છે. તેથી તેઓની પ્રજ્ઞાની સ્કૂલના થાય છે. અહીં વાચ્ય પદ અને વાચકપદનો દ્વન્દ સમાસ છે. તેમાં વાચ્ય પદ અપસ્વરવાળું હોવાથી તેનો પૂર્વમાં અને વધુ સ્વરવાળા વાચક પદનો ઉત્તરમાં નિર્દેશ કરવો જોઇએ. છતાં પણ વાચકપદનો પૂર્વનિપાત કર્યો છે, તે વાચકપદ વધુ અર્ઝ (માન છે એમ સૂચવે છે. શબ્દમાન છે, કેમકે પ્રાય:અર્થનું પ્રતિપાદન શબ્દને ? :::::::::::: કાવ્ય-૧૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ જ ::::::::::::::::::::: હાજર ::: :::::: : હ્યાલાજવી वाच्यवाचकभावकल्पनायाम, अतावकानाम् अत्वदीयानाम्, अन्ययूथ्यानाम् । प्रतिभाप्रमादः प्रज्ञास्खलितम् । इत्यक्षरार्थः । अत्र चाल्पस्वरत्वेन वाच्यपदस्य प्राग्निपाते प्राप्तेऽपि यदादौ वाचकग्रहणं, तत्प्रायोऽर्थप्रतिपादनस्य शब्दाधीनत्वेन वाचकस्याय॑त्वज्ञापनार्थम् । तथा च शाब्दिकाः – “ न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमाहते । अनुविद्धमेव ज्ञानं सर्वं शब्देन भासते" ॥ इति ॥ भावार्थस्त्वेवम् । एके तीर्थिकाः सामान्यरूपमेव वाच्यतयाभ्युपगच्छन्ति। ते च द्रव्यास्तिकनयानुपातिनो मीमांसकभेदा अद्वैतवादिनः सांख्याश्च । केचिच्च विशेषरूपमेव वाच्यं निर्वचन्ति । ते च पर्यायास्तिकनयानुसारिणः सौगताः । अपरे च परस्परनिरपेक्षपदार्थपृथग्भूतसामान्यविशेषयुक्तं वस्तु वाच्यत्वेन | निश्चिन्वते । ते च नैगमनयानुरोधिनः काणादाः आक्षपादाश्च ॥ एतच्च पक्षत्रयमपि किञ्चित् चर्च्यते । तथाहि । संग्रहनयावलम्बिनो वादिनः प्रतिपादयन्ति । सामान्यमेव तत्त्वम्, ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् । तथा सर्वमेकम्, अविशेषेण सदितिज्ञानाभिधानानुवृत्तिलिङ्गानुमितसत्ताकत्वात् । तथा द्रव्यत्वमेव तत्त्वम्, ततोऽर्थान्तरभूतानां धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्याणामनुपलब्धेः । किञ्च, यैः सामान्यात् पृथग्भूता अन्योऽन्यव्यावृत्त्यात्मका विशेषाः कल्प्यन्ते, तेषु विशेषत्वं विद्यते न वा ? नो चेत् ? निःस्वभावताप्रसङ्गः, स्वरूपस्यैवाभावात् । अस्ति चेत् ? तर्हि तदेव सामान्यम् । यतः समानानां भावः सामान्यम् । विशेषरूपतया च सर्वेषां तेषामविशेषेण प्रतीतिः सिद्धैव ॥ આધીન હોય છે. વૈયાકરણો કહે છે કે, “શબ્દનાં અનુગમ (બોધ)વિનાં લોકમાં કોઈ પ્રત્યય ( જ્ઞાન)થતો નથી. શબ્દથી અનુવિદ્ધ જ સર્વ જ્ઞાન ભાસે છે. ” ભાવાર્થ:- (૧) કેટલાક ઈતરદર્શનવાળા વાચ્ય તરીકે સામાન્યને જ માને છે. તેઓ દ્રવાસ્તિકનયને અનુસરનારા મીમાંસક, અદ્વૈતવાદી અને સાંખ્ય છે. (૨)બૌદ્ધદર્શનવાળા વાને માત્ર વિશેષરૂપે જ જુએ છે. આ લોકો પર્યાયાસ્તિકનયને અનુસરનારા છે. તથા (૩) કેટલાક પરસ્પરથી નિરપેક્ષ અને બીજા દ્રિવ્યાદિપદાર્થથી ભિન્ન એવા સામાન્ય-વિશેષથી યુક્ત વસ્તુને વાચ્ય તરીકે પ્રરૂપે છે. તેઓ નૈગમનયને અનુસરનારા કાણાદ (કનૈયાયિક) અને આક્ષપાદ (=વૈશેષિકો) છે. સામાન્યવાદીનો મત " સંગ્રહનયનું અવલંબન કરવાવાળા વાદીઓ કહે છે કે-- સામાન્ય જ તત્ત્વ છે. કેમકે સામાન્યથી ભિન્ન વિશેષો ઉપલબ્ધ થતાં નથી. તથા (૧)બધી વસ્તુ એક જ છે. કેમકે બધી વસ્તુમાં સમાનતયા “સત એવું જ્ઞાન થાય છે. (૨)બધી વસ્તુઓ સમાનતયા “સત એવા અભિધાનવાળી છે. અર્થાત સતશબ્દથી ઊંલ્લિખિત થાય છે. અને (૩)દરેકમાં સમાનતયા “સ”-“સ' એવી અનુવૃત્તિ થાય છે. આ ત્રણ લિંગદ્વારા સામાન્યએકરૂપનું અનુમાન થાય છે. તથા દ્રવ્યત્વ એ એક જ તત્વ છે. કેમકે તેનાથી ભિન્નરૂપે (૧)ધર્મ (ર)અધર્મ (૩)આકાશ (૪) પુગળ અને (૫) જીવ. આ પાંચ દ્રવ્યોની ઉપલબ્ધિ થતી નથી. વળી, વિશેષવાદીઓને પ્રશ્ન છે કે, સામાન્યથી ભિન્ન અને એકબીજાથી વ્યાવૃત્ત એવા જે વિશેષોની કલ્પના કરાય છે, તે વિશેષોમાં વિશેષત્વ છે ીિ કે નથી? જો નથી, તો સ્વસ્વરૂપને જ અભાવ થવાથી વિશેષોને ખપુષ્પની જેમ સ્વભાવ વિનાના માનવાની ફરજ આપત્તિ છે. જો ‘વિશેષત્વ' છે તો એ “વિશેષત્વ જ સામાન્ય છે; કેમકે સમાનપણું સામાન્ય. અને બધા જ $ વિશેષમાંવિશેષરૂપ સમાનપણે પ્રતીત થાય છે તે સિદ્ધ જ છે. તેથી તેઓમાં રહેલું વિશેષત્વ એ જ સામાન્ય છે ૪. પતૃદરિવાજ્યપીયે ૨-૨૨૪ / ::::::::::::::: સામાજવાદીનો મત :::::::::::::: : ::::::::::::::: સ્ત્રા! Page #193 -------------------------------------------------------------------------- ________________ ૪ : :::: * ચાકુટમેરી " अपि च विशेषाणां व्यावृत्तिप्रत्ययहेतुत्वं लक्षणम्। किन्तु व्यावृत्तिप्रत्यय एव विचार्यमाणो न घटते । व्यावृत्तिर्हि विवक्षितपदार्थे इतरपदार्थप्रतिषेधः । विवक्षितपदार्थश्च स्वस्वरूपव्यवस्थापनमात्रपर्यवसायी, कथं पदार्थान्तरप्रतिषेधे प्रगल्भते ? न च स्वस्पसत्त्वादन्यत् तत्र किमपि, येन तन्निषेधः प्रवर्तते । तत्र च व्यावृत्तौ क्रियमाणायां स्वात्मव्यतिरिक्ता विश्वत्रयवर्तिनोऽतीतवर्तमानानागताः पदार्थास्तस्माद् व्यावर्तनीयाः । ते च नाज्ञातस्वरूपा व्यावर्तयितुं शक्याः । ततश्चैकस्यापि विशेषस्य परिज्ञाने प्रमातुः सर्वज्ञत्वं स्यात् । न चैतत्प्रातीतिकं यौक्तिकं वा । व्यावृत्तिस्तु निषेधः । स चाभावरूपत्वात् तुच्छः कथं प्रतीतिगोचरमञ्चति खपुष्पवत् ॥ | तथा येभ्यो व्यावृत्तिः ते सद्रूपा असद्रूपा वा ? असद्रूपाश्चेत् ? तर्हि खरविषाणात् किं न व्यावृत्तिः ? सद्रूपाश्चेत् ? । सामान्यमेव । या चेयं व्यावृत्तिर्विशेषैः क्रियते सा सर्वासु विशेषव्यक्तिष्वेका अनेका वा ? अनेका चेत् ? तस्या अपि विशेषत्वापत्तिः, अनेकरूपत्वैकजीवितत्वाद् विशेषाणाम् । ततश्च तस्या अपि विशेषत्वान्यथानुपपत्तेावृत्त्या भाव्यम्। व्यावृत्तेरपि च व्यावृत्तौ विशेषाणामभाव एव स्यात् । तत्स्वस्पभूताया व्यावृत्तेः प्रतिषिद्धत्वात्; अनवस्थापाताच्च । एका चेत् ? सामान्यमेव संज्ञान्तरेण प्रतिपन्नं स्यात्, अनुवृत्तिप्रत्ययलक्षणाव्यभिचारात् । किञ्च, अमी विशेषाः सामान्याद् भिन्ना अभिन्ना वा ? भिन्नाश्चेत् ? मण्डूकजटाभारानुकाराः। अभिन्नाश्चेत् ? तदेव तत्स्वरूपवत्। इति सामान्यैकान्तवादः॥ વ્યાવૃત્તિ સ્વરૂપ અઘટમાન એક પદાર્થમાં બીજા પદાર્થનો નિષેધ જ તે પદાર્થની વ્યાવૃત્તિ (=ભેદ)કહેવાય છે. જેમ કે ઘટ એ પટનથી એવો નિષેધ ઘટની પટથી વ્યાવૃતિરૂપ છે. અને પટથી ઘટ વ્યાવૃત્ત = ભિન્ન કહેવાય છે. “આવી વ્યાવૃત્તિનાં જ્ઞાનમાં હતા એ વિશેષનાં લક્ષણ તરીકે અભિમત છે. પણ વિચાર કરતા અહીં વ્યાવૃત્તિપ્રત્યય (વ્યાવૃત્તિનું જ્ઞાન)જ ઘટતો નથી. કેમકે વિવક્ષિત પદાર્થ પોતાનાં સ્વરૂપની માત્ર વ્યવસ્થા કરવા જ સમર્થ છે. તેઓ સ્વમાં શું અન્યનો પ્રતિષેધ કરવા માટે કેવી રીતે સમર્થ બને ? વળી તે પદાર્થમાં સ્વસ્વરૂપ સિવાય બીજુ કંઈ વિદ્યમાન પણ નથી, કે જેનાથી તે બીજાનાં પ્રતિષેધમાં પ્રવર્તે. વળી વ્યાવૃત્તિ કોની કરાય છે? સ્વથી ભિન્ન ત્રિજગતવર્તી ભૂત, વર્તમાન અને ભાવીનાં સઘળાય પદાર્થોનો બંધ થયા વિના તો તેઓથી વ્યાવૃત્તિ થઈ શકે જ નહિ કેમકે એકપણ વિશેષનો બોધ કરવા તેનાથી ભિન્ન એવા ત્રિજગતવર્તી સૈકાળિક સર્વ વસ્તના સ્વરૂપનો બોધ કરવો જોઈએ. અને તો જ તેઓથી યથાર્થરૂપે વ્યાવૃત્તિ થઈ શકે. તેથી એક પણ વિશેષનું જ્ઞાન થાય, તો પ્રમાતા વાસ્તવમાં સર્વજ્ઞ બની જાય. પરંતુ આ પ્રતીતિસિદ્ધ કે યુક્તિસિદ્ધ નથી. વળી વ્યાવૃત્તિ નિષેધરૂપ લેવાથી અભાવરૂપ છે. અને અભાવ તુચ્છરૂપ (=અત્યંત અસત્ છે. તેથી વ્યાવૃત્તિ ખપુષ્પની જેમ પ્રતીતિનો વિષય બની ન શકે. વળી જેઓથી આવ્યાવૃત્તિ કરવામાં આવે છે, તેઓ સત છેકે અસત છે? જો અસત યા તો ખરવિષાણથી હું પણ વ્યાવૃત્તિ કેમ નથી થતી? કેમકે તે પણ સમાનતયાઅસત છે.(તથા અસતવસ્તુનો અભાવ પણ અસિદ્ધ(અસત) હેય છે. અર્થાત જે પોતે જ્ઞાનનો વિષય ન બને, તેનો અભાવ પણ જ્ઞાનનો વિષય બની ન શકે. તેથી અસતવસ્તુથી વ્યાવૃત્તિ પર પણ ખપુષ્પની જેમ અસત છે.) જો તેઓ સત ય, તો તેઓ વ્યાવૃત્તિરૂપ નથી પણ સામાન્યરૂપ જ છે. કેમકે સત્તા એ સામાન્યનું જ સ્વરૂપ છે. કિંચ, વિશેષોદ્વારા જે આ વ્યાવૃત્તિ કરાય છે, તે વ્યાવૃત્તિ દરેક વિશેષ છે વ્યક્તિઓમાં એક જ છે કે ભિન્ન-ભિન્ન અનેક છે? જો આ વ્યાવૃત્તિઓ અનેક હેય, તો વ્યાવૃત્તિઓ પણ વિશેષ થઈ જશે. કારણ કે અનેકપણું વિશેષનું સ્વરૂપ છે. આમ જો વ્યાવૃત્તિ પોતે વિશેષરૂપ થશે, તે તેની પણ દર ડી . : : : ::: : : : : : કાવ્ય -૧૪. -:::::::::::::::::::::::: :::::::::::::::::::: 162) Page #194 -------------------------------------------------------------------------- ________________ સ્થાકુષ્ઠમંજરી पर्यायनयान्वयिनस्तुभाषन्ते । विविक्ताः क्षणक्षयिणो विशेषाएव परमार्थः, ततो विष्वाभूतस्य सामान्यस्याप्रतीयमानसत्वात् । न हि गवादिव्यक्त्यनुभवकाले वर्णसंस्थानात्मकं व्यक्तिरूपमपहाय, अन्यत्किञ्चिदेकमनुयायि प्रत्यक्षे प्रतिभासते, Bill र तादृशस्यानुभवाभावात् । तथा च पठन्ति- "एतासु पञ्चस्ववभासनीषु प्रत्यक्षबोधे स्फुटमङ्गुलीषु । साधारणं रूपमवेक्षते । यः शृङ्गं शिरस्यात्मन ईक्षते सः" || एकाकारपरामर्शप्रत्ययस्तु स्वहेतुदत्तशक्तिभ्यो व्यक्तिभ्य एवोत्पद्यते । इति न तेन है 32 सामान्यसाधनं न्याय्यम् ॥ किञ्च, यदिदं सामान्यं परिकल्प्यते तदेकमनेकं वा ? एकमपि सर्वगतमसर्वगतं वा ? सर्वगतं चेत, किं न व्यक्त्यन्तरालेषूपलभ्यते ? सर्वगतैकत्वाभ्युपगमे च तस्य यथा गोत्वसामान्यं गोव्यक्तीः क्रोडीकरोति, | एवं किं न घटपटादिव्यक्तीरपि, अविशेषात् । असर्वगतं चेत् ? विशेषस्यापत्तिः अभ्युपगमबाधश्च ॥ વ્યાવૃત્તિ માનવી પડશે. કેમકે તેની વિશેષરૂપતા અન્યથાઅનુ૫૫ન છે. અર્થાત વ્યાવૃત્તિ વિના વિશેષની સિદ્ધિ સંભવે નહીં, અને વ્યાવૃત્તિની પણ વ્યાવૃત્તિ માનવામાં વિશેષોનો અભાવ આવી જશે. કેમકે વ્યાવૃત્તિ(નિષેધ) એ વિશેષનું સ્વરૂપ છે. તેની પણ વ્યાવૃત્તિ (નિષેધ)કરવાથી નિષેધરૂપ વિશેષનાં સ્વરૂપનો નિષેધ થાય છે. અને નિ:સ્વરૂપ વસ્તનો જગતમાં અભાવ છે. અહીં બીજાને શંકા થાય કે, વ્યાવૃત્તિની વ્યાવૃત્તિથી, એક વિશેષમાં જે નિષેધસ્વરૂપ છે તે નિષેધસ્વરૂપમાં બીજા વિશેષગતનિષેધસ્વરૂપની વ્યાવૃત્તિ કરાય છે. સ્ત્રમાં જે નિષેધસ્વરૂપ છે તેની વ્યાવૃત્તિ કરાતી નથી. એટલેનિઃસ્વભાવતા નહીં આવે. તેનાં સમાધાનરૂપે બીજો છેષ બતાવે છે. અહીં અનવસ્થાદોષ પણ છે. કેમકે વ્યાવૃત્તિની જે વ્યાવૃત્તિ થાય છે. એ પણ અનેકાત્મક લેવાથી વિશેષરૂપ હોઈ, એની પણ વ્યાવૃત્તિ માનવી પડશે. એમ ઉત્તરોત્તર વ્યાવૃત્તિઓ માનવી પડતી લેવાથી અનવસ્થાદોષ છે. જો “સર્વવિશેષપદાર્થગત એક જ વ્યાવૃત્તિ છે એમ કહેશો તો તો, વ્યાવૃત્તિના નામે સામાન્યનો જ સ્વીકાર છે. કારણ કે અનુવૃત્તિ એકરૂપતા સામાન્યનું લક્ષણ છે, અને તે અહીં પણ છે. વળી આ વિશેષો સામાન્યથી ભિન્ન છે, કે અભિન્ન? જો ભિન્ન છે, તો દેડકાનાં વાળની જેમ અસત છે. કેમકે જગતમાં સામાન્યથી રહિત હોય, તેવી વસ્તુ ઉપલબ્ધ થતી નથી. તથા સામાન્ય સત્તારૂપ છે. તેથી સતથી જે ભિન્ન હોય, તે અસત છે. જો સામાન્યથી વિશેષ અભિન્ન છે, તો તે સામાન્યરૂપ જ છે. જેમકે સામાન્યનું સત્તારૂપ સ્વરૂપ. આમ સામાન્યએકાંતવાદના સ્વરૂપનો પ્રકાશ કર્યો. વિશેષવાદીઓનો મત હવે પર્યાયનવાદી સ્વમત દર્શાવે છે. પરસ્પર ભિન્ન અને ક્ષણનશ્વર વિશેષો જ પરમાર્થથી સત છે, તત્વરૂપ છે. વિશેષથી પૃથગભૂત સામાન્યની પ્રતીતિ થતી જ નથી. જયારે ગાય વગેરે વ્યક્તિનું પ્રત્યક્ષાદિથી સંવેદન કરાય છે, ત્યારે તેના વર્ણ–આકારાદિ વ્યક્તિગત સ્વરૂપને છોડી બીજા કશાનું પ્રત્યક્ષસંવેદન થતું નથી. એટલે કે બીજા અનુયાયી (=અનુવૃત્ત) એક સામાન્યની પ્રતીતિ થતી નથી. કેમકે તેવો અનુભવ જ થતો નથી.) અર્થાત ગાયવ્યક્તિને જોતા આ સત છે એવો સામાન્યરૂપ અનુભવ નથી થતો, પણ વર્ણાદિવિશેષરૂપ અનુભવ જ થાય છે. કહ્યું જ છે કે આ પાંચ આંગળીમાં વિશેષ સ્વરૂપ સ્પષ્ટરૂપે પ્રત્યક્ષથી દેખાય છે. છતાં એમાં ડી જે નર સાધારણ સામાન્યસ્વરૂપને જુએ છે તે ખરેખર! પોતાનાં મસ્તકે શિંગડાને જુએ છે.” અર્થાત ત્યાં વિશેષસ્વરૂપનો જ બોધ થાય છે. સામાન્યસ્વરૂપ અનુભવાતું નથી શંકા:- સમાન જાતીય વ્યક્તિઓમાં એકાકાર બોધ થાય છે. જેમકે, દરેક ઘડામાં “આ ઘડો એવો બોધ છે તેથી એકરૂપતાસિદ્ધ છે. જ १. अशोकविरचितसामान्यदूषणदिकग्रन्थे । :::::::::::::::: * * ********* * **** વિશેષવાદીઓનો મત ::::::::::::::::: *:::::::::::::::::0163) Page #195 -------------------------------------------------------------------------- ________________ ચાઠમંજરી अधानेकं गोत्वाश्वत्वघटत्वपटत्वादिभेदभिन्नत्वात् ते तर्हि विशेषा एव स्वीकृताः, अन्योन्यव्यावृत्तिहेतुत्वात् । न हि यद्गोत्वं तदश्वत्वात्मकमिति । अर्थक्रियाकारित्वं च वस्तुनो लक्षणम् । तच्च विशेषेष्वेव स्फुटं प्रतीयते । न हि सामान्येन काचिदर्थक्रिया क्रियते, तस्य निष्क्रियत्वात्; वाहदोहादिकास्वर्थक्रियासु विशेषाणामेवोपयोगात् । तथेदं सामान्यं विशेषेभ्यो भिन्नमभिन्नं वा । भिन्नं चेत् ? अवस्तु, विशेषविश्लेषेणार्थक्रियाकारित्वाभावात् । अभिन्नं चेत् ? विशेषा एव, तत्स्वरूपवत्। इति विशेषैकान्तवादः || , नैगमनयानुगामिनस्त्वाहुः । स्वतन्त्रौ सामान्यविशेषौ । तथैव प्रमाणेन प्रतीतत्वात् । तथाहि । सामान्यविशेषावत्यन्तभिन्नौ, विरुद्धधर्माध्यासितत्वात् । यावेवं तावेवं यथा पाथः पावकौ, तथा चैतौ, तस्मात् तथा । सामान्यं हि गोत्वादि सर्वगतम् । तद्विपरीताश्च शबलशाबलेयादयो विशेषाः । ततः कथमेषामैक्यं युक्तम् ? ॥ न सामान्यात् पृथग्विशेषस्योपलम्भ इति चेत् ? कथं तर्हि तस्योपलम्भ इति वाच्यम् । सामान्यव्याप्तस्येति चेत् ? न तर्हि स विशेषोपलम्भः सामान्यस्यापि तेन સમાધાન :- આ જે એકાકાર બોધ થાય છે, તે પોતાનાં હેતુઓમાંથી ઉત્પન્ન થનારી વ્યક્તિઓમાંથી જ પ્રગટ થાય છે. અર્થાત્ ત્યાં વ્યક્તિસમુદાય જ હેતુ છે, સામાન્ય નહીં. તેથી આ દ્વારા પણ સામાન્યને સિદ્ધ કરી ન શકાય. તથા આ જે સામાન્ય (=જાતિ)ની કલ્પના કરાય છે, તે એક છે કે અનેક? જો એક છે, તો સર્વગત છે કે, અસર્વગત છે ? જો સર્વગત છે, તો વ્યક્તિઓની અપાંતરાલમાં કેમ ઉપલબ્ધ થતું નથી ? અર્થાત્ પરસ્પરથી ર . રહેલી બે ગાયની વચ્ચે પણ ‘ગોત્વ' સામાન્યનો અવબોધ થવો જોઇએ. વળી જો તે સર્વગત અને એક છે, તો ગોત્વસામાન્યને જેમ ગાય વ્યક્તિઓ અપનાવે છે, તેમ ધટ–પટ વગેરે વ્યક્તિઓ કેમ અપનાવતા નથી ? કેમકે તે સર્વત્ર એકરૂપે સમાનતયા રહે છે. શંકા :- સામાન્યને અસર્વગત માનવાથી આ દોષ આવશે નહિ. સમાધાન :- જો સામાન્ય સર્વગત ન હોય, તો તે વિશેષરૂપ જ છે. કેમકે અસર્વગતત્ત્વ' એ વિશેષનું લક્ષણ છે. વળી તમે સામાન્યને દૂર દેશમાં રહેલી સજાતીયવ્યક્તિઓમાં થતા એકાકારઅનુંવૃત્તિપ્રત્યયમાં હેતુ તરીકે સ્વીકાર્યું હોવાથી સર્વગત તરીકે જ સ્વીકાર્યું છે. હવે તેને અસર્વગત કહેવામાં તમને અભ્યપગમબાધ આવશે. આમ સામાન્યને એક ક્લ્પી શકાય તેમ નથી. શંકા :- ગોત્વ' અશ્વત્વઃ ઘટત્વ' પટત્વ' એમ અનેક ભેદ ઘેવાથી સામાન્ય અનેક છે. સમાધાન :- આ ‘ગોત્વ' ‘અશ્વત્વ' વગેરેજાતિ ગાય, અશ્ર્વ વગેરેની એકબીજાથી વ્યાવૃત્તિમાં હેતુ બને છે. અને આ ‘વ્યાવૃત્તિહેતુત્વ' વિશેષનું લક્ષણ છે. તેથી અહીં વિશેષની જ સ્વીકૃતિ થઇ. અહીં વ્યાવૃત્તિતુતા અસિદ્ધ નથી. કેમકે ગોત્વ' અસ્વરૂપે પ્રત્યક્ષાદિથી સિદ્ધ નથી. વળી વસ્તુનું ‘અર્થક્રિયાકારિત્વ’ લક્ષણ છે. આ લક્ષણ વિશેષમાં જ સ્પષ્ટપણે ઉપલબ્ધ થાય છે. સામાન્ય પોતે નિષ્ક્રિય હોવાથી અર્થક્રિયા કરવામાં સમર્થ નથી. અને વાહન (=ખેંચવું), દોહવુંવગેરેઅર્થક્રિયાઓમાં વિશેષોનો જ ઉપયોગ થાય છે. ૨થ વગેરેમાં જોડવા માટે કોઇક અશ્ર્વવિશેષનો જ ઉપયોગ થાય છે. ત્યાં “અશ્ર્વત્વ” ઉપયોગી નથી. એમ પાણી ભરવામાટે ધટવ્યક્તિ અપેક્ષિત છે, નહિ કે ઘટત્વ' જાતિ. તથા આ સામાન્ય વિશેષથી ભિન્ન છે, કે અભિન્ન છે? જો ભિન્ન હોય, તો તે અવસ્તુ=અસત્ છે, કેમકે વિશેષથી ભિન્નમાં અર્થક્રિયાકારિતા સંભવી શકે નહિ. જો તે વિશેષથી અભિન્ન છે, તો વિશેષ જ છે. જેમકે વિશેષનું સ્વરૂપ. આમ એકાન્તવિશેષવાદીનો અભિપ્રાય દર્શાવ્યો. ફાય-૧૪ 164 Page #196 -------------------------------------------------------------------------- ________________ ' * ::: ચાલાકર્મી ग्रहणात् । ततश्च तेन बोधेन विविक्तविशेषग्रहणाभावात् तद्वाचकं ध्वनिं तत्साध्यं च व्यवहारं न प्रवर्तयेत् प्रगता । नक्षी चैतदस्ति, विशेषाभिधानव्यवहारयोः प्रवृत्तिदर्शनात् । तस्माद् विशेषमभिलषता तस्य च व्यवहारं प्रवर्तयता तद्ग्राहको इस बोधो विविक्तोऽभ्यपगन्तव्यः । एवं सामान्यस्थाने विशेषशब्दं, विशेषस्थाने च सामान्यशब्दं प्रयुञ्जानेन सामान्ये ३ तद्ग्राहको बोधो विविक्तोऽङ्गोकर्तव्यः । तस्मात् स्वस्वग्राहिणि ज्ञाने पृथक्प्रतिभासमानत्वाद् द्वावपीतरेतरविशकलितो। ततो न सामान्यविशेषात्मकत्वं वस्तुनो घटते । इति स्वतन्त्रसामान्यविशेषवादः ॥ तदेतत्पक्षत्रयमपिनक्षमते क्षोदम् । प्रमाणबाधितत्वात् । सामान्यविशेषोभयात्मकस्यैव वस्तुनो निर्विगानमनुभूयमानत्वात्। वस्तुनो हि लक्षणम् अर्थक्रियाकारित्वम् । तच्चानेकान्तवादे एवाविकलं कलयन्ति परीक्षकाः। तथाहि-यथा गौरित्युक्ते खुरककुत्सास्नालाङ्गुलविषाणाद्यवयवसम्पन्नं वस्तुरूपं सर्वव्यक्त्यनुयायि प्रतीयते, तथा महिष्यादिव्यावृत्तिरपि प्रतीयते ॥ यत्रापि च शबला गौरित्युच्यते, तत्रापि यथा विशेषप्रतिभासः, तथा गोत्वप्रतिभासोऽपि स्फुट एव । शबलेति केवलविशेषोच्चारणेऽपि, अर्थात् प्रकरणाद् वा गोत्वमनुवर्तते । अपि च, शबलत्वमपि नानास्पम्, तथादर्शनात् । ततो ગમનયનો મત હવે નૈગમનયાવલંબી નૈયાયિકવૈશેષિનો મત બતાવે છે. સામાન્ય અને વિશેષ પરસ્પરથી સ્વતંત્ર છે. કેમકે પ્રમાણથી તેવી જ પ્રતીતિ થાય છે. પ્રયોગ -> સામાન્ય અને વિશેષ પરસ્પર અત્યંતભિન્ન છે. કેમકે વિરુદ્ધ ધર્મોથી યુક્ત છે. જે બે વસ્તુ વિરૂદ્ધધર્મોથી યુક્ત શ્રેય, તે બે વસ્તુ પરસ્પર અત્યંત ભિન્ન હોય. જેમકે પાણી અને અગ્નિ આ બંને પણ વિદ્ધધર્મવાળા છે, તેથી પરસ્પર અત્યંતભિન્ન છે. આ હેતુ અસિદ્ધ નથી. કેમકેગોત્વાદિસામાન્ય સર્વગત છે. જયારે “શબળ “શાબળેય વગેરે વિશેષ વ્યક્તિગત છે. અસર્વગત છે. તેથી બનેની એકતા અસંગત છે. શંકા:- સામાન્યથી ભિન્નરૂપે વિશેષની ઉપલબ્ધિ થતી નથી. તેથી બંનેની એકતા સિદ્ધ થાય છે. અન્યથા વિશેષનો ઉપલભ્ય સ્વતંત્ર થવો જોઈએ. સમાધાન :- તો વિશેષનો ઉપલભ્ય શી રીતે થશે? શંકા - સામાન્યથી વ્યાસ(યુક્ત)એવા જ વિશેષનો ઉપલભ્ય થાય છે. અર્થાત વિશેષનું ગ્રહણ સામાન્યનાં ગ્રહણની સાથે જ થાય છે. સમાધાન :- તો તો વિશેષનો ઉપલભ્ય જ નહીં થાય. કેમકે, જે જ્ઞાનથી વિશેષનો બોધ થવાનો છે તે જ જ્ઞાનથી સામાન્યનું ગ્રહણ થશે, કેમકે વિશેષ સામાન્યને સંલગ્ન છે. તેથી તે બોધદ્વારા સામાન્યથી ભિન્ન એવા વિશેષનું ગ્રહણ થતું નથી, તેથી વિશેષવાચકશબ્દને અને વિશેષથી સાધ્ય વ્યવહારને પ્રમાતા પ્રવર્તાવી ન શકે. પરંતુ એમ દેખાતું નથી. કેમકે વિશેષનું અભિયાન, અને વ્યવહારમાં વિશેષસાધ્ય પ્રવૃત્તિ દેખાય છે. માટે વિશેષના ઇચ્છનારે તથા તેનાં વ્યવહારને પ્રવર્તાવનારે વિશેષનાં ગ્રાહક ભિન્ન બોધને સ્વીકારવો જોઈએ. આ જ પ્રમાણે સામાન્યને સિદ્ધ કરવા ઉપરની પ્રક્રિયામાં સામાન્યનાં સ્થાને વિશેષ અને વિશેષના સ્થાને છે જ સામાન્ય શબ્દ મુકવો. (જેમકે વિશેષથી ભિન્ન એવા સામાન્યની ઉપલબ્ધિ નથી થતી એવા શંકાના જવાબમાં-તો પછી શા ૪ સામાન્ય શી રીતે ઉપલબ્ધ થશે? વિશેષથી વ્યાપ્ત એવા જ સામાન્યનો બોધ માનવામાં તો સામાન્યનો ઉપલભ જ નહિ થાય” $ ઇત્યાદિ પ્રકારે વિશેષના બોધથી ભિન્ન એવો સામાન્યનો બોધ અંગીકાર કરવો.)આમ સામાન્ય અને વિશેષ સ્વસ્વગ્રાહી $ જ્ઞાનમાં અલગ અલગરૂપે પ્રતિભાસતા હોવાથી, આ બંને પરસ્પરથી અલગ છે. તેથી વસ્તુ છે. શી સામાન્યવિશેષ ઉભયાત્મક રૂપે ઘટી શકતી નથી. આ પ્રમાણે સ્વતંત્ર સામાન્યવિશેષવાદનું સ્વરૂપ બતાવ્યું. . ગમનયનો મત : Bes) Page #197 -------------------------------------------------------------------------- ________________ । ' રચાતુઠજરી વિદ00 इस वक्त्रा शबलेत्युक्ते क्रोडीकृतसकलशबलसामान्यं विवक्षितगोव्यक्तिगतमेव शबलत्वं व्यवस्थाप्यते । तदेवमाबालगोपालं प्रतीतिप्रसिद्धेऽपि वस्तुनः सामान्यविशेषात्मकत्वे तदुभयैकान्तवादः प्रलापमात्रम् । न हि क्वचित् कदाचित् केनचित्य सामान्यं विशेषविनाकृतमनुभूयते, विशेषा वा तद्विनाकृताः । केवलं दुर्नयप्रभावितमतिव्यामोहवशादेकमपलप्यान्यतरद् RE व्यवस्थापयन्ति बालिशाः । सोऽयमन्धगजन्यायः ॥ __ येऽपि च तदेकान्तपक्षोपनिपातिनः प्रागुक्ता दोषास्तेऽप्यनेकान्तवादप्रचण्डमुद्गरप्रहारजर्जरितत्वाद् नोच्छ्वसितुमपि क्षमाः । स्वतन्त्रसामान्यविशेषवादिनस्त्वेवं प्रतिक्षेप्याः । सामान्यं प्रतिव्यक्ति कथञ्चिद् भिन्नं, कथञ्चिदभिन्नं, कथञ्चित् तदात्मकत्वाद् , विसदृशपरिणामवत्। यथैव हि काचिद् व्यक्तिरुपलभ्यमानाद् व्यक्त्यन्तराद् विशिष्टा विसदृशपरिणामदर्शनादवतिष्ठते, तथा सदृशपरिणामात्मकसामान्यदर्शनात् समानेति, तेन समानो गौरयम, सोऽनेन समान इति प्रतीतेः । न चास्य व्यक्तिस्वरूपादभिन्नत्वात् सामान्यस्पताव्याघातः । यतो स्पादीनामपि व्यक्तिस्वरूपादभिन्नत्वमस्ति, न च तेषां गुणस्पताव्याघातः । कथञ्चिद् व्यतिरेकस्तु स्पादीनामिव सदृशपरिणामस्याप्यस्त्येव । पृथग्व्यपदेशादिभाक्त्वात् ॥ અનેકાન્તવાદથી ઉભયાત્મક્તાની સિદ્ધિ આ ત્રણે પક્ષ પ્રમાણથી બાધિત લેવાથી પરીક્ષાની કસોટીપર ટકી શકે તેમ નથી. જગતમાં સામાન્યવિશેષ ઉભયાત્મક વસ્તુ જ નિર્દોષરૂપે અનુભવાય છે. “અર્થક્રિયાકારિત્વ એ વસ્તુનું લક્ષણ છે, અને શિષ્ટ પરીક્ષકો આ લક્ષણનો અવિકલબોધ અનેકાંતવાદસિદ્ધાંતથી જ ઉપપન્ન કરે છે. તે આ પ્રમાણે ગાય' એવા વચનનાં ઉચ્ચારથી ખુર, ખાંધ, સાસ્ના, પૂંછડું અને શિંગડા વગેરે અવયવોથી યુક્ત વસ્તૃરૂપે તેવી સર્વવ્યક્તિ પ્રતીત થાય છે. અને ત્યારે પાડવગેરેથી વ્યાવૃત્તિ પણ ઉપલબ્ધ થાય છે. અર્થાત “ગાય” એ જાતિવાચક શબ્દથી સર્વ ગાયોમાં સમાનઆકારઆદિ પ્રત્યયની અનુવૃત્તિ થાય છે, અને પાડાઆદિગત ભિન્નઆકાર આદિની વ્યાવૃત્તિ થાય છે. સમાનાકારની અનુવૃત્તિ સામાન્ય છે. અને ભિન્ન-કારની વ્યાવૃત્તિ વિશેષ છે. આમ એક જ શબ્દ દ્વારા સામાન્યવિશેષઉભયનો પરસ્પરાનુવિદ્ધ બોધ થાય છે. એકાંતવાદીઓનો અંધગજ ન્યાય શંકા:- જયારે “કાબરચિતરી ગાય' એમ કહેવાય છે ત્યારે ત્યાં અમુક ગાયવિશેષનો જ બોધ થાય છે. સામાન્યનો બોધ થતો નથી. તેથી સર્વત્ર સામાન્યવિશેષઉભયાત્મક જ બંધ થાય છે. એ વચન અસંગત ઠરે સમાધાન :- ત્યાં ગાયવિશેષના બોધની સાથે ગોવસામાન્યનો બોધ પણ સ્પષ્ટપણે થાય જ છે. શંકા - માત્ર “શબળા એવા ઉચ્ચાર સ્થળે શી રીતે ગોત્વનો બોધ થશે? સમાધાન :- એવા સ્થળે પણ અર્થત: કે પ્રકરણથી ગોત્વનો બોધ થશે. વળી શબળપણે પણ ઘણા ભેદવાળું છે. એ પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી જયારે વક્તા “શબળા' એમ બોલે, ત્યારે સકળ શબળગાયોને વ્યાપીને પ્રત્યય થતો હોવાથી, “શબળત્વ એ સામાન્ય બને છે. અને શબળ ગાયોથી ભિન્ન ગાયવગેરેની વ્યાવૃત્તિ થાય છે. આમ આબાળગોપાળપ્રતીતિનો વિષય સામાન્યવિશેષઉભયાત્મક વસ્તુ જ બને છે. માટે એકાન્ત વિશેષ કે ; સામાન્યની પ્રતીતિ કહેવી એ પ્રલાપમાત્ર છે. ક્યાંય પણ કયારેય પણ, કોઈનાં વડે પણ, વિશેષથી રહિત કરી * ११. जन्मान्धैर्दशभिर्यथाक्रमं पदचतुष्टयश्रोत्रद्वयशुण्डादन्तपुच्छरूपा गजावयवाः स्पृष्टाः । ततः तेऽन्धाः स्वस्पृष्टस्पं स्तम्भाद्याकारकं पूर्णतया गजस्वरूपं प्रतिपद्यमानास्तथैव स्थापयन्ति तदितरनिषेधयन्ति तद्वत् । કાવ્ય-૧૪ C 90166 Page #198 -------------------------------------------------------------------------- ________________ જ :::::::::::::::::::: ' ચાલુદ્ધમંજરી કકકકક8 विशेषा अपि नैकान्तेन सामान्यात् पृथग्भवितुमर्हन्ति । यतो यदि सामान्यं सर्वगतं सिद्धं भवेत्, तदा तेषामसर्वगतत्वेन ततो विरूद्धधर्माध्यासः स्यात् । न च तस्य तत् सिद्धम्, प्रागुक्तयुक्त्या निराकृतत्वात्; सामान्यस्य विशेषाणां च कथञ्चित् परस्पराव्यतिरेकेणैकानेकरूपतया व्यवस्थितत्वात् । विशेषेभ्योऽव्यतिरिक्तत्वाद्धि सामान्यमप्यनेकमिष्यते । सामान्यात् तु विशेषाणामव्यतिरेकात्तेऽप्येकस्पा इति । સામાન્યનો, કે સામાન્યથી રહિત વિશેષનો અનુભવ કરાતો નથી. માત્ર દુર્નયથી પ્રભાવિત થયેલી મતિના વ્યામોહને વશ થઈને જ, એકનો અપલાપ કરીને બીજાની વ્યવસ્થા કરાય છે. પણ આ બાલિશ ચેષ્ટા છે. અહીં અન્યગજન્યાય લાગુ પડે છે. (જન્માન્ય વ્યક્તિઓ હાથીના પગવગેરે જુઘ જુઘ અંગને પકડીને હાથીને થાંભલા વગેરે જેવો માનીને તેવી જ સ્થાપના કરે. તેમ આ પરવાદીઓ અનંતધર્માત્મક વસ્તુનાં એક-એક ધર્મને પકડીને તે જ રૂપે વસ્તુનાં સ્વરૂપનો નિશ્ચય કરે છે. અને અન્યએ સ્થાપેલા અન્ય સ્વરૂપનો સ્પષ્ટ નિષેધ કરે છે.) , એકાતવાદનાં દોષોનો અનેકાનવાદમાં અભાવ તથા એકાન્સપલને સ્વીકારવામાં જે પૂર્વોક્ત દોષો ઉદ્ભવે છે, તે પણ અનેકાન્સવાદરૂ૫ ઉગ્ર મુલ્તરનાં છું પ્રહરથી જર્જરિત થાય છે. અને શ્વાસ પણ લઈ શકે તેમ નથી. (અર્થાત કાને સામાન્ય કે એકાંતે વિશેષ પક્ષમાં અન્યપણે દર્શાવેલા દોષો અનેકાન્તવાદ પક્ષમાં ન આવી શકે)અહીં પ્રથમ જેઓ સામાન્ય અને વિશેષને સર્વથા સ્વતંત્રરૂપે સ્વીકારે છે, તેઓનો પ્રતિક્ષેપ દર્શાવે છે. “ દરેક વ્યક્તિથી સામાન્ય કથંચિત ભિન્ન છે અને કથંચિત અભિન્ન છે, કેમકે કથંચિત્ તદાત્મક છે જેમકે વિદેશપરિણામ. ગાય આદિ એક વ્યકિતમાં ઉપલબ્ધ થતી ગાયઆદિ $ બીજી વ્યકિતથી જેમ વિસદેશ પરિણામ દેખાવાથી વિશિષ્ટતા નિર્તીત થાય છે, તેમ સદેશ પરિણામરૂપ $ સામન્યના દર્શનથી સમાનતા પણ નિણત થાય છે, કેમકે તે ગાય આના જેવી છે “આ તેના જેવો છે એવી પ્રતીતિ થાય છે. પ્રત્યેક વ્યકિતગત(= વિશેષગત)સામાન્ય જો સર્વથા અભિન્ન ય, તો તે સમાનરૂપે પ્રતીત થતી બધી વ્યક્તિઓ સર્વથા સમાન થઈ જાય. તથા જો વ્યક્તિથી સામાન્ય એકાંતે ભિન્ન શ્રેય તો ભેંસથી જેમ ગત ભિન્ન છે, તેમ ગાયથી પણ ભિન્ન લેવાથી બધી ગાયોમાં સમાનરૂપે જે ગોત્વબુદ્ધિ થાય છે, તે ન થાય. તેથી સામાન્ય તેને વ્યક્તિથી કથંચિત અભિન્ન પણ છે. શંકા:- જો આ સામાન્ય, વ્યક્તિથી અભિન્ન હેય તો તે પણ વ્યક્તિરૂપ થશે. તેથી તેની સામાન્યરૂપતાને વ્યાઘાત પહોંચશે. સમાધાન :- જેમ રૂપાદિગુણો વ્યક્તિ ( દ્રવ્યરૂપ)થી કથંચિત અભિન્ન છે છતાં પણ તેની ગુણાત્મકતામાં વ્યાધાત નથી આવતો, તેમ સામાન્ય કથંચિત વ્યક્તિરૂપયતો પણ તેનાં સામાન્યરૂપમાં વ્યાઘાત નથી આવતો. હું તથા રૂપાદિમાં દ્રવ્યથી જે કથંચિત ભિન્નતા છે તે કથંચિત ભિન્નતા તો અહીં સદેશપરિણામ સામાન્યમાં પણ છે જ, અન્યથા સામાન્યનો જે પૃથગ વ્યપદેશ થાય છે તે થાય જ નહીં. વિશેષ સામાન્યથી કથંચિત્ અભિન છેવિશેષ પણ સામાન્યથી એકાંતે ભિન્ન નથી. કેમકે જો સામાન્ય સર્વગત સિદ્ધ થાય તો જ, અસર્વગત : વિશેષને તેનાથી અભિન્ન માનવામાં વિરૂદ્ધ ધર્મોનાં એકત્ર સમાવેશની આપત્તિ આવે. પરંતુ “સામાન્ય સર્વગત છે છે એ મત પૂર્વોક્ત યુક્તિથી દૂષિત કરાયો છે. તથા સામાન્ય અને વિશેષો પરસ્પરથી કથંચિઅભિન્ન લેવાથી જ એકરૂપ અને અનેકરૂપ છે. વિશેષથી અભિન્ન હેવાથી જ સામાન્ય પણ અનેક છે, અને સામાન્યથી અભિન્ન વિશેષ સામાન્યથી કથંચિત્ અભિન્ન E. 8167) Page #199 -------------------------------------------------------------------------- ________________ યાકાઠમંજરી एकत्वं च सामान्यस्य संग्रहनयार्पणात् सर्वत्र विज्ञेयम् । प्रमाणार्पणात् तस्य कथञ्चिद् विरूद्धधर्माध्यासितत्वम्, सदृशपरिणामरूपस्य विसदृशपरिणामवत् कथञ्चित् प्रतिव्यक्तिभेदात् । एवं चासिद्धं सामान्यविशेषयोः सर्वथा विरूद्धधर्माध्यासितत्वम् । कथञ्चिद्विरूद्धधर्माध्यासितत्वं चेद् विवक्षितम्, तदास्मत्कक्षाप्रवेशः, कथञ्चिद् विरूद्धधर्माध्यासस्य कथञ्चिद् भेदाविनाभूतत्वात् । पाथः पावकदृष्टान्तो ऽपि साध्यसाधनविकलः, तयोरपि कथञ्चिदेव विरुद्धधर्माध्यासितत्वेन भिन्नत्वेन च स्वीकरणात् । पयस्त्वपावकत्वादिना हि तयोर्विरुद्धधर्माध्यासः, भेदश्च । द्रव्यत्वादिना पुनस्तद्वैपरीत्यमिति । तथा च कथं न सामान्यविशेषात्मकत्वं वस्तुनो घटते ? इति । ततः सुष्ठुक्तं वाच्यमेकमनेकरूपम् इति ॥ एवं वाचकमपि शब्दाख्यं द्वयात्मकम् सामान्यविशेषात्मकम् । सर्वशब्दव्यक्तिष्वनुयायि शब्दत्वमेकम् शाडखशार्ङ्गतीव्रमन्दोदात्तानुदात्तस्वरितादिविशेषभेदादनेकम् । शब्दस्य हि सामान्यविशेषात्मकत्वं पौद्गलिकत्वाद् વ્યમેવા તથા । પૌાતિઃ શવ્વઃ, રૂન્દ્રિયાયંત્વાત્, સ્પારિવત્ ॥ હોવાથી જ વિશેષો પણ એક છે. પ્રત્યેક ગાયવ્યક્તિમાં હોવાથી ‘ગોત્વસામાન્ય’ ગાય વ્યક્તિઓની સમાન સંખ્યાવાળું છે. તથા દરેક ગાયવ્યક્તિમાં રહેલું ‘ગોત્વ' તુલ્ય હોવાથી ગાયવ્યક્તિઓ ગોત્વજાતિરૂપે એક જ છે. કથંચિહ્ન વિરૂદ્ધ ધર્માધ્યાસથી ભેદાભેદપણું શંકા :- જો સામાન્ય અનેકરૂપ હોય તો તે એક છે એવી વિવક્ષા કેમ થાય છે ? સમાધાન :- સામાન્ય એક છે” એ સંગ્રહનયનાં મતથી વિવક્ષિત છે. આ નય સમાનધાર્મિક ત્રૈકાલિક સર્વવસ્તુને એક રૂપે જ ગ્રહણ કરે છે. જો પ્રમાણને પ્રધાન કરવામાં આવે, તો સામાન્ય કથંચિત્ વિરૂદ્ધધર્મયુક્ત =‘અનેકત્વ’થી પણ યુક્ત છે, એટલે કે અનેક પણ છે; કેમકે જેમ વિસદેશ પરિણામ પરિણામીથી કચિત્ ભિન્ન છે, એમ દરેક વ્યક્તિગત સદેશપરિણામ પણ સ્વપરિણામીથી કથંચિત્ ભિન્ન છે. તેથી સામાન્ય અને વિશેષ સર્વથા પરસ્પર વિરુધર્મથી યુક્ત છે એ અસંગત ઠરે છે. જો બન્ને કથંચિત્ વિરૂદ્ધધર્મયુક્ત છે.' એમ સ્વીકારશો તો અમારો મત જ સ્વીકારશો. કેમકે કથંચિત વિરૂદ્ધધર્મનો અધ્યાસ કથંચિત્ ભેદ વિના સંભવે નહીં. અને અમે કથંચિત્ ભેદને માનીએ છીએ. વળી સામાન્ય અને વિશેષનો ભેદ સિદ્ધ કરવા જે પાણી અને અગ્નિનું દૃષ્ટાન્ત બતાવ્યું, તે પણ સાધ્યનું સાધક નથી. કેમકે પાણી અને અગ્નિ, જલત્વ અને વહ્નિત્વરૂપે વિરૂદ્ધધર્મથી યુક્ત હોવા છતાં દ્રવ્યત્વરૂપે તો સમાન ધર્મયુક્ત જ છે. તેથી દરેક વસ્તુ સામાન્યવિશેષોભયાત્મક જ સિદ્ધ થાય છે. તેથી ‘વાચ્ય’ એકાત્મક અને અનેકાત્મક છે તે સુયુક્ત વચન છે. શબ્દની એકાનેા. આ જ પ્રમાણે, વાચકશબ્દ પણ સામાન્યવિશેષઉભયાત્મક છે. બધા શબ્દોમાં ‘શબ્દત્વ’ એક, અનુયાયી, અનુગત જાતિ છે. તથા ‘શંખનો શબ્દ’, ‘શિંગડાનો શબ્દ’ વગેરે, તથા ‘તીવ્ર-મ, ઉદાત્ત, અનુદાન, સ્વરિત વગેરે વિશેષભેદો હોવાથી શબ્દો અનેક છે. અર્થાત્ શબ્દો શબ્દત્વજાતિરૂપે એક અને શબ્દવ્યક્તિરૂપે અનેક છે. ‘શબ્દ સામાન્ય વિશેષાત્મક છે કેમકે પૌદ્ગલિક છે' એ વાત સ્પષ્ટ જ છે. પૌદ્ગલિક વસ્તુઓ સામાન્ય અને વિશેષ ઉભયથી સંવલિત જ ધ્યેય છે, એમ ‘ઘટ' વગેરેના દૃષ્ટાંતથી પ્રતીતિસિદ્ધ છે. શબ્દને પૌદ્ગલિક સિદ્ધ કરતું અનુમાન આ પ્રમાણે છે. ‘શબ્દ પૌદ્ગલિક છે કેમકે ઇન્દ્રિયનો વિષય છે જેમકે રૂપ'. કાચ-૧૪ 168 Page #200 -------------------------------------------------------------------------- ________________ હિe B - - - - સ્થાકુહમંજરી :* . . ! यच्चास्य पौगलिकत्वनिषेधाय (१) स्पर्शशून्याश्रयत्वात् , (२) अतिनिबिड प्रदेशे प्रवेशनिर्गमयोरप्रतिघातात्, (३)पूर्व पश्चाच्चावयवानुपलब्धेः,(४) सूक्ष्ममूर्तद्रव्यान्तराप्रेरकत्वाद्, (५) गगनगुणत्वात् चेति पञ्चहेतवो यौगैरुपन्यस्ताः, ते हेत्वाभासाः । तथाहि । शब्दपर्यायस्याश्रयो भाषावर्गणा, न पुनराकाशम् । तत्र च स्पर्शो निर्णीयत एव । यथा शब्दाश्रयः इस ६ स्पर्शवान्, अनुवातप्रतिवातयोर्विप्रकृष्टनिकटशरीरिणोपलभ्यमानानुपलभ्यमानेन्द्रियार्थत्वात् तथाविधगन्धाधारद्रव्यपरमाणुवत् । इति असिद्धः प्रथमः । द्वितीयस्तु गन्धद्रव्येण व्यभिचारादनैकान्तिकः । वय॑मानजात्यकस्तूरिकादि गन्धद्रव्यं हि पिहितद्वारापवरकस्यान्तर्विशति बहिश्च निर्याति, न चापौद्गलिकम् । अथ तत्र सूक्ष्मरन्ध्रसंभवाद् नातिनिबिडत्वम्, अतस्तत्र । तत्प्रवेशनिष्क्रमौ । कथमन्यथोद्घाटितद्वारावस्थायामिव न तदेकार्णवत्वम् । सर्वथा नीरन्धे तु प्रदेशे न तयोः संभवः इति चेत् ? तर्हि शब्देऽप्येतत्समानम् इत्यसिद्धो हेतुः । तृतीयस्तु तडिल्लतोल्कादिभिरनैकान्तिकः । चतुर्थोऽपि तथैव, ।। गन्धद्रव्यविशेषसूक्ष्मरजोधूमादिभिर्व्यभिचारात् । न हि गन्धद्रव्यादिकमपि नासायां निविशमानं तद्विवरद्वारदेशोद्भिन्नश्मश्रुप्रेरकं| दृश्यते । पञ्चमः पुनः असिद्धः । तथाहि । नगगनगुणः शब्दः, अस्मदादिप्रत्यक्षत्वाद, स्पादिवत् । इति सिद्धः पौगलिकत्वात् । सामान्यविशेषात्मकः शब्द इति ॥ શબ્દની પૌગલિક્તાની સિદ્ધિ નૈયાયિક પૂર્વપક્ષ:- શબ્દ પૌદ્ગલિક નથી, કેમકે (૧)સ્પર્શથી શૂન્યઆશ્રયવાળો છે ( શબ્દનો આશ્રય આકાશ છે.)(૨)અતિનિબિડ પ્રદેશમાં પણ પ્રતિપાત વિના પ્રવેશ અને નિર્ગમ કરે છે. (૩)આગલા-પાછલા અવયવો ઉપલબ્ધ થતાં નથી. (૪)તથા સૂક્ષ્મ મૂર્તદ્રવ્યનો પ્રેરક નથી. અને (૫)આકાશનો ગુણ છે. આમ શબ્દ પૌદ્ગલિક-દ્રવ્યરૂપ સિદ્ધ નથી. ઉત્તરપક્ષ:- આ અસંગત છે, કેમકે જે પાંચ હેતુઓ બતાવ્યા તે બધા હેત્વાભાસરૂ૫ છે. શબ્દનો આશ્રય આકાશ નથી, પરંતુ ભાષાવર્ગણા છે. (સમાનપ્રદેશિકસ્કોનો સમુદાય વર્ગણા કહેવાય. જે વર્ગણામાં રહેલાં પુદ્ગળસ્કન્ધ શબ્દરૂપે પરિણામ પામી શકે, તે ભાષાવર્ગણા) અને ભાષાવર્ગણા સ્પર્શગુણવાળી છે. તથાહિ-શબ્દનો આશ્રય ( ભાષાવર્ગણા) સ્પર્શયુક્ત છે. કેમકે તે વાયુની દિશામાં દૂર રહેવાની શ્રવણ ઇન્દ્રિયનો વિષય, અને વાયુથી વિપરીત દિશામાં રહેલી નજીકની વ્યક્તિનાં પણ શ્રવણનો અવિષય બને છે, જેમકે ગધના આશ્રયભૂત પરમાણુઓ. (તાત્પર્ય:- જો શબ્દનાં આશ્રયભૂત પરમાણુઓ સ્પર્શહન ોય, તો શબ્દનું શ્રવણ સર્વને થવું જોઈએ, અથવા તો નજીકમાં રહેલાને જ થવું જોઈએ. પરંતુ તેમ થવાને બદલે વાયુની દિશામાં રહેલી દૂરની વ્યક્તિને શ્રવણ થાય અને નજીકમાં પરંતુ વાયુની વિરુદ્ધ દિશામાં રહેલી વ્યક્તિને શ્રવણ ન થાય એવું દેખાય છે, તેથી એમ ઘટી શકે કે વાયુ શબ્દનાં આશ્રયભૂત પુદગળોને વહન કરી જાય છે. અને જેઓની શ્રવણેન્દ્રિયને તે પુદગળો સ્પર્શ કરે તે સાંભળી શકે બીજા નહીં. આમ શબ્દનાં આશ્રયભૂત પુત્રનો સ્પર્શવાળા સિદ્ધ થાય છે.) તેથી પ્રથમહેત અસિદ્ધ થાય છે. તથા બીજે હેત ગન્ધદ્રવ્ય સાથે વ્યભિચારી હોવાથી અનેકાંતિક છે. ઉત્તમ કસ્તૂરી વગેરે ગન્ધદ્રવ્યો બંધદ્વારવાળા ઘરમાં પણ પ્રવેશતા અને તેમાંથી નીકળતા ઉપલબ્ધ થાય છે. આ ગન્ધદ્રવ્યો પૌદ્ગલિક છે તે સિદ્ધ જ છે. શંકા:- ત્યાં સૂક્ષ્મ કાણાં લેવાથી અતિનિબિડતા નથી. તેથી ત્યાં ગન્ધપરમાણુઓ પ્રવેશ-નિર્ગમ કરી, કરી શકે. છતાં ખુવાદ્વારની જેમ બંધદ્વારવાળા ઘરમાં ગન્ધનો અખંડપ્રવાહનથી ચાલતો. કેમકે બંધદ્વારમાં થોડી નિબિડતાલેવાથી ગન્ધદ્રવ્યનાં પ્રવેશ નિર્ગમમાં કંઇક અવરોધ કરે જ છે. સર્વથાછિદ્ર વિનાનાં પ્રદેશમાં ગંધદ્રવ્યના છે પ્રવેશનિર્ગમ સંભવતા નથી. સમાધાન:- આ જ ઉત્તર શબ્દમાટે પણ તુલ્ય છે, કેમકે સર્વથા છિદ્ર વિનાનાં પ્રદેશમાં તો શબ્દનાં પણ પ્રવેશ-નિર્ગમને પ્રતિઘાત થાય જ છે. (તથા સામાન્યથી બંધ રહેલાં દ્વારમાં પણ સૂક્ષ્મ છિદ્રોને કારણે જ શબ્દ પ્રવેશ પામે શબ્દની પૌલિક્તાની સિદ્ધિ ** * ============ :: :: :ItS9 : : Page #201 -------------------------------------------------------------------------- ________________ :::::::::: નાક છે . ક્યાકુઠમંજરી ઝ" 2. રાઠોડ न च वाच्यम् आत्मन्यपौगलिकेऽपि कथं सामान्यविशेषात्मकत्वं निर्विवादमनुभूयत इति । यतः संसार्यात्मनः । प्रतिप्रदेशमनन्तानन्तकर्मपरमाणुभिः सह वह्नितापितघनकुट्टितनिर्विभागपिण्डीभूतसूचीकलापवल्लोलीभावमापन्नस्य कथञ्चित् पौगलिकत्वाभ्यनुज्ञानादिति । यद्यपि स्याद्वादिनां पौगलिकमपौगलिकं च सर्वं वस्तु सामान्यविशेषात्मकं, तथाप्यपौगलिकेषु धर्माधर्माकाशकालेषु तदात्मकत्वमर्वाग्दृशां न तथाप्रतीतिविषयमायाति । पौगलिकेषु पुनस्तत् साध्यमानं तेषां । सुश्रद्धानम्॥ इत्यप्रस्तुतमपि शब्दस्य पौलिकत्वमत्र सामान्यविशेषात्मकत्वसाधनायोपन्यस्तमिति ॥ છે. અને છતાં દ્વારરૂપ પ્રતિઘાતનાં અભાવમાં શબ્દ જે રીતે અસ્મલિત સંભળાય છે તે રીતે બંધદ્વારમાં સંભળાતો નથી.તેથી બંધ દ્વારોમાં પણ શબ્દનું શ્રવણ સૂક્ષ્મછિદ્રોને કારણે જ છે, આમનિબિડતા શબ્દની ગતિમાં અવરોધક છેવાથી તેનાં દ્વારા શબ્દની અપૌનિકતા અસિદ્ધ છે. પૂર્વ અને પાછળનાં અવયવોની અનુપલબ્ધિરૂપ ત્રીજા હેતુમાં વિજળી, ઉલ્કા વગેરેથી શિ વ્યભિચાર છે. કેમકે તેઓમાં પણ પૂર્વ-પશ્ચાત અવયવો ઉપલબ્ધ થતા નથી. (અને તેઓ પણ પૌદ્ગળિક તરીકે હું સિદ્ધ છે.)ચતુર્થ હેતુ પણ અનૈકાન્તિક છે. કેમકે ગન્ધદ્રવ્ય, સૂક્ષ્મજ, ધૂમાડવગેરેના કારણે વ્યભિચાર છે. સૂક્ષ્મ–ગન્ધદ્રવ્યોવગેરે પણ નાકમાં પ્રવેશતી વખતે મૂછનાં વાળને હલાવતા દેખાતા નથી.(ચક્ષુનાં વિષય ન બનતા સૂક્ષ્મ મૂર્તદ્રવ્યને કંપાવે છે. એ સમાધાન તો અહીં શબ્દનાં વિષયમાં પણ આપી શકાય છે.) “શબ્દ આકાશનો ગુણ છે.” એ હેતુ તો અસિદ્ધ જ છે. પ્રયોગન “શબ્દ આકાશનો ગુણ નથી. કેમકે આપણને પ્રત્યક્ષ (શ્રાવણપ્રત્યક્ષ) છે. જેમ કે રૂપવગેરે. આમ ઉપન્યસ્ત કરેલાં પાંચ હેતુઓ દૂષિત થાય છે. તેથી શબ્દ પદ્ગળિ -ક સિદ્ધ થાય છે. અને તેથી સામાન્ય- વિશેષાત્મક પણ સિદ્ધ થાય છે. (જૈનમતે જેઓ પૌદ્ગળિક હોય તેઓ જ આપણા જેવાને ઇન્દ્રિય-પ્રત્યક્ષ બની શકે. ઔઘરિકઆદિ સ્થળદ્રવ્યો ઇન્દ્રિયપ્રત્યક્ષનાં વિષય બને. વિશેષમાં સૂક્ષ્મ પદ્રવ્યો અવધિજ્ઞાન-મન પર્યાયજ્ઞાનરૂ૫ અને અરૂપી દ્રવ્યો કેવળજ્ઞાનરૂપ આત્મપ્રત્યક્ષના વિષયો બને. આકાશ અરૂપી છે તેથી તે અને તેના ગુણો માત્ર કેવળજ્ઞાનરૂપ યોગિપ્રત્યક્ષનાં જ વિષય બની શકે.) આત્મા કથંચિત પુદગલરૂપ શંકા :- જો પૌલિક વસ્તુ જ સામાન્યવિશેષોભયાત્મક હોય તો આત્મા પ્રોગલિક હોવા છતાં હું નિર્વિવાદ સામાન્ય-વિશેષોભયાત્મક અનુભૂતિ થાય છે. તે કેવી રીતે સંભવશે? સમાધાન:- આ વાત બરાબર નથી. અગ્નિમાં તપાવેલી તથા ઘનવડે કુટાયેલી અને વિભાગ ન થઈ શકે હું એવી રીતે એક પિડરૂપ થયેલી સોયોના સમૂહની જેમ સંસારી આત્મા પોતાના દરેક પ્રદેશમાં લાગેલાં અનંતાનંત કર્મવર્ગણાનાં પુદ્ગલોથી એકમેક થયો છે. તેથી કથંચિત પદ્ગલિક તરીકે અભિમત છે. તેથી કોઈ આપત્તિ નથી. જો કે સાદુવાદીના મતે પોદ્ગલિક-અપોદ્ગલિક સર્વ વસ્તુઓ સામાન્ય-વિશેષાત્મક છે. છતાં પણ (૧)ધર્મ (૨)અધર્મ (૩)આકાશ અને (૪)કાલરૂપ ચાર દ્રવ્યો આપણા જેવા અવિશિષ્ટજ્ઞાનીની પ્રતીતિનાં ) વિષય બનતા નથી. તેથી સામાન્ય-વિશેષાત્મક તરીકે અનુભૂત થતા નથી. પૌદ્ગલિક વસ્તુઓ પ્રતીતિનાવિષય બની શકે છે. તેથી તેઓમાં સામાન્યવિશેષાત્મકત્વની સિદ્ધિ શ્રદ્ધાનો વિષય બની શકે. આ હેતુથી જ “શબ્દ એ સામાન્ય વિશેષાત્મક છે એવી પ્રતિજ્ઞાની સિદ્ધિમાં પૌદ્ગલિકત્વ હેતુ અપ્રસ્તુત લેવા છતાં દર્શાવ્યો છે. વાચ્ય-વાચક વચ્ચે કથંચિત અભેદભાવ અહીં પણ શબ્દને એકાંતે નિત્ય માનનારના મતે શબ્દનું એકાંતે એકત્વનું તથા એકાંતઅનિત્યવાદીસમત $ ઉિર શબ્દના એકાંતે અનેકત્વનું પૂર્વવત નિરાકરણ કરવું. અથવાતો શબ્દ અને અર્થ = વાચ્ય કથંચિત તાદાત્મ સંબંધ ધરાવે છે. તેથી ઘટવગેરે વાઓ જેમ સામાન્યવિશેષઉભયાત્મક છે તેમ તેના વાચક “ઘટ' આદિશબ્દો પણ કાવ્ય-૧૪ :::::::::::::::::::0170) Page #202 -------------------------------------------------------------------------- ________________ ચાલુ મંજરી अत्रापि नित्यशब्दवादिसंमतः शब्दैकत्वैकान्तः, अनित्यशब्दवाद्यभिमतः शब्दानेकत्वैकान्तश्च प्राग्दर्शितदिशा प्रतिक्षेप्यः । अथवा वाच्यस्य घटादेरर्थस्य सामान्यविशेषात्मकत्वे तद्वाचकस्य ध्वनेरपि तत्त्वम्, शब्दार्थयोः कथञ्चित् तादात्म्याभ्युपगमात् । यदाहुर्भद्रबाहुस्वामिपादाः - " अभिहाणं अभियाउ होइ भिण्णं अभिण्णं च ॥ खुरेअग्गिमोयगुच्चारणम्मि जम्हा उ वयणसवणाणं। नवि छेओ नवि दाहो ण पूरणं तेण भिन्नं तु ॥ १ ॥ जम्हा य मोयगुच्चारणम्मि तत्थेव पच्चओ होइ । न य होइ स अन्नत्थे तेण अभिन्नं तदत्थाओ ॥ २ ॥ एतेन " विकल्पयोनयः शब्दा विकल्पाः शब्दयोनयः कार्यकारणता तेषां नार्थं शब्दाः स्पृशन्त्यपि ॥” इति प्रत्युक्तम्, “अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेया" इति वचनात् । शब्दस्य ह्येतदेव तत्त्वं यदभिधेयं याथात्म्येनासौ प्रतिपादयति । स च तत् तथाप्रतिपादयन् वाच्यस्वरूपपरिणामपरिणत एव वक्तुं शक्यः, नान्यथा, अतिप्रसङ्गात् । घटाभिधानकाले पटाद्यभिधानस्यापि प्राप्तेरिति । સામાન્યવિશેષઉભયાત્મક સિદ્ધ થશે. પૂજ્યશ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું જ છે કે,— “અભિધાન-અભિધેયથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. સુર (=છરી )અગ્નિ અને મોદકનું ઉચ્ચારણ થાય છે. ત્યારે બોલનારનું મો કે સાંભળનારનું કાન છેદાતું નથી, બળતું નથી, કે ભરાઇ જતું નથી. તેથી શબ્દ અને અભિધેય ભિન્ન છે. તથા મોદકનાં ઉચ્ચારણથી મોદકનું જ જ્ઞાન થાય છે. અગ્નિવગેરે અન્યનો બોધ થતો નથી. તેથી શબ્દ અને અર્થ અભિન્ન સિદ્ધ થાય છે." બૌદ્ધમતનું ખંડન આ પ્રમાણે શબ્દ અને અર્થ ભિન્નાભિન્ન સિદ્ધ થાય છે. તેથી “વિકલ્પોથી શબ્દ ઉત્પન્ન થાય છે અને શબ્દોથી વિકલ્પો ઉત્પન્ન થાય છે. આમ શબ્દ અને વિકલ્પ (=બોધ )વચ્ચે જ કાર્યકારણભાવ છે. અર્થ (=બાહ્ય અભિધેયપદાર્થ) ને તો શબ્દ સ્પર્શતા પણ નથી.” (અર્થાત્ શબ્દ અને અર્થ એકબીજાથી સર્વથા ભિન્ન જ છે.) આ પ્રકારનો બૌદ્ધમત નિરસ્ત થાય છે. કેમકે અર્થ (અભિધેય)અભિધાન (=વાચક શબ્દ)અને પ્રત્યય (=બોધ ) તુલ્ય નામ ધરાવે છે.' એવું આગમવચન છે. જેમકે ‘ઘંટ’ પદાર્થ ‘ઘટ’ શબ્દ અને ‘ધટ' જ્ઞાન. શબ્દનું સ્વરૂપ જ એવું છે, કે અભિધેયપદાર્થનું યથાર્થરૂપે પ્રતિપાદન કરવું. વાવા તેવા સ્વરૂપનું પ્રતિપાદન કરનાર શબ્દ વાચ્યનાં સ્વરૂપે પરિણત થાય, તો જ ઉચ્ચારી શકાય, અન્યથા નહીં. જો વાચ્યસ્વરૂપે પરિણત થયા વિના પણ શબ્દ વાચ્યનો પ્રકાશ કરી શકે, તો-અર્થાત્ વાચ્યથી સર્વથા ભિન્નરૂપે જ રહીને વાચ્યનો પ્રકાશ કરે એમ હોય તો- ઘટ” શબ્દથી ધટ' વાચ્યની જેમ ‘પટ' વગેરે વાચ્યનો પણ બોધ થવો જોઇએ. (વળી શબ્દ ધટ” આકારવાળો થયા વિના જ ધટ અર્થનો બોધ કરાવે, તો જે વખતે ઘટનું અભિધાન થાય છે, તે જ વખતે ‘પટ’નું અભિધાન પણ થવું જોઇએ. કેમકે શબ્દ વાચ્યનાં આકારથી હીન છે. (તેથી સમાનરૂપે સર્વ અભિધેયનું અભિધાન બની શકે.)અહીં ‘ઘટ' એ શબ્દમયઆકાર કમ્બુગ્રીવાદિમાન ઘટપદાર્થનો સંકેત (=લિંગ )છે. અનેલિંગ, પોતાના લિંગીથી કથંચિત અભિન્ન હોય છે (કથંચિત્ સ્વરૂપાત્મક છે.) અન્યથા કો સંકેત કયા વાચ્યનો છે ? એનો નિશ્ચય નહિ થઇ શકે. આમ વાચ્યથી કથંચિત્ અભિન્ન હોઇ વાચક પણ વાચ્યની જેમ એકાત્મક અને અનેકાત્મક છે.) १. सक्कयपाययभासाविणियुत्तं देसतो अणेगविहं । इति पूर्वार्द्धः। (संस्कृतप्राकृतभाषाविनियुक्तं देशतोऽनेकविधम् ।) २. छाया - अभिधानमभिधेयाद् भवति भिन्नमभिन्नं च ॥ क्षुराऽग्रिमोदकोच्चारणे यस्मात् तु वदनश्रवणयोः । नाऽपि च्छेदो नापि दाहो न पूरणं तेन भिन्नं तु ॥ यस्माच्च मोदकोच्चारेण तत्रैव प्रत्ययो भवति । न च भवति अन्यार्थे तेनाऽभिन्नं तदर्थात् । (बृहत्कल्पभाष्ये) ३. बाह्यः पृथुबुधोदराकारोऽर्थोऽपि घट इति व्यपदिश्यते । तद्वाचकमभिधानं घट इति । तद्ज्ञानरूपः प्रत्ययोऽपि घट इति । तथा च लोके वक्तारो भवन्ति । किमिदं पुरो दृश्यते घटः । किमसौ वक्ति घटं । किमस्य चेतसि स्फुरति घटः । (विशेषावश्यके ) બૌદ્ધમતનું ખંડન 171 Page #203 -------------------------------------------------------------------------- ________________ * Aિ . - - - કુકમંજરી ___ अथवा भङ्ग्यन्तरेण सकलं काव्यमिदं व्याख्यायते । वाच्यं वस्तु घटादिकम् । एकात्मकमेव एकस्वरूपमपि सत्, अनेकम् अनेकस्वरूपम् । अयमर्थः । प्रमाता तावत् प्रमेयस्वरूपं लक्षणेन निश्चिनोति । तच्च सजातीयविजातीयव्यवच्छेदादात्मलाभं लभते । यथा घटस्य सजातीया मृन्मयपदार्थाः, विजातीयाश्च पटादयाः । तेषां । व्यवच्छेदस्तल्लक्षणम् । पृथुबुध्नोदराद्याकारः कम्बुग्रीवो जलधारणाहरणादिक्रियासमर्थः पदार्थविशेषोघट इत्युच्यते । तेषां । च सजातीयविजातीयानां स्वरूपं तत्र बुद्ध्या आरोग्य व्यवच्छिद्यते । अन्यथा प्रतिनियततत्स्वरूपपरिच्छेदानुपपत्तेः ।। सर्वभावानां हि भावाभावात्मकं स्वरूपम् । एकान्तभावात्मकत्वे वस्तुनो वैश्वरूप्यं स्यात् । एकान्ताभावात्मकत्वे च निःस्वभावता स्यात् । तस्मात् स्वस्पेण सत्त्वात् परस्पेण चासत्त्वाद् भावाभावात्मकं वस्तु । यदाह-"सर्वमस्ति स्वस्पेण વાચનું એકાનેરૂપ અથવા અન્ય પ્રકારે કાવ્યનો અર્થ દર્શાવે છે, ઘટાદિ વાચ્યવસ્તુઓ એકસ્વરૂપવાળી પણ છે, અને અનેક હિ સ્વરૂપવાળી પણ છે. તે આ પ્રમાણે–પ્રમાતા પ્રમેયનાં સ્વરૂપનો લક્ષણથી નિર્ણય કરે છે. જો તે વખતે સજાતીય કે અને વિજાતીય વ્યવચ્છેદ થાય, તો લક્ષણ લક્ષણત્વ સ્વરૂપને પામ્યું કહેવાય. (જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત લેય તે જ લક્ષણ કહેવાય. જેમકે શિંગડા એ ગાયનું લક્ષણ ન બની શકે, કેમકે ભેંસ વગેરેમાં પણ ઈ લક્ષણમાં અતિવ્યાપ્તિ આવે “શબળતા (કાબરચિતરારંગવાળાપણું) એ પણ લક્ષણ ન બને કેમકે વેતવર્ણવાળી ગાય વગેરેમાં એન શેવાથી લક્ષણમાં અવ્યાપ્તિ આવે, “એક ખુરવાળાપણું પણ લક્ષણ ન બને, કેમકે બધી ગાયોમાં તેનો અભાવ હોઈ લક્ષણમાં અસંભવધેષ આવે. તેથી “સાસ્નામતા” (સાસ્ના ડેક આગળ લટકતી ગાધ જેવો પદાર્થ)ગાયનું લક્ષણ થઈ શકે. $ કેમકે તેનાથી ગાય (અને બળદ)સિવાય બધા સજાતીય અને વિજાતીયનો વ્યવચ્છેદથઇ શકે.)જેઓના ઉપાદાનકારણ વગેરે તુલ્ય હેય ને સજાતીય કહેવાય. અને જેઓના ઉપાદાનકારણવગેરે ભિન્ન હેય, તે વિજાતીય કહેવાય. જેમકે ઘટનાં સજાતીય માટીનાં બીજા પદાર્થો છે. કેમકે એ બધાના ઉપાદાનકારણ તવ્ય છે. અને વિજાતીયપદાર્થો પટ વગેરે છે, કેમકે તેઓનાં ઉપાદાનકારણ ભિન્ન છે. (જો કે દ્રવ્યત્વથી તો બંને (ધટ અને પટ)સજાતીય છે. હું પરંતુ તે અપેક્ષાએ અહં આ વિભાગની વિવફા નથીતેથી સજાતીય-વિજાતીય વસ્તુનો વ્યવચ્છેદ એ જ તેનું લક્ષણનું લક્ષણ છે. પૂથબુદ્ધોદરકબુગ્રીવાદિઆકારવાળો તથા પાણીને ધારી રાખવામાં અને વહન કરવામાં સમર્થ એવો પદાર્થવિશેષ “ઘટ છે. આ ઘટ" શબ્દના ઉચ્ચારણવખતે ઘટના સજાતીયઅનેવિજાતીય એવા બીજા પદાર્થોનો બુદ્ધિમાં આરોપ કરીને વ્યવચ્છેદ કરાય છે. અન્યથા પ્રતિનિયતસ્વરૂપનો બોધ થઈ શકે નહીં. ભાવોનું ભાવાભાવસ્વરૂપ સર્વ ભાવોનું ભાવાત્મક અને અભાવાત્મક સ્વરૂપ છે. જો સર્વ ભાવો એકાંતે ભાવાત્મક હેય, તો સમગ્ર જી વિશ્વની સર્વ વસ્તુઓ એકરૂપ થઈ જાય. કારણ કે પરવસ્તૃરૂપે પણ અભાવનો નિષેધ થઈ જાય. અને જો | વસ્તુઓ એકાંતે અભાવાત્મક જ હોય, તે સ્વસ્વરૂપે પણ અભાવ આવવાથી વસ્તુઓ નિઃસ્વભાવ થાય. અને | નિઃસ્વભાવ વસ્તુ અસત્ છે. તેથી બધા ભાવો સ્વસ્વરૂપે સત છે, અને પરસ્વરૂપે અસત છે. તેથી વસ્તુનું છે છે. ભાવાભાવસ્વરૂપ છે. કહ્યું જ છે કે- “દરેક વસ્તુ સ્વરૂપે વિદ્યમાન છે. પરરૂપે વિદ્યમાન નથી. અન્યથા (એકાંતે-વિદ્યમાન શ્રેય તો)બધા જ પદાર્થો માત્ર સત થશે. અથવા (એકાંતે અવિદ્યમાન હેયતો) સ્વરૂપનો પણ અસંભવ થશે."ાવા તેથી એક ઘડામાં ઘટભિન્ન સર્વપદાર્થોનો અભાવ હેવાથી અને સ્વસ્વરૂપની હાજરી લેવાથી ઘટે અનેકાત્મક(સત અને અસરૂપે સારી રીતે ઘટી શકે છે. આમ એક અર્થનાજ્ઞાનમાં બધા અર્થોનું જ : ::::::::: : જ::::::::::::::: : કાવ્ય-૧૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ ::: |- કક, ગાલવ . . . परस्पेण नास्ति च । अन्यथा सर्वसत्त्वं स्यात् स्वरूपस्याप्यसंभवः ॥' ततश्चैकस्मिन् घटे सर्वेषां घटव्यतिरिक्तपदार्थानामभावस्पेण वृत्तेरनेकात्मकत्वं घटस्य सूपपादम् । एवं चैकस्मिन्नर्थे ज्ञाते सर्वेषामर्थानां ज्ञानम्, सर्वपदार्थपरिच्छेदमन्तरेण तन्निषेधात्मन एकस्य वस्तुनो विविक्ततया परिच्छेदासंभवात् । आगमोऽप्येवमेव व्यवस्थितः ને પુi નાખ3 સવં નાખ3 ને સવં ના; તે ખi નાખ3 IT તથા– “ો પાવ: સર્વથા યેન દઈ, સર્વે આવા સર્વથા તેન દEI: / સર્વે માવા: સર્વથા યેન દEI: [ો ભાવ: સર્વથા તેન દ8: I' ये तु सौगताः परासत्त्वं नाङ्गोकुर्वते, तेषां घटादेः सर्वात्मकत्वप्रसङ्गः । तथाहि । यथा घटस्य स्वरूपादिना सत्त्वं, | तथा यदि परस्पादिनापि स्यात्, तथा च सति स्वरूपादिसत्त्ववत् परस्पादिसत्त्वप्रसक्तेः कथं न सर्वात्मकत्वं भवेत्। परासत्त्वेन तु प्रतिनियतोऽसौ सिद्ध्यति । अथ न नाम नास्ति परासत्त्वं , किन्तु स्वसत्त्वमेव तदिति चेत् ? अहो । वैदग्धी। न खलु यदेव सत्त्वं तदेवासत्त्वं भवितुमर्हति, विधिप्रतिषेधस्पतया विरूद्धधर्माध्यासेनानयोरैक्यायोगात् । अथ युष्मत्पक्षेऽप्येवं विरोधस्तदवस्थ एवेति चेत् ? अहो वाचाटता देवानांप्रियस्य । न हि वयं येनैव प्रकारेण सत्त्वं, तेनैवासत्त्वं, येनैवं चासत्त्वं, तेनैव सत्त्वमभ्युपेमः । किन्तु स्वरूपद्रव्यक्षेत्रकालभावैः सत्त्वं, .. | परस्पदव्यक्षेत्रकालभावैस्त्वसत्त्वम। तदा क्व विरोधावकाशः ॥ જ્ઞાન થઈ જાય છે. કારણ કે તે પદાર્થથી ભિન્ન સઘળા પદાર્થોના સ્વરૂપનો બોધ થાય વિના “તે પદાર્થોનાં સ્વરૂપનો ઘડામાં અભાવ છે." તેવો બોધ અને તેવા બોધના આધારે થતો તે વસ્તુનો સ્વાંશે બોધ આ બને બોધ થઇ શકે નહીં. (અર્થાત ઘરનાં બોધમાં બે અંશ છે (૧)સતઆત્મક અને (૨)અસત્ આત્મક. એમાં બીજા અંશનાં યથાર્થ બોધ માટે જગતની ઘટભિન્ન સર્વવસ્તુઓનું જ્ઞાન આવશ્યક બને. આ જ્ઞાન વિના ઘટના અસત્ અંશનું જ્ઞાન યથાર્થ ન થાય. અને આ જ્ઞાન વિના ધટનાં સત્ અંશનું પણ યથાર્યજ્ઞાન ન થાય અને તેથી ધટનો યથાર્થબોધ અનુ૫૫ન્ન બને. આમ એક વસ્તુનાં જ્ઞાનમાં જગતની સર્વવસ્તુઓનો બોધ આવશ્યક છે. તેથી જ આ પ્રમાણે આગમ છે. જે એકને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે તે એકને જાણે છે.” (આચારાંગ)તથા “એકભાવ સર્વથા જેના વડે જોવાયો છે તેના વડેસઘળાભાવો સર્વથા જોવાયા છે. સર્વભાવો જેના વડે સર્વથા જોવાયા છે. તેના વડે એકભાવ સર્વથા જોવાયો છે." લા - પરાસરાના અભાવમાં સર્વાત્મક્તા આ વિષયમાં બૌદ્ધમતનું નિરાકરણ કરે છે. આ દર્શનનાં અનુયાયીઓ અનિત્ય એકાંતવાદી છે. આ મતે “ક્ષણિકએક વસ્તુમાં સત્ય અને અસત્વરૂપ બે ધર્મો રહી શકે નહીં" ઘટ વગેરે એકાંતે સત્ છે. અર્થાત “ઘટ | સત વસ્તુ લઈ તેમાં અસત્વધર્મ ઘટી શકે નહીં. તેથી તેમાં સ્વપરભેદની વિવક્ષા થઇ શકે નહીં. જે સત શ્રી સ્વરૂપી છે તેમાં “સ્વ અપેક્ષાએ સત અને પરાપેક્ષાએ અસલ' એવી કલ્પના જ વાહિયાત છે કેમકે તો પછી છે તેનું “સત્વ' એ સ્વરૂપ ન રહેતા આપેક્ષિક બની જાય.” ઉત્તરપH:- આ એકાંતસત્ત્વવાદ અસંગત છે. કેમકે, જો ઘટવગેરે એકાંતે સતસ્વરૂપ હોય, તો પરરૂપે કિ પણ અસત ન રહે. તેથી ઘટ જેમ ઘટસ્વરૂપથી સત છે, તેમ પટઆદિપરસ્વરૂપથી પણ સત થશે. કેમકે તે 3. એકાંતે સત છે. આમ સ્વપર ઉભયરૂપે સત્ ઘડો સર્વાત્મક બને તેમાં આશ્ચર્ય નથી. તેથી ઘટ જે પ્રતિનિયતસ્વરૂપે નિર્દિષ્ટ થાય છે તે ન થઈ શકે. પૂર્વપક્ષ:- ઘટવગેરે પરરૂપે અસત નથી.” એમ કહેવાનો અમારો આશય નથી. પરંતુ તમે જે પરાસત્વ કો છો, તે જ સ્વસત્વરૂપ છે. વસ્તુનું સ્વસત્વથી ભિન્ન એવું કોઈ પરાસત્વસ્વરૂપ સંભવતું નથી. ઘટ૫રરૂપે પરાસરાના અભાવમાં સર્વાત્મક્તા ::::173) :::::: ::::::: ::::::::::: :: T w :::::::::::::: Page #205 -------------------------------------------------------------------------- ________________ :::::::: ૪::::::::::::: સ્થાકુટમંજરી यौगास्तु प्रगल्भन्ते सर्वथा पृथग्भूतपरस्पराभावाभ्युपगममात्रेणैव पदार्थप्रतिनियमसिद्धेः, किं तेषामसत्त्वात्मकत्वकल्पनया । इति । तदसत् । यदा हि पटाद्यभावस्पो घटो न भवति, तदा घटः पटादिरेव स्यात् । यथा. च घटाभावाद् भिन्नत्वाद् घटस्य घटस्पता, तथा पटादेरपि स्यात्, घटाभावाद् भिन्नत्वादेव इत्यलं विस्तरेण । ____ एवं वाचकमपि शब्दरूपं द्वयात्मकम् । एकात्मकमपि सदनेकमित्यर्थः, अर्थोक्तन्यायेन शब्दस्यापि भावाभावात्मकत्वात् । अथवा एकविषयस्यापि वाचकस्यानेकविषयत्वोपपत्तेः । यथा किल घटशब्दः संकेतवशात् पृथुबुनोदराद्याकारवति पदार्थे प्रवर्तते वाचकतया, तथा देशकालाद्यपेक्षया तद्ववशादेव पदार्थान्तरेष्वपि तथा वर्तमानः केन वार्यते ? भवन्ति हि वक्तारो योगिनः शरीरं प्रति घट इति । संकेतानां पुरुषेच्छाधीनतयाऽनियतत्वात् । यथा चौरशब्दोऽन्यत्र तस्करे स्ढोऽपि दाक्षिणात्यानामोदने प्रसिद्धः । यथा च कुमारशब्दः पूर्वदेशे । आश्विनमासे स्टः । एवं कर्कटीशब्दादयोऽपि तत्तद्देशापेक्षया योन्यादिवाचका ज्ञेयाः । कालापेक्षया पुनर्यथा जैनानां । प्रायश्चित्तविधौ धृतिश्रद्धासंहननादिमति प्राचीनकाले षड्गुरुशब्देन शतमशीत्यधिकमुपवासानामुच्यते स्म, सांप्रतकाले तु तद्विपरीते तेनैव षड्गुरुशब्देन उपवासत्रयमेव सङ्केत्यते, जीतकल्पव्यवहारानुसारात् । शास्त्रापेक्षया तु यथा पुराणेषु. द्वादशीशब्देनैकादशी। त्रिपुराणवे च अलिशब्देन मदिराभिषक्तान्नं मैथुनशब्देन च मधुसर्पिषोहणम् इत्यादि । સત નથી એનો અર્થ જ “ઘટ સ્વરૂપે સત્ છે એમ થાય. તેથી વસ્તુ “સ્વસત્ત્વ એ એક અંશાત્મક જ છે. ઉત્તરપક્ષ:- ધન્ય છે તમારી વિદ્વત્તાને! તમારે હિસાબે તો જે સત્ત્વ છે તે જ અસત્ત્વ છે. કેમકે પરાસવુ જ સ્વસત્વરૂપ છે, એટલે કે એ બે જુદા અંશરૂપ નથી, પણ એકમાત્ર સત્ત્વઅંશરૂપ જ છે. પરંતુ આ બરાબર નથી. સત્ત્વ એ વિધિરૂપ છે(વિદ્યમાનતાનિર્દેશક છે.) જ્યારે “અસત્વ' પ્રતિષેધરૂપ છે(=અવિધેમા નતા નિર્દેશક છે.) આમ આ બંને વિરૂદ્ધધર્મરૂપ છેવાથી બનેની એકતામાં વિરોધ છે. પૂર્વપલ :- તમારા પક્ષે પણ આ વિરોધ સમાનરૂપે અડીખમ ઊભો છે. કેમકે સત્ય અને અસત્વ એ શું બે વિરૂદ્ધ ધર્મો છે. તેનો એકત્ર સમાવેશ થઈ શકે નહીં. ઉત્તરપલ :- અહો! તમારી વાચાળતા! અમે જે રૂપે સર્વ માનીએ છીએ, તે જ રૂપે અસત્વ માનતાં . નથી. પરંતુ દરેક વસ્તુમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને સત્ત્વ અને પર દ્રવ્ય-ક્ષેત્ર- કાળ – ભાવને આશ્રીને અસત્વ માનીએ છીએ, આમ હોવાથી તમે દર્શાવેલા વિરોધને અવકાશ જ ક્યાં છે? (તાત્પર્ય:- અમે ઘટને સ્વરૂપથી જ સત માનીએ છીએ. પરંતુ તે સ્વદ્રવ્યાદિ ચારને અપેક્ષીને જ. પરદ્રવ્યાદિ ચારને અપેક્ષીને તો સ્વરૂપથી જ અસત માનીએ છીએ.) તૈયાયિકમતનો નિરાસ પૂર્વપન :- (યૌગ (કનૈયાયિક)તથા વૈશેષિક મને)અભાવ એ અલગ પદાર્થ છે. આનું સ્વરૂપ પૂર્વે દર્શાવ્યું છે. આ અભાવમાં એક અન્યોન્યાભાવ છે. જે વસ્તુમાં જે વસ્તુનો અન્યોન્યાભાવ હેય, તે વસ્તુ તે વસ્તુરૂપે શું ન ભાસે. જેમકે ઘટમાં પટને અન્યોન્યાભાવ છે, તો ઘટ પટરૂપે ન ભાસે. આ “અન્યોન્યાભાવ ઘટ કે પટનું | સ્વરૂપ નથી. પરંતુ સ્વતંત્ર પદાર્થ છે. આમ ઘટાદિસતપદાર્થોને સ્વસ્વરૂપે નિયત સિદ્ધ કરનાર સ્વતંત્ર એવો છે PHAR. ढीक्रियन्ते शरीरपुरला येन तत्संहननं तच्चास्थिनिचयः । तत्संहननं षट्प्रकारैर्भवति । वज्रऋषभनाराचं, ऋषभनाराचं, नाराचं, अर्धनाराचं, कोलिका, सेवात (छेदस्पृष्टम)। २. जिनभद्रगणिक्षमाश्रमणकृतो गाथाग्रन्थो जीतकल्पाख्यः । जीतमाचरितं तस्य कल्पो वर्णना प्ररूपणा जीतकल्पः । ३. शाक्तमार्गीयो ग्रन्थः । - કાવ્ય-૧૪ w :::::::::::: હૃ A ::::::::::::::::::::::::::: A::::::::::::::: 174) Page #206 -------------------------------------------------------------------------- ________________ ' શ્યાહુકમંજરી - . ઉ न चैवं सङ्केतस्यैवार्थप्रत्यायने प्राधान्यम्, स्वाभाविकसामर्थ्यसाचिव्यादेव तत्र तस्य प्रवृत्तेः, सर्वशब्दानां सर्वार्थप्रत्यायनशक्तियुक्तत्वात् । यत्र च देशकालादौ यदर्थप्रतिपादनशक्तिसहकारी संकेतस्तत्र तमर्थं प्रतिपादयति । तथा च निर्जितदुर्जयपरप्रवादाः श्रीदेवसूरिपादाः – "स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्दः । " अत्र અન્યોન્યાભાવ હોવા છતાં પદાર્થોને પરરૂપે અસત કલ્પવા તે સર્વથા અસંગત છે. ઉત્તરપક્ષ:- આ અસંગત છે. જો ઘડો પટાદિઅભાવરૂપ નથી, તો ઘડે પોતે જ પટરૂપ બની જશે. કેમકે તમારા મતે ઘડો પટાધિરૂપે પણ અભાવાત્મક નથી. પરંતુ ઘટથી ભિન્ન એવા અન્યોન્યાભાવના સંબંધથી ઘટ પટરૂપે ભાસતો નથી. તથા જેમ ઘટાભાવથી ભિન્ન લેવાથી જ ઘટ ઘટરૂપ છે. તેમ ઘટાભાવથી ભિન લેવાથી જ પટ પણ ઘટરૂપ બનશે. અને તેથી પટવગેરેમાં પણ ઘટનું જ્ઞાન થવું જોઈએ. તેથી પટમાં ઘટથી ભિન્નતાનું જ્ઞાન ભ્રાન્ત સિદ્ધ થશે. જે ઉભયમને અમાન્ય છે.)તેથી ઘટમાં પટઆદિનો અભાવ હોવાથી જ પટવગેરેનું જ્ઞાન, ન થતાં ઘટ રૂપે જ્ઞાન થાય છે તેમ માનવું જોઇએ. (આ માટે અન્યોન્યાભાવ નામના સ્વતંત્ર પદાર્થની કલ્પના અવાસ્તવિક છે.) અસ્ત વિસ્તારથી સર્યું. શબ્દોની અનેકાર્થતા વાચ્યઅંગે દર્શાવેલા ન્યાયથી શબ્દ પણ ભાવાત્મક અને અભાવાત્મક હોવાથી એકાત્મક અને અનેકાત્મક | છે. જેમકે સંકેતના કારણે જે ઘટ' શબ્દ પૃથબુદ્ધોદરાદિઆકારવાળા પદાર્થમાં વાચકરૂપે પ્રવર્તે છે. તે જ “ઘટ' શબ્દ દેશકાળાદિને અપેક્ષીને સંકેતને આધીન થઈ અન્યપદાર્થનો વાચક પણ બને છે. યોગીઓ શરીરને ઘટ કહે છે જેમકે ઘટ ઘટ મેં રામન (ધટ-શરીર, રામ=આત્મા)સંકેત પુરૂષની ઈચ્છાને આધીન છે અને એ ઈચ્છા વિચિત્ર લેવાથી સંકેત પણ અનિયત છે. જેમકે ચોર શબ્દ અન્યત્ર તસ્કર(ચોરી કરનાર)માં રૂઢ છે. જયારે દક્ષિણ દેશમાં એ જ શબ્દ “ભાત તરીકે પ્રસિદ્ધ છે. યુવરાજઆદિઅર્થમાં પ્રસિદ્ધ કુમારશબ્દ પૂર્વદેશમાં આસોમાસ તરીકે રૂઢ છે. આ પ્રમાણે જ કર્કટી (કાકડીવાચકશબ્દ)વગેરે શબ્દો તેને દેશોની અપેક્ષાએ યોનિ વગેરે અર્થમાં વપરાય છે. આ દેશની અપેક્ષાએ દર્શાવ્યું. કાળની અપેક્ષાએ-જયારે ધૃતિ, શ્રદ્ધા અને સિંહનન શ્રેષ્ઠકક્ષાના હતાં, ત્યારે જૈનોમાં પ્રાયશ્ચિત્તની વિધિમાં પડ્ઝરૂ શબ્દથી “એકશો એંશી ઉપવાસ" અર્થ કરાતો હતો. અત્યારે ધૃતિવગેરે ન કક્ષાનાં હેવાથી એ જ “ગુરુ” શબ્દનો જીલ્પનાં વ્યવહારને અનુસરીને અદમ ત્રણઉપવાસ અર્થ કરાય છે. એ જ પ્રમાણે શાસ્ત્રને અપેક્ષીને પુરાણોમાં દ્વાદશીશબ્દથી “એકાદશી ગ્રહણ કરાય છે. ત્રિપુરાર્ણવમાં અલિ (ભ્રમરવાચક)શબ્દથી મદિરાભિષક્ત અન ઈષ્ટ છે. અને મૈથશબ્દથી મધ અને ધી ગ્રહણ થાય છે. નિશ્ચિત અર્થનાં બોધમાં સક્ત સહકારી શંકા - આનો અર્થ એ થયો કે, અર્થનો બોધ કરાવવામાં સંકેત જ પ્રધાન કારણ છે. સમાધાન :- એમ નથી. શબ્દનાં સ્વાભાવિક સામર્થ્યની મુખ્યતાથી જ સંકેત અર્થ પ્રત્યાયનમાં [ પ્રવર્તે છે. કેમકે સઘળા શબ્દો બધા વાનો બોધ કરાવવાની શક્તિથી યુક્ત છે. શંકા:- તો પછી જુદા-જુદા અર્થનાં બોધમાં જુદા-જુઘ શબ્દનો પ્રયોગ શી રીતે ઉપપન્ન થશે? १. प्रमाणनयतत्त्वालोकालङ्कारे ४-११ । ::::+++:::::::: શબ્દોની અનેકાર્થતા :::::::::::::::::::::::0175, Page #207 -------------------------------------------------------------------------- ________________ :::::::::::::: શિ !. . સ્થાકુટમેરી : 1. ફ્રાય शक्तिपदार्थ समर्थनं ग्रन्थान्तरादवसैयम् । अतोऽन्यथेत्यादि उत्तरार्द्धः पूर्ववत् । प्रतिभाप्रमादस्तु तेषां सदसदेकान्ते वाच्यस्य प्रतिनियता र्थविषयत्वे च वाचकस्य उक्तयुक्त्या दोषसद्भावाद् व्यवहारानुपपत्तेः । तदयं समुदायार्थः । सामान्यविशेषात्मकस्य, भावाभावात्मकस्य च वस्तुनः सामान्यविशेषात्मको, भावाभावात्मकश्च ध्वनिर्वाचक इति । अन्यथा प्रकारान्तरैः पुनर्वाच्यवाचकभावव्यवस्थामातिष्ठमानानां वादिनां प्रतिभैव प्रमाद्यति, न तु तद्भणितयो Sai युक्तिस्पर्शमात्रमपि सहन्ते। સમાધાન:- ત્યાં સંકેત કામ કરે છે. જે દેશ-કાળમાં જે અર્થનું પ્રતિપાદન કરવામાં જે શબ્દની શક્તિને | સંકેત સહકારી બને છે, તે દેશ-કાળમાં તે અર્થનો તે શબ્દ બોધ કરાવે. તાત્પર્ય:- સંકેત માત્ર દેશ-કાળાદિને ણિ અપેક્ષીને શબ્દની શક્તિને અમુક અર્થમાં જનિયંત્રિત કરવામાં નિયામક બને છે, અર્થાત શબ્દના અમુક અર્થનો બોધ કરાવવામાં જ સહકારી બને છે. આ વાતની પુષ્ટિમાં સકળ દુર્જયપરવાદીઓને પરાજિત કરનારા પૂજયશ્રી | દેવસૂરિજી કહે છે –>" શબ્દ સ્વાભાવિક સામર્થ્ય અને સમય(સંકેત) દ્વારા અર્થમાં બોધમાં હેતું છે સ્વાભાવિકસામર્થ્ય શક્તિ. શબ્દની શક્તિનાવિષયમાં “ચાકુદરત્નાકર" વગેરે ગ્રંથો જોવા. “અતો અન્યથા” વગેરે ઉત્તરપદની વ્યાખ્યા પૂર્વવત કરવી.આમ વાચ્યને એકાંતે સત કે અસત માનવામાં તથા વાચકને પ્રતિનિયતાર્થવિષયક જ માનવામાં ઉક્તયુક્તિથી વ્યવહાર ઉપપન્ન થઈ શકતો નથી. તેથી આવી અસંગત છે લ્પનાઓ કરવી એ જ તેઓની = પરવાદીઓની પ્રતિભાનો પ્રમાદ છે. સામાન્યવિશેષાત્મક અને ભાવાભાવાત્મક વસ્તુનો સામાન્યવિશેષાત્મક અને ભાવાભાવાત્મક શબ્દ જ વાચક છે. આનાથી ભિન્ન પ્રકારે છે વાચ્ય-વાચકભાવને સ્વીકારનારા વાદીઓની પ્રતિભા સ્કૂલિત થાય છે. કેમકે તેઓનાં વચનો યુક્તિના સ્પર્શને . પણ સહી શકે તેમ નથી. પરવાદી સંમત વાચ્યવાચભાવો શંકા:- પરવાદીઓએ પ્રકારાન્તરથી વાવાચકભાવની જે કલ્પના કરી છે તે કઈ છે? સમાધાન :- વિજ્ઞાનવાદી બૌદ્ધો માત્ર “અપહ (ઈતરની વ્યાવૃત્તિ = પરસ્પર પરિહર)ને જ શબ્દથી વાચ્ય માને છે, જેમ કે નીલત્વધર્મ એ નીલભિન્નની વ્યાવૃત્તિરૂપ જ છે. કહ્યું જ છે કે, “વિધિવચનથી શબ્દ અને લિંગ દ્વારા માત્ર અપોહ જ કહેવાય છે, નહિ કે વસ્તુ બીજાઓ માત્ર જાતિ (સામાન્ય)ને જ શબ્દનો વિષય માને છે. કેમકે કોઈ એકસ્થળે જણાયેલી જાતિ જ સર્વત્ર સંકેતનો વિષય બને છે. વિશેષ તો અનંત લેવાથી એક શબ્દદ્વારા એકસાથે પ્રતીત થઈ ન શકે. વળી વિશેષમાં સંકેત કર્યો હોય, તો તે સંકેતની સહાયથી એ શબ્દ તે એક જ વિશેષનો બોધ કરાવી શકે અન્યનો નહિ. તેથી એક શબ્દથી સંકેતદ્વારા એકસાથે ઐકાળિક, સર્વગત બોધ માત્ર સામાન્યન થઈ શકે. તેથી શબ્દનો વિષય સામાન્ય છે. વિધિવાદીઓ વિધિ જવાયાર્થ છે એમ | માને છે. વિધિ પ્રવૃત્તિજનક વ્યાપાર) કારણ કે અપ્રવૃત્તિને વાક્યર્થવિષયમાં પ્રવૃત્તિ કરાવવાનો વાક્યનો સ્વભાવ છે. આ વિધિ પણ તે-તે વાદીઓના મત અનુસાર અનેક પ્રકારે છે. જેમકે, એકમતે લૌકિક અને વૈદિક એમ બે ભેદ. અન્યમતે અપૂર્વવિધિ, નિયમવિધિ અને સંખ્યાવિધિ એમ ત્રણ ભેદ, તેમાં અપૂર્વવિધિ-ઉત્પતિ, વિનિયોગ, પ્રયોગ છે અને અધિકાર એમ ચાર પ્રકારે છે ઈત્યાદિ)કોઇક મત પ્રવર્તક લેવાથી વાક્યરૂપ શબ્દ જ વિધિ છે. (જેમકે સ્વર્ગની છે ઇચ્છાવાળાએ અગ્નિક્ષેત્ર યજ્ઞ કરવો) એ વાકયરૂ૫ શબ્દનો વ્યાપાર કે જેનું “ભાવના બીજું નામ છે. તેથી ફી જ વિધિ છે. પુરુષની અર્થમાં પ્રવૃત્તિજનક શબ્દનો વ્યાપાર ભાવના છે. ભાવનાના બે ભેદ (૧)શબ્દભાવના ૨. થાકૂલ તીર ૨-૧ ત્યાઃ | ::::::::::::: : કાવ્ય-૧૪ ::::: : ==== 38076 = Page #208 -------------------------------------------------------------------------- ________________ TREARRRRRIA A ............ HariBRARTHA मरम्म्म्म्म्म्म्म ચાકુઠજરી कानि तानि वाच्यवाचकभावप्रकारान्तराणि परवादिनामिति चेत् ? एते ब्रूमः. अपोह एव शब्दार्थ इत्येके । “अपोहा शब्दलिङ्गाभ्यां न वस्तुविधिनोच्यते' इति वचनात् । अपरे सामान्यमात्रमेव शब्दानां गोचरः। तस्य क्वचित् प्रतिपन्नस्य, एकरूपतया सर्वत्र संकेतविषयतोपपत्ते ।न पनर्विशेषाः । तेषामानन्त्यतः कात्स्न्र्येनोपलब्धमशक्यतया तद्विषयतानपपत्तेः। विधिवादिनस्तु विधिरेवं वाक्यार्थः, अप्रवृत्तप्रवर्तनस्वभावत्वात् तस्येत्याचक्षते । विधिरपितत्तद्वादिविप्रतिपत्त्यानेकप्रकारः तथाहि । वाक्यस्पः शब्द एव प्रवर्तकत्वाद् विधिरित्येके। तद्व्यापारो भावनापरपर्यायो विधिरित्यन्ये । नियोग इत्यपरे। प्रैषादय इत्येके । तिरस्कृततदुपाधिप्रवर्तनामात्रमित्यन्ये । एवं फलतदभिलाषकर्मादयोऽपि वाच्याः । एतेषां निराकरणं | सपूर्वोत्तरपक्षं न्यायकुमुदचन्द्रादवसेयम् ॥ इति काव्यार्थः ॥१४॥ (૨)અર્થભાવના. વૈદિક વાકયે અપૌરુષેય ઈ જેત ઈત્યાદિ સ્થળે ક્રિયાપદનાં અર્થ બોધ કરાવવો એ શબ્દનો વ્યાપાર છે. આ વ્યાપારરૂપ ભાવના શબ્દમાં વૃત્તિ છે. તે શબ્દભાવના કહેવાય. તે શબ્દભાવનાથી ભાવિત પુરુષની યજ્ઞાદિમાં જે પ્રવૃત્તિ તે અર્થભાવના છે. અનીશ્વરવાદી ભમીમાંસકનો આ મત છે.) કોઈક છું નિયોગને વિધિ માને છે જેના દ્વારા યજ્ઞાદિમાં નિયુક્ત થવાય, તે નિયોગ. આના અગ્યારભેદ છે. પ્રભાકરનો આ મત છે.) કોઈક પૈષ તિરસ્કારપૂર્વક પ્રેરણા વગેરેને વિધિ માને છે. તો કોઇક “ભાવનાદિ સર્વઉપાધિથી રહિત એવી માત્ર પ્રવર્તના જ વિધિરૂપ છે એમ માને છે. કેટલાક વિધિનાં કુળનો અભિલાષ ફળાભિમુખ કર્મક્રિયા વગેરે શબ્દનાં વિષયો છે એમ માને છે. આ સર્વેના પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષસહિત નિરાકરણનો लो५ न्याययं यमाथी २यो. ॥१४॥ १. अतद्व्यावृत्तिः । यथा विज्ञानवादिबौद्धमते नीलत्वादिधर्मोऽनीलव्यावृत्तिरूपः । २. दिङ्नागः । ३. विधिप्रेरणाप्रवर्तनादिशब्दाभिधेयः प्रवृत्त्यनुकूलव्यापारः। ४. सामान्यतोऽयं विधिर्द्विविधः लौकिकः वैदिकश्च । प्रकारान्तरेण विधिः त्रिविधः अपूर्वविधिः नियमविधिः संख्याविधिश्च । ५. यद्वाक्यं विधायकं चोदकं स विधिः यथा अग्निहोत्रं जुहुयात्स्वर्गकामः । ६. भवितुर्भवनानुकूलो भावयितुर्व्यापारविशेषः । यथा यजेतेत्यादौ लिङ्गाद्याख्यातार्थो भावना । भाट्टमते शाब्दीभावना आर्थीभावना चेति द्विविधा भावना । 'यजेत स्वर्गकामः' इत्यादिवैदिकवाक्ये पुरुषाभावात् शब्दनिष्ठत्वाद् : शब्दभावना इत्युच्यते । अर्थभावना तु प्रवृत्त्यादिव्यापास्पा । ७. नियुक्तोऽहमनेनाग्निष्टोमादिवाक्येनेति निरवशेषो योगः। एकादशधा नियोगः विद्यानन्दिकृतअष्टसहसयां व्याख्यातः । ८. न्यक्कारपूर्विका प्रेरणा प्रैषः । PRA ९. भट्टाकलङ्कदेवकृतलघीयस्त्रयग्रन्थटीकात्मकः प्रभाचन्द्रेण प्रणीतः । मा अय-१४ 177 Page #209 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ ::::::::::::::::::: :::::::::::: સ્થાપ્નાદમંજરી इदानीं सांख्याभिमतप्रकृतिपुरुषादितत्त्वानां विरोधावरूद्वत्वं ख्यापयन्, तद्बालिशताविलसितानामपरिमितत्वं ધતિ चिदर्थशून्या च जडा च बुद्धिः शब्दादितन्मात्रजमम्बरादि ।। न बन्धमोक्षौ पुरुषस्य चेति कियज्जडैन ग्रथितं विरोधि ॥ १५ ॥ चित् = चैतन्यशक्तिः, आत्मस्वरूपभूता । अर्थशून्या = विषयपरिच्छेदविरहिता । अर्थाध्यवसायस्य बुद्धिव्यापारत्वाद् इत्येका कल्पना। बुद्धिश्च महत्तत्त्वाख्या । जडा = अनवबोधस्वरूपा इति द्वितीया । अम्बरादि = व्योमप्रभृतिभूतपञ्चकं शब्दादितन्मात्रजम् – शब्दादीनि यानि पञ्चतन्मात्राणि सूक्ष्मसंज्ञानि, तेभ्यो जातमुत्पन्नं, शब्दादितन्मात्रजम् इति तृतीया । अत्र च शब्दो गम्यः। पुरुषस्य च प्रकृतिविकृत्यनात्मकस्यात्मनो न बन्धमोक्षौ, किन्तु प्रकृतेरेव । तथा च कापिलाः"तस्मान्न बध्यते नापि मुच्यते नापि संसरति कश्चित् । संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः ॥” तत्र बन्धः-प्राकृतिकादिः । मोक्षः- पञ्चविंशतितत्त्वज्ञानपूर्वकोऽपवर्गः इति चतुर्थी । इति शब्दस्य प्रकारार्थत्वाद् – एवंप्रकारमन्यदपि विरोधीति विरुद्धं, पूर्वापरविरोधादिदोषाघ्रातम्। जडैः मूर्खः, तत्त्वावबोधविधुरधीभिः कापिलैः। कियन्न ग्रथितं - कियद् न स्वशास्त्रेषूपनिबद्धम् । कियदित्यसूयागर्भम्। तत्प्ररूपितविरुद्धार्थानामानन्त्येनेयत्तानवधारणात । इति संक्षेपार्थः ॥ સાંખ્યમત ખંડન સામતે કલ્પલા પ્રકૃતિ-પુરુષાદિતત્વો વિરોધદોષથી ભરેલા છે તેમ દર્શાવતા તથા આ પ્રમાણે તેઓએ અપરિમિત બાલિશલ્પનાઓ કરી છે એમ દર્શાવતા કવિ કહે છે. કાવ્યાર્થ:- “ચિત અર્થશૂન્ય છે તથા બુદ્ધિ જડ છે. જ્યારે આકાશવગેરે પાંચ તત્વો શબ્દાદિપાંચ સૂક્ષ્મ તન્માત્રથી ઉત્પન્ન થયેલા છે. વળી પુરુષનો બન્ધ અને મોક્ષ નથી. ઈત્યાદિ જો (સાંખ્યમતવાળાઓ)થી કેટલાં વિરોધોષગ્રસ્ત પદાર્થો શાસ્ત્રમાં ગુંથાયા નથી? અર્થાત તેઓનાં અપરિમિત પદાર્થો વિરોધદોષગ્રસ્ત સાંખ્યમતની વિધી કલ્પનાઓ (૧)આત્માની સ્વરૂપભૂત ચિત(ચૈતન્ય શક્તિ વિષયનાં જ્ઞાનથી રહિત છે. કેમકે અર્થબોધ કરવાનું કાર્ય બુદ્ધિનું છે. (૨) બુદ્ધિ (મહત્તત્ત્વ)નું સ્વરૂપ જડ છે. અર્થાત બુદ્ધિ અર્થજ્ઞાનસ્વરૂપવાળી નથી. (૩)-તન્માત્ર’ | એ સૂક્ષ્મની સંજ્ઞા છે. આકાશ વગેરે પાંચ તત્વો શબ્દવગેરે પાંચ તન્માત્રમાંથી ઉત્પન્ન થયા છે. (૪)પ્રકૃતિ અને વિકૃતિથી ભિન્ન એવા પુરુષનો બંધ કે મોક્ષ નથી. પરંતુ પ્રકૃતિનો બંધ અને મોક્ષ છે.કપિલો =સાંખ્યોએ કહ્યું જ છે , તેથી કોઈ પણ (પુરુષ)બંધાતો નથી કે મુક્ત થતો નથી, કે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. જુદા-જુદા, : આશ્રયવાળી પ્રકૃતિ સંસારમાં પરિભ્રમણ કરે છે. બંધાય છે અને મુક્ત થાય છે. અહીં બંધ પ્રાકૃતિકવગેરે છે સમજવા. મોક્ષ-પચ્ચીશતત્વનાજ્ઞાનપૂર્વકનોઅપવર્ગ. અહીં સાંખ્યદર્શનવાળાઓની આચારવિરોધીકલ્પના સાક્ષાત દર્શાવી છે. તિ' શબ્દથી અન્ય પણ એવી વિરોધી કલ્પનાઓનું સૂચન થાય છે. વિરોધી : પૂર્વાપરવિરોધદોષગ્રસ્ત તત્વ. “મિયત પદ અસૂયાગર્ભ છે. તસ્વાવબોધથી રહિત બુદ્ધિવાળા સાંખ્યોએ સ્વ १. ईश्वरकृष्णविरचितसांख्यकारिका ६२ ।। A:::::::::::::::::::::Bી કાવ્ય-૧૫ આ ::::::::::::::::::: * Page #210 -------------------------------------------------------------------------- ________________ : :: : સ્થાકુટમેજરી व्यासार्थस्त्वयम् । साङ्ख्यमते किल दुःखत्रयाभिहतस्य पुरुषस्य तदुपघातहेतुतत्त्वजिज्ञासा उत्पद्यते । आध्यात्मिकमाधिदैविकमाधिभौतिकं चेति दुःखत्रयम् । तत्राध्यात्मिकं द्विविधम् -- शारीरं मानसं च । शारीरं वातपित्तश्लेष्मणां वैषम्यनिमित्तम् । मानसं कामक्रोधलोभमोहेविषयादर्शननिबन्धनम् । सर्वं चैतदान्तरोपायसाध्यत्वादाध्यात्मिकं दुःखम् । बाह्योपायसाध्यं दुःखं द्वधा आधिभौतिकमाधिदैविकं चेति । तत्राधिभौतिकं मानुषपशुपक्षिमृगसरीसृपस्थावरनिमित्तम् । आधिदैविकं यक्षराक्षसग्रहाद्यावेशहेतुकम् । अनेन दुःखत्रयेण रजःपरिणामभेदेन बुद्धिवर्तिना चेतनाशक्तेः प्रतिकूलतया अभिसंबन्धो अभिघातः॥ શાસ્ત્રમાં પ્રરૂપેલા વિરોધીપદાર્થો અનન્સ લેવાથી તેમનું માપ નીકળી શકે તેમ નથી. એ હેતુથી અહીં અસૂયા દર્શાવી છે. આ સંક્ષેપાર્થ થયો. સાંખ્યમતે દુ:ખનું સ્વરૂપ સૌ પ્રથમ સાંખ્યમતનું સ્વરૂપદર્શન કરાવે છે. દુ:ખત્રિકથી પીડિત પુરુષને તે દુઃખના નાશમાં હેતુભૂત તત્વજિજ્ઞાસા ઊભી થાય છે. અહીં દુઃખત્રિક:- (૧)આધ્યાત્મિક, (ર)આધિદૈવિક અને (૩)આધિભૌતિક છે. એમાં શારીરિક અને માનસિક એમ બે ભેદે આધ્યાત્મિક દુ:ખ છે. શારીરિકદુઃખમાં વાયુ, પિત્ત અને કફની વિષમતા હેતુ છે. (૧)કામ, (૨)ક્રોધ, (૩)લોભ, (૪)મોહ (૫)ઈર્ષ્યા અને (૬)વિષયની અપ્રાપ્તિ. આ છથી માનસિકદુ:ખ ઉત્પન્ન થાય છે. આ બન્ને પ્રકારના દુ:ખમાં આંતરિકઉપાયો આંતરિક કારણો હેતુ છે. અથવા, આ બધા દુઃખો આંતરિકઉપાયોથી સાધ્ય છે. (=ઉપશાંત થાય છે. તેથી તેઓ આધ્યાત્મિકદુઃખ કહેવાય છે. આધિભૌતિક અને આધિદૈવિક આ બંને દુ:ખો બાહ્યસાધનથી ઉત્પન્ન થાય છે, અથવા બાહ્ય ઉપાયોથી સાધ્ય છે દૂર કરી શકાય છે. એમાં આધિભૌતિક દુ:ખની ઉત્પત્તિમાં મનુષ્ય, પશુ, પક્ષી, મગ (=વનનાં પ્રાણીઓસર્પ અને સ્થાવરવગેરે હેતુઓ છે. આધિદૈવિકદુ:ખમાં યક્ષ, રાક્ષસ, ગ્રહવગેરેનો આવેશ કારણ છે. બુદ્ધિમાં પ્રાદુર્ભત થતા આ ત્રણ દુઃખ રજસ પરિણામનાં ભેદો છે. અને બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલી ચેતનાશક્તિ સાથે પ્રતિકૂળ રૂપે સંબંધિત થાય છે. આ સંબંધ અભિઘાત કહેવાય છે. દુ:ખત્રિકનાં આ અભિઘાતથી વ્યાકુળ બનેલા પુરુષને તત્વજિજ્ઞાસા થાય છે. સાંખ્યમત કલ્પિત તો સાંખ્યમતે તત્વ પચ્ચીશ છે. તે આ પ્રમાણે- (૧)અવ્યક્ત (પ્રકૃતિ), (૨)મહત (બુદ્ધિ), (૩)અહંકાર, (૪ થી ૮)શબ્દ, સ્પર્શ રૂપ, રસ અને ગબ્ધ. (પાંચ તન્માત્ર) ૯ થી ૧૩)શોત્ર, સ્પર્શ, ચક્ષુ, રસના અને પ્રાણ (પાંચ બુદ્ધિઈન્દ્રિય) (૧૪ થી ૧૮) વાક્ (વચન) હાથ, પગ, પાયુ (ગુદા) અને ઉપસ્થ (લિંગ) (આ પાંચ શિ કર્મઈન્દ્રિય)(૧૯)મન. (૨૦ થી ૨૪)આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. (આ પાંચ મહાભૂત, અવ્યક્તને છે છોડીને બાકીના ત્રેવીશ વ્યક્ત છે. તથા પચ્ચીસમું તત્વચિત(ચૈતન્ય)સ્વરૂપ પુરુષ છે. ઈશ્વરક્ષણે કહ્યું છે સ્વયં અવિકારમય એવી પ્રકૃતિ સર્વતત્વોનું મૂળ છે. મહતવગેરે સાત (મહત, અહંકાર અને પાંચ તત્પાત્ર) જ તત્વો અવ્યક્તનાં વિકાર લેવાથી વિકૃતિ છે,અને સોળ તત્ત્વોનાં કારણ હોવાથી પ્રકૃતિ છે. જ્યારે સોળ તત્વો માત્ર વિકૃતિરૂપ છે, પણ કોઈ પણ તત્વની પ્રકૃતિરૂપ નથી. (અહીં પાંચ તત્પાત્ર અને ઇન્દ્રિયોની પ્રકૃતિ અહંકાર છે. ' છે અને તે જ અહંકાર બુદ્ધિની વિકૃતિ છે. પાંચ તન્માત્ર પાંચભૂતોની પ્રકૃતિ અને અહંકારની વિકૃતિ છે. બુદ્ધિમૂળ પ્રકૃતિની વિકૃતિ છું છે. પુરુષ પ્રકૃતિરૂપ પણ નથી અને વિકૃતિરૂપ પણ નથી.” છે સત્ત્વગુણ પ્રીતિઆત્મક અને લાઘવધર્માત્મક છે. રસગુણ અપ્રીતિસ્વરૂપ અને ઉપષ્ટત્મધર્માત્મક છે તથા સાંખ્યમત કલ્પિત તત્વો I E 179) Page #211 -------------------------------------------------------------------------- ________________ ચાહુકમંજરી 8 तत्त्वानि पञ्चविंशतिः। तद्यथा अव्यक्तम् एकम्। महदहङ्कारपञ्चतन्मात्रैकादशेन्द्रियपञ्चमहाभूतभेदात् त्रयोविंशतिविधं व्यक्तम् । पुरुषश्चिद्रूप इति । तथा च ईश्वरकृष्णः – “मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकश्च । विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ॥" प्रीत्यप्रीतिविषादात्मकानां लाघवोपष्टम्भगौरवधर्माणां परस्परोपकारिणां त्रयाणां गुणानां सत्त्वरजस्तमसां साम्यावस्था प्रकृतिः । प्रधानमव्यक्तमित्यनर्थान्तरम् । तच्च अनादिमध्यान्तमनवयवं साधारणमशब्दमस्पर्शमरूपमगन्धमव्ययम् । प्रधानाद् बुद्धिर्महदित्यपरपर्यायोत्पद्यते । योऽयमध्यवसायो गवादिषु 2 प्रतिपत्तिः- एवमेतद् नान्यथा, गौरेवायं नाव स्थाणुरेष नायं पुरुष इत्येषा बुद्धिः । तस्यास्त्वष्टौ रूपाणि । धर्मज्ञानवैराग्यैश्वर्यस्पाणि चत्वारि सात्त्विकानि । अधर्मादीनि तु तत्प्रतिपक्षभूतानि चत्वारि तामसानि ॥ તમસગુણવિષાદસ્વરૂપ અને ગૌરવધર્મમય છે. આ ત્રણે ગુણરૂપ છે. અને પરસ્પર ઉપકારી છે. આ ત્રણે ગુણોની છું જૂનાધિકતાથી રહિત જે સામ્યઅવસ્થા છે તે જ પ્રકૃતિ છે. પ્રધાન અને અવ્યક્ત એ તેનાં જ નામાત્તર છે. આ પ્રધાનતત્ત્વ આદિ, મધ્ય અને અંત વિનાનું અર્થાત કૂટનિત્ય છે. તથા નિરવયવ છે. (પરદર્શનમતે બધા નિત્યપદાર્થો નિરવયવ શ્રેય છે.)તથા સાધારણ છે. વળી તે શબ્દ, રૂપ, સ્પર્શ, ગંધ વિનાનું છે તથા અવ્યય છે. (અર્થાત સ્વસ્વરૂપમાંથી કયારેય પણ ચલિત થવાનું નથી. મૂળસાંખ્યકારો દરેક આત્મા પ્રતિ ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે. જ્યારે ઉત્તરકાલિન સાંખ્યકાશે સર્વઆત્મા પ્રતિ એકજનિત્યપ્રકૃતિને માને છે. પ્રકૃતિ અને પુરુષનાં સંયોગથી સૃષ્ટિનું સર્જન થાય છે. તેથી હવે સૃષ્ટિક્રમ દર્શાવાય છે. પ્રધાનમાંથી બુદ્ધિ-મહત્વનો પ્રાદુર્ભાવ થાય છે. આ ગાય જ છે, અસ્વ નથી “સ્થાણ (હઠં) જ છે. પુરુષ નથી ઈત્યાદિ જે નિશ્ચયાત્મકબોધ-પ્રત્યય અધ્યવસાય છે તે જ બુદ્ધિ છે. આ બુદ્ધિનાં આઠ રૂ૫ છે. એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આ ચાર સાત્વિકરૂપ છે. જયારે અધર્મ, અજ્ઞાન, વિષયાભિલાષ અને અનૈશ્વર્યઆ ચાર તામસિકરૂપ છે. (મતિ-પ્રજ્ઞા-સંવિત્તિ, ખ્યાતિ, વિત્તિ, સ્મૃતિ આસુરી વગેરે બુદ્ધિનાં નામાનરો છે.) અહંકારાદિની ઉત્પત્તિનિરૂપણ બુદ્ધિમાંથી અહંકાર પ્રગટ થાય છે. હું શબ્દ સાંભળું છું “સ્પર્શ કરું છું “રૂપનું દર્શન કરું છું ગંધને સૂંઘ છું “રસને ચાખું છું. “હે સ્વામી છું “ઇશ્વર છું” “આ મારાથી હણાયો છે “સત્વવાન હું આને હણીશ ઇત્યાદિપ્રત્યયાત્મક અભિમાન અહંકારનું સ્વરૂપ છે. વૈકૃત, અસ્મિતા વગેરે તેનાં પર્યાયવાચી નામો છે.)આ છે અહંકારથી શબ્દાદિ પાંચ અવિશેષરૂપતભાત્ર ઉત્પન્ન થાય છે. તન્માત્ર = સૂક્ષ્મ. શબ્દતન્માત્રથી માત્ર શબ્દનો જ ઉપલંભ થાય. શબ્દનાં ઉદાર, અનુદાન, સ્વરિત, કમ્પિત, વડજ વગેરે વિશેષ સ્વરૂપનો બોધ શબ્દવિશેષથી જ થાય છે. શબ્દતન્માત્રથી નહિ. આ જ પ્રમાણે સ્પર્શ, રૂપ, રસ, ગન્ધ, તન્માત્રોમાં પણ ઘટાવવું. અભિમાનનું આ એક કાર્ય થયું. અભિમાનમાંથી બીજી સૃષ્ટિ અગ્યાર ઇન્દ્રિયોની થાય છે. એમાં ચલ, શ્રવણ, ઘાણ, રસના અને ત્વક્ આ પાંચ બુદ્ધિઇન્દ્રિય છે. વાક, પાણિuથ, પગ, પાયુ અને ઉપસ્થ આ પાંચ કર્મઈન્દ્રિય છે. અને અગ્યારમી ઇન્દ્રિય મન છે. મહાભૂતવગેરેની ઉત્પત્તિ પાંચ મહાભૂતની ઉત્પત્તિ પાંચતત્પાત્રમાંથી થાય છે. તે આ પ્રમાણે શબ્દતન્માત્રથી આકાશ ઉત્પન્ન થાય છે દર છે. અને તેનો ગુણ શબ્દ છે. શબ્દ અને સ્પર્શ તન્માત્રથી વાયુ ઉત્પન્ન થાય છે. શબ્દ અને સ્પર્શ તેનાં ગુણ છે. ઈડર ફ શબ્દ, સ્પર્શ અને રૂપતભાત્રથી તેજસ ઉત્પન્ન થાય છે. શબ્દ, સ્પર્શ અને રૂપ તેનાં ગુણ છે. શબ્દાદિત્રણ અને ? રસ તન્માત્રથી જળ ઉત્પન્ન થાય છે. શબ્દાદિત્રણ અને રસ એના ગુણો છે. શબ્દાદિચાર અને ગબ્ધ ૨. સાંથomરિણા રૂ! કાવ્ય-૧૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ Y :::::: 1 Y ::::: સ્થાપ્નમંજરી बुद्धेः अहंकारः। स च अभिमानात्मकः । अहं शब्देऽहं स्पर्शेऽहं रूपेऽहं गन्धेऽहं रसेऽहं स्वामी, अहमीश्वरः, असौ मया हतः, ससत्त्वोऽहममुं हनिष्यामी' त्यादिप्रत्ययस्पः । तस्मात् पञ्चतन्मात्राणि शब्दतन्मात्रादीनि अविशेषरूपाणि सूक्ष्मपर्यायवाच्यानि। शब्दतन्मात्राद् हि शब्द एवोपलभ्यते, न पुनरुदात्तानुदात्तस्वरितकम्पितषड्जादिभेदाः । षड्जादयः शब्दविशेषादुपलभ्यन्ते । एवं स्पर्शरूपरसगन्धतन्मात्रेष्वपि योजनीयमिति । तत एव चाहङ्कारादेकादशेन्द्रियाणि च । तत्र चक्षुः, श्रोत्रं, घ्राणं, रसनं, त्वगिति पंच बुद्धीन्द्रियाणि । वाक्पाणिपादपायूपस्थाः | पञ्च कर्मेन्द्रियाणि । एकादशं मन इति ॥ पञ्चतन्मात्रेभ्यश्च पञ्चमहाभूतान्युत्पद्यन्ते । तद्यथा - शब्दतन्मात्रादाकाशं शब्दगुणम् । शब्दतन्मात्रसहितात् | स्पर्शतन्मात्राद् वायुः शब्दस्पर्शगुणः । शब्दस्पर्शतन्मात्रसहिताद् स्पतन्मात्रात् तेजः शब्दस्पर्शरूपगुणम् ।। शब्दस्पर्शस्पतन्मात्रसहिताद् रसतन्मात्रादापः शब्दस्पर्शरूपरसगुणाः । शब्दस्पर्शस्परसतन्मात्रसहिताद् गन्धतन्मात्रात् शब्दस्पर्शस्परसगन्धगुणा पृथिवी जायत इति ॥ पुरुषस्तु - "अमूर्तश्चेतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः। अकर्ता निर्गुणः सूक्ष्म आत्मा कापिलदर्शने ॥” इति । अन्धपगुवत् प्रकृतिपुरुषयोः संयोगः।. તન્માત્રથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. શબ્દાદિચાર અને ગબ્ધ તેનાં ગુણો છે. પુરુષ તો “અમૂર્ત (=અરૂપી)ચેતન ભોકતા, નિત્ય, સર્વગ (સર્વવ્યાપી નિષ્ક્રિય, અકર્તા નિર્ગુણ તથા સૂક્ષ્મ છે. એમ કપિલદર્શનમાં બતાવ્યું છે." આંધળા અને લંગડાનાં સંયોગ જેવો પુરુષ અને પ્રકૃતિનો સંયોગ છે. અહીં પ્રકૃતિ અંધ જેવી અને પુરુષ લંગડા જેવો સમજવા. * વિષયબોધની પ્રક્રિયા ચૈતન્યશક્તિ સ્વયં વિષયનો બોધ કરવા સમર્થ નથી. ઈન્દ્રિયો દ્વારા સુખ દુઃખ વગેરે બુદ્ધિમાં પ્રતિસંક્રાન્ત થાય છે. બુદ્ધિ પોતે ઉભયમુખ દર્પણ જેવી છે. અર્થાત્ બુદ્ધિ-જેમાં બન્ને બાજુ રહેલા પદાર્થનું પ્રતિબિંબ પડી શકે એવા-અરિસા જેવી છે. તેમાં એક બાજુથી સુખાદિનું પ્રતિબિંબ પડે છે અને બીજી બાજુથી ચૈતન્યશક્તિનું પ્રતિબિંબ પડે છે. તેથી જાણે ચિતશક્તિમાં સખદુઃખાદિનું પ્રતિબિંબ પડતું ન હોય! એવું ભાસે છે. અને તેથી હું સુખી છું દુ:ખી છું ઈત્યાદિ ઉપચાર થાય છે. કારણ કે આત્મા “બુદ્ધિથી પોતે અભિન્ન છે એવું અભિમાન મિથ્યાભાન)રાખે છે. પતંજલિએ કહ્યું છે કે, “આત્મા પોતે શુદ્ધ છેપરંતુ બુદ્ધિમાં ઉત્પન્ન થતાં પ્રત્યયોને જૂએ છે. અને તે વખતે પોતે તે બુદ્ધિથી ભિન્ન લેવા છતાં પોતાને બુદ્ધિઆત્મક કલ્પી લે છે ! તેથી આત્મા “મને સુખાદિનું જ્ઞાન થયું વગેરે માની લે છે. મુખ્યતયા તો વિષયપરિચ્છેદ બુદ્ધિનું જ કાર્ય છે. હું વાચસ્પતિએ કહ્યું જ છે કે, “લોકવ્યવહાર કરનાર બધા એમ વિચારીને કાર્ય કરે છે કે ચોક્કસ હું (આત્મા) અહીં અધિકારી છું અને આવા અભિમાનથી મારું આ કર્તવ્ય છે એવો અધ્યવસાય કરે છે, અને તેથી જ તે કાર્ય કરવા પ્રવૃત્ત થાય છે. આ વાત લોકસિદ્ધ છે. અહીં જે કર્તવ્ય તરીકેનો નિશ્ચય થયો તે ચૈતન્યના સાનિધ્યથી ચૈતન્યને પામેલી બુદ્ધિનો અધ્યવસાય છે અને તે બુદ્ધિનો અસાધારણ વ્યાપાર છે. ચિતશક્તિનાં સંનિધનથી, અચેતન એવી પણ બુદ્ધિચેતનાવાળી હોય તેમ ભાસે છે. આ વિષયમાં વાદમહાર્ણવગ્રંથ સાક્ષી છે. “બુદ્ધિરૂપી કે $ દર્પણમાં અર્થનું પ્રતિબિંબ પડે છે. અને તે સર્વ બીજા દર્પણતુલ્ય પુરુષમાં પ્રતિબિંબિત થાય છે, તેથી આત્માને હું છું સુખ ભોગવું છું” વગેરરૂપ ભોકતૃત્વનો ભાસ થાય છે. આ જ તેનું ભોકતૃત્વ છે. વાસ્તવમાં તો આત્મામાં કે કોઇ વિકારની આપત્તિ જ નથી." આસુરિએ કહ્યું છે કે જે પ્રમાણે સ્વચ્છ જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, એ પ્રમાણે ચૈતન્યથી ભિન્ન એવી બુદ્ધિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. અને તે પુરૂષનો ભોગ છે એમ કહેવાય છે १. षड्जऋषभगान्धरा मध्यमः पंचमस्तथा । धैवतो निषेधः सप्त तन्त्रीकण्ठोद्भवाः स्वराः । अभिधानचिन्तामणौ ६ । ३७ । E- વિષયબોધની પ્રક્રિયા.. જ Page #213 -------------------------------------------------------------------------- ________________ શાળામજી ___ चिच्छक्तिश्च विषयपरिच्छेदशून्या । यत इन्द्रियद्वारेण सुखदुःखादयो विषया बुद्धौ प्रतिसंक्रामन्ति । बुद्धिश्चोभयमुखदर्पणाकारा । ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते । ततः सुख्यहं दुःख्यहमित्युपचारः । आत्मा हि स्वं स बुद्धेरव्यतिरिक्तमभिमन्यते । आह च पतञ्जलिः- “शुद्धोऽपि पुरुषः प्रत्ययं बौद्धमनुपश्यति तमनुपश्यन् अतदात्मापि तदात्मक इव प्रतिभासते " इति । मुख्यतस्तु बुद्धेरेव विषयपरिच्छेदः। तथा च वाचस्पतिः – “सर्वो व्यवहर्ता आलोच्या नन्वहमत्राधिकृत इत्यभिमत्य कर्तव्यमेतन्मया इत्यध्यवस्यति । ततश्च प्रवर्तते इति लोकतः सिद्धम् । तत्र कर्तव्यमिति योऽयं निश्चयश्चितिसन्निधानापन्नचैतन्याया बुद्धेः सोऽध्यवसायो बुद्धेरसाधारण व्यापारः" इति । चिच्छक्तिसन्निधानाच्चाचेतनापि बुद्धिश्चेतनावतीवाभासते । वादमहार्णवोऽप्याह -- “बुद्धिदर्पणसंक्रान्तमर्थप्रतिबिम्बकं | द्वितीयदर्पणकल्पे पुंस्यध्यारोहति । तदेव भोक्तृत्वमस्य न त्वात्मनो विकारापत्तिः।" इति । तथा चासुरि:- "विविक्ते ।। | दृक्परिणतौ बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिबिम्बोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि ॥" विन्ध्यवासी त्वेवं | भोगमाचष्टे- “पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् । मनः करोति सान्निध्यादुपाधिः स्फटिकं यथा ।" न च वक्तव्यम् पुरुषश्चेदगुणोऽपरिणामी कथमस्य मोक्षः ? मुचेर्बन्धनविश्लेषार्थत्वात् सवासनाक्लेशकर्माशयानां । च बन्धसमाम्नातानां पुरुषेऽपरिणामिन्यसम्भवात् । अत एव नास्य प्रेत्यभावापरनामा संसारोऽस्ति, निष्क्रियत्वादिति । यतः प्रकृतिरेव नानापुरुषाश्रया सती बध्यते, संसरति, मुच्यते च, न पुरुष इति बन्धमोक्षसंसारः पुरुष उपचर्यन्ते । यथा जयपराजयौ भृत्यगतावपि स्वामिन्युपचर्येते, तत्फलस्य कोशलाभादेः स्वामिनि संबन्धात्, तथा | भोगापवर्गयोः प्रकृतिगतयोरपि विवेकाग्रहात् पुरुष संबन्ध इति ॥ છે. વાસ્તવમાં જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે તે જળનો વિકાર છે ચંદ્રનો નહિ. તેમ અહીં પણ આ પ્રતિબિંબ પડે છે ત્યાં બુદ્ધિનો વિકાર છે. પુરૂષનો નહિ) વિચ્છવાસી પુરૂષના ભોગનું સ્વરૂપ આ પ્રમાણે બતાવે છે. “પરૂષ તો અવિકારી જ છે. પરંતુ અચેતન મન પોતાનાં સાનિધ્યથી આત્માને સ્વતવ્ય વિકારી બનાવે છે. જેમકે જપાકુસુમવગેરે 1 ઉપાધિઓ પોતાનાં સાંનિધ્યથી નિર્મળ સ્ફટિકને તુલ્ય લાલ-પીળા રંગનું બનાવી દે છે બંધ-મોક્ષનું સ્વરૂપ શંકા:- પુરુષ જાનિર્ગુણ અને અપરિણામી (=અવિકારી)ોય, તો તેનો મોક્ષ કહેવો અસંગત છે. કેમકેં मुच्' धातुनो अर्थ छ धनमाथी छूटरो' वासन, वेश मने शिय ५५२१३५ छे. सानो અપરિણામી પુરુષમાં સંભવ જ નથી, કેમકે તેઓને પામીને પણ પુરુષમાં વિકાર ઉત્પન્ન થતો નથી. કેમકે પુરુષ પોતાનાં અનાદિકાલીન ફૂટસ્થ એક સ્વરૂપમાં જ રહે છે.) તેથી જ આત્માનો પરલોક સંસાર પણ નથી કેમ કે આત્માનિષ્ક્રિય છે. બન્ધ છે તો સંસાર છે. બન્ધ નથી તો સંસાર નથી અને તેમાંથી છૂટકારારૂપ મોક્ષ પણ નથી. સમાધાન - તમારી વાત સાચી છે. પુરુષનો વસ્તુત: બલ્પ, સંસાર કે મોક્ષ નથી એમ અમે માનીએ छीये. શંકા:- તો પછી પુરુષનો બન્ધ અને મોક્ષ કહેવાય છે તે તમારા મતે અનુ૫૫ન્ન થશે. સમાધાન:- જુદા-જુદા પુરુષરૂપ આશ્રમમાં રહેવાવાળી પ્રકૃતિનો જ બંધ, સંસાર અને મોક્ષ મુખ્યરૂપે Bછે. પુરુષમાં પ્રકૃતિનાં સંગથી પ્રકૃતિગત બન્ધાદિનો ઉપચાર કરીને તેનો બન્ધ મોક્ષ અને સંસાર કહેવાય છે. Eછે જેમ કે યુદ્ધમાં સેવકનો જયકે પરાજય થાય તો તે સ્વામીનો જય કે પરાજય કહેવાય છે, કેમકે ભંડારનો લાભવગેરે १. व्यासभाष्ये । २. सांख्यतत्त्वकौमुद्यां । ३. सांख्यग्रन्थविशेषः । जैनाचार्यः अभयदेवसूरिरपि वादमहार्णवनामग्रन्थं कृतवान् ४. अयं सांख्याचार्य ईश्वरकृष्णगुरुपरम्परायामुपलभ्यते । કાવ્ય-૧૫ THA MA 182 Page #214 -------------------------------------------------------------------------- ________________ EP ::::::::: ચાલ મંજરી तदेतदखिलमालजालम् । चिच्छक्तिश्च विषयपरिच्छेदशून्या चेति परस्परविरुद्धं वचः । 'चिती संज्ञाने'। चेतनं चित्यते वानयेति चित् । सा चेत् स्वपरपरिच्छेदात्मिका नेष्यते, तदा चिच्छक्तिरेव सा न स्यात्, घटवत् । न चामूर्तायाश्चिच्छक्तेर्बुद्धौ प्रतिबिम्बोदयो युक्तः । तस्य मूर्तधर्मत्वात् । न च तथा परिणाममन्तरेण प्रतिसंक्रमोऽपि युक्तः। कथञ्चित् सक्रियात्मकताव्यतिरेकेण प्रकृत्युपधानेऽप्यन्यथात्वानुपपत्तेः, अप्रच्युतप्राचीनरूपस्य च सुखदुःखादिस भोगव्यपदेशानहत्वात् । तत्प्रच्यवे च प्राक्तनस्पत्यागेनोत्तररूपाध्यासिततया सक्रियत्वापत्तिः । स्फटिकादावपि तथापरिणामेनैव प्रतिबिम्बोदयसमर्थनात, अन्यथा कथमन्धोपलादौन प्रतिबिम्बः। तथापरिणामाभ्यपगमे च बलादायातं | चिच्छक्तेः कर्तृत्वं साक्षाभोक्तृत्वं च ॥ સ્વામીને પ્રાપ્ત થાય છે. તેમ અહીં પણ અવિવેકથી (પુરુષ-પ્રકૃતિના વિવેક વિભાગનો ગ્રહ=બોધન થવાથી) પ્રકૃતિવિષયક ભોગ, સંસાર અને અપવર્ગનો સંબંધ પુરુષમાં કરવામાં આવે છે. આમ પુરુષનો જે બન્ધ-મોક્ષ કહેવાય છે તે ઉપચાર છે. વાસ્તવમાં પુરુષનો બંધ કેમોક્ષનથી. આ પ્રમાણે સાંખ્યદર્શનનું સ્વરૂપ અને તે દર્શનની માન્યતા દર્શાવી. * ચિતશક્તિની વિષય અપરિચ્છેદક્તા અસંગત પરંતુ આ સર્વસ્વરૂપ અને માન્યતા વ્યર્થ માયાજાલ છે. તે આ પ્રમાણે- (૧)ચૈતન્યશક્તિ, વિષયનાં બોધથી, રહિત શેય, આ વાત પરસ્પરવિરુદ્ધ છે. “ચિતી ધાતુ-જાણવું અર્થમાં છે. જાણવું = ચિત અથવા જેનાં દ્વારા બોધ પમાય ચિત. હવે જો ઘડાની જેમ આ શક્તિ સ્વ–પરનાં બોધરૂપ ન હોય, તો તે ચિતશક્તિ જન કહેવાય. અર્થાત ચિતશક્તિ એટલે જ્ઞાનશક્તિ. અને જ્ઞાન સ્વ-પરપ્રકાશક છે, તે વાત પૂર્વે સિદ્ધ કરી ગયા છીએ. તેથી જ સ્વ-પરનાં જ્ઞાનરૂપ ન હોય તેને જ્ઞાનસ્વરૂપ=ચિતશક્તિ શી રીતે કહી શકાય? ઘડો પોતે સ્વપરનો પ્રકાશક નથી, તો તેને ચિશક્તિ કહી શકાતો નથી. કારણ કે ચિશક્તિ એ (જ્ઞાનક્રિયારૂપ અર્થ અભિધેયના યોગના કારણે)યૌગિક નામ છે, રૂઢનામ નથી. • બુદ્ધિમાં પ્રતિબિંબોદય અસિદ્ધ (૨)વળી તમે જે દર્શાવ્યું કે ચિતશક્તિનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તે પણ અસંગત છે. કેમકે ચિતશક્તિ પુરુષનું સ્વરૂપ છે અને અમૂર્ત છે. અમૂર્ત (અરૂપી પદાર્થનો રૂપીપદાર્થમાં પ્રતિબિંબોદય અસંભવિત છે, કેમકે પ્રતિબિંબ' એ મૂર્તિપદાર્થનો ગુણ છે. વળી જો આત્મા પોતે તેવા પરિણામને પામે નહિ તો બુદ્ધિમાં અંદાજ થયેલા અર્થોનો દ્વિતીયદર્પણકલ્પ આત્મામાં પ્રતિસંક્રમ થઇ ન શકે. જો આત્મા કંઇક અંશે પણ તે પ્રતિબિંબ ઝીલવા સક્રિય ન બને, તો પ્રકૃતિનાં સનિધનથી પણ તેમાં આવા પ્રતિબિંબ પડી ન શકે. શંકા :- નિષ્ક્રિય આત્મામાં આ પ્રતિસંક્રમરૂપ ભોગ શા માટે અનુ૫૫ન્ન બને? સમાધાન :- આત્માનિષ્ક્રિય રહે એનો અર્થ એ થયો કે, આત્મા પોતાના પૂર્વનાં ભોગરહિતના સ્વરૂપનો, ત્યાગ કરવા તૈયાર નથી. અને જો એ અવસ્થાનો એ ત્યાગ ન કરે તો તેનાં સુખદુ:ખાદિ ભોગનો જે વ્યપદેશ કરાય છે તે થઈ ન શકે. શંકા:- અહીં જે વ્યપદેશ છે એ માત્ર બુદ્ધિનાં પ્રતિક્રમના કારણે ઉપચારથી છે. પ્રાચીન સ્વરૂપનાં ત્યાગ વિના પણ ને : છે: ઉપચાર ઉપપન્ન છે. : સમાધાન :- ઉપચાર પણ ત્યાં ઉ૫૫ન્ન થાય, જ્યાં વિદ્ધધર્મનો અધ્યાસ ન હોય કયારેય કાયરપુરુષમાં સિંહનો ઉપચાર છે થતો નથી. અહીં તો આત્મા પ્રાચીન “અભોક્તત્વ' સ્વરૂપ વિરૂદ્ધધર્મથી અધ્યાસિત છે. તેથી અહીં તેવો ઉપચાર પણ અસંગત કરે છે. બમિાં પ્રતિબિંબોદય અસિલ :::::::::::::::::::::::::: છી ભા. * Page #215 -------------------------------------------------------------------------- ________________ :::::::: સ્થા[મંજરી अथ “अपरिणामिनी भोक्तृशक्तिरप्रतिसंक्रमा च परिणामिन्यर्थे प्रतिसंक्रान्ते च तवृत्तिमनुभवति" इति पतञ्जलिवचनादौपचारिक एवायं प्रतिसंक्रम इति चेत् ? तर्हि "उपचारस्तत्त्वचिन्तायामनुपयोगी” इति प्रेक्षावतामनुपादेय एवायम् । तथा च प्रतिप्राणिप्रतीतं सुखदुःखादिसंवेदनं निराश्रयमेव स्यात् । न चेदं बुद्धेरुपपन्नं, तस्या जडत्वेनाभ्युपगमात् । अतएव जडा च बुद्धिः इत्यपि विरुद्धम् । न हि जडस्वस्पायां बुद्धौ विषयाध्यवसायः साध्यमानः साधीयस्तां दधाति । ननूक्तमचेतनापि बुद्धिश्चिच्छक्तिसान्निध्याच्चेतनावतीवावभासत इति । सत्यमुक्तमयुक्तं । तूक्तम् । न हि चैतन्यवति पुरुषादौ प्रतिसंक्रान्ते दर्पणस्य चैतन्यापत्तिः। चैतन्याचैतन्ययोरपरावर्तिस्वभावत्वेन शक्रेणाप्यन्यथाकर्तुमशक्यत्वात् । किञ्च, अचेतनापि चेतनावतीव प्रतिभासत इति इवशब्देनारोपो ध्वन्यते । न चारोपोऽर्थक्रियासमर्थः । न खल्वतिकोपनत्वादिना समारोपिताग्नित्वो माणवकः कदाचिदपि मुख्याग्निसाध्यां | दाहपाकाद्यर्थक्रियां कर्तुमीश्वरः । इति चिच्छक्तेरेव विषयाध्यवसायो घटते न जडस्पाया बुद्धेरिति । अत एव धर्माद्यष्टरूपतापि तस्या वाङ्मात्रमेव, धर्मादीनामात्मधर्मत्वात् । अत एव चाहङ्कारोऽपि न बुद्धिजन्यो युज्यते, तस्याभिमानात्मकत्वेनात्मधर्मस्याचेतनादुत्पादायोगात् ॥ શંકા:- જો એમ હેય, તો આત્મા પોતાનાં પ્રાચીન અભીન્નત્વસ્વભાવનો ત્યાગ કરે છે એમ માનવાથી પૂર્વોક્તદોષનો નિકાલ થઈ જશે. સમાધાન:- પૂર્વસ્વભાવનો ત્યાગ અને ઉત્તરસ્વભાવનો સ્વીકાર પણ ક્રિયારૂપ છે. આત્મા અક્રિય હોય, તો તેનામાં આ ક્રિયાઓ પણ સંભવ નહિ, તેથી પૂર્વસ્વભાવનો ત્યાગ અને ઉત્તરસ્વભાવનું પ્રણ પણ આત્માને સક્રિય માનવાથી જ ઉપપન્ન થાય છે. આ વિષયમાં સ્ફટિકનું જે દષ્ટાન્ન છે તે પણ આ વાતનું જ સમર્થન કરે છે. કેમકે સ્ફટિકમાં પણ તેના પરિણામ દ્વારા જ પ્રતિબિંબનો ઉદય થઈ શકે. જો એમ ન ય તો પથ્થરમાં પણ શા માટે પ્રતિબિંબ ન પડે? તેથી સ્ફટિકનાં દેäતથી ચિતશક્તિમાં તેવો પરિણામ માનવામાં આવે તો બળાત્કારે પણ તેમાં કર્તુત્વ અને ભોક્તત્વ સ્વીકારવું જ જોઈએ. ઉપચાર તત્વવિચારણામાં અનુપયોગી પૂર્વપક્ષ:- ભોકતૃશકિતચિતશક્તિ અપરિણામી અને પ્રતિસંક્રમવિનાની છે. છતાં પરિણામી અર્થમાં = બુદ્ધિમાં પ્રતિસંક્રાન્ત થાય છે, ત્યારે બુદ્ધિના આકારને પરિણામને) પ્રાપ્ત કરે છે અને તેની વૃત્તિને અનુભવ છેઆવા પ્રકારનાં પતંજલિનાં વચનથી અહીં જે પ્રતિસંક્રમ બતાવ્યો છે, તે ઔપચારિક જ છે. સમાધાન - તત્વ(=વાસ્તવિકસ્વરૂપ)નાં વિચારમાં ઉપચાર અનુપયોગી છે, કેમકે તે તત્વનો નિર્દેશ કરવામાં તથા અર્થક્રિયામાં સમર્થ નથી,) તેથી બુદ્ધિમાન પુરુષો આ ઉપચારને ઉપાદેય ગણતા નથી. અત: તમારા મતનો સ્વીકાર કરવાથી દરેક જીવમાં પ્રત્યક્ષસિદ્ધ સુખદુ:ખઆદિ અનુભવ નિરાશ્રય થઈ જશે. શંકા:- સુખ-દુઃખાદિનાઆશ્રય તરીકે સક્રિય પરિણામી બુદ્ધિને સ્વીકારવાથી આ (નિરાશ્રયની)આપત્તિ ટળી જશે. સમાધાન :- બુદ્ધિને સુખાદિના આશ્રયરૂપે માની ન શકાય, કેમકે તે જડ છે. અને સુખવગેરે ચેતનનાં ગુણો છે એ સર્વસંમત છે. બુદ્ધિની જડતા વિરૂદ્ધદોષગ્રસ્ત તેથી જબુદ્ધિજડ છે એ વાત પણવિરુદ્ધદોષથી યુક્ત છે. બુદ્ધિ જો જડસ્વરૂપ હોય, તો “આબુદ્ધિમાંવિષયનો છું १. पातञ्जलयोगसूत्रोपरि व्यासभाष्ये ४ । २२ । 3 * *:::::::::::::::: કાવ્ય-૧૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ કોઈ : - - ક્યાકુખમંજરી , ૨ : રાહહહહહહહ अम्बरादीनां च शब्दादितन्मात्रजत्वं प्रतीतिपराहतत्वेनैव विहितोत्तरम् । अपि च, सर्ववादिभिस्तावदविगानेन । गगनस्य नित्यत्वमङ्गीक्रियते । अयं च शब्दतन्मात्रात् तस्याप्याविर्भावमुद्भावयन्नित्यैकान्तवादिनां च धुरि आसनं न्यासयन्नसंगतप्रलापीव प्रतिभाति । न च परिणामिकारणं स्वकार्यस्य गुणो भवितुमर्हतीति “शब्दगुणमाकाशम्" इत्यादि इस वाङ्मात्रम्। वागादीनां चेन्द्रियत्वमेव नयुज्यते, इतरासाध्यकार्यकारित्वाभावात्; परप्रतिपादनग्रहणविहरणमलोत्सर्गादिकार्याणामितरावयवैरपि साध्यत्वोपलब्धेः । तथापि तत्त्वकल्पने इन्द्रियसंख्या न व्यवतिष्ठते, अन्याङ्गोपाङ्गादीनामपीन्द्रियत्वप्रसङ्गात् । અધ્યવસાય પ્રગટે છે. એમ સિદ્ધ થઈ શકે નહિ. પૂર્વપક્ષ :- જડ પણ બુદ્ધિ ચિતશક્તિનાં સાનિધ્યથી ચેતનાયુક્ત જેવી ભાસે છે. એમ પૂર્વે નિર્દેશ ફિનું કર્યો જ છે. ઉત્તરપક્ષ:- પૂર્વેએ નિર્દેશ કર્યો છે તે વાત સાચી છે. પરંતુ તે નિર્દેશ અસંગત છે. ચૈતન્યવાન પુરુષ દર્પણમાં પ્રતિબિંબિત થાય એટલામાત્રથી કંઈ દર્પણ પણ ચૈતન્યયુક્ત થતું નથી. એમ દર્પણકલ્પબુદ્ધિમાં ચિતશક્તિનું પ્રતિબિંબ પડે એટલા માત્રથી કંઇ બુદ્ધિ ચેતનાયુક્ત જેવી લાગે નહિ. કેમકે ચૈતન્ય અને અચૈતન્ય કોઈ કાળે પરાવર્તન ન પામે એવા સ્વભાવ છે. તેથી ઈન્દ્ર પણ આવા સ્વભાવને ફેરવી શકે નહિ. તેથી અચૈતન્યસ્વભાવવાળી બુદ્ધિ ચિતશક્તિનાં સાંનિધ્યથી પણ ચેતનાયુક્ત થાય નહિ. વળી અહીં ચેતનાયુક્ત જેવી એ પ્રયોગ બુદ્ધિમાં ચેતનાનો આરોપ સૂચવે છે. અને આરોપ (=ઉપચાર)અર્થક્રિયા કરવા સમર્થ નથી. અતિક્રોધી માણવકમાં (=બાળકવિશેષમાં)અગ્નિપણાનો આરોપ કરવામાત્રથી કંઈ તે અગ્નિસાધ્ય દહન, પંચન વગેરે ક્રિયા કરી શકે નહીં. માટે બુદ્ધિ જો જડહોય, તોચિતશક્તિનાં સાનિધ્યથી પણ તેનામાં ચેતના પ્રગટેનહિ. અત: વિષયનો અધ્યવસાય જડ ગણાતી બુદ્ધિને સંભવે નહિ. કિન્ત ચિતશક્તિને જ સંભવી શકે. કારણ કે બોધ જ્ઞાન ચેતનનો ધર્મ છે, જડનો નહિ. તેથી જ “બુદ્ધિ ધર્માદિ આઠગુણમય છે.” એ કથન પણ માત્ર વચનવિલાસ છે કારણ કે, ધર્મવગેરે ગુણો આત્માનાં છે જડનાં નહિ ને અડનાં ય, તો ઘટવગેરેમાં પણ તે ગણો માનવાની આપત્તિ આવે. “અહંકાર બુદ્ધિજન્ય છે એ વચન પણ પૂર્વોક્ત ન્યાયથી ઘટી ન શકે. કારણ કે અહંકાર અભિમાનાત્મક છે. અને અભિમાન પણ જ્ઞાનરૂપ હોવાથી આત્મધર્મ છે. તેથી અચેતનમાંથી તેનો પ્રાદુર્ભાવ થઈ શકે નહિ. તન્માત્રમાંથી મહાભૂતોત્પત્તિ અસિદ્ધ આકાશવગેરે મહાભૂતો શબ્દાદિતન્માત્રમાંથી ઉત્પન્ન થયા છે. આ વચન પ્રત્યક્ષબાધિત છે. વળી આકાશ નિત્ય છે. એ વાત સર્વવાદીઓને વિરોધવિના સંમત છે. અને છતાં આ સાંખ્યદર્શનકારો શબ્દતન્માત્ર માંથી આકાશની ઉત્પત્તિ બતાવી નિત્ય એકાંતવાદીઓમાં અગ્રેસર બન્યા છે અને અસંબદ્ધપલાપી જેવા ભાસે છે. વળી પરિણામકારણ પોતાનાં કાર્યનો ગુણ બની ન શકે. તેથી શબ્દ જ આકાશનું પરિણામી કારણ હોય, તો તેને આકાશનાં ગુણ તરીકે વર્ણવી શકાય નહિ. તેથી “શબ્દગુણવાળું આકાશ છે. એવું વચન પણ વાહિયાત છે; (શંકા :-પરિણામી કારણ શા માટે કાર્યનો ગણ ન બની શકે? સમાધાન :- (૧)કારણ અવશ્ય કાર્યપૂર્વક્ષણભાવી હોય છે ? : જ્યારે કાર્યનાં ગુણો અવશ્ય કાર્યઉત્તરક્ષણભાવી હોય છે. એમ તેઓ માને છે. આમ કારણ અને ગુણ ભિન્નકાલીન સિદ્ધ થાય :3છે. અને બે ભિન્નકાલીન વસ્તુ એક ન થઈ શકે. વળી (૨) પરિણામકારણ હંમેશા દ્રવ્યરૂપ શેય છે, આ દ્રવ્ય ગુણરૂપ ક્યારેય થઈ શકે નહીં ઈત્યાદિ હેતુથી પરિણામી કારણ કાર્યનો ગુણ ન બને.) તન્માત્રમાંથી મહાભૂતોત્પત્તિ અસિદ્ધ Page #217 -------------------------------------------------------------------------- ________________ ::::::::::::::: સ્થાકુટમેરી : यच्चोक्तं 'नानाश्रयायाः प्रकृतेरेव बन्धमोक्षौ संसारश्च न पुरुषस्य' इति । तदप्यसारम् । अनादिभवपरम्परानुबद्धया इस प्रकृत्या सह यः पुरुषस्य विवेकाग्रहणलक्षणोऽविष्वग्भावः स एव चेन्न बन्धः, तदा को नामान्यो बन्धः स्यात् ? प्रकृति सर्वोत्पत्तिमतां निमित्तमिति च प्रतिपद्यमानेनायुष्मता संज्ञान्तरेण कर्मैव प्रतिपन्नं, तस्यैवंस्वरूपत्वादचेतनत्वाच्च ॥ यस्तु प्राकृतिकवैकारिकदाक्षिणभेदात् त्रिविधो बन्धः । तद्यथा- प्रकृतावात्मज्ञानाद् ये प्रकृतिमुपासते, तेषां प्राकृतिको बन्धः। ये विकारानेव भूतेन्द्रियाहङ्कारबुद्धीः पुरुषबुद्ध्योपासते तेषां वैकारिकः । इष्टापूर्ते दाक्षिणः । पुरुषतत्त्वानभिज्ञो हीष्टापूर्तकारी कामोपहतमना बध्यत इति । 'इष्टापूर्त मन्यमाना वरिष्ठं, नान्यच्छ्रेयो ये ऽभिनन्दन्ति मूढाः। नाकस्य पृष्ठे | ते सुकृतेन भूत्वा, इमं लोकं हीनतरं वा विशन्ति ॥” इति वचनात् । स त्रिविधोऽपि कल्पनामात्रं कथञ्चिद् | मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगेभ्योऽभिन्नस्वरूपत्वेन कर्मबन्धहेतुष्वेवान्तर्भावात् । बन्धसिद्धौ च सिद्धस्तस्यैव । निर्बाधः संसारः। बन्धमोक्षयोश्चैकाधिकरणत्वाद् य एव बद्धः स एव मुच्यत इति पुरुषस्यैव मोक्षः, आबालगोपालं तथैवप्रतीतेः॥ વાફવગેરે ઈન્દ્રિય તરીકે અસિદ્ધ તથા વાવિગેરેને ઇન્દ્રિયરૂપ માનવા સંગત નથી, કારણ કે, બીજા અંગ જે કાર્ય ન કરી શકે તેવા કાર્ય કરનાર, અંગ ઈન્દ્રિય કહેવાય. વાવિગેરે તેવા નથી. વાકનું કાર્ય બીજાને પ્રતિપાદન કરવાનું છે. આ કાર્ય હસ્તચેષ્ટા કે ભૂસંજ્ઞાદિદ્વારા પણ થઈ શકે છે. મુંગા વગેરે તેમ કરતાં દેખાય છે. હાથનું કાર્ય ગ્રહણ કરવાનું છે. હાથ કપાઈ ગયા 1ોય તેવી વ્યક્તિઓ પણ મુખવગેરે બીજા અવયવોથી તે કાર્ય કરતા દેખાય છે. એ જ રીતે પગ, પાયુવગેરેનાં વિહરણ, મળોત્સર્ગવગેરે કાર્યો અન્ય અવયવોથી પણ સાધ્ય છે. તેથી તેઓ શરીરનાં અંગમાત્ર છે, નહિ કે ઇન્દ્રિય. છતાં જો તેઓને ઈન્દ્રિય જગણશો, તો ઇન્દ્રિયની સંખ્યાનિશ્ચિત નહિ રહે. કારણ કે તો બીજા અંગોને પણ ઇન્દ્રિય કહેવા પડશે. પ્રકૃતિના બન્ય-મોક્ષ અઘટમાન તથા “ઘણાં આશ્રયવાળી પ્રકૃતિનો જ બન્ય, મોક્ષ અને સંસાર છે, પુરુષનો નથી. એમ જે દર્શાવ્યું છે ! તે પણ તુચ્છ છે. અનાદિકાળથી ક્ષીરનીરન્યાયથી વળગેલી પ્રકૃતિ સાથે પુરુષનો વિવેકાગ્રહ(વિવેક વિભાગનો અબોધ) રૂપ જે અપૃથભાવ છે તે જ પુરુષનો બંધ છે. આનાથી ભિન્ન બીજા વળી કયાં બંધની કલ્પના કરવી?, તથા પ્રકૃતિ બધી ઉત્પત્તિશાળી વસ્તુઓમાં નિમિત છે. એમ કહીને તમે સંજ્ઞાંતર દ્વારા કર્મનું જ પ્રતિપાદન કરો છો. કારણકે કર્મ અચેતન અને જડ છે તથા સંસારગતવસ્તુઓની ઉત્પત્યાદિ અવસ્થામાં અસાધારણકારણ છે એમ અમે માનીએ છીએ. ઇશ્વરાદિને જગતકર્તા અમે માનતા નથી. તાત્પર્ય - સાંખ્યદર્શને જેને પ્રકૃતિ માની છે તે સ્વમતે કર્મ છે. કર્મનો પુરુષ આત્મા સાથે અનાદિનો સંબંધ છે, તેથી તેનાથી પૂથપે આત્મા ઉપલબ્ધ થઈ શકતો નથી. આત્મા સાથે કર્મનો આ પ્રમાણે એકમેકભાવ જ બન્ધ છે એમ સ્વમતે ઈષ્ટ છે. તમે આ બન્ધ કર્મ પ્રકૃતિનો કહો છો અમે આત્માનો કીએ છીએ. જડ કર્મનો બલ્પ માનવા કરતાં ચેતન આત્માનો બન્ધ માનવો વધુ સંગત છે. કારણ કે આત્માને જ પૃથભાવરૂપ વિવેકનો ગ્રહ(જ્ઞાન)કે અગ્રહ(અજ્ઞાન)સંભવે છે. કેમકે જ્ઞાન એ ચેતનનો ગણ છે. વળી પ્રતિજનિત શુભાશુભપદાર્થોથી થતો સુખદુ:ખાદિધર્મોનો અનુભવ પણ પુરુષને જ છે. કેમકે તેઓ પણ આત્માનાં ::: ધર્મો છે. તથા બલ્પનત દુ:ખ અને મુક્તિજનિત સુખનો અનુભવ પણ આત્માને જ છે. પ્રકૃતિને સુખદુ:ખાદિ ન હોવાથી १. एतल्लक्षणं- ऋत्विग्भिमन्त्रसंस्कारैाह्मणानां समक्षतः। अन्तर्वेद्यां यद्दत्तमिष्टं तदभिधीयते ॥१॥ वापीकूपतडागानि देवतायतनानि च। इस अन्नप्रदानमेतत्तु पूर्त तत्त्वविदो विदुः ॥२॥ २. मुंडक उ0 १-२-१० । ३. मिथ्या विपरीतं दर्शनं दृष्टिः मिथ्यादर्शनम् अतत्त्वाभिनिवेशः सावधयोगेभ्यो निवृत्त्यभावः, अविरतिः। प्रकर्षेण माद्यत्यनेनेति प्रमादः । विषयक्रीडाभिष्वङ्गः । कषः संसारः, तस्यायः लाभः यैस्ते कषायाः। कायवाङ्-मनसां कर्म योगः। ક:::::::::::::::. 8:::::::::::::::::::::::::: કાવ્ય-૧૫ . દિશા 186) :::::::::::::::::::::::: Page #218 -------------------------------------------------------------------------- ________________ સ્થાપ્યુઠજરી प्रकृतिपुरुषविवेकदर्शनात् प्रवृत्तेरुपरतायां प्रकृतौ पुरुषस्य स्वरूपेणावस्थानं मोक्ष इति चेत् ? न। प्रवृत्तिस्वभावायाः प्रकृतेरौदासीन्यायोगात् । अथ पुरुषार्थनिबन्धना तस्याः प्रवृत्तिः। विवेकख्यातिश्च पुरुषार्थः । तस्यां जातायां निवर्तते, कृतकार्यत्वात् सा । “रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथात्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः।" इति वचनादिति चेत् ? नैवम् । तस्या अचेतनाया विमृश्यकारित्वाभावात् । यथेयं कृतेऽपि शब्दाद्युपलम्भे पुनस्तदर्थ है प्रवर्तते, तथा विवेकख्यातौ कृतायामपि पुनस्तदर्थं प्रवर्तिष्यते । प्रवृत्तिलक्षणस्य स्वभावस्यानपेतत्वात् । नर्तकीदृष्टान्तस्तु ॥ स्वेष्टविघातकारी । यथा हि नर्तकी नृत्यं पारिषदेभ्यो दर्शयित्वा निवृत्तापि पुनस्तत्कुतूहलात् प्रवर्तते, तथा प्रकृतिरपि पुरुषायात्मानं दर्शयित्वा निवृत्तापि पुनः कथं न प्रवर्ततामिति । तस्मात् कृत्स्नकर्मक्षये पुरुषस्यैव मोक्ष इति प्रतिपत्तव्यम्॥ તેનાં બન્ય, મોક્ષ કે સંસાર માનવાનો કોઈ અર્થ નથી. તેથી પુરુષનો જ બન્ધ અને તે બધજનિત સંસાર તથા મોક્ષ મુખ્યપે છે. તથા પ્રકૃતિનાં બન્યાદિ નથી, છતાં કહેવા હોય તો ઉપચારથી જ કહી શકાય. સાંખ્યસંમત વૈવિધ્યબંધ કલ્પનામાત્ર આ સાંખ્યદર્શનના મતે અન્ય ત્રણ પ્રકારે છે. અર્થાત ત્રણ હેતુઓથી બન્ધ થાય છે. (૧)પ્રાકૃતિક (૨)વૈકારિક અને (૩)દાક્ષિણ. એમાં (૧)પ્રકૃતિનાં આત્મજ્ઞાન એટલે કે પ્રકૃતિ એ જ આત્મા છે એવા ભ્રાન્ત(મિથ્યા) જ્ઞાનથી જેઓ પ્રકૃતિની જ ઉપાસના કરે છે તેઓને જે બંધ છે તે પ્રાકૃતિક બબ્ધ છે. (૨)જેઓ વિકારસ્વરૂપ પાંચમહાભૂત, ઈન્દ્રિય, અહંકાર અને બુદ્ધિને જ પુરુષની કલ્પનાથી પૂજે છે તેઓને જે બંધ થાય છે તે વિકારિકબંધ છે. (૩)જેઓયજ્ઞ, દાનાદિકર્મ કરે છે, તેઓને દાક્ષિણબંધ થાય.(વાવડી-કૂવા-નળાવ વગેરેની રચના તથા અન્નદાનશાળાદિ પૂર્તિ કહેવાય. યજ્ઞમાં હવનાદિ ઈષ્ટ કહેવાય) યથાર્થપુરુષતત્વને નહિ જાણવાવાળો બાલાવિષયાદિની ઇચ્છાવાળો થાય છે. આવી ઇચ્છાઓથી ભરેલા મનવાળો તે ઇચ્છાઓની પૂર્તિ અર્થે ઇષ્ટા-પૂર્તિ કરે છે અને બંધાય છે. કહ્યું જ છે કે જેઓ ઈષ્ટાપૂર્ત જ શ્રેષ્ઠ છે અને તે સિવાય અન્ય કંઈપણ શ્રેયસ્કર નથી ! એમ માને છે તેઓ ઈષ્ટપૂર્ત કરવારૂપ સુકૃતથી સ્વર્ગને તો પ્રાપ્ત કરે છે, પરંતુ તે પછી ફરીથી મનુષ્યલોકમાં કે તેનાથી પણ હીનતર લોકમાં જન્મ લે છે. " [ પણ આ બધો વિચાર કાલ્પનિક છે, કારણ કે આ ત્રણે ભિન્ન સ્વરૂપે કથંચિત સ્વમતે દર્શાવેલ કર્મબંધના હેતુઓમાં સમાવેશ પામે છે. કર્મબંધનાં હેતુઓ (૧)મિથ્યાદર્શન (અતત્વચિ)(૨)અવિરતિ ( સાવધેયોગમાંથી અનુપરમ)(૩)પ્રમાદ (વિષયરાગવગેરે)(૪)કષાય (ક્રોધાદિ સંસારનું મૂળ)(૫)યોગ (મન-વચન-કાયાનાં વ્યાપાર)આ પાંચ છે. (અહીં બલ્પ દ્વારા પુરુષનો બન્ધ સંગત છે. અન્યથા પુરયનાં મિશ્રાજ્ઞાનથી પ્રકૃતિનો બંધ કહેવામાં તો “પાડાના વાંકે પખાલીને ડામ' જેવું થશે, પ્રકૃતિ કે બુદ્ધિવગેરે તો જડ હેવાથી તેઓને મિથ્યાજ્ઞાન સંભવતું નથી.)આમ હું મુખ્યવૃત્તિથી પુરુષનો બંધ સિદ્ધ થાય છે, અને તે સિદ્ધ થવાથી પુરુષનો સંસાર સિદ્ધ થાય છે, કેમકે જેનો બંધ તેનો સંસાર. અને બંધ તથા મોક્ષ એક જ આશ્રયવાળા હેવાથી જે બદ્ધ છે તેની જ બંધનમુક્તિ થવાથી મોક્ષ પણ તેનો જ છે, એ આબાળગોપાળપ્રતીતિનો વિષય છે. પ્રકૃતિના પુરુષાર્થથી મોક્ષની અસિદ્ધિ પૂર્વપક:- પ્રકૃતિ અને પુરુષનાં વિવેકનું દર્શન થવાથી પ્રકૃતિ પ્રવૃત્તિથી વિરામ પામે છે. આમ પ્રકૃતિની દી પ્રવૃત્તિ અટકી જાય છે. અને ત્યારે પુરુષ પોતાનાં સ્વરૂપમાં અવસ્થિત થાય છે. આ જ મોક્ષ છે. ઉત્તરપt:- પ્રકૃતિ પ્રવૃત્તિસ્વભાવવાળી છે. તેથી આ વિવેકનાં દર્શન માત્રથી પ્રકૃતિ ઔદાસિન્યભાવને ૧. સાં@hifal ૫૧ / ::::::::::::: : 4% સાંખ્યસંમત વૈવિધ્યબંધ કલ્પનામાત્ર : :::::: Page #219 -------------------------------------------------------------------------- ________________ 8 if if" કે તે સ્થાકુટમેજી , 135 - # દડદડડદાદા ___ एवमन्यासामपि तत्कल्पनानां तमोमोहमहामोहतामिसान्धतामिसभेदात् पञ्चधाऽविद्यास्मितारागद्वेषाभिनिवेशरूपो । विपर्ययः । ब्राह्मप्राजापत्यसौम्यैन्द्रगान्धर्वयाक्षराक्षसपैशाचभेदादष्टविधो दैवः सर्गः । पशुमृगपक्षिसरीसृपस्थावरभेदात् । पञ्चविधस्तैर्यग्योनः । ब्राह्मणत्वाद्यवान्तरभेदाविवक्षया चैकविधो मानुषः । इति चतुर्दशधा भूतसर्गः । છે પ્રાપ્ત કરીને પ્રવૃત્તિ અટકાવી દે એ સંગત નથી. અર્થાત આ વિવેકદર્શન કંઈ તેની પ્રવૃત્તિમાં બાધક નથી. પૂર્વપક્ષ:- પ્રકૃતિ પુરુષાર્થક પ્રવૃત્તિ કરે છે. અને પુરુષાર્થ છે વિવેકખ્યાતિ.( પ્રકૃતિ-પુરુષમાં ભેદષ્ટિ) એટલે વિવેકખ્યાતિરૂપ પુરુષાર્થ સિદ્ધ થવાથી અને અન્ય કોઈ પ્રયોજન ન લેવાથી પ્રકૃતિ પ્રવૃત્તિ કરતી નથી. | કહ્યું છે જેમ રંગભૂમિ પર નૃત્ય બતાવીને નર્તકી નૃત્ય કરતી અટકી જાય છે. એમ પુરુષને પોતાનું સ્વરૂપ છે પ્રકાશીને પ્રકૃતિ નિવૃત્ત થાય છે. ” પુરુષાર્થ –પુરુષ આત્માનો અર્થકાર્ય-પ્રયોજન) ઉત્તરપક્ષ:- પ્રકૃતિ અચેતન છે. અચેતન કોઇપણ કાર્યવિચારીને કરી ન શકે. કેમકેવિચારવું એ ચેતનનો ધર્મ છે. (તેથી “વિવેકખ્યાતિરૂપ પુરુષાર્થ માટે હું પ્રવૃત્તિ કરું અને કાર્ય સિદ્ધ થાય ત્યારે વિરામ પામું.” આવો વિચાર પ્રકૃતિને સંભવી ન શકે. તેથી પ્રકૃતિ પુરુષાર્થના નિમિત્તે પ્રવૃત્તિ કરે છે અને તે પૂર્ણ થાય ત્યારે કૃતકૃત્ય થવાથી પ્રવૃત્તિ ન કરે.' એમ કહી ન શકાય) તથા જો પ્રકૃતિ વિમર્શ કરવામાં સમર્થ હોય, અને એકવાર સ્વકૃત્ય કરીને વિરામ પામતી હેય, તો શબ્દાદિવિષયોમાં પણ એકવાર પ્રવૃત્તિ કરશે અને પુરુષને એ શબ્દાદિનો અનુભવ કરાવી કૃતકૃત્ય થવાથી વિરામ પામશે. જે તમને દષ્ટ કે ઈષ્ટ નથી. પૂર્વપક્ષ :- પ્રકૃતિ પ્રવૃત્તિસ્વભાવવાળી ઇ ફરી ફરીથી શબ્દાદિવિષયમાં પ્રવૃત્તિ કરશે. ઉત્તરપલ :- તો પછી તે જ પ્રમાણે એક વખત વિવેકખ્યાતિ થયા પછી પણ ફરીથી તદર્થ એ પ્રવૃત્તિ કરે, તેમાં શો દોષ આપશો? કેમકે તે વખતે પણ તેનો પ્રવૃત્તિ સ્વભાવ તો હાજર જ છે. તેથી વિવેકખ્યાતિ થવાથી પ્રકૃતિ પ્રવૃત્તિને અટકાવે તે કથન અસંગત છે. વળી નર્તકીનું જે દષ્ટાંત દર્શાવ્યું તે પણ પોતાનાં પગે કુહાડી મારવા જેવું છે. કેમકે તે જ દષ્ટાંત તમારી ઈષ્ટની સિદ્ધિમાં વિઘાતક છે. જે પ્રમાણે નર્તકી પ્રેક્ષકોને નત્ય દેખાડીને વિરમે છે, છતાં પ્રેક્ષકોને ફરીથી તે નૃત્ય જોવાનું કુતુહલ થાય અને માગણી કરે તો ફરીથી નૃત્ય બતાડે છે. તેમ પ્રકૃતિ પણ પુરુષને પોતાનું સ્વરૂપ દેખાડીને અટકયા પછી ફરીથી પુરુષને તે જોવાનું કૌતુક જાગે, તો ફરીથી સ્વસ્વરૂપ દર્શાવવા શા માટે ન પ્રવર્તે ? માટે સઘળાય કર્મનાં ક્ષય થવાથી પુરુષનો જ મોક્ષ છે એમ જ સ્વીકર્તવ્ય છે. વાસ્તવમાં સાંખ્યદર્શનની આ ૫નાઓ “એકડા વિનાની છે. સર્વદા એકસ્વભાવી ફૂટસ્થનિત્ય પુરુષને કાહલ ઉત્પન્ન થાય અને વિવેકખ્યાતિ થાય ત્યારે તે કુતુહલ શાંત થાય, એ બાળક પણ ન માને તેવી વાત છે. તથા જડ પ્રકૃતિને જ્ઞાન થાય કે પુરુષને આવું કૌતુક જાગ્યું છે અને એ જ્ઞાનથી પ્રકૃતિ પ્રવૃત્તિ કરે, આ બધુ વિચારકનાં મગજમાં ન બેસી શકે તેવું છે. તથા “વિષયપરિચ્છેદ એ ચિતશક્તિનો ધર્મ ન બેય તો વિવેકખ્યાતિ વખતે પુરુષ શી રીતે પ્રકૃતિનાં સ્વરૂપનો પરિચ્છેદ કરી શકે? તથાવિષયનો પરિચ્છેદ કરનાર બુદ્ધિજડ, અને એ પરિચ્છેદથી સુખાદિનું સંવેદન કરનાર ચિતશક્તિ તેનાથી એકાંતે ભિન્ન @ય અને આ સંવેદન પણ તાત્વિક નહિ! ઈત્યાદિ આ બધી વાતો અર્થવાળી લાગતી નથી.) સાંખ્યદર્શનની અન્ય કલ્પનાઓ ઉપરોક્ત સિવાયની પણ સાંખ્યદર્શનની અન્ય ઘણી વિરુદ્ધ લ્પનાઓ છે, તે આ પ્રમાણે (ક) (૧) અવિરૂપતમ (પેટાભેદ ૮) (૨) અસ્મિતારૂપમોહ (૮ પેટભેદ) (૩) રાગરૂપમહામહ (પેટાભેદ ૧૦) (૪) કરૂપતામિસ (૧૮ ભેદ)અને (૫)અભિનિવેશરૂપ અંધતામિચ (૧૮ ભેદ)આ પાંચ (પેટાભેદ ૬૨)પ્રકારે વિપર્યય १. सांख्यतत्त्वकौमुदी कारिका ४७ । २. अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या । दृग्दर्शनशक्त्योरेकात्मतैवास्मिता। ३. सुखानुशयी रागः । दुःखानुशयो द्वेषः । स्वरसवाही विदुषोऽपि तथास्टोऽभिनिवेशः | पातंजलयोगसूत्रे २-५, ६, ८, ९, । ३. हस सांख्यकारिकागौड़पादभाष्ये सांख्यतत्वकौमुद्यां च कारिका ५३ । કાવ્ય-૧૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ ::::: છે . -- સ્થાકુઠજરી ... 08 से बाधिर्यकुण्ठतान्धत्वजडताऽजिघ्रतामूकताकौण्यपङ्गत्वक्लैब्योदावर्तमत्ततास्पैकादशेन्द्रियवधतुष्टिनवकविपर्ययसिद्ध्यष्ट कविपर्ययलक्षणसप्तदशबुद्धिवधभेदादष्टाविंशतिधाऽशक्तिः। प्रकृत्युपादानकालभोगाख्या अम्भःसलिलौघवृष्ट्यपरपर्यायसवाच्याश्चतस आध्यात्मिक्यः । शब्दादिविषयोपरतयश्चार्जनरक्षणक्षयभोगहिंसादोषदर्शनहेतुजन्मानः पञ्च बाह्यास्तुष्टयः । ताश्च पारसुपारपारापारानुत्तमाम्भउत्तमाम्भःशब्दव्यपदेश्याः । इति नवधा तुष्टिः । त्रयो दुःखविघाता इति मुख्यास्तिस्रः सिद्धयः प्रमोदमुदितमोदमानाख्याः । तथाध्ययनं, शब्द, ऊहः सुहृत्प्राप्तिर्दानमिति दुःखविघातोपायतया गौण्यः पञ्च तारसुतारतारताररम्यक्सदामुदिताख्याः । इत्येवमष्टधा सिद्धिः। धृतिश्रद्धासुखाविविदिषाविज्ञप्तिभेदात् पञ्च कर्मयोनयः इत्यादीनां संवरप्रतिसंवरादीनां च तत्त्वकौमुदीगौडपादभाष्यादिप्रसिद्धानां विरुद्धत्वमुद्भावनीयम् ॥ इति काव्यार्थः ॥१५॥ છે. (ખ) (૧) બ્રાહ્મ, પ્રાજાપત્ય, સૌમ્ય, ઐન્દ્ર, ગાંધર્વ, યાક્ષ, રાક્ષસ, પૈશાચ, એમ ૮ પ્રકારે દેવલોક છે. (૨) પશુ, મૃગ જંગલી પ્રાણી, પક્ષી, સરીસૃપ અને સ્થાવર આ પાંચતિર્યંચયોનિ છે. (૩) બ્રાહ્મણવગેરે પેટાભેદોની વિવક્ષા કરવામાં ન આવે તો મનુષ્ય એક પ્રકારે છે. એમ કુલ ૧૪ પ્રકારે ભૂતસર્ગ છે. (આ સર્ગમાં ઊર્ધ્વ, અધો, મધ્ય એમ પણ ત્રણ ભેદ છે, તેમાં આકાશથી માંડી સત્યલોક સુધી ઊર્ધ્વલોક છે અને તે સત્તપ્રધાન છે, પશુથી માંડી સ્થાવર જેમાં અચેતન ઘટાદિ પણ આવી જાય–વાચસ્પતિ મિશ્ન-) સુધીનો અધોલોક છે તે તમસપ્રધાન છે. અને બ્રહ્મથી માંડી વૃક્ષ સુધીનો મધ્યલોક રજસપ્રધાન છે. આ મધ્યલોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે.) (ગ) (૧) બાધિર્મ (= બહેરાશ) (૨)કુંઠતા(વચનમ્બલના)(૩)અંધાપન (ચ)(૪)જડતા (સ્પર્શ) (૫)ગંધનો અભાવ (પ્રાણ) (૬)ગૂંગાપણું (જીભ)(૭)લ્લાપણું (હાથ)(૮)લંગડાપણું (પગ)૯)નપુંસકતાં લિંગ)(૧૦)ગુદગ્રહ(પાયુ)તથા (૧૧)ઉન્મત્તતા (મન)આ અગ્યાર, અગ્યારઈન્દ્રિયોનાં વધરૂપ છે. તથા નવતુષ્ટિ અને આઠસિદ્ધિ, આ સત્તરનાં વિપર્યયરૂપ ૧૭ પ્રકારે બુદ્ધિનો વધ છે. આમ કુલ અઢાવીશપ્રકારની અશક્તિ છે. પ્રકૃતિ(અંભ), ઉપાદાન (સલિલ), કાળ (ઘ) અને ભોગ (વૃષ્ટિ)આ ચાર આધ્યાત્મિક તુષ્ટિઓ છે. તથા શબ્દાદિપાંચના ઉપાર્જન, રક્ષણ, ક્ષય, ભોગ અને હિંસામાં દોષના દર્શનરૂ૫ હેતુઓથી ક્રમશ: ઉત્પન્ન થતી શબ્દવગેરવિષયોથી વિરતિરૂ૫ (૧)પાર (૨)સુપાર (૩) પારાવાર (૪)અનુત્તમામંસ અને (૫)ઉત્તમાભસ નામક પાંચ બાહ્યતુષ્ટિ છે. કુલ નવ તુષ્ટિ છે. ત્રણ પ્રકારનાં દુ:ખોનાં વિધાનરૂપ ત્રણ મુખ્ય સિદ્ધિ છે. જે અનુક્રમે (૧)પ્રમોદ (૨)મુદિત અને (૩)મોદમાન નામવાળી છે. (૧)અધ્યયન (૨)શબ્દ (૩)તર્ક, (૪)સાચા મિત્રની પ્રાપ્તિ અને (૫)દાન. આ પાંચ, દુ:ખવિધાતનાં ઉપાયરૂપ ઈ ગૌણ સિદ્ધિ છે. આ પાંચના નામ અનુક્રમે (૧)તાર (૨)સતાર (૪)તારતાર (૪)૨મ્યકઅને (૫)સદામુદિત છે. આમ ૮ પ્રકારે સિદ્ધિ છે. ()ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા (જિજ્ઞાસા), તથા વિજ્ઞપ્તિ-જ્ઞાન આ પાંચ) કર્મયોનિ છે. તથા સંવર અને પ્રતિસંવર ઈત્યાદિ વિરુદ્ધ લ્પનાઓ સાંખ્યતત્ત્વકૌમુદી, ગૌડપાદભાષ્ય, વગેરે ગ્રંથોમાં કરેલી છે. તે કલ્પનાઓમાં રહેલી વિરૂદ્ધતાને સ્વયં વિચારી લેવી. આમ આ કાવ્યમાળાનું પંદરમું પુષ્પ અર્થથી ગુંથાયું. १. साङ्ख्यसूत्रम् ३-३८ । २. साङ्ख्यसूत्रम् ३-३९ । ३. सांख्यकारिकागौडपादभाष्ये सांख्यतत्त्वकौमुद्यां च कारिका ५३ । ૪. “સંવરપ્રતિસંઘ સારીના રૂતિ પાન્તરં. જાણ કરી શકાય છેસાંખ્યદર્શનની અન્ય કલ્પનાઓ 1િ89 :::: Page #221 -------------------------------------------------------------------------- ________________ * કિક કોણ ચાતુષ્ઠમંજરી ફરાર इदानीं ये प्रमाणादेकान्तेनाभिन्नं प्रमाणफलमाहुः ये च बाह्यार्थप्रतिक्षेपेण ज्ञानाद्वैतमेवास्तीति ब्रुवते । तन्मतस्य विचार्यमाणत्वे विशरास्तामाह - न तल्यकालः फलहेतभावो हतौ विलीने न फलस्य भावः । न संविदद्वैतपथेऽर्थसंविद् विलूनशीर्णं सुगतेन्द्रजालम् ॥१६॥ बौद्धाः किल प्रमाणात् तत्फलमेकान्तेनाभिन्नं मन्यन्ते । तथा च तत्सिद्धान्तः- “उभयत्र तदेव ज्ञान | प्रमाणफलमधिगमरूपत्वात् ।" "उभयत्रेति प्रत्यक्षेऽनुमाने च तदेव ज्ञानं प्रत्यक्षानुमानलक्षणं फलं कार्यम् । कुतः ? अधिगमरूपत्वादिति परिच्छेदस्यत्वात्। तथाहि । परिच्छेदस्यमेव ज्ञानमुत्पद्यते । न च परिच्छेदादृतेऽन्यद् ज्ञानफलम्, | भिन्नाधिकरणत्वात् । इति सर्वथा न प्रत्यक्षानुमानाभ्यां भिन्नं फलमस्तीति ।" વિજ્ઞાનવાદી બૌદ્ધમતનું ખંડન હવે જે બૌદ્ધ પ્રમાણથી પ્રમાણફળને એક અભિન્ન માને છે, તથા જે બૌદ્ધો જ્ઞાનથી ભિન્ન એવા બાહ્યઅર્થનો વિરોધ કરીને માત્ર જ્ઞાનઅદ્વૈતને જ સ્વીકાર કરે છે. તે બન્ને બૌદ્ધમત વિચાર કરતા ખંડિત થઈ જાય છે, તેમ બતાવતા કવિ કહે છે – કાવાર્થ:- સમાનકાળે ફળ કાર્ય અને હેતુ રહેતા નથી. તથા તેનો વિનાશ થયા પછી કાર્ય ઉત્પન થઈ શકતું નથી. તથા વિજ્ઞાનમાર્ગે (મો) બાટ્યવિષયનું સંવેદન થઈ શકે નહિ, તેથી બુદ્ધની આ ઇન્દ્રજાળ છિન્નભિન્ન થઈ જાય છે. પ્રમાણથી પ્રમાણફળ એકાંતે અભિન-બૌદ્ધ પૂર્વપક્ષ:- બૌદ્ધદર્શન પ્રમાણભૂતજ્ઞાનથી તેનાફળને કાજે અભિન્ન ગણે છે. હિંગનાગેચાયપ્રવેશમાં કહ્યું છે– “બને પ્રમાણ સ્થળે તે જ્ઞાને જ પ્રમાણનું ફળ છે. કેમકે ફળ પણ અધિગમ=બોધ જ્ઞાનરૂપ છે. " શ્રી હરિભદ્રસૂરિએ તે ગ્રન્થની ટીકામાં કહ્યું છે - “ઉભયત્ર=પ્રત્યક્ષ અને અનુમાનમાં (બોદ્ધદર્શન આ બે જ પ્રમાણ માને છે)ને જ ( જ્ઞાન જ) કે જે પ્રત્યક્ષ અથવા અનુમાનાત્મક છે–જ સ્વયં ફળ કાર્ય છે. કેમકે હૈં તે ફળ અધિગમવિષયપરિચ્છેદ = વિષયજ્ઞપ્તિરૂપ છે. કેમકે પરિચ્છેદરૂપ જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને પરિચ્છેદથી ભિન્ન બીજું કોઈ ફળ માની ન શકાય, કેમકે જે બીજું ફળ માનશો, તેની પ્રમાણરૂ૫હેતુથી ભિન્ન અધિકરણમાં જ વૃત્તિ હશે (હેતુ અને કાર્ય એકાધિકરણ ઈષ્ટ છે)તેથી જયાં પ્રમાણ હેય, ત્યાં જ તેનું કાર્ય જ ઈષ્ટ હોય, તો પ્રમાણનું પરિચ્છેદ સિવાય બીજુ કોઈ કાર્ય પ્રાપ્ત થશે નહિ તેથી પ્રત્યક્ષ અને અનુમાનરૂપ પ્રમાણજ્ઞાનથી તે પ્રમાણનું ફળ સર્વથા ભિન્ન નથી એમ સિદ્ધ થાય છે.” અભિનમાં હેતુકૂળભાવ અઘટમાન-જૈન ઉત્તરપક્ષ:- બૌદ્ધોની આ માન્યતા બરાબર નથી. એકાંતે અભિન્ન વસ્તુઓ એક સાથે જ ઉત્પન્ન થાય કરી છે, જેમકે ઘટથી અભિન ઘટતા પ્રમાણરૂપ કારણ અને પ્રમિતિરૂપ કાર્ય (ફળ)જો એકાંતે અભિન્ન માનશો, રીતો બન્નેની ઉત્પત્તિ સાથે જ માનવી પડશે. અને એક સાથે ઉત્પન્ન થનારી બે વસ્તુ વચ્ચે ગાયનાંડાબા-જમણા શિંગડાની જેમ કાર્યકારણભાવ ઘટી શકતો નથી. કેમકે કારણ અવશ્ય કાર્યના અવ્યવહિપૂર્વવર્તી હોય છે. અને : ૧. હિના વિરતન્યાયપ્રવેશે . ૭૨. હરિપદ્રસૂરિના સાયપ્રવેશવૃત્તિઃ પૃ. ૩૬ / કાવ્ય-૧૬. દિકરો 190) : ;.... Page #222 -------------------------------------------------------------------------- ________________ સ્યાઙ્ગઠમંજરી एतच्च न समीचीनम् । यतो यद्यस्मादेकान्तेनाभिन्नं तत्तेन सहैवोत्पद्यते, यथा घटेन घटत्वम् । तैश्च प्रमाणफलयोः कार्यकारणभावोऽभ्युपगम्यते । प्रमाणं कारणं, फलं कार्यमिति । स चैकान्ताभेदे न घटते । न हि युगपदुत्पद्यमानयोस्तयोः सव्येतरगोविषाणयोरिव कार्यकारणभावो युक्तः, नियतप्राक्कालभावित्वात् कारणस्य નિયતોત્ત જાતમાવિત્વાન્ઘ ાર્યસ્થ । તરેવાદ→ ન તુત્યાત: હેતુમાવ રૂતિ । પત્ન=ાર્ય:, હેતુઃ જારળË, तयोर्भावः = स्वरूपम्, कार्यकारणभावः । स तुल्यकालः = समानकालो न युज्यत इत्यर्थः ॥ अथ क्षणान्तरितत्वात् तयोः क्रमभावित्वं भविष्यतीत्याशङ्क्याह । 'हेतौ विलीने न फलस्य भाव' इति । हेतौ कारणे प्रमाणलक्षणे विलीने કાર્ય કારણનાં અવ્યવહિતઉત્તરવર્તી હોય છે. અર્થાત્ કાર્ય-કારણ વચ્ચે સમાનકાલીનતાભાવ નથી, પરંતુ પૂર્વોત્તરભાવ ઇષ્ટ છે. તેથી જો પ્રમાણ અને ફળ એકાંતે અભિન્ન હોવાથી સમાનકાલીન હોય, તો તે બન્ને વચ્ચે કાર્યકારણભાવ સંગત ન થાય. આ આશયથી જ કવિએ કહ્યું કે –“ન તુલ્યકાળ” ઇત્યાદિ. અર્થાત્ ફળ અને હેતુ સમાનકાળે ઉત્પત્તિશીલ ન હોય. હેતુનાં વિનાશમાં ફળની અસિદ્ધિ પૂર્વપક્ષ :– હેતુ અને ફળ ક્ષણાન્તરિત છે. એટલે કે પૂર્વક્ષણે હેતુ છે અને ઉત્તરક્ષણે ફળ છે. આમ બન્નેને ક્રમભાવી માનવાથી કોઇ દોષ રહેશે નહિ. કેમકે બે ક્રમભાવીપદાર્થો વચ્ચે હેતુફળભાવ સુ–ઉપપન્ન છે. ઉત્તરપક્ષ :– હેતુ નષ્ટ થયા પછી ફળની ઉત્પત્તિ સંભવી ન શકે. બૌદ્ધમતે સર્વ સત્ વસ્તુઓ ક્ષણવિનાશી છે. અર્થાત્ ઉત્પત્તિ પછીની ક્ષણે જ નિરન્વય નાશ પામે છે. આમ ઉત્તરક્ષણે પ્રમાણરૂપ હેતુનો નિરન્વય નાશ થયો હોવાથી પ્રમિતિરૂપ કાર્ય શી રીતે ઉત્પન્ન થઇ શકશે ? કેમકે કારણરૂપ મૂળનો જ અભાવ છે. ‘આ આનું ફળ છે” એવી આબાળગોપાળપ્રસિદ્ધ પ્રતીતિ હેતુ અને ફળ બન્ને વિધમાન હોય, તો જ ઘટી શકે, એકની પણ અવિધમાનતામાં એ પ્રતીતિ અસિદ્ધ છે. (જો સર્વથા અસત્વસ્તુ કાર્યકારણભાવનો બોધ કરાવી શકે, તો ખપુષ્પદ્ગારા પણ તે બોધ થવાનો અતિપ્રસંગ આવે. અથવા તો ધણી નષ્ટ વસ્તુઓનો પણ કાર્યકારણભાવમાં નિવેશ કરવાનો પ્રસંગ આવે, અથવા કારણનાં અભાવમાં પણ કાર્ય માનશો તો બીજ વિના વૃક્ષોત્પત્તિનો પ્રસંગ આવશે.)વળી ‘હેતુફળભાવ’ સંબંધરૂપ છે. અને સમ્બન્ધ પોતાનાં બે સંબંધીમાં રહે છે. તેથી ક્ષણક્ષયવાદની સિદ્ધિમાં તત્પર તમે સંબંધને સિદ્ધ કરવા સમર્થ નહિ બની શકો. કારણ કે, તમારા મતે હેતુકાળે ફળ નથી, અને ફળકાળે હેતુ નથી. એટલે કે સંબંધના બન્ને આશ્રય એકકાળે મળી શકે તેમ નથી, તેથી સંબંધની સિદ્ધિ ન થવાથી, આ હેતુ અને આ ફળ” એવી પ્રતિનિયત–ચોક્કસ પ્રતીતિ થઇ શકશે નહિ. કેમકે હેતુ કે ફળ બેમાંથી એકના પ્રતીતિકાળે અન્યનું ગ્રહણ ન હોવાથી આવા સંબંધનું ગ્રહણ થઇ શકે નહિ. કહ્યું છે કે –“દ્વિષ્ઠ (બેમાં વૃત્તિ)સંબંધનું સંવેદન એકરૂપ (એક સંબંધી)ના જ્ઞાનથી થઇ શકે નહિ. કેમકે બન્ને સંબંધીના સ્વરૂપનું ગ્રહણ થાય તો જ સંબંધનું સંવેદન થાય.” · પ્રમાણપ્રમિતિ વચ્ચે વ્યવસ્થાપકવ્યવસ્થાપ્યભાવ-ધર્મોત્તર “જ્ઞાનની અર્થ સાથે જે સદેશતા છે, તે જ પ્રમાણ છે. કેમકે આ સદેશતાનાં નિમિત્તથી અર્થપ્રતીતિ સિદ્ધ થાય છે." ન્યાયબિંદુનાં આ બે સૂત્રના અર્થ પર પ્રકાશ કરતા ધર્મોત્તર પોતાની ટીકામાં દર્શાવે છે કે – વિજ્ઞાન નીલાકાર જ છે. કેમકે તેનાથી નીલની (વસ્તુની )પ્રતીતિ થાય છે. વસ્તુત:ચક્ષુઆદિ જે ઇન્દ્રિયોથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેઓના કારણે કંઇ એ ઇન્દ્રિયજન્યજ્ઞાન નીલનું જ સંવેદનરૂપ છે, એમ નિશ્ચિત કરાતું નથી. કિન્તુ પ્રથમ અનુભવદ્વારા એ જ્ઞાન ‘નીલસશ છે” એવું જ્ઞાન થાય છે. અને તેનાથી એ જ્ઞાન નીલનું સંવેદન છે.’ એમ નિશ્ચિત કરાય છે—વ્યવસ્થાપિત કરાય છે. વળી અમે (બૌદ્ધ) પ્રમાણ જનક છે અને ફળ જન્ય છે એવા હેતુના વિનાશમાં ફળની અસિદ્ધિ 191 Page #223 -------------------------------------------------------------------------- ________________ રં ::::::::::: : ડિરેકટર --+ ચાઠમંજરી 1:- . . क्षणिकत्वादुत्पत्त्यनन्तरमेव निरन्वयं विनष्टे फलस्य प्रमाणकार्यस्य न भावः=सत्ता, निर्मूलत्वात् । विद्यमाने हि । फलहेतावस्येदं फलमिति प्रतीयते नान्यथा, अतिप्रसङ्गात् । किञ्च, हेतुफलभावः सम्बन्धः, स च द्विष्ठ एव स्यात्। KE ६ न चानयोः क्षणक्षयैकदीक्षितो भवान् सम्बन्धं क्षमते । ततः कथम् 'अयं हेतुरिदं फलम्' इति प्रतिनियता प्रतीतिः।। एकस्य ग्रहणेऽप्यन्यस्याग्रहणे तदसंभवात् । “द्विष्ठसंबन्धसंवित्ति:कम्पप्रवेदनात् । द्वयोः स्वस्पग्रहणे सति આ સંવન્યવેનમi" રૂતિ વાનાજૂ II જન્યજનકભાવને આગળ કરી સાધ્યસાધન સ્વીકારતા નથી, કે જેથી એકમાં જ પ્રમાણ અને ફળ માનવામાં વિરોધ આવે. પરંતુ અમે તો સાધ્યસાધનભાવ માત્ર વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવને આગળ કરીને જ સ્વીકારીએ છીએ. તેથી એક જ વસ્તુ કો'કરૂપે પ્રમાણરૂપ (=વ્યવસ્થાપક)અને બીજા કો'કરૂપે પ્રમાણફળરૂપ (=વ્યવસ્થાપ્ય)માનવામાં વિરોધ આવશે નહિ. વાસ્તવમાં તો તે જ્ઞાન અર્થકાર (=અર્થસદેશ) છે.અને તેની અર્થકારતા જ આવી વ્યવસ્થા કરવામાં હેતુ છે અર્થાત વ્યવસ્થાપક છે. અને નીલપ્રતીતિ વ્યવસ્થાપ્ય છે વગેરે. તાત્પર્ય:- બૌદ્ધમતે પ્રમાણ અને પ્રમાણફળમાં ભેદ નથી. તેથી અર્થપ્રતીતિરૂપ પ્રમિતિ અને પ્રત્યક્ષાદિપ્રમાણ બને અભિન્ન છે. “અર્થપ્રાપકજ્ઞાન પ્રમાણ છે. અહીં સંશયવિપર્યયથી રહિત એવા જ્ઞાનનો પ્રવૃત્તિનાં વિષય (બાહ્યાર્થ)નો બોધ કરાવવો. એ જ પ્રાપકવ્યાપાર છે. હવે જે અર્થથી ( બાહ્યાર્થ)જ્ઞાન ઉત્પન્ન થયું. તે અર્થ અવશ્ય વિદ્યમાન લેવા છતાં જ્ઞાનમાં ડી એવો પ્રાપક (પ્રતીતિક્રિયારૂ૫)વ્યાપાર થાય છે કે, જેનાથી અર્થ પ્રાપ્ત =જ્ઞાત)થાય છે. તેથી આ પ્રાપકવ્યાપાર (અર્થપ્રતીતિ)કિયા જ જ્ઞાનનું ફળ છે. એટલે કે પ્રવૃત્તિના વિષયનું પ્રદર્શન કરાવનાર જ્ઞાન પ્રમાણ છે. અને એ પ્રદર્શન =વિષયપ્રતીતિ = પ્રાપકવ્યાપાર જ પ્રમાણફળ છે. તેથી જે જ્ઞાન પ્રમાણ છે તે જ જ્ઞાન ફળરૂપ છે. તથા અર્થની પ્રતીતિ એ જ જ્ઞાનનું સ્વરૂપ છે. શંકા :- જો આ રીતે જ્ઞાન જ અર્થની પ્રતીતિરૂપ (=પ્રમિતિ)ોઈ પ્રમાણફળ છે. તે પ્રમાણ શું છે? ઉત્તર:- ફળરૂપ જ્ઞાન જેવિષયમાંથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાં તેજવિષયની જે સદેશતા છે તે પ્રમાણ છે. જેમકેનીલમાંથી ઉત્પન્ન થતું જ્ઞાન નીલ જેવું શ્રેય છે. અહીં જે સદેશતા છે તે જ પ્રમાણ છે. સદેશતા, સાપ, આકારવગેરેં પર્યાયવાચી શબ્ધ છે. શંકા :- આ સદૃશતા જ્ઞાનથી અભિન્ન લેવાથી જે જ્ઞાન પ્રમાણરૂપ છે તે જ્ઞાન જ ફળરૂ૫ છે એમ આવીને ઊભું રહ્યું. એક જ વસ્તુ પોતાનું સાધન અને સાધ્ય એમ બન્ને ન બની શકે. તેથી પ્રમાણને સાધન માનવું હોય તો તેને અર્થસારુરૂપ શી રીતે માની શકાય? સમાધાન :- જે સાધનથી અર્થપ્રતીતિષ્પ પ્રમાણફળ સિદ્ધ થાય, તે સાધન પ્રમાણ કહેવાય. જ્ઞાનની અર્થ સાથેની સદેશતાથી જ અર્થપ્રતીતિ સિદ્ધ થાય છે. તેથી આ સદેશતા જ પ્રમાણ છે તે યોગ્ય જ છે. તેથી પમાણ-હળવચ્ચે અભેદ ઇષ્ટ જ શંકા :- ઇન્દ્રિયોવગેરેથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તેઓ તો ઉત્પન્ન થયેલાં જ્ઞાનથી ભિન્ન છે તો પ્રમાણ અને ફળ વચ્ચે અભેદભાવ શી રીતે આવશે? સમાધાન :- અલબત્ત, જ્ઞાનની ઉત્પત્તિમાં ઇન્દ્રિયો સહાયક જરૂર છે. છતાં પણ, ઉત્પન્ન થયેલું તે જ્ઞાન નીલાદિનિશ્ચિત બાઘાર્થનાં જ સંવેદનરૂ૫ છે તેવો નિશ્ચય કરાવવામાં આ ઇન્દ્રિયો સાધન બનતી નથી. તેથી જડ ઇન્દ્રિયો પ્રમાણ તરીકે માન્ય નથી. પણ જયારે જ્ઞાન નીલાદિ નિશ્ચિત બાધાર્થ સદેશ છે તેવો અનુભવ થાય છે ત્યારે જ તે જ્ઞાન “નીલાદિ નિશ્ચિત બાઘાર્થના ૬૩ સંવેદનરૂપ છે તેવો નિર્ણય થાય છે. માટે આ સદેશતા જ પ્રમાણ૫ છે. અને તે પોતાના ફળભૂત અર્થપ્રતીતિરૂપ જ્ઞાનથી અભિન્ન છે ? જ છે તેથી પ્રમાણ અને પ્રમાણફળ વચ્ચેના અભેદભાવને કોઇ બાધ નથી. w છે ૬. ચિં તત્વાર્થરનો વાર્તિ, પૃ. ૪૨૨ મૃતા ૪.::::::::::::::: કાવ્ય-૧૬ | 192 Page #224 -------------------------------------------------------------------------- ________________ સ્થાકુટમંજરી यदपि धर्मोत्तरेण "अर्थसारूप्यमस्य प्रमाणम् । तद्वशादर्थप्रतीतिसिद्धेः" इति न्यायबिन्दुसूत्रं विवृण्वता भणितम्“नीलनिर्भासं हि विज्ञानं, यतस्तस्माद् नीलस्य प्रतीतिरवसीयते । येभ्यो हि चक्षुरादिभ्यो ज्ञानमुत्पद्यते, न तद्वशात् तज्ज्ञानं नीलस्य संवेदनं शक्यतेऽवस्थापयितुं नीलसदृशं त्वनुभूयमानं नीलस्य संवेदनमवस्थाप्यते । न चात्र | जन्यजनकभावनिबन्धनः साध्यसाधनभावः, येनैकस्मिन् वस्तुनि विरोधः स्यात् । अपि तु व्यवस्थाप्यव्यवस्थापकभावेन। सतत एकस्य वस्तुनः किञ्चिद्रूपं प्रमाणं, किञ्चित् प्रमाणफलं न विरुध्यते । व्यवस्थापनहेतुर्हि सारूप्यं तस्य ज्ञानस्य व्यवस्थाप्यं च नीलसंवेदनस्यम्' इत्यादि ॥ શંકા:- પ્રમાણ એ પ્રમાણફળ પ્રમિતિનો જનક જોઈ સાધન છે. અને પ્રમિતિ એ પ્રમાણથી જન્ય હોઈ સાધ્ય છે. આમ પ્રમાણ-પ્રમિતિ વચ્ચે જન્ય-જનકભાવ છે. અને જન્યજનકભાવ બે ભિન્ન વચ્ચે જ ઘટે. તેથી જે પ્રમાણ-પ્રમિતિ પરસ્પર અભિન્ન હોય, તો બન્ને વચ્ચે સાધ્ય સાધનભાવ શી રીતે સૂપપન્ન બને? સમાધાન :- અમે જન્યજનકભાવથી સાધ્યસાધનભાવ માનતા નથી. પરંતુ વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવથી સાધ્ય સાધનભાવ માનીએ છીએ. ચક્ષુવગેરે તેવી પ્રતીતિના જનક હોવા છતાં આ પ્રતીતિ નીલની છે, પીતની નથી' એવી વ્યવસ્થા કરવામાં અસમર્થ છે. તેથી પ્રમાણ બની ન શકે. જ્ઞાનમાં અર્થની સરૂપતાસદેશતા આવતી હોવાથી જ તે “આ નીલની પ્રતીતિ છે, પીતની નથી એવી વ્યવસ્થા કરી શકે છે. તેથી અહીં સાધ્યસાધનભાવમાં જન્ય-જનકભાવ હેત નથી, પરંતુ વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ જ હેતુ છે, અને એક જ વસ્તુનાં આ બે અંશ હવામાં વિરોધ નથી. તેથી જ્ઞાનનું સારૂપ્ય એ વ્યવસ્થાપક પ્રમાણ છે અને નીલરંવેદનાદિરૂપ અર્થપ્રતીતિ એ વ્યવસ્થાપ્ય સાધ્ય-પ્રમિતિ પ્રમાણફળ છે એમ સિદ્ધ થાય છે. વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ અસિદ્ધ-જૈન આ બધું પણ સારહીન છે. બૌદ્ધમતે સર્વપદાર્થો ક્ષણિક હેવાથી તેઓનો “ક્ષણ' તરીકે જ વ્યપદેશ થાય છે. આ દરેક ક્ષણો નિરંશ છે. અર્થાત બે કે વધુ અંશો વિનાના છે, કારણ કે દરેક ક્ષણો એક જ સ્વભાવી તરીકે માન્ય છે. તેથી જ્ઞાનક્ષણ પણ નિરંશ છે. આવા જ્ઞાનક્ષણમાં વ્યવસ્થાપ્ય–વ્યવસ્થાપકાત્મક બે સ્વભાવ ઘટી ન શકે. (એક જ અંશે સ્વરૂપે બે સ્વભાવ હોઈ શકે નહિ. જેટલા સ્વભાવ એટલા સ્વરૂપ (અંશ) ન માનવામાં તો સંકર-અતિપ્રસંગાદિ દોષો આવે. ઘટમાં ઘટવધર્મ જે અંશથી છે તે જ અંશથી પૃથ્વીત્વધર્મ નથી, પણ જૂદા અંશે છે તે પ્રસિદ્ધ છે. એમ અહીં પણ જે જ્ઞાનમાં ઉપરોક્ત બે સ્વભાવ = ધર્મ માનવા ય, તો બે જૂઘ અંશ ૫વા પડે. નિરંશજ્ઞાનક્ષણમાં તે સંભવી શકે નહિ, અન્યથા નિરંશક્ષણકલ્પના નષ્ટ થઇ જાય.) વળી વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ સંબંધરૂપ છે તેમ તમને પણ ઈષ્ટ છે. સંબંધ હંમેશા દ્વિષ્ઠ (-બે ધર્મમાં રહેનારો)હેવાથી એક જ જ્ઞાનક્ષણરૂપ નિરંશધર્મીમાં રહે શકે નહિ. અર્થકારતાથી પણ અભેદની અસિદ્ધિ શું તથા અર્થસારૂપ્ય અર્થકારતારૂપ છે.આ અર્થકારતા (અર્થના જેવા આકારપણું) નિશ્ચયરૂપ છે કે અનિશ્ચયરૂપ? જો નિશ્ચયરૂપ છે, તો તે જ વ્યવસ્થાપક છે. અર્થાત અર્થસારુણ્વરૂપ વ્યવસ્થાપક (પ્રમાણ) પોતે જ નિશ્ચયરૂપ (Gફળ વ્યવસ્થાપ્ય) પણ હોવાથી તેનાથી જ ઉભયકાર્ય (પ્રમાણ-ફળ)સરી જતું હોવાથી એક વ્યવસ્થાપક અને અન્ય વ્યવસ્થાપ્ય એમ ઉભય કલ્પનાની કોઈ આવશ્યકતા રહેતી નથી. હવે જો “અર્થકારતા નિશ્ચયરૂપ નથી' એમ કહેશો તો વ્યવસ્થાપક પોતે અનિશ્ચિત લેવાથી નીલાદિ સંવેદનનો શી રીતે નિશ્ચય કરી શકશે? અનિશ્ચિતપ્રમાણ નિશ્ચિતપ્રમિતિ સાધન બને એ વાત સંભવતી નથી. વળી આ અર્થકારતા શબ્દથી તમારું તાત્પર્ય શું છે? (૧)શું અર્થગ્રહણપરિણામ? કે પછી (૨)અર્થકારધારકપણે? જો પ્રથમ પક્ષ . ફરી દર્શાવ્યો, તો સિદ્ધસાધનદોષ છે; કારણ કે અર્થકારતા “જ્ઞાનનો અર્થને ગ્રહણ કરવાનો પરિણામ એવું :28. સાવિત્રી - ૨૦, ૨૧. ૨. સાવિત્રી - ૨૨ ઘ ઉdવૃત્તી | અર્થકારતાથી પણ અભેદની અસિદ્ધિ Page #225 -------------------------------------------------------------------------- ________________ ::::::::::: : સ્યાદ્વાદમેજરી ::: : ધરી तदप्यसारम् । एकस्य निरंशस्य ज्ञानक्षणस्य व्यवस्थाप्यव्यवस्थापकत्वलक्षणस्वभावद्वयायोगात्, व्यवस्थाप्यव्यवस्थापकभावस्यापि च संबन्धत्वेन द्विष्ठत्वादेकस्मिन्नसंभवात् । किञ्च, अर्थसारूप्यमाकारता तच्ची निश्चयरूपम्, अनिश्चयस्पं वा ? निश्चयस्पं चेत् ? तदेव व्यवस्थापकमस्तु, किमुभयकल्पनया ? अनिश्चितं चेत्? स्वयमव्यवस्थितं कथं नीलादिसंवेदनव्यवस्थापने समर्थम् ? अपि च केयमकारता ? किमर्थग्रहणपरिणामः ? आहोस्विदाकारधारित्वम् ? नाद्यः, सिद्धसाधनात् । द्वितीयस्तु ज्ञानस्य प्रमेयाकारानुकरणाज्जडत्वापत्त्यादिदोषाघ्रातः। ॥ तन्न प्रमाणादेकान्तेन फलस्याभेदः साधीयान् । सर्वथा तादात्म्ये हि प्रमाणफलयोर्न व्यवस्था, तद्भावविरोधात् । न हि साम्प्यमस्य प्रमाणमधिगतिः फलमिति सर्वथातादात्म्ये सिद्ध्यति अतिप्रसङ्गात् ॥ તાત્પર્ય તો અમને પણ માન્ય છે. કેમકે અર્થનો પરિચ્છેદ કરવો એજ જ્ઞાનનું સ્વરૂપ લેવાથી જ્ઞાનનો અર્થબોધકસ્વભાવ અમને સંમત જ છે. બીજો પક્ષ અનાદેય છે કેમકે પ્રમેય જડ છે. જ્ઞાન પણ જો તે પ્રમેયના આકાર = સ્વરૂપનો ધારક થાય, તો જ્ઞાન પણ જડ બની જાય, વગેરે ઘણા દોષોની આપત્તિ છે. તેથી પ્રમાણ અર્થકારતાથી જૂદા સ્વરૂપવાળું છે. તેથી પ્રમાણ અને ફળ એકાંતે અભિન્ન નથી તેમ સિદ્ધ થાય છે. સર્વથા અભેદ સર્વથા તાદાત્મકતકૂપપણું. સર્વથા તાદાત્મ એકરૂપતા માનવામાં પ્રમાણ–ફળની વ્યવસ્થા જ ન રહે, કેમકે તાદાત્મભાવ સાથે વિરોધ આવે. કેમ કે “જ્ઞાનનું સાપ્ય પ્રમાણ છે" અને બોધ એ ફળ છે આમ ભિન્ન સ્વરૂપો સર્વથાતાદામ્ય માનવામાં સિદ્ધ ન થાય. કેમ કે સર્વથાતાદાત્મ એટલે જ એકરૂપતા. જો બે ભિન્ન સ્વરૂપ વચ્ચે પણ સર્વથાતાદાત્મ માનો તો દાહકતા અને શામકતા વચ્ચે પણ સર્વથાતાદાત્મ માનવાનો અતિપ્રસંગ આવે. વ્યાવૃત્તિ દ્વારા પણ અભેદની અસિદ્ધિ પૂર્વપક્ષ :-પમાણમાં “અસારૂપ્યવ્યાવૃત્તિ સારૂપ્ય છે, અને “અનધિગતિથી વ્યાવૃત્તિ અધિગતિ છે. તાત્પર્ય : નીલજ્ઞાનમાં નીલઅર્થની સદેશતા નથી ઈત્યાદિરૂપ અસારૂપ્યની વ્યાવૃત્તિ જ પ્રમાણનું સારૂપ્ય છે. અર્થાત નીલજ્ઞાનમાંથી નીલઅર્થની અસદેશતા દૂર થવી તે સારૂપ્ય છે, અને તે જ વ્યવસ્થાપનમાં હેત જોઈ પ્રમાણ છે. તથા નીલનો આ બોધ નથી એવી અનધિગતિ હટવા દ્વારા નીલનો બોધ છે એવી વ્યવસ્થા કરાય છે. તેથી અનધિગતિની વ્યાવૃત્તિ જ અધિગતિ (કપ્રમિતિ પ્રમાણફળ)નું સ્વરૂપ છે. અથવા નીલભિન્નનો આ બોધ નથી એવી વ્યાવૃત્તિ જ અનધિગતિની વ્યાવૃત્તિ છે.) આ પ્રમાણે પ્રમાણ અને ફળની વ્યાવૃત્તિમાં ભેદ ઈ એકમાં જ પ્રમાણ અને ફળની વ્યવસ્થા થઈ શકે શું ઉત્તરપક:- આ બરાબર નથી. કેમકે જો પ્રમાણ અને ફળના સ્વભાવમાં ભેદનયતો બન્નેની અન્યથી વ્યાવૃત્તિ પણ ભિન્ન-ભિન્ન ન ય પરંતુ એક જ હેય. આમ સ્વભાવભેદથી જ વ્યાવૃત્તિઓમાં પણ આવો ભેદ સિદ્ધ થાય છે. તથા જેમ પ્રમાણ અને ફળની કમશ: અપ્રમાણ તથા અફળથી વ્યાવૃત્તિ દ્વારા પ્રમાણ અને ફળ તરીકે વ્યવસ્થા થઈ છે, તેમ બીજ પ્રમાણ અને બીજા ફળથી વ્યાવૃત્તિદ્વારા અપ્રમાણ અને અફળ તરીકે પણ વ્યવસ્થા શા માટે ન થઈ શકે? કારણ કે વસ્તુ જેમ વિજાતીયથી ભિન્ન છે, તેમ સજાતીયથી પણ ભિન્ન છે. (ા. ત. માટીનો એક ઘડો વસ્ત્રાદિથી જેમ ભિન્ન છે, તેમ સુવર્ણાદિવટથી તથા બીજા માટીનાં વડાથી પણ ભિન્ન છે. તાત્પર્ય:૪જી પ્રમાણ અને ફળની વ્યવસ્થામાં વ્યાવતિ જ મુખ્યભાગ ભજવતી હોય, તો એકના એક જ પ્રમાણમાં અપ્રમાણથી જેમ વ્યાવૃત્તિ Bર છે. તેમ બીજા પ્રમાણથી પણ વ્યાવૃત્તિ છે. નીલસંવેદનનાં પ્રમાણ કરતાં પીતસંવેદનનું પ્રમાણ ભિન્ન જ છે. કેમકેનીલસારૂપ્ય :::કરતાં પતસારૂપ્ય ભિન્ન છે. તેથી જેમ અપ્રમાણથી વ્યાવૃત્ત હેઇ પ્રમાણ છે, તેમ બીજ પ્રમાણથી વ્યાવૃત્ત હોઈ અપ્રમાણ છે. :::તેમ પણ કહ શકાય. એ જ પ્રમાણે ફળ પણ અફળ છે. એમ કહી શકાય.) તેથી એકસમયે એકમાં જ પ્રમાણિત Bઅપ્રમાણત તથા કળત્વ અને અફળતા એમ વિરોધીધર્મોનો અધ્યાસ માનવો પડશે. અતએ પ્રમાણ અને છે : . H.... ... | ::: કાવ્ય-૧૬ E ::: :::::::::::::::: K 94) Page #226 -------------------------------------------------------------------------- ________________ સ્વાદમંજરી ननु प्रमाणस्यासाख्य्यव्यावृत्तिः साख्यम्, अनधिगतिव्यावृत्तिरधिगतिरिति व्यावृत्तिभेदादेकस्यापि प्रमाणफलव्यवस्थेति चेत् ? नैवम् । स्वभावभेदमन्तरेणान्यव्यावृत्तिभेदस्यानुपपत्तेः । कथं च प्रमाणस्य फलस्य चाप्रमाणाफलव्यावृत्त्या प्रमाणफलव्यवस्थावत् प्रमाणान्तरफलान्तरव्यावृत्त्याप्यप्रमाणत्वस्याफलत्वस्य च व्यवस्था न स्यात् ? विजातीयादिव सजातीयादपि व्यावृत्तत्वाद् वस्तुनः । तस्मात् प्रमाणात् फलं कथञ्चिद् भिन्नमेवैष्टव्यं, साध्यसाधनभावेन प्रतीयमानत्वात् । ये हि साध्यसाधनभावेन प्रतीयेते ते परस्परं भिद्येते यथा कुठारच्छिदिक्रिये इति ॥ एवं यौगाभिप्रेतः प्रमाणात् फलस्यैकान्तभेदोऽपि निराकर्तव्यः, तस्यैकप्रमातृतादात्म्येन प्रमाणात् कथञ्चिदभेदव्यवस्थितेः । प्रमाणतया परिणतस्यैवात्मनः फलतया परिणतिप्रतीतेः यः प्रमिमीते स एवोपादत्ते, परित्यजति, उपेक्षतें चेति सर्वव्यवहारिभिरस्खलितमनुभवात् । इतरथा स्वपरयोः प्रमाणफलव्यवस्थाविप्लवः प्रसज्यत इत्यलम् ॥ ફળ વચ્ચે કથંચિત્ ભેદ માનવો જ ચિત છે. કારણ કે બન્નેવચ્ચે સાધ્ય–સાધન ભાવ પ્રતીત છે. જેઓ પરસ્પર સાધ્ય–સાધનભાવરૂપે પ્રતીત થાય છે, તેઓ પરસ્પર ભિન્ન છે; જેમ કે કુહાડી અને છેદનક્રિયા. એકાંતભેદ અસંગત આમ બૌદ્ધને ઇષ્ટ એવા એકાંતઅભેદને નિરસ્ત કર્યા પછી, યૌગ-નૈયાયિકને અભિમત એકાંતભેદમત પણ નિરસ્ત કરવો જોઇએ. ફળ પ્રમાણથી કથંચિત્ અભિન્ન છે, કેમ કે જે પ્રમાતાને પ્રમાણ જ્ઞાન છે, તે જ પ્રમાતાને પ્રમાણફળનું જ્ઞાન પણ હોય છે. તથા પ્રમાણ અને ફળજ્ઞાન આ બન્ને, પ્રમાતાસાથે કથંચિત્ તાદાત્મ્યભાવ ધરાવે છે. પ્રમાણને પ્રમાતા સાથે તાદાત્મ્યભાવ છે અને ફળને પણ પ્રમાતા સાથે તાદાત્મ્યભાવ છે. તેથી એક પ્રમાતૃતાદાત્મ્યસંબંધથી પ્રમાણ અને ફળ બન્ને પણ કથંચિત્ પરસ્પર અભિન્ન છે. જે પ્રમાતા પ્રમાણજ્ઞાનઆકારરૂપે પરિણત થાય છે, તે જ પ્રમાતા ફળરૂપે પરિણત થાય છે, તે પ્રતીતિસિદ્ધ છે. કેમકે જે પ્રમિતિ કરે છે, તે જ ઉપાદાન કરે છે, ત્યાગ કરે છે અને ઉપેક્ષા કરે છે. અર્થાત્ પ્રમાણથી ઉપાદેય હેય કે ઉપેક્ષ્યરૂપે જ્ઞાત થયેલી વસ્તુમાં પ્રમાતા ગ્રહણઆદિ પ્રવૃત્તિ કરે છે. આ વાત બધા જ લોકો ને અસ્ખલિતપણે અનુભવસિદ્ધ છે. તેથી જેને પ્રમાણનું જ્ઞાન છે, તેને જ ફળનું જ્ઞાન છે, તેમ નક્કી થાય છે. જો પ્રમાણ અને ફળ એક આત્મામાં રહેનારા ન હોય, તો સ્વપ્રમાણથી પરને ફળ અને પરના પ્રમાણથી સ્વને ફળ પ્રાપ્ત થવું જોઇએ. અને તો પ્રમાણ અને ફળની કોઇ વ્યવસ્થા જ રહે નહિ. આમ આ વ્યવસ્થાભંગનો પ્રસંગ છે. અણિકથાદની સિદ્ધિ–બૌદ્ધમત અથવા પૂર્વાર્ધની વ્યાખ્યા બીજા પ્રકારે કરે છે. પૂર્વપક્ષ :– (સૌગતોની કલ્પના) સર્વ સત્ વસ્તુઓ ક્ષણિક છે, જે ક્ષણિક નથી તે સત્ પણ નથી • કારણ કે મુદ્ગરવગેરે વિનાશકસાધનોની હાજરીમાં ધટવગેરે સર્વ સવસ્તુઓ વિનષ્ટ થતી સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે. આ ઘટવગેરે વસ્તુઓ મુદ્ગરઆદિના પ્રહારથી અંત્યઅવસ્થામાં જે રૂપથી નાશ પામે છે, તે જ સ્વરૂપ તે ધટવગેરેની ઉત્પત્તિનાં પ્રથમ ક્ષણે હતું કે નહિ ? જો પ્રથમક્ષણે પણ તે સ્વરૂપ હતું જ, તો પ્રથમૠણે તે ધટાદિક નાશ ન પામે અને અંત્યક્ષણે જ નાશ પામે’ તેમ કહેવામાં પ્રયોજક કોણ ? અર્થાત્ પ્રથમક્ષણે પણ નાશ પામવાનું સ્વરૂપ હોવાથી ધટવગેરે ઉત્પત્તિ પછીની પ્રથમક્ષણે જ નાશ પામશે. (અને જો ધટવગેરેનું અંત્યણે પ્રથમક્ષણ કરતાં ભિન્નસ્વરૂપ હોય, તો તે ભિન્ન સ્વરૂપતા કોનાથી માળી ? અને ક્યારે આવી ! તથા સ્વરૂપ બદલવાથી તે સ્વરૂપવાળા લટવગેરે પણ કેમ બદલાઇ ન જાય ? કેમકે સ્વરૂપના ભેદમાં સ્વરૂપીનો પણ ભેદ થાય છે. આમ અંત્યણના સ્વરૂપને ભિન્ન માનવામાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઊભા થાય. તેથી એમ માની શકાય નહિ. તેથી વસ્તુનો ઉત્પત્તિ પછી તરત જ વિનાશ થાય છે.) તેથી વસ્તુ ક્ષણિક છે તેમજ સિદ્ધ થાય છે. મણિકવાદની સિદિ બૌદ્ધમત 1193 Page #227 -------------------------------------------------------------------------- ________________ : : : સ્થાકુટમેજરી _ अथवा पूर्वार्द्धमिदमन्यथा व्याख्येयम् । सौगताः किलेत्थं प्रमाणयन्ति “सर्वं सत् क्षणिकम्” यतः सर्वं तावद् । घटादिकं वस्तु मुद्गरादिसंनिधौ नाशं गच्छद् दृश्यते । तत्र येन स्वरूपेणान्त्यावस्थायां घटादिकं विनश्यति । तच्चैतत्स्वरूपमुत्पन्नमात्रस्य विद्यते इति तदानीमुत्पादानन्तरमेव तेन विनष्टव्यम्, इति व्यक्तमस्य क्षणिकत्वम् । अथेदृश एव स्वभावस्तस्य हेतुतो जातो यत्कियन्तमपि कालं स्थित्वा विनश्यति । एवं तर्हि मुद्गरादिसन्निधानेऽपि एष एव तस्य स्वभावः इति पुनरप्येतेन तावन्तमेव कालं स्थातव्यम् इति नैव विनश्येदिति । सोऽयं “अदित्सोर्वणिजः । प्रतिदिनं पत्रलिखितश्वस्तनदिनभणनन्यायः” । तस्मात् क्षणद्वयस्थायित्वेनाप्युत्पत्तौ प्रथमक्षणवद् द्वितीयेऽपि क्षणे | क्षणद्वयस्थायित्वात् पुनरपरक्षणद्वयमवतिष्ठेत ।एवं तृतीयेऽपि क्षणे तत्स्वभावत्वान्नैव विनश्येदिति ॥स्यादेतत् । स्थावरमेव અમુકકાળ સ્થિરતાસ્વભાવ પણ અસંગત પૂર્વપક્ષ:- પોતાનાં હેતુમાંથી વસ્તુ એવા સ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે, કે અમુકકાળ સુધી જગતમાં વિદ્યમાન રહી પછી નાશ પામવું. એટલે વસ્તુ ક્ષણિક સિદ્ધ નહિ થાય. બૌદ્ધ:- જો વસ્તુ આવા સ્વભાવવાળી ઉત્પન્ન થતી હેય તો વસ્તુ સર્વદા એકસ્વભાવી હોઇ, જયારે , મિત્રરાદિ હાજર થશે ત્યારે પણ તેનો એ સ્વભાવ તો તાજોને તાજો જ રહેશે. તેથી ફરીથી તેટલી મુદત સુધી સ્થિર રહેવાનો પરવાનો મેળવશે. આમ દર વખતે તે સ્વભાવ અચળ ઈ વસ્તુ પણ નષ્ટ થવાની મુદત આધી ઠલવ્યાકરશે. કોઈવાણીયાએ બીજા પાસે ઉછીના પૈસા લીધા અને લખી આપ્યું કે “આવતી કાલે આપી દઇશ." પેલો લેણદાર બીજા દિવસે આવ્યો અને પૈસા માંગ્યા. એટલે વાણીયાએ પત્ર બતાવીને કહ્યું “મેં લખી આપ્યું છે ને કે “આવતી કાલે આપીશ" માટે આવતી કાલે આવજે." આમ રોજ પેલાને પત્ર દેખાડી આવતીકાલનો વાયદો આપે છે. આવતીકાલ આવતી નથી અને પૈસા આપતો નથી. આ ન્યાય અહીં પણ બરાબર લાગે છે. વસ્તુનો અમૂકદિવસ રહેવાનો સ્વભાવ નષ્ટ થતો નથી અને વસ્તુ નષ્ટ થતી નથી. તેથી આ કલ્પનામુજબ જ “વસ્તુ વિનાશકસામગ્રીની હાજરીમાં વિનાશ પામે છે.” એમ પણ તમારાથી માની શકાય નહિ. આમ માત્ર બે ક્ષણ રહેવાના સ્વભાવ સાથે ઉત્પન્ન થયેલી વસ્તુનો બે ક્ષણ રહેવાનો સ્વભાવ પ્રથમક્ષણની જેમ બીજી ક્ષણે પણ રહેશે, તેથી ફરીથી બે ક્ષણ રહેશે. વળી ત્રીજી ક્ષણે પણ બે ક્ષણ રહેવાનો સ્વભાવ તો અડીખમ ઊભો જ રહેવાનો. આમ માત્ર બે ક્ષણ રહેવાના સ્વભાવસાથે વસ્તુ કાયમ માટે ટકી જશે. અવિનશ્વરસ્વભાવીનાં વિનાશની અનુ૫પત્તિ પૂર્વપલ :- વસ્તુ સ્વહેતુમાંથી સ્થાવર-અવિનશ્વરસ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે. પરંતુ મુલ્તરાદિ $ બળવાન વિરોધી તેનો વિનાશ કરે છે. બૌદ્ધ :- અસત છે. કેમકે અસંગત છે. એક બાજુ અનશ્વર ઇવિનાશ પામતું નથી. એમ દર્શાવવું, અને બીજી બાજુ વિરોધીબળદ્વારા તેનો વિનાશ બતાવવો આ તો પરસ્પરવિરુદ્ધ છે. એવું ક્યારેય સંભવી) ન શકે કે દેવદત્ત જીવે છે. અને તેનું મરણ થાય છે. જો તે જીવે છે તો મરતો નથી, અને મરતો ય તો જ તેને જીવતો ન કહેવાય. જો વસ્તુનો વિનાશ થઈ શકે છે, તો તે સ્વહેતુમાંથી અવિનશ્વરસ્વભાવવાળી ઉત્પન્ન Bર થાય છે તેમ શી રીતે કહેવાય? “મરી રહ્યો છે અને અમરણધર્મવાળો છે." એમ કહેવું બરાબર નથી. તેથી દર જો વસ્તુ અવિનશ્વર છે, તો કયારેય પણ તેનો નાશ થવો જોઇએ નહિ. પણ નાશ થતો દેખાય છે. તેથી ફરી -વસ્તુઓ સ્વહેતમાંથી વિનશ્વરસ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે એમ અનિચ્છાએ પણ સ્વીકારવું જ રહ્યું માટે “સઘળા સતપદાર્થો ઉત્પન્ન થતાની સાથે જ નાશ પામે છે. ક્ષણિક છે તેમ સિદ્ધ થાય છે. १. कश्चिद् वणिक् द्रव्यमदित्सुः पत्रद्वारा प्रत्यहमत्तमय श्वस्तनदिनं दास्य इति बोधयति तद्वत् । w :::::::: :::: કાવ્ય-૧૬ ::: :::::::: /1967 : " Page #228 -------------------------------------------------------------------------- ________________ આકાશ . -- ' સ્થાહમંજરી | तत् स्वहेतोर्जातम्, परं बलेन विरोधकेन मुद्गरादिना विनाश्यत इति । तदसत् । कथं पुनरेतद् घटिष्यते-न च तद् विनश्यति स्थावरत्वात्, विनाशश्च तस्य विरोधिना बलेन क्रियते इति । न ह्येतत्सम्भवति 'जीवति देवदत्तो मरणं * चास्य भवतीति ' । अथ विनश्यति तर्हि कथमविनश्वरं तद्वस्तु स्वहेतोर्जातमिति । न हि म्रियते चामरणधर्मा चेति व युज्यते वक्तुम् । तस्मादविनश्वरत्वे कदाचिदपि नाशायोगात् दृष्टत्वाच्च नाशस्य, नश्वरमेव तद्वस्तु स्वहेतोरुपजातमङ्गोकर्तव्यम्। तस्मादुत्पन्नमात्रमेव तद् विनश्यति । तथा च क्षणक्षयित्वं सिद्धं भवति ॥ __ प्रयोगस्त्वेवम् । यद्विनश्वरस्वरूपं तदुत्पत्तेरनन्तरमनवस्थायि, यथान्त्यक्षणवर्तिघटस्य स्वरूपम् । विनश्वरस्वरूपं च स्पादिकमुदयकाले, इति स्वभावहेतुः। यदि क्षणक्षयिणो भावाः, कथं तर्हि स एवायमिति प्रत्यभिज्ञा स्यात् ? उच्यते। निरन्तरसदृशापरापरोत्पादात्, अविद्यानुबन्धाच्च । पूर्वक्षणविनाशकाल एव तत्सदृशं क्षणान्तरमुदयते ।। વિનાશી વસ્તુની ક્ષણિક્તા પ્રયોગ - જે નાશ થવાના સ્વરૂપવાળું શ્રેય, તે ઉત્પત્તિની પછીની ક્ષણે રહેતું નથી નાશ પામે છે. જેમકે ચરમ સમયે રહેલા ઘટનું સ્વરૂપ'. જેમ અંત્યસમયમાં રહેલાં ઘટનું સ્વરૂપ વિનશ્વર છે તો ઘડો તે ક્ષણે નાશ પામે છે, પછીની ક્ષણે સ્વસ્વરૂપમાં રહેતો નથી. તેમ જે વસ્તુનું સ્વરૂપવિનશ્વર છે, તે વસ્તુ પોતાની ઉત્પત્તિની પછીની ક્ષણે અવસ્થિત રહેતી નથી પણ નષ્ટ થાય છે. અને રૂપાદિ વસ્તુઓ ઉત્પત્તિકાળે વિનશ્વરસ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે. તેથી બધી વસ્તુઓ ક્ષણિક છે. અહીં અનુમાનમાં વિનશ્વરસ્વરૂપ હેતુ’ સ્વભાવહેતુ છે. બૌદ્ધમતે ત્રણ પ્રકારના હેતુ છે. (૧) પાર્થની પ્રાપ્તિન થવારૂપ અનુપલખ્યિ હેતુ છે. જેમકે ઘરમાં ચૈત્ર નથી, કેમકે તેની અનુપલબ્ધિ છે." (૨)સ્વભાવહેતુ-જયાં બે વચ્ચે કાર્ય-કારણભાવન હેય, માત્ર એકની સત્તા જ બીજાની સત્તાનું સૂચન કરતી હોય જેમકે આ વૃક્ષ છે. કેમ કે શિશિપ છે (શિશિપ એક પ્રકારનું વૃક્ષ છે)(૩)જ્યાં હેતુ સાધ્યનું કાર્ય છે, એટલે કે હેતુ-સાધ્ય વચ્ચે કાર્યકારણભાવ હોય, જેમકે અહીં અગ્નિ છે, કેમકે ધૂમાડે છે) પ્રત્યભિજ્ઞાન ભાન શંકા :- જો સર્વભાવો ક્ષણવિનશ્વર હોય, તો તે જ આ છે.' એવી પ્રત્યભિજ્ઞા શી રીતે થશે? (તે જ આ છે ઇત્યાદિ જ્ઞાનોમાં “આ છે ઇત્યાદિ અંશે પ્રત્યક્ષ અને તે જ એ અંશે સ્મરણાત્મકજ્ઞાન છે. આ બંને જ્ઞાનદ્વારા જે સાદૃશ્ય વગેરે ઉત્પન્ન થાય છે તે સાદૃશ્યાદિને સંકલિત કરનારૂં જ્ઞાન પ્રત્યભિજ્ઞા. “આ તે જ છે. “આ તેનાં જેવું છે." આ તેનાથી વિલક્ષણ છે.” “આ તેનો પ્રતિયોગી છે." ઇત્યાદિ જ્ઞાનો આમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રત્યભિજ્ઞા એક જ 1 પાર્થના પૂર્વકાળનો અને ઉત્તરકાળનો સંબંધ જોડે છે.)વસ્ત અક્ષણિક હોય તો જ આ પ્રત્યભિજ્ઞા સંભવી શકે. અન્યથા નહિ. વસ્તુને ક્ષણિક માનવામાં સર્વજનસિદ્ધ આ પ્રત્યભિજ્ઞા સંગત નહિ થાય. સમાધાન:- અત્યંત સદેશ અપર– અપરક્ષણો ( ક્ષણભાવીપદાર્થો) ક્રમિક રીતે ઉત્પન્ન થયા જ કરે છે. આમ એકબાજુ અવ્યવહિત પૂર્વોતરક્ષણો વચ્ચે અત્યંત સદેશતા, અને બીજી બાજુ અનાદિકાલીનઅવિદ્યાનો યોગ. આ બન્નેનાં કારણે સ્થૂળદેષ્ટિવાળા સામાન્યલોકોને સમાનતાનો ભાસ થાય છે. (જે સમય પૂર્વેક્ષણ નાશ પામે છે, તે જ સમયે તેના જેવી જ ઉત્તરક્ષણ ઉત્પન્ન થાય છે. આ ઉત્તરક્ષણ પૂર્વલણથી આકારમાં અવિલક્ષણ છે. તથા જ બન્ને ક્ષણ વચ્ચે કાળનું વ્યવધાન નથી. તેથી પૂર્વેક્ષણનો અત્યંત નિરવ ઉચ્છેદ થઈ ગયો છેવા છતાં, તેજ આ છે." એવા અભેદનો બોધ કરાવતો પ્રત્યય ઉત્પન્ન થાય છે. તેને બીજા લોકો પ્રત્યભિજ્ઞા કહે છે વાસ્તવમાં તો બન્ને ક્ષણો અત્યંત ભિન્ન છે? १. त्रीण्येव च लिङ्गानि (हेतवः) । अनुपलब्धिः स्वभावकार्ये चेति । तत्रानुपलब्धिर्यथा न प्रदेशविशेषे घटः । क्वचिद् घटोपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेरिति । स्वभावः स्वसत्तामात्रभाविनि साध्यधर्मे हेतुः । यथा वृक्षोऽयं शिंशिपात्वादिति । कार्यः यथाग्निरत्र ધૂમાિિત ! પ્રત્યભિજ્ઞાન ભાન 1િ97 Page #229 -------------------------------------------------------------------------- ________________ .: : fa ચાલુટમેરી तेनाकारविलक्षणत्वाभावादव्यवधानाच्चात्यन्तोच्छेदेऽपि स एवायमित्यभेदाध्यवसायी प्रत्ययः प्रसूयते । हे अत्यन्तभिन्नेष्वपि लूनपुनरु त्पन्नकुशकाशकेशादिषु 'दृष्ट एवायं' 'स एवायम्' इति प्रत्ययः, तथेहापि किं न संभाव्यते । तस्मात् सर्वं सत् क्षणिकमिति सिद्धम् । अत्र च पूर्वक्षण उपादानकारणम्, उत्तरक्षण उपादेयम् इति पराभिप्रायमङ्गीकृत्याह - किं न तुल्यकालः इत्यादि ॥ ते विशकलितमुक्तावलीको निरन्वयविनाशिनः पूर्वक्षणा उतरक्षणान् जनयन्तः किं स्वोत्पत्तिकाल एव जनयन्ति, AII उत क्षणान्तरे ? न तावदाद्यः। समकालभाविनोयुवतिकुचयोरिवोपादानोपादेयभावाभावात् । अतः साघूक्तम् न तुल्यकालः | फलहेतुभाव इति । न च द्वितीयः। तदानीं निरन्वयविनाशेन पूर्वक्षणस्य नष्टत्वादुत्तरक्षणजनने कुतः संभावनापि? | न चानुपादानस्योत्पत्तिदृष्टा, अतिप्रसङ्गात् । इति सुष्टु व्याहृतं हेतौ विलीने न फलस्य भाव इति । पदार्थस्त्वनयोः | पादयोः प्रागेवोक्तः । केवलमत्र फलमुपादेयं हेतुरुपादानं तद्भाव उपादानोपादेयभाव इत्यर्थः ॥ જ છે.) ટાન:- લણી નાખ્યા પછી ફરીથી ઉગતા કુશ-કાશ (વાસ) તથા કાપી નાખ્યા પછી ફરીથી ઉત્પન્ન થતા વાળવગેરેમાં આ પૂર્વે જોયેલાં જ છે. ” “આ તે જ છે. એવી બુદ્ધિ થાય છે. પરંતુ વાસ્તવમાં પૂર્વદષ્ટ અને અત્યારે દેખાતા એ બન્નેમાં અત્યંત ભેદ છે. તે જ રીતે અહીં પણ પરસ્પરભિન્ન એવી પૂર્વોતરક્ષણોમાં “આ તે જ છે' ઇત્યાદિ પ્રત્યય શા માટે સંભવી ન શકે? પરંતુ એવા ભ્રાન્તપ્રત્યયમાત્રથી કંઈ તે બન્ને અભિન્ન છે એમ કલ્પી લે સંગત નથી. તેથી સર્વસતવસ્તુઓ ક્ષણિક છે તે સિદ્ધ થાય છે. અહીં પૂર્વાણ ઉપાદાનકારણ છે. અને ઉત્તરક્ષણ ઉપાદેય કાર્ય છે. બૌદ્ધમતનો આ અભિપ્રાય છે. આ અભિપ્રાયને અનુલક્ષીને કવિએ પૂર્વાદ્ધમાં “ન તુલ્યકાલ" . ઈત્યાદિ કહ્યું છે. ભણિકવાદમાં ઉપાદાન-ઉપાદેયભાવની અસિવિ-જૈન ઉત્તરપલ જૈન):- બૌદ્ધમતે પૂર્વેક્ષણો મોતીની માળામાંથી વિખરાયેલાં મોતીઓની શ્રેણિ જેવી તથા િ નિરન્વયનાશ પામવાવાળી છે. અર્થાત જેમ છૂટા પડેલાં મોતીઓ પરસ્પર અન્વય = સંબંધ વિનાના છે. તેમ આ પૂર્વેક્ષણો પણ ઉત્તરક્ષણો સાથે કોઇપણ જાતના અન્વયે વિનાની હોય છે. આમ સર્વથા નાશ પામનારી પૂર્વેક્ષણો ઉત્તરાણોને પોતાની ઉત્પત્તિકાળે જ ઉત્પન્ન કરે છે? કે બીજી ક્ષણે? આપક્ષ અયોગ્ય છે. કારણ કે એમ માનવામાં પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણની ઉત્પત્તિ સમાનકાલીન માનવી પડે. અને સમાનકાલીન બે ભાવો વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવ નથી. અત: હેતુ અને ફળભાવ તુલ્યકાળ ઉત્પન્ન થનારી વસ્તુઓમાં ન હોય, એવા સંદર્ભવાળું કવિનું કથન સંગત છે. એ જ પ્રમાણે દ્વિતીયપક્ષ પણ અસમર્થ છે, કેમકે બીજી ક્ષણે પૂર્વેક્ષણ , નિરન્વય નાશ પામે છે. આમ હેતુરૂપ પૂર્વલણ નષ્ટ થયા પછી ઉત્તરાણને જન્મ શી રીતે આપી શકે? અને ઉપાદાન વિના ઉત્પત્તિ ક્યારેય દેટ કે ઈષ્ટ નથી, કેમકે તેમ માનવામાં અતિપ્રસંગ છે. અત: હેતુ નષ્ટ થયા પછી ફળ ઉત્પન્ન થઇ શકે એ આશયથી કવિએ કહેલું “હેતી વિત્નીને" ઈત્યાદિ વચન સુસંગત છે. અહીં પૂર્વાર્ધના બે પદના અર્થ પૂર્વવત સમજવા. માત્ર ફળ= ઉપાદેય અને હેતુ = ઉપાદાન અને તે બેનો ભાવ = ઉપાદાન-ઉપાદેયભાવ સમજવો. સિત વસ્તુમાં ક્ષણિકત્વ સ્થાપવા મોકાકરગુપ્ત નામના બૌદ્વાચાર્યો પૂર્વે જે કથન કર્યું, તે સર્વસ્યાદ્વાદ ફી સાથેનાં વાદમાં નિવકાશ છે. કારણ કે લણોનાંનિરવયનાશને છોડી બીજા બધા મુદ્દાસ્યાદ્વાદમતે કર્થચિત ફી સિદ્ધસાધન છે. કારણ કે દરેકાણે પૂર્વ-પૂર્વ પર્યાયનો નાશ અને ઉત્તરોત્તરપર્યાયનો પ્રાદુર્ભાવ રૂાવાદીઓને સંમત જ છે. १. सूत्रविगलितमौक्तिकमालासदृशाः। 0: :::::::: કાવ્ય-૧૬ [:::::::::::::/198) Page #230 -------------------------------------------------------------------------- ________________ સ્યાાદમંજરી 1 यच्च क्षणिकत्वस्थापनाय मोक्षाकरगुप्तेनानन्तरमेव प्रलपितं तत् स्याद्वादवादे निरवकाशमेव । निरन्वयनाशवजं कथंचित्सिद्धसाधनात् । प्रतिक्षणं पर्यायनाशस्यानेकान्तवादिभिरभ्युपगमात् । यदप्यभिहितम् 'न ह्येतत् संभवति जीवति च देवदत्तो मरणं चास्य भवतीति, तदपि संभवादेव न स्याद्वादिनां क्षतिमावहति । यतो जीवनं प्राणधारणं, मरणं चायुर्दलिकक्षयः । ततो जीवतोऽपि देवदत्तस्य प्रतिसमयमायुर्दलिकानामुदीर्णानां क्षयादुपपन्नमेव मरणम् । न च वाच्यमन्त्यावस्थायामेव कृत्स्नायुर्दलिकक्षयात् तत्रैव मरणव्यपदेशो युक्त इति । तस्यामप्यवस्थायां न्यक्षेण तत्क्षयाभावात्। तत्रापि ह्यवशिष्टानामेव तेषां क्षयो न पुनस्तत्क्षण एव युगपत्सर्वेषाम् । इति सिद्धं गर्भादारभ्य प्रतिक्षणं मरणम्। इत्यलं प्रसङ्गेन ॥ જીવનમરણની એકકાળતા તથા અવિનશ્ર્વરસ્વભાવસહિત ઉત્પન્ન થયેલી વસ્તુ બળવાન વિરોધી દ્વારા નાશ પામે છે. ઇત્યાદિ ચર્ચાના અનુસંધાનમાં એમ સંભવતુ નથી કે દેવદત્ત જીવે છે, અને તેનુ મરણ થાય છે॰ ઇત્યાદિ આપત્તિ દર્શાવી હતી. તે પણ સ્યાદ્વાદને જરા પણ આંચ લગાડી શકે તેમ નથી. કેમકે જીવવું= પ્રાણને ધારી રાખવાં. મરણ-આયુષ્યકર્મનાં દળિકોનો ક્ષય. જીવતા એવા દેવદત્તના ક્ષણે ક્ષણે આયુષ્યકર્મના ઉદયમાં આવેલા ળિયા ભોગવાઇ રહ્યા છે. ' ભોગવાઇ ગયેલાં દળિયા કર્મપરિણામરૂપે નષ્ટ થાય છે. તેથી ક્ષણે ક્ષણે જીવતા દેવદત્તનું મરણ થઇ રહ્યું છે તે ઉપપન્ન છે. આ મરણને આગમ પરિભાષામાં “આવિચીમરણ” કહે છે. આમ પ્રાણધારણરૂપ જીવન અને આવિચીમરણ આ બન્ને એક સાથે હોવામાં કોઇ વિરોધ નથી. પૂર્વપક્ષ :- આયુષ્યનાં અંત્યક્ષણે જ આયુષ્યનાં સર્વદળકો નાશ પામે છે. તેથી તે વખતે જ મરણ કહેવાય. પૂર્વકાળે તે બધા દળકો નાશ પામતા ન હોવાથી મરણ કહી શકાય નહિં. ઉત્તરપક્ષ :- જીવનનાં અંત્યકાળે પણ તે ભવનાં આયુષ્યનાં સધળા દળિકો નાશ પામતા જ નથી. ક્ષણે ક્ષણે નાશ પામતા પામતા બાકી રહેલા દળિયા જ ચરમ સમયે નાશ પામે છે. તેથી સિદ્ધ થાય છે, કે જીવનું ગર્ભથી આરંભીને પ્રતિક્ષણ મૃત્યુ છે. શંકા :- જો આમ ક્ષણેક્ષણે મૃત્યુ હોય, તો અંત્યક્ષણે જ શા માટે મરણનો વ્યવહાર થાય છે. સમાધાન :- અંત્ય સમયે આયુષ્યના બાકી રહેલાં બધા દળિયા એક સાથે નાશ પામે છે, અને સાથે જ તે જીવની પ્રાણધારણ શક્તિ । પણ નાશ પામે છે, તેથી અંત્ય સમયે એકબાજુ શેષ દળિયાનો ક્ષય, અને બીજીબાજુ પ્રાણધારણરૂપ જીવનનો નાશ આ બન્ને હોઇ તે વખતે જ મરણનો વ્યવહાર થાય છે. બૌદ્ધમાન્ય અર્થ-જ્ઞાનકાર્યકારણભાવનું નિરાકરણ અથવા અન્યપ્રકારે વ્યાખ્યા કરે છે. સૌગતમતે અર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થયેલું તે જ્ઞાન તેજ (પોતાનાં ઉત્પાદક) અર્થનો બોધ કરે છે. કેમકે “જ્ઞાનનું જે કારણ નથી, જ્ઞાનનો તે વિષય પણ નથી." એવું વચન છે. તેથી અર્થ પોતે કારણ છે, અને જ્ઞાન કાર્ય છે. આ કથન સુંદર નથી, કેમકે અર્થ જે ક્ષણે ઉત્પન્ન થાય છે, તે ક્ષણે પોતાની જ ઉત્પત્તિમાં વ્યગ્ર હોય છે. તેથી તે ક્ષણે જ્ઞાનને ઉત્પન્ન કરવાનું કાર્ય કરી શકે નહીં. એટલે કે તે ક્ષણે જ્ઞાન ઉત્પન્ન થાય નહીં.... બીજી ક્ષણે જ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે અર્થ પોતે અતીત-નષ્ટ થઇ જાય છે. અને કાર્યકારણભાવ પૂર્વોત્તરકાળનિયત છે. અર્થાત્ કારણ પૂર્વકાળે ઉદયમાં આવે અને કાર્ય ઉત્તરકાળે ઉદયમાં આવે. તથા તમારા મતે સત્વસ્તુઓ ક્ષણિક છે. આમ કારણભૂતઅર્થ ઉત્પત્તિની બીજી ક્ષણે નષ્ટ થશે. તેથી તે વખતે કાર્યભૂત જ્ઞાન પ્રાદુર્ભૂત શી જીવન મરણની એકકાળતા 199 Page #231 -------------------------------------------------------------------------- ________________ ::::::: B સ્થાપ્નમંજરી , अथवापरथा व्याख्या । सौगतानां किलार्थेन ज्ञानं जन्यते । तच्च ज्ञानं तमेव स्वोत्पादकमर्थं गृह्णातीति। “नाकारणं विषयः" इति वचनात् । ततश्चार्थः कारणं ज्ञानं च कार्यमिति ॥ एतच्च न चारु।यतो यस्मिन् क्षणेऽर्थस्य स्वरूपसत्ता तस्मिन्नद्यापि ज्ञानं नोत्पद्यते, तस्य तदा स्वोत्पत्तिमात्रव्यग्रत्वात् । यत्र च क्षणे ज्ञानं समुत्पन्नं तत्रार्थोऽतीतः। पूर्वापरकालभावनियतश्च कार्यकारणभावः । क्षणातिरिक्तं चावस्थानं नास्ति । ततः कथं ज्ञानस्योत्पत्तिः, कारणस्य । विलीनत्वात् । तद्विलये च ज्ञानस्य निर्विषयतानुषज्यते, कारणस्यैव युष्मन्मते तद्विषयत्वात् । निर्विषयं च । ज्ञानमप्रमाणमेवाकाशकेशज्ञानवत्। ज्ञानसहभाविनश्चार्थक्षणस्य न ग्राह्यत्वम, तस्याकारणत्वात् । अत आह - 'न | तुल्यकाल' इत्यादि । ज्ञानार्थयोः फलहेतुभावः कार्यकारणभावस्तुल्यकालो न घटते, ज्ञानसहभाविनोऽर्थक्षणस्य | ज्ञानानुत्पादकत्वात्, युगपद्धाविनोः कार्यकारणभावायोगात् । अथ प्राचोऽर्थक्षणस्य ज्ञानोत्पादकत्वं भविष्यति, तन्न ।। यत आह ‘हेतौ' इत्यादि। हेतावर्थस्पे ज्ञानकारणे विलीने क्षणिकत्वान्निरन्वयं विनष्टे न फलस्य ज्ञानलक्षणकार्यस्य | भावः आत्मलाभः स्यात् । जनकस्यार्थक्षणस्यातीतत्वाद्, निर्मूलमेव ज्ञानोत्थानं स्यात् ।। રીતે થઈ શકશે? કારણ કે કારણનો નિરન્વય નાશ થઇ ગયો છે. કદાચ જ્ઞાન ઉત્પન્ન થાય તેમ માનીએ, તો છે પણ જ્ઞાનને વિષયરહિત માનવું પડે. કારણ કે તમારી માન્યતા મુજબ જ્ઞાનનું કારણ જ જ્ઞાનનો વિષય બની છું શકે અને કારણ તો નષ્ટ થઈ ગયું છે. આવું નિર્વિષય જ્ઞાન આકાશકેશજ્ઞાનની જેમ અપ્રમાણભૂત છે. અર્થાત જેમ આકાશમાં વાળનું થતું જ્ઞાન વાસ્તવમાં કેશરૂપ વિષયરહિત હોઈ અપ્રમાણભૂત છે, તેમ આ જ્ઞાન પણ નિર્વિષય હોઈ, અપ્રમાણ છે.(તાત્પર્ય - જ્ઞાન બે પ્રકારે અપ્રમાણભૂત બને. (૧) ભાન્તવિષયક હોય, જેમકે ધૂળ આ માં ધૂમાડનું જ્ઞાન. (૨)નિર્વિષય, અર્થાત્ વિષય વિના જ ઉત્પન્ન થતું જ્ઞાન.) શંકા:- પૂર્વેક્ષણીય વિષય નષ્ટ થયો હોવા છતાં જે ક્ષણે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તત્કાલીન ઉત્પત્તિમાન વિષયો હાજર છે. તેઓ જ્ઞાનનાં વિષય બની શકશે. તેથી જ્ઞાનને નિર્વિષય કી ન શકાય. સમાધાન :- જ્ઞાનસહભાવી=જ્ઞાનસમકાલીન વિષયો તત્કાલીનજ્ઞાનના કારણ બનતા નથી. માટે તેઓ તે જ્ઞાનનાં વિષય બની ન શકે. અતએ કહ્યું કે ન તુલ્યકાળ' ઇત્યાદિ. પુર્વેદર્શાવ્યું તે મુજબ હેતુ અને ફળ સમકાલીન હોઈ શકે નહિ. અર્થાત જ્ઞાન અને અર્થ આ બંનેનો ફળeતભાવ તુલ્યકાળવાળો ન હોય. સમાનકાળે ઉત્પન્ન થનાર બે વસ્તુ વચ્ચે કાર્યકારણભાવ નથી. તેથી જ્ઞાનસહભાવી અર્થ જ્ઞાનનું કારણ બની શું ન શકે. શંકા:- પૂર્વાણભાવી અર્થ જ્ઞાનનો વિષય બનશે. સમાધાન :- એમ પણ બની શકે તેમ નથી. કેમકે કહ્યું છે કે “હેતૌ વિતીને" ઇત્યાદિ. પૂર્વેક્ષણીયઅર્થ =હેતુ જ = જ્ઞાનકારણ)ક્ષણિક હે સર્વથા વિનાશ પામ્યા પછી જ્ઞાનાત્મક ફળને કેવી રીતે ઉત્પન્ન કરી શકશે? જનક અર્થના નાશ પછી પણ જ્ઞાનની ઉત્પત્તિ માનવામાં જ્ઞાનની ઉત્પત્તિને નિર્મૂળ માનવાની આપત્તિ આવે. તથા જ્ઞાનનાં જે જનકોય, ને જ જો જ્ઞાનનાં ગ્રાહ્ય વિષય હેય, તો ઇન્દ્રિયો પણ જ્ઞાનનાં વિષય બનશે. કેમકે ઇન્દ્રિયો છે પણ જ્ઞાનજનક છે. પરંતુ સામાન્યથી ઉત્પન્ન થતા જ્ઞાન માટે ઇન્દ્રિયો કરણ તરીકે ઈષ્ટ છે, પ્રમેય તરીકે નહિ. બાાઅર્થની જ્ઞાનજનક્તા અસિદ્ધ તથા બાહાઅર્થ અન્વય અને વ્યતિરેક દ્વારા “જ્ઞાનનાં હેત' તરીકેસિદ્ધ થતા નથી. અહીં આ પ્રકારનું અનુમાન થઈ શકેન‘અર્થ જ્ઞાનનો હેત નથી, કેમકે તેનો જ્ઞાનની સાથે અન્વયવ્યતિરેક નથી. જેમકે મૃગતૃષ્ણામાં (મૃગજળમાં) થતું જળ ન જ્ઞાન" અર્થ છેય તો જ જ્ઞાન હોય, અને અર્થના અભાવમાં જ્ઞાન ન હૈય, અથવા જયાં જયાં જ્ઞાન હેય ત્યાં ત્યાં અર્થ હોય १. संपूर्णवाक्यम्-नाननुकृतान्वयव्यतिरेकं कारणं नाकारणं विषयः - न्यायकुमुदग्रन्थे । ૪ :::::::::: ::: કાવ્ય-૧૬ ************** *20 E Page #232 -------------------------------------------------------------------------- ________________ શિ ક્ષ ક . . . . . ાલા મેજી :::- . :- ૭ जनकस्यैव च ग्राह्यत्वे इन्द्रियाणामपि ग्राह्यत्वापत्तिः तेषामपि ज्ञानजनकत्वात् । न चान्वयव्यतिरेकाभ्यामर्थस्य . ज्ञानहेतुत्वं दृष्टं, मृगतृष्णादौ जलाभावेऽपि जलज्ञानोत्पादात्, अन्यथा तत्प्रवृत्तेरसंभवात् । भ्रान्तं तज्ज्ञानमिति चेत् ? ननु भ्रान्ताभ्रान्तविचारः स्थिरीभूय क्रियतां त्वया । सांप्रतं प्रतिपद्यस्व तावदनर्थजमपि ज्ञानम् । अन्वयेनार्थस्य ज्ञानहेतुत्वं दृष्टमेवेति चेत् ? न। न हि तद्भावे भावलक्षणोऽन्वय एव हेतुफलभावनिश्चयनिमित्तमपि तु तदभावेऽभावलक्षणो 32 व्यतिरेकोऽपि । म चोक्तयुक्त्या नास्त्येव । योगिनां चातीतानागतार्थग्रहणे किमर्थस्य निमित्तत्वम्, तयोरसत्त्वात् । “ण णिहाणगया भग्गा पुंजो णत्थि अणागए। णिव्या णेव चिठ्ठति आरग्गे सरिसवोवमा ॥" इति वचनात् । निमित्तत्वे चार्थक्रियाकारित्वेन सत्त्वादतोतानागतत्वक्षतिः ॥ જ્યાં અર્થ ન ોય ત્યાં જ્ઞાન પણ ન હોય એવો અર્થ (અને જ્ઞાનનો અવયવ્યતિરેકભાવ મળે, તો જ અર્થને જ્ઞાનનાં કારણ તરીકે સ્થાપી શકાય. પરંતુ “મૃગતૃષ્ણા આદિસ્થળે અર્થના અભાવમાં પણ જ્ઞાન થાય છે. તેથી અર્થ અને જ્ઞાન વચ્ચે અન્ય વ્યતિરેકભાવનો અભાવ છે. તેથી “અર્થ જ્ઞાનનું કારણ નથી તેમ સિદ્ધ થાય છે.) મૃગજળમાં જળરૂપ બાઘાર્થના અભાવમાં પણ જળનું જ્ઞાન થાય છે. જો ત્યાં જળનું જ્ઞાન થતું ન હેત, તો ત્યાં જળ સમજી તરસ છીપાવવા માટે તે તરફ દોટ મૂકવાદરૂપ જે પ્રવૃત્તિ થાય છે–તે ન થાત. કારણ કે પ્રવૃત્તિ જ્ઞાનપૂર્વક થાય છે. શંકા :- એ ઉત્પન્ન થયેલું જ્ઞાન ભ્રાન્ત છે. સમાધાન :- એ જ્ઞાન ભ્રાન્ત છે કે અભ્રાન્ત એનો વિચાર સ્થિર થઇને કર્યા કરજો. હાલ એટલું તો સ્વીકારી છે લો. કે અર્થ વિના પણ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. (તાત્પર્ય :- બૌદ્ધમતે અર્થ વિના જ્ઞાન ઉત્પન્ન થઈ શકે જ નહિ. પરંતુ તે ગલત છે. અંર્થ વિના પણ જ્ઞાન તો ઉત્પન્ન થઇ શકે છે જ. એ ઉત્પન્ન થયેલું જ્ઞાન ભ્રાન્ત છે કે અભ્રાન્ત છે તે બીજા નંબરનો મુદ્દો છે) શંકા:- અન્વય-વ્યતિરેકભાવથી જ હેતુતા સિદ્ધ થાય એવું નથી. માત્ર અન્વય દ્વારા પણ હેતુતાસિદ્ધ થઈ શકે છે. અર્થની હાજરીમાં જ્ઞાનનું વાપણુંરૂપ અન્વયવ્યાપ્તિથી પણ અર્થને જ્ઞાનનું કારણ કહી શકાય. સમાધાન :- આ ગલત છે. તેની હાજરીમાં વાપણું રૂપ અપલક્ષણમાત્રથી હેતતા કી ન શકાય, પરંતુ તેના અભાવમાં ન વાપણું રૂપ વ્યતિરેકલક્ષણ પણ આવશ્યક છે. અન્યથા કદાચિત ગધેડાની હાજરીમાં ઘડો બને તેટલામાત્રથી ગધેડાને પણ ઘટના કારણતરીકે કલ્પી લેવાની આપત્તિ આવશે. અહં જ્ઞાન સાથે અર્થનો વ્યતિરેક મળતો ન ઈ, તેને જ્ઞાનના હેતુ તરીકે માની ન શકાય. વળી કદાચ મૃગતૃષ્ણા જ્ઞાનમાં ભ્રાન્તજ્ઞાનની આપત્તિ આપશો, પણ યોગિપ્રત્યક્ષજ્ઞાનમાં શું કરશો? ભૂત-ભાવી-વર્તમાન ત્રણે કાળનાં પદાર્થો યોગીનાં પ્રત્યક્ષજ્ઞાનના વિષયો બને છે. છતાં ત્યાં પદાર્થો હજર નથી. કહ્યું જ છે કે નષ્ટ થયેલાં પદાર્થો નિધાનમાં જમા છું નથી, અને અનાગતકાલીન પુદ્ગળોનો ઢગલો હાજર નથી. ઉત્પન્ન થયેલાં પદાર્થો સોયનાં અગ્રભાગ પર છું રાખેલાં સરસવનાં દાણાની જેમ સ્થિર નથી ” શંકા:- અતીત–અનાગતકાળનાં પદાર્થો તે તે કાળે સત લેવાથી જ્ઞાનના વિષય બને છે. તેથી જ વર્તમાન કાળમાં પણ યોગિપ્રત્યક્ષના નિમિત્ત બને છે. આમ નિમિત્ત બનવાદ્વારા તેઓ યોગિપ્રત્યક્ષમાં હેતુ છે. સમધાન :- “ જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત બનવું એ પણ એક પ્રકારની અર્થક્રિયા છે. અને અર્થક્રિયા સતને જ સંભવે છે. તેથી આમ નિમિત્ત બનવારૂપ અર્થક્રિયા કરતા હેવાથી અતીત–અનામતવિષયો અત્યારે પણ સત છે તેમ માનવું પડશે. અને તો તેઓને અતીત ( નષ્ટ) કે અનાગત (અનુત્પન્ન) કહી ન શકાય. | १.. यत्सत्त्वे यत्सत्त्वमन्वयः यदभावे यदभावः व्यतिरेक इति अन्वयव्यतिरेकलक्षणमत्राभिप्रेतं भाति । २. छाया - न निधानगता भग्नाः इस पुंजो नास्त्यनागते । निर्वृत्ता नैव तिष्ठन्ति आराग्रे सर्पपोपमाः ।। બાઘાર્થની જ્ઞાનજનતા અસિદ્ધ ***કકકકક કસ201 Page #233 -------------------------------------------------------------------------- ________________ :: ૪ ::: ::::::::::::::::::: B Y ::::::: સ્થાકુટમંજરી न च प्रकाश्यादात्मलाभ एव प्रकाशकस्य प्रकाशकत्वं, प्रदीपादेर्घटादिभ्योऽनुत्पन्नस्यापि तत्प्रकाशकत्वात् । जनकस्यैव च ग्राह्यत्वाभ्युपगमे स्मृत्यादेः प्रमाणस्याप्रामाण्यप्रसङ्गः तस्यार्थाजन्यत्वात्। न च स्मृतिर्न प्रमाणम् | अनुमानप्रमाणप्राणभूतत्वात् साध्यसाधनसम्बन्धस्मरणपूर्वकत्वात् तस्य । जनकमेव च चेद् ग्राह्यम्, तदा स्वसंवेदनस्य कथं ग्राहकत्वम् ? तस्य हि ग्राह्यं स्वरूपमेव । न च तेन तज्जन्यते, स्वात्मनि क्रियाविरोधात् । तस्मात् स्वसामग्रीप्रभवयोर्घटप्रदीपयोरिवार्थज्ञानयोः प्रकाश्यप्रकाशकभावसंभवाद न ज्ञाननिमित्तत्वमर्थस्य ॥ તેમજ ક્ષણિક પણ માની શકાશે નહિ. આમ ક્ષણિકવાદ પર જ કુઠારાઘાત આવશે. જ્ઞાનનાં પ્રકાશકપણાની ચર્ચા પૂર્વપક્ષ:- પ્રકાશક એવું જ્ઞાન પ્રકાશ્યપદાર્થોમાંથી ઉત્પન્ન થાય છે. અને પ્રકાશ્ય પદાર્થને પ્રકાશે છે. [. ટૂિંકમાં પ્રકાશ્યમાંથી ઉદ્ભવવું એ જ જ્ઞાનનું પ્રકાશકત્વ' છે. ઉત્તરપક:- આ પણ અસંગત છે. પ્રકાશક પોતે પ્રકાશ્યમાંથી જ ઉદ્ભવે તેવો નિયમ નથી. પ્રદીપવગેરે ધડાવગેરેમાંથી ઉત્પન્ન થતાં ન લેવા છતાં ઘડાવગેરેના પ્રકાશક છે. તથા જનક જ્ઞાનોત્પાદક)ને જ ગ્રાહક (જ્ઞાનનો વિષય ) માનશો તો સ્મૃતિવગેરે પ્રમાણો અપ્રમાણ બની જશે. કેમકે તેઓ અર્થથી જન્ય નથી.' સ્મૃતિજ્ઞાન પ્રમાણરૂપ (પૂર્વપક્ષ:- “સ્મૃતિ પ્રમાણરૂપ નથી. કેમકે (૧)તે પ્રત્યક્ષથી ગૃતિઅર્થનું જ ગ્રાહક છે.અપૂર્વ પૂર્વે પ્રત્યક્ષાદિથી અગૃહીતાર્થનું ગહકનથીઅન્ય પ્રમાણથી અમૃતઅર્થનું ગ્રાહકજ્ઞાન જ પ્રમાણ બને. તથા (૨) અર્થપ્રાપકશાન (અર્થપ્રાપકઅર્થ = વિષયમાં પ્રવૃત્તિ કરાવનાર) પ્રમાણ છે. સ્મૃતિ અર્થપ્રાપક નથી. કેમકે નિર્વિષય છે કેમકે સ્મૃતિનો વિષય અતીતકાલીન વસ્તુ હોય છે. અને અતીતવસ્તુ નાશ પામી છે.) ઉત્તરપક્ષ:- સ્મૃતિ પણ પ્રમાણરૂપ છે કેમકે અનુમિતિમાં હેતુ છે. અનુમાન પ્રમાણ સાધ્ય-સાધનની છે વ્યાપ્તિરૂપ છે. આ વ્યાપ્તિમાં સાધ્યસાધન વચ્ચેના પૂર્વદેટસંબંધનું સ્મરણ પ્રાણભૂત છે. સાધ્ય-સાધન વચ્ચે જણાયેલાં સંબંધનું સ્મરણ બને વચ્ચેની અન્વય-વ્યતિરેક વ્યાપ્તિને સિદ્ધ કરી આપે છે. અને આ વ્યાપ્તિના બળપર અનુમાન થાય છે. જો સંબંધનું સ્મરણ ન થાય તો વ્યાપ્તિશાન થઈ શકે નહિ અને અનુમાન પણ થઇ શકે નહિ. આમ અનુમાન પ્રમાણનું પ્રાણભૂતઅંગ ઇ સ્મરણ પોતે પ્રમાણરૂપ છે. વસ્તુત: તો અલ્યા જ્ઞાનમાત્ર પ્રમાણરૂપ બની શકે છે. સ્મૃતિજ્ઞાન પણ અભાન ઈ પ્રમાણ જ છે. અર્થથી જન્ય જ્ઞાનને જ પ્રમાણભૂત માનવામાં પ્રમાણ તરીકે સિદ્ધ આ સ્મૃતિવગેરે જ્ઞાનો અપ્રમાણભૂત ઠરે. વળી જ્ઞાનજનકઅર્થને જ જ્ઞાનનો વિષય (ગ્રાહ્ય) માનવામાં જ્ઞાનનું સ્વસંવેદન ( પોતાનો બોધ) અસિદ્ધ કરે. કેમકે જ્ઞાન પ્રકાશ્ય (સ્વથી જ પ્રકાશિત થવાના સ્વભાવવાળું) વા છતાં સ્વનું જનક નથી, સ્વના ઉત્પાદનની ક્રિયા સ્વમાં જ થાય તે અસંગત છે. અને જ્ઞાન જેમ પર પ્રકાશક છે તેમ સ્વપ્રકાશક પણ છે તે વાત પૂર્વે સિદ્ધ કરી છે. તેથી જ્ઞાનને ફિ માત્ર સ્વજનકઅર્થનો જ પ્રકાશક માનવું બરાબર નથી. તેથી પોતપોતાની સામગ્રીમાંથી ઉદ્ભવતા અર્થ અને છે $ જ્ઞાન વચ્ચે ઘા અને દીવા જેવો પ્રકાશકપ્રકાશ્યભાવ છે. આમ અર્થ અને જ્ઞાનની ઉત્પત્તિભિન્નદ્રવ્યક્ષેત્ર-કાળ -ભાવમાં લેવાથી અર્થ જ્ઞાનનો જનકન કહેવાય. :::::::::::::::::: 2 કાવ્ય-૧૬ 202) Page #234 -------------------------------------------------------------------------- ________________ :::::::::::::: नन्वर्थाजन्यत्वे ज्ञानस्य कथं प्रतिनियतकर्मव्यवस्था । तदुत्पत्तितदाकारताभ्यां हि सोपपद्यते । । तस्मादनुत्पन्नस्यातदाकारस्य च ज्ञानस्य सर्वार्थान् प्रत्यविशेषात् सर्वग्रहणं प्रसज्येत । नैवम् । तदुत्पत्तिमन्त रेणाप्यावरणक्षयोपशमलक्षणया योग्यतयैव प्रतिनियतार्थप्रकाशकत्वोपपत्तेः । तदुत्पत्तावपि च योग्यतावश्यमेष्टव्या । १३अन्यथाऽशेषार्थसान्निध्ये तत्तदर्थासान्निध्येऽपि कुतश्चिदेवार्थात् कस्यचिदेव ज्ञानस्य जन्मेति कौतस्कुतोऽयं विभागः॥ तदाकारता त्वर्थाकारसंक्रान्त्या तावदनुपपन्ना, अर्थस्य निराकारत्वप्रसङ्गात्, ज्ञानस्य साकारत्वप्रसङ्गाच्च । अर्थेन च मूर्तेनामूर्तस्य ज्ञानस्य कीदृशं सादृश्यम् ? इत्यर्थविशेषग्रहणपरिणाम एव साभ्युपेया । ततः- “अर्थेन घटयत्येनां न | हि मुक्त्वार्थस्पताम् । तस्मात् प्रमेयाधिगतेः प्रमाणं मेयस्पता" ॥ इति यत्किञ्चिदेतत् ॥ અર્થાજન્યત્રમાં પણ પ્રતિનિયત વ્યવસ્થા પૂર્વપક્ષ:- જો જ્ઞાન અર્થથી જન્ય ન હોય તો પ્રતિનિયતકર્મવ્યવસ્થા ( જ્ઞાનના વિષયતરીકે પ્રતિનિયત પદાર્થ જ ય તેવી વ્યવસ્થા)ને રહે. જ્ઞાન જે અર્થમાંથી ઉત્પન્ન થાય, અને જેના આકારને ધારણ કરે, તે જ અર્થ તે જ્ઞાનનો વિષય બને, એવી વ્યવસ્થા છે. જો આ તદુત્પત્તિ અને તદાકારતા વિના જ્ઞાન અર્થનો પરિચ્છેદ કરે, (સ્વવિષયથી ભિન્નમાંથી ઉત્પન્ન થાય અને ભિનાકારવાળું હેય) તો જ્ઞાન નીલાદિ પ્રતિનિયત વિષયવાળું બની ન શકે. કેમકે તે જ્ઞાન બધા અર્થોપ્રત્યે સમાનરૂપ બની જાય અને એકજ્ઞાનથી જ બધા અર્થો ગ્રહણ થવાની આપત્તિ આવે. કેમકે એ જ્ઞાન જેમ તે અર્થમાંથી ઉત્પન્ન થયું નથી, તેમ બીજા અર્થમાંથી પણ ઉત્પન્ન થયું નથી. તથા જેમ તે અર્થના આકારવાળું નથી, તેમ બીજા અર્થોનાં આકારવાળું પણ નથી. તેથી . જો એ જ્ઞાન ને અંર્થને વિષય બનાવી શકે, તો બીજા અર્થોને પણ વિષય બનાવી શકે. ઉત્તરપલ :- આ બરાબર નથી. સ્વવિષયમાંથી ઉત્પત્તિ વિના પણ, જોયપદાર્થના બોધને ઢાંકતા આ જ્ઞાનવરણીય કર્મનાં ક્ષયોપશમરૂ૫યોગ્યતાથી જ જ્ઞાન પ્રતિનિયતઅર્થનો પ્રકાશક બની શકે છે. અર્થાત જે અર્થવિષયક જ્ઞાનનાં આવારકકર્મનો ક્ષયોપશમ થાય જ્ઞાન તે અર્થનો પ્રકાશક બને એવી વ્યવસ્થા સુયોગ્ય છે. તેથી જ્ઞાન સ્વવિષયમાંથી ઉત્પન્ન થયું હોય, તો પણ તેનામાં ઉપરોક્ત યોગ્યતા તો હોવી જ જોઈએ. જો આ વ્યવસ્થા માન્ય નહિ રાખશો, તો સઘળા અર્થોનું સાન્નિધ્ય ોય, કે તેને અર્થોનું સાન્નિધ્યન પણ શ્રેય ત્યારે પણ “અમુક જ અર્થનો બોધ થાય, અન્યનો નહિ. આવો થતો વિભાગ અસંગત ઠરે. અર્થાત કર્મયોપશમ જો હેતુ ન હોય અને તદુત્પત્તિ અને તદાકારતા જ જો વ્યવસ્થાપક હોય, તો “સાનિધ્યમાં રહેલાં અર્થોમાંથી અમુક અર્થોમાંથી જ જ્ઞાન ઉદ્ભવે, અન્યમાંથી નહિ ઈત્યાદિવ્યવસ્થા રહેશે નહિ. જોયોપશમને આ વ્યવસ્થાના નિયામક તરીકે માનશો, તો તેનાથી જ જ્ઞાનનાં પ્રતિનિયતવિષયની વ્યવસ્થા પણ સિદ્ધ થઈ શકે છે. તેથી તદુત્પત્તિ અને તદાકારતા અન્યથાસિદ્ધ છે. જ્ઞાનની અર્થકારતા અસંગત અર્થકારની સંક્રાન્તિથી જ્ઞાનની તદાકારતા સર્વથા અનુ૫૫ન જ છે. “જ્ઞાન અર્થકાર છે (=અર્થની સદેશતાવાળું છે.)એમ કહેવામાં નિરાકારજ્ઞાનને સાકાર માનવાનો પ્રસંગ છે. તથા જ્ઞાન અર્થસદેશ છે. એનો શું અર્થ અર્થ જ્ઞાનસંદેશ છે, તેમ પણ થઈ શકે. તેથી જ્ઞાન નિરાકાર ઈ અર્થને પણ નિરાકાર માનવો પડે વળી જ્ઞાન અમૂર્ત (=અરૂપી) છે. જયારે અર્થ મૂર્ત રૂપી છે. મૂર્તિની અમૂર્તિ સાથે સદશા કેવી હોઇ શકે? અર્થાત મૂર્ત અને અમૂર્ત આકૃતિથી સમાન ન ઈ શકે. તેથી “જ્ઞાન અર્થાકાર છે એ વાક્યમાં અર્થકારતા એટલે ૬. પ્રાઇવર્તિ રૂ-૩૦૫ / E B અર્થાજન્યત્રમાં પણ પ્રતિનિયતવ્યવસ્થા Kિ.. ::: 2009 Page #235 -------------------------------------------------------------------------- ________________ - યાતામંજરી अपि च, व्यस्ते समस्ते वैते ग्रहणकारणं स्याताम् । यदि व्यस्ते, तदा कपालाद्यक्षणो घटान्त्यक्षणस्य, जलचन्द्रो वा नभश्चन्द्रस्य ग्राहकः प्राप्नोति, यथासंख्यं तदुत्पत्तेः तदाकारत्वाच्च । अथ समस्ते, तर्हि घटोत्तरक्षणः पूर्वघटक्षणस्य ग्राहकः प्रसजति, तयोरुभयोरपि सद्भावात् । ज्ञानरूपत्वे सत्येते ग्रहणकारणमिति चेत् ? तर्हि समानजातीयज्ञानस्य समनन्तरज्ञानग्राहकत्वं प्रसज्येत, तयोर्जन्यजनकभावसद्भावात् । तन्न योग्यतामन्तरेणान्यद् ग्रहणकारणं पश्याम इति ॥ अथोत्तरार्द्धं व्याख्यातुमुपक्रम्यते । तत्र च बाह्यार्थनिरपेक्षं ज्ञानाद्वैतमेव ये बौद्धविशेषा मन्वते तेषां प्रतिक्षेपः । तन्मतं चेदम् । ग्राह्यग्राहकादिकलङ्कानङ्कितं निष्प्रपञ्चं ज्ञानमात्रं परमार्थसत् । बाह्यार्थस्तु विचारमेव न क्षमते । तथाहि । कोऽयं 1 ‘અર્થનાં આકારના ધારકપણું' નહિ પરંતુ ‘અર્થવિશેષને ગ્રહણ કરવાનો જ્ઞાનનો પરિણામ’ એવો અર્થ યોગ્ય છે. તેથી “જ્ઞાનની અર્થાકારતા વિના જ્ઞાન અર્થસાથે જોડાતું નથી. (=જ્ઞાનનો વિષય અર્થ બનતો નથી ) માટે પમેયનાં બોધમાં અર્થોકારતા જ પ્રમાણ છે" એ વચન નિરસ્ત થયેલું સમજવું. તદુત્પત્તિ-તદાકારના સર્વ પ્રકારે અકારણ જ્ઞાન પદાર્થમાંથી ઉત્પન્ન થાય છે (તદુત્પત્તિ ) અને પદાર્થના આકારને ધારણ કરે છે (તાકાર)’ ઇત્યાદિ જે કહ્યું, તેમાં તદુત્પત્તિ અને તદાકારતા આ બન્ને અર્થનાં બોધમાં અલગ-અલગ સ્વતંત્ર કારણ છે કે સમુદિત કારણ છે ? જો વ્યસ્ત = સ્વતંત્ર કારણ હોય, તો “જેની જે પદાર્થમાંથી ઉત્પત્તિ ધ્યેય અથવા જેમાં જે પદાર્થની સદેશતા હોય તે પદાર્થનો ગ્રાહક -બોધ કરનાર તે બને" એવો નિયમ બનશે. તેથી ધટઅન્ય ક્ષણમાંથી ઉત્પન્ન થયેલી કપાળઆક્ષણ તદુત્પત્તિનાં યોગથી ધટઅન્ત્યક્ષણનો બોધ કરશે. અને આકાશમાં ૨હેલાં ચંદ્રની સદેશતા = આકારતાને કારણે જળમાં પ્રતિબિંબિત થયેલો ચંદ્ર આકાશચંદ્રનો બોધ કરશે એવી આપત્તિ આવશે. જો, આ બન્ને સમુદિતકારણ ોય, તો ધટઉત્તરક્ષણ ધટપૂર્વક્ષણમાંથી ઉત્પન્ન થઇ છે. તથા ધટપૂર્વક્ષણનાં સમાનઆકારની ધારક છે. તેથી તદુત્પત્તિ અને તદાકારતા આ બન્ને હોવાથી ધટઉત્તરક્ષણને ધટપૂર્વક્ષણનું જ્ઞાન થવું જોઇએ. પૂર્વપક્ષ :– અમે અહીં જ્ઞાનરૂપ આ બન્નેને (તદુત્પત્તિ-તદાકારતાને)બોધનાં કારણ માન્યા છે. કપાળ આધક્ષણાદિમાં રહેલી તદુત્પત્તિવગેરે જ્ઞાનરૂપ નથી. તેથી તેવી તદુત્પત્તિવગેરે જ્ઞાનના કારણ બની ન શકે. ઉત્તરપક્ષ :– તો પણ પૂર્વક્ષણવર્તી જ્ઞાનનું સમનન્તરજ્ઞાન = ઉત્તરક્ષણે ઉત્પન્ન થતું જ્ઞાન પૂર્વવર્તી સજાતીય જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે અને તદાકાર છે. તથા આ તદુત્પત્તિ અને તદાકારતા જ્ઞાનરૂપ છે. તેથી આ સમનન્તરજ્ઞાન સજાતીયપૂર્વક્ષણવૃત્તિજ્ઞાનનો બોધ કરે છે તેમ માનવાનો પ્રસંગ આવશે. તેથી તદુત્પત્તિ અને તદાકારતા દ્વારા વ્યવસ્થા થઇ શકે તેમ નથી. તેથી બોધનું ક્ષયોપશમરૂપ યોગ્યતાને છોડી બીજુ કોઇ કારણ અમને દેખાતું નથી. જ્ઞાનાદ્વૈતમતે બાહ્યાર્થનો અભાવ કાવ્યનાં ઉત્તરાર્ધમાં જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધમતનું નિરાકરણ કર્યું છે. જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધમત આ પ્રમાણે છે. ગ્રાહ્ય = વિષય. ગ્રાહક = તે વિષયનું જ્ઞાનવગેરે લેબલ વિનાનું તથા સર્વ પ્રપંચ (= વિસ્તાર) થી રહિત જ્ઞાનમાત્ર જ (=નિર્વિષયજ્ઞાન જ )પરમાર્થસત્ = વાસ્તવિક સત્વસ્તુ છે. કારણ કે બાહ્યપદાર્થ વિચારનો વિષય બની શકતો નથી. તે આ પ્રમાણે – બાહ્યઅર્થ શું છે? પરમાણુરૂપ છે કે સ્થૂળઅવયવીરૂપ છે? બાહ્યાર્થને પરમાણુરૂપ માની શકાય નહિ, કારણ કે તેમાં પ્રમાણનો અભાવ છે. પ્રમાણ બે છે. (બૌદ્ધોએ ઉપમાન શબ્દદિને સ્વતંત્ર પ્રમાણ કાવ્ય-૧૬ 204 Page #236 -------------------------------------------------------------------------- ________________ હw ::::::: ::::: હાઈકોર it. - - - ચાતુર્મજયી :... '' દિકરી बाह्योऽर्थः ? किं परमाणुरूपः स्थूलावयविरूपो वा ? न तावत् परमाणुरूपः, प्रमाणाभावात् । प्रमाणं हि प्रत्यक्षमनुभानं वा ? न तावत्प्रत्यक्षं तत्साधनबद्धकक्षम् । तद्धि योगिनां स्यात् अस्मदादीनां वा ? नाद्यम्, अत्यन्तविप्रकृष्टतया 8 श्रद्धामात्रगम्यत्वात् । न द्वितीयम्, अनुभवबाधितत्वात् । न हि वयमयं परमाणुरयं परमाणुरिति स्वजेऽपि प्रतीमः, स्तम्भोऽयं कुम्भोऽयमित्येवमेव नः सदैव संवेदनोदयात् । नाप्यनुमानेन तत्सिद्धिः, अणूनामतीन्द्रियत्वेन तैः सहाविनाभावस्य क्वापि लिङ्गे ग्रहीतुमशक्यत्वात् ॥ किञ्च, अमी नित्या अनित्या वा स्युः । नित्याश्चेत् ? क्रमेणार्थक्रियाकारिणो युगपद्वा? न क्रमेण, स्वभावभेट्रेनानित्यत्वापत्तेः । न 'युगपत्, एकक्षण एव कृत्स्नार्थक्रियाकरणात् क्षणान्तरे तदभावादसत्त्वापत्तेः । 'अनित्याश्चेत्, क्षणिकाः कालान्तरस्थायिनो वा ? क्षणिकाश्चेत् ? (i) सहेतुका (ii) निर्हेतुका वा ? (ii) निर्हेतुकाश्चेत् ? नित्यं सत्त्वमसत्त्वं वा स्यात्, निरपेक्षत्वात् । अपेक्षातो हि कादाचित्कत्वम् । (i) सहेतुकाश्चेत् ? किं तेषां स्थूलं किञ्चित् कारणं परमाणवो वा ? न स्थूलं, परमाणुरूपस्यैव बाह्यार्थस्याङ्गोकृतत्वात् । न च परमाणवः ते हि सन्तोऽसन्तः सदसन्तो માન્યા નથી. પ્રત્યક્ષ અર્થ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે. અને પરોક્ષાર્થ અનુમાનથી ગ્રાહ્ય છે. પ્રત્યક્ષ અને પરોક્ષને છોડી અન્યરૂપે વિષય જ નથી. તો તેઓના ગ્રાહક પ્રમાણ શી રીતે હેઇ શકે? ઇત્યાદિ યુક્તિઓ બતાવીને તેઓએ બે જ પ્રમાણ અંગીકૃત કર્યા છે.પ્રત્યક્ષ અને અનુમાન. એમાં પ્રત્યક્ષપ્રમાણ પરમાણને સિદ્ધ કરવા સમર્થ નથી. પ્રત્યક્ષ બે પ્રકારે છે. (૧) યોગિપ્રત્યક્ષ અને (૨) આપણા જેવાનું પ્રત્યક્ષ. યોગીઓ અત્યારના દેશ અને કાળથી અત્યંત વિપ્રકૂટ હોઈ ઉપલબ્ધ થતા નથી. તેથી “તેઓનું પ્રત્યક્ષજ્ઞાન કેવું છે? તેઓના પ્રત્યક્ષનો વિષય કોણ બની શકે ? ઇિત્યાદિ બધી ચર્ચા માત્ર શ્રદ્ધાગમ્ય છે. ભિન્નદર્શનોનાં વાદમાં આ શ્રદ્ધાગમ્ય પદાર્થો વિચારક્ષમ બનતા નથી. માટે “પરમાણુઓ યોગિપ્રત્યક્ષનાં વિષય છે સન છે.' તેમ કહી શકાય નહીં. અને પરમાણુઓ આપણા પ્રત્યક્ષનાં વિષય તો બનતા જ નથી. કેમકે પ્રત્યક્ષ અનુભવથી બાધિત છે. સ્વપ્નમાં પણ “આ પરમાણુ' “આ પરમાણુ' એવી આપણને પ્રતીતિ થતી નથી. કેમકે હંમેશા આપણને એવો જ બોધ થાય છે કે “આ થાંભલો છે, “આ ઘડો છે.' ઇત્યાદિ. અનુમાનથી પણ પરમાણુઓ સિદ્ધ થતાં નથી. અનુમાનથી સાધ્ય પરમાણુઓ અતીન્દ્રિય છે. તેથી એ પરમાણુઓનો લિંગ = હેતુ સાથેનો અવિનાભાવ કયાંય ઉપલબ્ધ થતો નથી. (આ અવિનાભાવ કયાંય પણ પૂર્વે ઉપલબ્ધ થયો છે, તો તેનાં બળથી વ્યાપ્તિદ્વારા પરમાણુ રૂપ સાધ્ય સિદ્ધ થઈ શકે) તેથી પરમાણુઓ અનુમાનથી પણ સિદ્ધ થતા નથી. પરમાણુઓમાં અર્થક્રિયાકારિતાનો અભાવ તથા આ પરમાણુઓ (A) નિત્ય છે કે (B) અનિત્ય? (A) જો નિત્ય છે, તો () ક્રમશ: અર્થયિાકારી છે, કે (૪) યુગપત્ અર્થક્રિયાકારી છે? (A) ક્રમશ: અર્થક્રિયાકારી માની શકાય નહિ. કેમકે પદાર્થો જૂદા જૂદા સ્વભાવ વિના ક્રમશ: ક્રિયા કરી શકે નહિ. અને સ્વભાવભેદ માનવામાં આવે, તો વસ્તુની નિત્યતા રહે નહીં. e) યુગપત અર્થક્રિયાકારી પણ માની શકાય નહિ કેમકે આ સમયે જ સર્વક્રિયા કરવાથી દ્વિતીયાદિ ક્ષણો પ્રક્રિયાનો અભાવ આવે અને વસ્તુમાં અર્થક્રિયાકારીત્વલક્ષણ રહેનહિ. અને આ લક્ષણનાં અભાવમાં લક્ષ્યભૂત | વસ્તુ પણ અસત બની જશે. શશ (B) જો પરમાણુઓ અનિત્ય છે તો કેવા છે? (a) ક્ષણિક છે કે (b) કાળાન્તરમાં રહેનારા છે? (a) E? જો ક્ષણિક છે, તો (i) હેતુસહિત છે. અર્થાત કારણથી જન્ય છે.? કે (ii) નિર્વેતક છે. અર્થાત કારણ વિનાશ $ જ ઉત્પન્ન થનારા છે. (ii) જો નિહેતુક ય, તો તેઓ કાં તો નિત્યસત્ ય કાં તો નિત્યઅસત્ હોય. કેમકેરી ફી આકાશાદિ નિત્યસત અને ખપુષ્પવગેરે નિત્યઅસત્ વસ્તુઓજ નિર્ધતક છે. કેમકે તેઓ ઉત્પત્તિશીલ ન १. भूतार्थभावनाप्रकर्षपर्यन्तजं योगिज्ञानं चेति-न्यायबिन्दौ १-११ । જ્ઞાનાતમને બાઘાર્થનો અભાવ ::: ::: :: Page #237 -------------------------------------------------------------------------- ________________ Y ::::::::::::::: ::::::::::::: સ્થાપ્નમંજરી इस वा स्वकार्याणि कुयुः । सन्तश्चेत् ? किमुत्पत्तिक्षणं एव क्षणान्तरे' वा ?"नोत्पत्तिक्षणे, तदानीमुत्पत्तिमात्रव्यग्रत्वात् | ११ तेषाम् । अथ"भूतिर्येषां क्रिया सैव कारणं सैव चोच्यते" इति वचनाद् भवनमेव तेषामपरोत्पत्तौ कारणमिति चेत् ? १४ एवं तर्हि रूपाणवो रसाणूनाम्, ते च तेषामुपादानं स्युः, उभयत्र भवनाविशेषात् । न च क्षणान्तरे, विनष्टत्वात् । अथासन्तस्ते । तदुत्पादकाः, तर्हि एकं स्वसत्ताक्षणमपहाय सदा तदुत्पत्तिप्रसङ्गः, तदसत्त्वस्य सर्वदाऽविशेषात् । सदसत्पक्षस्तु “प्रत्येक यो भवेद्दोषो द्वयोर्भावे कथं न सः" इति वचनाद्विरोधाघ्रात एव । तन्नाणवः क्षणिकाः॥ | नापि कालान्तरस्थायिनः । क्षणिकपक्षसदृक्षयोगक्षेमत्वात् । किज, अमी कियत्कालस्थायिनोऽपि किमर्थक्रियापराङ्मुखाः तत्कारिणो वा । आये खपुष्पवदसत्त्वापत्तिः । उदग्विकल्पे किमसद्रूपं सद्रूपमुभयस्पं वा ते कार्यं कुर्युः ? 'असद्रूपं चेत् ? शशविषाणादेरपि किं न करणम् । सद्रूपं चेत् ? सतोऽपि करणेऽनवस्था । तृतीयभेदस्तु प्राग्वद्विरोधदुर्गन्धः । तन्नाणुरूपोऽर्थः सर्वथा घटते ॥ લેવાથી કારણસામગ્રીથી નિરપેક્ષ છે. જેઓ કદાચિલ્ક = નિયત મર્યાદિતકાળપૂરતા જ રહેનારા હેય, તેઓ સહેતુક જ હેય. આમ ક્ષણિકવસ્તુઓ એકક્ષણરૂપનિયતકાળમાં વૃત્તિ હોઇ, તેઓને નિર્દેતક માની શકાય નહીં. d) જો પરમાણુઓ સહેતુક ય, તો તેઓના કારણ (C) સ્થૂળ વસ્તુઓ છે કે, (D) પરમાણુઓ છે? (C) સ્થૂળ વસ્તુઓ તો કારણ માની શકાય નહીં, કેમકે બાહ્યર્થ તરીકે પરમાણુઓનો જ અંગીકાર કર્યો છે. સ્થૂળ વસ્તુઓનો નીં. (D) તથા પરમાણુઓને પણ પરમાણના હેતુ માની શકાય નહીં. (તે આ પ્રમાણે) આ કારણભૂત પરમાણુઓ (E) સત અવસ્થામાં પોતાનાં કાર્યને કરે છે? કે (F) અસત અવસ્થામાં કે(G) સત-અસત ઉભયરૂપે અવસ્થામાં કાર્ય કરે છે? (E) જો પરમાણુઓ સત્ અવસ્થામાં કાર્ય કરતાં હોય તો તેઓ સ્વકાર્ય (H) પોતાની ઉત્પત્તિક્ષણે કરે છે કે ID ઉત્પત્તિક્ષણ પછીની ક્ષણે? (H) સત પરમાણુઓ સ્વોત્પત્તિક્ષણે સ્વકાર્યભૂત પરમાણુઓનું ઉત્પાદન કરી ન શકે, કેમકે તેઓ પોતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર છે. શંકા:- “આ ઉત્પન્ન થવું એ જ ક્રિયા છે અને એ જ કારણ છે. ” આવા પ્રકારનું વચન હોઈ, કારણ પરમાણુઓની ભવનક્રિયા(=ઉત્પત્તિક્રિયાજ)બીજા પરમાણુઓની ઉત્પત્તિમાં કારણ છે. આમ કારણપરમાણુઓ સ્વોત્પત્તિમાં વ્યગ્ર લેવા છતાં સ્વોત્પત્તિ દ્વારા જ અપરપરમાણુઓનાં કારણ બને તેમ માનવામાં વિરોધ નથી. સમાધાન :- આમ માત્ર ભવનક્રિયાદ્વારા જ કારણતા પ્રાપ્ત થતી હેય, તો પૂર્વેક્ષણે થતાં રૂપાણઓ ઉત્તરક્ષણીય રસાણનાં અને પૂર્વલણીયરસાણઓ ઉત્તરક્ષણીયરૂપાણઓનાં ઉપાદાન થવા જોઈએ. કેમકે ઉભયસ્થળે ભવનક્રિયા વિશેષરૂપે વિધમાન છે. પણ આ ઈષ્ટ નથી. તેથી એ રૂપે કારણતા માની શકાય નહીં. 4) “સત પરમાણુઓ સ્વોત્પત્તિના ઉત્તરક્ષણે સ્વિકાર્યકારી છે તેમ માની શકાશે નહિ. કેમકે પરમાણુઓ (a) ક્ષણિક છે એવો અભ્યાગમ કર્યો છે. ક્ષણિકપરમાણઓ પણાન્તરે નષ્ટ થઈ ગયા હેઈ અસત હોય છે. તેથી ભણાન્તરે સ્વકાર્યકારી માનવા હેય તો “(E) સપરમાણુઓ કારણ છે એ અભ્યપગમ છોડી “(F) અસતપરમાણુઓ કારણ છે. તેવો બીજો વિકલ્પ સ્વીકારવો પડશે. F) અસતપરમાણઓ કારણ છે તેમ પણ સ્વીકારવું યુક્તિપમ નથી. કેમકે પરમાણુઓની ઉત્પત્તિક્ષણ એ જ સત્તાક્ષણ છે. તદન્ય બધી ક્ષણો અસતક્ષણો છે. તેથી તે પરમાણુઓ સ્વોત્પત્તિક્ષણને છોડી સર્વદા કાર્યોત્પત્તિ કર્યા કરશે. કેમકે સર્વદા [ પરમાણમાં અસત્વ સમાનરૂપે છે, તેવી આપત્તિ આવશે. શંકા:- આમ પરમાણુઓ અન્યઘ પણ અસત હોવા છતાં પોતાની ઉત્પત્તિક્ષણની અવ્યવહિત ઉત્તરક્ષણે જ સ્વીકાર્ય કરી શકે, અન્યા નહિ. સ્વસત્તા વ્યવહિતોત્તરક્ષાવૃત્તિત્વવશિષ્ટ સત્વવાન પરમાણુક રાષ્ટ્ર આવા પ્રકારનો પરમાણનો કારણભાવ માનવાથી સર્વધ ઉત્પત્તિનો પ્રસંગ નહિ આવે. સમાધાન :- (૧) અસત્વ તુચ્છ અભાવરૂપ છે. સર્વથા અભાવ૫ છે. આ અભાવ હમેશા એકસરખો હોઈ તેમાં વૈશિવ અનુ૫૫ન્ન છે. (૨) આક્ષણે જ કાર્યને ઉત્પન્ન કરે અન્ય નહીં. એમાં નિર્ણાયક ::::::::::::::: : કાવ્ય-૧૬ ૪૪::::::::::::::૪ ] હ ::-:::::::::-:-:-3206 $%:::::::::::::::::::::::: Page #238 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્ગા મંજરી नापि स्थूलावयविरूपः । एक परमाण्वसिद्धौ कथमनेकतत्सिद्धिः । तदभावे च तत्प्रचयरूपः स्थूलावयवी वाङ्माश्रम् । किञ्च, अयमनेकावयवाधार इष्यते । ते चावयवा यदि विरोधिनः, तर्हि नैकः स्थूलावयवी, विरुद्धधर्माध्यासात् अविरोधिनश्चेत्, प्रतीतिबाधः । एकस्मिन्नेव स्थूलावयविनि चलाचलरक्तारक्तावृतानावृतादिविरूद्धावयवानामुपलब्धेः । अपि च, असौ तेषु वर्तमानः कार्त्स्न्येन एकदेशेन वा वर्तते ? कार्त्स्न्येन वृत्तावेकस्मिन्नेवावयवे परिसमाप्तत्वादनेकावयववृत्तित्वं न स्यात् । प्रत्यवयवं कात्र्त्स्न्येन वृत्तौ चावयविबहुत्वापत्तिः । एकदेशेन वृत्तौ च तस्य કોણ ? કેમકે અસવસ્તુને સહકારી કારણસામગ્રીની અપેક્ષા માનવામાં ઘણા દોષો છે. તથાસ્વભાવને પણ નિર્ણાયક માની ન શકાય. કેમકે અસને સ્વભાવ ન હોય તથા (૩) આવો સ્વભાવ માનીએ તો પણ તે અસત્પુરમાણ ઉત્તરક્ષણીય (કોઇક નિશ્ચિત) રૂપાદિપરમાણુઓમાં હેતુ છે. ઇત્યાદિ નિયત કાર્યકારણભાવ નહીં મળે, ઇત્યાદિ ધણા દોષો હોઇ અસત્પરમાણુઓને આ પ્રમાણે પણ કારણ માની શકાય નહીં.) તથા (G) સદ્-અસભયાત્મક પરમાણુઓ પણ સ્વકાર્યકારી માની શકાય નહિ. કેમકે “પ્રત્યેક (સત્ કે અસરૂપ પ્રત્યેક) માં જે દોષો હોય, તે ઉભયમાં શા માટે ન આવે ?” (અર્થાત સત્પક્ષમાંઅને અસત્પક્ષમાં જે-જે દોષો આવે તે બધા દોષો ઉભયપક્ષ માનવામાં આવે.) આવા વચનનાં પ્રામાણ્યથી ઉભયપક્ષ તો વિરોધયુક્ત જ છે. આમ પરમાણુઓને પરમાણુઓનાં હેતુ માનવામાટે બતાવેલા ત્રણે વિક્લ્પો અસિદ્ધ થાય છે. તેથી પરમાણુઓને હેતુ માની ન શકાય. આમ પરમાણુઓ કારણતરીકે અસિદ્ધ થતાં ક્ષણિક પરમાણુઓને સહેતુક માનવાના બન્ને (સ્થૂળ વસ્તુ-પરમાણુઓ રૂપ) વિલ્પ અસિદ્ધ થવાથી ક્ષણિક પરમાણુઓ સહેતુક સિદ્ધ થતાં નથી. તેથી તે અંગેના દર્શાવેલાંનિર્હેતુક અને સહેતુક એમ બન્ને વિકલ્પો અસિદ્ધ થાય છે. તેથી ‘અનિત્યપરમાણુઓ ક્ષણિક છે” તે વિકલ્પ અસિદ્ધ થાય છે. અર્થાત્ પરમાણુઓ ક્ષણિક સિદ્ધ થતાં નથી. (Ba) પરમાણુઓની કાલાન્તરસ્થાયિતા અસિદ્ધ (B) અનિત્યપરમાણુઓને (b) કાળાન્તરસ્થાયી પણ માની ન શકાય, કેમકે અહીં ક્ષણિકવાદતુલ્ય જ યોગક્ષેમ છે. અર્થાત્ ક્ષણિકવાદમાં આવતા સર્વદૂષણો અહીં પણ યથાવસ્થિત રહે છે. ઉપરાંત કેટલાકકાળ સુધી રહેનારા પરમાણુઓ પોતાની સ્થિતિ યાવત્ (J) અર્થક્રિયાથી પરાંમ્મુખ રહેછે અર્થાત સર્વક્રિયાથી રહિત હોય છે કે (K) પોતાની સ્થિતિ યાવત્ અર્થક્રિયા કરે છે. ? (J) પોતાની સ્થિતિ યાવત્ અર્થક્રિયાથી વિરહિત રહે છે.' એમ માનશો, તો તે પરમાણુઓને ખપુષ્પવત્ અસત્ માનવા પડશે, કેમકે જેઓ અર્થક્રિયાથી રહિત હોય, તેઓ અસત્ હોય છે જેમકે ખપુષ્પ. (K) ‘તેઓ સ્વસ્થિતિકાળ યાવત્ અર્થક્રિયાકારી છે એવો ઉત્તરનો વિકલ્પ પણ અસંગત છે. કેમકે જે કાર્ય થશે તે કેવું થશે ? (૧)અસત્ રૂપ (૨) સતરૂપ કે (૩) સદસત્ ઉભયરૂપ. જો (૧)અસતરૂપકાર્ય માનશો તો ગધેડાના શિંગડા પણ અસતરૂપે સમાન હોવાથી, ગધેડાના શિંગડાના પણ કર્ના માનવાની આપત્તિ હોઇ એ વિક્લ્પ બરાબર નથી. (૨)‘સતરૂપ કાર્ય થાય છે' એમ માનવામાં અનવસ્થા છે. કેમકે જો સત્વસ્તુમાં પણ ઉત્પત્તિક્રિયા થતી હોય, તો તો પછી પણ તેમાં સત્તા હોઇ હંમેશા તેમાં ઉત્પત્તિક્રિયા થયા જ કરશે. આમ પરમાણુઓ જો વિધમાન કાર્ય કરતા હોય, તો હંમેશા કર્યા જ કરશે. કરણક્રિયા કયારેય અટકશે નહીં. આમ અનવસ્થાદોષ છે. (૩) ત્રીજા વિક્લ્પમાં ઉપરોક્ત બંને વિપગતદોષો હોવાથી તે વિક્લ્પ સર્વથા અનાદેય છે. આમ ત્રણે વિલ્પથી કાળાન્તરસ્થાયી પદાર્થમાં સ્વસ્થિતિયાવત્ અર્થક્રિયાકારિતા સિદ્ધ થતી નથી. અને તેની અસિદ્ધિથી પરમાણુઓ કાલાન્તરસ્થાયીતરીકે અસિદ્ધ થાય છે. તેની અસિદ્ધિથી પરમાણુઓની અનિત્યતા અસંગત બને છે. આમ પરમાણુઓ નિત્ય અને અનિત્ય બન્ને રૂપે સિદ્ધ થતા ન હોઇ, પરમાણુરૂપ બાહ્યાર્થ અનુમાનથી પણ સિદ્ધ થતો નથી. આમ બન્ને પ્રમાણથી પરમાણુઓ બાહ્યપદાર્થરૂપે અગ્રાહ્ય છે. તેથી પરમાણુઓ બાહ્યાર્થરૂપે અસિદ્ધ થાય છે. સ્થૂળાવયવીનો અભાવ બાહ્યઅર્થને સ્થૂળઅવયવીરૂપ પણ માની શકાય નહીં, કેમકે એક છૂટા પરમાણુની પણ જો પૂર્વોક્ત યુક્તિઓ પરમાણુઓની કાલાન્તરસ્થાયિતા અસિદ્ધ www 207 Page #239 -------------------------------------------------------------------------- ________________ વિશે . '! -- -:. ચાકુકમંજરી .. . . કારણ કરી * निरंशत्वाभ्युपगमविरोधः । सांशत्वे वा तेंऽशास्ततो भिन्नाः अभिन्ना वा ? भिन्नत्वे पुनरप्यनेकांशवृत्तेरेकस्य । कात्स्न्यैकदेशविकल्पानतिक्रमादनवस्था । अभिन्नत्वे न केचिदंशाः स्युः ॥ इति नास्ति बाह्योऽर्थःकश्चित् । किन्तु ज्ञानमेवेदं सर्वं नीलाद्याकारेण प्रतिभाति । बाह्यार्थस्य जडत्वेन प्रतिभासायोगात्।। म यथोक्तम् – “स्वाकारबुद्धिजनका दृश्या नेन्द्रियगोचराः" अलधारकारेणाप्युक्तम् - "यदि संवेद्यते नीलं कथं बाह्य तदुच्यते । न चेत् संवेद्यते नीलं कथं बाह्यं तदुच्यते ॥” यदि बाह्योऽर्थो नास्ति, किंविषयस्तस्यं घटपटादिप्रतिभासः इति । चेत् ? ननु निरालम्बन एवायमनादिवितथवासनाप्रवर्तितः, निर्विषयत्वात्, आकाशकेशज्ञानवत्, स्वजज्ञानवद् वेति । अत एवोक्तम् – “नान्योऽनुभाव्यो बुदध्यास्ति तस्या नानुभवोऽपरः । ग्राह्यग्राहकवैधुर्यात् स्वयं सैव प्रकाशते ॥ बाह्यो न विद्यते ह्यर्थो यथा बालैर्विकल्प्यते । वासनालुठितं चित्तमर्थाभासे प्रवर्तते" ॥ इति ॥ મુજબ સિદ્ધિ થતી નથી, તો અનેક પરમાણુઓનાં સમુદાયરૂપ સ્થૂળઅવયવની શી રીતે થાય? વળી તમને સ્થૂળઅવયવીનાં આધાર તરીકે અનેક અવયવો ઈષ્ટ છે. આ અવયવો જો પરસ્પર વિરોધી હેય, તો તેઓનો અવયવી એકનઈ શકે. કેમકે તેમ લેવામાં જૂદાં-જુદાં અવયવોમાં રહેલા વિરોધી ધર્મોની એક જ અવયવીમાં છે વૃત્તિ માનવી પડશે, જે અસંગત છે. કેમકે એક અધિકરણમાં વિરૂદ્ધધર્મ અનુપપન્ન છે. આ અવયવોને પરસ્પર અવિરોધી પણ માની શકાય નહીં. કેમકે એકજ સ્થૂળઅવયવીમાં, ચળ, અચળ (સ્થિર),રક્ત-અરક્ત, આવૃત-અનાવૃત્ત, વગેરે વિરોધીધની ઉપલબ્ધિ પ્રત્યક્ષથી થાય છે. શંકા - પહેલાં એક સ્કૂળઅવયવમાં વિરોધી ધર્મો અનુપપન્ન છે એમ દર્શાવે છે, અને હવે વિરોધી ધર્મોથી યુક્ત સ્થળ અવયવીનું પ્રતિપાદન કો છો. આ પરસ્પર વિરોધી વાત છે. સમાધાન - જ્ઞાનતવાદી અમે બાધાર્થને સ્વીકારતા ન લેવાથી સ્થળાવયવીને સ્વીકારતા જ નથી. માત્ર તૈયાયિકાદિ પરમતનો અભ્યપગમ કરી બાહ્યર્થને સ્વીકારવામાં ઉભયપણે ઘેષ આવે છે. તેટલું દર્શાવવા જ આમ પ્રતિપાદન કરીએ છીએ. તેઓએ માનેલા સ્થળઅવયવીશ્ય બાહ્યર્થમાં વિરોધી ધર્મો સમાવેશ પામે છે, એમ તેઓને પ્રતીતિસિદ્ધ છે. આ પ્રતીતિ વિરોધી અવયવો વિના સંભવે નહિ. પણ તેઓ વિરોધીઅવયવોને અવયવીના આધારરૂપે માનતા નથી. શંકા:- વિરોધીઅવયવોને અવયવીના આધાર તરીકે માનવામાં તેઓને શો વાંધો છે? સમાધાન:- એમાં ઘણા દોષો આવે છે. જેમકે શીત ને ઉષ્ણધર્મનો એક જ જળરૂપ અવયવીમાં સમાવેશ માનવાની આપત્તિ આવે. શંકા :- આ છેષ ટાળવા શું કરવું? સમાધાન :- આવા દોષોને ટાળવા બાધાર્થનો અભાવ સ્વીકારવો જ યોગ્ય છે. બાહાર્યની જે પ્રતીતિ થાય છે એ ભ્રાન્ત છે, તેથી માત્ર જ્ઞાનને જ સત માનવાથી સર્વ ઉપપન્ન થઇ શકે છે.)વળી આ ધૂળઅવયવી પોતાના પ્રત્યેક અવયવમાં છે સંપૂર્ણરૂપે રહે છે કે એકદેશથી? જો સંપૂર્ણરૂપથી રહેતો હોય, તો તે એકઅવયવમાં જ રહેશે, અનેક અવયવોમાં તેની વૃત્તિ મળી શકેનીં. વળી દરેકઅવયવમાં અવયવી સર્વાશે રહેતો હેઈ,અનેક અવયવી માનવાની આપત્તિ છે આવશે. જેટલા અવયવ તેટલાં અવયવી માનવા પડશે. તથા અવયવથી અવયવીમાં કોઈ વિશેષતા ન રહેવાથી અવયવથી અતિરિક્ત અવયવી માનવામાં માત્ર કલ્પનાગૌરવદોષ આવે.) અવયવીને દરેક અવયવમાં એકદેશથી વૃત્તિ માનવામાં શું અવયવી નિરંશ લેવાના સિદ્ધાન્તસાથે વિરોધ આવશે, કેમકે ઘણા અવયવોમાં જૂદા-જૂદા ઘણા અંશ-દેશથી ફિ રહેવાની આપત્તિ છે. શંકા:- અમે અવયવીને નિરંશ સ્વીકારતા નથી. ઘણા અવયવોમાં ભિન્ન-ભિન્ન અંશે જેવૃત્તિ હોય તેજ અવયવી બની શકે. તેથી અવયવીને અંશયુકત કલ્પવો જ બરાબર છે. १. प्रज्ञाकरगुप्तकृतः प्रमाणवार्तिकालङ्काराख्यो बौद्धग्रन्थः । २. प्रमाणवार्तिके ३ । ३२७ । કાવ્ય-૧૬ w :::::::::::: : કકકકકકકક 208) Page #240 -------------------------------------------------------------------------- ________________ ::::::::: ::: :::::: :::: * *: 8 સ્થાકુટમેજરી तदेतत्सर्वमवद्यम् । ज्ञानमिति हि क्रियाशब्दः । ततो ज्ञायतेऽनेनेति ज्ञान, ज्ञप्तिर्वा ज्ञानमिति । अस्य च कर्मणा भाव्यं, निर्विषयाया जप्तेरघटनात् । न चाकाशकेशादौ निर्विषयमपि दृष्टं ज्ञानमिति वाच्यम्, तस्याप्येकान्तेन निर्विषयत्वाभावात्। न हि सर्वथागृहीतसत्यकेशज्ञानस्य तत्प्रतीतिः । स्वप्नज्ञानमप्यनुभूतदृष्टाद्यर्थविषयत्वान्न निरालम्बनम् । तथा च महाभाष्यकारः – “अणुहूयदिछचिंतियसुयपयइवियारदेवयाणूवा । सुविणस्स निमित्ताई पुण्णं पावं च णाभावो" यश्च । ज्ञानविषयः स बाह्योऽर्थः । भ्रान्तिरियमिति चेत् ? चिरं जीव । भ्रान्तिर्हि मुख्येऽर्थे क्वचिद् दृष्टे सति સમાધાન :- જો અવયવી સાંશ (=અંશોવાળો) હેય, તો અંશો અવયવીથી ભિન્ન છે કે અભિન્ન? જો અંશો અવયવીથી ભિન્ન હોય, તો અવયવી તે અંશોમાં સંપૂર્ણતયા વૃત્તિ છે કે એકદેશથી છે? ઇત્યાદિ વિકલ્પો આવશે, અને ફરીથી ઉપરોકત ચક્ર ઘૂમશે, આમ અનવસ્થાોષ આવશે. જો અંશો અવયવીથી અભિન્ન હોય, તો અવયવીરૂપ જ છે. આમ અવયવી અવયવીરૂપ ઇતેને સાંશ કહી ન શકાય, પરંત નિરંશ જ માનવો રહ્યો. (‘અવયવી અવયવોમાં જો અંશથી રહેતો હોય, અને અંશો અવયવીથી ભિન્ન હેય, તો અંશોમાં કેવી રીતે રહેલો અવયવી અવયવોમાં રહેશે? એ પ્રશ્ન ઉકેલવા ફરીથી દેશત અને સર્વત: વિકલ્પો વિચારવા પડશે. પણ ત્યાં અનવસ્થાોષ આવશે. જો અવયવી અંશોથી અભિન્ન જ હોય, તો અમુક અંશથી અવયવી એકઅવયવમાં વૃત્તિ છે. ઇત્યાદિ કર્ણ ન શકાય, કેમકે અંશો અને અવયવી અભિન્ન છે. વળી અંશોની ૫ના જ વ્યર્થ હોઈ, અંશોનો અભ્યપગમ થઈ શકે નહીં. આમ અવયવીને નિરંશ જ માનવો રહ્યો. નિરંશ અવયવી સ્વઅવયવોમાં દશત: ૨હી શકે નહિ તેથી અવયવી પોતાના દરેક અવયવોમાં સંપૂર્ણત: રહેતો માનવો પડે. પણ તેમ માનવામાં પૂર્વોક્ત ઘેષ આવે. તેથી અવયવીની અવયવોમાં વૃત્તિ માની શકાય નહીં. અને અવયવીનું અવયવોથી સ્વતંત્ર અસ્તિત્વ દેટ કે ઇષ્ટ નથી, તેથી બાહ્યર્થને સ્થળ અવયવીપે સ્વીકારવો યોગ્ય નથી– આમ બાધાર્થનો અભાવ સિદ્ધ છે.). નીલાદિનિર્માસ નિર્વિષય. શંકા :- જો બાહ્યઅર્થ હોય જ નહીં, તો બાહ્ય વસ્તુઓ નીલાદિરૂપે ભાસે છે તેમાં શું કારણ? સમાધાન :- નીલાકારાદિ જે કંઈ ભાસે છે, તે બધું જ્ઞાનાત્મક જ છે. જો બાધાર્થ હોય, તો તે જડરૂપ | જ્ઞાનહીન જ હોઇ શકે. અને પ્રતિભાસ જડનો સ્વભાવ નથી. તેથી જે પ્રતિભાસ થાય છે તે જ્ઞાનનો જ છે તેમ માનવું રહ્યું. જ્ઞાન પોતે જ તેવા તેવા આકારરૂપે પરિણત થાય છે. કહ્યું જ છે કે પોતાના આકારને સદેશ બુદ્ધિ ઉત્પન્ન કરનાર કોઈ ઈન્દ્રિયગોચર દશ્યપદાર્થ નથી. અલંકારકારે પણ કહ્યું છે કે જો નીલ એમ સંવેદન થાય છે તો તે બાહ્યર્થ શી રીતે કહી શકાય? જો નીલપદાર્થનું સંવેદન નથી, તો તે બાહ્યર્થ શી રીતે કર્ણ શકાય?" અર્થાત જે નીલજ્ઞાનાકારનું સંવેદન થાય છે તેનીલા એ બાહ્યપદાર્થ નથી, પણ નીલાત્મકજ્ઞાન જ છે. કેમકે સંવેદન જ્ઞાનનું થાય, જડનું નીં. તથા જેનું સંવેદન થાય નહિ તેનું અસ્તિત્વ પણ નથી. જેમકે ખપુષ્પ. તેથી જો નીલપદાર્થનું સંવેદન નથી તો તે બાહ્યાથે શી રીતે લેઈ શકે ? શંકા:- જો બાહ્યાર્થ ય જ નહિ તો “આ ઘટ” “આ પટ" એવો જે પ્રતિભાસ થાય છે, તેમાં નિમિત્ત છે કોણ? વિષય કોણ? આલમ્બન કોણ? સમાધાન :- આવા જે પ્રતિભાસ થાય છે, તે બાહ્યવસ્તુનો અભાવ હેઇનિરાલમ્બન જ છે. અર્થાત છે વાસ્તવિક અર્થનો અભાવમાં આ પ્રતિભાસ છે. તેથી નિમિત્ત, વિષય કે આલમ્બનનો અભાવ જ છે. શંકા:- નિરાલમ્બનપ્રતિભાસ કેવી રીતે થાય? | સમાધાન :- આ નિરાલમ્બનપ્રતિભાસ થવામાં અનાદિકાલીન મિથ્યા-વિતથ વાસના જવાબદાર છે. અનાદિકાલીન વાસના આવા પ્રતિભાસને પ્રવર્તાવે છે. તેથી પ્રતિભાસ પણ ભ્રાન્ત છે. જેમ આકાશશજ્ઞાન અથવા સ્વપ્નમાં થતું જ્ઞાન નિરાલમ્બન છે. તે જ પ્રમાણે આ જ્ઞાનો પણ નિરાલમ્બન જ છે. માટે જ કહ્યું : १. छाया-अनुभूतदृष्टचिन्तितश्रुतप्रकृतिविकारदैविकानूपाः वा । स्वप्नस्य निमित्तानि पुण्यं पापंच नाभावः ॥ विशेषावश्यकभाष्ये १७०३। નીલાદિનિર્માસ નિર્વિષય દિન 209 Page #241 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્ગામંજરી करणापाटवादिनान्यत्र विपर्यस्तग्रहणे प्रसिद्धा, यथा शुक्तौ रजतभ्रान्तिः । अर्थक्रियासमर्थेऽपि वस्तुनि यदि भ्रान्तिरुच्यते । तर्हि प्रलीना भ्रान्ताभ्रान्तव्यवस्था । तथा च सत्यमेतद्वचः " आशामोदकतृप्ता ये ये चास्वादितमोदकाः रसवीर्यविपाकादि तुल्यं तेषां प्रसज्यते ॥” न चामून्यर्थदूषणानि स्याद्वादिनां बाधां विदधते, परमाणुरूपस्य स्थूलावयविरूपस्य चार्थस्याङ्गीकृतत्वात् । यच्च परमाणुपक्षखण्डने ऽभिहितं प्रमाणाभावादिति, तदसत् तत्कार्याणां घटादीनां प्रत्यक्षत्वे तेषामपि છે કે “બુદ્ધિથી અનુભવવા યોગ્ય બીજી વસ્તુ નથી. કેમકે અનુભવ બુદ્ધિથી અપર = ભિન્ન નથી, અર્થાત્ બુદ્ધિ જ અનુભવરૂપ છે. ગ્રાહ્ય—ગ્રાહક તથા અનુભાવ્ય-અનુભાવકનો અભાવ હોઇ, બુદ્ધિ જ પ્રકાશિત થાય છે . બાળો (=અતત્ત્વજ્ઞ)જે બાહ્યાર્થની વિકલ્પના કરે છે, તે બાહ્યાર્થ વાસ્તવમાં છે જ નહિ. અનાદિવાસનાઓથી વાસિત થયેલું ચિત્ત અર્થાભાસમાં (=જે વાસ્તવમાં અર્થ નથી એવામાં) પ્રવર્તે છે” આમ જ્ઞાનાદ્વૈત જ સિદ્ધ થાય છે. જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધોની આ માયાજાળ છે. હવે આ માયાજાળનો ભાંડો ફોડે છે. નિર્વિષયજ્ઞાનનો અભાવ = આ બધી માયાજાળ દોષયુક્ત છે. ‘જ્ઞાન' શબ્દ ક્રિયાસૂચક છે. જેનાથી બોધ થાય" તે જ્ઞાન કહેવાય અથવા જ્ઞપ્તિ=બોધ પામવાની ક્રિયા જ્ઞાન છે. આમ જો જ્ઞાન ક્રિયારૂપ હોય, તો એ ક્રિયાના વિષય કે આધારરૂપ કોઇક કર્મ પણ હોવું જોઇએ. વિષયરહિત જ્ઞપ્તિક્રિયા બ્રેઇ શકે નહિ. શંકા :- આકાશકેશાદિજ્ઞાન નિર્વિષય દેખાય છે. તેથી નિર્વિષયજ્ઞપ્તિ અસિદ્ધ નથી. સમાધાન :- એવા જ્ઞાનસ્થળોએ પણ વિષયનો સર્વથા અભાવ તો નથી જ, કેમકે જે વ્યક્તિને કચારેય સત્ય = વાસ્તવિક કેશનું જ્ઞાન થયું નથી, તેવી વ્યક્તિને આ આકાશકેશજ્ઞાન પણ સંભવે નહીં. એ જ પ્રમાણે સ્વપ્નજ્ઞાન પણ અનુભૂત, દૈષ્ટાદિ અર્થવિષયક જ હોવાથી એ પણ નિરાલમ્બન નથી.મહાભાષ્યકારે (=જ્ઞાનસાગર શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે)– વિશેષાવશ્યક ભાષ્યમાં સ્વપ્નનાં નિમિત્તો આ બતાવ્યા છે— (૧)અનુભૂત પદાર્થો, (૨) દૃષ્ટપદાર્થો, (૩) ચિંતિતપદાર્થો, (૪)સાંભળેલાં પદાર્થો, (૫)પિત્તઆદિપ્રકૃતિનાં વિકારો, (૬)દેવતા, (૭)જળપ્રધાન દેશ, (૮)પુણ્ય અને (૯)પાપ. પરંતુ અભાવ સ્વપ્નનું નિમિત્ત નથી (દેવતા દ્વારા આવેલા તથા પુણ્ય-પાપથી આવેલા સ્વપ્નો પ્રાય: સફળ હોય છે. બાકીનાં પ્રાય: નિષ્ફળ ોય છે.) તેથી નક્કી થાય છે કે, જ્ઞાન નિર્વિષય નથી પણ સવિષય છે. અને જ્ઞાનનો જે વિષય છે તે બાહ્યઅર્થ છે. શંકા :– આ જ્ઞાનનાં વિષય તરીકે બાહ્યાર્થનો જે ભાસ છે તે ભ્રાન્તિરૂપ છે. સમાધાન :– શતાયુ ભવ ! આ ભ્રાન્તિ કહેવા દ્વારા તમે અમારા મતને જ પુષ્ટ કરો છો. મુખ્ય અર્થ કચાંક જોયા પછી ઇન્દ્રિયની અપટૂતાઆદિ કારણે અન્યમાં (=મુખ્યાર્થથી ભિન્નમાં) મુખ્યાર્થનાં બોધરૂપ વિર્ય– સ્નગ્રહણઅર્થમાં ભ્રાન્તિ શબ્દ પ્રસિદ્ધ છે. જેમકે છીપલામાં ચાંદીની ભ્રાન્તિ. તાત્પર્ય-અર્થક્રિયાસમર્થ વસ્તુનું જ્ઞાન થયા પછી જ એ અર્થક્રિયામાં અસમર્થ વસ્તુમાં પૂર્વજ્ઞાતવસ્તુની ભ્રાન્તિ થાય. અને અર્થક્રિયાકારી વસ્તુ સત્ છે તે સર્વવાદીઓને સંમત છે, તેથી જ્ઞાનનાં વિયરૂપ બાહ્યાર્થને ભ્રાન્ત કહેવામાં જ અર્થત: મુખ્યાર્થરૂપ બાહ્યાર્થ સત્ છે તેમ સિદ્ધ થાય છે. શંકા :– અર્થક્રિયામાં સમર્થ એવા જે બાહ્યાર્થને તમે સતરૂપે માનો છો, તે પણ વાસ્તવમાં અસત્ જ છે. કેમકે માત્ર જ્ઞાન જ સત્ છે. કેમકે સંવેદન માત્ર તેનું જ થાય છે. સમાધાન:- જો અર્થક્રિયાસમર્થ વસ્તુનો બોધ પણ ભ્રાન્તિરૂપ હોય, તો ભ્રાન્તાભ્રાન્તની વ્યવસ્થા જ રહેશે નહીં. અર્થાત્ ચાંદીમાં છીપનો બોધ ભ્રાન્ત અને ચાંદીનો બોધ અભ્રાન્ત એવી સર્વમાન્ય વ્યવસ્થા દૂરાપાસ્ત થઇ જશે. કેમકે ચાંદીનો બોધ પણ આપના મતે ભ્રાન્ત છે. તેથી ચાંદીરૂપવિષયમાં છીપનો બોધ ભ્રાન્ત છે.’ એમ પણ કહી શકાય નહીં. માટે જ આ વચન સત્ય છે કે, “જેઓએ માત્ર મનની આશા =ઇચ્છાથી જ લાડવા ખાધા છે. અને જેઓએ હકીકતમાં લાડવાઓ ખાધા છે, તે બંનેને તુલ્યરૂપે રસ, વીર્ય અને વિપાકાદિ થવાનો પ્રસંગ આવે છે.” (કેમકે તે મતે વાસ્તવમાં તો બાહ્મમોદક જેવી વસ્તુ જ નથી, તેથી તેને ખાવાની ક્રિયા પણ અસત્ છે. માત્ર કાવ્ય-૧૬ છઠ્ઠÆ| 210 Page #242 -------------------------------------------------------------------------- ________________ :::: સ્થાકુઠજરી कथञ्चित् प्रत्यक्षत्वं योगिप्रत्यक्षेण च साक्षात्प्रत्यक्षत्वमवसेयम् । अनुपलब्धिस्तु सौक्षम्यात् । अनुमानादपि तत्सिद्धिः, यथा-सन्ति परमाणवः, स्थूलावयविनिष्पत्त्यन्यथानुपपत्तेः, इत्यन्तर्व्याप्तिः। न चाणुभ्यः स्थूलोत्पाद इत्येकान्तः, स्थूलादपि सूत्रपटलादेः स्थूलस्य पटादेः प्रादुर्भावविभावनात्, आत्माकाशादेरपुद्गलत्वकक्षीकाराच्च । यत्र पुनरणुभ्यस्तदुत्पत्तिस्तत्र तत्कालादिसामग्रीसव्यपेक्षक्रियावशात् प्रादुर्भूतं संयोगातिशयमपेक्ष्येयमवितथैव ॥ બન્નેને મોકઆકારજ્ઞાનનું સંવેદન સરખું છે. અને તે જ સત છે.) વળી બાધાર્થને સ્વીકારવામાં આવતા દૂષણો સ્યાદવાદીને કોઈ બાધા પોંચાડી શકે તેમ નથી, કેમકે સ્વાવાદીઓએ બાહ્યર્થ તરીકે સ્થૂળઅવયવી અને પરમાણુ બન્નેને સ્વીકાર્યા છે. પરમાણુની સિદ્ધિ વળી બાહ્યાાર્થતરીકે પરમાણની સ્વીકૃતિના ખંડનમાં તમે પ્રમાણાભાવ હેત આપ્યો. પરંતુ તે સંગત નથી. કેમકે પરમાણની સિદ્ધિમાં પ્રમાણ હાજર છે. તે આ પ્રમાણે- પરમાણનાં કાર્યરૂપ ઘટાદિકાર્યો પ્રત્યક્ષ છે જ. તેથી કાર્યથી કથંચિત અભિન્ન ઉપાદાન કારણભૂત પરમાણુઓ પણ કર્થચિત પ્રત્યક્ષ છે જ.ઘેટાદિકાર્યો પરમાણુઓનાં દ્યણુકઆદિ સંયોગોથી જનિત છે. તે સિદ્ધ જ છે. વળી યોગીઓને સાક્ષાત્રત્યક્ષભૂત ઈ પરમાણ સાક્ષાત્મત્યક્ષસિદ્ધ થાય છે. શંકા:- જો પરમાણુઓ પ્રત્યક્ષ હોય, તો આપણને ઉપલબ્ધ કેમ થતા નથી? સમાધાન :- અહીં પરમાણુઓની અનુપલબ્ધિમાં તેઓનું સૂક્ષ્મપરિમાણ જ હેતુ છે. અતિસૂક્ષ્મવસ્તુઓ સામે ય, છતાં ચક્ષુઆદિ ઈન્દ્રિયોનો વિષય ન બને તે સુઘટિત જ છે. અનુમાનથી પણ પરમાણુઓ સિદ્ધ) છે. જેમકે પ્રયોગ– “પરમાણુઓ છે, કેમકે સ્થૂળઅવયવીઓની નિષ્પત્તિ અન્યથાઅનુપપન્ન છેઅહીં અન્તર્થાપ્તિ છે. (અન્તર્થાપ્તિ = પક્ષનાં એકદેશમાં હેતનું સાધ્યસાથે વ્યાપ્તિગ્રહણ કે જેનાં દ્વારા સકળ પક્ષમાં હેતુકારા સાધ્યનું અનુમાન થઈ શકે.) જન્યસ્થૂળઅવયવી સૂક્ષ્મ અવયવથી ઉત્પન્ન થાય છે. કેમકે તેની સ્થૂળ અવયવિરૂપે નિષ્પત્તિ અન્યથાઅનુ૫૫ન્ન છે, જેમકે ઘટાદિ સ્થૂળઅવયવીની નિષ્પત્તિ. આ સૂક્ષ્મ અવયવો પણ તેનાથી સૂક્ષ્મની અપેક્ષાએ સ્થૂળ હોઇ તેઓ પણ તેનાથી સૂક્ષ્મ અવયવોથી નિષ્પન્ન છે. કેમકે સ્થૂળઅવયવરૂપે નિષ્પત્તિ અન્યથાઅનુ૫૫ન્ન છે. જે ચરમ સૂક્ષ્મ અવયવો છે તેજ પરમાણ છે. તેઓ નિકૂટકક્ષાનાં સૂક્ષ્મ છે. તેમનાથી પણ સૂક્ષ્મ અવયવો સંભવતા ન હોવાથી તેમની પણ સ્થળાવયવીરૂપનિષ્પત્તિ માની તેમનાં અવયવરૂપે બીજા પરમાણુઓ માનવારૂપ અનવસ્થા નથી. આ પ્રમાણે સૂક્ષ્મ ૧.વિશેષાવશ્યક ભાગમાં ગણધરવાદમાં અનુપલબ્ધિના ૨૧ હેત બતાવ્યા છે. (૧) વસ્તુ અતિદૂર હોય. દા.ત. હિમાલયવગેરે. (૨) અતિનજીક હોય. ઘ. ત. આંખમાં કચરો. (૩) અતિસૂક્ષ્મ હેય. ધ. ત. પરમાણ. (૪) મન સ્થિર ન હોય. ઘ. ત. મૂચ્છિતને. |(૫) ઈદ્રિય અપટ હેય. ઘ. ત. બહેરાને શબ્દ. ૬) મતિની મદતા-સૂક્ષ્મ શાસ્ત્રાર્થ ન સમજી શકે. (૭) અશકયતા- દા. ત. (પીઠગેરે. (૮) આવરણને કારણે. વાદિથી ઢંકાયેલી વસ્તુ. (૯) અભિભાવને કારણે. દિવસે સૂર્યના તેજથી ઢંકાયેલા તારાવગેરે. (૧૦) સજાતીય મિશ્રણને કારણે. દા. ત. અડદના ઢગલામાં કૅ કેલો અડદનો ઘણો. (૧૧) અનુપયોગથી–એક ઈન્દ્રિયના વિષયમાં ઉપયુક્તને અન્ય ઇન્દ્રિયના વિષયોની અનુપલબ્ધિ થાય. (૧૨) અનુપાયમાં પ્રવૃત્તિ કરવાથી. દા. ત. ગાયના શિંગડાથી ગાયની દૂધ આપવાની શક્તિ જાણવાની ચેષ્ટા. (૧૩) વિસ્મૃતિથી પૂર્વોપલબ્ધની અનુપલબ્ધિ. (૧૪)કુઉપદેશથી બુટ્ટાહને કારણે-ધ. ત. સુત્રાહિત થયેલો તાંબાને તાંબુ ન જતા સુવર્ણ જ જુએ. (૧૫) મોહઅજ્ઞાન-અવિવેકથી જીવાદિતત્વોની અનુપલબ્ધિ. 3:: (૧૬) દર્શનશક્તિના સર્વથા અભાવમાં-અંધવગેરેને. (૧૭) ઘડપણઆદિ વિકારને કારણે અનુપલબ્ધિ. (૧૮) સદુપાયમાં પ્રવૃત્તિ BSEાન કરવાથી. દા. ત. પૃથ્વીન ખોદવાથી મૂળિયાની અનુપલબ્ધિ. (૧૯) અનધિગમ, શાસ્ત્રાદિના અશ્રવણથી તત્વની અનુપલબ્ધિ. B: (૨૦) કાલનું વ્યવધાન–મહાવીર પ્રભુવગેરેની અનુપલબ્ધિમાં હેત. (૨૧) સ્વભાવથી જ ઇન્દ્રિયથી ઉપલબ્ધ ન થનારી વસ્તુ. !' ઘ. ત. પિશાચ વગેરે. ૪******** ** નિવિષયજ્ઞાનનો અભાવ Page #243 -------------------------------------------------------------------------- ________________ :::: છે ' સ્થાકુટમેજરી ... यदपि किञ्चायमनेकावयवाधार इत्यादि न्यगादि, तत्रापि कथञ्चिद्विरोध्यनेकावयवाविष्वाभूतवृत्तिखयव्यभिधीयते । तत्र यद्विरोध्यनेकावयवाधारतायां विरुद्धधर्माध्यासनमभिहितं तत्कथञ्चिदुपेयत एव तावत्, अवयवात्मकस्य तस्यापि, कथञ्चिदनेकरूपत्वात् । यच्चोपन्यस्तम् अपि च असौ तेषु वर्तमानः कात्स्न्ये नैकदेशेन वा वर्तेतेत्यादि, तत्रापि विकल्पद्वयानभ्युपगम एवोत्तरम्, अविष्वग्भावेनावयविनोऽवयवेषु वृत्तेः स्वीकारात् ॥ પરમાણુઓ સિદ્ધ થાય છે. અહીં જન્મસ્થળઅવયવીરૂપ પક્ષમાં સૂક્ષ્મ અવયવજન્યત્વ રૂપ સાધ્યની સાથે મિક “સ્થૂળઅવયવીની નિષ્પત્તિની અન્યથાઅનુપપત્તિરૂપ હેતુની વ્યાપ્તિ પક્ષનાં એકદેશભૂત ઘટવગેરેમાં પ્રસિદ્ધ છે. આ વ્યાપ્તિ દ્વારા સકળપક્ષમાં સાધ્યની સિદ્ધિ કરી શકાય છે. તેથી આ અર્જવ્યાપ્તિ છે. (ઉપાદાનભૂત વ્યાપક(=સાધ્ય)સ્વસ્વરૂપથી જ ઉપાદેયભૂતવ્યાપ્ય (=હેતમાં) અન્વયપામે, ત્યારે એ બન્ને વચ્ચે અન્તર્થાપ્તિ કહેવાય. અન્તર્થાપ્તિનો આવો અર્થ પણ જોવા મળે છે) આ પ્રમાણે અત્તર્ગતઅનુમાનોને લક્ષમાં લઈ ટીકાકારે ઉપરોક્ત પ્રયોગ દર્શાવ્યો છે. તેથી જ “સ્થૂળઅવયવો પરમાણ દ્વારા જ નિષ્પન્ન છે” તેવો એકાંત રહેતો નથી, કારણ કે સ્થૂળસૂતરવગેરેદ્રારા વસ્ત્રવગેરેની નિષ્પત્તિ થતી દેખાય છે. તથા આત્મા, આકાશવગેરે પણ સ્થૂળઅવયવીરૂપ છે. છતાં પુડ્ઝળરૂપ કે પરમાણુજન્ય નથી. (અહં જે સ્થૂળઅવયવીની નિષ્પત્તિ કહી તે પૌદ્ગળિક સ્થૂળઅવયવીને લક્ષમાં રાખીને દર્શાવી છે. વાસ્તવમાં ટીકાકારશ્રીનાં મૂળ અનુમાનને કોઈ ષ નથી. કેમકે સૂતરવગેરે સ્થળ અવયવીદ્વારા વસ્ત્રાદિની નિષ્પત્તિ લેવા છતા, જો પરમાણુઓ જ ન હોય, તો સૂતર સંભવે નીં. કેમકે સૂતરની નિષ્પત્તિમાં પણ પરમાણુઓ જ કારણરૂપ બને છે. કેમકે પરમાણુઓનાં સંયોગજનિત સ્થૂળસ્કન્ધો વિના સૂતર સંભવે નહીં. તથા અર્વ સ્થૂળઅવયવીની નિષ્પત્તિ અન્યથાઅનુ૫૫ન્ન બતાવી છે. આકાશ-આત્માદિ દ્રવ્યો સ્થૂળઅવયવી હોવા છતાં નિત્ય હોઈ , તેઓની નિષ્પત્તિ જ નથી તેથી અનુપત્તિનો પ્રસંગ જ નથી.) સાર:- જયાં અણુઓ દ્વારા સ્થૂળઅવયવીની નિષ્પત્તિ થતી હેય, ત્યાં કાળવગેરે સહકારી સામગ્રીને અપેક્ષીને થતી ક્રિયાનાં | કારણે પ્રાદુર્ભત થતાં સંયોગઅતિશયને અપેક્ષીને આ ઉત્પત્તિ અવિતથ ય છે. અર્થાત તેવા પ્રકારનાં કાળ, સ્વભાવવગેરરૂપ સહકારીઓ પરમાણમાં વિશિષ્ટ પ્રકારનો સંયોગ ઉત્પન્ન કરે છે. જેનાથી સ્થળાવયવીની ઉત્પત્તિ થાય છે. આવા સ્થૂળ અવયવીની ઉત્પત્તિ અન્યથાઅનુપપત્તિદ્વારા પરમાણુઓનાં અસ્તિત્વની અનુમિતિમાં હેતુ બને છે. અનેકાવયવવાળા સ્થળાવયવીની સિદ્ધિ તથા સ્થળાવયવીનાં અનેક અવયવો આધાર છે.' ઇત્યાદિદ્વારા અનેક અવયવોને આધાર માનવામાં આવતા દોષોનું જે નિરૂપણ તમે કર્યું, તે પણ અમને સંમત મતને સ્વીકારવાથી ટળી જશે. અવયવી કથંચિત વિરોધી અનેક અવયવોથી અવિષ્યભૂત = અલગ મળી ન શકે એવી રીતે તે અવયવોમાં વૃત્તિ (રહે) છે. શંકા:- વિરોધી અવયવોને આધારરૂપે માનવામાં અવયવીમાં વિરૂદ્ધધર્મોનું અધ્યાસન (=વૃત્તિ) માનવું ૫ડશે. સમાધાન :- અવયવોમાં વિરોધિતા એકાંત નથી, પરંતુ કથંચિત છે. તેથી અવવિગત ધર્મોમાં આવતો કથંચિત વિરોધ અમને ઈષ્ટ જ છે. કારણ કે અવયવી પોતે અવયવોથી કથંચિત અભિન્ન છે, એટલે કે અવયવી, | આ કથંચિત અવયવાત્મક છે અને તે રૂપને અવલંબીને કથંચિત અનેકાત્મક છે જ. અને અનેકમાં અનેક વિરોધીધર્મોની વૃત્તિ ઈષ્ટ જ છે, એક જ અંશે બે વિરોધીધર્મોની વૃત્તિ અનિષ્ટ છે. આમ અવયવી પોતાનાં $ જૂદા-જૂદા અવયવોરૂ૫ અંશોધ્વારા ભિન્ન-ભિન્ન ધર્મોનો આશ્રય બને તે અનુ૫૫ન નથી. શંકા :- અવયવી સ્વઅવયવોમાં સંપૂર્ણત: રહે છે કે એકદેશથી રહે છે? સમાધાન :- આ બન્ને વિલ્પ અમને માન્ય નથી. અવયવી સ્વઅવયવોમાં “અલગ-સ્વતંત્રરૂપે JER: ::::::::::::: wાં કચ-૧૬ :::::: ::: Tદદ કરી218 Page #244 -------------------------------------------------------------------------- ________________ ૪ સ્થાકુટમંજરી किञ्च, यदि बाह्योऽर्थो नास्ति, किमिदानी नियताकारं प्रतीयते नीलमेतत् इति ? विज्ञानाकारोऽयमिति चेत? न । ज्ञानाद् बहिर्भूतस्य संवेदनात् । ज्ञानाकारत्वे तु 'अहं नीलम्' इति प्रतीतिः स्यान्न तु 'इदं नीलम्' इति । ज्ञानानां प्रत्येकमाकारभेदात् कस्यचित् 'अहम्' इति प्रतिभासः, कस्यचित् 'नीलमेतत्'इति चेत् ? न। नीलाद्याकारवदहमित्याकारस्य व्यवस्थितत्वाभावात् । तथा च यदेकेनाहमिति प्रतीयते तदेवापरेण त्वमिति प्रतीयते । नीलाद्याकारस्तु व्यवस्थितः सर्वैरप्येकरूपतया ग्रहणात् । भक्षितहत्पूरादिभिस्तु यद्यपि नीलादिकं पीतादितया गृह्यते, तथापि तेन न व्यभिचारः तस्य ઉપલબ્ધ ન થવારૂપ—અવિશ્વગભૂતસ્વભાવસંબંધથી જ રહે છે. તેથી ત્યાં એકદેશથી છે કે?” ઈત્યાદિ વિકલ્પો અસંગત છે. જેમ કે અગ્નિમાં રહેતી દહનશક્તિ અગ્નિમાં અવિશ્વગભાવરૂપ સ્વભાવસંબંધથી રહે છે. તેથી ત્યાં “એકદેશથી છે કે? ઈત્યાદિ વિકલ્પો જ સંભવતા નથી. નિયતાકારપ્રતીતિથી બાહ્યાર્થસિદ્ધિ તથા જો બાહ્યાર્થ સર્વથા અસત શ્રેય તો હમણાં નિયતાકાર “આ નીલ' એવું શું પ્રતીત થાય છે? શંકા :- આ માત્ર વિજ્ઞાનાકાર છે. સમાધાન:- આ અસંગત છે, કેમકે “આ નીલ છે' ઇત્યાદિસ્થળે જ્ઞાનથી બહિર્ભત કોઇક વસ્તુનું અવશ્ય ! સંવેદન થાય છે. જો જ્ઞાનાકારનું જ સંવેદન થતું હોય તો, અને જ્ઞાન જ માત્ર સન હોય (અર્થાત સંવેદક પણ જ્ઞાન જ હોય) તો તો, “આ નીલ છે” એવી પ્રતીતિ થવાને બદલે “હુનીલ છું એવી પ્રતીતિ થવી É જોઇએ, કેમકે સંવેદ્ય, =જેનું સંવેદન થાય છે તે) સંવેદન (સંવેદનક્રિયા) અને સંવેદક (સંવેદન કરનાર) ત્રણેય એક જ્ઞાન જ છે. શંકા - સંવેદક, સંવેદન, અને સંવેદ્ય આ ત્રણેય જ્ઞાનાત્મક લેવા છતાં, જ્ઞાનનાં આકાર અનંત છે. આમ પ્રત્યેકજ્ઞાનમાં આકારભેદ હોવાથી કોઈક જ્ઞાનનો હું એવો પ્રતિભાસ થાય, અને કોઈકનો આ નીલ એવો પ્રતિભાસ થાય. અથવા એકનો એક પ્રતિભાસ કોક ને “હું તરીકે અને કોક ને “આ નીલ” એવો થાય. સમાધાન :- આ બરાબર નથી, કેમ કે જ્ઞાનના નીલ આદિ આકારની જેમ “અહમ (હું)' આકાર વ્યવસ્થિત નથી. જે આકાર એકને “અહમ રૂપે પ્રતિભાસિત થાય છે. તે જ આકાર બીજાને ત્વમ રૂપે સંવેદિત શ થાય છે. જયારે નીલાદિઆકારો તો બધાને સમાનરૂપે જ સંવેદિત થાય છે. તેથી તેઓ વ્યવસ્થિત છે. શંકા-નીલાદિઆકાર વ્યવસ્થિત છે – તેમ કહી ન શકાય, કેમકેપિસ્તોત્પાદક ધતુરાદિનાં ભોજનથી જેને ( કમળો થયો છે, તે નીલાદિકને જ પીળાદિરૂપે ગ્રહણ કરે છે. સમાધાન:- નીલ આદિને પીળાદિરૂપે ગ્રહણ કરનાર વ્યક્તિ ચક્ષુદોષથી તેમ કરે છે. તેથી એ બોધ ભ્રાન્ત છે. આ ભ્રાન્તિ નીલાદિકજ્ઞાનની વ્યવસ્થાને અનેકાંતિક સિદ્ધ કરી ન શકે. શંકા :- નીલાદિજ્ઞાન પોતે પોતાનું જ જયારે સંવેદન કરે છે, ત્યારે “અહમ' એવો પ્રતિભાસ થાય છે. આમ “હું આદિ વિજ્ઞાનાકારોની નિયતવ્યવસ્થા થઇ શકે છે. १. हत्पूरः पित्तरोगकरः फलविशेषस्तद्भक्षणेन पित्तपोतिमा सर्वे पदार्थाः पीता इव भासन्ते ।। ૨. આ અસંગત છે- આ આકારો જ્ઞાનથી ભિન્ન છે, કે અભિન્ન છે? જો “અભિન્ન છે એમ કહેશો, તો આકાર અને જ્ઞાન એકરૂપ થશે. તથા બધા જ્ઞાનો જ્ઞાનત્વરૂપે સમાન છે. જો આકારો જ્ઞાનથી ભિન્ન હોય, તો જ તેઓની અનંતતા સંભવી શકે, જ્ઞાનથી અભિન્ન હોય, તો તેઓની અનંતતા અસિદ્ધ ઠરે. અને પીતજ્ઞાન અને નીલજ્ઞાન પણ એક થવાનો અતિપ્રસંગ આવે. જો આકારને જ્ઞાનથી ભિન્ન કહેશો, તો જ્ઞાનાતવાદનો પ્રવાદ મિથ્યા પુરવાર થશે. કેમકે જ્ઞાનથી ભિન્ન આકારો પણ સત છે. નિયતાકારપ્રતીતિથી બાઘાર્થસિદ્ધિ Page #245 -------------------------------------------------------------------------- ________________ :::::::::::::::: દિહોશ ચાકુષ્ઠમંજરી भ्रान्तत्वात् । स्वयं स्वस्य संवेदनेऽहमिति प्रतिभास इति चेत् ? ननु किं परस्यापि संवेदनमस्ति । कथमन्यथा स्वशब्दस्य । प्रयोगः । प्रतियोगीशब्दो ह्ययं परमपेक्षमाण एव प्रवर्तते । स्वरूपस्यापि भ्रान्त्या भेदप्रतीतिरिति चेत् ? हन्त प्रत्यक्षेण प्रतीतो भेदः कथं न वास्तवः ॥ भ्रान्तं प्रत्यक्षमिति चेत् ? ननु कुत एतत् । अनुमानेन ज्ञानार्थयोरभेदसिद्धेरिति चेत् ? किं तदनुमानमिति पृच्छामः। यद्येन सह नियमेनोपलभ्यते तत् ततो न भिद्यते, यथा सच्चन्द्रादसच्चन्द्रः । नियमेनोपलभ्यते च ज्ञानेन सहार्थ इति व्यापकानुपलब्धिः। प्रतिषेध्यस्य ज्ञानार्थयोर्भेदस्य व्यापकः सहोपलम्भानियमस्तस्यानुपलब्धिः । भिन्नयोर्नीलपीतयोर्युगपदुपलम्भनियमाभावात् । इत्यनुमानेन तयोरभेदसिद्धिरिति चेत् ? સમાધાન:- તો શું બીજાનું ( જ્ઞાનભિન્નનું)પણ સંવેદન છે? જો બીજાનું સંવેદન ન હોય, તો અહીં પોતાનું જ સંવેદન” એવો નિર્દેશ શું કામ કરો છો? પોતાનું શબ્દ સાપેક્ષ છે. જયાં પરનો સંભવ હેય ત્યાંજ તેનો વ્યવચ્છેદ કરવા “સ્વ' શબ્દનો પ્રયોગ થાય. અને જે પર' હોય, તો જ્ઞાનઅદ્વૈતવાદ ભાંગી પડશે. શંકા:- સ્વરૂપમાં પણ ભાન્તિથી “આ નીલ' ઇત્યાદિ રૂપે ભેદની પ્રતીતિ થાય છે. સમાધાન :- જયાં પ્રત્યક્ષદ્વારા જ સ્વ અને પરનો ભેદ સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે, ત્યાં ભ્રાન્તિને શું કામ વચ્ચે લાવો છો? શા માટે એ ભેદને વાસ્તવ માનતા નથી. અનુમાનથી જ્ઞાન–અર્થની અભેદસિદ્ધિ-બૌદ્ધ બૌદ્ધ :- જે પ્રત્યક્ષથી ભેદની પ્રતીતિ થાય છે તે પ્રત્યક્ષ ભ્રાન્ત છે. શંકા :- તમે આમ શાના પરથી કહો છો? સમાધાન :- અનુમાનદ્વારા જ્ઞાન અને અર્થ વચ્ચેનો અભેદ સિદ્ધ થાય છે. શંકા :- એ અનુમાનનો આકાર શો છે? બૌદ્ધ:- જેનો જેની સાથે અવશ્ય ઉપલભ થાય છે તેનાથી ભિન્નનથી. જેમકે અસતબ્રાન ચંદ્રની ઉપલબ્ધિ સત= વાસ્તવિક ચંદ્રની સાથે જ થાય છે. તેથી તે ચંદ્ર સતચંદ્રથી ભિન્ન નથી.” (અહીં અસતચન્દ્ર પાણીમાં દેખાતું ચન્દ્રનું પ્રતિબિમ્બ વગેરે સમજવું) જ્ઞાનની સાથે અર્થની ઉપલબ્ધિ અવશ્ય થાય છે. આ વ્યાપકઅનુપલબ્ધિ છે. (વ્યાપકનાં અભાવમાં વ્યાપ્યનો અભાવ સિદ્ધ કરવો તે વ્યાપકાનુપલબ્ધિ કહેવાય. જેમકે વૃક્ષરૂપ વ્યાપકનાં અભાવમાં વ્યાપ્ય વૃક્ષાન્તર્ગત શિંશાનો અભાવ સિદ્ધ કરવામાં વ્યાપકાનપલબ્ધિ હેતુ કહેવાય) અહીં જ્ઞાન અને અર્થ વચ્ચેના ભેદનો પ્રતિષેધ કરવો છે. તે માટે વ્યાપકાનુપલબ્ધિને સાધન બનાવ્યું છે. જ્ઞાન અને અર્થ વચ્ચેનાં ભેદની સિદ્ધિ સ્થળે “અર્થ અને જ્ઞાનનો ભેદ વ્યાપ્ય છે. “જ્ઞાન સાથે અર્થની ઉપલબ્ધિનો અનિયમ વ્યાપક છે. જ્ઞાન સાથે અર્થની સહેપલબ્ધિનો નિયમ' આ વ્યાપકનાં અભાવને સૂચિત કરે છે. અને વ્યાપકનાં અભાવથી જ્ઞાન અને અર્થ વચ્ચેના ભેદરૂપ વ્યાપ્યનો અભાવ પણ સિદ્ધ થાય છે. તેથી જ્ઞાન અને અર્થ વચ્ચેનો અભેદ સિદ્ધ થાય છે. શંકા:- ભિન્ન એવા જ્ઞાન અને અર્થ વચ્ચે સોપલબ્ધિનો નિયમ માનવામાં શો વાંધો છે? સમાધાન :- પરસ્પર ભિન્ન એવા “નીલ” અને “પી સર્વદા સહેપલબ્ધ થતાં દેખાતા નથી. તેથી પરસ્પર ભિન્ન પદાર્થો વચ્ચે સદેવ સોપલબ્ધિને નિયમ નથી. તેથી જ્ઞાન અને અર્થને પરસ્પર ભિન્ન છે માનવામાં સોપલબ્ધિનો નિયમ માની શકાય નહિ. પરંતુ તે બન્ને વચ્ચે સહપલબ્ધિનો નિયમ દેખાય છે કાવ્ય-૧૬ 214 Page #246 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્ગાઠમંજરી न । संदिग्धानैकान्तिकत्वेनास्यानुमानाभासत्वात् । ज्ञानं हि स्वपरसंवेदनम् । तत्परसंवेदनतामात्रेणैव नीलं गृह्णाति, स्वसंवेदनतामात्रेणैव च नीलबुद्धिम् । तदेवमनयोर्युगपद्ग्रहणात्सहोपलम्भनियमो ऽस्ति अभेदश्च नास्ति । इति सहोपलम्भनियमरूपस्य हेतोर्विपक्षाद् व्यावृत्तेः संदिग्धत्वात् संदिग्धानैकान्तिकत्वम् । असिद्धश्च सहोपलम्भनियमः, 'नोलमेतत्' इति बहिर्मुखतयाऽर्थेऽनुभूयमाने तदानीमेवान्तरस्य नीलानुभवस्याननुभवात् इति कथं प्रत्यक्षस्यानुमानेन છે, માટે તે બન્ને અભિન્ન જ હોવા જોઇએ. આમ અનુમાનથી તે બન્નેનાં અભેદની સિદ્ધિ થાય છે. જ્ઞાન-અર્ધવચ્ચે અભેદસાધક અનુમાન અપ્રમાણ જૈનમત:- (૧) અહીં અનુમાનમાં સંદિગ્ધઅનૈકાન્તિકોષ છે. તેથી આ અનુમાનાભાસ છે. જે હેતુની વિપક્ષમાંથી વ્યાવૃત્તિ (=વિપક્ષમાં અભાવ)સંદિગ્ધ હોય તે હેતુ સંદિગ્ધઅનૈકાન્તિક કહેવાય છે. (કોઇક વિપક્ષમાં હેતુનું હોવાપણું અનૈકાંતિકોષરૂપ છે. આવી અનૈકાન્તિકતાનાં સંદેહથી યુક્ત હેતુ સંદિગ્ધઅનેકાંતિકહેતુ કહેવાય) જ્ઞાન સ્વ અને પરનાં સંવેદનાત્મક છે. જ્ઞાન પરસંવેદનતાસ્વભાવથી નીલને ગ્રહણ કરે છે. અને સ્વસંવેદનતા સ્વભાવથી નીલબુદ્ધિ (=નીલજ્ઞાન)નું ગ્રહણ કરે છે. આ પ્રમાણે નીલઅર્થ અને નીલજ્ઞાન બન્નેનાં એક સાથે ઉપલભ્ભનો નિયમ છે, છતાં બન્ને વચ્ચે અભેદ નથી. કેમકે નીલઅર્થ અને નીલજ્ઞાન એક નથી. જ્ઞાનનો સ્વપરસંવેદનસ્વભાવ પૂર્વે દર્શાવેલી યુક્તિઓથી સિદ્ધ છે. આમ સોપલમ્ભનિયમરૂપ હેતુની વિપક્ષમાંથી વ્યાવૃત્તિ સંદિગ્ધ છે. અર્થ અને જ્ઞાનરૂપ ભિન્ન વસ્તુઓમાં પણ આ નિયમ ઉપલબ્ધ થાય છે, ભિન્ન વસ્તુઓ અભેદરૂપ સાધ્યના વિપક્ષો છે. (૨) તથા અર્થ અને જ્ઞાન વચ્ચે સોપલમ્ભનિયમ જ અસિદ્ધ છે, કેમકે જયારે આ નીલ છે” એવો બહિર્મુખતાથી અર્થનો પ્રતિભાસ થાય છે, ત્યારે જ અંતર્ગત નીલાનુભવ = નીલબુદ્ધિનો અનુભવ થતો નથી. પરંતુ પ્રથમ “આ નીલ છે.” એવો બોધ થાય. પછી“હું નીલજ્ઞાનવાળો છું” એવો બોધ થાય છે. આ જ્ઞાનને અનુવ્યવસાયજ્ઞાન પણ કહે છે. આ પ્રત્યક્ષસિદ્ધ છે. આમ સોપલબ્ધિનિયમ ન હોવાથી પ્રત્યક્ષસિદ્ધ જ્ઞાન અને અર્થ વચ્ચેનો ભેદ અનુમાનદ્વારા ભ્રાન્ત કેવી રીતે સિદ્ધ કરી શકાય ? (૩) વળી અહીં અન્યોન્યાશ્રયદોષ પણ છે. તે આ પ્રમાણે – જો પ્રત્યક્ષ ભ્રાન્ત હોય, તો અનુમાનનો વિષય અબાધિત રહેતો હોઇ અનુમાન થઇ શકે. અને જો અનુમાન થાય તો પ્રત્યક્ષ ભ્રાન્ત સિદ્ધ થઇ શકે. (સામાન્યત: પ્રત્યક્ષની સામગ્રી અનુમાનની સામગ્રી કરતાં બળવાન છે, તેથી જ્યાં વસ્તુ પ્રત્યક્ષનો વિષય બને ત્યાં અનુમાનનો ઉપયોગ થતો નથી. અન્યથા ત્યાં સિદ્ધસાધનોષ આવે. એ જ પ્રમાણે અભ્રાન્તપ્રત્યક્ષ વિપરીતઅનુમાનને બાધિત કરે છે, તેથી અનુમાનનાં વિષય તેઓ જ બને, કે જેઓ અંગે પ્રત્યક્ષની સામગ્રી હાજર નથી, અથવા પ્રત્યક્ષની સામગ્રી દ્વેષયુક્ત બ્રેઇ ભ્રાન્ત પ્રત્યક્ષ થતું હોય અથવા નિર્ણયમાં સંદેહ વર્તતો હોય. પ્રત્યક્ષની ભ્રાન્તતા પૂર્વે કરેલાં પ્રમાણિકપ્રત્યક્ષ કે અનુમાન આદિનાં સ્મરણદ્વારા નિર્ણીત થાય છે.) પ્રસ્તુતમાં અનુમાનપ્રમાણ જ્ઞાન અને અર્થ વચ્ચે અભેદરૂપ વિષયને ગ્રહણ કરે, તે પહેલા ભેદગ્રાહકપ્રત્યક્ષને ભ્રાન્ત સિદ્ધ કરવો પડે. અને પ્રત્યક્ષ ભ્રાન્ત તો જ સિદ્ધ થાય, જો અભેદનું ગ્રહણ થાય. આ અભેદનું જ્ઞાન કરવા અનુમાન આવશ્યક છે. આમ અભેદગ્રાહક અનુમાન પ્રત્યક્ષની ભ્રાન્તતાની સિદ્ધિ પર અવલંબે છે. અને પ્રત્યક્ષની ભ્રાન્તતાની સિદ્ધિઅભેદગ્રાહક અનુમાનપર આધાર રાખે છે. આમ પ્રસ્તુતમાં અન્યોન્યાશ્રયદોષ છે. (૪) વળી જો અર્થનો અભાવ જ હોય તો ‘અહીં નીલ છે” ઇત્યાદિરૂપ અર્થનાં નિયત દેશ-સ્થાન-અધિકરણની જે પ્રતીતિ થાય છે તે પણ કેવી રીતે સંભવે ? શંમા :– તેને વિવક્ષિતદેશમાં તે–તે અર્થોનું આરોપણ કરીને આવી પ્રતીતિ થાય છે. સમાધાન :- ખપુષ્પની જેમ જે અસત્ હોય, તેનો વિવક્ષિતસ્થળે આરોપ કરવાનો કોઇ નિયમ નથી. 39 જ્ઞાન-અર્થવચ્ચે અભેદસાધક અનુમાન અપ્રમાણ 215 Page #247 -------------------------------------------------------------------------- ________________ ::::::: 'ચાલો મેજરી ' ज्ञानार्थयोरभेदसिद्ध्या भ्रान्तत्वम् । अपि च, प्रत्यक्षस्य भ्रान्तत्वेनाबाधितविषयत्वादनुमानस्यात्मलाभः, लब्धात्मके चानुमाने । प्रत्यक्षस्य भ्रान्तत्वम्, इत्यन्योन्याश्रयदोषोऽपि दुर्निवारः । अर्थाभावे च नियतदेशाधिकरणा प्रतीतिः कुतः । न हि तब र विवक्षितदेशेऽयमारोपयितव्यो नान्यत्रेत्यस्ति नियमहेतुः ॥ वासनानियमात्तदारोपनियम इति चेत् ? न । तस्या अपि तद्देशनियमकारणत्वाभावात् । सति ह्यर्थसद्भावे यद्देशोऽर्थस्तद्देशोऽनुभवः तद्देशा च तत्पूर्विका वासना । बाह्यार्थाभावे तु तस्याः किंकृतो देशनियमः ? ॥ છે એવો કયારેય બોધ થતો નથી કે, “અહીં ખપુષ્પ છે. માટે જો બાહ્યર્થ અસત જ ય, તો નિયત સ્થળે તેનો આરોપ કરીને પણ પ્રતીતિ થઈ શકે નહીં. અને જો આરોપ થઈ શકે, તો સર્વત્ર થઈ શકે. નિયત સ્થળનો નિયમ ન રહે. કેમકે નિયામકનો અભાવ છે. વાસનાનિયમની અસિદ્ધિ બૌદ્ધ:- વાસનાના નિયમથી એ આરોપ છે. અર્થાત અહીં પ્રતિનિયતદેશમાં અર્થના જ્ઞાનનીનિયામિકા વાસના છે. ઘટવગેરેબાહ્યર્થવસ્તુ તે દેશમાં વૃત્તિ છે, માટે ઘટ અને તે સ્થાનનું સ્વતંત્ર અસ્તિત્વ છે તેમ સિદ્ધા થતું નથી. પરંતુ આપણી અનાદિકાલીન તેવી તેવી વાસનાઓ “ઘટાદિ વસ્તુઓ અમુક ચોક્કસ સ્થાનમાં છે” ઇત્યાદિજ્ઞાન કરાવે છે. અર્થાત અહીં બહિર્મુખતયા અર્થ અને સ્થાનનો બોધ વાસનાજનિત હેઇ, ભાન) છે. જયારે ઘટાકારાદિજ્ઞાન જ સત્ છે. જેન:- આ અસંગત છે. વાસના પણ અર્થનાં તેજ દેશઅંગેના નિયમમાં કારણ બની ન શકે. કેમકે જો તે-તે અર્થનો સદ્ભાવ હેય, તો જ જે દેશમાં અર્થ છે કે દેશમાં તેનો અનુભવ થાય. અને તે દેશમાં જ તે અનુભવપૂર્વકની વાસના ઉત્પન્ન થાય. તેથી બાઘાર્થ સત ય, તો જ તેવી વાસના સંભવી શકે. જો બાહ્યાર્થ જ નથી, તો તેનો નિયતદેશમાં અનુભવ ક્યાંથી? અને અનુભવ નથી, તો વાસનાનો પ્રતિનિયતદેશનિયમ ક્યાંથી? અને જો વાસના ન લેય તો તે અર્થનાં દેશનિયમમાં કારણ શી રીતે બની શકે? “તુગતુ દુર્ણન: એન્યાયથી કદાચ માની લો કે અસત એવા બાધાર્થનો નિયતદેશમાં આરોપનો નિયમ છે. છતાં આ આરોપનો નિયમ અમુક જ દેશમાં કરાય છે, અન્યત્ર નહીં. ઈત્યાદિ જે કાર્યવિશેષ થાય છે. અર્થાત અહીં ઘટ છે ત્યાં નથી' ઇત્યાદિ વિશિષ્ટજ્ઞાનસંવેદનરૂપ, વિશિષ્ટકાર્ય થાય છે, તે કારણની વિશિષ્ટતા વિના સંભવી શકે નહીં. જો બાહ્યર્થ ય જ નહીં, તો તેની પ્રતિનિયતદેશમાં વૃત્તિને કારણ તરીકે માની શકાય નહીં. બૌદ્ધ - આરોપિતઅર્થના દેશનિયમરૂપ વિશિષ્ટકાર્યમાં વાસનાઓની વિચિત્રતા જ હેતુ છે. અર્થાત વિચિત્રવાસનાઓ જ અર્થનો નિયતદેશમાં બોધ કરાવવામાં હેતુ બને છે. જૈન:- આ વાસનાની વિચિત્રતા બોધાકાર ( જ્ઞાનાકાર) થી ભિન્ન છે કે અભિન્ન? જો અભિનય | તો બોધાકાર એકરૂપ લેવાથી વાસનાનું વૈચિત્ર્ય પણ એકરૂપ થઈ જશે, અર્થાત વાસનાઓ એકસરખી થઈ જશે. તેથી વાસનાઓ વચ્ચે પરસ્પરવિશેષ (ભેદ) શી રીતે ઉપપન્ન થશે? બૌદ્ધ :- બોધાકારોમાં વૈચિત્ર સંભવે છે. જૈન :- એ વૈચિ કોના કારણે છે? બૌદ્ધ :- વાસનાઓની વિચિત્રતાને કારણે. જન :- વાસનાઓની વિચિત્રતા કોના કારણે છે? કેમકે તે વિચિત્રતાનો આધાયક કોઈ બાહ્યર્થ વિદ્યમાન નથી. વળી કાવ્ય-૧૬ Page #248 -------------------------------------------------------------------------- ________________ દિકરીશું . sile -- -:aNE Dાજરી , કે. - B अथास्ति तावदारोपनियमः । न च कारणविशेषमन्तरेण कार्यविशेषो घटते । बाह्यश्चार्थो नास्ति । तेन वासनानामेव वैचित्र्यं नेत्र हेतुरिति चेत् ? तद्वासनावैचित्र्यं बोधाकारादन्यत्, अनन्यद्वा ? अनन्यच्चेत्, बोधाकारस्यैकत्वात्कस्तासां परस्परता विशेषः । अन्यच्चेत्, अर्थे कः प्रद्वेषः, येन सर्वलोकप्रतीतिरपहूयते ? तदेवं सिद्धो ज्ञानार्थयोर्भेदः । ___तथा च प्रयोगः । विवादाध्यासितं नीलादि ज्ञानाद्व्यतिरिक्तं, विरुद्धधर्मादध्यस्तत्वात् । विरुद्धधर्माध्यासश्च ज्ञानस्य । शरीरान्तः , अर्थस्य च बहिः, ज्ञानस्यापरकाले, अर्थस्य च पूर्वकाले वृत्तिमत्त्वात; ज्ञानस्यात्मनः सकाशात्, अर्थस्य । च स्वकारणेभ्य उत्पत्तेः । ज्ञानस्य प्रकाशरूपत्वात्, अर्थस्य च जडस्पत्वादिति । अतो न ज्ञानाद्वैतेऽभ्युपगम्यमाने बहिरनुभूयमानार्थप्रतीतिः कथमपि सङ्गतिमङ्गति । न च दृष्टमपह्रोतुं शक्यमिति ॥ બોધાકાર અને વાસના પરસ્પરઅભિન્ન લેવાથી બધાકારને પોતાની જ વિચિત્રતાથી વિચિત્રરૂપેસિદ્ધ કરવામાં આત્માશ્રયદોષ છે. તેથી વાસનાનું ચિત્ર અનુ૫૫ન છે.)જો વાસનાને જ્ઞાનથી ભિન્ન માનતા હો, તો અર્થ ઉપર જ કેમ દ્વેષ રાખો છો, કે જેથી સર્વલોકને પ્રતીત જ્ઞાનથી તેના ભેદનો નિષેધ કરો છો. અર્થાત જો વાસના જ્ઞાનથી ભિન્ન રહી શકતી હોય, અને જ્ઞાનાદ્વૈતવાદનો ચૂરેચૂરો થઈ જતો ય, તો બાહ્યર્થને પણ જ્ઞાનથી ભિન્નરૂપે સ્વીકારવામાં દોષ નથી. જ્ઞાનથી અર્થની ભિન્નતાના હેતુઓ અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે, “વિવાદગ્રસ્ત નીલાદિપદાર્થ જ્ઞાનથી ભિન્ન છે, કેમકે વિરૂદ્ધધર્મોથી યુક્ત છે." અર્થ હેતુમાં અસિદ્ધિદોષ ટાળવા માટે કહે છે- (૧)જ્ઞાન શરીરની અંદર વૃત્તિ છે. જયારે અર્થ શરીરની બહાર વૃત્તિ છે. (ર)અર્થની વૃત્તિ પૂર્વકાળે છે, જ્ઞાનની અપર (=ઉત્તર) કાળે છે. તથા (૩) જ્ઞાન આત્મામાંથી ઉદ્ભવે છે. અર્થ સ્વકારણોમાંથી પ્રગટ થાય છે. (૪) જ્ઞાન પ્રકાશરૂપ છે, જયારે અર્થ જડ છે, આમ જ્ઞાનનાં ધર્મો કરતા અર્થના ધર્મો ભિન્ન છે. તેથી જ્ઞાન કરતાં અર્થભિન્ન સિદ્ધ થાય છે. કેમકેભિન્નધર્મોવાળી વસ્તુઓ ભિન્ન તરીકે જ ઈષ્ટ છે. તેઓમાં અભેદ અપ્રસિદ્ધ છે. તેથી જ્ઞાનાટતવાદનો સ્વીકાર કરવામાં આવે, તો પ્રત્યક્ષથી અનુભવાતા બાઘાર્થની પ્રતીતિ સંગત થઈ શકે નહિ, પણ બાઘાર્થને પ્રત્યક્ષથી અનુભવ થાય છે. તેથી આ પ્રત્યક્ષદેટનો નિષેધ થઈ શકે નહિ. અત એવ, સ્તુતિકારશ્રી કહે છે. “સંવિઅદ્વૈતમાર્ગે અર્થનું સંવેદન થઈ શકે નહીં! સંવિત = જેનાથી વસ્તસ્વરૂપનું વિપરીતતાથી રહિતપણે સમ્યગ રીતે વેદન (બોધ) થાય. સ્વસંવેદનપક્ષમાં સંવેદન સંવિત = જ્ઞાન, તેનો અદ્વૈત (બેપણું ત. બપણાનો અભાવ-અર્થાત- એકત્વ = અદ્વૈત) = બાલ્લાર્થના નિષેધથી જ્ઞાનનું એકપણું. અર્થાત “જ્ઞાન જ તાત્વિક છે, બાહ્યર્થ તાત્વિક નથી' એવો અભિગમ.આ જ્ઞાનાત માર્ગે = જ્ઞાનાતપણે બાહ્યર્થનો થતો સાક્ષાત અનુભવ અયોગ્ય ઠરે. સુગતે ( માયાપુત્રબુદ્ધ) પરિકલ્પના કરેલી સઘળી ક્ષણક્ષયાદિવસ્તુનો સમુદાય બુદ્ધિમાં વ્યામોહ ઉત્પાદક | ઇન્દ્રજાળ સમાન છે, અને વિદ્ગુનશીર્ણ છે. જેમ તીક્ષ્ણધારવાળા દાંતરડાથી ઘાસ-સ્તમ્બવગેરે શીઘ કિ . લણાતાની સાથે જ નષ્ટ થાય છે. એમ બુદ્ધે પેલી આ ઇન્દ્રજાળ પણ વિશીર્ણ (વિલીન) થાય છે. અથવા છે તો કોઇ જાદૂગરે રચેલી ઇન્દ્રજાળ લોકોને અવાસ્તવિક તે-તે વસ્તુઓ દેખાડે છે, અને ભોળા લોકોને ઠગી પછી રિક $ નિરંશપણે નષ્ટ થાય છે. તેમ સુગતે કલ્પેલા તેને પ્રમાણ અને તે-તે ફળ વચ્ચેનો અભેદ, સર્વપદાર્થોની $ ક્ષણિકતા, જ્ઞાન અને અર્થનો અભેદ, જ્ઞાનાત અભ્યપગમે ઈત્યાદિ સર્વસિદ્ધાંતો પ્રમાણના બોધ વિનાનાં છે. લોકોને વ્યામોહિત કરે છે. પરંતુ યતિથી વિચારતાં તે સિદ્ધાંતો વિનાશશીલતાને જ ભજે છે. અહીં “સગત છે Eશી જ્ઞાનથી અર્થની ભિનતાના હેતુઓ શ્રી ,ઈની કિછે જિ ::::::::::::::: કથક કારણB217 ::::::::::: Page #249 -------------------------------------------------------------------------- ________________ ... स्यारी ......... ___ अत एवाह स्तुतिकारः – 'न संविदद्वैतपथेऽर्थसंवित्' इति । सम्यगवैपरीत्येन विद्यतेऽवगम्यते वस्तुस्वरूपमनयेति REA संवित् । स्वसंवेदनपक्षे तुसंवेदन=संवित्-ज्ञानम्, तस्या अद्वैतम्, द्वयोर्भावो, द्विता, द्वितैव द्वैतं, प्रज्ञादित्वात् स्वार्थिकेऽणि। न द्वैतमद्वैतम्; बाह्यार्थप्रतिक्षेपादेकत्वं । संविदद्वैतं ज्ञानमेवैकं तात्त्विकं न बाह्योऽर्थ इत्यभ्युपगम्यत इत्यर्थः । तस्य । पन्थाः=मार्गः संविदद्वैतपथस्तस्मिन् ज्ञानाद्वैतवादपक्ष इति यावत् । किमित्याह । नार्थसंवित् । येयं बहिर्मुखतयार्थप्रतीतिः | साक्षादनुभूयते सा न घटते इत्युपस्कारः । एतच्चानन्तरमेव भावितम् ॥ ___एवं च स्थिते सति किमित्याह । विलूनशीण सुगतेन्द्रजालम् इति । सुगतो मायापुत्रः। तस्य सम्बन्धि तेन परिकल्पितं क्षणक्षयादि वस्तुजातम् । इन्द्रजालमिवेन्द्रजालं, मतिव्यामोहविधातृत्वात् । सुगतेन्द्रजालं सर्वमिदं विलूनशीर्णम् । पूर्वं विलूनं पश्चात् शीर्णं विलूनशीर्णम् । यथा किञ्चित् तृणस्तम्भादि विलूनमेव शोर्यते } विनश्यति, एवं तत्कल्पितमिदमिन्द्रजालं तृणप्रायं धारालयुक्तिशस्त्रिकया छिन्नं सद्विशीर्यत इति । अथवा यथा निपुणेन्द्रजालिककल्पितमिन्द्रजालमवास्तवतत्तद्वस्त्वद्भुततोपदर्शनेन तथाविधं बुद्धिदुर्विदग्धं जनं . विप्रतार्य पश्चादिन्द्रधनुरिव निरवयवं विलूनशीर्णतां कलयति, तथा सुगतपरिकल्पितं तत्तत्प्रमाणतत्तत्फलाभेदक्षणक्षयज्ञानार्थ हेतुकत्वज्ञानाद्वैताभ्युपगमादि सर्वं प्रमाणानभिज्ञं लोकं व्यामोहयमानमपि युक्त्या विचार्यमाणं । विशरास्तामेव सेवत इति । अत्र च सुगतशब्द उपहासार्थः । सौगता हि शोभनं गतं ज्ञानमस्येति सुगतं इत्युशन्ति ।। ततश्चाहो तस्य शोभनज्ञानता, येनेत्थमयुक्तियुक्तमुक्तम् ॥ इति काव्यार्थः ॥१६ ॥ A 64ससूय: छ. जौनो सुत' २०६नी व्युत्पत्ति शोमन (९६२) नाणो' मेवी ७२.छ. ખરેખર! તેનું જ્ઞાન સુંદર છે કે જેનાથી તે આ પ્રમાણે અયુક્તિથી યુક્ત વચનો કહે છે. !! (કટાક્ષમાં) u ૧૬ા १. प्रज्ञादिभ्योऽण् । हैमसूत्रे ७-२-१६५ । २. तीक्ष्णधारयुक्तशस्त्रिका । ३. विशीर्णशीलतां । आय-१६ 218 Page #250 -------------------------------------------------------------------------- ________________ ::::: નજર ક્યાકwવી अथ तत्त्वव्यवस्थापकप्रमाणादिचतुष्टयव्यवहारापलापिनः .शून्यवादिनः सौगतजातीयांस्तत्कक्षीकृतपक्षसाधकस्य प्रमाणस्याङ्गीकारानङ्गीकारलक्षणपक्षद्वयेऽपि तदभिमतासिद्धिप्रदर्शनपूर्वकमुपहसन्नाह - विना प्रमाणं परवन्न शून्यः स्वपक्षसिद्धेः पदमश्नुवीत । कुप्येत्कृतान्तः स्पृशते प्रमाणमहो सुदृष्टं त्वदसूयिदृष्टम् ॥ १७ ॥ __ शून्यः-शून्यवादी प्रमाणं प्रत्यक्षादिकं विना-अन्तरेण स्वपक्षसिद्धेः-स्वाभ्युपगतशून्यवादनिष्पत्तेः पदं प्रतिष्ठां | नाश्नुवीत न प्राप्नुयात् । किंवत् ? परवत् इतरप्रामाणिकवत् । वैधये॒णायं दृष्टान्तः। यथा इतरे प्रामाणिकाः प्रमाणेन साधकतमेन स्वपक्षसिद्धिमश्नुवते एवं नायम् । अस्य मते प्रमाणप्रमेयादिव्यवहारस्यापारमार्थिकत्वात्, “सर्व | एवायमनुमानानुमेयव्यवहारो बुद्ध्यारूढेन धर्मधर्मिभावेन न बहिः सदसत्त्वमपेक्षते" इत्यादिवचनात् । अप्रमाणकश्च शून्यवादाभ्युपगमः कथमिव प्रेक्षावतामुपादेयो भविष्यति, प्रेक्षावत्त्वव्याहतिप्रसंगात् ॥ ક: | |ન્યવાદી બૌદ્ધો સૌગામતના જ એક અંશભૂત છે. તેઓ તત્ત્વની વ્યવસ્થામાં હેતુભૂત એવા (૧) પ્રમાણ (૨) પ્રમિતિ ( પ્રમાણફળ)(૩) પ્રમેય અને (૪) પ્રમાતા આ ચતુષ્ટયનાં વ્યવહારનો અપલાપ કરે છે. તે આ પક્ષનાં સાધક પ્રમાણમાં સ્વીકાર અને અસ્વીકારરૂપ બને પક્ષમાં તેઓનાં અભિમત પક્ષની સિદ્ધિ થતી હૈ નથી, એમ બતાવવાપૂર્વક કવિશ્રી તેઓનો ઉપહાસ આ કાવ્યમાં કરી રહ્યા છે કાવાર્થ :- પ્રત્યક્ષાદિપ્રમાણ વિના શુન્યવાદી સ્વપક્ષની સિદ્ધિની પ્રતિષ્ઠા પામી શકતા નથી. અને પ્રમાણનો સ્પર્શ કરવા જાય (Fગ્રહણ કરવા જાય) તો કૃતાન્ત ગુસ્સે થઈ જાય. ખરેખર તેનાથ! તારા પર જી અસૂયા રાખનારવડે કરાયેલું દર્શન સારી રીતે જોડાયેલું છે..! અપ્રામાણિકસિદ્ધાંત અસ્વીકાર્ય બીજા પ્રામાણિક ( પ્રમાણને માનવાવાળા) પ્રવાદીઓની જેમ શૂન્યવાદી સ્વપક્ષની સિદ્ધિ પ્રમાણ વિના કરી શકે તેમ નથી. અહીં દષ્ટાંત અને સાધ્ય વચ્ચે વૈધર્મ છે. એટલે કે જેમ બીજા પ્રામાણિકો સાધકતમ પ્રમાણદ્વારા સ્વપક્ષની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, તેમ આ દર્શનવાળા સ્વપક્ષની સિદ્ધિ કરી શકે તેમ નથી, કેમકે આ મતે પ્રમાણપ્રમેયવગેરે વ્યવહાર અપારમાર્થિક છે. કેમકે તેઓનું વચન છે કે, “આ સઘળોય અનુમાનઅનુમેયઆદિવ્યવાર બુદ્ધિમાં આરૂઢ થયેલાં ધર્મધર્મિભાવથી જ થાય છે. તેથી બહાર સત કે અસત ની અપેક્ષા રાખતો નથી. બાહ્યર્થ સન હેય કે અસત હોય, અનુમાનાદિવ્યવહારમાં ઉપયોગી નથી.” આ અભ્યપગમ પ્રેક્ષાવાન પુરૂષોને ઉપાદેય બની શકે નહીં, કેમકે અપ્રમાણ=પ્રમાણરહિત છે. “પ્રમાણિત વસ્તુમાં પ્રવૃત્તિ કરવી એ પ્રેક્ષાવાનનું લક્ષણ છે. તેથી જો તેઓ અપ્રમાણમાં પ્રવૃત્તિ કરે, તો તેઓની પ્રેક્ષાવત્તામાં વ્યાઘાત આવે. પ્રમાણમાં સ્વીકારમાં શૂન્યવાદસિદ્ધાંતને બાધ હવે જો સ્વપક્ષની સિદ્ધિઅર્થે શૂન્યવાદીઓ પ્રત્યાદિમાંથી કોઈક પ્રમાણનો અંગીકાર કરે, તો તે શૂન્યવાદીપર કૃતાન્ત (સ્વસિદ્ધાંત) કોપ કરે, અર્થાત સિદ્ધાંતને બાધ આવે. જેમ સેવકની વિરૂદ્ધ પ્રવૃત્તિથી ગુસ્સે થયેલો રાજા તેનું સર્વસ્વ હરી લે છે, તેમ શૂન્યવાદી જો શૂન્યવાદ વિરુદ્ધ પ્રમાણ વ્યવહાર અંગીકાર કરે છે? તો શૂન્યવાદીનો સિદ્ધાંત તેનાં સર્વસ્વભૂત સમગ્ગાદીપણાને હરી લે છે. વળી શૂન્યવાદ શૂન્યવાદની પ્રરૂપણા | શૂન્યવાદનું ખંડન Page #251 -------------------------------------------------------------------------- ________________ જીરું .:- સ ક્યાકર્મીઓને ક ___ अथ चेत् स्वपक्षसंसिद्धये किमपि प्रमाणमयमङ्गोकुरुते, तत्रायमुपालम्भः कुप्येदित्यादि । प्रमाणं प्रत्यक्षाद्यन्यतमत् । स्पृशते = आश्रयमाणाय, प्रकरणादस्मै शून्यवादिने, कृतान्तस्तत्सिद्धान्तः कुप्येत्कोपं कुर्यात्, सिद्धान्तबाधः स्यादित्यर्थः। यथा किल सेवकस्य विरुद्धवृत्त्या कुपितो नृपतिः सर्वस्वमपहरति, एवं तत्सिद्धान्तोऽपि शून्यवादविरुद्धं A प्रमाणव्यवहारमङ्गोकुर्वाणस्य तस्य सर्वस्वभूतं सम्यग्वादित्वमपहरति । किञ्च, स्वागमोपदेशेनैव तेन वादिना शून्यवादः प्ररूप्यते, इति स्वीकृतमागमस्य प्रामाण्यमिति कुतस्तस्य स्वपक्षसिद्धिः प्रमाणाङ्गीकरणात् । किश, प्रमाणं प्रमेयं विना न भवतीति प्रमाणानङ्गोकरणे प्रमेयमपि विशीर्णम् । ततश्चास्य मूकतैव युक्ता, न पुनः शून्यवादोपन्यासाय तुण्डताण्डवाडम्बरम् । शून्यवादस्यापि प्रमेयत्वात् । अत्र च स्पृशिधातुं कृतान्तशब्दं च प्रयुञ्जानस्य सूरेरयमभिप्रायः । यद्यसौ शून्यवादी दूरे प्रमाणस्य सर्वथाङ्गोकारो यावत् । प्रमाणस्पर्शमात्रमपि विधत्ते, तदा तस्मै कृतान्तो यमराजः कुप्येत् । तत्कोपो हि मरणफलः ।। ततश्च स्वसिद्धान्तविरुद्धमसौ प्रमाणयन् निग्रहस्थानापन्नत्वाद् मृत एवेति ॥ સ્વઆગમનાં ઉપદેશથી જ કરે છે. અને આગમ પણ એક પ્રમાણ છે. આમ આગમનું પ્રામાણ્ય અંગીકાર કરનાર શૂન્યવાદી શૂન્યવાદની સિદ્ધિ શી રીતે કરી શકશે? શૂન્યવાદ = સર્વ વસ્તુનાં અભાવનો ખ્યાપકવાદ. અહીં પ્રમાણનો ભાવ ( સત્તા) સ્વીકારીને તે પોતાનાં આ શૂન્યવાદસિદ્ધાંતને બાધ પહોંચાડશે. વળી પ્રમેય વિના પ્રમાણ સંભવે નહીં. અને પ્રમાણ વિના પ્રમેયનું ગ્રહણ થઈન શકે. બન્ને પરસ્પરસાપેક્ષ છે. તેથી પ્રમાણના અસ્વીકારમાં પ્રમેયનો પણ અસ્વીકાર આવી જાય. તેથી શૂન્યતાવાદસાધક પ્રમાણ અને તે પ્રમાણના પ્રમેયભૂત શૂન્યતાવાદ-આ બન્ને શૂન્યતાવાદીને અસ્વીકાર્ય છેવા જોઈએ. તેથી શૂન્યવાદનો ઉપન્યાસ કરવા માટે મુખની વાચાળતાનાં ફટાટોપને છોડી શૂન્યવાદીઓએ મૌનનું આલંબન કરવું એજ શ્રેય છે. અહીં “સ્પૃશ ધાતુ અને કૃતા' શબ્દનો પ્રયોગ કરવામાં કવિશ્રીનો આશય આ છે–પ્રમાણનો સર્વથા અંગીકાર તો દૂર રહે, તેનો આંશિક સ્વીકારરૂપ સ્પર્શ પણ જો આ શૂન્યવાદી કરે, તો કૃતાન્ત (યમરાજ) તેના પર ગુસ્સે થાય. એટલે કે તેને મારી નાંખે, અર્થાત જો સ્વસિદ્ધાંતથી વિરૂદ્ધ અર્થને તે શૂવાદી પ્રમાણિત કરે, તે તે નિગ્રહસ્થાનને પ્રાપ્ત કરે, અને વાદીરૂપે મૃત્યુ પામે. તેથી અંશે પણ પ્રમાણનો સ્વીકાર કરવો એ તેઓ માટે સિદ્ધાંતવિરૂદ્ધ હેવાથી પ્રમાણને ગ્રહણ કરવા જતા તેઓનો નિગ્રહ થાય તેમ છે. કાવ્યમાં અહો !” પ્રયોગ કટાક્ષયુક્તપ્રશંસા માટે કર્યો છે. ગુણોમાં પણ દોષોને પ્રગટ કરેવા દ્વારા કુવાદીઓ , પરમાત્મા પર અસૂયા ધારણ કરે છે. આવા કુવાદીઓએ મતિઅજ્ઞાનરૂપ નયન દ્વારા જે જ્ઞાન મેળવ્યું, તે દર વિપરીતલક્ષણથી યુક્ત લેવાથી સમ્યગ જ્ઞાન નથી. અહીં “સુદેષ્ટમ' શબ્દપ્રયોગ પણ કટાક્ષમાં છે. “અસૂર્ય ધાતને શીલ(=સ્વભાવ)અર્થમાં “પ પ્રત્યયની પ્રાપ્તિ હેવાછતાં વહુ ના આધારે અન્ય પ્રત્યય લાગીને , અસૂચિન' શબ્દ બન્યો છે. અથવા તો “અસૂયાવાળા એવા અર્થમાં મત્વર્થી (=સ્વામિત્વદર્શક)ફન પ્રત્યય લાગ્યો છે. કવચિત ત્વસૂયુદર એવો પાઠ પણ છે. તેમાં પણ વાંધો નથી. કેમકે ઉદયન વગેરે આચાર્યોએ ન્યાયતાત્પર્યાદિ ગ્રંથોમાં મત્સરઅર્થમાં ઉદન્ત (=ઉકારાત) અસૂય શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રમાણાદિ ચતુષ્ટયનો અભાવ-શૂન્યવાદી શૂન્યવાદીનો પૂર્વપક્ષ:- પરવાદીપરિકલ્પિત પ્રમાતા (જ્ઞાન કરનાર), પ્રમેય (=જ્ઞાનનો વિષય), પ્રમાણ છે (જ્ઞાનનું કરણભૂત સાધન) અને પ્રમિતિ (જ્ઞાનફળ) આ ચાર તત્વ (પક્ષ) અવસ્તુ છે-અસત છે Bર (સાધ્ય), કારણ કે, વિચારસહ છે. યુતિક્ષમ નથી, હેતુ) જેમકે ઘોડાનાં શિંગડા દષ્ટાંત) હવે ચારે તત્વનું ફરી Bી પૃથક–પૃથક અસત્વદર્શાવવાધારા હેતુ અસિદ્ધ નથી' એમ બતાવે છે. અહીં પરવાદીને પ્રમાતા તરીકે આત્મા કાવ્ય-૧૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ : : : કારણ કail :તમાં હયાતુષ્ઠમરી જાન. તારા : ફ રી एवं सति अहो इत्युपहासप्रशंसायाम् । तुभ्यमसूयन्ति गुणेषु दोषानाविष्कुर्वन्तीत्येवं शोलास्त्वदसूयिनस्तंत्रान्तरीयास्तैदृष्टं । मत्यज्ञानचक्षषा निरीक्षितमहो। सदृष्ट-साध दृष्टम । विपरीतलक्षणयोपहासान्न सम्यगदृष्टमित्यर्थः । अत्र 'असय धातोस्ताच्छोलिक ‘णक्' प्राप्तावपि बाहुलकाद् ‘णिन्' । असूयास्त्येषामित्यसूयिनः त्वदसूयिन इति मत्वर्थीय 'इन्' अन्तं वा । त्वदसूयुदृष्टमिति पाठेऽपि न किञ्चिदचारु । असूयुशब्दस्योदन्तस्योदयनाद्यैायतात्पर्यपरिशुद्ध्यादौ मत्सरिणि प्रयोगादिति ॥ __इह शून्यवादिनामयमभिसंधिः । प्रमाता प्रमेयं प्रमाणं प्रमितिरिति तत्त्वचतुष्टयं परपरिकल्पितमवस्त्वेव, | विचारासहत्वात्, तुरङ्गाशृङ्गवत् । तत्र प्रमाता तावदात्मा, तस्य च प्रमाणग्राह्यत्वाभावादभावः । तथाहि । न प्रत्यक्षेण तत्सिद्धिरिन्द्रियगोचरातिक्रान्तत्वात् । यत्तु अहङ्कारप्रत्ययेन तस्य मानसप्रत्यक्षत्वसाधनम्, तदप्यनैकान्तिकम् । तस्याहं | गौरः श्यामो वेत्यादौ शरीराश्रयतयाप्युपपत्तेः। किञ्च, यद्ययमहङ्कारप्रत्यय आत्मगोचरः स्यात् तदा न कादाचित्कः स्यात् । आत्मनः सदा सन्निहितत्वात् । कादाचित्कं हि ज्ञानं, कादाचित्ककारणपूर्वकं दृष्टम् । यथा सौदामिनीज्ञानमिति ।। नाप्यनुमानेन, अव्यभिचारिलिङ्गाग्रहणात् । आगमानां च परस्परविरूद्धार्थवादिनां नास्त्येव प्रामाण्यम् । तथाहि । । एकेन कथमपि कश्चिदर्थो व्यवस्थापितः, अभियुक्ततरेणापरेण स एवान्यथा व्यवस्थाप्यते । स्वयमव्यवस्थितप्रामाण्यानां च तेषां कथमन्यव्यवस्थापने सामर्थ्यम् ? इति नास्ति प्रमाता ॥ ઇષ્ટ છે. પરંતુ એકપણ પ્રમાણથી જ્ઞાત થતો ન હોવાથી તેનો અભાવ છે. પ્રત્યક્ષાદિથી આત્માની અસિદ્ધિ અતીન્દ્રિય લેવાથી આત્મા પ્રત્યક્ષ નથી, શંકા :- “હું જ્ઞાની છું' ઇત્યાદિઅહંકારપ્રત્યય દ્વારા આત્મા માનસપ્રત્યક્ષ છે. સમાધાન :- આ અનેકાંતિક છે, કારણ કે હું ગોરો છું.” “હું કાળો છું ઈત્યાદિ રૂપે શરીર આશ્રયીને પણ એવો “અ” પ્રત્યય થાય છે. વળી આત્મા હમેશા સંનિહિત શેવાથી તેનાં સંબંધી જો અહંકારપ્રત્યય થતો હેય, તો તે પ્રત્યય હંમેશા થવો જોઇએ, જ્યારે હકિક્તમાં તો તે પ્રત્યય ક્યારેક જ થતો દેખાય છે. અને કદાચિત્ક (Fકયારેક થતું) જ્ઞાન કદાચિત્કકારણપૂર્વક જ જોવાયું છે. ( જે વસ્તુ કાદાચિત્ન હય, તેનું જ જ્ઞાન કદાચિત્ય હેય) જેમકે વિજળી કાદાચિત્ય છે, તો તેનું જ્ઞાન પણ કદાચિત્ક જ છે. તેથી તમને ઈષ્ટ નિત્ય આત્મા પ્રત્યક્ષથી સિદ્ધ થતો નથી. એજ પ્રમાણે અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થતી નથી, કારણ કે આત્મારૂપ લિંગીને અવ્યભિચારી હોય, એવા કોઈ લિંગનો પ્રત્યક્ષઆદિથી બોધ થતો નથી. (અને અવ્યભિચારી લિંગનાં જ્ઞાન વિના લિંગીનું અનુમાન થઈ શકે નહિ. અવ્યભિચારી લિંગનું જ્ઞાન પણ તો જ થાય, જો ક્યાંય પણ આત્મા સાથેના તેના સંબંધનું પ્રત્યક્ષજ્ઞાન થાય. પરંતુ આત્મા પ્રત્યક્ષ ન હોવાથી એ સંબંધ પણ પ્રત્યક્ષ ગોચર બની શકે નહીં. વળી આત્મા પોતે હજી અસિદ્ધઅવસ્થામાં છે, તે સિદ્ધ થાય, તો તેની સાથેનો લિંગનો સંબંધ ગ્રહણ થાય. અને તે ગ્રહણ થાય, તો આત્મા સિદ્ધ થાય. આમ અન્યોન્યાશ્રયદોષ લેવાથી પણ લિંગનું ગ્રહણ કે આત્માનું અનુમાન થઈ શકતું નથી.) છે આગમ પણ આત્માની સિદ્ધિ કરવા સમર્થ નથી. કારણ કે જૂદા- જૂદા દર્શનકારોએ રચેલાં આગમો છે પરસ્પરવિરૂદ્ધઅર્થમાં પ્રતિપાદક છે. એક આગમ કેટલીય યુક્તિઓ લડાવીને એક અર્થનો અમુક સ્વરૂપેનિશ્ચય : કરે, તો બીજુ વધુ તાર્કિકઆગમ પહેલાથી પણ વધુ યુક્તિઓ દ્વારા એ અર્થને અન્યથારૂપે નિશ્ચિત કરે છે કુયુક્તિઓનો પાર નથી, અને તેઓને અનુરૂપ દષ્ટાંતોનો જગમાં તોટો નથી. તથા તકે બેધારી તલવાર જેવો છે. પોતાની શક્તિના જોર પર કોઈક ઘર્શનિક અન્યમતનું ખંડન કરી પક્ષને સ્થાપે છે તો અન્ય તાર્કિક તેનું જ ખંડન કરી સ્વપક્ષ સ્થાપે. { આવા વાદવિવાદથી ભરેલા આગમોનો પ્રમાણ તરીકે નિર્ણય શી રીતે કરવો?) પ્રમાણ તરીકે સ્વયં અનિશ્ચિત આગમો છે નિ::::: પ્રત્યક્ષાદિથી આત્માની અસિદ્ધિ 2િ2ની Page #253 -------------------------------------------------------------------------- ________________ યાકુળમંજરી प्रमेयं च बाह्योऽर्थः स चानन्तरमेव बाह्यार्थप्रतिक्षेपक्षणे निर्लोठितः । प्रमाणं च स्वपरावभासि ज्ञानम् । तच्च प्रमेयाभावे कस्य ग्राहकमस्तु, निर्विषयत्वात् । किंच, एतत् अर्थसमकालम्, तद्भिन्नकालं वा तद्ग्राहकं कल्प्येत ? आद्यपक्षे, त्रिभुवनवर्तिनोऽपि पदार्थास्तत्रावभासेरन्, समकालत्वाविशेषात् । द्वितीये तु निराकारम् साकारम् वा तत्स्यात् ? प्रथमे, प्रतिनियतपदार्थपरिच्छेदानुपपत्तिः । द्वितीये तु किमयमाकारोव्यतिरिक्तो अव्यतिरिक्तो वा ज्ञानात् ? अव्यतिरेके, ज्ञानमेवायम्, तथा च निराकारपक्षदोषः । व्यतिरेके, यद्ययं चिद्रूपस्तदानीमाकारोऽपि वेदकः स्यात् । तथाचायमपि निराकारः साकारो वा तद्वेदको भवेत् ? इत्यावर्त्तनेनानवस्था । अथ अचिद्रूपः किमज्ञातः ज्ञातो वा तज्ज्ञापकः स्यात् ? प्राचीनविकल्पे, चैत्रस्येव मैत्रस्यापि तज्ज्ञापकोऽसौ स्यात् । तदुत्तरे तु, निराकारेण साकारेण वा ज्ञानेन, तस्यापि ज्ञानं स्यात् । इत्याद्यावृत्तावनवस्थैवेति ॥ પદાર્થોના સ્વરૂપને શી રીતે નિશ્ચિત કરી શકે? તેથી આગમથી પણ પ્રમાતા (-આત્મા)સિદ્ધ થઇ શકે નહિ. આમ એકપણ પ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી. પ્રમેયઆદિનો અભાવ બાહ્યઅર્થ પ્રમેય છે. પૂર્વકાવ્યમાં બાહ્યાર્થની સત્તાનું ખંડન કરતી વખતે પ્રમેયનું ખંડન કરાયું જ છે. તેથી પ્રમેય પણ વિધમાન નથી. સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રમાણ છે.’ પ્રમેયનાં અભાવમાં નિર્વિષય હોવાથી પ્રમાણ કોનું જ્ઞાન કરાવી શકે ? તથા જે કાળે અર્થ છે તે ક્ષણે જ્ઞાન તેનું ગ્રાહક (=બોધ કરાવનાર) છે કે ભિન્ન ક્ષણે? પ્રથમ પક્ષનો સ્વીકાર કરવામા આવે, તો ત્રૈલોકયવર્તી સધળાય પદાર્થોનો તે જ્ઞાનમાં અવભાસ થવો જોઇએ, કેમકે તે બધા સમાનરૂપે જ્ઞાનને સમકાલીન છે. તેથી કેટલાક પદાર્થો જ જ્ઞાનમાં ભાસે અને અન્ય ન ભાસે' એમ ઉપપન્ન બની શકે નહિ. “જ્ઞાન ભિન્નકાલીન અર્થનું ગ્રાહક છે.” એવા બીજા વિકલ્પમાં બે વિકલ્પ છે. (૧)એ જ્ઞાન નિરાકાર છે કે (૨)સાકાર ? પ્રથમપક્ષે જ્ઞાન પ્રતિનિયતપદાર્થનો બોધ કરી શકે નહીં, કેમકે નિરાકારતા એક જ સ્વરૂપવાળી હોવાથી સર્વવસ્તુવિષયક જ્ઞાન એકસરખું જ થાય. તેથી આ જ્ઞાન અમુકપદાર્થવિષયક જ છે, અન્યવિષયક નહિ” એવો નિશ્ચય થઇ શકે નહિ. ‘જ્ઞાન સાકાર છે” એ વિક્લ્પના બે વિો છે (૧)આ આકાર જ્ઞાનથી ભિન્ન છે ? કે (૨) અભિન્ન ? જો અભિન્ન હોય, તો જ્ઞાનરૂપ જ છે. અર્થાત્ જ્ઞાનથી ભિન્ન કોઇ આકાર ન હોવાથી જ્ઞાન પોતે નિરાકાર જ સિદ્ધ થશે. ‘સાકાર જ્ઞાનનો આકાર જ્ઞાનથી ભિન્ન છે.’ એવો બીજો વિકલ્પ બે વિકલ્પવાળો છે. (૧) એ આકાર પોતે `જ્ઞાનસ્વરૂપ છે ? કે (૨) જ્ઞાનસ્વરૂપ નથી ? પ્રથમ વિકલ્પમાં તો જ્ઞાનની જેમ તે પણ અર્થનો વેદક (=ગ્રાહક) બનશે. તેથી તે સાકાર છે કે નિરાકાર' એવા વિકલ્પતરંગો ફરીથી ઉત્પન્ન થશે. અને તેઓનો અંત જ આવશે નહિ. તેથી અનવસ્થાોષ આવશે. *સાકારજ્ઞાનનો તેનાથી ભિન્ન એવો આકાર જ્ઞાનરૂપ નથી' એવો દ્વિતીયવિક્લ્પ પણ બે વિકલ્પોથી બનેલો છે. (૧) તે આકાર પોતે અજ્ઞાત રહીને જ્ઞાન કરાવે છે કે (૨ ) જ્ઞાત થઇને જ્ઞાન કરાવે છે? આદ્યવિકલ્પમાં “તે આકાર જેમ ચૈત્રને જ્ઞાન કરાવે છે, તેમ મૈત્રને પણ જ્ઞાન કરાવે છે." એવી આપત્તિ આવશે, કેમકે જ્ઞાનમાં રહેલો પદાર્થનો આકાર ઉભયને સમાનરૂપે અજ્ઞાત છે. *સાકારજ્ઞાનનો જ્ઞાનથી ભિન્ન એવો જ્ઞાત આકાર જ્ઞાન કરાવે છે એવો બીજોવિક્લ્પ બેવિપયુક્ત છે (૧) આકારનું જ્ઞાન સાકારજ્ઞાનથી થાય છે કે (૨) નિરાકારજ્ઞાનથી. આમ ફરીથી સાકાર નિરાકાર વિક્લ્પતરંગો ઉત્પન્ન થશે અને અનવસ્થાદોષ આવશે. આમ આકાર જ્ઞાત કે અજ્ઞાતરૂપે સિદ્ધ નથી, તેથી આકાર અજ્ઞાનાત્મક પણ નથી. આમ જ્ઞાન કે અજ્ઞાનરૂપ ન હોવાથી આકાર જ્ઞાનથી ભિન્ન તરીકે સિદ્ધ નથી. કાચ-૧૭ 222 Page #254 -------------------------------------------------------------------------- ________________ ર શૈકી શ્યાહુઠમંજરી ફડકરજેરજે રે इत्थं प्रमाणाभावे तत्फलरूपा प्रमितिः कुतस्तनी । इति सर्वशून्यतैव परं तत्त्वमिति । तथा च पठन्ति - “ यथा यथा विचार्यन्ते विशीर्यन्ते तथा तथा । यदेतत् स्वयमर्थेभ्यो रोचते तत्र के वयम् ॥ इति पूर्वपक्षः। विस्तरतस्तु प्रमाणखण्डनं तत्त्वोपप्लवसिंहावलोकनीयम ॥ अत्र प्रतिविधीयते । ननु यदिदं शून्यवादव्यवस्थापनाय देवानांप्रियेण वचनमुपन्यस्तम् तत् शून्यम् वा अशून्यम् । वा ?। शून्यं चेत् ? सर्वोपाख्याविरहितत्वात् खपुष्पेणेव नानेन किञ्चित्साध्यते निषिध्यते वा । ततश्च निष्प्रतिपक्षा प्रमाणादितत्त्वचतुष्टयोव्यवस्था। अशून्यं चेत् ? प्रलीनस्तपस्वी शून्यवादः । भवद्वचनेनैव सर्वशून्यताया व्यभिचारात्। तत्रापि निष्कण्टकैव सा भगवती । तथापि प्रामाणिकसमयपरिपालनार्थं किञ्चित् तत्साधनं दूष्यते ॥ તેથી જ્ઞાનથી ભિન્ન કે અભિન્નરૂપે આકારની સિદ્ધિ થતી નથી. તેથી જ્ઞાન સાકાર નથી. અને સાકાર-નિરાકાર બન્નેરૂપે અસત હોવાથી જ્ઞાન નથી, તો પ્રમાણ પણ નથી. આ પ્રમાણે પ્રમાણનો અભાવ છેવાથી “પ્રમિતિ રૂપ તેનું કાર્ય પણ શી રીતે સંભવે? આમ ચારે તત્ત્વનો અભાવસિદ્ધ થતો હોવાથી, “સર્વ શૂન્યતા' જ શ્રેષ્ઠ તત્ત્વ છે. કહ્યું પણ છે કે “જેમ જેમ તત્વોનો વિચાર કરવામાં આવે છે તેમ-તેમ તત્વ પોતે નાશ પામે છે. વાસ્તવમાં પદાર્થોનો જ એવો (અસત્વ) સ્વભાવ હોવાથી વસ્તુનાં તેવા સ્વરૂપને બતાવતા અમારો દોષ નથી” “તત્વઉપપ્લવસિંહ નામના ગ્રંથમાં પ્રમાણનું ખંડન વિસ્તારથી દર્શાવેલ છે. આમ પૂર્વપક્ષ પૂર્ણ થયો. શૂન્યતાવાદનું ખંડન- પ્રમાણની સિદ્ધિ-ઉત્તરપક્ષ ઉત્તરપલ :- પૂર્વપક્ષવાદીએ શૂન્યવાદને સિદ્ધ કરવા આ જે વચનોની શૃંખલા રચી તે વચનો પોતે શૂન્ય (=સ્વરૂપન)છે કે અશૂન્ય? જો શૂન્ય છે, તો સર્વોપાધિથી રહિત ખપુષ્પ તુલ્ય છે, તેથી તે શૂન્યતાને (પ્રમાતાદિ ચારનાં નિષેધન) સિદ્ધ કરવા સમર્થ નથી. તેથી સર્વશૂન્યતારૂપે પ્રતિપક્ષનો અભાવ હેવાથી પ્રમાતાદિ ચારતત્વનો નિશ્ચય વિરોધ વિના થઈ શકશે. અને જો આ વચનો શૂન્ય (=સ્વરૂ૫ન) નથી, તો સર્વશૂન્યતાવાદ પર જ કુઠારાઘાત થશે. તેથી હવેલી લેતા ગુજરાત ખોઈ એ ન્યાયે લાગુ પડશે. કારણ કે આપના અશૂન્ય વચનો જ સર્વશૂન્યતાના વ્યભિચારરૂપ છે. આમ સર્વશૂન્યતાની સિદ્ધિ ન થવાથી ભગવતી તસ્વચતુષ્ટયી (પ્રમાતાવગેરે ચારતત્વ) નિઃશંક સિદ્ધ થશે. આમ ઉભયથા શૂન્યતાવાદ અસિદ્ધ છે. છતાં પણ પ્રમાણિકોના સિદ્ધાંતનું પાલન કરવા ખાતર સર્વશૂન્યતાના હેતુને દૂષિત કરવામાં આવે છે (પ્રામાણિકોનો એવો આચાર છે કે, “પૂર્વપલે સ્વપલની સિદ્ધિમાટે જેટલા પણ જુઓ બતાવ્યા હેય, તે તમામ વસ્તુઓને દૂષિત કરવા દ્વારા આ પૂર્વપલનું ખંડન કરવું') િ “અતીન્દ્રિય લેવાથી પ્રમાતા (આત્મા) ઈન્દ્રિયપ્રત્યક્ષ નથી.” એ વિચાર અમને પણ માન્ય જ છે. તેથી તે અંશે પૂર્વપક્ષકારને સિદ્ધસાધનદોષ છે.અહંકાર પ્રત્યય દ્વારા જે માનસપ્રત્યક્ષ થાય છે તે અનેકાંતિક છે.” એવું પૂર્વપક્ષનું વચન અસંગત છે. કેમકે હું સુખી છું “હુદુખી છું ઈત્યાદિ અંતર્મુખઅહંકારપ્રત્યય આત્માને અવલંબીને જ થાય છે, શરીરને અવલંબીને નહિ. જો શરીરને આશ્રયીને થતો હેત, તો શારીરિક પીડાકાળે પુત્રજન્માદિના જ્ઞાનથી સુખનો જે અનુભવ થાય છે, અને શારીરિક સુખાકારી વા છતાં છે પુત્રરણાદિના જ્ઞાનથી દુ:ખનો જે અનુભવ થાય છે, તે બન્ને અનુભવ અનુ૫૫ન બને. કહ્યું જ છે કે RRER.. बुद्ध्यां विविच्यमानानां स्वभावो नावधार्यते । अतो निरभिलाप्यास्ते निस्स्वभावाश्च कीर्तिताः इदं वस्तु बलायातं यद्वदन्ति BHA विपश्चितः । यथा यथाऽर्थाश्चिन्त्यन्ते विशीर्यन्ते तथा तथा || लंकावतारसूत्रे ડ :::::::: ::::::: W પ્રમાણની સિદ્ધિ જ::::::::::::૦૦૦ ::::::::::::::::::::: Page #255 -------------------------------------------------------------------------- ________________ ૪ : :::: A B . . . . . ક્યાકુકમેજરી. : : - - तत्र यत्तावदुक्तम्, प्रमातुः प्रत्यक्षेण न सिद्धिः, इन्द्रियगोचरातिक्रान्तत्वादिति, तत्सिद्धसाधनम् । यत्पुनः अहंप्रत्ययेन । तस्य मानसप्रत्यक्षत्वमनैकान्तिकमित्युक्तम् तदसिद्धम् । 'अहं सुखी' 'अहं दुःखी' इति अन्तर्मुखस्य प्रत्ययस्य आत्मालंबनतयैवोपपत्तेः । तथा चाहुः- “सुखादि चेत्यमानं हि स्वतन्त्रं नानुभूयते। मतुबर्थानुवेधात्तु सिद्धं ग्रहणमात्मनः॥ इदं सुखमिति ज्ञानं दृश्यते न घटादिवत् । अहं सुखीति तु ज्ञप्तिरात्मनोऽपि प्रकाशिका ॥" यत्पुनः ‘अहं गौरः अहं श्यामः' इत्यादिबहिर्मखः प्रत्ययः स खल्वात्मोपकारकत्वेन लक्षणयो शरीरे प्रयुज्यते । यथा प्रियभत्येऽहमितिव्यपदेशः॥ __ यच्च अहं प्रत्ययस्य कादाचित्कत्वम् तत्रेयं वासना । आत्मा तावदुपयोगलक्षणः । स च साकारानाकारो|पयोगयोरन्यतरस्मिन्नियमेनोपयुक्त एव भवति । अहंप्रत्ययोऽपि चोपयोगविशेष एव । तस्य च कर्मक्षयोपशमवैचित्र्यात् इन्द्रियानिन्द्रियालोकविषयादिनिमित्तसव्यपेक्षतया प्रवर्तमानस्य कादाचित्कत्वमुपपन्नमेव । यथा बीजं सत्यामप्यकुरोपजननशक्तौ पृथिव्युदकादिसहकारिकारणकलापसमवहितमेवाड्कुरं जनयति, नान्यथा । न चैतावता तस्याङकुरोत्पादने कादाचित्केऽपि तदुत्पादनशक्तिरपि कादाचित्को, तस्याः कथंचिन्नित्यत्वात् । एवमात्मनः सदा सन्निहितत्वेऽप्यहं प्रत्ययस्य कादाचित्कत्वम् ॥ “સુખ વગેરેનો જે અનુભવ થાય છે તે આત્મા વિના સ્વતંત્રરૂપે થતો નથી. પરંતુ ત્યારે “હું સુખી છું એવો જ અનુભવ થાય છે. આમ મનુસ્વામિતાદર્શકઅર્થનો અનુવેધ હોવાથી આત્માનું ગ્રહણ સિદ્ધ થાય છે. સખી શબ્દમાં મતુવ (સ્વામિતાદર્શક) ઇન પ્રત્યય લાગ્યો છે. આ શબ્દની વ્યુત્પત્તિ (“નુઉમ0 મિવા ગરિત ત સુd") માં મચ-અશ્મિન પદથી આત્માનું જ્ઞાન થાય છે.) (૧) જેમ ઘવે દેખાય છે તેમ “આ સંખ' એવું જ્ઞાન દેખાતું નથી. હું સુખી' એવી જ્ઞાનક્રિયા સુખની સાથે આત્માનો પણ પ્રકાશ કરે છે (૨) " તથા શરીરને આશ્રયીને થતાં “હું ગોરો “હું કાળો ઈત્યાદિપ્રત્યયોમાં કારણ આ છે–સુખદુ:ખાદિનાં અનુભવ કરવામાં સહકારી થવા દ્વારા શરીર આત્મા પર ઉપકાર કરે છે. આ ઉપકારને કારણે આત્માને શરીર પ્રત્યે અનન્યમમત્વભાવ ઉત્પન્ન થાય છે. અને હું શબ્દથી લક્ષણોદ્વારા શરીરનો નિર્દેશ કરે છે. જેમકે અત્યંતવાલા નોકરનો હું પદથી નિર્દેશ થાય છે. (શબ્દમાં શક્તિ, અને લક્ષણા એ બે સમ્બન્ધ છે. શક્તિસમ્બન્ધથી શબ્દ મુખાર્થનો બોધ કરાવે છે. પરંતુ જયારે તે શબ્દદ્વારા મુખ્યાર્થનો બોધ કરવામાં બાધ આવતો હેય, ત્યારે રૂઢિ કે પ્રયોજનને અપેક્ષીને અન્ય સુઘટઅર્થનો બોધ કરાવવા લક્ષણા સમ્બન્ધનો ઉપયોગ કરાય છે) અહં પ્રત્યાયના કદાચિત્વની ઉપપત્તિ અહં પ્રત્યય કદાચિત્ક હેવામાં આ કારણ છે •ઉપયોગ આત્માનું લક્ષણ (=સ્વરૂપ)છે. આ ઉપયોગ, બે પ્રકારે છે. (૧) સાકાર અને (૨) નિરાકાર. આત્મા હંમેશા આ બેમાંથી એક ઉપયોગમાં વર્તતો હોય છે. “અહપ્રત્યય પણ જ્ઞાનરૂપ લેવાથી ઉપયોગરૂપ જ છે. આ ઉપયોગ કર્મનાલયોપશમની વિચિત્રતાથી ઇન્દ્રિય, મન, આલોક =પ્રકાશ)વિષયવગેરેનિમિત્તોને અપેક્ષીને પ્રવર્તે છે. તેથી તે ઉપયોગ કદાચિત્કયતે યુક્તિયુક્ત હું જ છે. બીજમાં અંકુરને ઉત્પન્ન કરવાની શક્તિ હોવા છતાં પૃથ્વી, પાણી વગેરે સહકારીકારણોની હાજરીમાં દિ જ બીજ અંકુરને ઉત્પન્ન કરે છે, અન્યથા નહિ. આમ બીજમાંથી અંકૂરનું ઉત્પાદન કદાચિત્ક હોવા છતાં તેની ફિ8 ઉત્પાદનશક્તિને કદાચિત્કકહી ન શકાય. કેમકે બીજથી કથંચિત અભિન્ન લેવાથી તે શક્તિ પણ કથંચિત નિત્ય છે છે. આ જ પ્રમાણે આત્મા હંમેશા સમીપસ્થ લેવા છતાં અહં” પ્રત્યય કાદાચિત્ય હેય ને અનુ૫૫ન્ન નથી. હા! અપ્રત્યયજનકશક્તિ કથંચિત નિત્ય છે. જે શક્તિની વ્યક્તિ ( પ્રગટીકરણ) સહકારીને સાપેક્ષ હેય, શક્તિ નિત્ય છે, १. न्यायमंजर्याम् । २. मख्यार्थबाधे तद्योगे रूढितोऽथ प्रयोजनात् । अन्योर्थो लक्ष्यते यत्सा लक्षणारोपिता क्रिया । - काव्यप्रकाशे मम्मटः। ३. बाह्याभ्यन्तरहेतद्वयसन्निधाने यथासंभवमुपलब्धश्चैतन्यानुविधायी परिणामः उपयोगः । राजवार्तिके ।। :::::::::::: :::::::::::: કાવ્ય-૧૭ ત ક :::: 224) W :: ::::::::::: Page #256 -------------------------------------------------------------------------- ________________ :::::::::: 8 t: ils: * * . . . સ્થા[મંજરી यदप्युक्तं तस्याव्यभिचारि लिङ्गां किमपि नोपलभ्यत इति तदप्यसारं । साध्याविनाभाविनोऽनेकस्य लिङ्गस्य इस तत्रोपलब्धे। तथाहि ।रूपाद्युपलब्धिः सकर्तृका, क्रियात्वात्, छिदिक्रियावत् । यश्चास्याः कर्ता स आत्मा । न चात्र चक्षुरादीनां कर्तृत्वम् । तेषां कुठारादिवत् करणत्वेनास्वतंत्रत्वात् । करणत्वं चैषां पौगलिकत्वेनाचेतनत्वात इस परप्रेर्यत्वात्, प्रयोक्तृव्यापारनिरपेक्षप्रवृत्त्यभावात् । यदि हि इन्द्रियाणामेव कर्तृत्वं स्यात्, तदा तेषु विनष्टेषु पूर्वानुभूतार्थस्मृतेः मया दृष्टम्, स्पृष्टम्, आस्वादितम्, श्रुतम् इति प्रत्ययानामेककर्तृकत्वप्रतिपत्तेश्च कुतः संभवः । किञ्च, इन्द्रियाणां स्वस्वविषयनियतत्वेन रूपरसयोः साहचर्यप्रतीतौ न सामर्थ्यम् । अस्ति च तथाविधफलादे रूपग्रहणानन्तरं तत्सहचरितरसानुस्मरणम्, दन्तोदकसंप्लवान्यथानुपपत्तेः । तस्मादुभयोर्गवाक्षयोरन्तर्गतः प्रेक्षक इव द्वाभ्यामिन्द्रियाभ्यां रूपरसयोर्दर्शी कश्चिदेकोऽनुमीयते । तस्मात्करणान्येतानि यश्चैषां व्यापारयिता स आत्मा ॥ તે પણ તેની વ્યક્તિ કઘચિત જ છે.) અનુમાનથી આત્મસિદ્ધિ આત્મા અનુમાનથી પણ સિદ્ધનથી' એમ સિદ્ધ કરતી વખતે પૂર્વપક્ષે “અવ્યભિચારી લિંગનો અભાવ હેતું દર્શાવ્યો. પરંતુ તે અસિદ્ધ છે. કારણ કે, સાધ્યને અવિનાભાવી અનેક લિંગો ઉપલબ્ધ થાય છે. તે આ આ પ્રમાણે- “રૂપાદિનું જ્ઞાન સકર્તીક છે, કેમકે ક્રિયારૂપ છે જેમકે છેદનક્રિયા' અહીં જે કર્તા છે, તે આત્મા છે. શંકા:- જ્ઞાનક્રિયા સકર્તક સંગત છે. પરંતુ આત્માને તેના કર્તા માનવાની જરૂર નથી. કેમકે ચક્ષુવગેરે ઇન્દ્રિયો કર્તા તરીકે પ્રત્યક્ષઉપલબ્ધ છે. સમાધાન :- ચક્ષુવગેરેઈન્દ્રિયો જ્ઞાનક્રિયામાં હેત છે, પરંતુ તેઓ કુલડાની જેમ કરણ હોવાથી અસ્વતંત્ર છે. ચવગેરેઈન્દ્રિયો આ હેતુઓથી કરણ તરીકે નિશ્ચિત થાય છે–ચક્ષવગેરે કુલડાની જેમ (૧) પૌદ્ગળિક લેવાથી અચેતન છે. (૨)બીજાની પ્રેરણાથી સ્વકાર્ય કરે છે. તથા (૩) પ્રયોજક કર્તાની ચેષ્ટા વિના પ્રવૃત્તિ કરતા નથી. (કર્તા (૧)ચેતન હોય છે, (૨) અન્યની પ્રેરણા વિના પણ કાર્ય કરનારા હોય છે, અને (૩)તે કર્તાને પોતાની આ પ્રવૃત્તિમાં બીજા પ્રયોજકકર્તાની પ્રવૃત્તિની આવશ્યકતા હંમેશા લેતી નથી.) વળી જો ઇન્દ્રિયો જ જ્ઞાનાદિક્રિયાનાં કર્તા હેય, તો તેઓ વિનાશ પામે ત્યારે તેઓદ્વારા પૂર્વે અનુભવેલાં અર્થનું સ્મરણ થવું જોઈએ નહિ. પરંતુ થતું દેખાય છે, તથા “મેં જોયું “મેં સ્પર્શ કર્યો. “મેં ચાખ્યું. “મેં સાંભળ્યું વગેરે જે પ્રત્યયો એક જ કર્તાને આશ્રયીને થાય છે, તે અનુપપન થશે. કેમકે આ બધા અનુભવો જૂદી જૂદી ઇન્દ્રિયોદ્વારા થાય છે. વળી દરેક ઇન્દ્રિયો સ્વ-સ્વવિષયમાં નિયત છે. ચક્ષને રૂ૫સાથે અને રસનાને રસ સાથે સંબંધ છે. તેથી રૂ૫ અને રસ વચ્ચે સાહચર્ય રહેવું જોઈએ નહિ. જયારે વાસ્તવમાં તો તેવા પ્રકારનાં ફળને જોયા પછી ફળનાં તેવા રૂપને સહચરિત રસનું સ્મરણ થાય છે. અને મોમાંથી પાણી છૂટતું દેખાય છે. આ વસ્તુ બંને ક્રિયાના એક કર્તા ન હોય, તો બની ન શકે. તેથી બે ગવાક્ષમાંથી જોનાર એક પ્રેક્ષકની જેમ બે ઈન્દ્રિયો (ચક્ષ અને રસના) દ્વારા રૂપ અને રસનો અનુભવ કરનાર અન્ય કોઈ ત્રીજી વસ્તુનું અનુમાન થાય છે તેથી સિદ્ધ થાય છે કે ચવગેરે આ જ્ઞાનક્રિયામાં માત્ર કરણ જ છે. અને તે બધાનો પ્રેરક આત્મા કર્તા છે. આત્માની સિદ્ધિમાં અન્ય હેતુઓ આત્મસાધક બીજાઅનુમાનપ્રયોગો દર્શાવે છે– (૧)“હિતકારકસાધનનાંગણ, અનેઅહિતકારકસાધનનાં ત્યાગદ્વારા હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગમાં સમર્થ ચટા પ્રયત્નપૂર્વક થાય છે. કેમકે તે વિશિષ્ટક્રિયા છે. જેમકે રક્રિયામાં જેમ રથ ઉન્માર્ગનો ત્યાગ કરી માર્ગમાં જે ગતિ કરે છે, તે સારથિના પ્રયત્નપૂર્વક છે. તેમ છે ( અનુંમાનથી આત્મસિદ્ધિ 225 Page #257 -------------------------------------------------------------------------- ________________ જી :: ::::::::: કા ચાલાકી ___ तथा साधनोपादानपरिवर्जनद्वारेण हिताहितप्राप्तिपरिहारसमर्था चेष्टा प्रयत्नपूर्विका विशिष्टक्रियात्वात्, । रथक्रियावत्। शरीरं च प्रयत्नवदधिष्ठितम्, विशिष्टक्रियाश्रयत्वात्, रथवत् । यश्चास्याधिष्ठाता स आत्मा, सारथिवत्। तथात्रैव पक्षे इच्छापूर्वकविकृतवाय्वाश्रयत्वाद् भस्त्रावत् । वायुश्च प्राणापानादिः । यश्चास्याधिष्ठाता स आत्मा, भस्त्राध्यापयितृवत् । तथात्रैव पक्षे, इच्छाधीननिमेषोन्मेषवदवयवयोगित्वाद, दास्यन्त्रवत् । तथा शरीरस्य । वृद्धिक्षतभग्नसंरोहणं च प्रयत्नवत्कृतम्, वृद्धिक्षतभग्नसंरोहणत्वाद्, गृहवृद्धिक्षतभग्नसंरोहणवत् । वृक्षादिगतेन वृद्ध्यादिना व्यभिचार इति चेत् ? न । तेषामपि एकेन्द्रियजन्तुत्वेन सात्मकत्वात् । यश्चैषां कर्ता, स आत्मा, गृहपतिवत् । वृक्षादीनां च सात्मकत्वमार्चाराङ्गादेरवसेयम् । किंचिद्वक्ष्यते च ॥ શરીરની નિયતદિશામાં ગત્યાદિચેષ્ટા આત્માના પ્રયત્નપૂર્વક છે. (૨) “શરીર પ્રયત્નવાનથી અધિછિત છે કેમકે gિ વિશિષ્ટક્રિયાનું આશ્રય છે જેમકે રથ” અર્થાત શરીરમાં થતી અનુકૂળગત્યાદિ વિશિષ્ટક્રિયાઓ કોઇકના સમજણપૂર્વકના પ્રયત્ન વિના સંભવે નહિ. જેમ ઉન્માર્ગનો ત્યાગ કરી માર્ગમાં ગમનરૂપ જે વિશિષ્ટક્રિયા રથમાં હું થાય છે, તેના દ્વારા “તેરથ કુશળસારથિથી અધિષ્ઠિત છે. એવું જ્ઞાન થાય છે. તેમ “વિશિષ્ટચેષ્ટાવાળા શરીરમાં આત્મા રહેલો છે એવું અનુમાન કરી શકાય. (૩) તથા “શરીર પ્રયત્નવાન (આત્મા) થી અધિષ્ઠિત છે કેમકે ઈચ્છાપૂર્વકવિકુતવાયુવાળું છે, જેમકે ધમની.” જેમ કોઈ પુરુષ વાયુદ્વારા ધમનીને ફૂંકે છે. તેમ શરીરને પ્રાણાપાનઆદિ વાયુદ્વારા ધમાવનાર તરીકે આત્મા સિદ્ધ થાય છે. (૪)શરીર પ્રયત્નવાન (-આત્મા) થી અધિષ્ઠિત છે. કેમકે ઈચ્છાથી ઉઘાડબંધ થતી આંખથી યુક્ત છે. જેમકે લાકડાનું યંત્ર” જેમ લાકડાના મશીનથી બનેલાં રમકડામાં થતી ચેષ્ટા કર્તાને આધીન છે. તેમ શરીરના એક ભાગરૂપ આંખમાં થતી ક્રિયા કર્તા તરીકે આત્માનું સૂચન કરે છે. (૫) “શરીરની વૃદ્ધિનહાનિ તથા “ઘાનું ઝવું, વગેરે કાર્યો પ્રયત્નવાન (આત્મા) થી કરાય છેકેમકે તેઓ વૃદ્ધિહાનિ, ઘાનું રૂઝવું, વગેરરૂપ છે. જેમકે ઘરની વૃદ્ધિવગેરે.” ઘર બનાવવું તથા જીર્ણ ઘરની મરામત કરવી વગેરે કાર્યો કર્તા દ્વારા થાય છે. તેમ શરીર બનાવવું, વધારવું તથા ઘાવાળાશરીરની મરામત કરવી વગેરે કાર્યો કર્તા તરીકે આત્માને સિદ્ધ કરે છે. શંકાં - આત્માથી રહિત વૃક્ષવગેરેમાં પણ વૃદ્ધિવગેરે દેખાય છે. તેથી શરીરગત વૃદ્ધિઆદિથી તે સાત્મક જ છે.' તેવો નિયમ થઈ ન શકે. સમાધાન :- વૃદ્ધિવગેરે પામતા વૃક્ષો પણ એકેન્દ્રિયજીવોથી યુક્ત હેવાથી સાત્મક જ છે. તેથી પૂર્વોક્ત નિયમમાં વ્યભિચાર નથી. વૃક્ષવગેરે એકન્દ્રિયજીવોથી યુક્ત છે એ વાત આચારાંગવગેરે આગમમાં દર્શાવેલી છે. અહીં પણ કંઈક કહેવામાં આવશે (૬)“મન પ્રેર્યછે. કેમકે તેમાં અભિમતવિષય સાથેના સંબંધમાંનિમિત્તભૂત ક્રિયા થાય છે. જેમકે બાળકનાં હાથમાં રહેલો ડો.” ભીંતસાથેના સંયોગમાં કારણભૂત વેગક્રિયા દડામાં થાય છે. પણ તે ક્રિયા બાળક ને દડાને ફેકે, તો આવે છે. આમ દડો જેમ પ્રેર્યા છે, તો પ્રેરક તરીકે બાળક છે. તેમ મન, પણ જૂદા-જૂઘ વિષયમાં જતું દેખાય છે. તેનાથી મનને વિષયોમાં મોકલનાર તરીકે “આત્મા' સિદ્ધ થાય છે. તથા (૭) “ આત્મા ચેતન, ક્ષેત્રજ્ઞ, જીવ, પુરુષ વગેરે પર્યાયવાચી નામો નિર્વિષય નથી. કેમકે તેઓ આ પર્યાયવાચી છે. જેમકે ઘટ, કૂટ, કલશવગેરેપર્યાયો" છઠ્ઠા ભૂતનો અભાવ છેવાથી તેના પર્યાયવાચી નામો નથી. આવ્યતિરેકદેટાંત છે. ઘટ,કલશવગેરે જૂદા-જૂદાનામોથી એક જ, કબુગ્રીવાદિમાન પદાર્થનું જ્ઞાન થતું હોવાથી શું? આ બધા નામો પર્યાયવાચી કહેવાય છે. આવા પર્યાયવાચી નામો જગતમાં વિદ્યમાન વસ્તુના જ સંભવી શકે છે અસત વસ્તુના નહિ. એટલે કે જેના પર્યાયવાચી નામો હોય તે સત વસ્તુ હોય તેવી વ્યાપ્તિ છે. આત્માનાં ૧. ગાવાર સૂતજીંપે ૧-૧ કાવ્ય-૧૭. ફ્રી ૪::::::::::::: Page #258 -------------------------------------------------------------------------- ________________ સ્યા મંજરી तथा प्रेर्यं मनः, अभिमतविषयसम्बन्धनिमित्तक्रियाश्रयत्वाद्, दारकहस्तगतगोलकवत् । यश्चास्य प्रेरकः स आत्मा इति । तथा . आत्मचेतनक्षेत्रज्ञजीवपुरुषादयः पर्याया न निर्विषयाः पर्यायत्वाद्, घटकुटकलशादिपर्यायवत्। व्यतिरेके षष्ठभूतादि । यश्चैषां विषयः स आत्मा । तथा, अस्त्यात्मा, असमस्तपर्यायवाच्यत्वात् । यो योऽसाङ्केतिकशुद्धपर्यायवाच्यः, स सोऽस्तित्वं न व्यभिचरति, यथा घटादिः । व्यतिरेके खरविषाणनभोऽम्भोस्हादयः । तथा सुखादीनि द्रव्याश्रितानि, गुणत्वाद्, रूपवत् । योऽसौ गुणी स आत्मा । इत्यादिलिङ्गानि । तस्मादनुमानतोऽप्यात्मा सिद्धः ॥ आगमानां च येषां पूर्वापरविरुद्धार्थत्वम् तेषामप्रामाण्यमेव । यस्त्वाप्तप्रणीत आगमः स प्रमाणमेव, कषच्छेदतापलक्षणोपाधित्रयविशुद्धत्वात् । कषादीनां च स्वरूपं पुरस्ताद्वक्ष्यामः । न च वाच्यमाप्तः क्षीणसर्वदोषः तथाविधं चाप्तत्वं कस्यापि नास्तीति यतो रागादयः कस्यचिदत्यन्तमुच्छिद्यन्ते, अस्मदादिषु तदुच्छेदप्रकर्षापकर्षोपलम्भात्, सूर्याद्यावारकजलदपटलवत् । तथा चाहुः - "देशतो नाशिनो भावा दृष्टा निखिलनश्वराः । मेघपङ्क्त्यादयो यद्वत् एवं रागादयो मताः ॥” इति । यस्य च निरवयवतयैते विलीनाः स एवाप्तो भगवान् सर्वज्ञः ॥ પણ ચેતનવગેરે પર્યાયવાચી નામ છે. તેથી એ પણ સત્ વસ્તુ છે એમ સિદ્ધ થાય છે. (૮) વળી આત્મા અસમસ્તશુદ્ધપર્યાય (=નામ) થી વાચ્ય છે. અર્થાત્ સમાસ નહિ પામેલાં સાર્થક શબ્દો આત્માનાં વાચક છે. જેવા કે જીવ, આત્મા, ચેતન વગેરે. જેઓ અસાંકેતિકશુદ્ધપદથી વાચ્ય હોય, તેઓ સત્ હોય છે. શુદ્ધ = અસામાસિક. અસાંકેતિક = વ્યુત્પત્તિવાળું. ‘ડિત્ય’વગેરે શબ્દો શુદ્ધ હોવા છતાં વ્યુત્પત્તિવાળા નથી. અને ‘ખપુષ્પ’ ‘ખરવિષાણ’ વગેરે શબ્દો વ્યુત્પત્તિવાળા હોવા છતાં શુદ્ધ નથી. કેમકે ખ' (=આકાશ) અને ‘પુષ્પ’ તથા ‘ખર’(=ગધેડો)અને ‘વિષાણ’ (=શીંગડું) ઇત્યાદિ શબ્દોનાં સમાસથી બનેલા છે. તેથી ડિસ્થાદિશબ્દો અને ખપુષ્પાદિશબ્દોથી વાચ્ય વસ્તુ નહોય તેમ સંભવી શકે. પરંતુ ધટવગેરે શબ્દોની જેમ ‘આત્મા’વગેરે શબ્દો વ્યુત્પત્તિવાળા અને અસામાસિક છે. તેથી તેનાથી વાચ્ય વસ્તુ અવશ્ય વિદ્યમાન હોવી જ જોઇએ.' (૯) તથા “સુખ” વગેરે ધર્મો દ્રવ્યને આશ્રયી રહ્યા છે, કેમકે ગુણરૂપ છે, જેમકે રૂપ. તેથી સુખાદિગુણવાળો આત્મા સિદ્ધ થાય છે. સુખવગેરે અમૂર્ત હોવાથી તેઓને મૂર્તશરીરનાં ગુણ માની શકાય નહીં. આ બધા વગેરે આત્મસાધક લિંગો છે. આમ અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થાય છે. આગમથી આત્મસિદ્ધિ તથા ‘આગમો ૫રસ્પર વિરૂદ્ધઅર્થવાળા હોવાથી અપ્રમાણ છે • ઇત્યાદિવચન પણ અસંગત છે. કેમકે કષ‚ છેદ અને તાપરૂપ ત્રણપરીક્ષાથી શુદ્ધ હોવાથી આપ્તપ્રણીતઆગમ પ્રમાણભૂત જ છે. • પૂર્વાપર વિરૂદ્ધઅર્થવાળા અન્યકૃતઆગમો અપ્રમાણ છે' એમ તો અમને પણ ઇષ્ટ જ છે. ‘કષ' વગેરે પરીક્ષાનું સ્વરૂપ આગળ બતાવાશે. શંકા :– જે બધા દોષોથી રહિત હોય, તે આપ્ત કહેવાય. પરંતુ કોઇના પણ બધા દોષોનો ક્ષય દેખાતો નથી. તેથી કોઇ આપ્ત ન ોવાથી કોઇના વચન પ્રમાણ નથી. સમાધાન :- આપણામાં રાગાદિોષોનો ઓછાવત્તા પ્રમાણમાં ક્ષય દેખાય છે. તેનાથી અનુમાન થાય છે કે “કોઇકના રાગાદિદોષોનો સર્વથા ક્ષય થાય છે. જેમકે સૂર્યને ઢાંકનાર વાદળાઓ ઓછાવત્તાપ્રમાણમાં દૂર થાય છે તો સર્વથા દૂર થતાં દેખાય છે ” કહ્યું જ છે કે “વાદળાની પંક્તિની જેમ જેઓ દેશથી નાશ પામે છે તેઓ સર્વથા વિનાશ પામે છે. રાગાદિ પણ દેશથી નાશ પામે છે. તેથી તેઓ પણ સર્વથા નાશ પામી શકે.” જેના રાગાદિ સર્વથા વિલીન થયા છે તે આપ્ત અને સર્વજ્ઞ છે. આગમથી આત્મસિદ્ધિ 8227| Page #259 -------------------------------------------------------------------------- ________________ | अथ अनादित्वाद् रागादीनां कथं प्रक्षयः इति चेत् ? न । उपायतस्तद्भावात् । अनादेरपि सुवर्णमलस्य ।। इस क्षार 'पटपाकादिना विलयोपलम्भात् । तद्वदेवानादीनामपि रागादिदोषाणां प्रतिपक्षभूतरत्नत्रयाभ्यासेन विलयोपपत्तेः । क्षीणदाप य च केवलज्ञानाव्यभिचारात् सर्वज्ञत्वम् ॥ तत्सिद्धिस्तु - ज्ञानतारतम्यं क्वचिद् विश्रान्तम्, तारतम्यत्वात्, आकाशे परिमाणतारतम्यवत्।तथा सूक्ष्मान्तरितदूरार्थाः कस्यचित्प्रत्यक्षाः, अनुमेयत्वात्, क्षितिधरकन्दराधिकरणधूंमध्वजवत्। एवं चन्मृपिरांगादिसूचकज्योतिर्ज्ञानाविसंवादान्यथानुपपत्तिप्रभृतयोऽपि हेतवो वाच्याः । तदेवमाप्तेन सर्वविदा प्रणीत । आगमः प्रमाणमेव । तदप्रामाण्यं हि प्रणायकदोषनिबन्धनम् । “रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्येत ह्यनृतम् । यस्य तु | | नैन दोषास्तस्यानृतकारणं किं स्यात्" ? ॥ इति वचनात् । प्रणेतुश्च निर्दोषत्वमुपपादितमेवेति सिद्धः आगमादप्यात्मा | “ને માયા' ત્યાર વવના / તદ્વં પ્રત્યક્ષાનુમાના સિદ્ધઃ પ્રમાતા II શંકા:- રાગાદિદોષો અનાદિકાલીન શેવાથી તેઓનો નાશ થઈ શકે નહિ. કેમકે “ જે અનાદિ લેય તેનો અંત હોઈ શકે નહિ. જેમકે આકાશઆત્માનો સંયોગ.” સમાધાન :- જે અનાદિ શ્રેય, તેનો અંત ન ય એવો એકાંત નથી. કેમકે કેટલાક સ્થળે ઉપાયદ્વારા અંત સંભવી શકે છે. જેમકે અનાદિ લેવા છતાં સુવર્ણમળ, ક્ષાર અને માટીનાં કોડીયામાં અગ્નિનાં સંયોગથી. નાશ પામતો દેખાય છે. આ જ પ્રમાણે અનાદિરાગાદિનો પણ તેનાં પ્રતિપક્ષભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયથી વિનાશ સુયોગ્ય છે. અને જેના દોષો વિલીન થાય છે, તેને અવશ્ય કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી તે સર્વજ્ઞ બને તે પણ યુક્તિયુક્ત છે. સર્વજ્ઞતાસિદ્ધિ સર્વજ્ઞની સિદ્ધિના અનુમાન દર્શાવે છે. (૧) “જ્ઞાનની તરતમતા કયાંક અટકે છે, કેમકે તે તરતમતા છે. જેમકે પરિમાણની તરતમતા આકાશમાં અટકે છે.” અર્થાત જેમ ઘટપટાદિમાં ઓછુવતું પરિમાણ દેખાય છે, તો ઉત્કૃષ્ટપરિમાણ આકાશમાં દેખાય છે, તેમ આપણામાં જ્ઞાનની તરતમતા દેખાય છે. તેથી કયાંક ઉત્કૃષ્ટજ્ઞાન પણ હોવું જોઇએ. અથવા જેમ ચણક કરતાં ત્રણકનું પરિમાણ મોટું છે, તેના કરતાં ચતુરણકનું એમ વધતું-વધતું પરિમાણ આકાશમાં સર્વોત્કૃષ્ટતાને પામે છે. તેમ જ્ઞાન એક કરતાં બીજામાં વધારે દેખાય છે, તેના કરતાં ત્રીજામાં, એમ વધતા વધતા કોઇમાં સર્વોકુટજ્ઞાન લેવું જોઇએ. (ર)સૂક્ષ્મ, વ્યવહિત અને દૂર રહેલા પદાર્થો કોઇકને પ્રત્યક્ષ છે, કેમકે અનુમેય છે (Fઆપણે અનુમાનદ્વારા જ્ઞાત કરી શકીએ છીએ.)જેમકે પર્વતની ગુફામાં રહેલો અગ્નિ. દૂર રહેલાને તે અગ્નિનું ધૂમાડાથી અનુમાન થાય છે. ત્યાં રહેલાને પ્રત્યક્ષજ્ઞાન થાય છે. તદૈવ આપણા માટે પરમાણવગેરે અનુમાનના વિષય છે તો કોઇકને પ્રત્યક્ષ લેવા જોઇએ. (૩) આ જ પ્રમાણે છે ષ્યદ્ર-સૂર્યનાં ગ્રહણ વગેરેના સમયનો નિશ્ચય અગાઉથી બતાવવો, વગેરે જયોતિષજ્ઞાનમાં દેખાતો | સંવાદ સર્વજ્ઞવચનનાં આશ્રય વિના અન્યથા અનુપપન્ન છે.” ઇત્યાદિ હેતુઓ સર્વજ્ઞની સિદ્ધિ કરે છે. આમ સર્વજ્ઞ આખપુરુષે રચેલા આગમો પ્રમાણ છે. અને દોષયુક્તઅનાખથી રચાયા હોવાથી જ ડિજ, અન્યઆગમો અપ્રમાણ છે. કહ્યું જ છે કે “રાગ દ્વેષ અને મોહથી અસત્યવચન બોલાય છે, જેનામાં આ દોષો છે નથી, તેને અસત્ય બોલવાનું કોઈ કારણ નથી" અમને ઈષ્ટ આગમના રચયિતા નિર્દોષ છે, તે પૂર્વે જ સિદ્ધ થી કર્યું છે. તેથી નિર્દોષ, સર્વજ્ઞ આખરચિત આગમ પ્રમાણભૂત છે. તે પ્રમાણિકઆગમથી પણ “ગે આયા (કેટલાક આત્મા) ઇત્યાદિ વચન દ્વારા આત્માની સિદ્ધિ થાય છે. આમ પ્રત્યક્ષ, અનુમાન અને આગમદ્વારા પર १. उपरागो ग्रहो राहग्रस्ते विन्दौ च पूष्णि च । इत्यमरः । २. स्थानाङ्गसूत्रे १-१ । प्रदेशार्थतया असंख्यातप्रदेशोपि जीवो द्रव्यार्थतया દર : ત અપાવરટાય કાવ્ય-૧૭. '''''''''''''''''' * ** * * * * * * Page #260 -------------------------------------------------------------------------- ________________ A B Bl:ttl ણ્યાકુકમંજરી Search, , , प्रमेयं चानन्तरमेव बाह्यार्थसाधने साधितम् । तत्सिद्धौ च “प्रमाणं ज्ञानम् । तच्च प्रमेयाभावे कस्य ग्राहकमस्तु निर्विषयत्वात्" इति प्रलापमात्रम्,करणमन्तरेण क्रियासिद्धेश्योगाद् लवनादिषु तथादर्शनात् । यच्च, अर्थसमकालमित्याद्युक्तम्, तत्र विकल्पद्वयमपि स्वीक्रियत एव । अस्मदादिप्रत्यक्षं हि समकालार्थाऽऽकलनकुशलम् । स्मरणमतीतार्थस्य ग्राहकम्। इस शब्दानुमाने च त्रैकालिकस्याप्यर्थस्य परिच्छेदकम् । निराकारं चैतद् द्वयमपि । न चातिप्रसङ्गः, स्वज्ञानावरणवीर्यान्तरायक्षयोपशमविशेषवशादेवास्य नैयत्येन प्रवृत्तेः । शेषविकल्पानामस्वीकार एव तिरस्कारः । प्रमितिस्तु प्रमाणस्य फलं स्वसंवेदनसिद्धैव । न ह्यनुभवेऽप्युपदेशापेक्षा । फलं च द्विधा आनन्तर्यपारम्पर्यभेदात्। तत्राऽऽनन्तर्येण सर्वप्रमाणानामज्ञाननिवृत्तिः फलम् । पारम्पर्येण केवलज्ञानस्य तावत् फलमौदासीन्यम् । शेषप्रमाणानां तु हानोपादानोपेक्षाबुद्धयः। इति सुव्यवस्थितं प्रमात्रादिचतुष्टयम् । ततश्च – “नासन्न सन्न सदसन्न चाप्यनुभयात्मकम् ।। चतुष्कोटिविनिर्मुक्तं तत्त्वं माध्यमिका विदुः ॥ इत्युन्मत्तभाषितम् ॥ આત્માની સિદ્ધિ થાય છે. પ્રમેયાદિના સત્તાની સિદ્ધિ પૂર્વના શ્લોકમાં બાધાર્થની સિદ્ધિ કરતી વખતે જ પ્રમેયને સિદ્ધ કર્યો છે. તેથી “જ્ઞાનરૂપ પ્રમાણ પ્રમેયના અભાવમાં નિર્વિષય લેવાથી કોઈનું પણ ગ્રાહક નથી.” ઈત્યાદિવચન માત્ર પ્રલાપરૂપ જ છે, કેમકે પ્રમેય સત) હેવાથી પ્રમાણનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. શંકા:- પ્રમેયં ભલે સત હો! પ્રમાણને સત માનવાની જરૂર નથી. કેમકે પ્રમેયની સિદ્ધિથી કોઈ જ પ્રમાણની સિદ્ધિ થતી નથી. હું સમાધાન :- સત પ્રમેયનું જ્ઞાન થવાની ક્રિયા કરણ વિના સંભવે નહિ, જે પ્રમેય હોય તેનું જ્ઞાન કોઇને તો થાય જ, અન્યથા તે પ્રમેય તરીકે રહે જ નહિ. તેથી ‘પ્રમેયનું જ્ઞાન થાય છે તેમ સિદ્ધ થાય છે. આ જ્ઞાન ક્રિયારૂપ છે, અને ક્રિયા કરણ વિના સંભવે નહિ કેમકે લણણવગેરેક્રિયામાં તેમ દેખાય છે. લણવાની ક્રિયા દાંતરવરૂપ કરણ વિના થઇ શકતી નથી' તેમ પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી પ્રમેયના જ્ઞાનરૂપક્રિયા પ્રમાણરૂપ કરણ વિના સંભવે નહિ" આ તર્કનાં આધારે પ્રમાણની સિદ્ધિ થાય છે. પૂર્વપક્ષે “એ જ્ઞાન અર્થને સમકાલીન છે કે ભિન્નકાલીન ઈત્યાદિદ્વારા જે બે વિકલ્પ બતાવ્યા તે બન્ને અમને માન્ય છે. આપણે પ્રત્યક્ષજ્ઞાન સમકાલીન વિષયનો બોધ કરાવવામાં સમર્થ છે. અને સ્મરણજ્ઞાન અતીતકાલના વિષયનું જ્ઞાન કરાવે છે. આગમ અને અનુમાન પ્રમાણ સૈકાલિકઅર્થનો બોધ કરાવવામાં કુશળ છે, આ બન્ને પ્રકારનાં જ્ઞાન નિરાકાર છે, છતાં પૂર્વોક્ત અતિપ્રસંગ નથી, કેમકે જ્ઞાન નિરાકાર હેવા છતાં, જ્ઞાનનાંવિષયનિયત છે. તથા સંકરદોષ પણ નહિ આવે,કેમકેજ્ઞાનનાં વિષયનેનિયત કરવામાં તેવા પ્રકારનો જ્ઞાનાવરણીયકર્મ તથા વીર્યાન્તરાયકર્મનો લયોપશમ કારણ છે. અર્થાત આ બે ક્ષયોપશમને અનુરૂપ જ વિષયનો બોધ થાય છે. બાકીનાં જે વિકલ્પો 8 પૂર્વપક્ષ દર્શાવ્યા, તે બધાનો અહીં અવકાશ જ નથી. તેથી તેઓ ઉપેક્ષણીય છે. પર પ્રમિતિ પ્રમાણનાં કાર્ય (ફળ) તરીકે સ્વ-સંવેદનસિદ્ધ છે. અને જેનો અનુભવ હોય, તે વિષયમાં ઉપદેશ B =પ્રમાણાદિ)ની અપેક્ષા રહેતી નથી. આ કાર્ય બે-પ્રકારે છે. (૧)આનન્તર્યઅને (૨) પારપૂર્ય. સર્વપ્રમાણોનું છે અનન્સર = તાત્કાલિકકાર્ય અજ્ઞાનની નિવૃત્તિ છે. કેવળજ્ઞાનનું પરંપરાએ ફળ ઔદાસિન્યભાવ છે, કારણ કે { કેવળજ્ઞાનથી પ્રકાશિત થયેલા પદાર્થો પર કેવળજ્ઞાની રાગદ્વેષ કરતા નથી. “હેયનો ત્યાગ, ઉપાદેયનું ગ્રહણ છે અને જ્ઞયમાં ઉપેક્ષા એ શેષ પ્રમાણોનું પરંપરાએ ફળ છે. આમ પ્રમાતાઆદિ ચારે તો સુનિશ્ચિત છે. તેથી હું M. B પ્રમેયાદિના સત્તાની સિદ્ધિ વિE 229) Page #261 -------------------------------------------------------------------------- ________________ હ૪ ६ * . . ક્યાકુઇમેજી : E છે किञ्च, इदं प्रमात्रादीनामवास्तवत्वं शून्यवादिना वस्तुवृत्त्या तावदेष्टव्यम् । तच्चासौ प्रमाणात् अभिमन्यते । अप्रमाणाद्वा ? न तावदप्रमाणात्, तस्याकिञ्चित्करत्वात् । अथ प्रमाणात्, तन्न, अवास्तवत्वग्राहकं प्रमाणं सावृतमसांवृतम् वा स्यात् ? यदि सांवृतम् ? कथं तस्मादवास्तवाद् वास्तवस्य शून्यवादस्य सिद्धिः । तथा च तदसिद्धौ वास्तव एव समस्तोऽपि प्रमात्रादिव्यवहारः प्राप्तः। अथ तदग्राहकं प्रमाणं स्वयमसांवतम. तर्हि क्षीणा प्रमात्रादिव्यवहारावास्तवत्वपतिजा. BH तेनैव व्यभिचारात् । तदेवं पक्षद्वयेऽपि “इतो व्याघ्र इतस्तटी" इति न्यायेन व्यक्त एव परमार्थतः स्वाभिमतसिद्धिविरोधः॥ તિ વ્યાર્થઃ II ૨૭ II “વસ્તુતત્વ અસત્ નથી, સત્ નથી, સદ્ધસત નથી કે સત-અસત ઉભયાભાવરૂપ નથી. પરંતુ આ ચારે વિકલ્પોથી રહિત જ તત્વ છે. એમ માધ્યમિકો બૌદ્ધોનો એકભેદ) માને છે. ' ઇત્યાદિ વચનો ઉન્મત્તના પ્રલાપ જેવા છે. વાદ્યતટી જાય વળી શૂન્યવાદીઓને પરમાર્થથી જ ઈષ્ટ છે કે “પ્રમાતા વગેરે ચાર વાસ્તવિક નથી” તેઓની આવી માન્યતા પ્રમાણથી સિદ્ધ છે કે,? અપ્રમાણથી? અપ્રમાણથી તો કહ શકાય નહિ કેમકે તત્ત્વવાદની ચિંતા વખતે અપ્રામાણિક સિદ્ધાંત ફોગટનો છે. “પ્રમાણથી પ્રમાતાવગેરેનો અભાવ સિદ્ધ છે. એ વિકલ્પ પણ બરાબર નથી. આ પ્રમાણ સાંવૃત (=અસત્ય) છે કે અસાંવૃત (સત્ય) છે? (અસતને પ્રસિદ્ધ કરે અને સતને આવરે છે તે સાંવૃત્ત કહેવાય.)જો પ્રમાણ સાંવૃત = અવાસ્તવ = અસત શ્રેય, તો તેનાથી શૂન્યવાદની સત તરીકે સિદ્ધિ થઈ શકે નહિ. તેથી પ્રમાતાઆદિ ચારની સિદ્ધિ નિરાબાધ છે, જો પ્રમાણ અસાંવૃત (સત્ય) શ્રેય તો પ્રમાણઆદિ ચારે અસત છે." એવી તમારી પ્રતિજ્ઞા નાશ પામે, કેમકે તમને પ્રમાણ સત તરીકે માન્ય છે, તેથી જ પ્રમાતાઆદિ ચારની પણ સિદ્ધિ થાય છે. આમ “એક બાજુ વાળે અને બીજી બાજુ નદી' ન્યાયથી શૂન્યવાદની સિદ્ધિમાં ઉભયથા વિરોધ આવે છે. આમ ૧૭ મા કાવ્યનો અર્થ પૂર્ણ થયો. ખોરાક १. संवृतेर्लक्षणम्-अभूतं ख्यापयत्यर्थ भूतमावृत्य वर्तते । अविद्या जायमानेव कामलातंकवृत्तिवत् ॥ बोधिचर्यावतारपञ्जिकायाम् ३५२ । કાવ્ય-૧૭. Page #262 -------------------------------------------------------------------------- ________________ ચાલાકી अधुना क्षणिकवादिन ऐहिकामुष्मिकव्यवहारानुपपन्नार्थसमर्थनमविमृश्यकारितं दर्शयन्नाहकृतप्रणाशाकृतकमभोगभवप्रमोक्षस्मृतिभङ्गदोषान् ।। उपेक्ष्य साक्षात् क्षणभङ्गमिच्छन्नहो महासाहसिकः परस्ते ॥१८॥ कृतप्रणाशदोषम्, अकृतकर्मभोगदोषम्, भवभङ्गदोषम्, प्रमोक्षभङ्गदोषम्, स्मृतिभङ्गदोषमित्येतान् दोषान् । साक्षादित्यनुभवसिद्धान् । उपेक्ष्य अनादृत्य । साक्षात् कुर्वन्नपि गजनिमीलिकामवलम्बमानः। सर्वभावानां क्षणभङ्गम्उदयानन्तरविनाशरूपां क्षणक्षयिताम् । इच्छन् प्रतिपद्यमानः ते तव । पर:=प्रतिपक्षी वैनाशिकः सौगत इत्यर्थः । अहो महासाहसिकः सहसा अविमर्शात्मकेन बलेन वर्तते साहसिकः । भाविनमर्थमविभाव्य यः प्रवर्तते स एवमुच्यते । महांश्चासौ साहसिकश्च महासाहसिकोऽत्यन्तमविमृश्य प्रवृत्तिकारी। इति मुकुलितार्थः ॥ ક્ષણિકવાદનું ખંડન શ ણિકવાદીઓ જે વ્યવસ્થા સ્વીકારે છે, તેનાથી આલૌકિક અને પારલૌકિકવ્યવહાર અનુ૫૫ન્ન બને છે, તેથી તેઓની કલ્પના અવિચારી છે એમ બતાવતા કવિ કહે છે. કાવ્યાર્થિ:- (૧) કૃતનાશ (૨)અકૃતકર્મભોગ (૩)ભવભંગ (૪) મોક્ષભંગ અને (૫) સ્મૃતિભંગ- સાક્ષાત અનુભવાતા આ પાંય દોષોની ઉપેક્ષા કરીને માત્ર ક્ષણભંગ (ક્ષણિકતા) ની જે ઈચ્છા રાખનાર તારાથી પર (=સૌગત) ખરેખર મહાસાહસિક છે. અર્થાત અત્યંત અવિમુશ્યકારી છે. (૧) કરેલાં કર્મોનો ધ્વંસ, (૨) નહિ આચરેલા કર્મનો ભોગ (૩)સંસારલોપ દોષ (૪)મોક્ષના અભાવનો દોષ તથા (૫)સ્મૃતિની અસિદ્ધિ આ પાંચ દોષો ક્ષણક્ષયવાદ સ્વીકારવામાં આવે છે. જયારે કૃતકર્મનો ભોગ, અકૃતકર્મનો અભોગ, સંસાર, મોક્ષ અને સ્મૃતિ આ પાંચ સાક્ષાત ( અનુભવ) સિદ્ધ છે. “ગજનિમીલિકા ને અવલંબી તારાથી પર (=સૌગત) ઉપરોક્ત પાંચ દોષોનો અનાદર કરે છે, અને સર્વ ભાવોનાં ઉદયાત્તર વિનાશરૂપ ક્ષણક્ષયવાદને સ્વીકારે છે. ભાવીના ભાવનો વિચાર કર્યા વિના જે પ્રવર્તે તે સાહસિક કહેવાય. આ સૌગત તો મહાસાહસિક = અત્યંતઅવિમુશ્યકારી છે. આ સંક્ષિપ્ત અર્થ થયો. * ક્ષણિકવાદમાં કૂતપ્રણાશ-અક્તભોગ દોષો વિસ્તૃતાર્થ આ છે- બૌદ્ધો જ્ઞાનક્ષણપરંપરામાત્રરૂપે જ આત્માને માને છે. પરંતુ મોતીના દાણાઓનાં સમુદાયને જોડનાર એકસૂતરના દોરાની જેમ બધી જ્ઞાનક્ષણોમાં સંબંધિત થનાર કોઈક એકને આત્મા તરીકે સ્વીકારતા નથી. એટલે કે આ મતે દરેક જ્ઞાનક્ષણ અલગ અલગ આત્મા છે. પરંતુ તે જ્ઞાનક્ષણોથી કથંચિત ભિન્ન તે બધાના આધારભૂત અને અન્વયી એવો એક આત્મા નથી. તેથી આ મતે દેવદત્તાદિવ્યક્તિના શરીરમાં અધિષ્ઠિત એક આત્મા નથી. પરંતુ સદેશ જ્ઞાનક્ષણોરૂ૫ અસંખ્યઆત્માઓ શરીરયાવતકાળમાં શરીરમાં ઉત્પન્ન થઇ વિનાશ પામે છે. આ બધી જ્ઞાનક્ષણો એકસંતાનગત કહેવાય છે. આ દરેક જ્ઞાનક્ષણ ક્ષણિક છે. અને સમાનસંતાનગત પણ પૂર્વોત્તર છે. જ્ઞાનક્ષણો પરસ્પરથી અત્યંત ભિન્ન છે. તેથી આ મતે જ્ઞાનક્ષણદ્વારા જે શુભાશુભ અનુષ્ઠાન કરાયું હેય, તે છે અનુષ્ઠાનના શુભાશુભ ફળનો ઉપભોગ તે જ્ઞાનક્ષણ કરી શકે નહિ કેમકે તે જ્ઞાનક્ષણનો ઉત્પત્યુનત્તર જ નિરન્વય નાશ થઇ જાય છે. તાત્પર્ય:- જે ક્ષણે જે શુભાશુભકિયા થઈ, તેનું ફળ તે ક્રિયાકાળે મળતું નથી ? १. गजो नेत्रे निमील्य जलपानादि करोति नेत्रनिमीलनेन न किंचित्करोमीति भावयति च, तद्वदयं वादी कृतप्रणाशादीन् दोषान् साक्षादनुभवन् । इस सर्वभावानां क्षणभङ्गरतां प्रतिपद्यते । ક્ષણિકવાદનું ખંડન સિટી 231) Page #263 -------------------------------------------------------------------------- ________________ *** 8િ xlii .i s. મ્યાકુષ્ઠમંજરી sadgeaning and विवृतार्थस्त्वयम् । बौद्धा बुद्धिक्षणपरम्परामात्रमेवात्मानमामनन्ति न पुनर्गौक्तिककणनिकरानुस्यूतैकसूत्रवत् । तदन्वयिनमेकम् । तन्मते, येन ज्ञानक्षणेन सदनुष्ठानमसदनुष्ठानं वा कृतम् तस्य निरन्वयविनाशान्न तत्फलोपभोगः । यस्य च फलोपभोगः, तेन तत् कर्म न कृतम् । इति प्राच्यज्ञानक्षणस्य कृतप्रणाशः स्वकृतकर्मफलानुपभोगात्, उत्तरज्ञानक्षणस्य चाकृतकर्मभोगः, स्वयमकृतस्य परकृतस्य कर्मणः फलोपभोगादिति । अत्र च कर्मशब्दः उभयत्रापि योज्यः, तेन कृतप्रणाश BE इत्यस्य कृतकर्मप्रणाश इत्यर्थो दृश्यः । बन्धानुलोम्याच्चेत्थमुपन्यासः ॥ ** * જ પણ અમુક કાળ પસાર થયા બાદ જ મળે છે. જયારે ક્રિયા કરનાર જ્ઞાનક્ષણ તો તત્કાળે જ સર્વથા વિનાશ પામે છે. તેથી ક્રિયા (કર્મ)નો કર્તા સ્વકૃતકર્મનો ઉપભોગ કરી શકતો નથી. તેથી પોતાના માટે કરાયેલું તે કર્મ નાશ થયેલું ઈ કૃતકર્મનાશ દોષ આવે. વળી ઉત્તર જ્ઞાનક્ષણ જે ફળ ભોગવે છે તે ફળ પોતે કરેલા કર્મનું નથી. પરંતુ પૂર્વની જ્ઞાનક્ષણ દ્વારા કરાયેલા કર્મનું છે. કેમકે તે ફળજનકકર્મકાળે પોતાનું અસ્તિત્વ જ હતું નહિ. તેથી અન્યતકર્મનો ભોગ ઇઅકૃતકર્મનાં ભોગનો દોષ પણ હાજર છે. અહીં કાવ્યમાં કર્મ' શબ્દ ઉભયત્ર જોડવાનો છે. તેથી “કૃતપ્રણાશ' શબ્દનો “કૃતકર્મપ્રણાશ' એવો અર્થ જોવો, શ્લોકની રચનાની અનુકૂળતા અને છંદભંગ ન થાય તે માટે આમ પ્રયોગ, કરેલ છે. ભવભંગદોષ ભવ-સંસાર. તેનો ભંગ-વિલોપ. ક્ષણિકવાદમાં આ દોષ આવે છે, અર્થાત પરલોકનાં અભાવનો પ્રસંગ : છે. કેમકે પરલોકમાં જનાર કોઇ વ્યક્તિ પ્રાપ્ત થતી નથી. પૂર્વ જન્મે કરેલાં કર્મનાં અનુસારે પરલોક પ્રાપ્ત છે થાય. પરંતુ જે પ્રાચીનક્ષણો કર્મ કરે છે, તેઓ પોતે ત્યાં જ નાશ પામે છે પણ તે કર્મનાં અનુસાર પ્રાપ્ત થનાર છું પરભવજન્મને અનુભવવા વિદ્યમાન રહેતી નથી. તેથી જન્માક્તરમાં શી રીતે પૂર્વકૃતકર્મને ભોગવી શકે? ભવાંતરની સિદ્ધિઅર્થે મોક્ષાકરગુપ્તનામનાં બૌદ્ધચાર્યઅનુમાન દર્શાવ્યું છે. જે ચિત્ત ધ્યેયને ચિત્તાન્તર (બીજા ચિત્ત)નું પ્રતિસંધાન કરે છે, જેમકે વર્તમાનકાલીન ચિત્ત. મરણકાળભાવ ચિત્ત પણ ચિત્ત છે” અથોત વર્તમાનક્ષણમાં ઉપલબ્ધ થતું ચિત્ત ઉત્તરક્ષણભાવી ચિત્ત સાથે સંલગ્ન થાય છે તે સિદ્ધ છે. અને મરણ કાળે પણ ચિત્ત તો ય જ છે. અહીં અનુમાનપ્રયોગ-મરણકાળભાવચિન ચિત્તાન્સરનું પ્રતિસંધાન કરે છું |છે કેમકે ચિત્ત છે (આ સ્વભાવ છેજેમકે વર્તમાનકાલીન ચિત્ત” તેથી આ સંતાનનાં ચરમ ક્ષણભાવી | ચિત્તનું નવા ઉત્પન્ન થનારા સંતાનના આક્ષણભાવી ચિત્ત સાથે પ્રતિસંધાન થાય છે તેમ સિદ્ધ થાય છે. અને આનાથી જ જન્માન્તર ( ભવાંતર) ની સિદ્ધિ થાય છે, અર્થાત પરલોકાત્મકસંસારની પરંપરા સિદ્ધ થાય છે. અને “મરણક્ષણભાવી ચિત્તનો ચિત્તાન્તરસાથે પ્રતિસંધાનનો નિરોધ" જ મોક્ષરૂપ છે. ઉત્તરપક્ષ:- આ અનુમાન વ્યર્થ છે. ચિત્તક્ષણો નિરવયનાશ પામે છે એમ તમને અભિમત છે. તેથી પૂર્વેક્ષણસ્થિતચિત્ત ઉત્તરક્ષણચિત્ત સાથે સંલગ્ન થઇ શકે નહિ. પૂર્વેક્ષણચિત્તનું ઉત્તરક્ષણચિત્તસાથે પ્રતિસંધાન તોજ થઈ શકે, જો તે નિરન્વયનાશ પામતું ન હોય, કેમકે બે અવસ્થિત વસ્તુઓનું પ્રતિસંધાન એ બંનેમાંથી ફરી અનુગામી એવી કોઇ ત્રીજી વ્યક્તિ દ્વારા થઇ શકે, જેમ કે બે મોતી વચ્ચે સંબંધ, એ બંનેથી ભિન્ન અને બંનેમાં B પ્રવિટ એવો દોરો કરે છે. આમ બે ભિન્નક્ષણિકચિત્તો વચ્ચે પ્રતિસંધાન એ બંનેથી કથંચિત ભિન્ન અને બંનેમાં અનુપ્રવિટ એવી કોઈ ત્રીજી વ્યક્તિ કરે છે, તેમ સ્વીકારવું જોઇએ. આ ત્રીજી વ્યક્તિ તરીકે અહીં અન્વયી છે એવો આત્મા જ ઈષ્ટ છે. આમ બે ચિત્તવચ્ચેનાં પ્રતિસંધાનના સાધક પૂર્વોક્ત અનુમાનદ્વારા અર્થાપત્તથી તો * ૪::::::::::::: કાવ્ય-૧૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ કિડકg tilifસ્થામંજરી બજારમાં દિકરી तथा भवभङ्गदोषः । भवः-आर्जवीभावलक्षणः संसारः, तस्य भङ्गो विलोपः । स एव दोषः क्षणिकवादे प्रसज्यते। परलोकाभावप्रसंग इत्यर्थः । परलोकिनः कस्यचिदभावात् । परलोको हि पूर्वजन्मकृतकर्मानुसारेण भवति । तच्च १ प्राचीनज्ञानक्षणानां निरन्वयं नाशात् केन नामोपभुज्यतां जन्मान्तरे ॥ यच्च मोक्षाकरगुप्तेन “यच्चितं तच्चित्तान्तरं प्रतिसन्धत्ते, यथेदानीन्तनं चित्तं, चित्तं च मरणकालभावि" इति भवपरम्परासिद्धये प्रमाणमुक्तम्, तद् व्यर्थम्; चित्तक्षणानां निरवशेषनाशिनां चित्तान्तरप्रतिसंधानायोगात् । द्वयोरवस्थितयोर्हि प्रतिसंधानमुभयानुगामिना केनचित् क्रियते । यश्चानयोः प्रतिसंधाता, स तेन नाभ्युपगम्यते । स ह्यात्मान्वयो । બંને ક્ષણમાં સ્થિત અક્ષણિક આત્માની જ સિદ્ધિ થાય છે. પ્રતિસંધાનનો ઉત્પાદક્ત અર્થ અસંગત પૂર્વપક્ષ :- અહીં પ્રતિસંધ પદનો અર્થ જનયતિ (ઉત્પન્ન કરે છે.) કરવો. અર્થાત પૂર્વેક્ષણ ચિત્ત ચિત્તાન્તરને ઉત્પન્ન કરે છે એવો અર્થ અહીં ઈષ્ટ છે, કેમકે પૂર્વેક્ષણ ઉત્તરક્ષણનું ઉપાદાનકારણ છે. આમ મરણક્ષણભાવી ચિત્તક્ષણ જન્માક્તરીયચિત્તક્ષણને જન્મ આપે છે. આમ સંસારપરંપરા સિદ્ધ થાય છે. ઉત્તરપલ :- આનો અર્થ એ થયો કે, “પૂર્વેક્ષણચિત્ત” કારણ છે. અને ઉત્તરક્ષણચિત્ત કાર્ય છે. તેથી તમારા અનુમાનમાં હેતુ કાર્યક્ષેતુ થયો. (જે અનુમાનનો હેતુ સાધ્યનું કાર્ય હેય તે હેતુ કાર્યક્ષેતુ કહેવાય) જયારે વાદી (મોક્ષાકરગુપ્ત)ને ચિત્ત ચિત્તાન્સરનું પ્રતિસંધાન કરે છે, એ સ્થળે સ્વભાવ, ઇષ્ટ છે. આ વિરોધરૂપ છે. તથા અહીં સ્વભાવહેતુ પણ અનુપપન્ન છે. કેમકે તાદાત્મસંબંધથી સંબંધિત બે વસ્તુ વચ્ચે જ સ્વભાવહેતુ આવી શકે. અને તાદાત્મ બેભિન્નકાલભાવી ચિત્ત-ચિત્તાન્તર વચ્ચે અનુપપન્ન છે. (કેમકેતાધભ્ય એટલે તત્તે જ, આત્મા = સ્વરૂપ જેનું શ્રેય તૌત્મા. તેનો ભાવતાધભ્ય, જેમકે ઘટનું સ્વરૂપ જ ઘટ છે, તેથી ઘટનો ઘટસાથે તાદાત્મસંબંધ ઈષ્ટ છેઅર્થાત બે અભિન્ન વસ્તુ વચ્ચે જ તાધન્ય હોય છે, બે ભિન્નકાલીન ક્ષણિકવસ્તુઓ અભિન્ન ઇ શકે) નહિ. તેથી તે બે વચ્ચે તાદાત્મ નથી. શંકા:- ચિત્ત અને ચિત્તાન્તરને યુગપભાવી સમાનકાલીન માનવાથી સ્વભાવ, ઉપપન્ન બને છે. સમાધાન :- યુગપલ્ફાવી માનવામાં પ્રતિસન્ધય-પ્રતિસધાયકભાવ ન બની શકે. (પ્રતિસવૅય જેનું પ્રતિસંધાન થાય છે તે ચિત્તાન્તર. પ્રતિસધાયક = પ્રતિસંધાનકરનારચિત્ત) કેમકે બંને યુગપલ્ફાવીરૂપે અવિશિષ્ટ છે. તેથી આ બંનેમાં પ્રતિસંધાતા કોણ અને પ્રતિસંધેય કોણ? તથા ચિત્ત જ પ્રતિસંધાતા, અને ચિત્તાન્તર જ પ્રતિસંધેય એવો નિયમ ઉપપન્ન કરનાર નિયામક કોણ બનશે? તેથી ચિત્તાન્તર પ્રતિસંધાતા | અને ચિત્ત પ્રતિસંઘેય એવો વિકલ્પ પણ સંભવી શકે. વળી યુગપભાવી ચિત્ત-ચિત્તાન્તર વચ્ચે આ ભાવ માનવાનો હેય તો સમાનકાલીન બે ભિન્ન સંતાનગત ચિત્ત વચ્ચે જ આ ભાવ માનવો પડશે. અર્થાત “દેવદત્તગત વર્તમાનક્ષણિકચિત્ત યજ્ઞદરગત વર્તમાનક્ષણિકચિત્તનો પ્રતિસંધાતા છે.' એમ ઘટાવવું પડશે. તથા “એક સંતાનગત પૂર્વેક્ષણચિત્ત ઉત્તરક્ષણ ચિત્તનો પ્રતિસંધાતા છે એમ ઘટી શકશે નહિ. વ્યાવત મરણકાલગતચિત્તક્ષણ જન્માન્તરીયપ્રથમસમયભાવી-ચિત્તક્ષણનું પ્રતિસંધાન | કરે છે એમ ઘટી શકશે નહિ. તેથી સંસારપરંપરા સિદ્ધ થઇ શકશે નહીં. તેથી એ સિદ્ધ કરવા દર્શાવેલું અનુમાન સ્વસાધ્યથી ભિન્નનું સાધક બનતું હોઈ વિદ્ધ સિદ્ધ થશે.) અથવા તો ભલે પ્રતિસંધાનનો અર્થ જનન” =ઉત્પત્તિ) છે, તો પણ તે અનુ૫૫ન છે. કેમકે તેમ છે માનવામાં બન્ને વચ્ચે હેતુ-ફળભાવ માનવો પડશે. આ હેતુ-ફળભાવ તુલ્યકાલીન બેવસ્તુ વચ્ચે સંભવે નહિ. શંકા - હેતુફળભાવ પૂર્વોત્તરકાલીન અર્થાત બે ભિન્નકાલીન ચિત્તક્ષણો વચ્ચે છે. પૂર્વોત્તરકાલીન બે છ વસ્તુ વચ્ચે હેતુફળભાવ સુઘટ જ છે. પ્રતિસંધાનનો ઉત્પાદઅર્થ અસંગત 6, % ::::::::::::: જ Page #265 -------------------------------------------------------------------------- ________________ વિક8 -: . . . સ્થાઠમેજરી છis न च प्रतिसंधत्ते इत्यस्य जनयतीत्यर्थः, कार्यहेतुप्रसङ्गात् । तेन वादिनास्य हेतोः स्वभावहेतुत्वेनोक्तत्वात् ।। स्वभावहेतुश्च तादात्म्ये सति भवति । भिन्नकालभाविनोश्च चित्तचित्तान्तरयोः कुतस्तादात्म्यम् ? युगपद्भाविनोश्च प्रतिसन्धेयप्रतिसन्धायकत्वाभावापत्तिः, युगपद्भावित्वेऽविशिष्टेऽपि किमत्र नियामकम्, यदेकः प्रतिसन्धायकोऽपरश्च प्रतिसन्धेय इति ? अस्तु वा प्रतिसन्धानस्य जननमर्थः । सोऽप्यनुपपन्नः । तुल्यकालत्वे हेतुफलभावस्याभावात् ।। मन्नकालत्वे च पर्वचित्तक्षणस्य विनष्टत्वात उत्तरचित्तक्षणः कथमपादानमन्तरेणोत्पद्यताम । इति यत्किञ्चिदेतत ॥ સમાધાન:- ભિન્નકાલીન ચિત અને ચિત્તાન્તરક્ષણ વચ્ચે પણ આ ભાવ અસંગત છે. કેમકે પૂર્વચિત્તક્ષણ બીજા સમયે નિરન્વયનાશ પામે છે. તેથી ઉત્તરચિત્તક્ષણ પૂર્વચિરક્ષણાત્મકસ્વઉપાદાનવિના કેવી રીતે ઉત્પન્ન થઈ શકશે? તેથી તમારી આ કલ્પના તુચ્છ છે. મોકભંગની આપત્તિ હવે પ્રમાણભંગદોષ દર્શાવે છે. પ્રકર્ષથી ફરીથી ન થાય એ રીતે કર્મબંધનથી મોક્ષ (મુક્તિ) પ્રમોલ છે છે. તેને પણ ભંગ થાય છે. આ બૌદ્ધમતે “આત્મા જ નથી, તેથી કોણ પરલોકમાં સુખી થવાનો પ્રયત્ન જુ કરે? આત્મા ય, તો તે પરલોકમાં સુખી થવા અર્લી ચેષ્ટા કરે. શંકા :- પૂર્વજ્ઞાનક્ષણ ઉત્તરની જ્ઞાનક્ષણનાં સુખ માટે સ્વસત્તાકાળે ચેષ્ટા કરશે. સમાધાન :- સંસારી જ્ઞાનક્ષણ બીજાજ્ઞાનક્ષણને સુખી કરવા પ્રયત્ન કરે એ સંગત નથી. શંકા :- પરમાર્થરસિકબુદ્ધવગેરે જ્ઞાનક્ષણો બીજાજ્ઞાનક્ષણને સુખી કરવા પ્રયત્ન કરશે. સમાધાન :- એ અસંગત છે, જયાં સુધી પોતે દુ:ખી હેય ત્યાંસુધી કોઇ બીજાને સુખી કરવા પ્રયત્ન કરતું નથી. “ઘરનાં છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો' એ પ્રાજ્ઞપુરુષોનું લક્ષણ નથી. બુદ્ધવગેરે પણ પોતાના અજ્ઞાનાદિદુ:ખને દૂર કર્યા વિના બીજાના દુ:ખને દૂર ન કરે–કરી શકે પણ નહિ. જે પોતાના દુ:ખને પણ દૂર કરવા સમર્થ ન હોય, તે શી રીતે બીજાના દુ:ખને દૂર કરી શકે? પરોપકારરસિક પુરુષો સ્વત: કષ્ટ સહન કરીને બીજાના સુખને માટે પ્રયત્ન કરતા દેખાય છે, ત્યાં પણ વસ્તુત: તેઓ બીજાની પીડાના દર્શનથી ઉત્પન્ન થયેલા પોતાના જ દુ:ખને દૂર કરી રહ્યા છે. અથવા કદાચ પરમાર્થરસિકબુદ્ધ બીજાના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરે, તો પણ બધા કંઈ તેવા પરમાર્થસિક નથી. તેથી) જે પોતે દુઃખી ય તે બીજાના હું સુખમાટે ચેષ્ટા ન કરે. દુ:ખી દેવદત્ત યજ્ઞદત્તના સુખ માટે ચેષ્ટા કરે એવું કયારેય દેખાયું નથી. શંકા:- દેવદત્ત યજ્ઞદત્તનાં સુખ માટે પ્રયત્ન ન કરે, પણ પોતાનાં દુ:ખને દૂર કરવા તોં પ્રયત્ન કરશે જ. $ સમાધાન:- અહીં દેવદત્ત થી શું ઈષ્ટ છે? ક્ષણ કે દેવદતશરીરગતક્ષણસંતાન? જો તે-તે ક્ષણ ઇષ્ટ છું હેય, તો “ક્ષણ પોતાનાં દુઃખને દૂર કરવા પ્રયત્ન કરે તે વ્યર્થ છે. કેમકે ક્ષણિકપણ પોતાની સત્તાકાળ નાં દુ:ખને દૂર કરી ન શકે. કેમકે તે વખતે પોતે પોતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર છે. અને પછી તો ક્ષણના નાશની શું સાથે જ દુ:ખ નષ્ટ થઈ જશે. માટે “ક્ષણ પોતાનાં દુ:ખને દૂર કરવા પ્રયત્ન કરે તે અસિદ્ધ છે. શંકા:- દેવદત્તસંતાનગત પૂર્વેક્ષણ ઉત્તરાણોનાં દુઃખને દૂર કરવા પ્રયત્ન કરશે. અર્થાત સ્વસંતાનના છુિં દુ:ખને દૂર કરવા પ્રયત્ન કરશે. સમાધાન :- આ સંતાન વાસ્તવ (=સત) છે કે અસત? સંતાન જો સત હેય, તે અન્યનામદ્વારા છે. વાસ્તવમાં તો આત્માનો જ સ્વીકાર થયો. કેમકે તમે અનેકાણપ્રવાહને અનુગત એક સંતાનનો સ્વીકાર શું કર્યું, અને તેને આત્મા તરીકે સ્વીકાર્યો. વળી આ સંતાન અક્ષણિક હોઇ ક્ષણિકવાદ હતપ્રાય થઇ જાય છે. અને સંતાન જો અવાસ્તવ હેય, તો અસત્ સંતાનનું દુ:ખ પણ અસત્ જ છે. તેથી તે દૂર કરવા કાવ્ય-૧૪ FE 234 Page #266 -------------------------------------------------------------------------- ________________ છેમi i.:- -: 5: : .5-% અ. . : ::: तथा प्रमोक्षभंगदोषः । प्रकर्षेणापुनर्भावेन कर्मबन्धनाद् मोक्षो मुक्तिः प्रमोक्षः। तस्यापि भङ्गः प्राप्नोति । तन्मते । तावदात्मैवं नास्ति । कः प्रेत्य सुखीभवनार्थं यतिष्यते । ज्ञानक्षणोऽपि संसारी कथमपरज्ञानक्षणसुखीभवनाय घटिष्यते। न हि दुःखो देवदत्तो यज्ञदत्तसुखाय चेष्टमानो दृष्टः । क्षणस्य तु दुःखं स्वरसनाशित्वात् तेनैव सार्धं दध्वंसे । सन्तानस्तु न वास्तवः कश्चित् । वास्तवत्वे तु आत्माभ्युपगमप्रसंगः ॥ આ કોઈ પ્રયત્ન કરવો પડશે નહિ. બૌદ્ધકલ્પિત મોક્ષની અસિદ્ધિ બૌદ્ધ :- સઘળીય વાસનાઓનો ઉચ્છેદ થવાથી વિષયાકારરૂપી ઉપપ્લવ (તરંગો) નષ્ટ થાય છે, તેથી જ વિશુદ્ધજ્ઞાન ઉત્પન્ન થાય છે તે મોક્ષ છે. અર્થાત અનાદિકાલીનમિથ્યાવાસનાઓનાં કારણે જ્ઞાન, નીલધટાદિ વિષયોનો પરિચ્છેદ કરે છે. અને નીલવટાદિઆકાર ધારણ કરે છે. જયારે “સર્વક્ષણિક આદિ ભાવનાઓના પ્રકર્ષથી મિથ્યા વાસનાઓ ટળે છે, ત્યારે જ્ઞાન બાહ્યવિષયોનો પરિચ્છેદ કરવાનું બંધ કરી, સ્વાત્મામાં લીન થાય છે, અને વિષયઆકારને ધારણ કરવાનું પણ બંધ કરે છે. આમ જ્ઞાન વિષયનાં આકારરૂપ મળથી રહિત અત્યંત વિશુદ્ધ બને છે. આ વિશુદ્ધજ્ઞાન જ મોક્ષ છે. મોક્ષનું સ્વરૂપ તેનાથી ભિન્ન નથી. ઉત્તરપલ :- (જૈન) આ બધું અસંગત છે. કેમકે કારણનાં અભાવથી મોક્ષ અનુ૫૫ન્ન છે. ભાવનાનો પ્રચય જ વાસનાના ઉચ્છેદ દ્વારા મોક્ષના કારણ તરીકે બૌદ્ધોને ઈષ્ટ છે. પરંતુ ભાવનાના પ્રચયને સ્થિર એક આશ્રય મળતો નથી. કેમકે ભાવનાને ભાવવાવાળી (આશ્રયભૂત) દરેક જ્ઞાનક્ષણો ક્ષણિક અને ભિન્ન છે. તેથી ભાવના પણ ક્ષણિક, અસ્થિર અને અનેકઆશ્રયવાળી બને છે. તેથી વાસનાના ઉચ્છેદ કે શુભસંસ્કારનાં આધાનાદિરૂપ કોઈપણવિશેષનું આદાન કરી શકતી નથી. વળી આ ભાવના પણ ક્ષણિક જ છે, અને ઉત્તરક્ષણે નિરન્વય નાશ પામે છે. તેથી પ્રતિક્ષણે ઉત્પન્ન થનારી ભાવનાઓ અપૂર્વ હોય છે. તેથી જેમ આકાશને કૂદી જવાનો અભ્યાસ ક્યારેય પણ પકર્ષ પામતો નથી, તેમ ભાવનાપચય પણ ક્યારેય પ્રકર્ષતાને પામશે નહિ. અને આ પ્રકર્ષતા વિના તે ભાવના સ્કુટ (વિશુદ્ધ) અભિજ્ઞાન (જ્ઞાન)ની ઉત્પત્તમાટે સમર્થ બની શકે નહિ. આમ વિશુદ્ધજ્ઞાનરૂપે મોક્ષની અનુપપત્તિ જ છે. વળી વિશુદ્ધજ્ઞાનવાનું ચિત્ત “અમળ છે. એમાં ભાવના તો માત્ર નિમિત્તકારણ છે. ઉપાદાનકારણ તરીકે પૂર્વચિત્તક્ષણો જ ઈષ્ટ છે. આ પૂર્વચિનક્ષણો પોતે અમળ (કમળવિનાની) છે કે સમળ (કમળયુક્ત)? જો પોતે અમળ હૈય, તો તે વખતે જ મોક્ષ થઈ ચૂક્યો છે. ફરીથી મોલોત્પત્તિ શા માટે કલ્પવી? વળી એ પૂર્વચિત્તક્ષણના જનક પૂર્વની ચિત્તક્ષણોને પણ એમ અમળ જ માનશો, આમ અનાદિકાલીન મોક્ષ માનવો પડશે. પૂર્વની સમળચિત્તક્ષણો અમળચિત્તક્ષણનાં આરસ્મક (=ઉપાદાનકારણ) છે. અર્થાત એ સમળચિત્તક્ષણોમાં જ અમળચિત્તલણઆરસ્મણ શક્તિ છે” એમ પણ માની શકાય નહિ. કેમકે દરેક કારણમાં સદેશઆરમ્ભણશક્તિ જ ઈષ્ટ છે. અર્થાત દરેક કારણ તથાસ્વભાવથી જ સ્વસદેશ કાર્યનો જ આરંભ કરે એ ન્યાય આબાળગોપાળપ્રસિદ્ધ છે. કયાંય પણ બાવળમાંથી આંબો ઉગતો દેખાતો નથી. તેથી સમળચિત્તક્ષણોમાં સ્વાભાવિકસ્વસદેશાત્મશકિત સ્વદેશસમળચિત્તલણઆરંભશક્તિ જ છે. અનેઅસદેશઆરંભ દર શક્તિનો (અમળચિત્ત આરંભશક્તિનો) અભાવ જ છે. “ “આ શક્તિનો એકાએક ઉચ્છેદ થઈ જાય અને દર ચરમસમળચિત્તક્ષણદ્વારા અમલચિત્તક્ષણની ઉત્પત્તિ થઈ જાય તે ન બને તેવી વાત છે.(અથવા સમળ છે પૂર્વચિત્તલણમાં અમળચિત્તક્ષણ આરંભણશકિત સ્વાભાવિક પૂર્વ પરંપરાથી) છે કે નવી ઉદ્દભવી? જ સ્વાભાવિક માનો, તો 8 પૂર્વે જ અમળચિત્તક્ષણ-મોલ સિદ્ધ થવાથી તે અંગે વિચાર કે પ્રયત્ન ફોગટ છે. હવે જો ઉત્તરોત્તર સમળચિનક્ષણોની જ ઉત્પત્તિ જો કાશ બૌદ્ધકલ્પિત મોક્ષની અસિદ્ધિ ) Page #267 -------------------------------------------------------------------------- ________________ : શિબિર શરીર માઠમંજરી રાજા દિદિકરી ___ अपि च बौद्धाः "निखिलवासनोच्छेदे विगतविषयाकारोपप्लवविशुद्धज्ञानोत्पादो मोक्षः” इत्याहुः । तच्च न घटते ।। । कारणाभावादेव तदनुपपत्तेः । भावनाप्रचो हि तस्य कारणमिष्यते । स च स्थिरैकाश्रयाभावाद् विशेषानाधायकः, it प्रतिक्षणमपूर्ववद् उपजायमानः, निरन्वयविनाशी, गगनलङ्घनाभ्यासवत् अनासादितप्रकर्षो न स्फुटाभिज्ञानजननाय प्रभवति, इत्यनुपपत्तिरेव तस्य । समलचित्तक्षणानां स्वाभाविक्याः सदृशारम्भणशक्तेरसदृशारम्भम् प्रत्यशक्तेश्च अकस्मादनुच्छेदात् । किंच, समलचित्तक्षणाः पूर्व स्वरसपरिनिर्वाणाः, अयमपूर्वो जातः सन्तानश्चैको न विद्यते, . बन्धमोक्षौ चैकाधिकरणौ न विषयभेदेन वर्तेते । ततः कस्येयं मुक्तिर्य एतदर्थं प्रयतते । अयं हि मोक्षशब्दो बन्धनविच्छेदपर्यायः । मोक्षश्च तस्यैव घटते यो बद्धः । क्षणक्षयवादे त्वन्यः क्षणो बद्धः क्षणान्तरस्य च मुक्तिरिति | प्राप्नोति मोक्षाभावः ॥ દેખાતી હોવાથી સમળચિત્તક્ષણોમાં સદેશારંભણ (= સમળઉત્તરચિતક્ષણ) શકિત જ સ્વાભાવિક માનશો, તો ચરમસમળ -ચિત્તક્ષણની તેવી શકિતનો અને અસદેશક્ષણારંભની અશકિતનો ઉચ્છેદ કેવી રીતે સિદ્ધ કરશો? અર્થાત તે સંભવશે નહીં.) તથા જેમ અમલચિત્તસંતાન એ મોક્ષ છે, તેમ સમાચિનક્ષણો બંધરૂપ છે, એમ આવશે, પણ આ સમળ છે ચિત્તક્ષણ પૂર્વે સ્વત: જ નિર્વાણ પામી જાય છે. કેમકે તેઓ નિરન્વયનાશ પામે છે, તથા સમળચિત્તસંતાન છે અને અમળચિત્તસંતાન આ બન્ને ભિન્ન છે. કેમકે જયારે સમળચિત્તસંતાન નાશ પામે છે ત્યારે અમળ ચિત્તસંતાન પ્રાદુર્ભાવ પામે છે. તેથી બંધ સમળચિત્તલણોનો, અને મોક્ષ અપૂર્વ પ્રાદુર્ભાવ પામેલા શું અમળચિત્તસંતાનનો. આમ બંધ અન્યનો થશે અને મોક્ષ અન્યનો થશે તેથી એકાધિકરણ બંધ-મોક્ષ નહિ , આવે. જયારે બંધ અને મોક્ષ એકાધિકરણ જ સર્વને ઈષ્ટ છે. શંકા :- “બંધ એકનો અને મોક્ષ અન્યનો એમ બંધ-મોક્ષને ભિન્નાધિકરણ સ્વીકારવામાં શો દોષ સમાધાન :- મોક્ષમાટે પ્રયત્ન કરનાર મુકન થાય, મુક્ત થવું બંધનથી છૂટકારો પામવો. હવે પોતે બંધાયેલો ન હૈય, તો શી રીતે તેમાંથી છૂટવા-મુક્ત થવા પ્રયત્ન કરે? “મોક્ષ' શબ્દ “બંધ' શબ્દને સાપેક્ષ છે. બંધાયેલો શ્રેય, તેજ મુક્ત થાય. આમ બંધ અને મોક્ષ એકાધિકરણ જ સંભવે. ભિન્નાધિકરણ ઇષ્ટ નથી. જમે જગલો ને માર ખાય ભગલો નીતિ પ્રમાણિકજન સંમત નથી. વળી દરેક ક્ષણો માત્ર ક્ષણભર જ જીવી શકે છે. એક ક્ષણ પછી તેઓ આ જગતમાંથી સર્વથા નષ્ટ થઈ જવાના છે. આવા ક્ષણભંગુર આયુષ્યવાળા ચિત્તલણો કે પરનાં મોક્ષ માટે પ્રયત્ન કરે એ અસંગત છે. કેમકે જે ક્ષણે તેઓ ઉત્પન્ન થાય છે, તે ક્ષણે તેઓ માત્ર ઉત્પત્તિમાં વ્યત્ર છે, અને બીજી ક્ષણે તો નષ્ટ થઈ જશે. તો કયારે તેઓ પોતાની કે બીજાની બંધઅવસ્થાનો વિચાર કરશે? તથા કયારે બીજા પ્રત્યે કરૂણાભાવથી ભાવનાઓને ભાવશે? એકક્ષણમાં એ કેટલા કાર્યો કરશે? તથા તે દરેક કાર્યોની સૂચના અને કરવાની પદ્ધતિઆદિનું જ્ઞાન કયારે બીજા પાસેથી મેળવશે? કેમકે હજી ત્યારે જ ઉત્પન્ન થયા હોઇ, સ્વત: તો આ બધાનું જ્ઞાન મેળવશે નહિ. તેથી આ બધી પંચાતમાં પડ્યા વિના તેઓ પોતાનાં એક ક્ષણનાં આયુષ્યને આનંદથી ભોગવી લેવાનું જ પસંદ કરે. ભાવનાપ્રચય :-બૌદ્ધમતે ચાર ભાવના છે (૧)બધું જ ક્ષણિક છે (૨) બધું જ દુ:ખરૂપ છે. (૩) બધી જ વસ્તુઓ સામાન્યરૂપે જ્ઞાત નથી થતી, પરંતુ સ્વલક્ષણ ( પોતાના અસાધારણરૂપ) થી જ ખ્યાત થાય છે. તથા (૪) સર્વ પદ્યર્થ નિઃસ્વભાવ છેવાથી શૂન્ય છે. આ ચાર ભાવનાઓને સતત ભાવવાથી ભાવનાને પ્રચય થાય છે). સ્મૃતિભંગ દોષ હવે સ્મૃતિભંગદોષ બતાવે છે. અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે- “પૂર્વબુદ્ધિએ અનુભવેલા અર્થના १. सर्व क्षणिकं सर्वं क्षणिकम, दुःखं दुःखं, स्वलक्षणं स्वलक्षणं, शून्यं शून्यमिति भावनाचतुष्टयं । કાવ્ય-૧૮ : :::::::::: 236 Page #268 -------------------------------------------------------------------------- ________________ જ ___तथा स्मृतिभंगदोषः। तथाहि । पूर्वबुद्ध्यानुभूतेऽर्थे नोत्तरबुद्धीनां स्मृतिः सम्भवति । ततोऽन्यत्वात्, RA सन्तानान्तरबुद्धिवत्। न ह्यन्यदृष्टोऽर्थोऽन्येन स्मर्यते, अन्यथा एकेन दृष्टोऽर्थः सर्वैः स्मर्येत । स्मरणाभावे च कौतस्कुतो * प्रत्यभिज्ञाप्रसूतिः, तस्याः स्मरणानुभवोभयसंभवत्वात् । पदार्थप्रेक्षणप्रबुद्धप्राक्तनसंस्कारस्य हि प्रमातुः सह एवायमित्याकारेण इयमुत्पद्यते॥ ___ अथ स्यादयं दोषः, यद्यविशेषेणान्यदृष्टमन्यः स्मरतीत्युच्यते; किन्तु अन्यत्वेऽपि कार्यकारणभावाद् एव च स्मृतिः। |भिन्नसंतानबुद्धीनां तु कार्यकारणभावो नास्ति । तेन संतानान्तराणां स्मृतिर्न भवति । न चैकसान्तानिकोनामपि बुद्धीनां कार्यकारणभावो नास्ति, येन पूर्वबुद्ध्यनुभूतेऽर्थे तदुत्तरबुद्धीनां स्मृतिर्न स्यात् । तदप्यनवदातम्, एवमपि अन्यत्वस्य तदवस्थत्वात् । न हि कार्यकारणभावाभिधानेऽपि तदपगतं, क्षणिकत्वेन सर्वासां भिन्नत्वात् । न हि कार्यकारभावात् म्मतिरित्यत्रोभयप्रसिद्धोऽस्ति दृष्टान्तः ॥ વિષયમાં ઉત્તરબુદ્ધિઓને સ્મરણ સંભવે નહિ. કેમકે પૂર્વબુદ્ધિથી તેઓ ભિન્ન છે. જેમકે સંતાનાંતરબુદ્ધિ તાત્પર્ય : એક જ સંતાનગત પૂર્વબુદ્ધિક્ષણે જે પદાર્થો અનુભવ્યા છે, તે પદાર્થોનું સ્મરણ ઉત્તરબુદ્ધિક્ષણોને ધિ થતું નથી, કેમકે ઉત્તરબુદ્ધિક્ષણ પૂર્વબુદ્ધિક્ષણોથી ભિન્ન છે. કેમકેઆમતે એકસંતાનગત પણ પૂર્વ-ઉત્તરબુદ્ધિક્ષણો પરસ્પરથી અત્યંતભિન્ન છે. એટલે જેમ દેવદત્તાદિસંતાનગતબુદ્ધિક્ષણે અનુભવેલાં અર્થનું સ્મરણ યજ્ઞદત્ત સંતાનગત બુદ્ધિક્ષણને થતું નથી. તેમ એક સંતાનગત પણ પૂર્વબુદ્ધિક્ષણે અનુભવેલા અર્થનું ઉત્તરબુદ્ધિક્ષણને સ્મરણ થશે નહિ. તથા અનુભવ કરનાર જે પૂર્વેક્ષણ છે, તે તે તત્કાળે જ નષ્ટ થઈ છે. તેથી તેને પણ ઉત્તરકાળે સ્મરણ થશે નહિ. આમ સ્મરણના અભાવનો પ્રસંગ છે. શંકા :- પૂર્વેક્ષણે અનુભવેલા અર્થનું ઉત્તરક્ષણઅત્યંતભિન્ન હોવા છતાં એક સંતાનગત ઈ સ્મરણ શું કરે તેમાં શો દોષ છે? . સમાધાન :- બન્ને એકસંતાનગત રોવા છતાં પરસ્પરથી અત્યંતભિન્ન છે. અને એક જોયેલા પદાર્થનું શું સ્મરણ અન્ય કરે તે કોઇને ઇષ્ટ નથી. કેમકે તેમ માનવામાં એક પણ વ્યકિતએ અનુભવેલી વસ્તુનું સ્મરણ શું જગતના સર્વ જીવોને થવાની આપત્તિ છે. સ્મરણના વિષયમાં “એકસંતાનત’ નિયામક નથી. પરંતુ એકાધિકરણ–નિયામક છે. જે વ્યક્તિને અનુભવ ય તે વ્યક્તિને જ જો સ્મરણ શ્રેય, તો અનુભવ અને શું સ્મરણ એકાધિકરણ કહેવાય. બે ભિન્નક્ષણો અનુભવ અને સ્મરણનાં આશ્રય ધ્યેય, તો આ એકાધિકરણત્વ આવી શકે નહિ. આમ સ્મરણનો અભાવ થાય તો પ્રત્યભિજ્ઞાનો ઉદ્ભવ સંભવે જ શી રીતે? કારણ કે સ્મરણ અને અનુભવ એ ઉભયથી પ્રત્યભિજ્ઞા સંભવે છે. પ્રમાતા જયારે કોઇક વસ્તુનું દર્શન કરે છે ત્યારે તે પ્રમાતાને તે પદાર્થ સાથે સંબંધ ધરાવતા પૂર્વે જોયેલા પદાર્થનું સ્મરણ થઈ આવે છે. એટલે કે વર્તમાનમાં દેખાતો પદાર્થ પૂર્વમાં દેખેલા પદાર્થના આત્મામાં પડેલા સંસ્કારને જાગૃત કરે છે. તેથી પૂર્વદેટપદાર્થનું સ્મરણ થઈ આવે છે. અને સ્મૃતિપથમાં આવેલાં એ પદાર્થ સાથે સામે દેખાતા પદાર્થની તુલના કરે છે. અને તે જ આ છે' એવો સ્મરણઅનુભવઉભયસંવલિત બોધ પ્રાપ્ત કરે છે. આ જ પ્રત્યભિજ્ઞા કહેવાય છે. પણ આ બધી પ્રક્રિયા આત્મા સ્થિર હેય તો જ સંભવી શકે અન્યથા નહિ. તેથી ક્ષણિકવાદમાં પ્રમાણસિદ્ધ પ્રત્યભિજ્ઞા લોપાઈ જાય છે. આ કાર્યકારણભાવથી મ્યુનિસિળુિં ખંડન પૂર્વપક્ષ :- અમે એમ સ્થાપના કરતા હોઈએ કે સામાન્યથી જ અન્યવડે દેટનું અન્ય સ્મરણ કરી છે શકે ” તો પૂર્વોક્ત દોષ વ્યાજબી છે. પરંતુ તેમ નથી. અમારો અનુમાનપ્રયોગ આ છે. “જે બે વચ્ચે ફ્રિી કાર્યકારણભાવ છે, તે બે પરસ્પર ભિન્ન છે, તો પણ તેમાંથી એકના વડે દેટનું (કારણથી દટનું)અન્યને ફ્રિ [ 8 મ્યુનિસિન્નેિ ખંડન 2િ37] Page #269 -------------------------------------------------------------------------- ________________ ::::::::: 2 . ! = કે : ' સાલા ક્ષય ક. ૫ अथ - "यस्मिन्नेव हि सन्ताने आहिता कर्मवासना । फलं तत्रैव संधत्ते कसे रक्तता यथा" ॥ इति कर्पासे रक्ततादृष्टान्तोऽस्तीति चेत् ? तदसाधीयः, साधनदूषणयोरसम्भवात् । तथाहि -अन्वयाद्यसम्भवान्न साधनम् । न हि कार्यकारणभावो यत्र तत्र स्मृतिः कर्पासे रक्ततावदित्यन्वयः सम्भवति । नापि यत्र न स्मृतिस्तत्र न कार्यकारणभाव इस इति व्यतिरेकोऽपि । असिद्धत्वाद्यनुद्भावनाच्च न दूषणम् । न हि ततोऽन्यत्वात् इत्यस्य हेतोः कर्पासे रक्ततावत् इत्यनेन कश्चिद् दोषः प्रतिपाद्यते ॥ 1લ કાર્યને) સ્મરણ થઈ શકે, કારણ કે તે બે વચ્ચે કાર્યકારણભાવ છે" અર્થાત સ્મૃતિમાટે કાર્યકારણભાવ નિયામક છે, એકાધિકરણત્વ કે અન્યત્વ એ મહત્વનું નથી. ભિન્નસંતાનગત બે બુદ્ધિક્ષણો વચ્ચે કાર્ય –કારણભાવ ન લેવાથી જ એકસંતાનગત બુદ્ધિક્ષણે જોયેલાનું અન્યસંતાનગત બુદ્ધિક્ષણ સ્મરણ કરી શકે ! નહિ. જયારે સમાનતાનગત બે બુદ્ધિક્ષણો ભિન્ન છેવા છતાં તે બે વચ્ચે કાર્ય-કારણભાવ હેઇ, પૂર્વબુદ્ધિક્ષણે છે દેખેલા અર્થનું તેજ સંતાનગત ઉત્તરબુદ્ધિક્ષણને સ્મરણ થાય તે અનુ૫૫ન નથી. ઉત્તર પક્ષ:- આ પણ શોભન નથી. એક સંતાનગત બે બુદ્ધિક્ષણો વચ્ચે કાર્ય-કારણભાવ ોય, તો પણ ફા બંને વચ્ચે અન્યતા તો તદવસ્થ જ છે. કાર્યકારણભાવ અન્યતાને દૂર કરવા સમર્થ નથી. કેમકે ક્ષણિક હોવાથી આ સર્વબુદ્ધિક્ષણો એકબીજાથી અત્યંતભિન્ન છે. વળી કાર્યકારણભાવ હોવાથી સ્મૃતિ થાય છે. તેવા વિકલ્પનું ! સાધક દૃષ્ટાંત ઉભયપક્ષમાં અપ્રસિદ્ધ છે. કસરkતા દષ્ટાંત વ્યર્થ પૂર્વપક્ષ- જે કપાસબીજમાં રકતતા વાસિત કરવામાં આવી હોય, તે જ બીજનાં કપાસફળમાં રકાતા , દેખાય છે, અન્યત્ર નહિં તથૈવ જે સંતાનમાં કર્મવાસનાનું આધાન થયું હોય, તે જ સંતાનમાં (સ્મૃત્યાદિ)ફળ પણ પ્રગટ થાય છે ”આ વચનનાં બળથી “કપાસમાં રક્તતા" દષ્ટાંત પ્રસિદ્ધ છે. કપાસબીજ અને કપાસફળ | બને ભિન્ન લેવા છતાં બન્ને વચ્ચે કાર્યકારણભાવ હોવાને લીધે બીજમાં વાસિત કરેલી લાલાશ એનાં ફળ માં પ્રગટ થાય છે. તે જ પ્રમાણે અનુભવદ્વારા પૂર્વ બુદ્ધિક્ષણમાં નિહિત કરાયેલા સંસ્કારો તે ક્ષણનાં કાર્યભૂત ઉત્તરાણોમાં આવે છે. તેથી સ્મૃતિરૂપફળ પણ એ ઉત્તરક્ષણોને પ્રાપ્ત થાય છે. આમ પ્રસિદ્ધ દષ્ટાંતદ્વારા સ્મરણમાં કાર્યકારણભાવ' હેતુ તરીકે સિદ્ધ થાય છે. ઉત્તરપક્ષ:- આ પણ સુંદર વિચાર નથી જ. સ્મૃતિસાધક તમારું અનુમાન આ છે– “સમાનસંતાનગત ઉત્તરબુદ્ધિક્ષણને પૂર્વેક્ષણઅનુભૂત અર્થનું સ્મરણ છે (સાધ્ય) કેમકે બે વચ્ચે કાર્યકારણભાવ છે. (સાધન)" અમારું સ્મૃતિભંગદર્શક અનુમાન આ પ્રકારે છે- “ઉત્તરક્ષણને પૂર્વેક્ષણે અનુભવેલા અર્થનું સ્મરણ નથી (સાધ્ય) કેમકેને(=ઉત્તરક્ષણ પૂર્વલણથી ભિન્ન છે (સાધન)." હવે કપાસની રક્તતાનું જે દષ્ટાંત તમે તમારા સાધ્યની સિદ્ધિ અર્થે બતાવ્યું, તે દષ્ટાંત તમારા અનુમાનમાં સાધનો અને અમારા અનુમાનમાં દૂષણરૂપ બની શકતું નથી. શું તમારા અનુમાનનું સાધન નથી એ આ પ્રમાણે આ દષ્ટાંતદ્વારા પણ અન્વયાદિ સંભવતા નથી. જયાં કાર્યકારણભાવ હેય, ત્યાં સ્મૃતિ હેય જેમકે કપાસમાં રક્તતા" એવો અન્વય સંભવી શકતો નથી. કેમકે ત્યાં છે. બાધ છે. કપાસમાં રક્તતા એ બીજની રક્તતાનું માત્ર કાર્ય જ છે. આમ ત્યાં માત્ર કાર્ય-કારણભાવ જ સિદ્ધ થાય છે, સ્મૃતિની સિદ્ધિ થતી નથી. એ જ પ્રમાણે જ્યાં સ્મૃતિ નથી, ત્યાં કાર્યકારણભાવ નથી એવો વ્યતિરેક પણ સંભવતો નથી. કેમકે આ જ દૃષ્ટાંતસ્થળે વ્યભિચાર છે, કેમકે અહીં સ્મૃતિ ન વા છતાં કાર્યકારણભાવ છે છે. આમ આ દેટાંત અન્વય કે વ્યતિરેક બેમાંથી એકને પણ બળ આપવાદ્વારા અનુમાન સાધક બની શકતું નથી. જ::::::::::::: કાવ્ય- Page #270 -------------------------------------------------------------------------- ________________ યાદમંજરી- किञ्च यद्यन्यत्वेऽपि कार्यकारणभावेन स्मृतेरुत्पत्तिरिष्यते, तदा शिष्याचार्यादिबुद्धीनामपि कार्यकारणभावसद्भावेन स्मृत्यादिः स्यात् । अथ नायं प्रसङ्गः, एकसंतानत्वे सतीतिविशेषणादिति चेत्, ? तदप्ययुक्तं, भेदाभेदपक्षाभ्यां तस्योपक्षीणत्वात् । क्षणपरम्परातस्तस्याभेदे हि क्षणपरम्परैव सा । तथा च संतान इति न किञ्चिदतिरिक्तमुक्तं स्यात् । भेदे तु पारमार्थिकः अपारमार्थिको वासौ स्यात् ? अपारमार्थिकत्वेऽस्य तदेव दूषणं, अकिंचित्करत्वात् । पारमार्थिकत्वे स्थिरो वा स्यात् क्षणिको वा ? क्षणिकत्वे संतानिनिर्विशेष एवायम्, इति किमनेन स्तेनभीतस्य स्तेनान्तरशरणस्वीकरणानुकरणिना । स्थिरश्चेत् ? आत्मैव संज्ञाभेदतिरोहितः प्रतिपन्नः । इति न स्मृतिर्घटते क्षणक्षयवादिनाम् ॥ એ જ પ્રમાણે આ દૃષ્ટાંતથી અમારા અનુમાનમાં દૂષણ પણ નથી, કેમકે તે અમારા હેતુમાં અસિદ્ધિદોષનું આપાદન કરી શકે તેમ નથી. ‘ઉત્તરક્ષણ પૂર્વક્ષણથી ભિન્ન છે' એ અમારો હેતુ છે. એમાં ‘કપાસમાં ૨ક્તતા’ દૃષ્ટાંત કોઇપણ દોષ ઉદ્ભાવિત કરવા સમર્થ નથી. કેમકે ‘ઉત્તરક્ષણ પૂર્વક્ષણથી ભિન્ન છે કે અભિન્ન છે” એ બાબતની સાથે આ દૃષ્ટાંતને કંઇ લાગતું વળગતું નથી. સંતાનની અવાસ્તવિક્તા વળી જો અન્ય હોવા છતાં માત્ર કાર્યકારણભાવથી જ સ્મૃતિ ઇષ્ટ હોય, તો શિષ્ય-આચાર્ય બુદ્ધિવગેરે બુદ્ધિ વચ્ચે પણ કાર્યકારણભાવ હોવાથી આચાર્યે અનુભવેલી વસ્તુનું સ્મરણ શિષ્યને થવું જોઇએ. આચાર્ય બુદ્ધિ શિષ્યની બુદ્ધિમાં હેતુ છે. એ પ્રસિદ્ધ જ છે. એ જ પ્રમાણે માતાબુદ્ધિક્ષણ પુત્રબુદ્ધિક્ષણમાં હેતુ હોઇ, માતા એ અનુભવેલી વસ્તુનું સ્મરણ પુત્રબુદ્ધિક્ષણને થવું જોઇએ, જે દૃષ્ટ કે ઇષ્ટ નથી. પૂર્વપક્ષ :- તમે અમારો કહેવાનો ભાવ સમજતા નથી. અમે જે કાર્યકારણભાવ બતાવ્યો છે, ત્યાં ‘એકસંતાનત્વ’ વિશેષણ છે. અર્થાત્ એકસંતાનગત જ પૂર્વઉત્તરક્ષણો વચ્ચે કાર્યકારણભાવ હોવાથી પૂર્વક્ષણે અનુભૂત વસ્તુનું ઉત્તરક્ષણને સ્મરણ થશે. આચાર્ય-શિષ્યબુદ્ધિ વચ્ચે અને માતા-પુત્રબુદ્ધિ વચ્ચે કાર્ય કારણભાવ હોવા છતાં ત્યાં એકસંતાનતા નથી. કેમકે આચાર્યબુદ્ધિક્ષણ શિષ્યબુદ્ધિક્ષણથી ભિન્ન સંતાનગત છે. એમ માતાબુદ્ધિક્ષણ પુત્રબુદ્ધિક્ષણથી ભિન્ન સંતાનગત છે. આમ તમે દર્શાવ્યો તેવો પ્રસંગ આવતો નથી. ઉત્તરપક્ષ :- આ બરાબર નથી. કેમકે સંતાન ક્ષણપરંપરાથી ભેદાભેદ એમ બંને વિકલ્પથી અસિદ્ધ છે. તે આ પ્રમાણે સંતાન ક્ષણપરંપરાથી ભિન્ન છે કે અભિન્ન ? જો ક્ષણપરંપરાથી અભિન્ન હોય, તો તે ક્ષણપરંપરારૂપ જ છે, કોઇ સ્વતંત્ર વસ્તુરૂપ નથી. તેથી ‘સંતાન’શબ્દથી કોઇ વિશેષનું સૂચન થતું નથી. હવે જો સંતાન ક્ષણપરંપરાથી ભિન્ન હોય, તો એ સંતાન પારમાર્થિક (=વાસ્તવિક) છે કે અપારમાર્થિક ? જો અપારમાર્થિક હોય, તો ‘એકસંતાનગત’ એવું ‘કાર્યકારણભાવ' રૂપ હેતુનું જે વિશેષણ છે, તે પોતે અસત્ હોઇ અકિચિત્કર છે. એટલે કે વિશેષ્યનાં અર્થમાં કોઇ વધારો કરવામાં, વિશેષ્યનું સ્વરૂપદર્શન કરાવવામાં કે વિશેષ્યનો અન્યથી વ્યવચ્છેદ કરવામાં એ વિશેષણ ઉપયોગી બનતું નથી. તેથી હેતુમાં વ્યર્થવિશેષણરૂપ દૂષણ પણ હાજર થશે. (વળી ‘અસત્ વિશેષણથી વિશિષ્ટ વસ્તુ પણ અસત્ હોય” તેથી હેતુ પોતે જ અસત્ થઇ જશે. તેથી તમારૂં અનુમાન પોતે અસત્ થઇ જશે. અસત્ હેતુયુક્ત અનુમાન સત્ ન બની શકે.) જો આ સંતાન પારમાર્થિક હોય, તો તે સ્થિર છે કે ક્ષણિક છે ? જો ક્ષણિક છે તો સંતાનમાં ક્ષણપરંપરાથી કોઇ વિશેષ આવ્યો નહિ. અર્થાત્ જેમ ક્ષણપરંપરા ક્ષણિક છે તેમ સંતાન પણ ક્ષણિક છે. એટલે બે વચ્ચે કોઇ તાત્ત્વિક ભેદ આવશે નહિ. તેથી ક્ષણપરંપરાને છોડી સંતાનનો સ્વીકાર કરવો એ તો એક ચોરથી ગભરાયેલો બીજા ચોરના શરણે જાય” એનું સુંદર અનુકરણ કરવા જેવું છે. હવે જો સંતાન સ્થિર છે ! તો સંતાનની અવાસ્તવિક્તા 239 Page #271 -------------------------------------------------------------------------- ________________ કિ8 Healia સ્થાકૂટમંજરી દીધી तदभावे च अनुमानस्यानुत्थानमित्युक्तम् प्रागेव । अपि च, स्मृतेरभावे निहितप्रत्युन्मार्गणप्रत्यर्पणादिव्यवहारा विशोर्येरन् । “इत एकनवते कल्पे शक्त्या में पुरुषो हतः । तेन कर्मविपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ॥” इति वचनस्य का गतिः ? एवमुत्पत्तिस्त्पादयति, स्थितिः स्थापयति, जरा जर्जरयति, विनाशो नाशयतीति चतुःक्षणिकं वस्तु प्रतिजानाना अपि प्रतिक्षेप्याः। क्षणचतुष्कानन्तरमपि निहितप्रत्युन्मार्गणादिव्यवहाराणां दर्शनात् । तदेवमनेकदोषापातेऽपि यः क्षणभङ्गमभिप्रैति तस्य महत् साहसम् ॥ इति काव्यार्थः ॥ १८ ॥ તમે સંજ્ઞાભેદથી છૂપાયેલા આત્માનો જ સ્વીકાર કર્યો, અર્થાત્ આત્મા અને સંતાન વચ્ચે માત્ર નામભેદ છે. વાસ્તવમાં તો બંને એકરૂપ જ છે. તેથી બધી સંત વસ્તુ ક્ષણિક છે એવો તમારો પ્રવાદ માત્ર બકવાસરૂપ છે. આમ સંતાન જેવી કોઈવિશિષ્ટ વસ્તુસિદ્ધનથી. તેથી તે તમારા અનુમાનહેતુમાં વિશેષણ તરીકે અકિંચિત્કર છે. તેથી જ તમારુ અનુમાન સિદ્ધ થઈ શકે તેમ નથી, કેમકે હેતુમાં બળ નથી. તેથી અમારા નિષ્કટક અનુમાન દ્વારા સિદ્ધ થશે કે ક્ષણિકવાદમાં સ્મૃતિ ઘટી શકે નહિ. સ્મૃતિના અભાવમાં અનુમાનાદિવ્યવહારની અનુપપત્તિ સ્મૃતિના અભાવમાં અનુમાનનું ઉત્થાન પણ થઇ શકે નહિ. એ વાત પૂર્વે કહેલી જ છે. વળી, સ્મૃતિના અભાવમાં થાપણ તરીકે મુકેલી વસ્તુ ફરીથી માંગવી, અને એ પાછી આપવી એ પણ બની શકે નહિ. કેમકે થાપણ મુકનાર અને રાખનાર બંને ભણાન્તરમાં નાશ પામ્યા છે. હવે જે આપનાર અને માંગનાર છે એ બંને તો કોઈ અન્ય જે વ્યક્તિ છે. અને એ બંનેને કંઈ પૂર્વના બનાવનું સ્મરણ નથી. તેથી પૂર્વની થાપણને યાદ રાખીને પાછી માંગવી, અને પાછી આપવી વગેરે વ્યવહાર અનુપપન્ન થશે. તથા “હે ભિક્ષુઓ! આ ભવથી પૂર્વના એકાણમાં કલ્પન=ભવે) મેં શક્તિ (એક શસ્ત્રવિશેષ) દ્વારા એક પુરુષને હણ્યો હતો. તે કર્મનાવિપાકથી મારો પગ વિંધાયો છેઆવા પ્રકારના બુદ્ધના વચનની શી ગતિ થશે? (કેમકે પૂર્વભવનું જ્ઞાન જાતિસ્મરણરૂપ છે અને સ્મૃતિનો જ એક ભેદ છે. તથા “આ ભવથી એકાણમાં ભવમાં મેં હણ્યો” આ વચન બતાવે છે કે એકાણમાં ભવમાં પણ એજ આત્મા વિદ્યમાન હતો. અર્થાત સ્થિર એક આત્મા છે, તેથી નિરવયનાશ પામતી જ્ઞાનક્ષણો જ સત છે. તે વાત તધ્યાહન સિદ્ધ થાય છે.) એજ પ્રમાણે “ઉત્પત્તિ ઉત્પન્ન કરે છે, સ્થિતિ સ્થાપે છે, જરા (ઘડપણ) જર્જરિત કરે છે અને વિનાશ વિનાશ કરે છે. આમ ચારસણમાં ચારક્રિયા થાય છે અને વસ્તુ ચારક્ષણવાળી છે આવો મત પણ સમાનરીતે પ્રતિક્ષેપ્ય છે, કેમકે ચારક્ષણ પછી પણ થાપણ પાછી માંગવી વગેરે વ્યવહારો થતા દેખાય છે. આ પ્રમાણે અનેકદોષોનો આપાત લેવા છતાં જે ક્ષણભંગનો સ્વીકાર છે. ખરેખર તેનું આ મહસાહસ છે = અવિચારી પગલું છે. એવું આ કાવ્યર્થ પરિસમાપ્ત થયો. ૧૮ * * * : કાવ્ય-૧૮ E. ::::: :::::::::::::/240) Page #272 -------------------------------------------------------------------------- ________________ :::: :: : સ્થાçઠમંજરી લો . ___ अथ ताथागताः क्षणक्षयपक्षे सर्वव्यवहारानुपपत्तिं परैरुद्भावितामाकर्ण्य इत्थं प्रतिपादयन्ति यत् सर्वपदार्थानां l न्मना ऐक्याध्यवसायेन ऐहिकामुष्मिकव्यवहारप्रवृत्तेः कृतप्रणाशादिदोषा निरवकाशा एव । इति । तदाकूतं परिहतुकामस्तत्कल्पितवासनायाः क्षणपरम्परातो भेदाभेदानुभयलक्षणे पक्षत्रयेऽप्यघटमानत्वं दर्शयन् । स्वाभिप्रेतभेदाभेदस्याद्वादमकामयमानानपि तानङ्गीकारयितुमाह - सा वासना सा क्षणसन्ततिश्च नाभेदभेदानुभयैर्घटेते । ततस्तटादर्शिशकुन्तपोतन्यायात्त्वदुक्तानि परे श्रयन्तु ॥ १९ ॥ सा शाक्यपरिकल्पिता त्रुटितमुक्तावलीकल्पानां परस्परविशकलितानां क्षणानामन्योन्यानुस्यूतप्रत्ययजनिका एकसूत्रस्थानीया सन्तानापरपर्याया वासना । वासनेति पूर्वज्ञानजनितामुत्तरज्ञाने शक्तिमाहुः । सा च क्षणसन्ततिस्तदर्शनप्रसिद्धा प्रदीपकलिकावत् नवनवोत्पद्यमानापरापरसदृशक्षणपरम्परा । एते द्वे अपि अभेदभेदानुभयैर्न घटेते ॥ વાસનાવાદનું વિઘટન પા) નાનાક્ષણક્ષયવાદમાં બીજાઓદ્વારા સંવ્યવહારની આવા પ્રકારની અનુપપત્તિને ઉત્પન્ન કરાયેલી સાંભળી બોદ્ધો આ પ્રમાણે પ્રતિપાદન કરે છે– “બધા પદાર્થો ક્ષણિક જ છે. પરંતુ વાસનાના બળથી એકતાનો અધ્યવસાય ઉત્પન્ન થાય છે. આ અધ્યવસાયકારા જ ઈહલૌકિક-પારલૌકિક- વ્યવહારની પ્રવૃત્તિ થાય છે છે. તેથી સ્વમતે કૃતપ્રણાશાહિદોષો નથી." આ બૌદ્ધોના તેવા પ્રકારના અભિપ્રાયનો પરિહર કરવાની ઇચ્છાથી, તેઓએ કપેલી વાસનાઓ ! ક્ષણપરંપરાથી (૧)ભિન્ન (૨) અભિન્ન અને (૩)અનુભયરૂપ ત્રણે પક્ષે અસંગત છે તે દર્શાવતા, અને સ્વાભિપ્રેત ભેદભેદસ્યાદ્વાદનો તેઓ ઇચ્છતા ન લેવા છતાં તેઓને અંગીકાર કરાવતાં કવિશ્રી કહે છે. કાવાર્થ:- તે વાસના અને તે ક્ષણસન્નતિ અભેદ, ભેદ અને અનુભય આ ત્રણે પક્ષે ઘટી શકતા નથી. તેથી “કિનારાને નહીં દેખી શકતું પક્ષીનું બચ્ચું ઊડી ઊડીને ફરીથી વહાણ ઉપર આવે છે. આ ન્યાયથી તારા | વચનને બીજાઓ ભલે આશ્રય કરે. વાસના અને સણસંતતિ વચ્ચે સંબંધનો અભાવ શાક્ય બૌદ્ધોએ પરિકલ્પેલી ક્ષણપરંપરા મોતીની તુટેલી માળા સદેશ પરસ્પરથી અસંબદ્ધ ક્ષણોરૂપ છે અને એક ઘેરા જેવી વાસના આ બધી ક્ષણોના પરસ્પર અન્વયના બોધની જનની છે. વાસનાનું બીજુ નામ શું સત્તાન છે. વાસના ઉત્તરજ્ઞાનમાં પૂર્વજ્ઞાન દ્વારા ઉત્પન્ન કરાયેલી શક્તિ. તથા ક્ષણસંતતિ તેઓનાં દર્શનમાં પ્રસિદ્ધ પ્રદીપના જયોત જેવી સતત નવી નવી ઉત્પન્ન થતી અત્યંત સરખી ક્ષણોની પરંપરા. આ બન્ને (=વાસના અને ક્ષણસંતતિ) (૧)અભેદ પક્ષ, (૨)ભેદ પક્ષ કે (૩)તદનુભય ન ભેદ, ન અભેદ એવો પક્ષ) ત્રણે પક્ષથી ઉપપન્ન થઈ શક્તા નથી. અર્થાત ત્રણેમાંથી એકે પક્ષ દ્વારા આ બન્ને વચ્ચે સંબંધ નક્કી થઈ શકતો આ રજી નથી. તેથી બેમાંથી એક અસત સિદ્ધ થાય છે. અભેદ તાદાત્મ. જો આ બન્ને વચ્ચે એકાંતે અભેદ હેય, તો તો બન્ને એક જ થઈ જવાથી, તે બન્ને કાં છે તો વાસના સ્વરૂપ છે, કાં તો ક્ષણપરંપરાસ્વરૂપ છે, પરંતુ બે સ્વતંત્ર વસ્તુ નથી. બે વસ્તુ પોતાનું સ્વતંત્રઅસ્તિત્વ હૈ પણ રાખે અને પરસ્પરથી એકાંતે અભિન્ન પણ એ બની ન શકે. કેમકે જે વસ્તુ જેનાથી અભિન્ન છું 30 વાસનાવાદનું વિઘટન 241 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૪ :::::::::: ચાલાકર્મી न तावदभेदेन तादात्म्येन ते घटेते । तयोर्हि अभेदे वासना वा स्यात् क्षणपरम्परा वा, न द्वयम् । यद्धि यस्मादभिन्नं न तत् ततः पृथगुपलभ्यते, यथा घटाद् घटस्वरूपम् । केवलायां वासनायामन्वयिस्वीकारः । वास्याभावे । च किं तया वासनीयमस्तु । इति तस्या अपि न स्वस्यमवतिष्ठते । क्षणपरम्परामात्राङ्गीकरणे च प्राञ्च एव दोषाः ॥ न च भेदेन ते युज्यते । सा हि भिन्ना वासना क्षणिका वा स्यात् अक्षणिका वा ? क्षणिका चेत् ? तर्हि क्षणेभ्यस्तस्याः હોય, તે તેનાથી પૃથક્ ઉપલબ્ધ ન થાય. જેમકે ઘટથી ઘટસ્વરૂપ અભિન્ન છે, તો ઘટથી તેનો પૃથફ ઉપલભ્ય થતો નથી ને આવો ન્યાય છે. હવે જો વાસનાથી ક્ષણસંતતિ અભિન્ન લેવાથી માત્ર વાસના જ સત છે તેમ સ્વીકારશો, તો અન્વય-સ્થિર, અને જૂદી જૂદી ક્ષણોમાં સંબંધ ધરાવનાર વસ્તુનો સ્વીકાર થશે. તેથી ક્ષણિકવાદ નષ્ટ થશે. વળી વાસનાથી જેઓને વાસિત કરવાના છે, એવી ક્ષણોનો અભાવ હેવાથી વાસના કોને વાસિત કરશે? તેથી વાસનીયવસ્તુનાં અભાવમાં તેને સાપેક્ષ એવી વાસના પણ અસિદ્ધ થશે. કેમકે તેનું સ્વરૂપ પણ અસત થશે. માત્ર ક્ષણસંતતિને સ્વીકારવામાં આવતા દોષો તો પૂર્વે જ દર્શાવી ગયા છીએ.. ભેદ-અનુભયપણે સંબંધની અસિદ્ધિ ભેદપક્ષ પણ યુક્તિક્ષમ નથી. તે આ પ્રમાણે-આભિન્ન વાસનાઓ ક્ષણિક છે કે અક્ષણિક? જો વાસનાઓ પણ ક્ષણિક ોય તો, ક્ષણોથી અલગરૂપે તેની કલ્પના કરવી વ્યર્થ છે. અર્થાત તે પણ ક્ષણસ્વરૂપ જ છે. જો હું વાસનાઓ અક્ષણિક અર્થાત ચિરસ્થાયી છે, તો પછી સર્ષ – ક્ષણિકવાદની કલ્પનાથી. કેમકે આચિરસ્થાયી વાસનાઓની પૂર્વાપર ક્ષણપ્રવાહમાં એક અન્વયી તત્ત્વતરીકે ૫ના થશે. અને તેમ માનવાથી “સમાત્ર આ ક્ષણિક છે. એવા આગમને બાધ આવશે. કેમકે જો અક્ષણિકવાસના પણ સત હોઇ શકે, તો અન્ય વસ્તુઓને ક્ષણિક કલ્પવાનો પ્રયાસ વ્યસનમાત્ર (Fઆયાસમાત્ર)જ રહેશે. સાર્થ બનશે નહિ. ' પૂર્વપલ :- અમે ક્ષણપરંપરાથી વાસનાના અભેદ કે ભેદને સ્વીકારતા નથી. પરંતુ ન અભેદ અને ન ભેદ એવા અનુભયપક્ષને સ્વીકારીએ છીએ. કેમકે અભેદ કે ભેદ બેમાંથી એકપણ પક્ષ સ્વીકારવામાં શું પૂર્વોક્તદોષ આવે છે. આ બંને પક્ષનો અસ્વીકાર કરવાથી જ તે દોષો ટળી શકે. ઉત્તરપલ :- આ વિચાર બાલિશ છે. કેમકે “ભેદ અને અભેદ એ વિધિ-નિષેધરૂપ છે. તેથી એકતરના અભાવમાં બીજાની અવશ્ય હાજરી લેવાથી એકના નિષેધમાં બીજાનો સ્વીકાર થઈ જાય. અર્થાત ભેદ નથી માનતો એનો અર્થ જ એ થાય કે “અભેદને સ્વીકારું છું.” અને “અભેદ અસ્વીકાર્ય છે. એનો અર્થ જ એ શું થાય કે ભેદ ગ્રાહ્ય છે.” આમ અનુભયપક્ષ અસંગત છે, તેથી જે પક્ષ સ્વીકારાશે તે પક્ષમતદોષો ચોંટશે. હું અથવા તો વાસના અને ક્ષણસંતતિ વચ્ચેના સંબંધને જો અનુભયરૂપ અંગીકાર કરશો, તો તે અવસ્તુ (=અસત) માનવાનો જ પ્રસંગ આવશે. કેમકે પરદર્શનકારોના મતે વસ્તુ કાં તો એકાંતે ભિન્ન હેય, કાં તો એકાંતે અભિન્ન હેય. આબેને છોડી ત્રીજો કોઇ માર્ગ(વિ૫)જ નથી. તેથી તદુભાયાતીત ( તદનુભય)પક્ષ વધ્યાપુત્રવત' અસત જ છે. આ પ્રમાણે ત્રણે વિકલ્પોથી શણપરંપરા અને વાસનાની ઉપપત્તિ થઈ શકતી નથી. તેથી હું પારિશેષ્યન્યાયથી ભેદભેદપક્ષ જ અંગીકારને યોગ્ય છે. ૧. પારિશેખ્ય ન્યાય-સંભવિત સઘળાય વિકલ્પોમાંથી જયારે એક સિવાયના બાકીના વિકલ્પો અસંગત કરતા હેય, ત્યારે આ E: ન્યાયથી બાકી રહેલો વિk૫ સંગત તરીકે સ્વીકૃત બની જાય છે. અહીં ભેદ’ અને ‘અભેદ પદ દ્વારા ચાર વિકલ્પો થઇ શકે. (૧)માત્ર ભેદ, અભેદ નહિ. (૨) માત્ર અભેદ, ભેદ નહિ. (૩) ભેદ પણ નહિ, અભેદ પણ નહિ. (૪) ભેદભેદ ઉભય ભેદ પણ ખરો અને અભેદ પણ ખરો. એમાંથી આ ત્રણવિ દેવાળથી વ્યાપ્ત ઈ અસત સિદ્ધ થવાથી ચોથો ભેદભેદવિકલ્પ ' જ યુક્તિયુકત છે. એમ આ ન્યાયથી સિદ્ધ થાય છે. ક::::::::::::: wી @ A:::::::::::::::::::8 કાવ્ય-૧૯. w : ::::::::::::: 2425 કે * ::::::::::::: 242 Page #274 -------------------------------------------------------------------------- ________________ સ્થાકુષ્ઠમંજરી છે ? पृथक्कल्पनं व्यर्थम् । अक्षणिका चेत् ? अन्वयिपदार्थाभ्युपगमेनागमबाधः । तथा च पदार्थान्तराणां क्षणिकत्वकल्पनाप्रयासा व्यसनमात्रम् ॥ अनुभयपक्षेणापि न घटेते । स हि कदाचित् एवं ब्रूयात्, नाहं वासनायाः क्षणश्रेणितोऽभेदं प्रतिपद्ये, न च भेदं किंत्वनुभयमिति । तदप्यनुचितम्। भेदाभेदयोर्विधिनिषेधरूपयोरेकतरप्रतिषेधेऽन्यतरस्यावश्यं भावात् अन्यतरपक्षाभ्युपगमः। तत्र च प्रागुक्त एव दोषः । अथवानुभयरूपत्वेऽवस्तुत्वप्रसङ्गः । भेदाभेदलक्षणपक्षद्वयव्यतिरिक्तस्य मार्गान्तरस्य नास्तित्वात्। अनाहतानां हि वस्तुना भिन्नेन वा भाव्यम् अभिन्नेन वा, तदुभयातीतस्य वन्ध्यास्तनन्धयप्रायत्वात्। एवं विकल्पत्रयेऽपि क्षणपरम्परावासनयोरनुपपत्तौ पारिशेष्याद् भेदाभेदपक्ष एव कक्षीकरणीयः । न च “प्रत्येकं यो भवेद् दोषो द्वयोर्भावे कथं न सः ।" इति वचनादत्रापि दोषतादवस्थ्यमिति वाच्यम्, कुक्कुटसर्पनरसिंहादिवद् । जात्यन्तरत्वादनेकान्तपक्षस्य ॥ પૂર્વપક્ષ :- “પ્રત્યેકમાં જે દોષ હોય, તે ઉભયની લજરીમાં કેમ ન આવે ?" એવું વચન છે. તેથી ભેદભેદપક્ષમાં ભેદ અને અભેદ ઉભય લેવાથી ઉભયગત દોષો આવશે. ઉત્તરપલ :- ના, એમ નહિ બને. કુકકુટસર્પ અને નરસિંહવગેરેની જેમ આ ભેદાભે અનેકાન્તપક્ષ ભેદપક્ષ અને અભેદપક્ષથી વિલક્ષણ અન્યરૂપ જ છે. એટલે અહીં આ બન્ને પક્ષગત દોષ સંભવી શકે તેમ નથી. કેમકે જેમ કુકકુટસર્પમાં કુકકુટત અને સર્પત્વથી ભિન્ન કુકકુટસર્પત્યજાતિ છે. અને નરસિંહમાં નરત્વ અને સિંહત્વથી-ભિન્ન નરસિંહત્વજાતિ છે, તેમ ભેદભેદપક્ષમાં ભેદત્વ અને અભેદતથી ભિન્ન ભેદભેદન જાતિ છે. જૈનમતે ક્ષણસંતતિ અને વાસના પર્વપક્ષ:- જૈનમતેવાસના અને ક્ષણપરંપરાનો સ્વીકાર કર્યો નથી, તેથી તે બન્નેને આશ્રયીને ભેદભેદની ચિત્તા તેઓ કરે તે શી રીતે સાર્થક થશે? અર્થાત જૈન મતે તો આ બંને વસ્તુ અસત્ છે. તેથી અસત નાં વિષયમાં જૈનો આ પક્ષ સ્થાપે છે, અને તે સિદ્ધ કરવા પ્રયત્ન કરે એ, રેતીમાંથી તેલ કાઢવા જેવી ચેષ્ટા છે. ઉત્તરપક્ષ:- સ્યાદવાદી એવા અમારા મતે પણ ઉભય વસ્તુ છે. તે આ પ્રમાણે સ્વમતે પણ પ્રતિક્ષણ નવા નવા પર્યાયો ઉત્પન્ન થાય છે, અને જૂના જૂના પર્યાયોનષ્ટ થાય છે. આમ પર્યાયોઓને અપેક્ષીને ક્ષણિકતા અને ક્ષણપરંપરા અભિમત જ છે. એવું અતીતકાલીન, વર્તમાનકાલીન અને અનાગતકાલીન પર્યાયોની પરંપરાનું અનુસંધાન કરનાર અન્વયી દ્રવ્ય પણ છે. આમ દ્રવ્યને અપેક્ષીને અન્વયી વસ્તુ પણ છે, જેને તમે વાસના નામ આપો છો. આમ સંજ્ઞાંતર હોવા છતાં તત્વથી બન્ને એક ઈ અમને અભિમત છે. કેમકેવિદ્વાનપુરૂષો માત્રનામભેદને આગળ કરી વાદ કરવા બેસતા નથી. કેમકે એ “અતત્વની ચિંતા છે. અને ‘અતત્વનો આગ્રહ રાખવો એ સજ્જનોનું લક્ષણ છે. આ પ્રતિક્ષણ ઉત્પત્તિવિનાશશીલ પર્યાયપરંપરા અન્વયી દ્રવ્યથી કથંચિત ભિન્ન છે, અને કથંચિત અભિન્ન છે. એ જ પ્રમાણે અન્વયીદ્રવ્ય પણ એ પર્યાયપરંપરાથી કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છે. આ બન્નભિન્નજ્ઞાન અને ભિન્ન સંજ્ઞાનાવિષય પર હેવાથી ભિન્ન છે. તથા દ્રવ્યના જ તેવા તેવા પ્રકારના પરિણામથી પ્રતિક્ષણ નવા-નવા પર્યાયો ઉત્પન્ન થાય છે છે. તેથી દ્રવ્યના જ પરિણામ હોઈ, પર્યાયો દ્રવ્યથી કથંચિત અભિન છે. આની વિસ્તૃત ચર્ચા સકળાદેશ અને વિકળાદેશનાં વ્યાખ્યાનનાં અવસરે આગળ બતાવાશે. R१. यथा नरसिंह नरवसिंहत्वोभयजातिव्यतिरिक्तं नरसिंहत्वाख्यं जात्यन्तरम्, तद्वदित्यर्थः । कुक्कुटसर्पोऽपि कश्चन कुक्कुटत्वसर्पत्वेत्युभयजातिव्यतिरिक्तः कुक्कुटसर्पत्वजातिमान् प्राणिविशेषः स्यात् ॥ જૈનમતે ભાણસંતતિ અને વાસના _ @ 8: :::::: 243 *** 8:::::::::::::::::::::::: Page #275 -------------------------------------------------------------------------- ________________ ननु आर्हतानां वासनाक्षणपरम्परयोरङ्गीकार एव नास्ति । तत्कथं तदाश्रयभेदाभेदचिन्ता चरितार्था इति चेत् ? नैवम् । स्याद्वादवादिनामपि हि प्रतिक्षणं नवनवपर्यायपरम्परोत्पत्तिरभिमतैव । तथा च क्षणिकत्वम् । अतीतानागतवर्तमानपर्यायपरम्परानुसंधायकं चान्वयिद्रव्यम् । तच्च वासनेति संज्ञान्तरभागप्यभिमतमेव । न खलु नामभेदाद् वादः कोऽपि कोविदानाम् । सा च प्रतिक्षणोत्पदिष्णुपर्यायपरम्परा अन्वयिद्रव्यात् कथंचिद् भिन्ना कथंचिदभिन्ना । तथा तदपि तस्याः स्याद भिन्नं स्यादभिन्नम इति । पथक्प्रत्ययव्यपदेशविषयत्वाद भेदः, द्रव्यस्यैव च तथा परिणमनादभेदः । एतच्च सकलादेशविकलादेशव्याख्याने पुरस्तात् प्रपञ्चयिष्यामः ॥ अपि च, बौद्धमते वासनापि तावन्न घटते,इति निर्विषया तत्र भेदादिविकल्पचिन्ता । तल्लक्षणं हि पूर्वक्षणेनोत्तरक्षणस्य वास्यता । न चास्थिराणां भिन्नकालतयान्योन्यासंबद्धानां च तेषां वास्यवासकभावो युज्यते। स्थिरस्य संबद्धस्य च ।। वस्त्रादेमृगमदादिना वास्यत्वं दृष्टमिति ॥ બૌદ્ધમતે વાસના અસંગત વળી બૌદ્ધમતે વાસના જ અસંગત છે, તેથી “ક્ષણપરંપરાથી તે ભિન્ન છે, કે અભિન્ન ?” એવી વિચારણા નિર્વિષય છે. “ઉત્તરાયણની પૂર્વેક્ષણદ્વારા વાસિત થવાની યોગ્યતા" વાસનાનું લક્ષણ છે. એટલે કે પૂર્વેક્ષણ વાસક છે, અને ઉત્તરક્ષણ વાસ્ય છે. આ વાસ્યાસકભાવ જ ઉપપન્ન થાય, જો એ બન્ને પરસ્પર સંબધા | હેય. અને બન્ને વચ્ચે પરસ્પર સંબદ્ધતાતો જ ઉપપન્ન થાય, જો બન્નભિન્નકાલીન ન હોય. તથા બન્નેમાં અભિન્નકાલીનતાતો જ આવે, જો બનેસ્થિર હેય. અર્થાત ક્ષણિકન હેય (અહીં એ સમજી લેવું કે વાસ્ય-વાસક વસ્તુઓ ઉત્પત્તિ અને વિનાશની અપેક્ષાએ ભિન્નકાલીન હેય, તેમાં દોષ નથી. બન્ને સ્થિતિની અપેક્ષાએ કમ સે કમ અમુકકાળા સુધી સમકાલીન હોવા જોઇએ, એક કાળે ઉપલબ્ધ થવા જોઇએ, તો જ વાસક-વાસ્ય વચ્ચે સંબંધ સ્થપાય અને વાસનાસંધતિ થઇ શકે- આ તાત્પર્ય છે.) જયારે બૌદ્ધમતે પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ આ બન્ને ક્ષણિક છે, તેથી અસ્થિર છે. પૂર્વેક્ષણ વખતે ઉત્તરક્ષણનું અને ઉત્તરક્ષણ વખતે પૂર્વેક્ષણનું અસ્તિત્વ નથી. તેથી બન્ને ભિન્નકાલીન લેવાથી એકબીજા સાથે સંબદ્ધ થઈ શકે નહિ કેમકે સંબંધ બે સંબંધીમાં રહે છે. અને અહીં તો બને સંબંધીક્ષણો એકીસાથે ઉપલબ્ધ થતા નથી. તેથી એકસંબંધીનાં અભાવમાં સંબંધનો પણ અભાવ આવે છે. તેથી બન્નક્ષણો પરસ્પર સંબદ્ધથઇ શકતા નથી.આમ ક્ષણિક હોઇ પરસ્પરઅસંબદ્ધ ક્ષણોમાં વાસ્ય-વાસકભાવ અયોગ્ય છે, કેમ કે સ્થિર અને સંબદ્ધ વસ્ત્રાદિમાં જ કસ્તુરી વગેરેથી વાચતા જોવા મળે છે. આલયવિજ્ઞાનવાદનું ખંડન પૂર્વપક્ષ :- પૂર્વચિત્તની સાથે જ એક ચેતનાવિશેષ ઉત્પન્ન થાય છે. આ ચેતનાવિશેષ પૂર્વચિત્તની શક્તિથી યુક્તઉત્તરચિત્તને ઉત્પન્ન કરે છે, આમ પૂર્વેક્ષણની શક્તિથી વિશિષ્ટ ઉત્તરક્ષણની ઉત્પત્તિ જ વાસના છે. તે પ્રક્રિયા આ પ્રમાણે છે- પૂર્વચિત “પ્રવૃતિવિજ્ઞાન છે. આ પ્રવૃત્તિ વિજ્ઞાન રૂપાદિને પોતાના વિષય શું ૧. પવન દ્વારા સમુદ્રમાં ઉઠતી લહેરોની જેમ આલયવિજ્ઞાનમાં આલમ્બન, સમનત્તર, સહકારી અને અધિપત્તિ પ્રત્યયોદ્વારા પ્રવૃત્તિ વિજ્ઞાનના ધર્મો ઉત્પન્ન થાય છે. અવિક૯૫કપ્રવૃત્તિ વિજ્ઞાન=જે જ્ઞાનમાં જૂઘજૂધ આકારરૂપે નીલાદિ વસ્તુઓનો પ્રતિભાસ દૂર થાય. વિકલ્પકપ્રવૃત્તિવિજ્ઞાન=જે વિજ્ઞાન માત્ર વિકલ્પરૂપ જ હેય. અર્થાત જે વિજ્ઞાનમાં બધા પદાર્થો માત્ર વિજ્ઞાનરૂપે જ ભાસે છે? ૨ પદાર્થરૂપે નહીં તે વિકલ્પવિજ્ઞાન. સૌત્રાન્તિક બૌદ્ધના મતે વસ્તુ બાહ્ય અને આન્સર એમ બે ભેદવાળી છે. બાહ્ય વસ્તુ “ભૂત' Sલ અને ભૌતિક એમ બે ભેદવાળી છે. પૃથ્વીવગેરેચાર પરમાણપંજ “ભૂત છે. અને રૂપઆદિ તથા ચક્ષવગેરે ભૌતિક છે. આન્તરવસ્તુના ચિત્ત (ગૈતિક) અને ચૈત એમ બે ભેદ છે. તેમાં વિજ્ઞાન - ચિત્ત અથવા ઐત્તિક છે. રૂપ, વેદના, સંજ્ઞા અને સંસ્કારસ્કન્ધો વૈત છે. પ્રવૃત્તિવિજ્ઞાનના સમાનકાળે ઉત્પત્તિશાળી અહંકારયુક્ત ચેતનાવિજ્ઞાન આલયવિજ્ઞાન કહેવાય Es ::::::::::::: **** **** * કાવ્ય-૧૯ Page #276 -------------------------------------------------------------------------- ________________ ત મ મ , :: . . . ચાલાકી अथ पूर्वचित्तसहजात् चेतनाविशेषात् पूर्वशक्तिविशिष्टं चित्तमुत्पद्यते, सोऽस्य शक्तिविशिष्टचित्तोत्पादो वासना तथाहि ! पूर्वचित्तं रूपादिविषयं प्रवृत्तिविज्ञानं यत्तत् षड्विधं । पञ्च रूपादिविज्ञानान्यविकल्पकानि षष्ठं च विकल्पविज्ञानम् । तेन सह जातः समानकालश्चेतनाविशेषोऽहङ्कारास्पदमालयविज्ञानम् । तस्मात् पूर्वशक्तिविशिष्टचित्तोत्पादो तदपि न । अस्थिरत्वाद्वासकेनासंबन्धाच्च । यश्चासौ चेतनाविशेषः पूर्वचित्तसहभावी, स न वर्तमाने चेतस्युपकार करोति । वर्तमानस्याशक्यापनेयोपनेयत्वेनाविकार्यत्वात् ॥ तद्धि यथाभूतं जायते तथाभूतं विनश्यतीति । नाप्यानागते उपकारं करोति । तेन सहासंबद्धत्वात् । असंबद्धं च न भावयतीत्युक्तम् । तस्मात् सौगतमते वासनापि न घटते । अत्र च स्तुतिकारेणाभ्युपेत्यापि ताम्, अन्वयिद्रव्यव्यवस्थापनाय भेदाभेदादिचर्चा विरचितेति भावनीयम् । બનાવે છે. આ પ્રવૃત્તિવિજ્ઞાન રૂપ, રસ, ગંધ સ્પર્શ, શબ્દ અને વિકલ્પ એમ છ વિજ્ઞાનાત્મક છે. આ પ્રવૃત્તિવિજ્ઞાનરૂપ પૂર્વચિત્ત જે કાળ ઉત્પન્ન થાય છે, તે જ કાળે ચેતનાવિશેષ ઉત્પન્ન થાય છે. આ ચેતનાવિશેષ અહંકારનું સ્થાન છે તેને “આલયવિજ્ઞાન' કહે છે. આનાથી પૂર્વચિનની શક્તિથી યુક્ત ઉત્તરચિત્તની ઉત્પત્તિ થાય છે. આ “આલયવિજ્ઞાન' જ “વાસના' તરીકે ઈષ્ટ છે. ઉત્તરપલ :- આ કથન પણ બરાબર નથી. કેમકે વાસક અને વાસ્ય' બંને ક્ષણિક છે. તથા વાસ્ય ચિત્તક્ષણનો વાસકચિત્તક્ષણ સાથે સંબંધનો પણ અભાવ છે. અર્થાત વાસ્તચિત્તક્ષણ વાસકચિત્તક્ષણ સાથે સંબંધિત નથી. વળી વર્તમાનચિત્તક્ષણ જેવા પ્રકારની ઉત્પન્ન થાય છે, તેવા જ પ્રકારની વિનાશકાળે શ્રેય છે. તે ચિત્તક્ષણમાં કોઇપણ જાતનો ઘટાડો કે વધારો કરવો અશક્ય છે. એ જ પ્રમાણે તેની ગુણવત્તા કે કાર્યક્ષમતામાં પણ ઓછાવત્તાપણું કરી શકાતું નથી. તેથી પૂર્વચિરક્ષણ સાથે ઉદ્ભવતી એ ચેતનાવિશેષ વર્તમાનચિત્તક્ષણપર કોઈ પણ પ્રકારનો ઉપકાર કરવા અસમર્થ છે. એ જ પ્રમાણે તે ચેતનાવિશેષ ભવિષ્યકાલીન ચિત્તક્ષણો પર પણ ઉપકાર કરવા માટે અસમર્થ છે, કેમકે તે ચિત્તક્ષણો સાથે ચેતનાવિશેષને સંબંધ નથી. કેમકે ચેતનાવિશેષ અને તે ભવિષ્યકાલીનચિત્તકણો વચ્ચે વર્તમાનચિત્તલણનું વ્યવધાન છે અને અસંબદ્ધવસ્તુ બીજાને ભાવિત કરી શકે નહિ, એ વાત પૂર્વે દર્શાવી જ છે. તેથી સૌગતમતે વાસના જ અસંગત છે. શંકા:- જો વાસના જેવી વસ્તુ જ સંગત ન હૈય, તો સ્તુતિકારે ક્ષણપરંપરા સાથેની તેની ભેદભેદની ચર્ચા શા માટે કરી ? સમાધાન :- અલબત્ત, વાસના પોતે અવસ્તુ છે. છતાં પણ, બૌદ્ધોને અનિષ્ટ એવા અન્વયી દ્રવ્યની શું છે તેઓ દ્વારા જ વ્યવસ્થા કરાવવા તે વાસનાનો સ્વીકાર કરીને ભેદભેદની ચર્ચા દર્શાવી. (પૂર્વપક્ષનો કોઇકસિદ્ધાંત મતે માન્ય ન હોય તો પણ, તે સિદ્ધાંત પૂર્વપક્ષના જ અન્ય સિદ્ધાંતોથી સિદ્ધ થઇ શકતો નથી અને તેના બદલે પક્ષના સિદ્ધાંતોથી જ યુનિયન બને છે તે દર્શાવવા માટે, અથવા તે સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં બીજા અનેક સિદ્ધાંતોની ચટણી થાય છે તે દર્શાવવા પૂર્વપક્ષના સિદ્ધાંતનો અભ્યાગમ કરવામાં દોષ નથી.). તટાદર્શી શકુન્ત પોત ન્યાયની ચરિતાર્થતા એવં ભેદ, અભેદ અને તદનુભય આ ત્રણે પક્ષે દોષનો સદ્ભાવ છે, તેથી આ માયાપુત્ર બૌદ્ધો બીજો આરો છે ન રહેવાથી ભેદભેદસ્યાવાદના સંવાદથી પવિત્ર બનેલાં આપના = શ્રીવીતરાગના વચનોનો આદર ભલે કરે. १. तत्रालयविज्ञानं नामाहमास्पदं विज्ञानम् । नीलाद्युल्लेखि च विज्ञानं प्रवृत्तिविज्ञानम् । लंकावतार सूत्र - ११-९९ આલયવિજ્ઞાનવાદનું ખંડન :: : : Page #277 -------------------------------------------------------------------------- ________________ ત્યાાઠમંજરી अथोत्तरार्द्धव्याख्या । तत इति पक्षत्रयेऽपि दोषसद्भावात् त्वदुक्तानि भवद्वचनानि भेदाभेदस्याद्वादसंवादपूतानि, परे=कुतीर्थ्याः प्रकरणात् मायातनयाः श्रयन्तु = आद्रियन्ताम् । अत्रोपमानमाह - तटादर्शीत्यादि । तटं न पश्यतीति तटादर्शी । यः शकुन्तपोतः पक्षिशावकः तस्य न्याय उदाहरणम् तस्मात् । यथा किल कथमप्यपारपारावारन्तः पतितः काकादिशकुनिशावको बहिर्निर्जगमिषया प्रवहणकूपस्तम्भादेस्तटप्राप्तये मुग्धतयोड्डीनः समन्ताज्जलैकार्णवमेवावलोकयंस्तटमदृष्ट्वैव निर्वेदाद् व्यावृत्य तदेव कूपस्तम्भादिस्थानमाश्रयते, गत्यन्तराभावात् । एवं तेऽपि कुतीर्थ्याः प्रागुक्तपक्षत्रयेऽपि वस्तुसिद्धिमनासादयन्तस्त्वदुक्तमेव चतुर्थं भेदाभेदपक्षमनिच्छ्यापि कक्षीकुर्वाणास्त्वच्छासनमेव प्रतिपद्यन्ताम् । न हि स्वस्य बलविकलतामाकलय्य बलीयसः प्रभोः शरणाश्रयणं दोषपोषाय नीतिशालिनाम् त्वदुक्तानीति बहुवचनं सर्वेषामपि तन्त्रान्तरीयाणां पदे पदेऽनेकान्तवादप्रतिपत्तिरेव यथावस्थितपदार्थप्रतिपादनौपयिकं, नान्यदिति ज्ञापनार्थम्, अनन्तधर्मात्मकस्य सर्वस्य वस्तुनः सर्वनयात्मकेन स्याद्वादेन विना यथावद् ग्रहीतुमशक्यत्वात्, इतरथान्धगजन्यायेन पल्लवग्राहिताप्रसङ्गात् ॥ અહીં કવિએ કિનારાને જોવામાં અસમર્થ એવા પક્ષીના બચ્ચાની ઉપમા દર્શાવી છે. જેમ, કોઇક કારણથી અફાટ સમુદ્રની વચ્ચે આવી પડેલું કાગડાવગેરેપક્ષીનું મુગ્ધ બચ્ચુ કિનારાપર પહોંચવા વહણનાં થાંભળા પરથી વારંવાર ઊડે છે, ચારે બાજૂ મે છે. પરંતુ તે પક્ષીની દૃષ્ટિમાં સર્વત્ર પાણી જ પાણી દેખાય છે. એક પણ બાજુ કિનારો દેખાતો નથી આમ વારંવાર ઊડવાથી એક બાજૂ થાક લાગે છે, તો બીજી બાજૂ કિનારાનાં કોઇ એંધાણ દેખાતા નથી. તેથી ત્રાસ પામી અને ખિન્ન થઇ ફરીથી તે થાંભળાનો જ આશરો લે છે. કેમકે આવા મધદરિયે બીજો કોઇ આશરો પણ દેખાતો નથી. બસ આવી જ હાલત આ બિચારા પરદર્શનકારોની છે. આ દર્શનકારો પણ તારા દર્શનથી ભિન્ન વિકલ્પોને શોધવા ખૂબ જ મથે છે. તે ભેદાભેદ સ્યાદ્વાદનો સ્વીકાર કર્યો છે. તો તેઓ એકાંત ભેદ, એકાંતઅભેદ અથવા તદનુભયવિક્લ્પોનો સહારો લેવા બુદ્ધિનું દહિ કરી નાખે છે. છતાં પણ તેઓ એ ત્રણે વિકલ્પ દ્વારા વસ્તુને સિદ્ધ કરી શકતા નથી. અરે પોતાનાં સિદ્ધાંતને પણ સ્થિર કરી શકતા નથી. તેથી ખિન્ન થયેલા તેઓ ઇચ્છા ન હોવા છતાં અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી બળાત્કારે તારા ભેદાભેદપક્ષનો સ્વીકાર કરે છે. આમ તારા શાસનને અનિચ્છાથી પણ મસ્તકે ચડાવે છે. અલબત્ત, તેઓએ આ પ્રમાણે તારી આજ્ઞાને માથે ચડાવવામાં લજજા રાખવાની જરૂર નથી. કેમકે પોતાને દુર્બળ જાણીને બળવાન સ્વામીનું શરણ લેવું. એ નીતિમાન પુરુષો માટે અયોગ્ય નથી, કેમકે એ શરણ દોષોને પુષ્ટ કરતું નથી. બલ્કે દોષોનો ાસ જ કરે છે. એમ તારા વચનનાં સ્વીકારથી તેઓને દોષ આવવાનો નથી. બલ્કે યથાસ્થિતવસ્તુનો બોધ થવાથી તેઓનાં અજ્ઞાનાદિોષોનો ાસ જ થશે. ડગલેને પગલે અનેકાંતવાદનો સ્વીકાર જ પદાર્થોનાં યથાશક્તિ બોધમાં ઉપાયભૂત છે. આ વાત સઘળાય પરદર્શનકારોને દર્શાવવાના હેતુથી અહીં ‘ત્વદુકતાનિ’ એમ બહુવચનનો નિર્દેશ છે. ન શંકા :– સર્વત્ર સ્યાદ્વાદથીજ યથાર્થ વસ્તુઅવબોધ થાય, એકાન્તવાદથી ન જ થાય, તેમાં કારણ શું છે ? સમાધાન :– જગતની તમામ વસ્તુઓ અનન્તધર્માત્મક છે. આ ધર્મો પરસ્પર વિરોધી પણ છે. આ અનંતધર્માત્મકવસ્તુનું યથાવ ગ્રહણ સર્વનયાત્મકસ્યાદ્વાદ વિના સંભવી શકે નહિ. દરેક એકાંતવાદ ભિન્ન -ભિન્નનયરૂપ છે અને તેઓ વસ્તુનાં આંશિક ધર્મોને જ ગ્રહણ કરે છે. જયારે તે સઘળાય નયો ભેગા મળે, ત્યારે જ વસ્તુના સર્વઅંશો ગ્રહણ થઇ શકે. અને ‘સઘળાય નયોનો સમુદાય’ જ સ્યાદ્વાદ છે. એક નયને જ લક્ષમાં રાખી વસ્તુને ગ્રહણ કરવામાં તો · અન્ધગજ • ન્યાયથી પલ્લવગ્રાહિતા (બધી બાબતમાં થોડું થોડું જાણનાર, પણ કશામાં નિષ્ણાત ન હોય. તથા પરાભવની બુદ્ધિથી બીજાને પૂછે નહિ તે પલ્લવગ્રાહી) નો • કાચ-૧૯ 246 Page #278 -------------------------------------------------------------------------- ________________ મંજરી સ્યા श्रयन्तीति वर्तमानान्तं केचित्पठन्ति तत्राप्यदोषः । अत्र च समुद्रस्थानीयः संसारः, पोतसमानं त्वच्छासनम्, कूपस्तम्भसंनिभः स्याद्वादः । पक्षिपोतोपमा वादिनः । ते च स्वाभिमतपक्षप्ररूपणोड्डयनेन मुक्तिलक्षणतटप्राप्तये कृतप्रयत्ना अपि तस्माद् इष्टार्थसिद्धिमपश्यन्तो व्यावृत्त्य स्याद्वादरूपकूपस्तम्भालङ्कृततावकीनशासनप्रवहणोपसर्पणमेव यदि शरणीकुर्वते, तदा तेषां भवार्णवाद् बहिर्निष्क्रमणमनोरथः सफलतां कलयति नापरथा ॥ इति काव्यार्थः ॥ १९॥ પ્રસંગ છે. દૃષ્ટાન્તનો ઉપનય કેટલાક અહીં ‘શ્રયન્તુ’ ને બદલે ‘શ્રયન્તિ' એમ વર્તમાનકાળનો પ્રયોગ સ્વીકારે છે. તેમ માનવામાં પણ દોષ નથી. હવે ટીકાકારશ્રી ઉપમાનની ઘટના સ્વયં કરે છે. સમુદ્ર-સંસાર, વહાણ=ભગવાનનું શાસન. વણણનો કૂપસ્તંભ=સ્યાદ્વાદ. પક્ષીનું બચ્ચુ-વાદી પરદર્શનકારો. પક્ષીનું ઉડવું= ૫૨વાદીઓની પોતાના મતની પ્રરૂપણા. કિનારો-મુક્તિ-મોક્ષ. તેઓ સ્વમતની પ્રરૂપણાદ્વારા સ્વઇષ્ટની સિદ્ધિ ન થવાથી પાછા ફરીને સ્યાદ્વાદરૂપી કૂપસ્તંભથી અલંકૃત એવા ભગવાનના શાસનરૂપ વહાણનો આશરો લે છે. જો તેઓ આ પ્રમાણે શરણ સ્વીકારે, તો જ તેઓ ભવસમુદ્રમાંથી બહાર નીકળવાના પોતાના મનોરથોને સફળ કરી શકે, અન્યથા નહિ. દૃષ્ટાંતસાર :– અનાદિકાલીનસંસારવાસનાઆદિને કારણે બધા જીવો સંસારની મધ્યમાં ગરકાવ થયા છે. આ અમર્યાદિત સંસારના ચકરાવામાંથી બહાર નીકળવા જૈનશાસન સિવાય અન્ય કોઇ ઉપાય નથી. કેમકે આ જૈનશાસન સ્યાદ્વાદના મૂળપાયા પર રચાયેલું છે. બીજાઓ સ્યાદ્વાદને છોડી બીજી ગમે તેટલી લ્પનાઓ કરે, તે બધી કલ્પનાઓ અસત્ પાયા પર રચાયેલી હોઇ ટકી શકતી નથી. તેથી એ કલ્પનાના પાયા પર પ્રવૃતિઓ ગમે તેટલી થાય, એ બધી માલ વિનાના બારદાન' જેવી હોઇ ફળદ બનતી નથી. તેથી અગર જો, તેઓએ વાસ્તવમાં સંસારથી છૂટકારો મેળવવો હોય, અને અગર જો, તેઓએ મોક્ષ મેળવવો હોય, તો સ્યાદ્વાદસિદ્ધાંતનો અને તે દ્વારા જૈન શાસનનો સ્વીકાર કરવો જ પડશે. અન્યથા ગમે તેટલા ફાંફાં મારે સંસારના આવર્તમાંથી તેઓ છટકી શકે તેમ નથી. આ પ્રમાણે આ કાવ્યાર્થ પરિપૂર્ણ થયો. ૫ ૧૯ & દૃષ્ટાન્તનો ઉપનય 247 Page #279 -------------------------------------------------------------------------- ________________ જ્યાઠમંજરી एवं क्रियावादिनां प्रावादुकानां कतिपयकुग्रहनिग्रहं विधाय सांप्रतमक्रियावादिनां लौकायतिकानां मतं सर्वाधमत्वादन् उपन्यस्यन् तन्मतमूलस्य प्रत्यक्षप्रमाणस्यानुमानादिप्रमाणान्तरानङ्गीकारेऽकिंचित्करत्वप्रदर्शनेन तेषां प्रज्ञायाः प्रमादमादर्शयति विनानुमानेन पराभिसन्धिमसंविदानस्य तु नास्तिकस्य । न साम्प्रतं वक्तुमपि क्व चेष्टा क्व दृष्टमात्रं च हहा ! प्रमादः ॥ २० ॥ प्रत्यक्षमेवैकं प्रमाणमिति मन्यते चार्वाकः । तत्र सन्नह्यते । अनु=पश्चाद् लिङ्गसंबन्धग्रहणस्मरणानन्तरम्, |मीयते = परिच्छिद्यते देशकालस्वभावविप्रकृष्टोऽर्थोऽनेन ज्ञानविशेषेण इत्यनुमानं प्रस्तावात् स्वार्थानुमानम् । तेनानुमानेन = लैङ्गिकप्रमाणेन विना पराभिसन्धि = पराभिप्रायम्, असंविदानस्य - सम्यग् अजानानस्य । तुशब्दः पूर्ववादिभ्यो भेदद्योतनार्थः । पूर्वेषां वादिनामास्तिकतया विप्रतिपत्तिस्थानेषु क्षोदः कृतः, नास्तिकस्य तु वक्तुमपि नौचिती, નાસ્તિકવાદનું નિરાકરણ આ પ્રમાણે ક્રિયાવાદી-આત્માના અસ્તિત્વને સ્વીકારનારા દર્શનવાદીઓના કેટલાક કુગ્રહોનો નિગ્રહ કર્યો. હવે કવિશ્રી અક્રિયાવાદી-આત્માના અસ્તિત્વનો સ્વીકાર નહીં કરનારા નાસ્તિકોના મતનું નિરાકરણ કરે છે. નાસ્તિકો ‘લૌકાયતિક' નામથી પણ ઓળખાય છે. શંકા : આ દર્શનસાથે તો બધા આસ્તિકદર્શનોને વિરોધ છે. તેથી આ દર્શનનો નિગ્રહ તો સૌ પ્રથમ કરવો જોઇએ. તેને બદલે સૌથી છેલ્લે કરવો બરાબર નથી. સમાધાન :- અલબત્ત, આ દર્શનસાથે બધાને વિરોધ છે. છતાં પણ આ દર્શન આત્મા, પરલોક અને મોક્ષ જેવી વસ્તુઓનો નિષેધ કરે છે, અને માત્ર આલોકની જ ચિંતા કરે છે. આલોકમાં કોઇપણ જાતની મર્યાદા વિના ભોગ ભોગવી લેવાની માન્યતા આ દર્શનની છે. આવી માન્યતા અધમ સિવાય અન્યમાં સંભવી શકે નહિ. આમ આ દર્શન સર્વદર્શનોમાં અધમતમ છે, અને “અધમનું નામ આરંભે લેવું' એ શિષ્ટપુરુષોનો આચાર નથી. તેથી જ શિષ્ટ કવિશ્રીએ તે દર્શનનો ઉપન્યાસ સૌથી છેલ્લે કર્યો છે. આ દર્શનનો પાયો પ્રત્યક્ષપ્રમાણપર રચાયેલો છે. તેઓ અનુમાનાદિને પ્રમાણરૂપે સ્વીકારતા નથી. આમ તેઓએ અન્યપ્રમાણોનો અંગીકાર કર્યા વિના પ્રત્યક્ષપ્રમાણનો અંગીકાર કર્યો છે તે વ્યર્થ છે. તેથી તેઓની બુદ્ધિ સ્ખલિત થઇ છે, તેમ દર્શાવતા કવિશ્રી કહે છે– કાચાર્થ :- અનુમાન વિના નાસ્તિકો બીજાના આશયને સમજી શકતા નથી. તેથી તેઓને તો બોલવું પણ ઉચિત નથી, કેમકે ચેષ્ટા (=ઈંગિત) અને પ્રત્યક્ષદર્શન વચ્ચે ઘણું અંતર છે. ખરેખર તેઓની આ સ્ખલના અત્યંત શોચનીય છે ! ચાર્વાક :- પાંચ ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનું સાક્ષાત્ જ્ઞાન થાય, તે જ સત્ વસ્તુ છે. અને તે વિષયોને १. क्रियावादिनो नाम येषामात्मनोऽस्तित्वं प्रत्यविप्रतिपत्तिः । ये त्वक्रियावादिनस्तेऽस्तीति क्रियाविशिष्टमात्मानं नेच्छन्त्येव, अस्तित्वे वा शरीरेण सहैकत्वान्यत्वाभ्यामवक्तव्यत्वमिच्छन्ति । २. लोकाः निर्विचाराः सामान्यलोकास्तद्वदाचरन्ति स्मेति लोकायता लौकायतिका इत्यपि । बृहस्पतिप्रणीतमतत्वेन बार्हस्पत्याश्चेति । षड्दर्शनसमुच्चयोपरि गुणरत्नटीकायां । ३. अनुमानं द्विविधं स्वार्थं परार्थं च । तत्र हेतुग्रहणसम्बन्धस्मरणकारकं साध्यविज्ञानं स्वार्थम् । पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् । प्रमाणनयतत्त्वालोकालङ्कारे ३-१०, ૨૩ । કાવ્ય-૨૦ 248 Page #280 -------------------------------------------------------------------------- ________________ ### યાદમંજરી कुत एव तेन सह क्षोद इति तुशब्दार्थः । नास्ति परलोकः, पुण्यम्, पापम् इति वा मतिरस्य । "नास्तिकास्तिकदैष्टिकम् " इति निपातनात् नास्तिकः । तस्य नास्तिकस्य = लौकायतिकस्य वक्तुमपि न सांप्रतं वचनमप्युच्चारयितुं नोचितम् । ततस्तूष्णींभाव एवास्य श्रेयान् दूरे प्रामाणिकपरिषदि प्रविश्य प्रमाणोपन्यासगोष्ठी ॥ वचनं हि परप्रत्यायनाय प्रतिपाद्यते । परेण चाप्रतिपित्सितमर्थं प्रतिपादयन् नासौ सतामवधेयवचनो भवति, उन्मत्तवत्। ननु कथमिव तूष्णीकतैवास्य श्रेयसी, यावता चेष्टाविशेषादिना प्रतिपाद्यस्याभिप्रायमनुमाय सुकरमेवान ગ્રહણ કરનાર એક પ્રત્યક્ષ જ પ્રમાણભૂત છે. પ્રત્યક્ષથી ભિન્ન અનુમાનાદિ પ્રમાણરૂપ જ નથી. તેથી અનુમાન વગેરેથી ગ્રાહ્ય પદાર્થો પણ શી રીતે હોઇ શકે ? જૈન :– જો અનુમાનવગેરે પ્રમાણ ન હોય, તો બીજાનાં આશયોને જાણી શકાય નહીં. અનુમાન ‘લૈંગિક પ્રમાણ' પણ કહેવાય છે. અનુમાન પ્રક્રિયા– સૌ પ્રથમ પ્રત્યક્ષાદિથી લિંગી (=સાધ્ય) સાથે લિંગ (=હેતુ) નાં સંબંધનું જ્ઞાન થાય છે. પછી, લિંગના દર્શનાદિવખતે તે સંબંધનું સ્મરણ થાય છે. તે દ્વારા દેશ, કાળ અને સ્વભાવથી વ્યવહિત પદાર્થનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે દેશાદિથી વિપ્રકૃષ્ટઅર્થનો પ્રકાશ જે જ્ઞાનદ્વારા થાય, તે જ્ઞાન અનુમાન કહેવાય છે. આ અનુમાન બે પ્રકારના છે(૧) સ્વાર્થઅનુમાન :– ઉપરોક્ત જે સ્વરૂપ બતાવ્યું તે સ્વાર્થ અનુમાનનું છે. અહીં પ્રસ્તુત પણ તે જ અનુમાન છે. ( (૨) બીજાના બોધને માટે જેમાં પક્ષ, કેતુ વગેરેનો ઉલ્લેખ બ્રેય તે પરાર્થ અનુમાન કહેવાય.) અનુમાનની સહાય વિના બીજાનાં મનના ભાવો સમજી શકાય નહીં. તેથી અનુમાનન્ને પ્રમાણ તરીકે નહીં સ્વીકારનારા નાસ્તિકો વચન પણ ઉચ્ચારી શકે તેમ નથી. આગળના શ્લોકોમાં જેઓની સાથે ચર્ચા કરી, તે બધા આસ્તિકદર્શન હતા. તેથી તેઓની સાથે જ્યાં વિસંવાદ હતો, ત્યાં તેઓ સાથે વાદ કરીને તેઓનું ખંડન કર્યું. જયારે નાસ્તિકો તો વચનનો ઉચ્ચાર પણ કરી શકે તેમ નથી. તેથી તેઓ પ્રામાણિક સભામાં આવીને પ્રમાણના ઉપન્યાસની ચર્ચા કરે અને તેઓની સાથે વાદ થાય, ઇત્યાદિ તો સંભવી જ શકે નહિ. *પરલોક' ‘પુણ્ય' કે ‘પાપ' નથી એવી જેની બુદ્ધિ હોય, તે નાસ્તિક કહેવાય. અહીં’‘નાસ્તિાસ્તિ વૈદિપ્’ એવા સૂત્રથી ‘નાસ્તિ” શબ્દ પર ‘ફ’ તન્દ્રિત પ્રત્યય લાગીને ‘નાસ્તિક’ એવો નિપાત થયો છે. નાસ્તિક ‘લૌકાયતિક” કે ‘ચાર્વાક’ કે ‘બાર્હસ્પત્ય’ પણ કહેવાય છે. નાસ્તિકમતે પરાભિપ્રાયના જ્ઞાનની અસિદ્ધિ બીજાને સ્વાભિપ્રાયનું જ્ઞાન કરાવવા વચનપ્રયોગ કરાય છે. પરંતુ જો જે બીજાને એ જ્ઞાનની ઇચ્છા ન હોવા છતાં પ્રતિપાદન કરે, તો ઉન્મત્તના વચનોની જેમ તેના વચનો સજ્જનોને આદરણીય બનતા નથી. અને અનતિશયજ્ઞાની બીજાની ઇચ્છા કે અનિચ્છા પ્રત્યક્ષથી સમજી શકતો નથી. શંકા:- આટલામાત્રથી નાસ્તિકોએ મૌન રહેવું એ જ શ્રેયસ્કર છે.’ એમ શી રીત કહી શકાય? કેમકે જે વ્યક્તિ આગળ પ્રતિપાદન કરવું છે, તે વ્યક્તિનો શું અભિપ્રાય છે ? તેને સાંભળવાની ઇચ્છા છે કે નહિ ? ઇત્યાદિનું તે વ્યક્તિની ચેષ્ટાદ્રારા અનુમાન કરીને એ વ્યક્તિના અભિપ્રાય મુજબ વચનો કહી શકાય એમ છે. સમધાન :– ચેષ્ટા અને દૃષ્ટમાત્ર=પ્રત્યક્ષમાત્ર વચ્ચે ધણું અંતર છે. (ચેટા = ઇંગિત). બીજાનો અભિપ્રાય અનુમેય છે. અને ચેષ્ટા એમાં લિંગ બને છે. જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન લિંગથી નિરપેક્ષ છે. આમ બંને વચ્ચે લાંબુ અંતર છે. નાસ્તિકો અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. તેથી તે મતે અનુમાનના લિંગભૂત ચેષ્ટા પણ ૬. સૈમસૂત્ર ૬-૪-૬૬ / નાાિમતે પરાભિપ્રાયના જ્ઞાનની અસિદ્ધિ 249 Page #281 -------------------------------------------------------------------------- ________________ B + d iti,ક્યાકુકમંજરી ફડકોર - વિકિપી वचनोच्चारणम्, इत्याशक्याह-क्व चेष्टा क्व दृष्टमात्रं च इति । क्वेति बृहदन्तरे । चेष्टा=इङ्गितम् ।। पराभिप्रायस्यानुमेयस्य लिङ्गम् । क्व च दृष्टमात्रम् । दर्शनं दृष्टं । भाव तः । दृष्टमेव दृष्टमात्रम्-प्रत्यक्षमात्रम्, तस्य लिङ्गनिरपेक्षप्रवृत्तित्वात्। अत एव दूरमन्तरमेतयोः । न हि प्रत्यक्षणातीन्द्रियाः परचेतोवृत्तयः परिज्ञातुं शक्याः, तस्यैन्द्रियकत्वात् । मुखप्रसादादिचेष्टया तु लिङ्गभूतया पराभिप्रायस्य निश्चये अनुमानप्रमाणमनिच्छतोऽपि तस्य BL बलादापतितम् । तथाहि- मद्वचनश्रवणाभिप्रायवानयं पुरुषः, तादृग पर प्रसादादिचेष्टान्यथानुपपत्तेरिति । अतश्च हहा प्रमादः । हहा इति खेदे । अहो तस्य प्रमादः प्रमत्तता, यदनभृयमानमप्यनुमानं प्रत्यक्षमावाणीकारणापहृत ॥ ___ अत्र संपूर्वस्य वेत्तेरकर्मकत्वे एवात्मनेपदम्, अत्र तु कमास्ति तत्कथा । आनश्' । अत्रोच्यते । अत्र संवेदितुं શિB: સંવિદ્વાન તિ કર્થમ્ “વશિશિર્ત '- તિ શf ‘શન' વિધા-II તતશ્યાયમર્થ:1 અનુમાનેન વિના पराभिसंहितं सम्यग् वेदितुमशक्तरयति । एवं परबुद्धिज्ञानान्यथानुपपत्त्यायमनुमानं हठाद् अङ्गीकारितः ॥ પરના અભિપ્રાયનો બોધ કરવામાં ઉપયોગી નથી. તથા તેઓએ જે પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકાર્યું છે, તે એન્દ્રિયક (ઈન્દ્રિયો જેમાં હેત બનતી ય) પ્રત્યક્ષ છે. જ્યારે પરનો અભિપ્રાય અતીન્દ્રિયપદાર્થ છે. તેથી પ્રત્યક્ષદ્વારા બીજાના અભિપ્રાયનું જ્ઞાન થઇ શકે તેમ નથી. અને તે માટે અનુમાનાદિ ઈષ્ટ નથી. તેથી બીજાનાં અભિપ્રાય બોધ થવો અશક્ય છે, અને જયાં સુધી એ બોધ ન થાય, ત્યાંસુધી જરા પણ વચનોચ્ચાર કરી શકાય નહિ. આ તેથી નાસ્તિકોએ મૌન રહેવું જ શ્રેયસ્કર છે. હવે જો તેઓ મુખની પ્રસન્નતાદિચેષ્ટા દ્વારા અન્યના અભિપ્રાયનો નિશ્ચય કરશે, તો તેઓએ અનિચ્છાએ , પણ અનુમાન પ્રમાણને બળાત્કારે સ્વીકારવું પડશે, કેમકે ચેષ્ટા એ લિંગ છે. તેથી અનુમાનપ્રયોગ આવો થશે “આ વ્યક્તિ મારા વચનનાં શ્રવણના અભિપ્રાયવાળી છે, કેમકે તેવા પ્રકારની મુખની પ્રસન્નતા વગેરે ચેષ્ટાઓ માં અન્યથા અનુ૫૫ન્ન છે " આમ પ્રત્યક્ષમાત્રને અંગીકાર કરવા દ્વારા સાક્ષાત અનુભવાતા અનુમાનનો છે અપલાપ કરી રહેલા નાસ્તિકો ખરેખર મોટો પ્રમાદ કરી રહ્યા છે. તે અત્યંત ખેદજનક બીના છે. શંકા:- ઉપસર્નયુક્ત વિદ્ ધાતુ (બીજા ગણ)જયારે અકર્મક @ય છે, ત્યારે તેને આત્મપદના પ્રત્યયો લાગે છે. અને આત્મપદમાં વર્તમાનકૂદત બને તો માનશું' પ્રત્યય લાગે. જો આ ધાતુ સકર્મક ય, તો પરમૅપદના પ્રત્યય લાગે. અહીં “પરાભિસન્ધિમ પદ કર્મ છે તેથી આ ધાતુ સકર્મક ઈ તેને આત્મપદનો આન” પ્રત્યય લાગી શકે નહિ. સમાધાન:- અહીં વર્તમાનકૂદત તરીકે “આનશ પ્રત્યય નથી લાગ્યો, પરંતુ વયઃ શોલે" સૂત્રથી શાન (શે માત્ર અનુબંધરૂપ છે. પ્રયોગમાં એનો ઉલ્લેખ ન લેય) પ્રત્યય લાગ્યો છે, તેથી સંવેદન કરવાને શક્ત-સમર્થ હોય તે સંવિધાન કહેવાય એવી વ્યત્પત્તિ કરવાની છે. તેથી આ પ્રમાણે અર્થ થશે. “નાસ્તિકો અનુમાન વિના બીજાના અભિપ્રાયનો સમ્યગ બોધ કરવામાં અસમર્થ છે.” આમ પરની બુદ્ધિનું જ્ઞાન અન્યથા અનુ૫૫ન્ન કરવા દ્વારા નાસ્તિક પાસે હઠથી અનુમાનપ્રમાણ અંગીકાર કરાવ્યો. પ્રત્યક્ષની પ્રામાણ્યાપ્રામાણ્યવ્યવસ્થામાં અનુમાન આવશ્યક તવૈવ, અન્ય પ્રકારે પણ નાસ્તિકપાસે અનુમાન અંગીકાર કરાવી શકાય. તે આ પ્રમાણે- (૧) ચાર્વાકર કેટલીક સંવાદી પ્રત્યક્ષજ્ઞાન વ્યક્તિઓને અવ્યભિચારી તરીકે ઉપલબ્ધ કરે છે. એ પછી બીજી કેટલીક ( જ્ઞાનવ્યક્તિઓનેવિસંવાદ લેઇવ્યભિચારી તરીકે ઉપલબ્ધ કરે છે. પછી અન્યકાળે અવ્યભિચારી જ્ઞાનવ્યક્તિઓને ૪૩ ૬. મસૂત્રે ૬-૨-૨૪. પ: ૪.:::: :::::::: * કાચ-૨૦ Page #282 -------------------------------------------------------------------------- ________________ કોણ છે . ! ' ? ક્યાલૂઠNી કasis line Eો तथा प्रकारान्तरेणाप्ययमङ्गोकारयितव्यः । तथाहि -चार्वाकः काश्चित् ज्ञानव्यक्तोः संवादित्वेनाव्यभिचारिणीरुपलभ्य, अन्याश्च विसंवादित्वेन व्यभिचारिणीः । पुनः कालान्तरे तादृशोतराणां ज्ञानव्यक्तीनामवश्यं प्रमाणतेतरते अ व्यवस्थापयेत्, न च संनिहितार्थबलेनोत्पद्यमानं पूर्वापरपरामर्शशून्यं प्रत्यक्षं पूर्वापरकालभाविनीनां ज्ञानव्यक्तीनां प्रामाण्याप्रामाण्यव्यवस्थापकं निमित्तमुपलक्षयितुं क्षमते । न चायं स्वप्रतीतिगोचराणामपि ज्ञानव्यक्तीनां परं प्रति प्रामाण्यमप्रामाण्यं वा व्यवस्थापयितुं प्रभवति । तस्माद् यथादृष्टज्ञानव्यक्तिसाधर्म्यद्वारेणेदानीन्तनज्ञानव्यक्तीनां प्रामाण्याप्रामाण्यव्यवस्थापकम् परप्रतिपादकं च प्रमाणान्तरमनमानस्पमपासीत । परलोकादिनिषेधश्च न प्रत्यक्षमात्रेण शक्यः कर्तुम्, संनिहितमात्रविषयत्वात् तस्य । परलोकादिकं चापनि नायं सुखमास्ते, प्रमाणान्तरं च नेच्छतोति डिम्भहेवाकः ॥ પ્રમાણ તરીકે, અને વ્યભિચારીજ્ઞાનવ્યકિતઓને અપ્રમાણરૂપે વ્યવસ્થિત કરશે.નાસ્તિકો આ પ્રમાણે કાળાન્તરે જે પ્રમાણતા અને અપ્રમાણતાની વ્યવસ્થા કરે છે. તે કયા પ્રમાણના બળ ઉપર? શંકા :- પ્રત્યક્ષથી જ કેટલીક જ્ઞાનવ્યક્તિઓ અવ્યભિચારી અને કેટલીક જ્ઞાનવ્યક્તિઓ વ્યભિચારી છે ઉપલબ્ધ થાય છે. માટે પ્રત્યક્ષથી જ તેઓની પ્રમાણતા =પ્રમાણ્ય)કે અપ્રમાણતા નક્કી થશે. સમધાન :- પ્રત્યક્ષથી તો તત્કાળે “જ્ઞાનવ્યક્તિઓ સંવાદી છે કે વિસંવાદી છે એટલું જ નક્કી થાય છે. જયારે જ્ઞાનવ્યક્તિઓની પ્રમાણતા કે અપ્રમાણતાની વ્યવસ્થા તો કાળાન્તરભાવી છે. આ કાળાન્તરભાવી | વ્યવસ્થાઅંગે પ્રત્યક્ષ અકિંચિત્કર છે, કેમકે પ્રત્યક્ષ સંનિહિત (સાક્ષાતરહેલા) ભાવોના બળ પર ઉત્પન્ન થાય છે, અને વસ્તુના પૂર્વાપરભાવના વિચારથી શૂન્ય છે. કેમકે પ્રત્યક્ષને તો માત્ર ઈન્દ્રિયોથી સાક્ષાત છે ગ્રહણ થતા વિષયો સાથે જ નિસ્બત છે. તેથી પર્વોપરકાળભાવી જ્ઞાનવ્યકિતઓની પ્રમાણતા કે અપ્રમાણતામાં નિક અંગભૂત નિમિત્તનું જ્ઞાન પ્રત્યક્ષથી થઇ શકે નહિ. વળી (૨) નાસ્તિકો પ્રત્યક્ષથી પોતાની પ્રતીતિના વિષય બનેલી જ્ઞાનવ્યક્તિઓ પ્રમાણ છે કે અપ્રમાણ છે, એવી વ્યવસ્થા બીજાને દર્શાવવા સમર્થ નથી. કેમકે પ્રત્યક્ષ માત્ર સ્વાર્જિકપ્રમાણ છે. અર્થાત જે વ્યક્તિની ઇન્દ્રિયો અર્થનું ગ્રહણ કરે તે જ વ્યકિતને પ્રત્યક્ષપ્રમાણથી તેનું જ્ઞાન થાય, અન્યને નહિ. તેથી આ બંને સ્થળે ક્રમશ: (૧)પૂર્વદેટજ્ઞાનવ્યક્તિઓનાં સાધર્મેદ્વારા જ આધુનિક જ્ઞાનક્ષણોની પ્રમાણતા કે અપ્રમાણતાનો નિર્ણય થઈ શકે. પ્રયોગ “અધતનજ્ઞાનવ્યકિતઓ અવ્યભિચારી છે, કેમકે સંવાદી છે. જેમકે પૂર્વ અનુભૂત સંવાદી જ્ઞાનક્ષણો” તથા “અધતનજ્ઞાનવ્યકિતઓ વ્યભિચારી છે. કેમકે વિસંવાદી છે. જેમકે પૂર્વદષ્ટવિસંવાદી જ્ઞાનક્ષણો.” “જે વ્યભિચારી હેય તો અપ્રમાણ છે. અને જે અવ્યભિચારી હેય તે પ્રમાણ છે.” આમ અનુમાનદ્વારા જ આ વ્યવસ્થા થઈ શકે. તથા (૨) “મારી પ્રતીતિના શું વિષયબનેલી જ્ઞાનવ્યકિતઓ પ્રમાણ છે, કેમકે સંવાદી સેઇ અવ્યભિચારી છે.' ઇત્યાદિરૂપ અનુમાનાત્મક છે પ્રમાણાન્તરદ્વારા જ બીજાની આગળ પ્રતીતિગોચર જ્ઞાનવ્યક્તિઓની પ્રમાણતા કે અપ્રમાણતાનો નિર્ણય શું કરી શકાય. કેમકે અનુમાન જેમ સ્વાર્થ છે તેમ પરાર્થ પણ છે. એટલે કે બીજાને પણ પ્રતિપાદક છે (તાત્પર્ય | :- જ્ઞાનના પ્રામાણ્ય-અપ્રામાણ્યમાં તે જ્ઞાનમાં રહેલા અવ્યભિચાર કે વ્યભિચાર નિમિત્ત બને છે, પરંતુ પ્રત્યક્ષજ્ઞાન દ્વારા Sી વર્તમાનકાલીન જ્ઞાનમાં વ્યભિચાર છે કે નહિ એનો બોધ થતો નથી. પ્રત્યક્ષથી તો પ્રતીતિગોચર જ્ઞાનના સંવાદ કે વિસંવાદની જ પ્રતીતિ થાય છે. તેથી પ્રત્યક્ષથી નિમિત્તના અભાવમાં જ્ઞાનની પ્રમાણતાઆદિનો નિર્ણય થઈ ન શકે. વસ્તુત: પૂર્વે સંવાદનો : અવ્યભિચાર સાથે અને વિસંવાદનો વ્યભિચાર સાથે સંબંધ ગ્રહણ થયો હોય છે. વર્તમાનજ્ઞાનનો સંવાદી કે વિસંવાદીરૂપે બોધ ર થાય છે, ત્યારે એ સંબંધનું સ્મરણ થાય છે, તેનાથી તે જ્ઞાનમાં અવ્યભિચાર કે વ્યભિચારનું અનુમાન થાય છે. આમ અહીં જી પ્રત્યક્ષદેટ સંવાદ કે વિસંવાદ લિંગ બને, તેનાથી પૂર્વગૃહીત સંબંધનું સ્મરણ થાય, તેનાથી વ્યભિચાર કે અવ્યભિચારનું અનુમાન થાય. અને આ જ્ઞાત થયેલા અવ્યભિચાર કે વ્યભિચારરૂપ નિમિત્ત દ્વારા તે જ્ઞાનની પ્રમાણતા કે અપ્રમાણતાની વ્યવસ્થા થાય પ્રામાણ્યવ્યવસ્થામાં અનુમાન આવશ્યક ** **** Page #283 -------------------------------------------------------------------------- ________________ * યાતામંજરી किञ्च, प्रत्यक्षस्याप्यर्थाव्यभिचारादेव प्रामाण्यम्, कथमितरथा स्नानपानावगाहनाद्यर्थक्रियाऽसमर्थे मस्मरीचिकानिचयचुम्बिनि जलज्ञाने न प्रामाण्यम् ? तच्च अर्थप्रतिबद्धलिङ्गशब्दद्वारा समुन्मज्जतोरनुमानागमयोरप्यर्थाव्यभिचारादेव किं नेष्यते ? व्यभिचारिणोरप्यनयोर्दर्शनाद् अप्रामाण्यमिति चेत् ? प्रत्यक्षस्यापि तिमिरादिदोषाद् निशीथिनीनाथयुगलावलम्बिनोऽप्रमाणस्य दर्शनात् सर्वत्राप्रामाण्यप्रसङ्गः । प्रत्यक्षाभासं तदिति चेत् ? इतरत्रापि तुल्यमेतत् अन्यत्र पक्षपातात् । एवं च प्रत्यक्षमात्रेण वस्तुव्यवस्थानुपपत्तेः तन्मूला जीवपुण्यापुण्यपरलोकनिषेधादिवादा अप्रमाणमेव ॥ છે. આ પ્રક્રિયા નાસ્તિકો પણ આદરે જ છે, માત્ર નામથી સ્વીકારતા નથી.) (૩) તથા “પરલોક નથી” “પુણ્ય નથી” ઇત્યાદિનિષેધ પણ પ્રત્યક્ષમાત્રથી કરી શકાય નહિ, કેમકે પરલોકવગેરે અસંનિહિતપદાર્થો છે. અને પ્રત્યક્ષમાત્ર સંનિહિતવસ્તુવિષયક જ છે. જે વસ્તુ પ્રત્યક્ષનો વિષય ન બની શકે, તે વસ્તુનો અભાવ પણ પ્રત્યક્ષનો વિષય ન બની શકે. તેથી અતીન્દ્રિયપરલોકનો નિષેધ પ્રત્યક્ષદ્વારા થઇ શકે નહિ. તેથી નાસ્તિકોને પરલોકાદિનો નિષેધ કર્યા વિના સુખ થવાનું નથી, અને તેઓ પ્રત્યક્ષ સિવાયના પ્રમાણને સ્વીકારવાના નથી. આમ આ બે મેળ વિનાની વાત હોવાથી તેઓની ચેષ્ટા બાલિશ જ છે. પ્રમાણનું લક્ષણ અવ્યભિચાર વળી, નાસ્તિકો અર્થને અવ્યભિચારી હોવાથી જ પ્રત્યક્ષને પ્રમાણ તરીકે સ્વીકારે છે. અર્થને વ્યભિચારી પ્રત્યક્ષ પણ પ્રમાણરૂપ નથી. જો આમ ન હોય તો, સ્નાન, પાન,તરણવગેરેક્રિયા કરવામાં અસમર્થ મરુમરિચિકા (=મૃગજળ)માં જે જળજ્ઞાન થાય છે, તે પ્રત્યક્ષ હોવા છતાં પ્રમાણભૂત શા માટે ગણાતું નથી ? તેથી અર્થ સાથે અવ્યભિચાર જ પ્રામાણ્યમાં નિમિત્ત છે. અને જો એ નિમિત્તને પામી પ્રત્યક્ષમાં પ્રમાણતા નિશ્ચિત થતી હોય તો, અનુમાન અને આગમમાં પણ શા માટે ન થાય ? કેમકે અર્થને પ્રતિબદ્ધ (=સંકળાએલ) લિંગથી ઉત્પન્ન થતું અનુમાન અને અર્થને પ્રતિબદ્ધશબ્દોથી પ્રાદુર્ભૂત થતું આગમજ્ઞાન એ બંને પણ અર્થને અવ્યભિચારી હેવા સંભવે છે. શંકા :- આ બંને અર્થને જેમ અર્થાંભચારી હોય છે, તેમ કયારેક વ્યભિચારી @વા પણ દેખાય છે, માટે અર્થને એકાંતે અવ્યભિચારી ન હોવાથી આ બંનેનો પ્રમાણ તરીકે નિર્ણય કરી શકાય નહિ. સમધાન :- જો આટલા માત્રથી આ બંનેમાં પ્રમાણતા ન હોય તો, આર્જ કારણસર પ્રત્યક્ષમાં પણ પ્રમાણતા ઘટી શકશે નહિ. કેમકે તિમિરવગે૨ેદોષોના કારણે ઘણી વાર બે ચંદ્રનું પણ પ્રત્યક્ષ થાય છે. જે અપ્રમાણભૂત છે. આમ અર્થને એકાંતે અવ્યભિચારી ન હોવાથી પ્રત્યક્ષને પણ સર્વત્ર અપ્રમાણ માનવાની આપત્તિ આવશે. શંકા:- બે ચંદ્રનું થતું પ્રત્યક્ષ, વસ્તુત: પ્રત્યક્ષ નથી પણ પ્રત્યક્ષાભાસ છે. બાકી વસ્તુત: પ્રત્યક્ષ તો એકાંતે અર્થને અવ્યભિચારી જ હોય છે. સમાધાન :- અનુમાન અને આગમનાં વિષયમાં પણ આજ પ્રમાણે કહી શકાય છે. અર્થાત્ જે અનુમાન અને જે આગમ અર્થને વ્યભિચારી છે, તે બંને વાસ્તવમાં અનુમાન કે આગમરૂપ નથી, પરંતુ અનુમાનાભાસ અને આગમાભાસ જ છે. પારમાર્થિક અનુમાન અને આગમ તો એકાંતે અર્થઅવ્યભિચારી જ છે. પણ આ વાત, પ્રત્યક્ષ પર જો તમને પક્ષપાત હોય, તો જચશે નહિ. આમ અનુમાન અને આગમ પણ પ્રમાણતરીકે સિદ્ધ થાય છે. ( ‘આ વસ્તુ છે કે અવસ્તુ' ઇત્યાદિ વ્યવસ્થા માત્ર પ્રત્યક્ષદ્વારા જ કરવી અયોગ્ય છે કેમકે પ્રમાણભૂત એવા અનુમાન અને આગમથી પણ વસ્તુની વ્યવસ્થા થઇ શકે છે. અર્થાત્ વસ્તુની વ્યવસ્થામાં આ ત્રણે પ્રમાણ ભાગ ભજવે છે. કાચ-૨૦ Page #284 -------------------------------------------------------------------------- ________________ - વજ* - : છે પર ચાલવા 199999 एवं नास्तिकाभिमतो भूतचिद्वादोऽपि निराकार्यः । तथा च द्रव्यालङ्कारकारौ उपयोगवर्णने – “न चायं भूतधर्मः व सत्त्वकठिनत्वादिवद् मद्याङ्गेषु भ्रम्यादिमदशक्तिवद् वा प्रत्येकमनुपलम्भात् । अनभिव्यक्तावात्मसिद्धिः । कायाकारपरिणतेभ्यस्तेभ्यः स उत्पद्यते इति चेत् ? कायपरिणामोऽपि तन्मात्रभावी न कादाचित्कः। अन्यस्त्वात्मैव स्यात् । अहेतुत्वे न देशादिनियमः। मृतादपि च स्यात् । शोणिताधुपाधिः सुप्तादावप्यस्ति । न च सतस्तस्योत्पत्तिः भूयोभूयः | प्रसङ्गात् । अलब्धात्मनश्च प्रसिद्धमर्थक्रियाकारित्वं विस्ध्यते । असतः सकलशक्तिविकलस्य कथमुत्पत्तौ कर्तृत्वम्, | अन्यस्यापि प्रसङ्गात् ? तन्न भूतकार्यमुपयोगः ॥ ઇન્દ્રિયદ્વારા અભ્રાન્તરૂપે ઉપલબ્ધ થતી વસ્તુઓની વ્યવસ્થા પ્રત્યક્ષથી થાય, જયાં લિંગલિંગીનો સંબંધ મળતો હોય ત્યાં, લિંગદ્વારા લિંગીની વસ્તુરૂપે વ્યવસ્થા અનુમાનથી થાય, અને પ્રત્યક્ષ કે અનુમાન કાર્ય કરી ન શકે એવા અતીન્દ્રિય પદાર્થોની વ્યવસ્થા આગમથી થાય છે. જેઓની ઉપલબ્ધિ આ ત્રણેમાંથી એકે દ્વારા ન થાય તેની જ વસ્તુ નિષેધ કરવા બરાબર છે.) આમ માત્ર પ્રત્યક્ષથી જ વસ્તુની વ્યવસ્થા થવી અનુપપન્ન છે. તેથી પ્રત્યક્ષનો વિષય ન બનતા લેવા માત્રથી જીવ, પુણ્ય, પાપ, પરલોકવગેરેનો વિસ્તરૂપે નિષેધ કરનારા નાસ્તિકના વાદો અપ્રમાણભૂત છે. કેમકે તે 4 અતીન્દ્રિય તત્ત્વોની વ્યવસ્થા કરવા આગમપ્રમાણ સમર્થ છે. અને આગમદ્વારા તેઓની વસ્તુતરીકે વ્યવસ્થા કરાયેલી પણ છે. વળી એક પ્રમાણ દ્વારા નિર્ણત થયેલી વસ્તુનો અન્ય પ્રમાણનો વિષય ન બનવા માત્રથી નિષેધ કરી શકાતો નથી, અન્યથા વસ્તુ-અવસ્તુની કોઈ વ્યવસ્થા જ રહે નહિ. ભૂતચિદ્વાદનો નિરાસ આ જ પ્રમાણે નાસ્તિકોને અભિમત એવા ભૂતચિવાદ (પાંચ ભૂતોમાંથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. ' એવો વાદ) નું પણ ખંડન કરવું જોઇએ. દ્રવ્યાલંકાર' ગ્રંથના રચયિતાઓએ ઉપયોગનાં વર્ણન વખતે આ પ્રમાણે કહ્યું છે – જેમ સત્ત્વ, કઠીણતા વગેરે ભૂતધર્મો પાંચે ભૂતમાં પ્રત્યેકમાં પૃથક ઉપલબ્ધ થાય છે, તેથી તેના સમુદાયમાં ઉપલબ્ધ થાય છે, અથવા જેમ મદિરાના અંગભૂત ગોળવગેરેમાં પ્રત્યેકમાં ભ્રમિવગેરેમદશક્તિઓ ! | ઉપલબ્ધ થાય છે, એ પ્રમાણે ઉપયોગ પ્રત્યેકભૂતમાં પૃથક ઉપલબ્ધ થતો નથી. તેથી એ ભૂતધર્મ નથી. શંકા:- પ્રત્યેક ભૂતમાં પણ ઉપયોગ રહેલો તો છે જ, પરંતુ તે અનભિવ્યક્ત લેવાથી ઉપલબ્ધ થતો નથી. સમાધાન:- શતાયુ ભવ! આનો અર્થ એ થયો કે, ઉપયોગ શાશ્વત છે. પાંચ ભૂતોનાં સમુદાયથી ઉત્પન્ન થતો નથી. તમે અનભિવ્યક્તઉપયોગવાળા આ પદાર્થને ભૂત કહો છો, અમે શાશ્વતઉપયોગવાળો હેવાથી એને “આત્મા કહીએ છીએ, તેથી સંશાભેદદ્વારા આત્માની જ સિદ્ધિ થાય છે. શંકા :- કાયાકારરૂપે પરિણત થયેલા પાંચ ભૂતોમાંથી એ ઉપયોગ ઉદ્ભવે છે, પરંતુ પ્રત્યેક ભૂતમાં પૃથક છે સમાધાન:- આ કાયાકારપરિણામ શું છે? (૧)પાંચ ભૂતસમુદાયમાત્ર છે? કે (૨) એ ઉપરાંત વિશેષ પણ છે? જો (૧) પાંચ ભૂતસમુદાયમાત્રરૂપ શ્રેય, તો મરણોત્તરકાળે પણ એ તો રહ્યા છે. તેથી એ પરિણામ કાદાચિત્ક (= કયારેક જ થનાર) નહીં રહે, પણ આ પાંચભૂતનો સમુદાય જયાં સુધી રહેશે, ત્યાં સુધી રહેશે. તેથી મરણોત્તરકાળે પણ એ પરિણામ રહેતો હેવાથી ત્યારે પણ ઉપયોગ માનવો પડશે. જે દષ્ટ કે ઈષ્ટ નથી. દર હવે (૨)જો “શરીર પાંચ ભૂત ઉપરાંત અન્ય કોઈકથી પણ યુક્ત છે એમ માનશો, તો પાંચભૂતથી અન્ય તરીકે રહી શ્રી આત્મા જ સિદ્ધ થશે. “આ ઉપયોગની ઉત્પત્તિ પાંચભૂતમાંથી નિર્દેતુક જ ઉત્પન્ન થાય છે તેમ માનવામાં તો “ઉપયોગ અમુક જ શરીરાદિદેશમાં અમુક કાળે જ રોય' એવો નિયત દેશકાળાદિનો જે નિયમ છે, રહેશે ? ભૂતચિક્રવાદનો નિરાસ આ 253) Page #285 -------------------------------------------------------------------------- ________________ ચાલુ મંજરી कुतस्तर्हि सुप्तोत्थितस्य तदुदयः ? असंवेदनेन चैतन्यस्याभावात् । न, जाग्रदवस्थानुभूतस्य स्मरणात् । असंवेदनं, तु निद्रोपघातात् । कथं तर्हि कायविकृतौ चैतन्यविकृतिः ? नैकान्तः, श्वित्रादिना कश्मलवपुषोऽपि बुद्धिशुद्धेः अविकारे च भावनाविशेषतः प्रीत्यादिभेददर्शनात्, शोकादिना बुद्धिविकृतौ कार्याविकारादर्शनाच्च । परिणामिनो विना નહિ. કેમકે નિ તુક ઉત્પત્તિ તો સર્વત્ર સંભવી શકે. અથવા અન્યત્ર અન્યદા પણ સંભવી શકે. તેથી મૃતશરીરમાંથી પણ ઉપયોગની ઉત્પત્તિની આપત્તિ છે. શંકા :- મૃત શરીરમાં લોહીવગેરેનો સંચાર નથી. લોહીવગેરેના સંચારથી યુક્ત શરીરમાંથી જ તેનો પ્રાદુર્ભાવ થાય છે. તેથી તમે કહી તેવી આપત્તિ નથી. . સમાધાન :- લોહીસંચારાદિથી યુક્ત દેહમાં તેની ઉત્પત્તિ થતી જ હોય, તો ગાઢ સુતેલાના દેહમાં પણ લોહીસંચારાદિ ક્રિયા થાય છે. છતાં ત્યાં ઉપયોગ (=સ્પષ્ટજ્ઞાનરૂપ ઉપયોગ) દેખાતો નથી, તેથી સિદ્ધ થાય છે કે લોહીભ્રમણાદિ ઉપાધિઓ અન્યથાસિદ્ધ છે. તથા સત્ ઉપયોગ ઉત્પન્ન થાય છે કે અસત્ ઉપયોગ ઉત્પન્ન થાય છે ? જો ‘સત્ ઉપયોગ ઉત્પન્ન થાય છે” એ વિકલ્પ સ્વીકારશો, તો એનો અર્થ એ થશે કે ‘ઉત્પન્ન થયેલો ઉપયોગ ઉત્પન્ન થાય છે.' અને તો– તો, સતત તેની ઉત્પત્તિ ચાલુ જ રહેશે, કેમકે સર્વદા તે તુલ્યરૂપે • સત્તા' ધરાવે છે. આમ અનવસ્થાદોષ આવશે, અને અનંતકાળમાટે ઉત્પત્તિ અને સ્થિતિની આપત્તિ આવશે. જો અસત્ ઉપયોગ ઉત્પન્ન થાય છે.' એમ કહેશો, તો અસત્ ઉપયોગમાં ઉત્પત્તિક્રિયા હોવાથી તેને અર્થક્રિયાકારી માનવો પડશે જે અસંગત છે, કેમકે અવિધમાનવસ્તુ અર્થક્રિયાકારી સંભવે નહીં. વળી ઉપયોગ અસત્ હોવાથી સકળશક્તિઓથી રહિત છે. આવો સકળશક્તિહીન ઉપયોગ ઉત્પત્તિક્રિયાનો કર્તી શી રીતે થઇ શકે ? જો એ કર્તા બની શકે, તો ખપુષ્પને પણ કર્તા માનવું પડશે. એટલે કે ‘ખપુષ્પ પણ ઉત્પન્ન થાય છે” તેમ માનવું પડશે. કેમકે અસત્ત્વ' બંનેમાં સમાનરૂપે છે. અત: એમ સિદ્ધ થાય છે, કે ઉપયોગ ભૂતધર્મ નથી. સુપ્તાવસ્થામાં ચૈતન્યની સત્તા શંકા :– જો ઉપયોગ ભૂતકાર્ય નથી, તો સૂઇને ઉઠેલાને તેનો ઉદય શી રીતે સંભવે ? સૂવાના કાળે તો સંવેદનનો અભાવ હોવાથી તેટલો કાળ ચૈતન્ય સંભવતું નથી. અને ચૈતન્યના અભાવમાં ઉપયોગ સંભવી શકે નહિ . આત્મધર્મ હોવાથી જો ચૈતન્ય સા રહેતું હોય, તો ઉંધવાના કાળે પણ રહેવું જોઇએ, અને સંવેદન પણ થવું જોઇએ. સમાધાન :- ઉંધ વખતે ચૈતન્યનો અભાવ અસિદ્ધ છે. કેમકે સૂઇને ઉઠ્યા પછી ઊંધની પહેલાની જાગૃત અવસ્થામાં અનુભૂત વસ્તુનું સ્મરણ થતું દેખાય છે. જો ઉંધ વખતે ચૈતન્ય નાશ પામતું હોય, અને સૂઇને જાગૃત થતી વખતે નવું ચૈતન્ય પ્રગટ થતું હોય, તો પૂર્વકાલીન ચૈતન્યથી આ નૂતન ચૈતન્ય ભિન્ન સિદ્ધ થશે. તેથી પૂર્વની જાગૃત અવસ્થામાં અનુભૂત વસ્તુનું સ્મરણ આ નવા ચૈતન્યને થઇ શકશે નહિ. જે દૃષ્ટ કે ઇષ્ટ નથી. આમ સૂવાની પહેલાની જાગૃત અવસ્થામાં જે ચૈતન્ય હતું, તે જ ચૈતન્ય ઉધની ઉત્તરકાળે પણ ોય છે. તેથી સૂવાના કાળમાં ચૈતન્યનો અભાવ અસિદ્ધ છે. શંકા :- નિદ્રાકાળે પણ જો ચૈતન્ય હોય તો તે કાળે સંવેદન કેમ થતું નથી ? સમાધાન :- નિદ્રાદ્વારા સંવેદનને ઉપઘાત લાગ્યો હેવાથી તે વખતે સંવેદન થતું નથી. વાસ્તવમાં, તે વખતે મન એવી અવસ્થામાં હોય છે, કે જેથી ઇન્દ્રિય સાથે તેનો સંબંધ થતો નથી. તેથી ઇન્દ્રિયને સંબંધિત કાવ્ય-૦ 254 Page #286 -------------------------------------------------------------------------- ________________ *-- - * 1. પ છે હિદી છે . * * *' . માલજી આ , AS ' . .:: ર મ ૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦च न कार्योत्पत्तिः । न च भूतान्येव तथापरिणमन्ति विजातीयत्वात्, काठिन्यादेरनुपलम्भात् । अणव एवेन्द्रियग्राह्यत्वरूपां स्थूलतां प्रतिपद्यन्ते तजात्यादि चोपलभ्यते । तन्न भूतानां धर्मः फलं वा उपयोगः । तथा भवांश्च यदाक्षिपति तदस्य लक्षणम् । स चात्मा स्वसंविदितः । भूतानां तथाभावे बहिर्मुखं स्याद् । गौरोऽहमित्यादि तु नान्तर्मुखं बाह्यकरणजन्यत्वात्। છ થતા વિષયોનું સંવેદન થતું નથી. ચૈતન્યની શરીરવિકાર સાથે અનેકાંતિકતા શંકા :- જો ચૈતન્ય ભૂતધર્મ ન હોય, તો શરીરની વિકૃતિ સાથે ચૈતન્યની વિકૃતિ કેમ દેખાય છે? બાળકનું શરીર જેમ જેમ મોટું થતું જાય છે. તેમ તેમ તેનું ચૈતન્ય વધુ વધુ વિકસિત થતું દેખાય છે. તેજ પ્રમાણે જયારે રોગાદિથી શરીર વિકૃત થાય છે, ત્યારે બુદ્ધિ પણ વિકૃત થતી દેખાય છે. આ બધી વિકૃતિઓ જો ચૈતન્ય ભૂત ધર્મ ધ્યેય અને આત્મધર્મ ન હોય, તો જ સંભવી શકે. સમાધાન :- શરીરની વિકૃતિ વખતે ચૈતન્યની વિકૃતિ એકાને નથી. કેમકે કોઢવગેરેથી કલુષિત શરીરવાળો પણ, શુદ્ધ બુદ્ધિવાળો દેખાય છે. એ જ પ્રમાણે શરીરમાં કોઇ વિકાર ન હોય, તો પણ ચૈતન્યમાં આ પ્રીતિવગેરે ભેદ દેખાય છે. તથા ઘણીવાર બુદ્ધિમાં શોકાદિવિકારો ઉત્પન્ન થાય તો પણ શરીરમાં વિકાર દેખાતા નથી. આમ અન્વય-વ્યતિરેક બંનેદ્રારા ચૈતન્યના વિકારો શરીરના વિકારને વ્યાપ્ત (અવ્યભિચારી) સિદ્ધ થતાં નથી. ઉપયોગ ભૂતવિજાતીય વળી જો ઉપયોગ કાર્ય હેય, તો આ કાર્યની ઉત્પત્તિ પોતાના પરિણામી ઉપાદાનકારણ વિના સંભવી શકે છે નહિ કેમકે ઉપાદાનકારણ પોતે જ કાર્યરૂપે પરિણત થાય છે. શંકા:- પાંચભૂતો જ ઉપયોગાદિકાર્યરૂપે પરિણત થાય છે. તેથી તેઓ ઉપયોગનાં ઉપાદાનકારણ છે. સમાધાન:- પાંચભૂતો ઉપયોગરૂપે પરિણત થઇ શકે નહિ, કેમકે પાંચભૂતો ઉપયોગાદિકાર્યથી ભિજાતીય છે. પાંચભૂતો મૂર્તિ છે. જયારે ઉપયોગ અમૂર્ત છે. તથા ઉપયોગમાં ભૂતગતકાઠિન્યવગેરે ધર્મો ઉપલબ્ધ થતાં નથી. કાર્ય હંમેશા સ્વાનુરૂપ કારણમાંથી ઉત્પન્ન થાય છે. અને કારણગતધર્મો કાર્યમાં અન્વય પામે છે. તેથી જો ઉપયોગ ભૂતનું કાર્ય હોય, તો એમાં પણ કાઠિન્યવગેરે ભૂતધર્મો ઉપલબ્ધ થવા જોઈએ. પણ થતાં નથી. શંકા :- ઉપયોગની જેમ અતીન્દ્રિય એવા પરમાણુઓમાંથી થતાં સ્થૂળ કાર્યો અતીન્દ્રિય નથી. તેથી કારણમાંથી સર્વથા સજાતીય કાર્ય જ થાય તેવો નિયમ નથી. તેથી ભૂતથી ઉત્પન્ન થયેલા વિજાતીય ઉપયોગમાં ભૂતગતકાઠિન્યવગેરે ધર્મો ઉપલબ્ધ ન થાય તેમાં દોષ નથી. - સમાધાન:- પરમાણમાં અને ઉપયોગમાં અતીન્દ્રિયતા તત્યસ્વરૂપવાળી નથી. ઉપયોગગત અતીન્દ્રિયતા સ્વભાવથી (=ધર્મરૂપે) જ છે. જયારે પરમાણુઓમાં તે સ્વભાવથી નથી, પરંતુ અત્યંત સૂક્ષ્મતાને કારણે છે. છે તેથી જ અનેક પરમાણુઓ પરસ્પરના સંયોગમાત્રથી ઈન્દ્રિયગ્રાહ્ય સ્થૂળપર્યાયને પ્રાપ્ત કરે છે. તથા તે છે પર્યાયોમાં પરમાણગત જાતિ ઉપલબ્ધ થાય જ છે. અર્થાત પરમાણુઓથી તેઓ વિજાતીય નથી. આમ કારણમાંથી વિજાતીયકાર્યની ઉત્પત્તિ થાય, અને કારણગત અસાધારણ ધર્મો કાર્યમાં ઉપલબ્ધ ન થાય તેમાં કશું અનુપપન્ન નથી” એવી માન્યતા યુનિસંગત કે દષ્ટાંતસંગત નથી. તેથી સિદ્ધ થાય છે કે ઉપયોગ ::::** ** ****** :::: ઉપયોગ ભતવિજાતીય ::::::::::::::::::::::: :::::::::::::::: :::::::::: 255) Page #287 -------------------------------------------------------------------------- ________________ ** * *** * જ હિરા : યાકુકર્મી ; ' બિહારી अनभ्युपगतानुमानप्रामाण्यस्य चात्मनिषेधोऽपि दुर्लभः । “धर्मः फलं च भूतानाम् उपयोगो भवेद् यदि । प्रत्येकમુપત્તમઃ ચાલુNો વા વિસ્તક્ષાત્ ” તિ વ્યાર્થ. I ૨૦ / ભૂતનો ધર્મ નથી. તથા ભૂતનું કાર્ય પણ નથી. તથા આપ જેના પર આક્ષેપ કરો છો, તે ઉપયોગ જ આત્માનું છે? લક્ષણ છે. આ આત્મા દરેકને સ્વસવિદિત છે. “હું જ્ઞાની છું " ઇત્યાદિ જ્ઞાન વખતે જ્ઞાનવાન આત્માનું છું સંવેદન થાય છે. શંકા:- એવું સંવેદન માત્ર આત્માનું જ થાય છે, એમ કહી ન શકાય, કેમકે ભૂતોનું પણ થઇ શકે છે સમધાન :- ભૂતોનું જે સંવેદન થાય છે તે બહિર્મુખ જ થાય છે. દા. ત., “મારું શરીર સુંદર છે." શંકા:- “હું ગોરો છું એવા પ્રકારનું અન્તર્મુખ સંવેદન પણ થાય જ છે. સમાધાન :- આ સંવેદન અત્તર્મુખનથી. કેમકે બાહ્યઇન્દ્રિયથી જનિત છે, જીવ બાહ્ય ચક્ષવગેરેઈન્દ્રિયોથી પોતાના શરીરને ગોરા તરીકે ઉપલબ્ધ કર્યા પછી, એ શરીર પર અત્યંત મમત્વભાવને કારણે એની સાથે અભેદભાવ ઉત્પન્ન કરે છે, તેથી હું ગોરો છું એવા પ્રકારનું સંવેદન થાય છે. વાસ્તવમાં તો તે બહિર્મુખ સંવેદન જ છે. બાહ્ય ઇન્દ્રિયથી ઉત્પન્ન નહિ થતા અભ્રાન્તસંવેદન દ્વારા જે આત્મસંવેદન થાય છે. સંવેદન કહેવાય છે. તથા “આત્મા નથી એવો નિષેધ પણ અનુમાન પ્રમાણને સ્વીકાર્યા વિના સંભવી શકે છે નહિ. કેમકે આત્મા અતીન્દ્રિય પદાર્થ છે. સાર:- “ ઉપયોગ ભૂતોનો ધર્મ કે ભૂતોનું કાર્ય હેય તો, પ્રત્યેકભૂતમાં તેઓનો ઉપલભ્ય થવો જોઈએ. 1 અથવા તો એ પાંચથી ભિન્ન વસ્તુમાંથી તેનો ઉત્પાદ હોવો જોઈએ." આમ વસમા કાવ્યનો અર્થ પૂર્ણતાને પામ્યો. ઝE) કાવ્ય-૨૦. :5256 Page #288 -------------------------------------------------------------------------- ________________ : હચાડી क्तिभिरेकान्तवादप्रतिक्षेपमाख्याय साम्प्रतमनाद्यविद्यावासनाप्रवासितसन्मतयः प्रत्यक्षोपलक्ष्यमाणमप्यनेकान्तवादं .येऽवमन्यन्ते तेषामुन्मत्ततामाविर्भावयन्नाह - (प्रतिक्षणोत्पादविनाशयोगिस्थिरैकमध्यक्षमपीक्षमाणः । (નન તંદ્રાજ્ઞાનવમતે ય ન વાતો નથી પિશાવી વી | ર? | प्रतिक्षणं = प्रतिसमयम् । उत्पादेनोत्तराकारस्वीकाररूपेण, विनाशेन च पूर्वाकारपरिहारलक्षणेन युज्यत इत्येवंशीलं प्रतिक्षणोत्पादविनाशयोगि। किं तत् ? स्थिरैकं कर्मतापन्नं । स्थिरमुत्पादविनाशयोरनुयायित्वात् त्रिकालवर्ति यदेकं द्रव्यं स्थिरैकम् । एकशब्दोऽत्र साधारणवाची। उत्पादे विनाशे च तत्साधारणम्, अन्वयिद्रव्यत्वात् । यथा चैत्रमैत्रयोरेका जननी साधारणेत्यर्थः । इत्थमेव हि तयोरेकाधिकरणता । पर्यायाणां, कथञिदनेकत्वेऽपि तस्य कथञ्चिदेकत्वात् । एवं त्रयात्मकं वस्तु अध्यक्षमपीक्षमाणः प्रत्यक्षमवलोकयन् अपि । हेजिन रागादिजैत्र ! त्वदाज्ञाम्-आ सामस्त्येना - - અનેકાંતવાદની સ્થાપના || વક્ત યુક્તિઓ દ્વારા આ પ્રમાણે એકાન્તવાદનો નિરાસ દર્શાવ્યો. હવે અનાદિ અવિદ્યાની વાસનાથી કલુષિત મતિવાળા જે પરદર્શનકારો પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતા અનેકાન્તવાદની અવગણના કરે છે, તેઓની આ ઉન્મત્તતાને ઉધાડ પાડતા કવિશ્રી કહે છે. કાવાર્થ:- હેનાથ! ક્ષણે ક્ષણે ઉત્પાદ અને વિનાશથી યુક્ત, અને સ્થિર એવા દ્રવ્યને પ્રત્યક્ષથી દેખતો હું એવો પણ જે, તારી આજ્ઞાની અવહેલના કરે છે, તે વાતરોગી છે, અથવા પિશાચગ્રસ્ત છે. | ત્રિકાળવર્તી બધા દ્રવ્યો ઉત્તરાકારના સ્વીકારરૂપ ઉત્પાદ અને પૂર્વકારના પરિહરરૂપ વિનાશથી યુક્ત, અને ઉત્પાદમાં તથા વિનાશમાં અનુયાયી લેવાથી સ્થિર છે. અહીં ‘એકશબ્દ સાધારણવાચી છે, જેમ કે ચૈત્ર | અને મૈત્રની માતા એક છે. અહીં એકસાધારણ. દ્રવ્ય ઉત્પાદ અને વિનાશ બંનેનું એક અધિકરણ છે. અર્થાત બન્નેમાં સાધારણ છે, કેમ કે તે અન્વયી દ્રવ્ય છે. આમ જ ઉત્પાદ અને વિનાશ એકાધિકરણ બની શકે. તેથી પર્યાયોરૂપે કથંચિત અનેક લેવા છતાં વસ્તુ દ્રવ્યરૂપે કથંચિત એક છે. આમ ઉત્પાદ-વ્યય અને શૈર્ય એમ ત્રયાત્મક તરીકે વસ્તુ પ્રત્યક્ષસિદ્ધ છે. અનન્તધર્મોથી વિશિષ્ટ જીવાજીવાદિપદાર્થોનું સંપૂર્ણતાથી જ્ઞાન જેનાથી થાય તે આજ્ઞા (આગમ = શાસન). જે કોઈ અવિવેકી તારી સાદ્વાદમુદ્રારૂપ આજ્ઞાની અવહેલના કરે છે, તે પુરુષ વાતરોગી છે, અથવા પિશાચગ્રસ્ત (=ભૂતગ્રસ્ત) છે. અહીં પરવાદીઓ માટે એકવચનનો પ્રયોગ જાતિને અપેક્ષીને છે. અથવા અવજ્ઞા:તિરસ્કારરૂપે છે. વાર શબ્દ સમુચ્ચય અથવા ઉપમાનઅર્થક્ત છે. તેથી “તારી આજ્ઞાની અવજ્ઞા કરનાર તે પુરુષાધમ વાતકી અને પિશાચકની તવ્યતાને પામે છે.' એવો અર્થ પ્રાપ્ત થાય છે. અહીં વાતાતીસારપિશાચાત્કથાન: સૂત્રથી મત્વર્ગીય (=સ્વામિતાદર્શક) ઇન" પ્રત્યય લાગ્યો છે અને અંતે “ક ઉમેરાયો છે. જેમ વાત કે પિશાચથી ગ્રહણ થયેલા શરીરવાળી વ્યક્તિ વસ્તુતત્વનો સાક્ષાત્કાર કરતી હેવા છતાં, વાત કે પિશાચનાં આવેશથી તેનો ફી અન્ય પ્રકારે જ સ્વીકાર કરે છે, તેમ આ વ્યક્તિ પણ એકાન્તવાદરૂપી અપસ્મારને પરવશ થઈ વસ્તુતત્વનો છે અન્યથા સ્વીકાર કરે છે. અહીં “જિન”પદ મુકવામાં આચાર્યનો આ ગૂઢ અભિપ્રાય છે–રાગાદિનો વિજેતા જિન કહેવાય. દોષોની કાલુક્યતા વિચલિત થઇ હેવાથી જિન (=ભગવાન)ના એકાંતે હિતકરવચનો અવશ્ય અનેકાંતવાદની સ્થાપના TS 257 :::::::::::: * Page #289 -------------------------------------------------------------------------- ________________ ચાલુ મંજરી नन्तधर्मविशिष्टतया ज्ञायन्तेऽवबुद्ध्यन्ते जीवाजीवादयः पदार्था यया सा आज्ञा = आगमः शासनं, तवाज्ञा = त्वदाज्ञा । तां त्वदाज्ञां=भवत्प्रणीतस्याद्वादमुद्राम् यः कश्चिदविवेकी अवमन्यते = अवजानाति । जात्यपेक्षमेकवचनमवज्ञया वा । स पुरुषपशुर्वातकी पिशाचकी वा । वातो रोगविशेषोऽस्यास्तीति वातकी । वातकीव वातकी वातूल इत्यर्थः । एवं पिशाचकीव पिशाचकी । भूताविष्ट इत्यर्थः ॥ अत्र वाशब्दः समुच्चयार्थः उपमानार्थो वा । स पुरुषापसदो वातकिपिशाचकिभ्यामधिरोहति तुलामित्यर्थः । “वातातीसारपिशाचात्कश्चान्तः" इत्यनेन मत्वर्थीयः 'इन्' प्रत्ययः कश्चान्तः । एवं पिशाचकीत्यपि । यथा किलं वातेन पिशाचेन वाक्रान्तवपुर्वस्तुतत्त्वं साक्षात्कुर्वन्नपि तदावेशवशादन्यथा प्रतिपद्यते, एवमयमप्येकान्तवादापस्मारपरवश इति । अत्र च जिनेति साभिप्रायम् । रागादिजेतृत्वाद् हि जिनः । ततश्च यः किल विगलितदोषकालुष्यतयावधेयवचनस्यापि तत्रभवतः शासनमवमन्यते, तस्य कथं नोन्मत्ततेति भावः । नाथ ! हे स्वामिन् । अलब्धस्य सम्यग्दर्शनादेर्लम्भकतया लब्धस्य च तस्यैव निरतिचारपरिपालनोपदेशदायितया च योगक्षेमकरत्वोपपत्तेर्नाथः । तस्यामन्त्रणम् ॥ ગ્રહણ કરવા યોગ્ય છે, તેમ કરવાને બદલે જેઓ હીલના કરે છે, તેઓને શા માટે ઉન્મત્ત ગણી શકાય નહિ ? ભગવાન્ અપ્રાપ્ત સમ્યગ્દર્શનાદિનાં પ્રાપક છે, અને પ્રાપ્ત સમ્યગ્દર્શનાદિના નિરતિચારપાલનમાટેના. ઉપદેશક હોવાથી રક્ષક છે. આમ યોગક્ષેમ કરતા હોવાથી ભગવાનને ‘નાથ’પદથી સંબોધન યથાર્થ છે. વસ્તુની ત્રિલક્ષણતા પ્રત્યેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક છે તોહિ “દરેક વસ્તુ દ્રવ્યરૂપે નથી ઉત્પન્ન થતું, કે નથી વિનાશ પામતું; કારણ કે ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન પર્યાયો ઉત્પન્ન થતા હોવા છતાં અને નાશ થતાં હોવા છતાં તે દરેક ક્ષણોમાં એક જ દ્રવ્ય ફ્રૂટ ઉપલબ્ધ થાય છે. ( જો વસ્તુ દ્રવ્યરૂપે પણ ઉત્પત્તિ અને વિનાશશીલોય, તો તે વસ્તુને ઉત્પત્તિનાં પ્રાકાળે અસત્ કલ્પવી પડશે, આમ અસમાંથી સતની ઉત્પત્તિની કલ્પના કરવી પડશે. એ પ્રમાણે સત્નો વિનાશ સ્વીકારવો પડશે. તેથી ખપુષ્પની ઉત્પત્તિ અને આકાશાદિનો નાશ માનવાની આપત્તિ આવે તથા ઉત્પત્તિ અને વિનાશકાળે અસત્ એવી વસ્તુની ઉત્પત્તિ કે નાશ શી રીતે સંભવે ? તેથી વસ્તુ પોતાના ઉપાદેય પરિણામરૂપે ઉત્પન્ન થાય છે, અને હેયપરિણામરૂપે નાશ પામે છે, એ સુસંભવિત છે. તથા વસ્તુ જો દ્રવ્યરૂપે જ ઉત્પત્તિશીલ અને વિનાશશીલ હોય, તો પૂર્વના પરિણામો વખતે દૃષ્ટ દ્રવ્યનું જ ઉત્તર પરિણામો વખતે પણ જે ફ્રૂટ દર્શન થાય છે તે સંભવી શકે નહિ) શંકા :- નખ વગેરે કાપ્યા પછી ફરીથી વધે છે. આ ફરીથી વધેલા નખ પહેલાના નખ જેવા જ દેખાતા હોવા છતાં વાસ્તવમાં પૂર્વના નખથી ભિન્ન હોય છે. આમ અન્વયનું દર્શન થવા છતાં અહીં વાસ્તવમાં અન્વય નથી. તેથી જ્યાં અન્વયનું દર્શન થાય ત્યાં એક જ અન્વયી દ્રવ્ય હોય એવા સિદ્ધાંતમાં વ્યભિચાર છે. તેથી ‘ભિન્ન ભિન્ન પર્યાયો વખતે પણ દ્રવ્યરૂપે તો વસ્તુ એક જ છે' એ ક્લ્પના અસ્થાને છે. સમાધાન :- નખના દાંતમાં જે અન્વયદર્શન થાય છે, તે પરિફ્રૂટ નથી, કેમકે પ્રમાણથી બાધિત છે. એકપણ પ્રમાણથી બાધિત ન હોય, તે અન્વયદર્શન જ પરિસ્ક્રૂટ છે. અને તે જ દર્શન, ‘ભિન્ન-ભિન્ન પર્યાયો સાથે સંકળાયેલું સ્થિર એક દ્રવ્ય છે.” એવા નિર્ણયમાં નિયામક છે. આ પરિસ્કૂટદર્શન પ્રમાણબાધિત નથી, કેમકે તે દર્શન સત્ય પ્રત્યભિજ્ઞાનદ્વારા સિદ્ધ છે. એટલે કે એ ભિન્ન ભિન્ન પર્યાયો વખતે “આ તે જ છે." ઇત્યાદિરૂપ જે પ્રત્યભિજ્ઞાન થાય છે, તે અસત્ય છે.' એમ પ્રમાણથી કે વ્યવહારથી સિદ્ધ થતું નથી. કહ્યું જ છે કે “બધી પદાર્થ વ્યક્તિઓ ક્ષણે ક્ષણે બદલાય છે છતાં તેઓ સર્વથા વિશેષ (=ભિન્ન) નથી. કારણ કે ચય અને અપચય હોવા છતાં (મીમાંસકમતે) આકૃતિ અને જાતિની વ્યવસ્થા છે. ' 99 ૨. હૈમસૂત્ર ૭-૨-૬૨ / ૨/ અપમયંત પૂર્વવૃત્ત વિસ્મયંતૅડનેના રોવિશેષઃ । કાવ્ય-૨૧ 258 Page #290 -------------------------------------------------------------------------- ________________ :::::: ::: સ્થાકુઠજરી वस्तुतत्त्वं चोत्पादव्ययध्रौव्यात्मकम् । तथाहि - सर्वं वस्तु द्रव्यात्मना नोत्पद्यते विपद्यते वा, परिस्फुटमन्वयदर्शनात् । । लूनपुनर्जातनखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यम्, प्रमाणेन बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात् । न च । प्रस्तुतोऽन्वयः प्रमाणविरुद्धः, सत्यप्रत्यभिज्ञानसिद्धत्वात् । “सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात्" ॥ इति वचनात् ॥ ___ ततो द्रव्यात्मना स्थितिरेव सर्वस्य वस्तुनः । . पर्यायात्मना तु सर्वं वस्तूत्पद्यते विपद्यते च, अस्खलितपर्यायानभवसद्भावात्। न चैवं शक्ले शङ्ख पीतादिपर्यायानुभवेन व्यभिचारः, तस्य स्खलदस्पत्वात् । न खलु सोऽस्खलद्स्पो येन पूर्वाकारविनाशाजहद्धृतोत्तराकारोत्पादाविनाभावी भवेत् । न च जीवादी वस्तुनि हर्षाम(दासीन्यादिपर्यायपरम्परानुभवः स्खलद्स्पः कस्यचिद् बाधकस्याभावात् ॥ પર્યાયરૂપે વસ્તુની ઉત્પત્તિ-વિનાશશીલતા તેથી બધી વસ્તુઓ દ્રવ્યરૂપે સ્થિર છે. તથા પર્યાયોનો અખ્ખલિત અનુભવ થતો હેવાથી દરેક વસ્તુ પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, અને વિનાશ પામે છે. અર્થાત જે વસ્તુમાં જે પર્યાયોનો પ્રમાણથી અસ્મલિત (=અબાધિત) અનુભવ થાય, તે વસ્તુ તેને પર્યાયરૂપે ઉત્પત્તિશીલ અને વિનાશશીલ છે. અલબત્ત, સફેદ શંખાદિમાં ચક્ષુદોષાદિના કારણે પીળાપર્યાયનો અનુભવ થાય છે, પરંતુ તે પ્રમાણબાધિત હોવાથી અમ્મલિત. નથી. માટેભાત્તિથી પીળાપર્યાયરૂપે શંખની અનુભૂતિ થાય, તો પણ વ્યભિચારદોષ આવતો નથી. તે જ અનુભવ અમ્બલદરૂપ કહી શકાય કે જે પૂર્વસ્વરૂપનાં નાશસહિત ઉત્તરાકારના ઉત્પાદનો સ્વીકારને અવિનાભાવી ય. એટલે કે વસ્તુના પૂર્વપર્યાયના નાશપૂર્વકનાં જ, ઉત્તરપર્યાયનો અનુભવ અમ્બલદરૂપ કહેવાય. સફેદ શંખમાં થતો પીળા પર્યાયનો અનુભવ આવો નથી. કેમકે પીળો પર્યાય સફેદાત્મકપૂર્વપર્યાયના નાશને સંલગ્ન નથી, કારણ કે ત્યારે સફેદ પર્યાય નાશ નથી પામ્યો, પરંતુ ઉપસ્થિત જ છે. જીવાદિપદાર્થમાં હર્ષ, ક્રોધ, ઉદાસીનતાઆદિ પર્યાયોની પરંપરાનો જે અનુભવ થાય છે, તે અનુભવને બાધક કોઇ પ્રમાણ નથી. તેથી તે અનુભવમ્બલદરૂપ નથી, પણ અમ્બલદરૂપ જ છે. તેથી “જીવાદિપદાર્થો હર્ષવગેરે પર્યાયોરૂપે ઉત્પન્ન થાય અને વિનાશ પામે એમ લેવામાં કોઈ બાધ નથી. ભેદભેદથી દૈલાશ્ય વિચાર શંકા - ઉત્પાદ-વિનાશ અને સ્થિરતા પરસ્પર ભિન્ન છે કે અભિન? જો ભિન્ન હેય, તો વસ્તુમાં છે સમાનકાળે એ ભિન્ન ધર્મો થઈ શકે નહિ. તેથી વસ્તુનું સ્વરૂપ કાં તો ઉત્પાદરૂપ, કાં તો વ્યયરૂપ, કાં તો ધોવ્યાત્મક લેઈ શકે, કિન્ત ત્રયાત્મક ન હોઈ શકે. તથા જો આ ત્રણે પરસ્પરઅભિન્ન હોય, તો પણ વસ્તુને ! ત્રયાત્મક કહી શકાય નહિ. કેમકે પરસ્પર ભેદરેખાન લેવાથી એ ત્રણે એકરૂપ જ છે. કહ્યું જ છે કે “જોઉત્પાદાદિ પરસ્પર ભિન્ન હોય તો વસ્તુ ત્રયાત્મક શી રીતે (ઘટે)? અને જો પરસ્પર અભિન્ન હોય, તો પણ વસ્તુ ત્રયાત્મક શી રીતે ઘટે ? | સમાધાન :- આ ત્રણેના લક્ષણો કથંચિત ભિન્ન છે, તેથી તેઓ પણ કથંચિત ભિન્ન છે. અર્થાત તેઓ સર્વથા ભિન્ન ન હોવા છતાં, કથંચિત ભિન્ન તો છે જ. આ ભિન્નતાને લક્ષમાં લઈને જ વસ્તુને ત્રયાત્મક 3 ગણવામાં આવે છે. તેઓની પરસ્પરભિન્નતા સાધક અનુમાનપ્રયોગ આ છે– “ઉત્પાદ, વિનાશ અને ધૌવ્ય : હું કથંચિત ભિન્ન છે, કેમકે ભિન્નલક્ષણવાળા છે, જેમકે પાદિ " જેમ રૂપરસાદિ પરસ્પર ભિન્નલક્ષણવાળા ઇભિન્ન છે. તેમ ઉત્પાદાદિ પણભિન્નલક્ષણવાળા ઇભિન્ન છે. ઉત્પાદાદિભિન્નલક્ષણવાળાતરીકે અસિદ્ધ છે શી નથી. ઉત્પાદનું લક્ષણ છે અસતનો આત્મલાભ (-પ્રાદુર્ભાવ) અર્થાત્ પૂર્વે અવિદ્યમાન સ્વરૂપનો આવિર્ભાવ ૨. તત્ત્વાર્થપાળે – ૬ – ૨૨ | ભેદભેદથી ગૅલફાસ્યવિચાર. Page #291 -------------------------------------------------------------------------- ________________ જ હs ::::::::: --- સ્થાકુટમેજી -- રત રાહદાદા દાદી દાદા __ननूत्पादादयः परस्परं भिद्यन्ते न वा ? यदि भिद्यन्ते, कथमेकं वस्तु त्रयात्मकम् ? न भिद्यन्ते चेत् ? तथापि कथमेकं त्रयात्मकम् ? तथा च- "यद्युत्पादादयो भिन्नाः कथमेकं त्रयात्मकम् । अथोत्पादादयोऽभिन्नाः कथमेकं त्रयात्मकम्" इति चेत् ? तदयुक्तं, कथंचिद् भिन्नलक्षणत्वेन तेषां कथञ्चिद्भेदाभ्युपगमात् । तथाहि-उत्पादविनाशंध्रौव्याणि स्याद् भिन्नानि, भिन्नलक्षणत्वात्, स्पादिवदिति । न च भिन्नलक्षणत्वमसिद्धम् । असत आत्मलाभः, सतः सत्तावियोगः द्रव्यरूपतयानुवर्तनं च खलूत्पादादीनां परस्परमसंकीर्णानि लक्षणानि सकललोकसाक्षिकाण्येव ॥ . न चामो भिन्नलक्षणा अपि परस्परानपेक्षाः, खपुष्पवदसत्त्वापत्तेः । तथाहि-उत्पादः केवलो नास्ति, स्थितिविगमरहितत्वात् कूर्मरोमवत् । तथा विनाशः केवलो नास्ति, स्थित्युत्पत्तिरहितत्वात्, तद्वत् । एवं स्थितिः केवला नास्ति, विनाशोत्पादशून्यत्वात्, तद्वदेव । इत्यन्योऽन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथाचोक्तम्“घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् । शोकप्रमोदमाध्यस्थं जनो याति सहेतुकम् ॥ १ ॥ पयोव्रतो न दध्यत्ति | न पयोऽत्ति दधिव्रतः । अगोरसवतो नोभे तस्माद् वस्तु त्रयात्मकम् ॥ २ ॥” इति काव्यार्थः ॥ २१ ॥ ઉત્પાદનું લક્ષણ છે. વિદ્યમાન સ્વરૂપની સત્તાનો વિયોગ (અર્થાત વિદ્યમાનસ્વરૂપનું વિઘટન)વિનાશનું લક્ષણ છે. અને દ્રવ્યરૂપે અનુવર્તન (-વિદ્યમાન રહેવું) સ્થિરતાનું લક્ષણ છે. ઉત્પાદાદિનાં આ લક્ષણોની પરસ્પર અસંકીર્ણતા લોકપ્રસિદ્ધ છે. (-એકના લક્ષણમાં અન્યના લક્ષણનો કે લક્ષણનાં મુખ્ય ઘટકનો પ્રવેશ થતો નથી, તેથી ઉત્પાદવગેરે ભિન્ન છે. તેથી વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થાય છે. બિન ઉત્પાદાદિ પરસ્પરસાપેક્ષ શંકા :- આ ત્રણેના લક્ષણો પરસ્પરથી ભિન્ન લેવાથી તેઓ પણ પરસ્પર ભિન્ન થશે. અને વસ્તુ ભિન્નધર્મોથી યુક્ત સંભવતી ન લેવાથી ત્રયાત્મક સિદ્ધ થશે નહિ. સમધાન :- આ ત્રણે ભિન્નલક્ષણવાળા લેવા છતાં, સર્વથા એકબીજાથી નિરપેક્ષ નથી. કેમકે, તેમ શ્રેય તો આ ત્રણેને અને વસ્તુને ખપુષ્પની જેમ અસત થવાની આપત્તિ છે. તે આ પ્રમાણે વસ્તુનો માત્ર ઉત્પાદ નથી, કેમકે સ્થિરતા અને વિનાશથી રહિત છે, જેમકે કાચબાના રોમ. કાચબાના રોમની જેમ, જેમાં સ્થિતિ અને વિગમ નથી તેની ઉત્પત્તિ પણ નથી. એ જ પ્રમાણે વસ્તુનો માત્ર વિનાશ પણ નથી. કેમકે ઉત્પત્તિ અને સ્થિતિથી રહિત છે, જેમકે કાચબાના રોમ. એવું, વસ્તુની માત્ર સ્થિતિ પણ નથી, કેમકે ઉત્પત્તિ અને વિનાશથી રહિત છે, જેમકે કાચબાના રોમ. આમ ઉત્પાદાદિને પોતપોતાની સત્તા માટે પરસ્પરની અપેક્ષા રહેલી છે. તેથી વસ્તુમાં ઉત્પાદઆદિ ત્રણે વિદ્યમાન છે. તેમ સ્વીકારવું જ રહ્યું. કહ્યું પણ છે કે- “ઘડો, મુગટ, અને સુવર્ણની ઈચ્છાવાળા લોકો ઘડાના નાશથી મુગટની ઉત્પત્તિથી અને સોનાની સ્થિતિ (સ્થિરતા) થી ક્રમશ: શોક, હર્ષ અને માધ્યશ્મ. (-શોક હર્ષ વિનાની અવસ્થા)ને પામે છે તે સહેતુક છે.” (સોનાનાં ધાને ભાંગીને તેનો મગટ બનાવવામાં આવે તો ઘડાની અપેક્ષાવાળાને શોક થાય, મુગટની ઇચ્છાવાળાને હર્ષ થાય અને માત્ર સોનાની જ અપેક્ષાવાળાને તો સોનામાં વધઘટ થઇ ન હોવાથી–ઉદાસીનતા હોય એ યુક્તિયુક્ત જ છે.) તથા “દૂધ જ પીવાની શું પ્રતિજ્ઞાવાળો દહિ ખાતો નથી, અને માત્ર દહિ જ ખાવાના વ્રતવાળો, દૂધ પીતો નથી. પરંતુ જેણે ગોરસ ના ત્યાગની પ્રતિજ્ઞા કરી છે, તે તો દૂધ પણ પીતો નથી અને દહિ પણ ખાતો નથી. કેમકે દૂધ અને દહિગોરસના ડિર જ બે પર્યાય છે. તેથી ગોરસપણું દૂધ અને દહિ બન્નેમાં છે. ગોરસ જ દૂધરૂપે નષ્ટ થાય છે અને દહિરૂપે ઉત્પન્ન થાય છે, અને ગોરસરૂપે કાયમ રહે છે. તેથી ઉપરોક્ત ત્રણે વાત ઘટી શકે છે. તેથી વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થાય છે.) | ૨૧ / | ૨. ગમીમાંસાયાં પ૧, ૬0 / ૪::::::: :::: કાવ્ય-૨૧ 7:::::::: ::::::::::::: 260 ૬૦ Page #292 -------------------------------------------------------------------------- ________________ વિકિકોશ : fes: શ્યામંજરી ર્જ ફરક દદદદદદદદદદ अथान्ययोगव्यवच्छेदस्य प्रस्तुतत्वात् आस्तां तावत्साक्षाद् भवान्, भवदीयप्रवचनावयवा अपि परतीर्थिकतिरस्कारबद्धकक्षा इत्याशयवान् स्तुतिकारः स्याद्वादव्यवस्थापनाय प्रयोगमुपन्यस्यन् स्तुतिमाह - अनन्तधर्मात्मकमेव तत्त्वमतोऽन्यथा सत्त्वमसूपपादम् । । इति प्रमाणान्यपि ते कवादिकरङ्गसंत्रासनसिंहनादाः ॥ २२ ॥ तत्त्वं = परमार्थभूतं वस्तु जीवाजोवलक्षणम् अनन्तधर्मात्मकमेव । अनन्तास्त्रिकालविषयत्वाद् अपरिमिता ये धर्माः सहभाविनः क्रमभाविनश्च पर्यायाः। त एवात्मा स्वस्पं यस्य तदनन्तधर्मात्मकम् । एवकारः प्रकारान्तरव्यवच्छेदार्थः। अत एंवाह -अतोऽन्यथा इत्यादि । अतोऽन्यथा-उक्तप्रकारवैपरीत्येन । सत्त्वं वस्तुतत्त्वम् । असूपपादं-सुखेनोपपद्यते | =घटनाकोटिसंटङ्कमारोप्यते इति सूपपादं । न तथा असूपपादं, दुर्घटमित्यर्थः । अनेन साधनं दर्शितम् । तथाहितत्त्वमिति धर्मि । अनन्तधर्मात्मकत्वं साध्यो धर्मः । सत्त्वान्यथानुपपत्तेरिति हेतुः, अन्यथानुपपत्त्येकलक्षणत्वाद्धेतोः । अन्तर्व्याप्त्यैव साध्यस्य सिद्धत्वाद् दृष्टान्तादिभिर्न प्रयोजनम् । यदनन्तधर्मात्मकं न भवति तत्सदपि न भवति, यथा वियदिन्दीवरम् इति केवलव्यतिरेको हेतुः, साधर्म्यदृष्टान्तानां पक्षकुक्षिनिक्षिप्तत्वेनान्वयायोगात् ॥ વસ્તુના અનંતધર્મોની સિદ્ધિ ( આ) બત્રીશીમાં અન્યયોગવ્યવચ્છેદ પ્રસ્તુત છે, અને તે ભગવાન તો દૂર રહો, ભગવાનના પ્રવચનના અંશો પણ પરતીર્થિઓને પરાસ્ત કરવામાં કુશળ છે એમ દર્શાવવાથી સિદ્ધ થઈ શકશે" એવા શું આશયથી સ્યાદવાદની સ્થાપના કરતા સ્તુતિકારશ્રી કહે છે.. કાવાર્થ:- “દરેક વસ્તુમાં અનન્તધર્મો રહેલા છે એમ માન્યા વિના વસ્તુની સિદ્ધિ થઇ શકતી નથી” આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં સમર્થ તારા પ્રમાણ પણ કુવાદરૂપહરણોને ત્રાસ પમાડવા માટે સિંહગર્જના સમાન છે. દરેક જીવાજીવાદિપારમાર્થિકવસ્તુ અનન્તધર્માત્મક જ છે. અર્થાત વસ્તુના ત્રણે કાળના જે અપરિમિત સહભાવી ધર્મો અને જે ક્રમભાવી પર્યાયો છે, તદુભાયાત્મક જ વસ્તુ તત્વ છે. જ કારથી અન્ય પ્રકારે સ્વરૂપનો નિષેધ થાય છે. આ કારણથી જ કવિએ “બતોડવથા ઇત્યાદિ શોનો પ્રયોગ કર્યો છે. અતોઅન્યથા (સૂપપાદકઉક્ત પ્રકારથી સુખેથી સંભવે અર્થાત ઘટાવી શકાય છે. જે સહેલાઇથી સંભવે નહિ તે અસૂ૫પાદ. અર્થાત) દુર્લભવિત છે. આનાદ્વારા અનુમાનમાં હેતુ દર્શાવ્યો. અનુમાનપ્રયોગ- તત્વ (ધર્મી-પક્ષ) અનન્તા ધર્માત્મક છે (સાધ્ય). કેમકે સત્ત્વની અન્યથાઅનુ૫પત્તિ છે (હેતુ) કારણ કે “અન્યથાઅનુ૫પત્તિ' એ એક જ હેતનું લક્ષણ છે. (બૌદ્ધમતે હેતુનાં ત્રણ લક્ષણ છે, તૈયાયિકમતે હેતુનાં પાંચ લક્ષણ છે, પરંતુ આ લક્ષણો ઉપરોક્ત એક લક્ષણમાં સમાવેશ પામી જાય છે, અને સર્વ હતુઓમાં ઉપરોક્ત એક લક્ષણ વ્યાપ્ત છે. તેથી તેનું ઉપરોક્ત એક જ લક્ષણ માનવું યુનિયુક્ત અને લાઘવયુક્ત છે. અને તે પ્રયોગમાં સાધ્યના અભાવમાં હેતુનું દર્શાવેલું સ્વરૂપ ઉપપન્ન થઇ શકે નહિ” Eી એવો આ લક્ષણનો આશય છે. અર્થાત તે-તે પ્રયોગોમાં દર્શાવેલા સ્વરૂપવાળો જે ધર્મ જે સાધ્ય વિના સઘટ બની શકે નહિ, છે તે જ ધર્મ તે સાધ્યનું અનુમાન કરાવવા હેતુ બની શકે, બીજા ધર્મો સહેલું ન બનતા હેત્વાભાસ બને છે.) અહીં સાધ્યની ફી સિદ્ધિ અન્તર્થાપ્તિથી જ થતી હેવાથી, દૃષ્ટાંતવગેરેનું પ્રયોજન નથી. જે અનન્તધર્માત્મક હેતું નથી, તે સત ] १. अन्तः पक्षमध्ये व्याप्तिः साधनस्य साध्याक्रान्तत्वमन्ताप्तिः । तथैव साध्यस्य गम्यस्य सिद्धेः प्रतीतेः । अयमर्थः । अन्तव्याप्ते साध्यसिद्धिशक्तौ बाह्यव्याप्तेवर्णनं वन्ध्यमेव । साध्यसंसिद्ध्यशक्तौ बाह्याप्तेवर्णनं व्यर्थमेव । કરી વસ્તુના અનંતધર્મોની સિદ્ધિ 26;} Page #293 -------------------------------------------------------------------------- ________________ દિવાળી ' ' ચાકુટમેજીક , , ફ્રેન્ડ છે તો अनन्तधर्मात्मकत्वं च आत्मनि तावद् साकारानाकारोपयोगिता, कर्तृत्वं, भोक्तृत्वं, प्रदेशाष्टकनिश्चलता, अमूर्तत्वम्, असंख्यातप्रदेशात्मकता, जीवत्वमित्यादयः सहभाविनो धर्माः । हर्षविषादशोकसुखदुःखदेवनरनारकतिर्यक्त्वादयस्तु क्रमभाविनः । धर्मास्तिकायादिष्वपि असंख्येयप्रदेशात्मकत्वम्, गत्याद्युपग्रहकारित्वम्, मत्यादिज्ञानविषयत्वम्, तत्तदवच्छेदकावच्छेद्यत्वम्, अवस्थितत्वम्, अपित्वम्, एकद्रव्यत्वम्, निष्क्रियत्वमित्यादयः । घटे पुनरामत्वम्, पाकजस्पादिमत्त्वम्, पृथुबुधोदरत्वम्, कम्बुग्रीवत्वम्, जलादिधारणाहरणसामर्थ्यम्, मत्यादिज्ञानज्ञेयत्वम्, नवत्वम्, पुराणत्वमित्यादयः । एवं सर्वपदार्थेष्वपि नानानयमताभिज्ञेन शाब्दानार्थांश्च पर्यायान् प्रतीत्य वाच्यम् ॥ પણ હેતું નથી. જેમકેઆકાશકુસુમ આવ્યતિરેકવ્યાપ્તિ અને દષ્ટાંત છે. (જે સત છે તેને અનનધર્માત્મક છે આ અવયવ્યાપ્તિ છે.) અહીં ગેલોરાવર્તી સર્વ સત વસ્તુઓ પક્ષભૂત ધર્મી છે. તેથી સાધન-સાધ્યની આ અવયવ્યાપ્તિ પક્ષમાં જ મળે છે. આને અન્તર્થાપ્તિ કહે છે. તથા સપક્ષનો અભાવ હેવાથી સાધર્મદેષ્ટાંત મળી શકે તેમ નથી. તેથી બાહ્યઅન્વયવ્યાપ્તિ મળતી નથી. તેથી આ હેતુ કેવળવ્યતિરેકી છે. જીવના અનંત ધર્મો હવે જીવદ્રવ્યના અનજોધ દર્શાવે છે. આત્માના ધમ બે પ્રકારના છે. સહભાવી અને ક્રમભાવી. જે ધર્મો સદાકાળ દ્રવ્ય સાથે સંકળાયેલા હેય, તે બધા સહભાવી ધર્મો કહેવાય છે. જીવના સહભાવધર્મોસકારોપયોગ (=જ્ઞાનઉપયોગ) તથા અનાકારઉપયોગ (દર્શન ઉપયોગ) કર્તુત્વ, ભોકતૃત્વ, આઠ પ્રદેશોની १. सर्वसंसारिजीवानामपि सर्वकालं मध्यगताष्टजीवप्रदेशा निश्चलतया सम्मताः ॥ २. जीवसिद्धिः चार्वाकं प्रति; ज्ञानदर्शनोपयोगलक्षणं नैयायिकं प्रति; अमूर्तजीवस्थापन भट्टचार्वाकद्वयं प्रति; कर्मकर्तृत्वस्थापनं सांख्यं प्रति; स्वदेहप्रमितिस्थापनं नैयायिकमीमांसकसांख्यत्रयं प्रति; कर्मभोक्तृत्वव्याख्यानं बौद्धं प्रति; संसारस्य व्याख्यानं सदाशिवं प्रति; सिद्धत्वव्याख्यानं भट्टचार्वाकद्वयं प्रति; ऊर्ध्वगतिस्वभावकथनं माण्डलिकग्रन्थकारं प्रति, इति मतार्थो ज्ञातव्यः । द्रव्यसंग्रहवृत्तौ । ३. नित्यावस्थितान्यरूपाणि । आ आकाशादेकद्रव्याणि । निष्क्रियाणि च। असंख्येयाः प्रदेशाः धर्माधर्मयोः । गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः । तत्त्वार्थाधिगमभाष्ये पंचमाध्याये सूत्राणि । ૧. ઉપયોગલક્ષણવાળો જીવ છે. ઉપયોગ બે પ્રકારે (૧)સાકાર અને (૨) અનાકાર. જ્ઞાનનો ઉપયોગ સાકાર કહેવાય. તે આઠ ઝિ પ્રકારે (૧)મતિ, (૨)શ્રત, (૩)અવધિ, (૪)મન:પર્યવ, (૫) કેવલજ્ઞાન તથા (૬)મતિઅજ્ઞાન (૭)શ્રુતઅજ્ઞાન (૮) વિર્ભાગજ્ઞાન (અવધિજ્ઞાનનો વિપર્યય.)મિથ્યાત્વથી યુક્ત જ્ઞાન અ( કૃત્સિત ખરાબ) જ્ઞાન કહેવાય છે. કેવલજ્ઞાન કેવળજ્ઞાનાવરણીયકર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટે. બાકીના તેને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટે. આ પ્રગટ થયેલું જ્ઞાન લબ્ધિરૂપ છે. જયારે તે જ્ઞાન વિષયના પરિચ્છેદમાં પ્રવર્તે, ત્યારે ઉપયોગ કહેવાય છે. એ જ પ્રમાણે ચાર અનાકાર દર્શનઉપયોગ છે. (૧)ચક્ષુદર્શન (૨) અચાદર્શન (૩)અવધિદર્શન અને (૪)કેવલદર્શન. કુલ બાર ઉપયોગ છે. આ વ્યવહારનયની અપેક્ષાએ સમજવું. નિશ્ચયનયથી અખંડ કેવલજ્ઞાનઉપયોગ જ જીવનું લક્ષણ છે. આ જ્ઞાન-દર્શન-ઉપયોગ જીવના સ્વભાવ છે. નૈયાયિકો આ જ્ઞાન-દર્શનને ગણ માની સમવાય સંબંધથી તેઓની આત્મામાં વૃત્તિ માને છે, જે બરાબર નથી. તે દર્શાવવા અહીં જીવનાં ઉપયોગધર્મને બતાવ્યો. (૨) સાંખ્યમતે પુરુષ (-જીવ)કર્તા નથી, પણ દૃષ્ટા છે. જે અયોગ્ય છે. જીવ વ્યવારથી જ્ઞાનાવરણીયાદિકર્મ તથા બાહ્યઘટપટાદિનો કર્યા છે, અને નિશ્ચયથી પોતાના જ રાગ-દ્વેષ-વગેરે અશુદ્ધ અને વીતરાગભાવાદિ શુદ્ધપરિણામોનો કર્તા છે. (૩) એ જ પ્રમાણે ક્ષણિકવાદી બૌદ્ધમતે જે કર્તા છે, તે ભોકતા થઈ ન શકે. તેથી તેનો નિરાસ કરવા જે જીવ કર્તા છે તે જ જીવ ભોકતા છે એમ દર્શાવ્યું છે. જીવ વ્યવહારથી સ્વકર્મનો ભોકતા છે. નિશ્ચયથી સ્વગુણોનો ભોકતા છે. (૪)સિદ્ધ થયેલ જીવના તથા અયોગી કેવલીના સર્વ જીવપ્રદેશો સ્થિર છે. સર્વ સયોગી સંસારીજીવોના બધા આત્મપ્રદેશો સર્વઘ ચલ છે, અને ઉકળતા પાણીની જેમ સદા તેઓમાં કંપન ચાલુ છે, છતાં તે બધા સંસારી જીવોના પણ મધ્યના આઠપ્રદેશો સર્વદા સ્થિર રહે છે. અને કર્મના લેપથી પણ વિમુક્ત છે. (૫) જીવદ્રવ્ય રૂપ-રસગન્ધ-સ્પર્શથી રહિત છે, તેથી નિશ્ચયથી તે અમૂર્ત છે. (૬) જીવના આત્મપ્રદેશો લોકાકાશના આકાશપ્રદેશો જેટલા જ અસંખ્ય છે. કેવળ સમુદઘાતના ચોથાસમયે લોકાકાશના દરેક આકાશપ્રદેશને અવલંબીને કેવળીનો એકએક આત્મપ્રદેશ રહ્યો હોય છે. જીવત એ જીવનો પારિણામિકભાવ છે. આદિથી દૂર ભવ્યત્વ-અભવ્યતાદિ પણ જીવના આ ઉપરાંત સહભાવી ધર્મો છે. કાવ્ય-૨૨ ::::::::::::::::::::: : Page #294 -------------------------------------------------------------------------- ________________ દ શ rural જણા ચાલાકમંજરી છે.' ' . કહે છે अत्र चात्मशब्देनानन्तेष्वपि धर्मेष्वनुवृत्तिरूपमन्वयिद्रव्यं ध्वनितम् । ततश्च "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति व्यवस्थितम् । एवं तावदर्थेषु । शब्देष्वपि उदात्तानुदात्तस्वरितविवृतसंवृतघोषवदघोषताल्पप्राणमहाप्राणतादयः तत्तदर्थप्रत्यायनशक्त्यादयश्चावसेयाः । अस्य हेतोरसिद्धविरुद्धानैकान्तिकत्वादिकण्टकोद्धारः स्वयमभ्यूह्यः। इत्येवमुल्लेखशेखराणि ते-त । प्रमाणान्यपि न्यायोपपन्नसाधनवाक्यान्यपि । आस्तां तावद् साक्षात्कृतद्रव्यपर्यायनिकायो भवान् । यावदेतान्यपि कुवादिकुरङ्गसन्त्रासनसिंहनादाः । कुवादिनः-कुत्सितवादिनः । एकांशग्राहकनयानुयायिनोऽन्यतीर्थिकास्त एव संसारवनगहनवसनव्यसनितया कुरङ्गाः मृगास्तेषां सम्यक्त्रासने सिंहनादा इव सिंहनादाः । यथा सिंहस्य नादमात्रमप्याकर्ण्य करङ्गास्त्रासमासूत्रयन्ति, तथा भवत्प्रणीतैवंप्रकारप्रमाणवचनान्यपि श्रुत्वा कुवादिनस्त्रस्नुतामश्नुवते-प्रतिवचनप्रदानकातरतां बिभ्रतीति यावत् । एकैकं त्वदुपज्ञं प्रमाणमन्ययोगव्यवच्छेदकमित्यर्थः॥ સ્થિરતા, અમૂર્તવ, અસંખ્યાતા પ્રદેશાત્મકતા, જીવત્વ વગેરે છે. આ ધર્મો ગુણ પણ કહેવાય છે. હર્ષ, વિષાદ, શોક, સુખ, દુઃખ, દેવ, મનુષ્ય, નારક, તિર્યચઆદિ અવસ્થાઓ જીવના ક્રમભાવી ધર્મો છે અને તેઓ પર્યાયરૂપે પણ ઓળખાય છે. એ જ પ્રમાણે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના પણ અનન્નધર્મો છે. જેમકે (૧)અસંખ્ય પ્રદેશાત્મકતા (૨) જીવી | અને પુગળને ગત્યાદિમાં માછલીને પાણીની જેમ સાયકતા. (ધર્માસ્તિકાય ગતિમાં અને અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાયક છે.) (૩) મતિ, મૃત વગેરે જ્ઞાન દ્વારા ધર્માસ્તિકાયાદિનાં અસ્તિત્વ, સ્વરૂપ, સ્વભાવાદિનો નિશ્ચય થાય છે. તેથી તેઓમાં મત્યાદિજ્ઞાનની વિષયતા છે. (૪) તેને અવચ્છેદકોથી અવચ્છિન્નતા, સ્વ-સ્વ વિશેષગુણાદિરૂપ તે-તે વિશેષણોને લીધે તેઓમાં વિશિષ્ટતા છે. (૫) અવસ્થિતતા. ધર્માસ્તિકાયવગેરે દ્રવ્યો અન્ય દ્રવ્યરૂપે થતા નથી. એટલે સ્વરૂપે અવસ્થિત (સ્થિર) છે. (૬) રૂપાદિ ગુણો ન હોવાથી અરૂપીપણું તથા (૭) એકદ્રવ્યપણું-જીવ અને પુદગળ દ્રવ્યો અનેક છે, જયારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો એક એક જ છે. ૮) નિષ્ક્રિયતા (=ધર્માસ્તિકાયવગેરે ગતિઆદિ ક્રિયા કરતાં ન લેવાથી નિષ્ક્રિય છે.) ઈત્યાદિ અનન્નધર્મો ધર્માસ્તિકાયવગેરેના છે. ઘટમાં આમત્વ, ( કાચાપણું) પાકાપણું, રૂપાદિપણું, વિસ્તૃત ઉદરવાળાપણું, લાંબી ડોકવાળાપણું, જલવગેરેના ધારણમાં અને લાવવામાં સમર્થપણું, મત્યાદિજ્ઞાનદ્વારા જ્ઞાત થવાની યોગ્યતા, નવાપણું. જૂનાપણું ઇત્યાદિ ધર્મો રહેલા છે. આ જ પ્રમાણે સર્વપદાર્થોમાં શબ્દ અને અર્થની અપેક્ષાએ રહેલા પર્યાયોને જૂદા-જૂદા નયોની દૃષ્ટિથી સ્વયં સમજી લેવા. ભગવદ્રવચનો બીજાઓથી અપડકારણીય અહીં આત્મ શબ્દદ્વારા અનન્તધર્મોમાં અનુવર્તી નિત્ય અન્વયી દ્રવ્યનો સંકેત થાય છે. અર્થાત “આત્મ' શબ્દથી માત્ર આત્મા જેવદ્રવ્ય જ અનન્તધર્મમય છે, અને બીજા દ્રવ્યો અનન્તધર્મમય નથી, એવું તાત્પર્ય જ કોઇએ સમજવું નહિ. પરંતુ દ્રવ્યમાત્ર અનન્તધર્મયુકત છે. એમ જ સમજવું. તેથી જ તત્વાર્થકારે પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત ોય તે જ સત્ છે.” એમ જે કહ્યું છે તે સુશોભન છે. આ પ્રમાણે અર્થના (શબ્દથી અભિધેય પદાર્થોના) અનધર્મો બતાવ્યા. આ જ પ્રમાણે શબ્દમાં પણ અનન્તધર્મો સુ-ઉપપન્ન છે. તે આ પ્રમાણે- ઉદાર, અનુદાન, સ્વરિત, વિવૃત્ત, સંવૃત્ત, ઘોષવાળાપણું , અઘોષતા , અલ્પપ્રાણવાળાપણું , મધ્યપ્રાણપણું, તે-તે અર્થનો બોધ કરાવવાની શક્તિવાળાપણું, ઈત્યાદિ અનેક ધર્મો શબ્દના છે. “તત્વ છે અનનધર્માત્મક છે કેમકે સત્ત્વની અન્યથા અનુપપત્તિ છે. ' આ અનુમાનપ્રયોગમાં દર્શાવેલા હેતુમાંથી અસિદ્ધિ, વિરુદ્ધ, અનેકાંતિકતાવગેરે દોષોનો પરિવાર સ્વત: વિચારી લેવો. જેમકે “પક્ષભૂતધર્મી સત છે ભગવદ્દલચનો બીજાઓથી અપડકારણીય Page #295 -------------------------------------------------------------------------- ________________ : :::: 'હસાકર્ષજી - - - - - अत्र प्रमाणानि इति बहुवचनमेवं जातीयानां प्रमाणानां भगवच्छासने आनन्त्यज्ञापनार्थम्, एकैकस्य सूत्रस्य सर्वोदधिसलिलसर्वसरिद्वालुकानन्तगुणार्थत्वात् । तेषां च सर्वेषामपि सर्वविन्मूलतया प्रमाणत्वात् । अथवा “इत्यादि बहुवचनान्ता गणस्य संसूचका भवन्ति" इति न्यायाद् ‘इति' शब्देन प्रमाणबाहुल्यसूचनात् पूर्वार्द्ध एकस्मिन् अपि इस प्रमाणे उपन्यस्ते उचितमेव बहुवचनम् ॥ इति काव्यार्थः ॥ २२ ॥ આ તેથી તેમાં સત્ત્વ છે. તેથી તેમાં આશ્રયાસિદ્ધિ દોષ નથી." આ પ્રમાણે આપના વચનો ન્યાયથી યુક્ત અને તત્ત્વને સિદ્ધ કરવામાં સાધનભૂત ઇ પ્રમાણવચનો છે. સિકલલોકાલોકવર્તી સર્વકાલીન સઘળાય સત પદાર્થોને સાક્ષાત્કરનાર હસમદર્શી સ્વામિન! તું તો દૂર રહે! તારા આ પ્રમાણવાક્યો પણ કુવાદીરૂપહરણોને ત્રાસ પમાડવા સમર્થ છે. સ્વાભિપ્રેત એકદંશગ્રાહકનયને અનુસરનારા પરવાદીઓ સંસારવનમાં રહેવાના સ્વભાવવાળા હેવાથી હરણ જેવા છે. સિંહગર્જનાથી જેમ હરણો ભય પામે છે, તેમ પ્રમાણવાક્યો સાંભળી ઉત્તર આપવામાં અસમર્થ પરવાદીઓ ત્રાસ અનુભવે છે. અર્થાત તારું એક એક પ્રમાણવચન પણ અન્યયોગવ્યવચ્છેદ કરવામાં સમર્થ છે. જિનશાસનમાં પ્રમાણોની અનંતતા અહીં કાવ્યમાં “પ્રમાણાનિ' એવા બહુવચનપ્રયોગ દ્વારા કવિ એમ દર્શાવવા માંગે છે કે, ભગવાનનાં શાસનમાં અનન્સ પ્રમાણ છે તે આ પ્રમાણે ભગવાનના શાસનનું એક-એક સૂત્ર સર્વસમુદ્રના પાણીની અને સર્વનદીઓની રેતીની સંખ્યા કરતા પણ અનન્તગુણ અર્થોથી યુક્ત છે. આ બધા અર્થો સર્વજ્ઞદેટ લેવાથી પ્રમાણ છે. આમ અર્થો અનંત લેવાથી પ્રમાણો અનંત છે. અથવા “ઈતિ, આદિ અને બહુવચનઅજવાળા શો હું આખા સમુદાયના સૂચક હોય છે આ ન્યાયથી કાવ્યગત “ઇતિશબ્દદ્વારા બહુપ્રમાણોનું સૂચન થાય છે. તેથી પૂર્વાર્ધમાં એક પ્રમાણનો જ ઉલ્લેખ હેવા છતાં પ્રમાનિ એમ બહુવચનનો પ્રયોગ કર્યો છે. / રરા ********** %ી કાવ્ય-૨૨ E 9264 Page #296 -------------------------------------------------------------------------- ________________ દિકરી કરી છે . . . . ચાલુ મંજરી .5pta:i. . . अनन्तरम। त्मिकत्वं वस्तुनि साध्य मुकुलितमुक्तम् । तदेव सप्तभङ्गीप्ररूपणद्वारेण प्रपञ्चयन् भगवतो निरतिशयं । વનતિશ છે તુવન્નાહ अपर्ययं वस्तु समस्यमानमद्रव्यमेतच्च विविच्यमानम् । आदेशभेदोदितसप्तभङ्गमदीदृशस्त्वं बुधरूपवेद्यम् ॥ २३ ॥ समस्यमानं-संक्षेपेणोच्यमानं वस्तु अपर्ययम्-अविवक्षितपर्यायम् । वसन्ति गुणपर्याया अस्मिन्निति वस्तु धर्माधर्माकाशपुद्गलकालजीवलक्षणं द्रव्यषट्कम् । अयमभिप्रायः। यदैकमेव वस्तु आत्मघटादिकं चेतनाचेतनं सतामपि पर्यायाणामविवक्षया द्रव्यरूपमेव वस्तु (?) वक्तुमिष्यते । तदा संक्षेपेणाभ्यन्तरीकृतसकलपर्यायनिकायत्वलक्षणेनाभिधीयमानत्वात् अपर्ययमित्युपदिश्यते । केवलद्रव्यरूपमेव इत्यर्थः । यथात्मायं घटोऽयमित्यादि, पर्यायाणां સપ્તભંગી પ્રરૂપણા ( ર્વના કાવ્યમાં વસ્તુના અનન્તધર્મની સિદ્ધિ સામાન્યથી કરી. હવે સપ્તભંગીની પ્રરૂપણાદ્વારા દૂ છે તેનો વિસ્તાર કરે છે. સાથે સાથે ભગવાનના નિરતિશય વચનાતિશયની પણ સ્તવના કરતા કવિશ્રી કહે છે. કાચાર્ય:- વસ્તુ દ્રવ્યપર્યાયઉભયાત્મક છે, જયારે વસ્તુનો સંક્ષેપથી નિર્દેશ કરવામાં આવે છે, ત્યારે , પર્યાયોને ગૌણ કરી માત્ર દ્રવ્યનો જ નિર્દેશ કરાય છે. અને જયારે તેનો વિસ્તારથી ઉલ્લેખ કરાય છે, ત્યારે દ્રવ્ય ગૌણ થાય છે, અને માત્ર પર્યાયોનો જ ઉલ્લેખ કરાય છે. તથા તે જ વસ્તુની સકળાદેશ ( પ્રમાણ){ અને વિકલાદેશ (નય) ના ભેદથી સાતપ્રકારે પ્રરૂપણા થઈ શકે છે. પરંતુ તેવા સ્વરૂપવાળા વસ્તુને માત્ર પંડિતો જ સમજી શકે છે. અને તેનું પ્રતિપાદન પણ ભગવાન ! માત્ર તું જ કરી શકે છે. સંક્ષેપથી વસ્તુની માત્ર દ્રવ્યરૂપતા જ્યારે વસ્તુ સંક્ષેપથી બતાવાય છે, ત્યારે તેના પર્યાયોની વિવફા કરાતી નથી. જેમાં ગુણ અને પર્યાયો રહેતા હોય, તે વસ્તુ કહેવાય છે. ધર્મ, અધર્મ, આકાશ, પુગળ, કાળ અને જીવ આ છ દ્રવ્યો વસ્તુ છે. વસ્તુમાત્રમાં હંમેશા પર્યાયો રહ્યા છે, છતાં જ્યારે આત્મા કે ઘટાદિરૂપ ચેતન કે અચેતનવસ્તુના માત્ર દ્રવ્યરૂપની જ વિવક્ષા કરવી ઇષ્ટ હોય છે, ત્યારે તે વસ્તુનું સંક્ષેપથી નિરૂપણ થાય છે. અને તે વખતે સઘળાય પર્યાયોનો અન્તર્ભાવ (ગૌણભાવ) કરવામાં આવે છે. તેથી તે વસ્તુ અપર્યય (-પર્યાયરહિત =માત્રદ્રવ્ય તરીકે) ઉપદિષ્ટ ન થાય છે. જેમકે આ “આત્મા છે.” આ ઘડો છે.” શંકા :- ભિન્ન પર્યાયોનો દ્રવ્યમાં અન્તર્ભાવ શી રીતે થઈ શકે? સમાધાન :- પર્યાયો દ્રવ્યથી એકાંતે ભિન્ન નથી, પરંતુ કથંચિત અભિન્ન છે. તેથી કથંચિત દ્રવ્યરૂપ આ જ છે. આ જ કારણથી શુદ્ધસંગ્રહ વગેરે દ્રવ્યાસ્તિકનો પર્યાયોને દ્રવ્યથી પૃથર્ માનતા નથી, અને માત્ર દ્રવ્યને જ સ્વીકારે છે. “પર્યવ’ અને ‘પર્યાય' એ “પર્યય' ના પર્યાયવાચી શબ્દો છે. પૃથગરૂપે વસ્તુ માત્ર પર્યાયરૂપ તથા જયારે પૃથગરૂપે વિવક્ષા કરવી હેય છે, ત્યારે વસ્તુના માત્ર પર્યાયોનો જ નિર્દેશ કરાય છે. દ્રવ્ય છે પોતે ગૌણ બની જાય છે. અને તેની વિવક્ષા કરાતી નથી. તેથી તે વસ્તુ અદ્રવ્ય (માત્ર પર્યાયરૂપે) જ છે સપ્તભંગી પ્રરૂપણા Page #297 -------------------------------------------------------------------------- ________________ મા યા ામંજરી द्रव्यानतिरेकात् । अतएव द्रव्यास्तिकनयाः शुद्धसंग्रहादयो द्रव्यमात्रमेवेच्छन्ति पर्यायाणां तदविष्वग्भूतत्वात् । पर्ययः पर्यवः पर्याय इत्यनर्थान्तरम् । अद्रव्यमित्यादि । चः पुनरर्थे । स च पूर्वस्माद् विशेषद्योतने भिन्नक्रमश्च । विविच्यमानं चेति, विवेकेन पृथग्रूपतयोच्यमानं पुनरेतद् वस्तु अद्रव्यमेव । अविवक्षितान्वयिद्रव्यं केवलपर्यायरूपमित्यर्थः ॥ यदा ह्यात्मा ज्ञानदर्शनादीन् पर्यायानधिकृत्य प्रतिपर्यायं विचार्यते, तदा पर्याया एव प्रतिभासन्ते, न पुनरात्माख्यं किमपि द्रव्यम् । एवं घटोऽपि कुण्डलौष्ठपृथुबुनोदरपूर्वापरादिभागाद्यवयवापेक्षया विविच्यमानः पर्याया एव, न पुनर्घटाख्यं तदतिरिक्तं वस्तु । अतएव पर्यायास्तिकनयानुपातिनः पठन्ति → “भागा एव हि भासन्ते संनिविष्टास्तथा तथा । तद्वान्नैव पुनः कश्चिन्निर्भागः संप्रतीयते ।” इति । ततश्च द्रव्यपर्यायोभयात्मकत्वेऽपि वस्तुनो द्रव्यनयार्पणया पर्यायनयानर्पणया च द्रव्यरूपता, पर्यायनयार्पणया द्रव्यनयानर्पणया च पर्यायख्पता, उभयनयार्पणया च तदुभयरू - पता । अत एवाह वाचकमुख्यः “अर्पितानर्पितसिद्धेः” इति । एवंविधं द्रव्यपर्यायात्मकं वस्तु त्वमेवादीदृशस्त्वमेव दर्शितवान् नान्य इति काक्वावधारणावगतिः ॥ વિવક્ષિત થાય છે. આત્માવગેરેવસ્તુઓ સામાન્યથી પોતાના પર્યાયોદ્ગારા જ્ઞાત થતા હોય છે. તેથી જ્યારે જ્ઞાનદર્શનાદિ પર્યાયોને આગળ કરી આત્માનો વિચાર કરવામાં આવે છે, ત્યારે માત્ર પર્યાયો જ પ્રતિભાસે છે. આત્મા ભિન્ન દ્રવ્યરૂપે દેખાતો નથી. એ જ પ્રમાણે, ધડાનો ગોળાકાર કાઠો, પૃથુબુબ્બોદર, પૂર્વભાગ, પાછળનો ભાગ વગેરે અવયવોની અપેક્ષાએ જ્યારે વિભાગ કરવામાં આવે છે, ત્યારે આ બધા પર્યાયો જ માત્ર દૃષ્ટિગોચર બને છે, અને પર્યાયોથી ભિન્ન ધટદ્રવ્ય દૃષ્ટિગોચર બનતું નથી. તેથી જ પર્યાયનયવાદીઓ કહે છે– “તેવાતેવા પ્રકારે સંયોજાયેલા ભાગો જ ભાસિત થાય છે. પરંતુ તે ભાગવાળી કોઇ નિર્વંશ વસ્તુ પ્રતીત થતી નથી.” તેથી વસ્તુ દ્રવ્ય-પર્યાયઉભયાત્મક હોવા છતાં, જ્યારે દ્રવ્યનયને પ્રધાન કરવામાં આવે છે, અને પર્યાયનયને ગૌણ કરવામાં આવે છે, ત્યારે તે વસ્તુ માત્ર દ્રવ્યરૂપ જ ભાસે છે, તથા જયારે પર્યાયનયને મુખ્ય કરવામાં આવે છે, અને દ્રવ્યનયને ગૌણ કરવામાં આવે છે, ત્યારે તે માત્ર પર્યાયરૂપે જ ભાસે છે. અને જયારે બંને નયને પ્રધાન બનાવવામાં આવે છે, ત્યારે વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક ભાસે છે. અતએવ, વાચકમુખ્યશ્રીએ કહ્યું છે કે, “દ્રવ્યનય અને પર્યાયનયને મુખ્ય કે ગૌણ કરવાથી વસ્તુની સિદ્ધિ થાય છે ” હે ભગવન્ ! આ પ્રમાણે દ્રવ્યપર્યાયસ્વરૂપવાળા વસ્તુનું નિદર્શન માત્ર તેં જ કર્યું છે, અન્ય કોઇએ નહિ. કાવ્યમાં શબ્દથી આવો નિર્દેશ થયો નથી, છતાં તેનો બોધ ‘કાક્વ' અવધારણદ્વારા થાય છે. શંકા :- દ્રવ્યનાં નામ અને જ્ઞાન, પર્યાયના નામ અને જ્ઞાનથી ભિન્ન છે. તો એક જ વસ્તુ દ્રવ્યપર્યયઉભયાત્મક શી રીતે હોઇ શકે ? કેમકે વસ્તુ ભિન્નધર્મોથી યુક્ત હોઇ શકે નહિ. સમધાન :- આ શંકાનાનિરાકરણઅર્થે કવિએ ‘આદેશભેદ' ઇત્યાદિ વિશેષણ મૂક્યું છે. સકળાદેશ અને વિકળાદેશ એમ આદેશ બે પ્રકારે છે. આ બે આદેશના ભેદથી સાતપ્રકારની વચનરચના દરેક વસ્તુઅંગે થઇ શકે છે.( જેથી પરસ્પરવિરુદ્ધ દેખાતા દ્રવ્ય અને પર્યાયથી યુક્ત વસ્તુ ઉપપન્ન બની શકે છે.) પરદર્શનકારોનું મિથ્યાત્વજનિતઅજ્ઞાન શંકા :– જો ભગવાને સર્વજીવોને સમાનરૂપે આ પ્રમાણે તત્ત્વનું નિરૂપણ કર્યું છે. તો અન્યવાદીઓ શા માટે આ વસ્તુસ્વરૂપનો સ્વીકાર કરતા નથી ? સમાધાન :– ભગવાનના આ સૂક્ષ્મ નિરૂપણને નિસર્ગજ (નિસર્ગ-તથાસ્વભાવથી જ ઉપદેશાદિ વિના ૨. તત્ત્વાથાંધિમસૂત્ર ૧-૩૨ | કાચ-૨૩ 266 Page #298 -------------------------------------------------------------------------- ________________ ~~~ યાતાઠમંજરી જ नन्वन्याभिधानप्रत्यययोग्यं द्रव्यम्, अन्याभिधानप्रत्ययविषयाश्च पर्यायाः । तत्कथमेकमेव वस्तूभयात्मकम् ? इत्याशङ्क्य विशेषणद्वारेण परिहरति आदेशभेदेत्यादि । आदेशभेदेन सकलादेशविकलादेशलक्षणेन आदेशद्वयेन | उदिताः=प्रतिपादिताः सप्तसंख्या भङ्गाः=वचनप्रकारा यस्मिन् वस्तुनि तत्तथा । ननु यदि भगवता=त्रिभुवनबन्धुना निर्विशेषतया सर्वेभ्य एवंविधं वस्तुतत्त्वमुपदर्शितम्, तर्हि किमर्थं तीर्थान्तरीयाः तत्र विप्रतिपद्यन्ते ? इत्याह 'बुधरू – पवेद्यम्' इति । बुध्यन्ते यथावस्थितं वस्तुतत्त्वं सारेतरविषयविभागविचारणया इति बुधाः । प्रकृष्टाः बुधाः बुधरू - पाः, नैसर्गिकाधिगमिकान्यतरसम्यग्दर्शनविशदीकृतज्ञानशालिनः प्राणिनः । तैरव वेदितुं शक्यं वेद्यं = परिच्छेद्यम्, न पुनः स्वस्वशास्त्रतत्त्वाभ्यासपरिपाकशाणानिशातबुद्धिभिरप्यन्यैः, तेषामनादिमिथ्यादर्शनवासनादूषितमतितया | यथावस्थितवस्तुतत्त्वानवबोधेन बुधस्पत्वाभावातू । तथा चागमः- “सदसदविसेसणाउ भवहेउजहिट्ठिओवलंभाउ । णाणफलाभावाउ मिच्छादिठ्ठिस्स अण्णाणं" ॥ પ્રાપ્ત થયેલું) કે અધિગમજ (==ગુરુઉપદેશાદિથી પ્રાપ્ત થયેલ) સમ્યક્ત્વથી વિશુદ્ધ થયેલા જ્ઞાનવાળા વિદ્વાન પુરુષોજ સમજી શકેછે. કેમકે તેઓ સાર (=ઉપાદેય) અને અસાર (=હેય )વસ્તુના વિભાગનો વિચાર કરવામાં સમર્થ છે. પોતપોતાના શાસ્ત્રતત્ત્વના અભ્યાસને લીધે તીક્ષ્ણ બુદ્ધિવાળા પણ બીજાઓ (પરદર્શનકારો) આ તત્ત્વ સમજી શકે તેમ નથી; કેમકે અનાદિમિથ્યાત્વના સંસ્કારથી દૂષિત થયેલી બુદ્ધિવાળા હોવાથી તેઓ યથાવસ્થિત વસ્તુતત્ત્વનો અવબોધ કરવામાં સમર્થ નથી. તેથી તેઓ વાસ્તવમાં બુધરૂપ (=વિશુદ્ધવિદ્વાન) નથી. આગમમાં પણ બતાવ્યું છે કે, “મિથ્યાત્વીનું જ્ઞાન અજ્ઞાન છે, કેમકે (૧) તેમાં સત્ અને અસનો વિશેષ નથી. (=સસત્નો વિવેક નથી.)(૨)તે સંસારનો હેતુ છે, તથા (૩) યદૈચ્છા ઉપલંભરૂપ છે. (મત્તના પ્રલાપની જેમ યથેચ્છબોધ છે)તથા (૪) તેમાં જ્ઞાનનું ફળ (=વિરતિ અને પરંપરાએ મોક્ષ) નથી.” સ્વામીઅપેક્ષાએ શ્રુતનું સમ્યગમિથ્યાપણું અતએવ, શાસ્ત્રકાર પરમર્ષિઓ મિથ્યાત્વીએ ભણેલા દ્વાદશાંગને પણ મિથ્યાશ્રુત તરીકે વર્ણવે છે. (મિથ્યાત્વી વધુ ં વધુ બારમા ષ્ટિવાદ નામના અંગનાં નવ પૂર્વ સુધી કરી શકે. બાકીના અગ્યારઅંગ પૂરા ભણી શકે. ) કેમકે મિથ્યાત્વીઓ યુક્તિથી નિરપેક્ષ થઇને સ્વેચ્છામુજબ જ વસ્તુતત્ત્વનો બોધ કરે છે. સમ્યગ્– દૃષ્ટિજીવે ભણેલું મિથ્યાશ્રુત પણ સમ્યક્ત્રતરૂપે પરિણમે છે, કેમકે તેઓ હંમેશા સર્વજ્ઞના ઉપદેશને અનુસરનારા હોય છે, તેથી મિથ્યાશ્રુતનાં વચનોનો પણ યથોચિત વિધિ-નિષેધરૂપ અર્થ ક૨ે છે. અર્થાત્ સંગત વિધિનિષેધને બાધ ન પોંચે, બલ્કે તેઓ પુષ્ટ થાય એ પ્રમાણે જ દરેક વચનોનો અર્થ કરતાં સમ્યક્ત્વી જીવને જ આવડે. જેમકે વેદમાં ગનૈઃ વદવ્યમ્' એવું વાકય છે. મિથ્યાત્વીઓ અજ=પશુ એવો અર્થ કરે છે. એટલે કે “પશુઓ વડે યજ્ઞ કરવો” એવો અર્થ કરે છે જે ‘મા હિંચ્યાત્ સર્વભૂતાનિ ઇત્યાદિ નિષેધને બાધક છે. જ્યારે સમ્યક્ત્વી અહીં અજનો ઉત્પન્ન થઇ ન શકે એવા ત્રણવર્ષ જૂના જવ-ડાંગર, પાંચવર્ષ જૂના તલ–મસૂરવગેરે તથા સાત વર્ષ જૂના કેંગુ, સ૨સવવગેરે ધાન્ય " એવો અર્થ કરે છે. આટલા જૂના ધાન્ય જીવ વિનાના (અચિત્ત) હોય છે. તેથી “આવા વાવવામાં આવે તો ઉગે નહિ, એવા અચિત્તધાન્યથી યજ્ઞ કરવો " એવો અર્થ સમ્યક્ત્વી કરે છે.( પ્રશ્ન:- આમ ‘અચિત્ત ધાન્યથી યજ્ઞ કરવો ' એવો અર્થ કરવાથી સમકીતીને યજ્ઞનું વિધાન માન્ય છે તેવી આપત્તિ આવશે. સૂત્રવગેરેમાં યાગ • વગેરેનો પુજા અર્થ કરેલો છે. જૈનમાન્ય આ પૂજાઅર્થ છોડી જૈનધર્મને અમાન્ય १. छाया - सदसदविशेषणतः भवहेतुयथास्थितोपलम्भात् । ज्ञानफलाभावान्मिथ्यादृष्टेरज्ञानम् ॥ विशेषावश्यके - ११५ । ૧. વાસ્તવમાં તે જ જ્ઞાન-જ્ઞાન છે, જે સત્ અસત્નો યથાર્થ વિવેક કરી શકે, જિનપ્રણીત આગમથી પરિકર્મિત હોય, (આગમઅનુસારી હોય) મોક્ષનો હેતુ હોય અને વિરતિનું જનક બ્રેય. સ્વામીઅપેક્ષાએ શ્રુતનું સમ્યગમિથ્યાપણું 267 Page #299 -------------------------------------------------------------------------- ________________ READER * . * * * * * IE ** બાલાજી : अतएव तत्परिगृहीतं द्वादशाङ्गमपि मिथ्याश्रुतमामनन्ति, तेषामुपपत्तिनिरपेक्षं यदृच्छया वस्तुतत्त्वोपलम्भसंरम्भात्। सम्यग्दृष्टिपरिगृहीतं तु मिथ्याश्रुतमपि सम्यक्श्रुततया परिणमति । सम्यग्दृशां सर्वविदुपदेशानुसारिप्रवृत्तितया 4 मिथ्याश्रुतोक्तस्याप्यर्थस्य यथावस्थितविधिनिषेधविषयतयोन्नयनात्। तथाहि - किल वेदे “अजैर्यष्टव्यम्" इत्यादिवाक्येषु मिथ्यादृशोऽजशब्दं पशुवाचकतया व्याचक्षते, सम्यग्दृशस्तु जन्माप्रायोग्यं त्रिवार्षिकं यवद्रोह्यादि, पञ्चवार्षिकं तिलमसूरादि, सप्तवार्षिकं कङ्गुसर्षपादि धान्यपर्यायतया पर्यवसायन्ति । अतएव च भगवता श्रीवर्धमानस्वामिना “विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न प्रेत्यसंज्ञास्ति' इत्यादिऋचः पादीनां द्रव्यगणधरदेवानां जीवादिनिषेधकतया प्रतिभासमाना अपि तदव्यवस्थापकतया व्याख्याताः ॥ હેમ-હવનાદિમય આ યજ્ઞ અર્થ કરવામાં સમ્યકત્વ કેવી રીતે? સમાધાન:- અહીં સૌ પ્રથમ સમ્યકત્વી-મિઠાવીને આશ્રયી સમક-મિથ્યાશ્રતસંબંધી ચતુર્ભગી સમજી લઇએ. (૧) સમીતીને સમકશ્રત સમ્યકરૂપે પરિણમે, તેના મુખ્ય ત્રણ કારણ:(૧)તે સમ્યકશ્રુતને સર્વજ્ઞ પ્રણીત હોઇ શ્રદ્ધેય અને ઉપાદેયરૂપે તથા સમ્યકરૂપે જ સ્વીકારે. (૨)એ શ્રતના પ્રથમદષ્ટિએ વિરુદ્ધ દેખાતા વાકયોમાં પણ જિનોદિત સ્યાદવાદ,નયો, સપ્તભંગી વગેરેનો વિચાર કરી, સૂત્રમૂઢ બની યથાશ્રુતાર્થ અર્થ કરવાને બદલે ઔદપર્યાર્થ પકડે. જેથી પરસ્પર વિરોધનું ઉદ્દભાવન કરવાને બદલે પારિણામિક સ્વાવાદસંમત એકરૂપતા જ જૂએ, તેમ જ સૂત્રમૂઢ બની મનફાવતું કે અડધું પકડી તે મુજબ પ્રરૂપણા ન કરે છે, તેવી વિધિ ન બતાવે. તથા (3) સર્વત્ર સ્વમતિ-૫ના છોડી જિનવચન-જિનાજ્ઞાને જ આગળ કરે- તેમાં પૂર્વાચાર્યોરૂપ શિષ્ય પરંપરાને સહયકરૂપે જૂએ. (૨) મિથ્યાત્વીને સમ્યકક્ષત છે મિથ્થારૂપે પરિણમે તેના મુખ્ય ત્રણ કારણ (૧)જિનેશ્વરની સર્વજ્ઞતા પર અશ્રદ્ધા-અબહુમાન અથવા પૂર્વાચાર્યોરૂપશિષ્ટપરંપરા પતિ અબહુમાનના કારણે પોતાની મતિ-ક૯૫નાને જ મહત્વ આપે- સૂત્રાર્થ મતિ-કલ્પનામુજબ કરે. (૨) પરસ્પર વિરુદ્ધ લાગતા વાકયો જોઈનય, પમાણ કે સ્યાદવાદને સમજયા વિના જ માત્ર સૂત્ર– શબ્દને પકડી વિરોધની ઉદ્ભાવના કરે, અથવા શું મનાવતા સુત્રો પકડી અર્ધજરતીયન્યાયથી ઇષ્ટ સૂત્રાદિ પકડી તે મુજબ સૂત્રમૂઢ બની અર્થપરૂપણા કરે. વિધિપ્રરૂપણા કરે. (૩) આમ જિનવચનને સાક્ષાત કે પરિણામે મિથ્થારૂપે જ મનમાં લાવે. (૩)મિથ્યાત્વીને મિથ્યાશ્રુત મિથ્થારૂપે પરિણમે તેમાં મુખ્ય ૩ કારણો. (૧)એમાં સમ્યક શ્રુત તરીકે શ્રદ્ધા-બહુમાન હોય. (૨)તે શ્રતના અર્થોમાં એકાંતવાદને જ પકડે. (૩)સ્વમતિ-કલ્પના અને અસત પરંપરાજ પધાનરૂપલેખે. સર્વજ્ઞ-વીતરાગની ઓઠન લે-નહોય.(૪)સમ્યકત્વીને મિથ્યાગ્રુત ચમકરૂપે પરિણમે. તેના મુખ્ય ૩ કારણો. (૧)સર્વજ્ઞવચનાનુસાર ન હોઈ એમાં મિથ્થારૂપતા- હેયરૂપતા- અશ્રદ્ધયરૂપતા મનમાં વસી હોય. (૨)એ શું શ્રુતના અથો પણ જિનપણીત અહિંસા અને અનેકાંતને અનુરૂપ સમજવા અને પ્રરૂપવા ઉત્સાહ શ્રેય અને (૩) એ મૃતના અધ્યયનાદિ વખતે પણ જિનેશ્વર અને તેના અહિંસાત્મક, અનેકાંતમય નવતત્ત્વોને જ શ્રદ્ધાપૂર્વક શિરોમાન્ય રાખ્યા છે. હવે પસ્તતમાં વિચારીએ. સમ્યકત્વ વેદવચનોને સર્વજ્ઞજિનપ્રણીત ન ઈ, ઉપાદેયરૂપે સ્વીકારતો જ નથી. તેથી વેદપણીત છે મ- હવનાદિયુક્ત યજ્ઞ એને માન્ય નથી જ. તેથી “અજૈ: યષ્ટવ્યમ' જે વચન છે તે સમ્યકત્વીને વિધિરૂપે માન્ય નથી જ. હવે | પ્રશ્ન એ છે કે અર્થ વ્યષ્ટવ્યમ્ " માં “વન્ "થી યજ્ઞ અર્થ કરવો કે પૂજા અર્થ? ન્ ધાતુના સામાન્યથી આ બન્ને અર્થ થઇ શકે. અહીં વૈદિકવચન લેવાથી પૂજા અર્થ અનુ૫૫ન લાગે છે. કેમ કે વેદ નિરાકાર ઇશ્વરવાદી હેઇ, પૂજામાં માને નહીં. તેથી અહીં પૂજા અર્થ કાઢવો એ રેતીમાંથી તેલ કાઢવા જેવો છે. અને મારી મચડીને અસંભવિત અર્થ કાઢવામાં તો વેદની બધી વાતો જિનાગમમાન્ય અને પ્રમાણભૂત થવાની આપત્તિ આવે. અને તો વેદ પણ શ્રદ્ધેય બની જવાનો પ્રસંગ આવે, જે ઇષ્ટ નથી. વળી, “અજૈ: યષ્ટવ્યમ'માં અજનો અર્થ અચિત્ત ધાન્ય કર્યો. હવે જો યષ્ટવ્યમનો અર્થ પૂજા કરીએ, તો અચિધાન્યથી પૂજા વિધાન જૈનાગમમાન્ય પૂજાવિધાન સાથે સંગત થતું ન હોવાથી એ ઘેષ આવે. તેથી પૂજાઅર્થ છોડી યજ્ઞવિધિ અર્થ કરે તે યુક્ત જ છે. તેથી જ આ જિનોક્તવિધિથી વિપરીત વિધિ હેઇ સમકિતીને અમાન્ય છે અને વેદ પ્રમાણભૂત લાગે નહીં. આમ સમીતીને મિથ્યાશ્રત પણ સયક પરિણામ પામે એના ત્રણ કારણના પ્રથમ અને અંતિમ કારણ સિદ્ધ થયા. હવે કોઈ વેદાંતી આ સૂત્રના આધારે સૂત્રમૂઢ બની બોકડાથી યજ્ઞ કરવા તત્પર બનતો હોય, તો તેને તેમ કરતો રોકવા તેના જ માન્ય આગમ- વેદના બીજા ની વચનમા હિંયાન સર્વપૂતન ની મહત્તા બતાવે. અને અહિંસામાં જ ધર્મ દેખાડે, ત્યારે વેદાંતી આ અહિંસાપ્રતિપાદક વચન અને ૨. વૃદદ્રારબ્યુ. ૨-૪-૨૨ | ૨. મૂતિભૂતિયુભૂતિઃ સરોદ્ધવ: | વ્ય: સુધમાં મતમૌર્યપુત્રી.સદોરી | अकम्पितोऽचलभ्रातामेतार्यश्च प्रभासकः । इत्येकादश गणधराः । કાચ-૨૩. ::::::::::::::: 0268 Page #300 -------------------------------------------------------------------------- ________________ BREALLAHABAR ___ तथा स्मार्ता अपि -- " न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला" ॥ इति । श्लोकं पठन्ति । अस्य च यथाश्रुतार्थव्याख्यानेऽसम्बद्धप्रलाप एव । यस्मिन् हि अनुष्ठीयमाने दोषो नास्त्येव तस्मानिवृत्तिः इस कथमिव महाफला भविष्यति ? इज्याध्ययनदानादेरपि निवत्तिप्रसङ्गात । तस्माद अन्यद ऐदंपर्यमस्य श्लोकस्य। है तथाहि । न मांसभक्षणे कृतेऽदोषः अपि तु दोष एव । एवं मद्यमैथुनयोरपि । कथं नादोष इत्याह । यतः प्रवृत्तिरेषा , भूतानाम्। प्रवर्तन्त उत्पद्यन्तेऽस्यामिति प्रवृत्तिः-उत्पत्तिस्थानम् भूतानां जोवानाम् । तत्तज्जीवसंसक्तिहेतुरित्यर्थः ॥ ___ प्रसिद्धं च मांसमद्यमैथुनानां जीवसंसक्तिमूलकारणत्वमागमे- “आमासु य पक्वासु य विपच्चमाणासु मंसपेसीसु । आयंतिअमुववाओ भणिओ उ णिगोअजीवाणं ॥ १ ॥ मज्जे महुम्मि मंसम्मि णवणीयम्मि चउत्थए । उप्पज्जति | अणंता तव्वण्णा तत्थ जंतूणो ॥ २ ॥ मेहुणसण्णारूढो णवलक्ख हणेइ सुहुमजीवाणं । केवलिणा पण्णत्ता सद्दहिअव्वा सया कालं ॥ ३ ॥" तथाहि – “इत्थीजोणीए संभवंति बेइंदिया उ जे जीवा । इक्को व दो व तिण्णि व लक्खपुहत्तं उ उक्कोसं ॥ ४ ॥ पुरिसेण सह गयाए तेसिं जीवाण होइ उद्दवणं । वेणुगदिद्रुतेणं तत्तायसलागाणाएणं ॥ ५ ॥" संसक्तायां योनौ द्वीट्रिया एते । शुक्रशोणितसंभवास्तु गर्भजपञ्चेन्द्रिया इमे- “पंचिदिया मणुस्सा एगणरभुत्तणारिगन्भम्मि । उक्कोसं णवलक्खा जायंति एगवेलाए ॥ ६ ॥ णवलक्खाणं मझे जायइ इक्कस्स दोण्ह य समत्ती । सेसा पुण एमेव य विलयं वच्चंति तत्थेव ॥ ७ ॥" तदेवं जीवोपमर्दहेतुत्वाद् न मांसभक्षणादिकमदुष्टमिति प्रयोगः ॥ 1 બોકડાથી યજ્ઞ એમ પરસ્પર વિરુદ્ધથી મંઝાઈ જાય અને છતાં વેદપરની શ્રદ્ધા છોડવા તૈયાર ન હોય, ત્યારે સમજાવાય કે ભાઈ! વેદ પણ અહિંસામાં જ માને છે. તેથી અહીં યજ્ઞ કરવા માટે અજનો અર્થ બોકડો કરવાને બદલે અચિત્ત અને અયોનિજ (જેમાંથી ફરીથી ધાન્ય ઉત્પન્ન ન થાય.)ધાન્ય એવો અર્થ કર. (અહીં સમકિતીને આમ વેદવચનના આધારે વેદાંતીને સમજાવતો જોઈ સમીતીને પણ વેદવચન પ્રમાણ છે એવો અર્થ તો નીકળતો જ નથી, અન્યથા વેદવચનોના આધારે જ ઇન્દ્રભૂતિ ગૌતમાદિને સમાવતા ભગવાનને વેદો માન્ય હતા એવી તદન ગેરમાર્ગે ઘેરનારી આપત્તિ આવશે.)આમ સમજાવતા સમકતીને મિથ્યાશ્રુત સમ્યકશ્રુતમાં પરિણમવામાં બીજું કારણ પણ સિદ્ધ થાય છે. - કલ્પસૂત્ર વગેરેમાં યોગઆદિથી કરેલો પૂજાઅર્થ બરાબર જ છે, કેમ કે એ શાસ્ત્રો જિનાગમઅનુસાર છે, અને જિનાગમમાં યજ્ઞ નીં પરંતુ પૂજા જ વિધાનરૂપ છે. વળી શ્રી સિદ્ધાર્થરાજા પાર્શ્વનાથ ભગવાનના અનુયાયી શ્રાવક હતા. તેથી પણ યજ્ઞઅર્થ સંભવે નીં પણ પૂજાઅર્થ જ બેસે. કેમ કે શ્રાવકમાટે ભાવાપત્તિનિવારણાદિમાટે અને કૃતજ્ઞતાભાવાદિ દર્શાવવા માટે ભગવાનની પૂજા અનન્ય સ્થાન ધરાવે છે, તે જૈનાગમમાન્ય છે.) તેથી પૂર્વોક્ત નિષેધવચનને બાધ નથી આવતો, બલ્ક તે વચનનું સમર્થન થાય છે. ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગ્યાર વેદજ્ઞબ્રાહ્મણો ગણધરપદની પૂર્વભૂમિકા વખતે ભગવાન મહાવીરસ્વામીના પ્રભાવને સહન કરી ન શકવાથી ભગવાન સાથે વાદ કરવા આવે છે. આ અગ્યારે બ્રાહ્મણો એક-એક સંશયવાળા લેવા છતાં પોતપોતાને સર્વજ્ઞ મનાવતા હતા. દરેકને એક-એક વેદવાકયથી સંશય उत्पन्न यो हतो. -द्रसूति गौतमने "विज्ञानघन एवैतेभ्यो...." त्यावे.*या द्वारा संशय प्रायोडतो. મિથ્યાત્વના કારણે તેમને આ વાક્યનો અર્થ એવો કર્યો કે “વિજ્ઞાનઘન આત્મા આ પાંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે તેનો પરલોક નથી એટલે તેમને આ વેદવાકય જીવ-પરલોકાદિતત્વના १. मनुस्मृतौ ५-५६ । २. रत्नशेखरसूरिकृतसम्बोधसप्ततिकायां ६६, ६५, ६३ । ३. छाया - आमासु च पक्वासु च विपच्यमानासु मांसपेशीसु । आत्यन्तिकमुपपादो भणितस्तु निगोदजीवानाम् ॥ मद्ये मधुनि मांसे नवनीतचतुर्थके । उत्पद्यन्तेऽनन्ताः तद्वर्णास्तत्र जंतवः । ६ मैथुनसंज्ञारू ढो नवलक्षं हन्ति सूक्ष्मजीवानाम् । केवलिना प्रज्ञप्ताः श्रद्धातव्याः सदाकालम् ॥ स्त्रीयोनौ सम्भवन्ति द्वीन्द्रियास्तु ये जीवाः । एको वा द्वौ वा त्रयो वा लक्षपृथुत्वं चोत्कृष्टम् || पुरुषेण सह गतायां तेषां जीवानां भवति उद्भवणम् । वेणुकदृष्टान्तेन तप्तायसशलाकाज्ञातेन ॥ पंचेन्द्रिया मनुष्या एकनरभुक्तनारीगर्थे। उत्कृष्टं नवलक्षा जायन्ते एकवेलायाम् ॥ नवलक्षाणां मध्ये जायते एकस्य द्वयोर्वा समाप्तिः । शेषाः पुनरेवमेव च विलयं व्रजन्ति तत्रैव ॥ MORE सभ्य-मिथ्याश्रुत. 269) इम्म्म्म्म्म्म्म्म्म्म्म्म्म्म्म्म्मान Page #301 -------------------------------------------------------------------------- ________________ - ક્યા મંજરી अथवा भूतानां= पिशाचप्रायाणामेषा प्रवृत्तिः । त एवात्र मांसभक्षणादौ प्रवर्तन्ते न पुनर्विवेकिन इति भावः । तदेवं मांसभक्षणादेर्दुष्टतां स्पष्टीकृत्य यदुपदेष्टव्यं, तदाह - , “નિવૃત્તિસ્તુ મહાના’। તુવારાથં ! “તુઃ ચાટ્ પેરેડવધાર, इति वचनात् । ततश्चैतेभ्यो मांसभक्षणादिभ्यो निवृत्तिरेव महाफला स्वर्गापवर्गफलप्रदा । न पुनः प्रवृत्तिरपीत्यर्थः अतएव स्थानान्तरे पठितम् "वर्षे वर्षेऽश्वमेधेन यो यजेत् शतं समाः । मांसानि च न खादेद् यस्तयोस्तुल्यं २ भवेत् फलम् ॥ १॥ एकरात्रोषितस्यापि या गतिर्ब्रह्मचारिणः । न सा क्रतुसहस्रेण प्राप्तुं शक्या युधिष्ठिर " ! ॥ २ ॥ मद्यपाने तु कृतं सूत्रानुवादैः, तस्य सर्वविगर्हितत्वात् । तानेवं प्रकारानर्थान्कथमिव बुधाभासास्तीर्थिका वेदितुमर्हन्तीति कृतं प्रसङ्गेन ॥ - નિષેધક તરીકે ભાસિત થયું. ભગવાને આ જ વાકયનો અર્થ આ પ્રમાણે કરી બતાવ્યો. “આત્મા તે—તે જ્ઞાનરૂપે (કેમકે જ્ઞાન આત્માથી કથંચિદ્દ અભિન્ન છે.) પાંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે, અર્થાત પાંચભૂતને વિષય બનાવી પ્રગટે છે. અને તેમાં જ વિનાશ પામે છે. અર્થાત્ તેમાંથી જ પ્રગટતા નવા જ્ઞાન વખતે પૂર્વજ્ઞાન નાશ પામે છે, કેમકે એક સાથે બે ઉપયોગ રહેતા નથી ” આમ જ્ઞાનવાન આત્માની જ સિદ્ધિ થાય છે. આ પ્રમાણે અર્થ કરીને ભગવાને જીવાદિતત્ત્વોની સિદ્ધિ કરી. “ન માંસભક્ષણે દોષ:" શ્લોકની વિચારણા તથા સ્માર્ત (સ્મૃતિને અનુસરવાવાળા) લોકો કહેછે. “માંસભક્ષણ, મદિરાપાન અને મૈથુનમાં દોષ નથી, કેમકે તે બધી જીવોની પ્રવૃત્તિ છે. આ ત્રણમાંથી નિવૃત્તિ મોટા ફળને આપનારી છે. ” પરંતુ આવો અર્થ કરવો અત્યંત અસંબદ્ધ પ્રલાપરૂપ છે, કેમકે જેનું આચરણ કરવામાં દોષ ન હોય, તેમાંથી નિવૃત્તિ મહાફળવાળી શી રીતે હોઇ શકે ? જો નિર્દોષ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મહાફળવાળી હોય, તો તો પછી પૂજા, ભણતર, અને દાન વગેરે પણ નિર્દોષપ્રવૃત્તિ છે, એટલે આ અનુષ્ઠાનોમાંથી નિવૃત્તિ પણ મહાફળવાળી પીને એમાંથી પણ નિવૃત્તિનો પ્રસંગ આવશે. તેથી આ શ્લોકનું તાત્પર્ય આના બદલે બીજું હોવું જોઇએ. યુક્તિસંપન્ન તાત્પર્ય મેળવવા આવો અર્થ કરવો જોઇએ– અહીં સંસ્કૃતસંધિનિયમમુજબ દોષશબ્દની આગળ રહેલા ‘અ’ નો લોપ થયો છે. તેથી ‘માંસભક્ષણ કરવામા અદ્વેષ (=ર્દોષોનો અભાવ) છે તેમ નથી. અર્થાત્ દોષ જ છે.” શા માટે દોષનો અભાવ નથી ?' એવી શંકાના નિરાકરણ માટે કહે છે. “પ્રવૃત્તિરેષા” ઇત્યાદિ. અહીં ‘પ્રવૃત્તિ’ શબ્દનો અર્થ વ્યુત્પત્તિના આધારે · ઉત્પત્તિસ્થાન’ એવો કરવાનો છે. એટલે કે માંસ-મદિરાં–મૈથુન આ ત્રણે, જીવોના ઉત્પત્તિસ્થાનો છે, (તેથી એ ત્રણેમાંથી નિવૃત્ત થવું મહાફળવાળું છે. ) માંસવગેરે જીવોત્પત્તિના સ્થાનો ' માંસ, મદિરા, અને મૈથુન જીવોત્પત્તિના મૂળ કારણ છે ” એ વાતનું સમર્થન આગમમાં કરેલું જ છે. તે આ પ્રમાણે→ કાચા, રાંધેલા અને અગ્નિમાં રંધાતા માંસની પ્રત્યેકઅવસ્થામાં નિગોદજીવોની આત્યંતિક ઉત્પત્તિ થયા કરે છે. (૧) મદિરા, મધ, માંસ અને માખણમાં પોતપોતાના રંગના અનંત જીવો ઉત્પન્ન થાય છે, (૨) કેવલીએ મૈથુનના સેવન વખતે નવલાખ સૂક્ષ્મજીવોનો ધાત બતાવ્યો છે. આમાં હંમેશા શ્રદ્ધા રાખવી જોઇએ. (૩) તથા સ્ત્રીની યોનિમાં એક-બે યાવત્ ઉત્કૃષ્ટથી નવલાખ બેઇન્દ્રિયજીવો ઉત્પન્ન થાય છે. (૪) જેમ તપાવેલી લોખંડની સળીને વાંસની નળીમાં નાખવામાં આવે, તો તેમાં રહેલાં બધા તલ ભસ્મ થઇ જાય છે. તેમ જયારે પુરુષ સ્ત્રીસાથે સંભોગ કરે છે, ત્યારે ઉપરોક્ત સર્વ બેઇન્દ્રિયજીવો નાશ પામે છે. (૫) સંસક્ત યોનિમાં ઉત્પન્ન થતાં બેઇન્દ્રિયજીવો દર્શાવ્યા. હવે પુરુષના વીર્ય અને સ્ત્રીના લોૌથી ઉત્પન્ન ૬. અમરજોશે રૂ-૨-૨૩૧ | ૨. મનુસ્મૃતી 、-૩ | કાચ-૨૩ 270 Page #302 -------------------------------------------------------------------------- ________________ 1 શ્વર ___अथ केऽमी सप्तभङ्गाः, कश्चायमादेशभेद इति ?उच्यते । एकत्र जीवादी वस्तुनि एकैकसत्त्वादिधर्मविषयप्रश्नवशाद् । अविरोधेन प्रत्यक्षादिबाधापरिहारेण पृथग्भूतयोः समुदितयोश्च विधिनिषेधयोः पर्यालोचनया कृत्वा स्याच्छब्दलाञ्छितो | वक्ष्यमाणैः सप्तभिः प्रकारैर्वचनविन्यासः सप्तभङ्गोति गीयते । तद्यथा- १ स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः। २.स्यानास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वितीयः। ३. स्यादस्त्येव स्यानास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयः। ४. स्यादवक्तव्यमेवेति युगपद्विधिनिषेधकल्पनया चतुर्थः । ५. स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया | युगपद्विधिनिषेधकल्पनया च पञ्चमः । ६. स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च षष्ठः । ७. स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधिनिषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च સક્ષમઃ || થતા ગર્ભજ પંચેન્દ્રિયમનુષ્યોની સંખ્યા બતાવે છે- “પુરુષના એક વારના સંયોગથી સ્ત્રીના ગર્ભમાં ઉત્કૃષ્ટથી નવલાખ પંચેન્દ્રિયગર્ભજમનુષ્યો ઉત્પન્ન થાય છે.” (૬) આ નવલાખમાંથી એક કે બે જીવો જીવી શકે છે. બાકીના બધા ત્યાં ત્યારે જ નષ્ટ થઈ જાય છે. (૩) તેથી માંસભક્ષણવગેરે અદુષ્ટ નથી, કેમકે જીવોની હિંસામાં હેતુ છે." એવો અનુમાનપ્રયોગ થઈ શકે છે. અથવા ભૂત (કપિશાચ) જેવા કૂર અને અવિવેકી લોકોની આ પ્રવૃત્તિ છે. તેવા લોકો જ માંસભક્ષણાદિ કરે છે. વિવેકીઓ આવી પ્રવૃત્તિ કરતા નથી. આ પ્રમાણે માંસભક્ષણાદિ દુષ્ટ છે તે સ્પષ્ટ કર્યું. તો હવે શું કરવું? તે દર્શાવે છે. “નિવૃત્તિતું મહાપત્તા” અહીં “તું” નો અર્થ એવકાર (=જકાર) કરવો. કેમકે “શબ્દ | ભેદ અને અવધારણ (એવકાર) અર્થમાં આવે ” એવું વચન છે. એટલે “માંસભક્ષણાદિમાંથી નિવૃત્તિ જ છે સ્વર્ગમોક્ષ વગેરરૂપ મહાફળવાળી છે, નહીં કે, તેઓમાં પ્રવૃત્તિ પણ ” એ ભાવાર્થ પ્રાપ્ત થાય છે. તેથી જ અન્યત્ર પણ દર્શાવ્યું છે કે, “એકબાજુ એકવ્યક્તિ દરવર્ષે સો વાર અશ્વમેધયજ્ઞ કર, અને બીજીબાજુ એક વ્યક્તિ માંસ ખાતી નથી, તો આ બંનેને સરખું ફળ પ્રાપ્ત થાય છે. ! ૧ !! હે યુધિષ્ઠિર ! એકરાત પણ બ્રહ્મચર્ય શું પાળનારને જે ઉત્તમગતિ મળે છે, તે ગતિ હજારો યજ્ઞ કરવાદ્વારા પણ પ્રાપ્ત થતી નથી !! !! ” મદિરાપાન ! અંગે તો સૂત્રપાઠ આપવાની પણ જરૂર નથી, કારણ કે બધા લોકોમાં તે ગહ પામેલું છે. આવા પ્રકારના છે અર્થોને “કહેવાતા વિદ્વાન પરતીર્થિકો શી રીતે સમજી શકે ? અર્થાત ન સમજી શકે તે સહજ છે. સપ્તભંગીનું સ્વરૂપ પ્રશ્ન :- આ સાત ભાંગા કયા કયા છે? અને આદેશભેદ કયો છે? ઉત્તર:- જયારે જીવાદિવસ્તુના અસ્તિત્વવગેરે ધર્મો અંગે પ્રશ્ન ઉઠે છે, ત્યારે તે પ્રશ્નના સમાધાનતરીકે ? પ્રત્યક્ષાદિપ્રમાણોથી બાધા ન પચે, એ પ્રમાણે વિધિ અને નિષેધનો અલગ-અલગરૂપે અને સમુદિતરૂપે વિચાર કરવામાં આવે છે, પછી “સાત’ શબ્દથી યુક્ત સાતપ્રકારના વચનોની રચના કરવામાં આવે છે. આને સપ્તભંગી કહે છે. તે સપ્તભંગી આ પ્રમાણે છે- (૧)વિધિની કલ્પનાથી પ્રધાનતાથી બધી વસ્તુઓ કથંચિત છે જ' અર્થાત જયારે વસ્તુને “પોઝીટીવ એગલ' (Positive angle) થી વિચારવામાં આવે, ત્યારે છે તે વસ્તુ કથંચિત વિદ્યમાન છે. અર્થાત અસ્તિત્વધર્મથી યુક્ત છે. (૨) નિષેધની કલ્પના નગેટીવ એગલ Negative angle) થી પ્રરૂપણ કરવામાં આવે તો દરેક વસ્તુ કથંચિત નથી જ = નાસ્તિત્વધર્મથી યુક્ત છે છે. (૩) વસ્તુમાં ક્રમશ: વિધિ અને નિષેધની કલ્પના કરવામાં આવે તો, વસ્તુ કથંચિત છે જ, અને કથંચિત છે નથી જ. અર્થાત વસ્તુ અસ્તિત્વ અને નાસ્તિત્વમાં આ બંને ધર્મોથી યુક્ત છે. (૪) વસ્તુમાં વિધિ અને નિષેધ ધર્મનો એક સાથે વિચાર કરવામાં આવે, તો તે વસ્તુ કથંચિત અવકતવ્ય જ છે. (૫) વસ્તુમાં વિધિની કિ. સપ્તભંગીનું સ્વરૂપ 2િ71] Page #303 -------------------------------------------------------------------------- ________________ કિરણ - ૩: કુકમંજરી કરતા ___ तत्र स्यात्कथंचित् स्वद्रव्यक्षेत्रकालभावरूपेणास्त्येव सर्वं कुम्भादि, न पुनः परद्रव्यक्षेत्रकालभावस्पेण । व तथाहि-कुम्भो द्रव्यतः पार्थिवत्वेनास्ति, नाप्यादिरूपत्वेन । क्षेत्रतः पाटलिपुत्रकत्वेन, न कान्यकुब्जादित्वेन । कालतः इस शैशिरत्वेन, न वासन्तिकादित्वेन । भावतः श्यामत्वेन, न रक्तादित्वेन । अन्यथेतरस्पापत्त्या स्वरूपहानिप्रसङ्ग इति । P अवधारणं चात्र भङ्गेऽनभिमतार्थव्यावृत्त्यर्थमुपात्तम्, इतरथानभिहिततुल्यतैवास्य वाक्यस्य प्रसज्येत, प्रतिनियतस्वार्थानभिधानात्। तदुक्तम्- “वाक्येऽवधारणं तावदनिष्टानिवृत्तये । कर्तव्यमन्यथानुक्तसमत्वात् तस्य कत्रचित" ॥ तथाप्यस्त्येव कुम्भ इत्येतावन्मात्रोपादाने कम्भस्य स्तम्भाद्यस्तित्वेनापि सर्वप्रकारेणास्तित्वप्राप्तेः प्रतिनियतस्वरूपानुपपत्तिः स्यात् । तत्प्रतिपत्तये स्याद् इति शब्दः प्रयुज्यते । स्यात् कथंचित् स्वद्रव्यादिभिरित्यर्थः અને એકસાથે વિધિનિષેધની કલ્પના કરવામાં આવે, તો વસ્તુ કથંચિત છે જ, અને કથંચિત અવક્તવ્ય જ છે. (૬) વસ્તુમાં નિષેધની અને એકી સાથે વિધિનિષેધની પ્રરૂપણા કરવામાં આવે, તો “વસ્તુ કથંચિત નથી જ અને કથંચિત્ અવક્તવ્ય જ છે. (૭) વસ્તુમાં ક્રમશ:વિધિ-નિષેધ, અને એકસાથે વિધિનિષેધની કલ્પના કરવામાં આવે, તો “વસ્તુ કથંચિત છે જ, કથંચિત નથી જ અને કથંચિત અવક્તવ્ય જ છે.' સ્યાદ્ અસ્તિ ભંગનુ સ્વરૂપ હવે દરેક ભાંગા કેવી રીતે ઉપપન્ન થાય છે? તે ક્રમશઃ દર્શાવે છે. ઘટવગેરે બધી વસ્તુઓ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, | અકાળ અને સ્વભાવરૂપે વિદ્યમાન છે જ. અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવરૂપે વિધમાન નથી. તારિ – દ્રવ્યની અપેક્ષાએ ઘડે પાર્થિવરૂપે છે, પાણી વગેરરૂપે નથી. ક્ષેત્રની અપેક્ષાએ પાટલિપુત્રમાં હું વિદ્યમાન છે, કાન્યકુબ્બવગેરેમાં નથી.(અથવા પાટલીપુત્રમાં બનેલો છે કાન્યકુબ્બાદિમાં નહીં) કાળની અપેક્ષાએ શિશિરસ્તુની અપેક્ષાએ છે, વસત્તાદિ ઋતુની અપેક્ષાએ નથી. ભાવની અપેક્ષાએ શ્યામરૂપે વિદ્યમાન છે, લાલવગેરરૂપે નથી. વસ્તુનું આ અસ્તિત્વ સ્વરૂપ સ્વદ્રવ્યાદિને અપેક્ષીને જ છે. જો સ્વ-પરના ભેદ વિના હેત, તો પરદ્રવ્યાદિની અપેક્ષાએ પણ, “અસ્તિત્વ આવે. અને વસ્તુમાં પરરૂપી આપત્તિ આવે, આ પરરૂપને સ્વરૂપસાથે વિરોધ લેવાથી સ્વરૂપની શનિનો પ્રસંગ આવે. આ ભંગમાં રહેલો “એવ' કાર અનિષ્ટઅર્થની વ્યાવૃત્તિ માટે છે. જો આ એવકારનું ગ્રહણ કર્યું ન હેત, તો આ વાક્ય નહિ કહેવાયેલા અર્થને તુલ્ય થઈ જવાનો પ્રસંગ આવત, કેમકે “એવના અભાવમાં વાકય નિયતસ્વઅર્થને દર્શાવી શકે નહિ. કહ્યું, જ છે કે – “અનિટઅર્થની નિવૃત્તિ માટે વાકયમાં એવકાર મુકવો જોઈએ, અન્યથા તે વાકય કયાંક છું 1 અકથિતઅર્થની તુલ્યતાને પામે છે. ” શંકા :- “એવ' કાર અવ્યય પ્રતિનિયતઅર્થ સૂચક છે, જયારે “સ્યા અવ્યય વિકલ્પનું ધતન કરે છે છે છે. આમ આ બે અવ્યયો પરસ્પર વિરોધી લેઇ એક વાક્યમાં બંનેનું ઉપાદાન યોગ્ય નથી. “એવ' ની ?િ આવશ્યકતા ઉપરોક્ત યુક્તિથી સિદ્ધ થાય છે, તેથી અહીં “સ્યા પદ અસંગત છે. સમાધાન:- પ્રવ ૫. (ધડાનું અસ્તિત્વ સ્વરૂપ છે જ ) એટલો જ જો નિર્દેશ કરવામાં આવે, અને “સ્સા પદ મુકવામાં ન આવે, તો તે (ઘડો) સ્તસ્માદિ સર્વરૂપે છે. એવા અર્થની પ્રાપ્તિ થાય, અને પ્રતિનિયત છે ઈટ અસ્તિત્વસ્વરૂપની અનુપત્તિ થાય. તેથી પ્રતિનિયતઅસ્તિત્વસ્વરૂપની પ્રાપ્તિ માટે, “સ્સા પદની રે આવશ્યકતા છે. સાત ( કથંચિત) વસ્તુ છે જ. એટલે કે “સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુ અસ્તિત્વસ્વરૂપથી દૂર ૨. તત્વાર્થરત્નોવાંર્તિ ૧-૬-ધરા કાવ્ય-૨૩ ::::: 272 Page #304 -------------------------------------------------------------------------- ________________ 'શ્યામજરી - ... કિસ કરવાની છે । यत्रापि चासौ न प्रयुज्यते तत्रापि व्यवच्छेदफलैवकारवद् बुद्धिमद्भिः प्रतीयते एव । यदुक्तम्- “सोऽप्रयुक्तोऽपि वासी तज्ज्ञैः सर्वत्रार्थात्प्रतीयते । यथैवकारोऽयोगादिव्यवच्छेदप्रयोजनः" ॥ इति प्रथमो भङ्गः ॥ ___ स्यात्कथंचिद् नास्त्येव कुम्भादिः स्वद्रव्यादिभिरिव परद्रव्यादिभिरपि वस्तुनोऽसत्त्वानिष्टौ हि प्रतिनियतस्वरूपाभावाद् हे वस्तुप्रतिनियतिर्न स्यात् । न चास्तित्वैकान्तवादिभिरत्र नास्तित्वमसिद्धमिति वक्तव्यम्, कथंचित् तस्य वस्तुनि हा ॐ युक्तिसिद्धत्वात्, साधनवत्, न हि क्वचिद् अनित्यत्वादौ साध्ये सत्त्वादिसाधनस्यास्तित्वं विपक्षे नास्तित्वमन्तरेणोपपन्नम्, तस्य साधनत्वाभावप्रसङ्गात् । तस्माद् वस्तुनोऽस्तित्वं नास्तित्वेनाविनाभूतम्, नास्तित्वं च तेनेति । विवक्षावशाच्चानयोः । प्रधानोपसर्जनभावः । एवमुत्तरभङ्गेष्वपि ज्ञेयम्, “अर्पितानर्पितसिद्धेः" इति वाचकवचनात् । इति द्वितीयः ॥ યુક્ત છે સર્વથા નહિ એવો અર્થ પ્રાપ્ત થાય છે. આ સ્માત' શબ્દ બધા વાક્યમાં પ્રયુક્ત શ્રેય છે. જયાં સાક્ષાત પ્રયુક્ત ન હોય, ત્યાં પણ વ્યવચ્છેદક “એવ” ની જેમ અધ્યાહારથી સમજી લેવો. કહ્યું જ છે ! કે, અયોગાદિવ્યવચ્છેદમાં હેતુભૂત એવકારની જેમ તે (સ્યાનશબ્દ) નો પ્રયોગ થયો ન હોય, તો પણ નિષ્ણાતો તેની અર્થથી (અધ્યાહારથી) પ્રતીતિ કરે છે. ” આમ પ્રથમભંગના સ્વરૂપનું દર્શન કરાવ્યું સ્યાદ્ નાસ્તિ ભંગનું સ્વરૂપ ઘટાદિવસ્તુઓ કથંચિત‘નાસ્તિત્વસ્વરૂપથી યુક્ત છે. વસ્તુનું જેમ સ્વદ્રવાદિથી અસ્તિત્વસ્વરૂપ ઈષ્ટ છે. તેમ પરદ્રવ્યાદિથી પણ જો અસ્તિત્વસ્વરૂપ ઈષ્ટ હેય, તો વસ્તુના પરરૂપથી ભિન્ન પ્રતિનિયતસ્વરૂપનું અસ્તિત્વ રહેશે, નહિ કેમકે સ્વ-પર ઉભયઅપેક્ષાએ વસ્તુમાં અસ્તિત્વ સ્વરૂપ આવશે. તેથી વસ્તુનો શું (પ્રતિનિયત સ્વરૂપે જે બોધ થાય છે, તે અનુ૫૫ન્ન થઇ જશે. તેથી વસ્તુ પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વધર્મથી યુકત જ સિદ્ધ છે. • અહીં એકાન્ત અસ્તિત્વસ્વરૂપને જ સ્વીકારનાર કદાચ એમ કહે કે, “વસ્તુના સ્વરૂપ તરીકે નાસ્તિત્વધર્મ અંસિદ્ધ છે કેમકે તે અભાવાત્મક છે. પરંતુ તે બરાબર નથી. કેમકે અનુમાનના સાધન (હેતુ)માં જેમ અસ્તિત્વની સાથોસાથ નાસ્તિત્વધર્મ રહ્યો છે, તેજ પ્રમાણે, વસ્તુમાં પણ નાસ્તિત્વધર્મ રહ્યો છે, તે યુક્તિસિદ્ધ છે, શબ્દાદિને જયારે અનિત્યાદિરૂપે સિદ્ધ કરવો શ્રેય છે, ત્યારે ત્યાં દર્શાવાતો સત્ત્વાદિવેત પક્ષમાં (શબ્દાદિમાં) તથા સપક્ષમાં રહેતો ય, તે આવશ્યક છે. અર્થાત સત્ત્વાદિવેતનું પક્ષ અને સપક્ષમાં અસ્તિત્વસ્વરૂપ આવશ્યક છે. પરંતુ આ સ્વરૂપ તો જ સંભવે, જો તે હેતુ વિપક્ષમાં રહેલો ન હેય. જો હેતુ વિપક્ષમાં પણ રહેલો હેય, તો તે સાધ્યને વ્યભિચારી લેવાથી હેતુ તરીકે જ રહેતો નથી. તેથી તેનું સપક્ષમાં અસ્તિત્વ પણ શ ઉપપન્ન થતું નથી. કેમકે સપક્ષમાં હેતના જ અસ્તિત્વનો વિચાર કરાય છે, નહિ કે અહેતના કે હેત્વાભાસના, છે તેથી જેમ સાધનનું ( હેતનું) સપક્ષની અપેક્ષાએ અસ્તિત્વસ્વરૂપ, અને વિપક્ષની અપેક્ષાએ નાસ્તિત્વસ્વરૂપ છે, તેમ દરેક વસ્તુમાં પણ અસ્તિત્વ અને નાસ્તિત્વસ્વરૂપ છે. કેમકે તે બે પરસ્પરઅવિનાભૂત છે. તેથી દરેક વસ્તુમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ, અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ સિદ્ધ થાય છે. જયારે વસ્તુની સ્વદ્રવાદિની અપેક્ષાએ વિવેક્ષા થાય છે, ત્યારે પ્રથમ ભાંગાની જેમ અસ્તિત્વસ્વરૂપ પ્રધાન બને છે, છે અને નાસ્તિત્વસ્વરૂ૫ ગૌણ બને છે. પરંતુ બેમાંથી એકેનો સર્વથા અભાવ હોતો નથી. આજ પ્રમાણે ઉત્તરના ભાંગાઓમાં પણ સમજવું. શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે કે “પ્રધાન અને ગૌણભાવની અપેક્ષાથી ઈ વસ્તુની સિદ્ધિ થાય છે. " ૨. ‘તત્વાર્થરતોતિં ૨-૬-૧૬ | ચા નાસ્તિભંગનું સ્વરૂપ Page #305 -------------------------------------------------------------------------- ________________ સ્થાકુટમંજરી तृतीयः स्पष्ट एव । द्वाभ्यामस्तित्वनास्तित्वधर्माभ्यां युगपत्प्रधानतयार्पिताभ्याम् एकस्य वस्तुनोऽभिधित्सायां इस तादृशस्य शब्दस्यासम्भवाद् अवक्तव्यं जीवादिवस्तु । तथाहि-सदसत्त्वगुणद्वयं युगपद् एकत्र सदित्यनेन वक्तुमशक्यम्, तस्यासत्त्वप्रतिपादनासमर्थत्वात् । तथाऽसदित्यनेनापि, तस्य सत्त्वप्रत्यायनसामर्थ्याभावात् । न च पुष्पदन्तादिवत् साङ्केतिकमेकं पदं तद्वक्तुं समर्थम्, तस्यापि क्रमेणार्थद्वयप्रत्यायने सामोपपत्तेः, शतृशानयोः संकेतितसच्छब्दवत् । | अतएव द्वन्द्वकर्मधारयवृत्त्योर्वाक्यस्य च न तद्वाचकत्वम् । इति सकलवाचकरहितत्वाद् अवक्तव्यं वस्तु युगपत्सत्त्वासत्त्वाभ्यां प्रधानभावार्पिताभ्यामाक्रान्तं व्यवतिष्ठते ।नच सर्वथाऽवक्तव्यम्, अवक्तव्यशब्देनाप्यनभिधेयत्वप्रसङ्गात् | ત વતુર્થ શેષાદ્મયઃ સુમપ્રયાઃ || न च वाच्यमेकत्र वस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्तभङ्गीप्रसङ्गाद् असङ्गतैव सप्तभङ्गीति, विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुनि अनन्तानामपि सप्तभङ्गीनामेव संभवात् । यथा हि सदसत्त्वाभ्याम्, एवं શેષ ભાંગાઓનું સ્વરૂપ ત્રીજો ભાગો સ્પષ્ટ છે. (જયારે વસ્તુના સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વસ્વરૂપ દર્શાવીને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વસ્વરૂપ દર્શાવવામાં આવે છે, અથવા પ્રથમ પરદ્રવ્યાધિરૂપે નાસ્તિત્વ બતાવી પછી સ્વદ્રવ્યાધિરૂપે અસ્તિત્વ દર્શાવવામાં આવે છે, ત્યારે પહેલા અને બીજા વિ૫ના સંયોગથી બનેલા આ ત્રીજા વિકલ્પનું જ્ઞાન થાય છે. તેથી વસ્તુ કથંચિત (=સ્વદ્રવ્યાદિની અપેક્ષા)ોજ, અને કથંચિત ( પરદ્રવ્યાદિની અપેક્ષાએ)નથી જ." એવો બોધ થાય છે.)જયારે અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મ એ ઉભયને એકીસાથે પ્રધાન કરીને વસ્તુને કહેવાની ઇચ્છા થાય છે, ત્યારે તે બંને ધર્મથી યુક્ત તે વસ્તુના વાચક એકશબ્દનો અસંભવ હેવાથી તે જીવાદિવસ્તુ અવક્તવ્ય બની જાય છે. વસ્તગત સત્ત્વ છે (=અસ્તિત્વ) અને અસત્વ (નાસ્તિત્વ) એ બંને ગુણને પ્રકાશવા માટે “સત' શબ્દ સમર્થ નથી, કેમકે તે શબ્દ અસત્ત્વનું પ્રતિપાદન કરવા સમર્થ નથી. તદૈવ, “અસત” શબ્દ પણ તે માટે સમર્થ નથી, કેમકે તે શબ્દ સત્વનું પ્રતિપાદન કરવા સમર્થ નથી. શંકા:- જેમ “પુષ્પદન્ત આ એક શબ્દદ્વારા સૂર્ય અને ચંદ્ર બંનેનો બોધ થાય છે. તેમ તિ' અને નાસ્તિ’ બંનેનો બોધ કરાવવામાં સમર્થ એવો કોઈ સાંકેતિક શબ્દ કલ્પી શકાય. સમાધાન:- અલબત્ત “પુષ્પદન્ત' શબ્દથી “સૂર્ય અને ચંદ્ર બંનેને બોધ થાય છે, પરંતુ તે પણ એકસાથે બંનેનો પ્રત્યય કરાવતો નથી, પરંતુ ક્રમશ: જ કરાવે છે. “વ્યાકરણમાં શતુ (પરસ્મપદમાં) અને શાન શું (આત્મપદમાં) આ બંનેનો “સ” શબ્દ દ્વારા થતો બોધ પણ કમશી જ થાય છે. એ અહીં દષ્ટાંતતરીકે શું છે. (એકસાથે બે ઉપયોગ સંભવતા નહેવાથી સત અને અસત આ બંનેનો એક સાથે બોધ થઇ શકે નહિ. તેથી બંને સ્વરૂપનો ! એકસાથે બોધ કરાવનાર એક શબ્દ નથી. અને કદાચ કોઈક તેવો સાંકેતિકશબ્દ હેય, તો પણ એકસાથે બોધ થઈ શકતો નથી.) તેથી “સ” અને “અસત' શબ્દનો દ્વન્દકે કર્મધારય સમાસ કરવામાં આવે, અથવા સમાસ કરવાને બદલે આ કોઇક વાક્યદ્વારા દર્શાવવામાં આવે તો પણ તે બંને શબ્દો યુગપત સત્વ અને અસત્ત્વના વાચક બની શકતા નથી. તેથી જયારે એક સાથે સત્ત્વ અને અસત્વને પ્રધાન કરી વસ્તુના નિરૂપણની ઈચ્છા થાય છે, ત્યારે | જ સંપૂર્ણરૂપે (તે બને સ્વરૂપથી યુક્ત) વસ્તુને દર્શાવવામાં સમર્થ શબ્દનો અભાવ છેવાથી વસ્તુ અવક્તવ્ય બને છે છે છે. વસ્તુની આ અવતવ્યતા પણ કથંચિત જ છે, સર્વથા નથી. અન્યથા “અવક્તવ્ય શબ્દદ્વારા પણ તેનો છે. ઉલ્લેખ થઈ શકે નહિ. આ પ્રમાણે ચોથા ભાંગાનું સ્વરૂપ બતાવ્યું. બાકીના ત્રણ ભાગા સાંયોગિક હેવાથી સુગમ છે. (પાંચમો ભાગો પહેલા અને ચોથા ભાગના સંયોજનથી છે, જ્યારે ફરી કોઈ વસ્તુનાં સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વસ્વરૂપને કર્ણને એકી સાથે અસ્તિત્વ અને નાસ્તિત્વ અને સ્વરૂપને કહેવાની ઈચ્છા થાય, ત્યારે વસ્ત કથંચિત છે જ અને કથંચિત અવક્તવ્ય જ છે.' એમ ઉલ્લેખ કરાય છે. જો વિકલ્પ બીજા અને ચોથા વિકલ્પના E :::::::::: છૂ 8::::::::::::::::::::8 . કાવ્ય-૨૩ Page #306 -------------------------------------------------------------------------- ________________ Y : : ::::: દિકરી કરીદી ચાલુષ્ઠમંજરી કરી सामान्यविशेषाभ्यामपि सप्तभङ्ग्येव स्यात् । तथाहि । स्यात्सामान्यम्, स्याद् विशेषः,स्यादुभयम्, स्यादवक्तव्यम्, स्यात्सामान्यावक्तव्यम्, स्याद् विशेषावक्तव्यम्, स्यात्सामान्यविशेषावक्तव्यमिति । न चात्र विधिनिषेधप्रकारौ न स्त इति । वाच्यम्, सामान्यस्य विधिरूपत्वाद् विशेषस्य च व्यावृत्तिस्पतया निषेधात्मकत्वात् । अथवा प्रतिपक्षशब्दत्वाद् यदा । सामान्यस्य प्राधान्यं तदा तस्य विधिस्पता विशेषस्य च निषेधस्पता। यदा विशेषस्य पुरस्कारस्तदा तस्य विधिस्पता 3. इतरस्य च निषेधस्पता। एवं सर्वत्र योज्यम् । अतः सुष्ठुक्तं अनन्ता अपि सप्तभङ्ग्य एव संभवेयुरिति, प्रतिपर्याय 0 प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव संभवात्, तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात्, तस्या अपि सप्तविधत्वं सप्तधैव तत्संदेहसमुत्पादात्, तस्यापि सप्तविधत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेरिति ॥ इयं च सप्तभङ्गो प्रतिभङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च । तत्र सकलादेशः प्रमाणवाक्यम् । तल्लक्षणं चेदम् -- प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्याद् अभेदोपचाराद् वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः । अस्यार्थः - कालादिभिरष्टाभिः कृत्वा यदभेदवृत्तेधर्मधर्मिणोरपृथग्भावस्य प्राधान्यं तस्मात् સંયોગથી ઉત્પન્ન થાય છે. જ્યારે વસ્તુના નાસ્તિત્વસ્વરૂપને કહ્યા પછી અસ્તિત્વનાસ્તિત્વઉભયસ્વરૂપને એક સાથે કહેવાની ઇચ્છા થાય, ત્યારે વસ્તુ કથંચિત નથી જ અને કથંચિત્ અવક્તવ્ય જ છે.' એમ વિધાન કરાય છે. સાતમો વિકલ્પ ત્રીજા અને ચોથા વિ૫ના સંયોગથી પ્રગટે છે. જ્યારે વસ્તના અસ્તિત્વ અને નાસ્તિત્વ સ્વરૂપને ક્રમશ: કહ્યા પછી એકસાથે કહેવાની ઇચ્છા થાય ત્યારે વસ્તુ કથંચિત છે જ, કથંચિત નથી જ અને કથંચિત અવક્તવ્ય જ છે. એમ પ્રદર્શિત કરાય છે.) - અનંતી સપ્તભંગીઓ શંકા:-દરેક વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા ધર્મો અનન્સ છે. વિધાન કરાતા ધર્મો અસ્તિત્વ સંબંધથી અને નિષિદ્ધ કરાએલા ધર્મોનાસ્તિત્વસંબંધથી તે વસ્તુના ધર્મો તરીકે ગણાય છે.) આમ વસ્તગત ધર્મો અનન્સ હોવાથી તે અનન્તભંગી થઇ શકે છે, તેને બદલે દરેક વસ્તુમાં સપ્તભંગી જ દર્શાવવી બરાબર નથી. સમાધાન :- વસ્તુગત દરેક પર્યાયો અંગે વિધિનિષેધદ્વારા સપ્તભંગી બની શકે છે. અને વસ્તુનાં પર્યાયો અનન્ત છે. તેથી દરેક વસ્તુમાં અનન્તી સપ્તભંગી બની શકે છે. જેમ અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મની સપ્તભંગી દર્શાવી, તેમ સામાન્ય અને વિશેષની સપ્તભંગી પણ બની શકે છે. જે આ પ્રમાણે છે– વસ્તુ (૧) કથંચિત સામાન્યરૂપ જ છે . (૨) કથંચિત વિશેષરૂપે જ છે. (૩) કથંચિત સામાન્યાત્મક છે. કથંચિત વિશેષાત્મક છે. (૪) કથંચિત અવકતવ્ય છે. (૫) કથંચિત સામાન્યાત્મક અને કથંચિત અવક્તવ્ય છે. (૬) કથંચિત વિશેષરૂપ છે અને કથંચિત અવક્તવ્ય છે. (૭) કથંચિત સામાન્યાત્મક છે. કથંચિત વિશેષાત્મક છે અને કથંચિત અવક્તવ્ય છે. શંકા:- આ સપ્તભંગી વિધિ અને નિષેધ પ્રકારને આશ્રયીને થઈ નથી. તેથી તમે પૂર્વે દર્શાવ્યું કે વિધિ અને નિષેધદ્વારા અનંત સપ્તભંગી થાય છે. તે અસંગત છે. ૧. અર્હ એ ખ્યાલ રાખવો જોઇએ કે, પરસ્પર બે વિરૂદ્ધ ધર્મો દ્વારા જ આ સપ્તભંગી બની શકે, જે તે ધર્મો પરસ્પર વિરૂદ્ધ | ન હોય, તો સપ્તભંગી બની ન શકે. કેમકે તે બન્નેને સ્વ-સ્વનાં વિધિનિષેધ વખતે પરની અપેક્ષા હોતી નથી. જેમકે અસ્તિત્વ અને સામાન્ય આ બે ધર્મો દ્વારા સપ્તભંગીન બની શકે. કેમકે અસ્તિત્વનાવિધિનિષેધને સામાન્યનાવિધિનિષેધ સાથે સંબંધ નથી, પરંતુ નાસ્તિત્વના વિધિનિષેધ સાથે સંબંધ છે. વળી બે વિરૂદ્ધધર્મો થી બનાવેલી સપ્તભંગી વસ્તુને સર્વીશે વ્યાપ્ત થાય છે. અવિરૂદ્ધધર્મથી બનાવેલી સપ્તભંગી સર્વશે વ્યાપ્ત ન બને, જેમ કે સ્યા સામાન્ય અસ્તિત્વઉભય' એવો ત્રીજો વિકલ્પ વસ્તુના વિશેષાત્મક ધર્મને સ્પર્શતો નથી. ક્યારે સાદ સામાન્ય વિશેષ ઉભય' એવો ત્રીજો વિકલ્પ વસ્તુને સર્વાશે વ્યાપ્ત બને. હ કેમકે વસ્તુના સર્વ ધર્મોનો “સામાન્ય કે વિશેષ' અંશમાં સમાવેશ થઈ જાય છે. જે ધર્મો સામાન્ય, નથી, તે બધા વિશેષરૂપે ર૪:::::::::::::wwા અનંતી સપ્તભંગીઓ 275) Page #307 -------------------------------------------------------------------------- ________________ :::::::::: કિજી ચાલાકwય .. कालादिभिर्भिन्नात्मनामपि धर्मधर्मिणामभेदाध्यारोपाद् वा समकालमभिधायकं वाक्यं सकलादेशः । तद्विपरीतस्तु । विकलादेशो नयवाक्यमित्यर्थः । अयमाशयः- यौगपद्येनाशेषधर्मात्मकं वस्तु कालादिभिरभेदप्राधान्यवृत्त्याऽभेदोपचारेण वा प्रतिपादयति सकलादेशः, तस्य प्रमाणाधीनत्वात् । विकलादेशस्तु क्रमेण भेदोपचाराद् भेदप्राधान्याद्वा तदभिधत्ते, तस्य नयात्मकत्वात् ॥ कः पुनः क्रमः किं च यौगपद्यम्? यदास्तित्वादिधर्माणां कालादिभिर्भेदविवक्षा, तदैकशब्दस्यानेकार्थप्रत्यायने । शक्त्यभावात् क्रमः । यदा तु तेषामेव धर्माणां कालादिभिरभेदेन वृत्तमात्मरूपमुच्यते तदैकेनापि शब्देनैकधर्मप्रत्यायनमुखेन तदात्मकतामापन्नस्यानेकाशेषधर्मस्पस्य वस्तुनः प्रतिपादनसम्भवाद् यौगपद्यम् ॥ સમાધાન :- “સામાન્ય અનુવૃત્તિરૂપ હેવાથી વિધિરૂપ છે. અને વિશેષ વ્યાવૃત્તિરૂપ હેવાથી નિષેધરૂપ છે. આમ અહીં પણ વિધિ-નિષેધ પ્રકારે જ સપ્તભંગી છે. અથવા સામાન્ય અને વિશેષ પરસ્પર પ્રતિપક્ષભૂત શબ્દો છે. તેથી જયારે સામાન્ય પ્રધાન કરવામાં આવે, ત્યારે તેવિધિરૂપ છે, અને વિશેષ નિષેધરૂપ છે. જયારે વિશેષને આગળ કરવામાં આવે, ત્યારે તે વિધિરૂપ છે, અને સામાન્ય નિષેધરૂપ છે. આજ પ્રમાણે અન્યત્ર સપ્તભંગીઓમાં પણ સમજવું. તેથી “અનન્ત સપ્તભંગીઓ છે. ઇત્યાદિ જે કહ્યું, તે બરાબર જ છે. કેમકે પ્રતિપાદન થઇ શકે તેવા પ્રશ્નો સાત જ છે, કેમકે સાત જ પ્રકારની જિજ્ઞાસા થાય છે. અને પ્રશ્નો જિજ્ઞાસાને અનુરૂપ થાય છે, જિજ્ઞાસા સાત જ પ્રકારની છે, કેમકે સાત જ પ્રકારના સંદેહે ઉત્પન્ન થાય છે. વસ્તુના સ્વરૂપનો સંદેહ થયા પછી તે સંદેહને અનુરૂપ વસ્તુના સ્વરૂપની જિજ્ઞાસા ( જ્ઞાન કરવાની ઇચ્છા) થાય છે. વસ્તુમાં સંદેહ થઈ શકે તેવા ધર્મો સાતપ્રકારના જ લેવાથી, સંદેહ પણ સાતપ્રકારના જ થાય છે. અર્થાત અનન્તધર્મો પણ પૂર્વોક્ત સાતવિકલ્પોમાં વિભાજિત થતાં હેવાથી તે ધર્મોઅંગે સંદેહ પણ સાતપ્રકારના જ થાય. સક્લાદેશ-વિક્લાદેશનું સ્વરૂપ આ સપ્તભંગી સ્વગત દરેક ભંગને આશ્રયીને સલાદેશઆત્મક અને વિકલાદેશઆત્મક ધ્યેય છે. સકળાદેશ પ્રમાણવાય છે. સકળાદેશનું લક્ષણ (=સ્વરૂપ)આ છે. “પ્રમાણદ્વારા અનન્નધર્માત્મકરૂપે જ્ઞાત થયેલી વસ્તુના કાળવગેરે આઠદ્વારા અભેદની પ્રધાનતાથી કે અભેદના ઉપચારથી એકસાથે સર્વધર્મોનું પ્રતિપાદન કરતું વચન સકળાદેશ કહેવાય” આ વાકયનો અર્થ આ મુજબ છે – (૧) કાળ (૨) આત્મરૂપ (૩) અર્થ (૪)સંબંધ (૫) ઉપકાર (૬) ગુણિદેશ (૭) સંસર્ગ અને (૮) શબ્દ. આ આઠની અપેક્ષાએ ધર્મો અને ધર્મી વચ્ચેના અપૃથભાવને પ્રધાન કરીને અથવા કાલાદિની અપેક્ષાએ ભિન્ન એવા પણ ધર્મ ીં અને ધર્મમાં અભેદનો ઉપચાર કરીને સમકાળે ધર્મ અને ધર્મનો નિર્દેશ કરતું વચન સકળાદેશ કહેવાય છે. કેમકે સકળાદેશ પ્રમાણને આધીન છે. આનાથી વિપરીત વિકળાદેશ નયવાક્યરૂપ છે. ધર્માથી તથા પરસ્પર ધર્મના ભેદનો ઉપચાર કરીને અથવા ભેદને પ્રધાન કરીને તે ધર્મોનો ક્રમશ: નિર્દેશ કરતું વચન |વિકળાદેશ કહેવાય. કમ-યોગપદ્યનું સ્વરૂપ શંકા :- ક્રમ શું છે? અને યૌગપદ્ય શું છે? સમાધાન :- કાળ આદિથી જયારે અસ્તિત્વ આદિ ધર્મોમાં ભેદ ઇષ્ટ હોય છે, ત્યારે શબ્દ એકીસાથે અનેક અર્થ (ધર્મ) નો બોધ કરાવવા અસમર્થ હેવાથી ક્રમ અનિવાર્ય બને છે. ધર્મો પરસ્પરથી ભિન્નરૂપે ( ઇટ હેવાથી એક ધર્મનાં નિરૂપણથી અન્યધર્મનો બોધ થઈ શકે નહિ. તેથી એક શબ્દદ્વારા એક ધર્મના નિર્દેશ કર્યા પછી, બીજા ધર્મના ઉલ્લેખમાટે બીજા શબ્દની જરૂર પડે. અને ત્રીજા ધર્મમાટે વળી ત્રીજો શબ્દ જોઈએ. $ જ:::: : :: : કાવ્ય-૨૩ ::::::::::: 276 Page #308 -------------------------------------------------------------------------- ________________ ક 8 : : ચાતુર્મજવી , , ___ के पुनः कालादयः? कालः आत्मरूपम् अर्थः सम्बन्धः उपकारः गुणिदेशः संसर्गः शब्दः । १ तत्र स्याद जीवादिवस्त अस्त्येव इत्यत्र यत्कालमस्तित्वं तत्कालाः शेषानन्तधर्मा वस्तन्येकत्रेति तेषांकालेनाभेदवत्तिः। २यदेव। चास्तित्वस्य तद्गुणत्वमात्मरूपं तदेव अन्यानन्तगुणानामपीति आत्मस्पेणाभेदवृत्तिः । ३ य एव चाधारोऽर्थो द्रव्याख्योऽस्तित्वस्य स एवान्यपर्यायाणामित्यर्थेनाभेदवृत्तिः । ४ य एव चाविष्वग्भावः कथञ्चित्तादात्म्यलक्षणः | सम्बन्धोऽस्तित्वस्य स एव शेषविशेषाणामिति सम्बन्धेनाभेदवत्तिः । ५ य एव चोपकारोऽस्तित्वेन स्वानरक्तत्वकरणं આમ અન્ય અન્ય શબ્દો દ્વારા ક્રમશ: જ તે ધર્મોનો નિર્દેશ થઈ શકે. અહીં એક ધર્મનો નિરૂપક શબ્દ નયશબ્દ કહેવાય. આમ જયારે ધર્મોનો પરસ્પર અને ધર્મથી ભેદ ઈટ હેય, ત્યારે તેઓના નિરૂપણમાટે ક્રમ આવશ્યક છે. તથા જયારે કાલઆદિની અપેક્ષાએ તેજ ધર્મોનો પરસ્પર અને ધર્માથી અભેદ વિવલિત શ્રેય છે, ત્યારે એકધર્મનો બોધ કરાવનાર એકશબ્દથી સઘળા ધર્મોથી યુક્ત તે વસ્તુનું પ્રતિપાદન થઈ જાય છે. કેમકે સઘળા ધર્મો પરસ્પર અભિન્ન હોઇ એકરૂપ લેવાથી શબ્દથી નહિ કહેવાયેલા સઘળા ધર્મો પણ તે શબ્દથી કહેવાયેલાં ધર્મરૂપ હોય છે. (જો કે શબ્દ દ્વારા તો એક જ ધર્મનો ઉલ્લેખ થાય છે. છતાં પણ તે વખતે એકરૂપતા હોવાથી બીજા ધર્મોનો પણ અર્થથી બોધ થઇ જાય છે.) આમ એકી સાથે સઘળા ધર્મનો બોધ થતો હોવાથી અહીં ભૌગપધ” સુસંગત છે. કાલઆદિ આઠનું સ્વરૂપ હવે કાલવગેરે આઠનું સ્વરૂપ દર્શાવે છે. (૧) કાલ:- “જીવાદિવસ્તુ કથંચિત છે જ.” એ ભાંગામાં પ્રદર્શિત છું કરાયેલ “અસ્તિત્વમાં ધર્મ જે સમયે જીવાદિવસ્તુમાં હાજર હોય છે, તેજ સમયે બાકીના અનન્તધર્મો પણ છે વસ્તુમાં હાજર હોય છે જ. આમ સમાનકાલીન લેવાથી વસ્તગત સર્વધર્મો કાલની અપેક્ષાએ અભિન્ન છે. જે ક્ષણે જીવના અસ્તિત્વ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવે, તે ક્ષણે જીવ કંઇ માત્ર અસ્તિત્વધર્મથી જ યુક્ત નથી, કિન્તુ સહભાવી અને કમભાવી અનંત ધર્મોથી યુક્ત છે. તેથી જયારે જીવના અસ્તિત્વનું પ્રતિપાદન થાય છે ત્યારે જીવથી અને પરસ્પરથી કથંચિત અભેદના કારણે બાકીનાં અનંત ધર્મોનું પણ ભેગું ભેગું પ્રતિપાદન થઈ જાય છે. આમ કાલની અપેક્ષા સામાનાધિકરણ્ય (=સમાનકાળે એક ધર્મીમાં વૃત્તિતા) થી અભેદ સિદ્ધ થાય છે. (૨) આત્મરૂપ :- સ્વરૂપ = સ્વભાવ = ગુણ. જેમ અસ્તિત્વધર્મ દ્રવ્યનો સ્વભાવ છે. તેમ બીજા ધર્મો પણ દ્રવ્યના સ્વભાવ છે, આમ સ્વભાવરૂપે સમાન હોવાથી આ અપેક્ષાએ પણ બધા ધર્મો અભિન્ન છે. (૩) અર્થ:- આધાર. દ્રવ્ય જેમ અસ્તિત્વધર્મનો આધાર છે, તેમ અન્ય સર્વધર્મોનો પણ આધાર છે. અસ્તિત્વધર્મ જેમ જીવને આશ્રયીને રહ્યો છે. તેમ જીવના અન્ય અનન્સ ધર્મો પણ તેને જ (જીવન) આશ્રયીને રહ્યા છે. આમ આશ્રયની સમાનતા હેવાથી તેઓ અર્થની અપેક્ષાએ શું પણ અભિન્ન છે. (૪) સમ્બન્ય:- “અસ્તિત્વ ધર્મ દ્રવ્યથી પૃથગ ઉપલબ્ધ થતો નથી, કેમકે દ્રવ્યસાથે શું હું તેને કથંચિત એકરૂપતા (તાદાત્મ)છે. આમ તાદાત્મરૂપ અવિશ્વગભાવ (=અપૃથગભાવ) સમ્બન્ધથી જેમ | હું અસ્તિત્વધર્મ દ્રવ્યમાં રહ્યો છે, તેમ બીજા અનન્ના ધર્મો પણ તે જ સંબંધથી દ્રવ્યમાં રહ્યા છે, કેમકે બધા જ ધર્મો @ દ્રવ્યથી પૃથગ ઉપલબ્ધ થતાં નથી, અને દ્રવ્યસાથે કથંચિત એકરૂપ છે. (૫)ઉપકાર :- પોતાનાથી અનુરક્ત શિ સિકરવારૂપ જે ઉપકાર અસ્તિત્વગુણદ્વારા દ્રવ્યપર કરાય છે. તે જ ઉપકાર અન્ય ગુણોદ્વારા પણ કરાય છે. 6 | (દરેક ગણ દ્રવ્યના સ્વરૂપના નિર્માણમાં ભાગ ભજવે છે, અને તેના સ્વરૂ૫માં પોતાને અનુરૂપ વિશિષ્ટતા ઉત્પન્ન કરે છે. આમ છે વિશિષ્ટતાનું નિર્માણ કરવા દ્વારા દરેક ગુણો દ્રવ્યને સ્વાનુરક્ત કરે છે. તેથી જ વૈશિર્યાનું નિર્માણ કરનારા ગુણોના અભાવમાં છે જ દ્રવ્યનો પણ અભાવ થાય છે.) (૬) ગુણિદેશ:- અસ્તિત્વ ધર્મનો ગુણી ( દ્રવ્ય)જે દેશમાં રહ્યો છે, તે જ દેશમાં છે તે અન્ય ધર્મોનો ગુણી પણ રહ્યો છે, કેમકે તે બધા ધર્મોન ગુણી એક જ છે. (અથવા અસ્તિત્વ ધર્મ પોતાના ગુણીના ફી TES : કાલઆદિ આઠનું સ્વરૂપ છે . રાજારા 277) Page #309 -------------------------------------------------------------------------- ________________ 'સ્થાાઠમંજરી - स एव शेषैरपि गुणैरित्युपकारेणाभेदवृत्तिः । ६ य एव गुणिनः सम्बन्धी देशः क्षेत्रलक्षणोऽस्तित्वस्य स एवान्यगुणानामिति गुणिदेशेनाभेदवृत्तिः । ७ य एव चैकवस्त्वात्मनास्तित्वस्य संसर्गः स एव शेषधर्माणामिति संसर्गेणाभेदवृत्तिः। अविष्वग्भावेऽभेदः प्रधानम् भेदो गौणः, संसर्गे तु भेदः प्रधानम् अभेदो गौण इति विशेषः । ८ य एव चास्तीति शब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः स एव शेषानन्तधर्मात्मकस्यापीति शब्देनाभेदवृत्तिः पर्यायार्थिकनयगुणभावे द्रव्यार्थिकनयप्राधान्याद् उपपद्यते ॥ જેટલાં પ્રદેશને વ્યાપીને રહ્યો છે તેટલાં જ પ્રદેશને વ્યાપીને અન્ય ધર્મો પણ રહ્યા છે. પણ આ અર્થ બહુ યુક્તિસંગત દેખાતો નથી. કેમકે અહીં ટીકાકારશ્રીને ક્ષેત્રાત્મકદેશ ઈટ છે. જયારે અમૂર્તગુણની ગુણીમાં વૃત્તિ અપૂથગભાવથી છે. જ્યાં અપૃથગભાવથી વૃનિ ઈષ્ટ ય, ત્યાં ક્ષેત્રની વિચારણા નિરર્થક છે, તેથી જ પૂર્વે “અવયવી અવયવમાં અપૃથગભાવથી રહ્યો હોવાથી તે અવયવમાં દેશથી રહ્યો છે કે સંપૂર્ણતયા ઈત્યાદિ વિકલ્પોનો અનવકાશ છે એમ દર્શાવ્યું હતું. તેથી “પદાર્થના જેટલા પ્રદેશોમાં અસ્તિત્વધર્મ છે, તેટલા જ પ્રદેશોમાં અન્ય શેષ ગુણો પણ છે ઇત્યાદિ વચન શિષ્ટજનને બહુમત બની ન શકે.) અથવા ગુણીના આધાર , તરીકે જે દેશ હૈય, તેજ દેશને ગુણનો આધાર પણ કહી શકાય, કેમકે ગુણ અને ગુણી કથંચિત અભિન્ન છે. તેથી પોતાના ગુણી સમ્બન્ધી જે દેશ અસ્તિત્વધર્મનો છે. તે જ દેશ અન્ય ગુણોનો પણ છે. કેમકે અસ્તિત્વ ધર્મની જેમ અન્યગુણો પણ પોતાના ગુણીના આધારભૂત દેશમાં જ ઉપલબ્ધ થાય છે. એટલે કે જે સ્થળે ગુણિગત અસ્તિત્વ ધર્મ ઉપલબ્ધ થાય છે, તે સ્થળેઅન્યધર્મો પણ ઉપલબ્ધ થાય છે. આમ સમાનદેશમાં ઉપલબ્ધ થતાલેવાથી ગુણિદેશની અપેક્ષાએ પણ અભેદ છે. આ અર્થ કરવામાં પૂર્વોક્તદોષનો સંભવ દેખાતો નથી. નયજ્ઞગીતાર્થો આબાબતમાંનિર્ણાયક છે.) (૭) સંસર્ગ :- અસ્તિત્વધર્મનો વસ્તસ્વરૂપસાથે જે સંસર્ગ છે, તે જ સંસર્ગ તે વસ્તુના અન્ય ધર્મોનો પણ છે. પર્યાયનયની | અપેક્ષાએ વસ્તુ તેના ગુણોથી ભિન્ન છે. ભિન્ન એવા ગુણો સંસર્ગથી વૈશેષિકઆદિની દૃષ્ટિથી સમવાયસંસર્ગથી)વસ્તુનો આશ્રય કરે છે. અસ્તિત્વ (અન્યમતે સત્તા) સંસર્ગથી (અન્યમતે સમવાયથી) જીવાદિદ્રવ્યમાં વૃત્તિ છે, એ જ સંસર્ગથી અન્યગુણો પણ દ્રવ્યમાં વૃત્તિ છે અથવા અસ્તિત્વવગેરે બધાધમ તે વસ્તુના સ્વરૂપભૂત છે. તેથી સ્વરૂપસંબંધથી અસ્તિત્વની વસ્તુ સાથે જે સંસર્ગ છે, તે જ સંસર્ગ અન્ય ધર્મોનો પણ છે. વસ્તુનાં ધર્મોનો વસ્તુથી ભેદનો વ્યવહાર લોકોમાં થાય છે, જેમકે પાણીની શીતળતા “ઘડનું બ્રેવાપણ. આ ભિન્ન ધર્મો વસ્તુના સ્વરૂપ હોઇ, સ્વરૂપસંબંધથી વસ્તુમાં વૃત્તિ છે. આમસંસર્ગની અપેક્ષાએ પણ ધર્મો વચ્ચે અભેદ છે) અવિશ્વભાવસંબંધમાં વસ્તુનો ધર્મ સાથેનો ભેદ ગૌણ છે અને અભેદ પ્રધાનપણે છે. હું જયારે સંસર્ગમાં અભેદ ગૌણ છે અને ભેદ પ્રધાન છે. બંને વચ્ચે આટલો તફાવત છે. (૮) શબ્દ :અસ્તિત્વધર્મથી યુક્ત વસ્તુનો, વાચક જે “અસ્તિ શબ્દ છે, તે જ “અસ્તિ શબ્દ બાકીના અનન્તધર્મોથી યુક્ત છે. તે વસ્તુનો, વાચક પણ છે. જેમ અસ્તિત્વધર્મથી યુક્ત હોવાથી વસ્ત-અસ્તિ' (છે)એમ કહેવાય છે, તેમ અન્યધર્મોથી યુક્ત લેવાથી પણ “વસ્તુ મતિઃ એમ કહેવાય છે. આમ શબ્દની અપેક્ષાએ પણ ધર્મો અભિન્ન છે. આ પ્રમાણે પર્યાયાર્થિકનયને ગૌણ કરી અને દ્રવ્યાર્થિક નયને પ્રધાન કરી કાળાદિ આઠદ્વારા ધર્મો વચ્ચે અભેદ સિદ્ધ કર્યો. પર્યાયાર્થિકન કાલઆદિ આઠનું સ્વરૂપ દ્રવ્યાર્થિકનયનેગૌણ કરવામાં આવે, અને પર્યાયાર્થિકનયને મુખ્ય કરવામાં આવે, આજકાળાદિઆઠની છે જ અપેક્ષાએ ધર્મોમાં અભેદ સંભવે નહિ. તે આ પ્રમાણે. (૧) કાળ:- ગુણો સમકાલીન નથી. કેમકે એકકાળે ફરી એકવસ્તુમાં ઘણા ગુણો સંભવી શકે નહિ, અને જો અનેક ગુણો માનશો તે જેટલા ગુણો તેટલા ગુણી માનવા જ પડશે. અર્થાત એકની એકવસ્તુને અનેકવસ્તરૂપ માનવી પડશે. (પર્યાયાર્થિકનય વર્તમાનગાહ છે. તથા વર્તમાનક્ષણે રહેલી વસ્તુને તેના તત્કાલીન પ્રગટ એકપર્યાયમય જ માને છે. તથા તે જ પર્યાયને તે વસ્તુના ને કાળના ધર્મ તરીકે સ્વીકારે Sી છે. તેથી અનંતધર્માત્મક વસ્તુના અનંતધમ પ્રગટક્ષે ભિન્નકાલીન લેવાથી આ નય તે ધર્મોને કાલના ભેદે ભિન્ન જ માને ::::::::::::::::::: કાવ્ય-૨૩. ::::::::::::::::::::::: ::::::::::::::::::: 278) Page #310 -------------------------------------------------------------------------- ________________ સ્થાકુટમેજરી द्रव्यार्थिकगुणभावे पर्यायार्थिकप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः सम्भवति । समकालमेकत्र नानागुणानामसम्भवात्, सम्भवे वा बदाश्रयस्य तावद्वा भेदप्रसङ्गात् । नानागुणानां सम्बन्धिन आत्मस्पस्य च भिन्नत्वात्, आत्मस्पाभेदे तेषां भेदस्य विरोधात् । स्वाश्रयस्यार्थस्यापि नानात्वाद्, अन्यथा नानागुणाश्रयत्वस्य विरोधात् । सम्बन्धस्य च सम्बन्धिभेदेन भेददर्शनाद् व नानासम्बन्धिभिरेकत्र (सम्बन्धा?) सम्भवाघटनात् । तैः क्रियमाणस्योपकारस्य च प्रतिनियतस्पस्यानेकत्वात् अनेकैरुपकारिभिः क्रियमाणस्योपकारस्य विरोधात् । गुणिदेशस्य प्रतिगुणभेदात् तदभेदे भिन्नार्थगुणानामपि गुणिदेशाभेदप्रसङ्गात् । संसर्गस्य च प्रतिसंसर्गिभेदात् तदभेदे संसर्गिभेदविरोधात् । शब्दस्य प्रतिविषयं नानात्वात् सर्वगुणानामेकशब्दवाच्यतायां सर्वार्थानामेकशब्दवाच्यतापत्तेः शब्दान्तरवैफल्यापत्तेः । છે. જેમકે “બાળ અને યુવા પર્યાય, બાળઅવસ્થા ( પર્યાય) અને યુવાઅવસ્થાને જો ભિન્ન માનવામાં ન આવે, તો બન્નેને સમકાલીન માનવા પડે. એટલે કે બાળઅવસ્થાનો ત્યાગ અને યુવાઅવસ્થાનો સ્વીકાર થઈ શકે નહિ. તથા ક્ષણે ક્ષણે પર્યાયો બદલાતા લેવાથી વસ્તુનું સ્વરૂપ પણ બદલાય છે, અને સ્વરૂપભેદે વસ્તૃભેદ છે. આમ પર્યાયાર્થિકન, પર્યાયભેદે વસ્તુભેદ માને છે. તેથી વસ્તુમાં સમકાળે અનેક પર્યાય માની શકાય નહિ તેથી પર્યાયો વચ્ચે કાલની અપેક્ષાએ ભેદ છે.)(૨) આત્મરૂપ:દરેક ગુણો ભિન્નસ્વભાવવાળા છે. જો સ્વભાવ એક જ છે, તે ગુણો પણ બધા એક જ લેવા જોઈએ. એક સ્વભાવી ગુણો ભિન્ન શકે નહિ. (એક દ્રવ્યમાં વૃનિરૂપસ્વભાવ એક હેવાથી તેઓ અભિન્ન છે. એમ દ્રવ્યાર્થિકનયને સમ્મત છે. છતાં દરેક ગુણોનું પોતાનું સ્વતંત્રઅસ્તિત્વ સ્વભાવભેદ વિના સંભવે નહિ. “સ્પર્શગુણ કરતાં રૂપગુણનો સ્વભાવ જૂધે છે. એ પ્રતીત જ છે. તેથી સ્વભાવની અપેક્ષાએ પણ ગુણો ભિન્ન છે.)(૩) અર્થ:- ગુણોના આશ્રયભૂત પદાર્થો પણ અનેક છે. પદાર્થમાં અનેકતા ન હોય તો તે અનેક ગુણોનો આશ્રય બની શકે નહિ. (પૂર્વે દર્શાવ્યું, તેમ એકક્ષણે એક ગુણયુક્ત જ પદાર્થ હેય. અને તે ક્ષણે અનેક ગુણો દેટ થાય છે. આ અનેક ગુણો આશ્રયની અનેકતા વિના સિદ્ધ થાય નહિ તેથી આ અનેક ગુણો આશ્રયની અનેકતાને સિદ્ધ કરે છે. આ જ પ્રમાણે વિષમકાળે દેખાતાં અનેક ગુણો પણ વસ્તુની અનેકતાને સિદ્ધ કરે છે. કાચી કેરી ખાટો રસથી યુક્ત હેય છે, પાકી કેરી મધુરરસથી યુક્ત હેય છે. જો બન્ને અવસ્થા વખતે કેરી એકાંતે એકરૂપ હેય, તો પછી ખાટારસ અને મધુરરસ વચ્ચે પણ ભેદ રહે નહિ. તેથી ભિન્નકાલીન ગુણોના આશ્રય તરીકે પણ વસ્તુ અનેકાત્મક છે. આમ આધારની અપેક્ષાએ પણ ધમાં ભેદ છે.) (૪) સમ્બન્ય:- સમ્બન્ધીઓ ભિન્ન હોવાથી સમ્બન્ધ પણ ભિન્ન ભિન્ન છે. અનેક સમ્બન્ધીઓ એક જ સમ્બન્ધથી રહે તે અનુપપન્ન છે. (વસ્તુ અનન્તધર્માત્મક છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ એ અનન્નધર્મો પરસ્પર ભિન્ન છે. તે ભિન્ન ધર્મોના આધાર તરીકે દ્રવ્ય પણ અનન્તાત્મક છે, જેમકે ખાટા રસગુણનો ગુણી કાચી કેરી છે અને મધુરરસ ગુણનો ગુણી પાકી કેરી છે, આમ ગુણ-ગુણી યુગલો ભિન્ન-ભિન્ન લેવાથી તેઓ વચ્ચેનાં સમ્બન્ધો પણ ભિન્ન-ભિન્ન છે. તેથી સમ્બન્ધની અપેક્ષાએ પણ ગણો વચ્ચે ભેદ ી છે. ગણગણી વચ્ચે અપૃથભાવ (તાદાભ્ય) સમ્બન્ધ છે, જે તાધભ્યથી એક ગણ સ્વગુણીમાં વૃત્તિ છેતે જ તાધભ્યથી અન્ય ગુણ પોતાનાં ગુણીમાં વૃનિ ન હોઈ શકે. કેમકે તાદાત્મ એટલે એકરૂપતા (=અભેદ). તેથી એક જ તાદાત્મ હેય તો સર્વ ગુણો એકરૂપ જ થઈ જાય.)(૫) ઉપકાર:- દરેક ગુણ ગુણી પર સ્વસ્વનિયતરૂપે જ ઉપકાર કરે છે. એટલે કે એકગુણ જી જેવા પ્રકારનો ઉપકાર ગણી પર કરે છે. તેનાથી ભિન્ન પ્રકારનો ઉપકાર અન્યગુણ કરે છે. જેમકે સ્પર્શગુણ છે પોતાના ગુણીપર સ્પર્શાત્મક ઉપકાર કરે છે. અર્થાત પોતાના ગુણીને સ્પર્શવાળો બનાવે છે, જયારે રસગુણ Bી રસઆત્મક ઉપકાર કરે છે, અર્થાત પોતાના ગણીને રસવાળો બનાવે છે. આમ ઉપકારની અપેક્ષાએ પણ હિ ગુણમાં ભેદ છે. (૬) ગુણિદેશ - ગુણીમાં રહેલા એક ગુણની અપેક્ષાએ તે ગુણી જે દેશમાં છે, તેનાથી જ $ ભિન્ન દેશમાં ને ગુણીને પોતાના બીજા ગુણની અપેક્ષાએ સ્વીકારવો જોઈએ. કેમકે તે ગુણો પરસ્પર અને ? છ ગુણીથી ભિન્ન છે. અન્યથા ભિન્નવસ્તુના ગુણોમાં પણ અભેદ માનવાની આપત્તિ આવે. (બે ભિન્ન ગુણીમાં દર રહેલા ગુણો જે ભિન્ન છે, તો તેઓના ગુણીના દેશો પણ ભિન્ન દેખાય છે. તેમ અહીં પણ ગુણો પરસ્પર ભિન્ન હોવાથી, તેમના ગુણીનો દેશ પણ ભિન્ન કલ્પવો જોઇએ. અથવા દરેક ગુણોના ગુણી જૂદા જૂદા છે અને જૂઘ જૂધ ક્ષેત્રમાં રહેલા છે. તેથી તેને દૂર H:: પર્યાયાર્થિક્તયે કાલઆદિ આઠનું સ્વરૂપ 2િ79 Page #311 -------------------------------------------------------------------------- ________________ યાતાઠમંજરી तत्त्वतोऽस्तित्त्वादीनामेकत्र वस्तुन्येवमभेदवृत्तेरसंभवे कालादिभिर्भिन्नात्मनामभेदोपचारः क्रियते । तदेताभ्यामभेदवृत्त्यभेदोपचाराभ्यां कृत्वा प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकस्य वस्तुनः समसमयं यदभिधायकं वाक्यं स सकलादेशः प्रमाणवाक्यापरपर्यायः, नयविषयीकृतस्य वस्तुधर्मस्य भेदवृत्तिप्राधान्याद् भेदोपचाराद् वा क्रमेण यदभिधायकं वाक्यं स विकलादेशो नयवाक्यापरपर्यायः । इति स्थितम् । ततः साधूक्तम् आदेशभेदोदित्तसप्तभङ्गम् ॥ કૃતિ ાવ્યાર્થઃ ॥ ૨૩ || | ગુણીના તે–તે ગુણો પણ જૂદા જૂદા ક્ષેત્રમાં રહેશે. અથવા દરેક ગુણ પોતાના ગુણીમાં સર્વાંગે વ્યાપ્ત હોવાથી જે ગુણીમાં એક ગુણ ઉપલબ્ધ થાય, ત્યાં અન્ય ગુણ ઉપલબ્ધ થઇ ન શકે. કેમકે બીજા ગુણને રહેવાનો અવકાશ નથી. આમ દરેક ગુણોના ગુણિદેશ જૂદા જૂદા હોવાથી તે અપેક્ષાએ પણ ગુણોમાં ભેદ છે.) (૭) સંસર્ગ :- પ્રત્યેક સંસર્ગીના સંસર્ગો જૂદા-જૂદા છે. (દેવદત્ત જયારે છત્રી ગ્રહણ કરે છે. ત્યારે તેને છત્રીનો સંસર્ગ થાય છે, અને પોતે છત્રીવાળો' પર્યાયને પામે છે. જ્યારે તે છત્રી છોડી લાકડી ગ્રહણ કરે છે, ત્યારે છત્રી અને પોતે એમ બન્ને હોવા છતાં, છત્રીનો સંસર્ગ નષ્ટ થાય છે. તેથી છત્રીવાળો' એ પર્યાય પણ નષ્ટ થાય છે. તથા લાકડીનો સંસર્ગ ઉત્પન્ન થાય છે. અને પોતે ‘લાકડીવાળો' એવા પર્યાયને પ્રાપ્ત કરે છે.. આમ અહીં દેખાય છે કે, છત્રી અને છત્રીવાળા દેવદત્ત વચ્ચે જે સંસર્ગ હતો તે લાકડી અને લાકડીવાળા દેવદત્ત વચ્ચે નથી. આ જ પ્રમાણે પ્રત્યેક ગુણનો પોતાના ગુણી સાથેનો સંસર્ગ જૂū-જૂદો છે. એક જ સંસર્ગથી જૂદા-જૂદા ગુણો પોતપોતાના ગુણીમાં રહી શકે નહિ.) આમ સંસર્ગનાં ભેદથી સંસર્ગી એવા ગુણો અને ગુણીમાં ભેદ સિદ્ધ થાય છે. એટલે સંસર્ગની અપેક્ષાએ પણ ગુણોમાં ભેદ સિદ્ધ થાય છે. (૮) શબ્દ : દરેક શબ્દના વિષયો જૂદા-જૂદા છે. અર્થાત્ એકશબ્દથી એક જ વસ્તુ અને તેનો એક જ પર્યાય જ્ઞાત થઇ શકે. ‘ધટ' શબ્દ ઘટવસ્તુ અને તેના ધટત્વપર્યાયને જ દર્શાવવા સમર્થ છે, અન્યને નહિ. જો એક જ શબ્દથી સર્વ પર્યાયોનો બોધ થઇ શકતો હોય તો (૧) તેને દર્શાવવા માટે વપરાતા બીજા શબ્દો વ્યર્થ થવાની આપત્તિ આવશે. (તથા (૨) એક જ શબ્દનાં જ્ઞાનથી ત્રૈલોકયવર્તી સર્વ વસ્તુઓના સર્વપર્યાયોનો બોધ થવાની આપત્તિ આવે. તથા (૩)તે શબ્દજ્જ્વારા વકતાને કઇ વસ્તુ અને કયો પર્યાય અભિમત છે, તે નક્કી થઇ શકે નહિ. તેથી (૪) વકતાના તાત્પર્યનું જ્ઞાન ન થાય અને તેથી (૫) તે મુજબ પ્રવૃત્તિ પણ થઇ શકે નહિ. આમ ધણી આપત્તિઓથી દૂષિત હોવાથી ‘એક શબ્દ સર્વપર્યાયોનો બોધ કરાવી શકે એ સંગત બનતું નથી. તેથી સિદ્ધ થાય છે કે, દરેક પર્યાયના વાચક શબ્દો પણ જૂદા-જૂદા છે.) આમ શબ્દની અપેક્ષાએ પણ ગુણોમાં ભેદ સિદ્ધ થાય છે. આમ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કાલાદિઆઠદ્વારા સર્વગુણો વચ્ચે અભેદ સિદ્ધ થાય છે. અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ એજ આઠદ્વારા સર્વગુણો વચ્ચે ભેદ સિદ્ધ થાય છે. આમ પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ એક વસ્તુમાં રહેલા અનંત ગુણોની કાલાદિ આઠદ્વારા અભેદવૃત્તિ પરમાર્થથી અસંભવિત છે. તેથી ત્યારે કાલાદિઆઠદ્વારા અભેદનો ઉપચાર કરવામાં આવે છે, આમ પ્રમાણથી અનન્તધર્મોથી યુક્તરૂપે જ્ઞાત થયેલી વસ્તુનું અભેદવૃત્તિ કે અભેદઉપચારદ્વારા એકસાથે અભિધાન કરતું વચન સકળાદેશ કહેવાય છે. તે ‘પ્રમાણવાકય' તરીકે પણ ઓળખાય છે. નયના વિષય બનતા ધર્મનું ભેદવૃત્તિ કે ભેદઉપચારથી ક્રમશ: વિધાન કરતું વચન વિકલાદેશ કહેવાય છે. તે જ ‘નયવાકય' પણ કહેવાય છે. તેથી “આદેશના ભેદથી સપ્તભંગી ઉત્પન્ન થાય છે.” ઇત્યાદિવચન સંગત જ છે. ॥ ૨૩ ॥ કાવ્ય-૨૩ :: 280 Page #312 -------------------------------------------------------------------------- ________________ સ્યાાળમંજરી अनन्तरं भगवद्दर्शितस्यानेकान्तात्मनो वस्तुनो बुधरूपवेद्यत्वमुक्तम् । अनेकान्तात्मकत्वं च सप्तभङ्गीप्ररूपणेन सुखोन्नेयं स्यादिति सापि निर्खपता । तस्यां च विरुद्धधर्माध्यासितं वस्तु पश्यन्त एकान्तवादिनोऽबुधरूपा विरोधमुद्भावयन्तीति तेषां प्रमाणमार्गात् च्यवनमाह - - उपाधिभेदोपहितं विरूद्धं नार्थेष्वसत्त्वं सदवाच्यते વા इत्यप्रबुध्यैव विरोधभीता जडास्तदेकान्तहताः पतन्ति ॥ २४ ॥ अर्थेषु=पदार्थेषु चेतनाचेतनेषु असत्त्वं = नास्तित्वं न विरुद्धं = न विरोधावरुद्धम् | अस्तित्वेन सह विरोधं नानुभवतीत्यर्थः । न केवलमसत्त्वं न विरुद्धम् किंतु सदवाच्यते च । सच्चावाच्यं च सदवाच्ये, तयोर्भाव सदवाच्यते । अस्तित्वावक्तव्यत्वे इत्यर्थः । ते अपि न विरुद्धे । तथाहि - अस्तित्वं नास्तित्वेन सह न विरुध्यते । अवक्तव्यत्वमपि विधिनिषेधात्मकमन्योन्यं न विरुध्यते । अथवा अवक्तव्यत्वं वक्तव्यत्वेन साकं न विरोधमुद्रहति । अनेन च नास्तित्वास्तित्वावक्तव्यत्वलक्षणभङ्गत्रयेण सकलसप्तभङ्ग्या निर्विरोधता उपलक्षिता । अमीषामेव त्रयाणां मुख्यत्वाच्छेषभङ्गानां च संयोगजत्वेनामीष्वेवान्तर्भावादिति ॥ વસ્તુમાં ઉપાધિભેદથી વિરૂદ્ધર્મોની ઉપપત્તિ ભગવાને દર્શાવેલ અનેકાંતાત્મક વસ્તુનું જ્ઞાન પ્રાજ્ઞપુરુષોને જ થાય છે. એમ હમણાં પ્રતિપાદન કર્યું. સપ્તભંગીની પ્રરૂપણાઙ્ગારા અનેકાંતસ્વરૂપનો બોધ સહેલાઇથી થઇ શકે, એ હેતુથી એની પણ પ્રરૂપણા કરી. આ સપ્તભંગીમાં વિરૂદ્ધધર્મોથી યુક્ત વસ્તુની પ્રરૂપણા નિહળી અજ્ઞાની એકાંતવાદીઓ વિરોધનું ઉદ્દભાવન કરે છે. તેઓ આ પ્રમાણે વિરોધ કરીને પ્રમાણમાર્ગમાંથી ભ્રષ્ટ થાય છે, એમ દર્શાવતાં કાવ્યકારશ્રી કહે છે – કાવ્યાર્થ:- ઉપાધિ = અંશોના ભેદ (=અનેકતા)થી પદાર્થોમાં-પ્રાદુર્ભૂત થયેલા નાસ્તિત્વ, અસ્તિત્વ અને અવાચ્યતા ધર્મોમાં પરસ્પર વિરોધ નથી. આ સ્વરૂપનું જ્ઞાન કર્યા વિના જ વસ્તુમાં વિરૂદ્ધધર્મો માનવામાં વિરોધદોષ આવશે.” એમ માની વ્યાકુલ થયેલા જડો (=અપ્રાજ્ઞો)એકાન્તવાદનું ગ્રહણ કરી ન્યાયમાર્ગથી પતિત થાય છે. ચેતન અને જડ પદાર્થોમાં અસ્તિત્વસાથે નાસ્તિત્વને વિરોધ નથી, અસ્તિત્વ અને અવાચ્યતાને પણ વિરોધ નથી, અવાચ્યતા= અવક્તવ્યતા= વિધિનિષેધઉભયાત્મકતા. અવક્તવ્યતામાં સમાવિષ્ટ વિધિ અને નિષેધને પરસ્પર વિરોધ નથી. અથવા અવક્તવ્યતાને વક્તવ્યતા સાથે વિરોધ નથી. અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્યતારૂપ ત્રણ ભાંગામાં પરસ્પર વિરોધ નથી• આમ દર્શાવવાદ્ગારા કવિવર સકળ સપ્તભંગીમાં વિરોધ નથી.” એમ દર્શાવવા માંગે છે. કેમકે બાકી રહેલા ભાંગાઓ પણ આ ત્રણના સંયોગથી જ પ્રાદુર્ભૂત થતા હોવાથી તેઓ પણ આ ત્રણમાં જ અન્તર્ભાવિત છે. શંકા :- અસ્તિત્વવગેરે ધર્મો પરસ્પરવિરૂદ્ધ છે. તેથી તેઓ એક વસ્તુમાં એક સાથે કેવી રીતે રહી શકે? સમાધાન :- ભિન્નઅંશને પ્રધાન કરીને સસ્તુમાં નાસ્તિત્વધર્મ રહી શકે છે, તેમાં વિરોધ નથી. આ જ મુદ્દાને દર્શાવવા કવિએ ‘અસત્વ’ના વિશેષણ તરીકે ‘ઉપાધિભેદોપહિત' પદ મુકયું છે. આ પદ વિશેષણ પણ છે, અને અસત્ત્વધર્મની સત્ વસ્તુમાં વૃત્તિમાટે હેતુરૂપ પણ છે. તેથી આ હેતુવિશેષણ છે. આ જ વિશેષણ સઅવાચ્યતા પદને પણ લાગુ પડે છે. પણ ત્યાં સત્ત્વ’ અને અવાચ્યતા’ બે ધર્મો હોવાથી વિશેષણપદને ઉપાધિભેદથી વિરુધર્મોની ઉપપત્તિ 281 Page #313 -------------------------------------------------------------------------- ________________ ::::: જિ દદ કરે છે A B . . == guઠમંજરી - - - - - - नन्वेते धर्माः परस्परं विरुद्धाः तत्कथमेकत्र वस्तुन्येषां समावेशः संभवति इति विशेषणद्वारेण हेतुमाह उपाधिभेदोपहितम् इति । उपाधयोऽवच्छेदका अंशप्रकाराः तेषां भेदो नानात्वम्, तेनोपहितमर्पितम् । असत्त्वस्य विशेषणगेतत् । उपाधिभेदोपहितं सदर्थेष्वसत्त्वं न विरुद्धम् । सदवाच्यतयोश्च वचनभेदं कृत्वा योजनीयम्। इस उपाधिभेदोपहिते सती सदवाच्यते अपि न विरुद्धे ॥ अयमत्राभिप्रायः परस्परपरिहारेण ये वर्तेते तयोः शीतोष्णवत् सहानवस्थानलक्षणो विरोधः । न चात्रैवम्, सत्त्वासत्त्वयोरितरेतरमविष्वग्भावेन वर्तनात् । न हि घटादौ सत्त्वमसत्त्वं परिहत्य वर्तते, परस्पेणापि सत्त्वप्रसङ्गात्। तथा च तद्व्यतिरिक्तार्थान्तराणां नैरर्थक्यम्, तेनैव त्रिभुवनार्थसाध्यार्थक्रियाणां सिद्धेः । न चासत्त्वं सत्त्वं परिहत्य वर्तते, પણ દ્વિવચનવાળું અધ્યાહારથી બનાવવું. ઉપાધિ અવચ્છેદકઅંશો. ભેદ જૂઘપણું. ઉપહિત = અર્પિત પ્રધાનતા. હવે આ જ વાતનો આશય પ્રગટ કરે છે. સત્ય-અસત્ય વચ્ચે વિરોધનો અભાવ જેમ ગરમીનો નાશ કરીને શીત અને શીતનો નાશ કરીને ગરમી રહે છે, તેમ જે બે પરસ્પરનો પરિહાર કરીને રહેતા ય, તે બે વચ્ચે સહઅનવસ્થાન નામનો વિરોધ હોય છે. અર્થાત તે બે ધર્મો એકત્ર ઉપલબ્ધ. થાય નહિ. પરંતુ સત્ય અને અસત્વ વચ્ચે એવા પ્રકારનો વિરોધ નથી, કેમકે સત્વ (=અસ્તિત્વ)અને અસત્વ, (નાસ્તિત્વ) એકબીજા સાથે અપૃથભાવે અર્થાત કથંચિત અભિન્નભાવે રહે છે. તેથી જયાં સત્વ શ્રેય, ત્યાં અસત્વ રોય જ. અને અસત્વ હેય, ત્યાં સત્વ હેય જ. ઘટવગેરે વસ્તુમાં અસત્વને છોડી, માત્ર સત્વ જ રહે છે, તેમ નથી; કેમકે જો ઘટવગેરેમાં એકાંતે સત્ત્વ જમાનો, તો પટવગેરે પરરૂપે પણ સત્વ, માનવું પડે. અર્થાત “ઘટ પોતે પટ છે. એમ માનવાનો પ્રસંગ આવે. આમ ઘટ ત્રણ જગતની બધી વસ્તરૂપે વિદ્યમાન છે. એમ માનવાની આપત્તિ આવે.આમ ઘટ સ્વયં જ ત્રિભુવનવ્યાપી સર્વવસ્તુરૂપ બની જવાથી તેઓના જે અર્થકાર્યો છે, તે પણ ઘટ જ એકલે પડે કરી લેશે. આમ એકમાત્ર ઘટથી જ બધા કાર્યો થઈ જવાથી તે કાર્યો માટે તેને અન્ય વસ્તુની જરુર ન રહેવાથી તે બધા નિરર્થક થવાની આપત્તિ છે. તેથી ઘટમાં પટવગેરેરૂપે અસત્વધર્મસિદ્ધ થાય છે. એ જ પ્રમાણે, અસત્વ પણ સત્વવિના રહી શકે નહિ, કેમકે સ્વરૂપથી પણ અસત થવાની આપત્તિ છે. ઘટ જેમ પટવગેરરૂપે અસત્ છે, તેમ જો સર્વથા અસત હોય, તો ઘટરૂપે પણ અસત લેવો જોઇએ. આમ બધી વસ્તુઓ સર્વરૂપે અસત બનવાથી જગતમાં બધી વસ્તુનો અભાવ થઈ જવાથી સર્વશૂન્યતા આવી જાય. કેમકે “જેઓ સ્વરૂપથી પણ અસંત છે, અર્થાત્ સ્વરૂપીન છે, તેઓ આ જગતમાં વિદ્યમાન નથી, જેમકે ખપુષ્પ.” શંકા:- જો સત્વ અને અસત્વ એકત્ર રી શકતા હેય, તો તે બે વચ્ચે વિરોધ નહિ રહે, તેથી ઘડો અને ઘડાનો અભાવ-બંને એકત્ર એકદા રહેવાની આપત્તિ છે. સમાધાન :- આમ નહિ માનવું પડે, કેમકે “સત્વ અને અસત્વ સર્વથા અભિન્ન છે.' એમ અમારા જ કહેવાનો આશય નથી. અમે પણ માનીએ જ છીએ કે એક જ અંશને અપેક્ષીને વિચાર કરવામાં આવે, તો છે. સત્વ અને અસત્વ વચ્ચે વિરોધ છે. જે અંશે ઘડો સત છે, એ અંશે જ ઘડે અસત છે, એમ અમારું માનવું ? કરી નથી. આમ એક જ અંશની અપેક્ષાએ તો બંને વચ્ચે સહઅનવસ્થાન વિરોધ અમને ઈટ છે જ. બંને વચ્ચે છેઃ વિરોધ નથી એવું અમારું કથન, બે ભિન્નભિન્ન અંશને આશ્રયીને છે. કોઇપણ વસ્તુ સ્વરૂપથી સત છે ? છે અને પરરૂપથી અસત છે. આ બંનેરૂપ ઘટમાં વિદ્યમાન હોવાથી તે બંનેને આશ્રયીને ઘટમાં એકીસાથે સર્વ $ જ:::::::::::::::9 કાવ્ય-૨૪. E... : B282) *:::::::::::::::::::: Page #314 -------------------------------------------------------------------------- ________________ ::::દીર ::::::::: 'સ્થાકુષ્ઠમંજરી . .. . ફ્રેન્ડ स्वरूपेणाप्यसत्त्वप्राप्तेः । तथा च निरूपाख्यत्वात् सर्वशून्यतेति । तदा हि विरोधः स्याद, योकोपाधिकं सत्त्वमसत्वं च स्यात् । न चैवम् । यतो न हि येनैवांशेन सत्त्वं तेनैवासत्त्वमपि । किं त्वन्योपाधिकं सत्त्वम्, अन्योपाधिकं पुनरसत्त्वम् । स्वरू पेण हि सत्त्वं पररूपेण चासत्त्वम् ॥ ___ दृष्टं ह्येकस्मिन्नेव चित्रपटावयविनि अन्योपाधिकं तु नीलत्वम्, अन्योपाधिकाश्चेतरे वर्णाः । नीलत्वं हि नीलीरागाधुपाधिकम्, वर्णान्तराणि च तत्तद्रञ्जनद्रव्योपाधिकानि । एवं 'मेचकरत्नेऽपि तत्तद्वर्णपुगलोपाधिकं |वैचित्र्यमवसेयम् । न चैभिदृष्टान्तैः सत्त्वासत्त्वयोनिदेशत्वप्राप्तिः चित्रपटाद्यवयविन एकत्वात्, तत्रापि भिन्नदेशत्वासिद्धेः। कथंचित्पक्षस्तु दृष्टान्ते दार्टान्तिके च स्याद्वादिनां न दुर्लभः । एवमप्यपरितोषश्चेद् आयुष्मतः? तोकस्यैव पुंसस्तत्तदुपाधिभेदात् पितृत्वपुत्रत्वमातुलत्वभागिनेयत्वपितृव्यत्वभ्रातृव्यत्वादिधर्माणां परस्परविरुद्धानामपि प्रसिद्धिदर्शनात् किं वाच्यम् । एवमवक्तव्यत्वादयोऽपि वाच्या इति ॥ અને અસત્વનો સદ્ભાવ અનુ૫૫ન્ન નથી. વિરોધી ધર્મોનું એકાધિકરાય પ્રત્યક્રસિદ્ધ ચિત્ર દોરેલા કપડામાં કોઈક એકઅંશે નીલરંગ, અને બીજા કોઈક અંશે અન્ય રંગો દેખાય છે. તેમાં ગળી વગેરેને કારણે નીલરંગ દેખાય છે, અને તેને અન્યરંગની અન્ય સામગ્રીની ઉપાધિથી તેને અન્યરંગો દેખાય છે. અર્થાત જે ઉપાધિથી નીલરંગ છે, તે જ ઉપાધિથી અન્ય રંગો નથી. આમ એક જ રંગીન કપડામાં ઉપાધિભેદથી ભિન્ન રંગો એકસાથે રહેતા દેખાય છે. આ જ પ્રમાણે પંચવર્ણના રત્નમાં પણ તે-તે વર્ણના પુડ્ઝળરૂપઉપાધિને કારણે પાંચ વર્ણ રહે તે અનુપપન્ન નથી. : શંકા:- ચિત્રપટવગેરે સ્થળે ભિન્ન-ભિન્ન રંગો જે રહ્યા છે, તે ભિન્ન-ભિન્ન દેશ (=અવયવ) ને આશ્રયીને રહ્યા છે. અર્થાત જે અવયવમાં એક રંગ છે, ત્યાં જ બીજો રંગ નથી, પણ અન્ય અવયવમાં છે. જયારે તમને તો વસ્તુના જે દેશમાં સત્ત્વ છે તે જ દેશમાં અસત્વ ઈષ્ટ છે. તેથી આ દષ્ટાંત અને દાર્ટાબ્લિક વચ્ચે સમાનતા નથી. (જેની સિદ્ધિ કરવા દેટાજો અપાય તે રાષ્ટ્રત્તિક.) સમાધાન:- આના જવાબમાં અમે તમને પૂછીએ છીએ, ભિન્ન ઉપાધિક ધર્મો સર્વથા ભિન્નદેશમાં હું છે કે કર્થચિત ભિન્નદેશમાં? આપક્ષ તો સંગત નથી જ, કેમકે તે ધર્મો ચિત્રપટરૂપ એક જ અવયવીમાં રહે છે, અર્થાત અવયવીરૂપ દેશની જો વિવક્ષા કરવામાં આવે તો એ સર્વ રંગો સત્વ અને અસત્વની જેમ એક જ દેશમાં વૃત્તિ છે. તેથી ષ્ટાંત અને દાર્ટાત્તિક વચ્ચે અસમાનતા નથી, બલ્ક સમાનતા જ છે. બીજો વિકલ્પ પણ સ્યાદ્વાદીને દષ્ટાંતમાં અને દાષ્ટ્રન્તિકમાં મળી રહે તેમ છે. ષ્ટાંતમાં જેમ દેશ ભિન્ન છે તેમ દાર્રાન્તિકમાં રૂપ ભિન્ન છે. અર્થાત જેમ રંગો જૂદા-જૂદા દેશમાં વૃત્તિ છે, તેમ સત્વ અને અસત્વ જૂદા-જૂદારૂપે (સ્વરૂપે સત્વ અને પરરૂપે અસત્વ) વૃત્તિ છે. તેથી બીજા વિકલ્પથી પણ દષ્ટાન્ન-દાષ્ટ્રન્સિક વચ્ચે અસમાનતા નથી. જો આટલાથી સંતોષ થતો ન હેય, તો અન્ય દેષ્ટાન્નો તો બતાવે છે. એક જ પુરુષ ઉપાધિભેદને આશ્રયીને પિતા-પુત્ર, મામા-ભાણેજ, કાકી-ભત્રીજો છે. પિતાપણું અને પુત્રપણું, મામાપણું અને ભાણાપણું, કાકાપણું છે અને ભત્રીજાપણું પરસ્પર વિરોધી છે. છતાં ઉપાધિભેદથી તે બધા સગપણો એકસાથે એક પુરુષમાં ઉપલબ્ધ છે શું થાય છે. આ જ પ્રમાણે ઉપાધિભેદથી એક વસ્તુમાં સત્વ અને અસત્વ અનુ૫પન્ન નથી. તદૈવ અવાચ્યતા : વગેરે પણ અનુપપન નથી. કાવ્યમાં “ગપ્રવુથ્થવ એમ એવકાર મૂકવાદ્વારા કવિશ્રી સૂચવવા માંગે છે કે, “પરવાદીઓમાં સમ્યગ છે ૩. પવન રત્ન ! 5::::::::::::::::::::::: ધરાવવામા - કાવ ય | Page #315 -------------------------------------------------------------------------- ________________ ક 8 . . . ચાહુકમંજરી , " : ' . . દદદદદદદ उक्तप्रकारेण उपाधिभेदेन वास्तवं विरोधाभावमप्रबुध्यैवाज्ञात्वैव। एवकारोऽवधारणे । स च तेषां सम्यग्ज्ञानस्याभाव है एव, न पुनर्लेशतोऽपि भाव इति व्यनक्ति । ततस्ते विरोधभीताः सत्त्वासत्त्वादिधर्माणां बहिर्मुखशेमुष्या संभावितो वा विरोधः सहानवस्थानादिः, तस्माद् भीताः त्रस्तमानसाः । अत एव जडाः तात्त्विकभयहेतोरभावेऽपि तथाविधपशुवद् इस भीरुत्वान्मूर्खाः परवादिनः । तदेकान्तह ता:-तेषां सत्त्वादिधर्माणां य एकान्तः- इतरधर्मनिषेधेन । स्वाभिप्रेतधर्मव्यवस्थापननिश्चयस्तेन हता इव हताः। पतन्ति-स्खलन्ति-पतिताश्च सन्तस्ते न्यायमार्गाक्रमणे न समर्थाः। न्यायमार्गाध्वनीनानां च सर्वेषामप्याक्रमणीयतां यान्तीति भावः । यद्वा पतन्तीति प्रमाणमार्गतः च्यवन्ते । लोके हि જ્ઞાનનો અંશ પણ નથી તેથી પૂર્વોક્ત તત્ત્વમાં પરમાર્થથી વિરોધ ન લેવા છતાં, તેઓ સમજ્યા વિના જ. સર્વ-અસત્વમાં સ્થૂળબુદ્ધિથી દેખાતા સહઅનવસ્થાનઆદિ વિરોધથી ભય પામે છે. આ ભયના કારણે જડ બનેલા તેઓ પ્રાજ્ઞ નથી. કેમકે જયાં પરમાર્થથી ભયનું કારણ નથી ત્યાં તેઓ અજ્ઞની જેમ નિરર્થક ભય પામે છે, અને વસ્તુમાં અસત્વાદિઅન્યધર્મોનો નિષેધ કરવાપૂર્વક, એકાન્ત સત્ત્વાદિધર્મને સ્વીકારી તેઓ ન્યાયમાર્ગથી પતિત થાય છે. અને પરાભવ પામે છે. અથવા પન્તિ = ન્યાયમાર્ગથી અત થાય છે. કેમકે લોકમાં પણ સન્માર્ગથી અત થયેલાને પતિત' કહેવાની રૂઢિ છે, અથવા જેમ વજૂ વગેરે શસ્ત્રોથી હણાયેલો પુરુષ પડી જાય છે અને અત્યંત મૂચ્છ પામીને બોલી પણ શકતો નથી. તેમ આ યુકિતરચનાને નીં 1 અનુસરતા વાદીઓ પણ સ્વાભિપ્રેત એકાન્તવાદરૂપ વિજળીથી હણાયા છે. અને સ્યાદ્વાદીની આગળ નિસ્તેજ થયેલા તેઓ અવાક્ થઈને ઊભા રહે છે. વૈયધિકરણ્યાદિ દોષો અને તેનો પરિવાર અહીં વિરોધદોષના ઉપલક્ષણથી પરવાદીઓએ બતાવેલા બીજા (૧)વૈયધિકરણ્ય () અનવસ્થા (૩) સંકર (૪)વ્યતિકર (૫) સંશય (૬) અપ્રતિપત્તિ અને (૭)વિષયવ્યવસ્થાનિઓ સાત દોષો પણ સમજવા, જયારે સ્યાદ્વાદી એમ કહે છે કે, “વસ્તુ સામાન્યવિશેષ ઉભયાત્મક છે. ત્યારે પરવાદીઓ આ પ્રમાણે ક્રમશ: દોષો દર્શાવે છે – (૧)સામાન્ય અનુવૃત્તિરૂપ ઈ વિધિરૂપ છે, વિશેષ વ્યાવૃત્તિરૂપ પ્રતિષેધરૂપ છે. જેમ શીત અને ઉષ્ણ પરસ્પરવિરોધી છે, તો એક વસ્તુમાં ઉપલબ્ધ થતા નથી. તેમ આ સામાન્ય અને વિશેષ પણ પરસ્પર વિરોધી લેવાથી એક વસ્તુમાં સંભવી શકે નહિ. કેમકે તેમ લેવામાં વિરોધદોષ છે. (૨) વિધિ અને પ્રતિષેધ પરસ્પર વિરૂદ્ધધર્મો હેવાથી બંનેનું અધિકરણ એક ઈ શકે નહિ. કેમકે બંનેને એકાધિકરણ (-એક આધારમાં રહેવાવાળા) માનવામાં “બને એકરૂપ છે તેમ માનવાની આપત્તિ આવે. તેથી બંનેનું અધિકરણ એકનથી, પણ અલગ અલગ છે. અર્થાત બંનેમાં વૈયધિકરાય છે. (ભિન્ન-ભિન્નઅધિકરણમાં રહેવાપણું છે.) (૩) વસ્તુ જે સ્વરૂપથી વિધિનું અધિકરણ છે, તથા જે સ્વરૂપથી નિષેધનું અધિકરણ છે, તે બંને સ્વરૂપ વસ્તુમાં એક જ સ્વભાવથી રહે છે કે બે ભિન્ન સ્વભાવથી? જો એક જ સ્વભાવથી રહેતા શ્રેય તો બંને સ્વરૂપે પણ એકરૂપ જ થઈ જશે. અને સ્વરૂપની એકતા થવાથી તે સ્વરૂપથી રહેનાર બન્ને ધર્મો પણ એકજ થઈ જશે. અથવા એવિરૂદ્ધધર્મોના બેવિરૂદ્ધસ્વરૂપો એકજ સ્વભાવથી વસ્તુમાં રહે તેમ માનવામાં વિરોધદોષ છે. કેમકે બે વિરુદ્ધસ્વરૂપે એક જ સ્વભાવવાળા ઇ ન શકે. આ બંને સ્વરૂપે બે ભિન્ન શિ સ્વભાવથી વસ્તુમાં વૃત્તિ છે." એવો બીજો વિકલ્પ સ્વીકારવામાં અનવસ્થા છે, કેમકે સામાન્ય અને વિશેષરૂપ { તે બે સ્વભાવો પણ અન્ય બે સ્વભાવદ્રારા વસ્તુમાં રહેલા માનવા પડશે. આ અન્ય બે સ્વભાવ પણ વળી ર અન્યતરબેસ્વભાવથી વસ્તુમાં રહેલા માનવા પડશે. આમ અનવસ્થાદોષ આવશે. (૪) વળી વસ્તુ વિધિ { અને નિષેધનું અધિકરણ છે, તેથી જે રૂપે વિધિ (સામાન્ય) નું અધિકરણ છે, તે જ રૂપે વિધિ અને નિષેધ છે. બન્નેનું અધિકરણ છે. અને જે રૂપે વિશેષનું અધિકરણ છે, તેજ રૂપે સામાન્યવિશેષઉભયનું અધિકરણ છે. ** કાવ્ય-૨૪ Page #316 -------------------------------------------------------------------------- ________________ માતાઠમંજરી सन्मार्गच्युताः पतिता इति परिभाष्यते । अथवा यथा वज्रादिप्रहारेण हतः पतितो मूर्च्छामतुच्छामासाद्य निरुद्धवाक्प्रसरो भवति, एवं तेऽपि वादिनः स्वाभिमतैकान्तवादेन युक्तिसरणीमननुसरता वज्राशनिप्रायेण निहताः सन्तः स्याद्वादिनां पुरतोऽकिञ्चित्करा वाङ्मात्रमपि नोच्चारयितुमीशत इति ॥ 2 3 8 अत्र च विरोधस्योपलक्षणत्वात् वैयधिकरण्यम्, अनवस्था, संकरः, व्यतिकरः, संशयः, अप्रतिपत्तिः, विषयव्यवस्थाहानिरित्येते ऽपि परोद्भाविता दोषा अभ्यूह्याः । तथाहि - सामान्यविशेषात्मकं वस्तु इत्युपन्यस्ते परे उपालब्धारो भवन्ति । यथा - सामान्यविशेषयोर्विधिप्रतिषेधरूपयोर्विरुद्धधर्मयोरेकत्राभिन्ने वस्तुनि असंभवात् शीतोष्णवदिति विरोधः । न हि यदेव विधेरधिकरणं तदेव प्रतिषेधस्याधिकरणं भवितुमर्हति एकरूपतापत्तेः, ततो वैयधिकरण्यमपि भवति । अपरं च येनात्मना सामान्यस्याधिकरणं, येन च विशेषस्य तावप्यात्मानौ एकेनैव स्वभावेनाधिकरोति द्वाभ्यां वा स्वभावाभ्याम् ? एकेनैव चेत् । तत्र पूर्ववद् विरोधः । द्वाभ्यां वा स्वभावाभ्यां सामान्यविशेषाख्यं स्वभावद्वयमधिकरोति तदानवस्था, तावपि स्वभावान्तराभ्याम् तावपि स्वभावान्तराभ्यामिति । આમ થવાથી સંકરદોષ આવશે. (૫) તથા જે રૂપે સામાન્ય છે તે જ રૂપે વિશેષ છે અને જે રૂપે વિશેષ છે તેજ રૂપે સામાન્ય છે. આમ વ્યતિકરદોષ છે. સ્વભાવો પરસ્પરના વિષયમાં જાય તે વ્યતિકર દોષ કહેવાય. અહીં સામાન્યના વિષયમાં વિશેષ અને વિશેષના વિષયમાં સામાન્યનો પ્રવેશ હોવાથી વ્યતિકરદોષ છે. (૬) આમ વસ્તુના સ્વરૂપમાં વ્યતિકર હોવાથી વસ્તુનું અસાધારણ (= વિશિષ્ટ) સ્વરૂપ શું છે? તેનો નિર્ણય થઇ શકે નહિ. તેથી વસ્તુનું શું સ્વરૂપ છે ? તેવો સંશય ઉત્પન્ન થાય. (૭) આ સંશયનું સમાધાન થઇ શકતું ન હોવાથી, વસ્તુના સ્વરૂપનો યથાર્થ બોધ થઇ શકે નહિ. આમ સ્યાદ્વાદમાં અપ્રતિપત્તિ (અજ્ઞાન)દોષ પણ આવે છે. (૮)આમ દરેક વિષયઅંગે અજ્ઞાન પ્રર્વતતું હોવાથી, પ્રમાણથી કોઇપણ વસ્તુનો નિર્ણય થઇ શકતો નથી. તેથી વિષયવ્યવસ્થામાં હાનિ આવે છે. એકાન્તવાદીઓ સ્યાદવાદમતમાં આ પ્રમાણે આઠદોષો દર્શાવે સ્યાદ્વાદ એકાન્તવાદથી ભિન્નજાતિવાળો છે. તેથી સ્યાદ્વાદમાં પૂર્વોક્તોષો સંભવતા નથી. તેથી સ્યાદ્વાદના મર્મને સમજનારાએ યુક્તિઓદ્વારા એ સર્વદોષોનો સ્વત: પરિહાર કરવો (પરિહર ઉપર દર્શાવ્યો છે.) વાસ્તવમાં તો સત્ત્વ-અસત્ત્વાદિધર્મોને એકાંતે ભિન્ન સ્વતંત્ર અને પરસ્પરથી નિરપેક્ષ માનવામાં આવે, અને તેવા બે ધર્મોને એકાધિકરણ માનવામાં આવે, તો જ ઉપરોક્ત દોષોનો સંભવ છે. અથવા અહીં ‘વિરોધ’ શબ્દ દોષવાચક છે. જેમકે તે વિરૂદ્ધનું આચરણ કરે છે. આ વાકયમાં વિરૂદ્ધ = દુષ્ટ એવો અર્થ છે. તેથી १. विभिन्नाधिकरणवृत्तित्वम् । २. अप्रामाणिकपदार्थपरम्परापरिकल्पनाविश्रान्त्यभावश्चानवस्था । ૧. આ આઠે દ્વેષોનો પરિહાર આ પ્રમાણે થઇ શકે. (૧)વસ્તુમાં સ્વરૂપની વિવક્ષા કરવામાં આવે તો અસ્તિત્વ, અને પરરૂપની વિવક્ષા કરવામાં આવે તો નાસ્તિત્વધર્મ ઉપલબ્ધ થાય છે. અને એક ધર્મ ઉપલબ્ધ થાય ત્યારે બીજો ધર્મ ઉપલબ્ધ ન થાય, તો બે વચ્ચે વિરોધ કહેવાય. પરંતુ અસ્તિત્વ અને નાસ્તિત્વમાં તેમ નથી, કેમકે વસ્તુમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ અને ૫રદ્રવ્યાદિની અપેક્ષા નાસ્તિત્વ વિધમાન છે. એ પૂર્વે જ સિદ્ધ થઇ ચૂકયું છે. શંકા :– ઘટમાં પટઆદિપરરૂપે નાસ્તિત્વ છે. તેનો અર્થ એમ થયો કે, પટઆદિરૂપનો ધટમાં અભાવ છે. પણ તેથી ઘટનો અભાવ છે." એમ કહેવાશે નહિ. જે વસ્તુનો અભાવ જ્યાં હોય, ત્યાં તે અભાવનો જ નિર્દેશ કરાય. સામાન્યથી અભાવનો નિર્દેશ કરી શકાય નહિ. ભૂમિપર ઘડો ન હોય તો ‘ભૂમિપર ધડો નથી’એમ કહેવાય, નહિ કે ભૂમિ નથી' એમ કહેવાય. એ જ પ્રમાણે અહીં પણ ઘટમાં પટસ્વરૂપનો અભાવ હોવાથી ‘ઘટમાં પટરૂપનો અભાવ છે,' એમ કહેવાય, ‘ઘટ નથી' એમ ન કહેવાય. સમાધાન :- આ યુક્તિસંગત નથી. ધટમાં પટસ્વરૂપનો જે અભાવ છે, એ ધટનો ધર્મ છે કે પટનો ? પટનો તે માની શકાય નહિ, કેમકે પોતાનામાં જ પોતાના સ્વરૂપનો અભાવ રહી શકે નહિ, કેમકે તેમાં વિરોધોષ છે. વળી જો એ પટનો ધર્મ હોય તો તેના આધાર-અધિકરણ તરીકે ઘટનો નિર્દેશ પણ વૈયધિકરણ્યાદિ દોષોનો પરિહાર 285 Page #317 -------------------------------------------------------------------------- ________________ .. મન આ મા s -* * * * * * * : : :: :::::::: કરી .......... ચાતુર્મી :- . . - આ દિકરી છે येनात्मना सामान्यस्याधिकरणं तेन सामान्यस्य विशेषस्य च, येन च, विशेषस्याधिकरणं तेन विशेषस्य सामान्यस्य । चेति संकरदोषः। येन स्वभावेन सामान्यं तेन विशेषः, येन विशेषस्तेन सामान्यमिति व्यतिकरः । ततश्च वस्तुनोऽसाधारणाकारेण निश्चेतुमशक्तेः संशयः । ततश्चाप्रतिपतिः । ततश्च प्रमाणविषयव्यवस्थाहानिरिति ॥ ___एते च दोषाः स्याद्वादस्य जात्यन्तरत्वाद् निरवकाशा एव। अतः स्याद्वादमर्मवेदिभिरुद्धरणीयास्तत्तदुपपत्तिभिरिति। ॐ स्वतन्त्रतया निरपेक्षयोरेव सामान्यविशेषयोर्विधिप्रतिषेधरूपयोस्तेषामवकाशात् । अथवा विरोधशब्दोऽत्र दोषवाची, यथा विरुद्धमाचरतीति दष्टमित्यर्थः । ततश्च विरोधेभ्यो विरोधवैयधिकरण्यादिदोषेभ्यो भीता इति व्याख्येयम् | एवं च सामान्यशब्देन सर्वा अपि दोषव्यक्तयः संगृहोता भवन्ति ॥ इति काव्यार्थ : ॥ २४ ॥ વિરોધભીત = વિરોધવગેરેદોષોથી ભય પામેલા એવો અર્થ કરવો. આમ વિરોધશબ્દનો દોષસામાન્ય અર્થ થવાથી વિરોધશબ્દદ્વારા વિરોધઆદિ બધા દોષો ગ્રહણ થાય છે. ૨૪ સંગત બનશે નહિ. કેમકે એક વસ્તુના ધર્મનો આધાર બીજી વસ્તુ બની ન શકે. તેથી એ પટનો ધર્મ છે તેમ કd શકાય નહિ. જો ઘટનો ધર્મ માનશો તો વિવાદ સમાપ્ત થઈ જશે. “પટસ્વરૂપનો અભાવ' આ ધર્મ ઘટમાં તાધભ્યસંબંધથી રહેશે. તેથી જેમ અસ્તિત્વના તાદાત્મથી ઘટ છે એમ બોલાય છે, તેમ એ અભાવધર્મ (નાસ્તિત્વધર્મ) ના તાધભ્યથી “ઘડો નથી એમ પણ કણ શકાય. શંકા:- ઘટમાં પટરૂપનો અભાવ છે. તેનો અર્થ એ થયો કે ઘડામાં રહેલા અભાવ (પટમ્પ અભાવ)નો પ્રતિયોગી પટરૂપ છે. જેનો અભાવ હોય તે પ્રતિયોગી કહેવાય, જેમકે ઘટના અભાવમાં ઘટ પ્રતિયોગી છે.) અર્થાત પટરૂપમાં પ્રતિયોગિતા રહેલી છે. આમ ઘટમાં રહેલા અભાવના પ્રતિયોગી પટરૂપ પટમાં પ્રતિયોગિતાધર્મ છે. “ભૂમિપર ઘડે નથી' એ વાકયમાં ધાનો અભાવનિર્દિષ્ટ છે. તેથી ઘડો અભાવનો પ્રતિયોગી હોઈ તેનામાં પ્રતિયોગિતાધર્મ હોવાથી તેના અભાવનો નિર્દેશ થાય છે. ભૂમિના અભાવનો નહિ,એમ અહીં પણ અભાવની પ્રતિયોગિતા પટમાં લેવાથી પેટના અભાવનો નિર્દેશ સંગત છે, ઘટના અભાવનો નહિ. તાત્પર્ય - જેનો અભાવ હેય= જે અભાવનો પ્રતિયોગી હોય જેનામાં અભાવની પ્રતિયોગિતા ધ્યેયનેના જ અભાવનો નિર્દેશ થાય. અન્યના (અર્વ અધિકરણના) અભાવનો નહિ. સમાધાન:- “ભૂમિપર ઘડો નથી એ સ્થળે ઘડાનો અભાવ એ ભૂમિનો ધર્મ છે. તેથી ત્યાં “ઘડાના આધાર તરીકે ભૂમિ નથી.' એમ કહેવામાં વિરોધ નથી. તેમ પટરૂપનો અભાવ ઘટનો ધર્મ હોવાથી તે અંશે ઘટ નથી એમ કહેવામાં કોઇ વિરોધ નથી. આ ઘટાદિ સર્વવસ્તુઓ સ્વરૂપે અસ્તિત્વ અને પરસ્વરૂપે નાસ્તિત્વ ધર્મથી યુક્ત છે. અને આ બંને ધર્મો કથંચિત તાદાત્મસંબંધથી ધર્મી સાથે જોડાયા છે. આ પ્રમાણે વિરોધદોષનો પરિહર થાય છે. (૨) આમ એક જ અધિકરણમાં બંને ધર્મો ભિન્ન-ભિન્ન અંશોની અપેક્ષાએ રહ શકે છે. તેથી ભિન્નધર્મોના અધિકરણ ભિન્ન જ શ્રેય તેવો નિયમ રહેતો નથી. તેથી આ બંનેના અધિકરણ પણ જૂઘ હોઈ આ બેમાં વૈયધિકરાય છે, એમ કહેવું પણ સંગત નથી, કેમકે એક જ અધિકરણમાં આ બંને ધર્મોની ઉપલબ્ધિ અનુભવસિદ્ધ છે. (૩) અનવસ્થા દોષનો પણ સંભવ નથી. કેમકે વસ્તુ અનન્તધર્માત્મક તરીકે પ્રમાણસિદ્ધ છે. તે ધર્મો વસ્તુમાં કથંચિત તાધભ્ય સંબંધથી રહે છે, વસ્તુમાં સ્વરૂપથી અસ્તિરૂપ છે. અને પરરૂપે નાસ્તિરૂપ છે. તેથી વિધિ અને નિષેધ વસ્તુમાં એકસ્વભાવથી રહે છે કે ભિન્ન સ્વભાવથી?" | ઇત્યાદિ વિકલ્પોને અહં અવકાશ જ નથી. (૪) વસ્તુમાં સ્વરૂપથી અસ્તિત્વ અને પરરૂપથી નાસ્તિત્વ છેવાથી સંકરદોષ પણ નથી. કેમકે જે રૂપે અસ્તિત્વ છે, તે જ રૂપે અસ્તિત્વનાસ્તિત્વઉભય નથી, એ જ પ્રમાણે જે રૂપે નાસ્તિત્વ છે એ જ રૂપે અસ્તિત્વ-નાસ્તિત્વઉભય નથી. ૫) આ જ કારણે વ્યતિકરદોષ પણ નથી. કેમકે “અસ્તિત્વ અને નાસ્તિત્વ આ બંનેના વિષય નિયત છે. સ્વરૂપથી અસ્તિત્વ જ છે. નાસ્તિત્વ નથી. તદૈવ પરરૂપે નાસ્તિત્વ જ છે. અસ્તિત્વ નથી. (૬) વસ્તુ સ્વરૂપે ૬સત અને પરરૂપે અસત હેવાથી વસ્તુ સત છે કે અસત? એવો સંશય પણ ઊભો થશે નહિ. (૭) અને સંશયના અભાવમાં જ નિશ્ચય થઈ શકતો હોવાથી અપ્રતિપત્તિઅજ્ઞાન પણ રહેશે નહિ. (૮) આમ વસ્તુના સદસધત્મક સ્વરૂપનો નિશ્ચય થવાથી, વિષયવ્યવસ્થા પણ થઈ શકે છે. આમ અનુભવસિદ્ધ અનેકાંતવાદમાં કોઈ દોષ નથી. Wજ:::::::::::::: _ કાવ્ય-૨૪ #કકકકકક::::: 286) Page #318 -------------------------------------------------------------------------- ________________ યાતા મંજરી તુ अथानेकान्तवादस्य सर्वद्रव्यपर्यायव्यापित्वेऽपि मूलभेदापेक्षया चातुर्विध्याभिधानद्वारेण भगवतः तत्त्वामृतरसास्वादसौहित्यमुपवर्णयन्नाह - स्यान्नाशि नित्यं सदृशं विरूपं वाच्यं न वाच्यं सदसत्तदेव । विपश्चितां नाथ ! निपीततत्त्वसुधोद्गतोद्गारपरम्परेयम् ॥ २५ ॥ स्यादित्यव्ययमनेकान्तद्योतकमष्टास्वपि पदेषु योज्यम् । तदेव अधिकृतमेवैकं वस्तु स्यात् = कथञ्चिद् नाशि= विनशनशीलमनित्यमित्यर्थः । स्यान्नित्यम् = अविनाशिधर्मीत्यर्थः । एतावता नित्यानित्यलक्षणमेकं विधानम् । तथा स्यात् सदृशं=अनुवृत्तिहेतुसामान्यरूपम् । स्याद् विख्यं = विविधरूपम् =विसदृशपरिणामात्मकं, व्यावृत्तिहेतुविशेषरू– पमित्यर्थः । अनेन सामान्यविशेषरूपो द्वितीयः प्रकारः । तथा स्याद् वाच्यं वक्तव्यम् । स्याद् न वाच्यं = अवक्तव्यमित्यर्थः । अत्र च समासेऽवाच्यमिति युक्तम्, तथाप्यवाच्यपदं योन्यादौ रूढमित्यसभ्यतापरिहारार्थं न वाच्यमित्यसमस्तं चकार स्तुतिकारः । एतेनाभिलाप्यानभिलाप्यस्वस्पस्तृतीयो भेदः । तथा स्यात्सद् = विद्यमानमस्तिस्पमित्यर्थः । स्याद् असत्= तद्विलक्षणमिति । अनेन सदसदाख्या चतुर्थी विधा ॥ અનેકાંતવાદની ચતુર્વિધતા ( અનેકાંતવાદ સર્વદ્રવ્ય અને સર્વ પર્યાયને સમાનરૂપે લાગુ પડે છે. છતાં તેના મૂળ ચારભેદ દર્શાવવાદ્વારા ભગવાને પીરસેલા તત્ત્વામૃતના રસાસ્વાદના આનંદનું વર્ણન કરતા કવિ કહે છે— કાવ્યાર્થ:- @વિદ્રશિરોમણિ! નાથ ! વસ્તુ કથંચિત્ (૧) અનિત્ય અને નિત્ય (ર ) સદેશ અને વિસદેશ (૩) વાચ્ય અને અવાચ્ય તથા (૪) સત્ અને અસત્ છે. આ વચનો અનેકાંતવાદરૂપ તત્ત્વઅમૃતના પાનથી ઉદ્ભવેલા ઉદ્ગારોની પરંપરારૂપ છે. (અર્થાત્ કેવળજ્ઞાનદ્ગારા અનેકાંતતત્ત્વનું જ્ઞાન કરીને આપે વસ્તુના આ ચાર સ્થૂળદેષ્ટિએ વિરોધી દેખાતા સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે.) *સ્યાત્’ પદ અનેકાંતનો સૂચક અવ્યય છે. નિત્ય-અનિત્યઆદિ આઠે પો સાથે આ અવ્યયને જોડવો. પ્રત્યેક વસ્તુ, (૧) કથંચિત્ નાશપામવાના સ્વભાવવાળી છે, (૨) કથંચિત્ અવિનાશી = નિત્ય છે. આ જોડકાઙ્ગારા વસ્તુનું નિત્યઅનિત્યરૂપ એક લક્ષણ બતાવાયું. (૩) કથંચિત્ સદેશ = સામાન્યરૂપ છે, અને (૪) કથંચિત્ વિરૂપ = વિશેષરૂપ છે. આ યુગલદ્વારા સામાન્યવિશેષાત્મક બીજું લક્ષણ દર્શાવ્યું (૫) તથા કથંચિત્ વાચ્ય = વક્તવ્ય છે અને (૬) કથંચિત્ અવક્તવ્ય છે. અહીં જો કે ન વાધ્યમ્' ને બદલે નક્ તત્પુરુષસમાસ કરી ‘અવાચ્ય’ એમ કહેવું બરાબર લાગે. છતાં અવાચ્ય શબ્દ યોનિઆદિઅર્થમાં રૂઢ છે, તેથી અસભ્યશબ્દ છે. આ અસભ્યતા દૂર કરવા આ પ્રમાણે પ્રયોગ કર્યો છે. આ જોડકાારા વસ્તુના અભિલાપ્યતા (વક્તવ્યતા) અને અનભિલાપ્યતા (= અવક્તવ્યતા) રૂપ ત્રીજા લક્ષણનો નિર્દેશ કર્યો. તથા (૭) કથંચિત્ સત્ = અસ્તિ = વિધમાન છે અને (૮ )કથંચિત્ અસત્ = અવિધમાન છે. આ જોડકા ારા સદ્-અસત્મક ચોથાલક્ષણનું વિધાન કર્યું. આમ આ ચાર મૂળભેદથી વસ્તુની અનેકાંત દર્શાવી. તત્ત્વ(= વસ્તુ)નાં સ્વરૂપનું યથાવસ્થિત જ્ઞાન = તત્ત્વજ્ઞાન. આ તત્ત્વ (૧)જરા-મરણનો નાશ કરે છે. (૨) તે તત્ત્વનું વિબુધ = પંડિતો પાન-શાન કરે છે. તથા (૩) એ તત્ત્વ મિથ્યાત્વરૂપ ઝેરના સામર્થ્યને દૂર કરે છે. તથા (૪) આન્તર = ચિત્તને આહ્લાદ આપે છે. માટે આ તત્ત્વ પોતે જ અમૃત છે. (લોકોમાં પ્રસિદ્ધ છે કે અમૃત (૧) ઘડપણમરણને દૂર કરી અમર બનાવે છે. (૨) વિબુર્ખ = દેવોનું ભોજન છે. (૩) ઝેરના પ્રભાવને દૂર કરે અનેકાંતવાદની ચતુર્વિધતા 287 Page #319 -------------------------------------------------------------------------- ________________ યાકુળમંજરી हे विपश्चितां नाथ ! संख्यावतां मुख्य ! इयमनन्तरोक्ता निपीततत्त्वसुधोद्गारपरम्परा । तवेति प्रकरणात् सामर्थ्याद्वा गम्यते । तत्त्वं यथावस्थितवस्तुस्वरूपपरिच्छेदः । तदेव जरामरणापहारित्वाद् विबुधोपभोग्यत्वाद् मिथ्यात्वविषोर्मिनिराकरिष्णुत्वाद् आन्तराह्लादकारित्वाच्च सुधा=पीयूषं तत्त्वसुधा । नितरामनन्यसामान्यतया पीता = आस्वादिता या तत्त्वसुधा तस्या उद्गता=प्रादुर्भूता तत्कारणिका उद्गारपरम्परा = उद्गारश्रेणिरिवेत्यर्थः । यथा हि कश्चिदाकण्ठं पीयूषरसमापीय तदनुविधायिनीमुद्गारपरम्परां मुञ्चति, तथा भगवानपि जरामरणापहारि तत्त्वामृतं स्वैरमास्वाद्य तद्रसानुविधायिनीं प्रस्तुतानेकान्तवादभेदचतुष्टयीलक्षणामुद्गारपरम्परां देशनामुखेनोद्गीर्णवानित्याशयः ॥ अथवा यैरेकान्तवादिभिर्मिथ्यात्वगरलभोजनमातृप्ति भक्षितं तेषां तत्तद्वचनरूपा उद्गारप्रकाराः प्राक् प्रदर्शिताः । यैस्तु पचेलिमप्राचीनपुण्यप्राग्भारानुगृहीतैर्जगद्गुरुवदनेन्दुनिः स्यन्दि तत्त्वामृतं मनोहत्य पीतम्, तेषां विपश्चितां = यथार्थवादविदुषां हे नाथ! इयं पूर्वदलदर्शितोल्लेखशेखरा उद्गारपरम्परेति व्याख्येयम् । एते च चत्वारोऽपि वादास्तेषु तेषु स्थानेषु प्रागेव चर्चिता । तथाहि - 'आदीपमाव्योम समस्वभावम्' इति वृत्ते नित्यानित्यवादः प्रदर्शितः । 'अनेकमेकात्मकमेव वाच्यम्' इति काव्ये सामान्यविशेषवादः संसूचितः । सप्तभङ्ग्यामभिलाप्यानभिलाप्यवादः सदसद्वादश्च चर्चितः । इति न भूयः प्रयासः ॥ इति काव्यार्थः ॥ २५ ॥ છે. (૪) અને ચિત્તને આહ્વાદિત કરે છે. તેથી તત્ત્વને આપેલી અમૃતની ઉપમા સાર્થક છે. હે પ્રાજ્ઞમુખ્ય ! જેમ કોઇ વ્યક્તિ આકણ્ઠ અમૃતપાન કરીને એ પાનને અનુસરતા ઉદ્ગારો કાઢે છે, તેમ આપે ઘડપણ અને મૃત્યુને દૂર કરનારા તત્ત્વામૃતનો યથેચ્છ આસ્વાદ કર્યો, અને તેને અનુસારે અનેકાન્તવાદનાં પ્રસ્તુત ચાર મૂળભેદરૂપ ઉદ્દગાર પરંપરાને દેશનાવાણી દ્વારા પ્રગટ કરી. અથવા મિથ્યાત્વરૂપઝેરનું આકણ્ઠભોજન કરનાર એકાન્તવાદીઓના વચનરૂપ ઉદ્ગારો આગળ દર્શાવ્યા. પરંતુ જે મહાપુણ્યશાળી પુરુષોએ જગદ્ગુરૂના મુખરૂપી ચન્દ્રમાંથી ઝરતાં તત્ત્વામૃતનું પાન કર્યું છે, તે યથાર્થવાદીઓનાં વચનોરૂપી ઉદ્દગારોની પરંપરા કાવ્યના પૂર્વાર્ધમાં દર્શાવી તેવી હોય છે. આ ચારે વાદની ચર્ચા પૂર્વે થઇ ચૂકી છે. “આદીપમાવ્યોમ સમસ્વભાવ” ઇત્યાદિ કાવ્યમાં નિત્ય-અનિત્યવાદની ચર્ચા કરી છે. “અનેકમેકાત્મકમેવ વાચ્યું” – આ કાવ્યમાં સામાન્ય વિશેષવાદની ચર્ચા છે. સપ્તભંગીની ચર્ચામાં અભિલાપ્ય–અનભિલાપ્યવાદ તથા સત્ – અસાદની ચર્ચા કરી છે. તેથી અહીં ફરીથી એ ચર્ચા કરતાં નથી. ।। २५ ।। કાચ ૨૫ 288 Page #320 -------------------------------------------------------------------------- ________________ ચાલુ મંજરી इदानीं नित्यानित्यपक्षयोः परस्परदूषणप्रकाशनबद्धलक्षतया वैरायमाणयोरितरेतरोदीरितविविधहेतुहेतिसंनिपातसंजातविनिपातयोरयत्नसिद्धप्रतिपक्षप्रतिक्षेपस्य भगवच्छासनसाम्राज्यस्य सर्वोत्कर्षमाह - य एव दोषाः किल नित्यवादे विनाशवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु जयत्यधृष्यं जिन ! शासनं ते ॥ २६ ॥ किलेति निश्चये । य एव नित्यवादे= नित्यैकान्तवादे दोषा अनित्यैकान्तवादिभिः प्रसञ्जिताः क्रमयौगपद्याभ्यामर्थक्रियानुपपत्त्यादयः, त एव विनाशवादेऽपि = क्षणिकैकान्तवादेऽपि समाः = तुल्याः नित्यैकान्तवादिभिः प्रसज्यमाना अन्यूनाधिकाः । तथाहि - नित्यवादी प्रमाणयति । सर्वं नित्यं सत्त्वात् । क्षणिके सदसत्कालयोरर्थक्रियाविरोधात् तल्लक्षणं सत्त्वं नावस्थां बध्नातीति ततो निवर्तमानमनन्यशरणतया नित्यत्वेऽवतिष्ठते । तथाहि - क्षणिकोऽर्थः सन्वा कार्यं कुर्याद् असन्वा ? गत्यन्तराभावात् । न तावदाद्यः पक्षः, समसमयवर्तिनि व्यापारायोगात्, सकलभावानां परस्परं कार्यकारणभावप्राप्त्यातिप्रसङ्गाच्च । नापि द्वितीयः पक्षः क्षोदं क्षमते, असतः कार्यकरणशक्तिविकलत्वात्; अन्यथा शशविषाणादयोऽपि कार्यकरणायोत्सहेरन्, विशेषाभावात् इति ॥ જિનશાસનની અયત્નસિદ્ધ સર્વોપરિતા કાન્હનિત્યવાદી અને એકાન્તઅનિત્યવાદી એકબીજા ઉપર વેર રાખીને એકબીજાના દૂષણો પ્રગટ કરવામાં તત્પર બનેલા છે. આ બન્ને પરસ્પરે દર્શાવેલ વિવિધ દૂષણોરૂપ શસ્ત્રોના ધાથી નાશ પામે છે. તેથી પ્રયત્ન વિના જ પ્રતિપક્ષનો નાશ થવાથી, ભગવાનનું શાસનસામ્રાજ્ય સર્વોત્કૃષ્ટ છે, તેમ દર્શાવતા કવિશ્રી કહે છે. = કાવ્યાર્થ:- એકાન્તનિત્યવાદમાં જે દોષો છે તે બધા જ દોષો એકાન્તઅનિત્યવાદમાં છે. (કટક = ક્ષુદ્રશત્રુઓ · એકાન્તનિત્ય-અનિત્યવાદીઓ) આ ક્ષુદ્ર એકાન્તવાદીઓ પરસ્પરનો ધ્વંસ કરી રહ્યા છે, ત્યારે હેજિન ! પડકારી ન શકાય તેવું તારું શાસન જય પામે છે. *કિલ” શબ્દ ‘નિશ્ચય' અર્થમાં છે. એકાન્ત અનિત્યવાદીઓએ એકાન્ત નિત્યવાદમાં ક્રમથી કે યુગપત્ અર્થક્રિયાની અનુ૫પત્તિવગેરે ધણા દોષો દર્શાવ્યા છે. નિત્ય એકાન્તવાદીઓએ એકાન્તઅનિત્યવાદીઓના મતમાં પણ એટલા જ દોષો દર્શાવ્યા છે, જરા પણ ઓછાવત્તા નહિ. નિત્યવાદીની સ્થાપના નિત્યવાદી આ પ્રમાણે કહે છે— દરેક વસ્તુ નિત્ય છે કેમકે સત્ છે. સત્ વસ્તુ નિત્ય કે અનિત્ય બ્રેઇ શકે. કેમકે ત્રીજો વિકલ્પ સંભવતો નથી. વસ્તુને અનિત્ય તો (=ક્ષણિક) માની શકાય નહિ, કેમકે ક્ષણિક વસ્તુ સત્વસ્થામાં કે અસત્ અવસ્થામાં અર્થક્રિયા કરવા સમર્થ બની શકે નહિ. આમ અનિત્યતા વસ્તુનું લક્ષણ બની શકે નહિ. તેથી અન્યવિકલ્પનો અભાવ હોવાથી વસ્તુ નિત્યત્વલક્ષણથી યુક્ત છે, અર્થાત્ નિત્ય છે; તેમ અનિચ્છાએ પણ સ્વીકારવું પડે. શંકા :– ક્ષણિકવસ્તુ અર્થક્રિયા કરવા સમર્થ શા માટે નથી ? સમાધાન :- ક્ષણિક સત્વસ્થામાં કાર્ય કરશે કે અસવસ્થામાં? ત્રીજો વિકલ્પ તો સંભવતો નથી. આધપક્ષનો સ્વીકાર થઇ શકે નહિ. કારણ કે ક્ષણિક વસ્તુ સ્વમાનકાળે ઉત્પન્ન થયેલી બીજી ક્ષણિક નિત્યવાદીની સ્થાપના 289 Page #321 -------------------------------------------------------------------------- ________________ ચાલાકમેજરી ____ अनित्यवादी नित्यवादिनं प्रति पुनरेवं प्रमाणयति । सर्वं क्षणिकं सत्त्वात्, अक्षणिके क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरोधाद् अर्थक्रियाकारित्वस्य च भावलक्षणत्वात्, ततोऽर्थक्रिया व्यावर्तमाना स्वक्रोडीकृतां सत्तां व्यावर्तयेदिति क्षणिकसिद्धिः । न हि नित्योऽर्थोऽर्थक्रियां क्रमेण प्रवर्तयितुमुत्सहते, पूर्वार्थक्रियाकरणस्वभावोपमर्दद्वारेणोत्तरक्रियायां क्रमेण प्रवृत्तेः , अन्यथा पूर्वक्रियाकरणाविरामप्रसङ्गात् । तत्स्वभावप्रच्यवे च नित्यता प्रयाति, अतादवस्थ्यस्यानित्यतालक्षणत्वात् । अथ नित्योऽपि क्रमवर्तिनं सहकारिकारणमर्थमुदीक्षमाणस्तावदासीत्, पश्चात् तमासाद्य क्रमेण कार्यं कुर्यादिति चेत् ? न । सहकारिकारणस्य नित्येऽकिञ्चित्करत्वात्, अकिञ्चित्करस्यापि च प्रतीक्षणेऽनवस्था प्रसङ्गात् । नापि यौगपद्येन नित्योऽर्थोऽर्थक्रियाः कुस्ते अध्यक्षविरोधात् । न ह्येककालं सकलाः क्रियाः प्रारभमाणः । कश्चिदुपलभ्यते । करोतु वा । तथाप्याद्यक्षण एव सकलक्रियापरिसमाप्तेर्द्वितीयादिक्षणेषु अकुर्वाणस्यानित्यता बलाद् | आढौकते, करणाकरणयोरेकस्मिन् विरोधाद् इति ॥ વસ્તુમાં પોતાની ઉત્પત્તિકાળે જ કાર્ય કરી શકે તેવી કલ્પના થઇ શકે તેમ નથી. તથા પોતે જે સમયે ઉત્પન્ન થાય છે, તે સમયે પોતાનામાં અન્યની ઉત્પત્તિનું કાર્ય સંભવી શકે નહિ. શંકા:- “કડેમણે કઠે એવચનને અનુસરીનેનિશ્ચયનયને આશ્રયીને ઉત્પન્ન થવાના સમયે ઉત્પત્તિક્રિયા સંભવી શકે છે. સમાધાન:- તો પણ તે સમયે વસ્તુ પોતાની જ ઉત્પત્તિમાં વ્યગ્ર લેવાથી બીજાની ઉત્પત્તિની ક્રિયા કરી શકે નહિ. આમ ક્ષણિક વસ્તુ સતઅવસ્થામાં સ્ત્રમાં કે પરમાં કાર્ય કરવા સમર્થ નથી. વળી સમાનકાળે ઉદ્દભવેલી વસ્તુઓમાં પરસ્પર કાર્યકારણભાવ અસિદ્ધ છે, કેમકે ત્યાં કાર્ય-કારણભાવ માનવામાં સમાન કાલે પ્રગટેલી ત્રણ જગતની સર્વવસ્તુઓ વચ્ચે કાર્યકારણભાવ માનવાનો અતિપ્રસંગ છે. બીજો પક્ષ યુક્તિલમનથી. કેમકે અસત વસ્તુમાં કાર્ય કરવાની શક્તિ સંભવતી નથી. જો અસતવસ્તુ પણ કાર્ય કરી શકે, તો સસલાનું શિગડું પણ કાર્ય કરવા તત્પર બને, કેમકે એ પણ સમાનરૂપે અસત્ છે. અનિત્યવાદીની સ્થાપના અનિત્યવાદી નિત્યવાદીને આ પ્રમાણે કહે છે- “સર્વ વસ્તુઓ ક્ષણિક છે, કેમકે સત છે. નિત્ય વસ્તુમાં અર્થક્રિયાકારિપણું ઘટી શકતું નથી. અને અર્થકિયાકારિપણું સત પદાર્થોનું લક્ષણ છે. તેથી નિત્ય પદાર્થોમાંથી પાછું ફરતું અર્થક્રિયાકારિપણું પોતે સ્વીકારેલા સત્ત્વને પણ પાછું વાળશે. આમનિત્યવસ્તુ અસત્ સિદ્ધ થાય છે. તેથી નિત્યતા વસ્તુનું લક્ષણ બની શકે નહિ. તેથી અન્યવિકલ્પનો અભાવ હેવાથી વસ્તુમાં “અનિત્યતા | લક્ષણ જ સંભવી શકે. નિત્ય વસ્તુમાં અર્થક્રિયાની અનુપપત્તિ બતાવે છે. નિત્ય વસ્તુ અર્થક્રિયા ક્રમશ: કરશે કેયુગપત? ક્રમશ: કરવા સમર્થનથી. કેમકે જો વસ્તુ પૂર્વક્રિયા કરવાનાં સ્વભાવનો ત્યાગ કરી ઉત્તરક્રિયા કરવાનો સ્વભાવ સ્વીકારે તો જ ક્રમશ: અર્થક્રિયા કરી શકે, જો પૂર્વના સ્વભાવનો ત્યાગ કરે નહિ તો પૂર્વક્રિયા જ સતત કર્યા કરશે તેમાંથી કદાપિ અટકશે નહિ. શંકા - વસ્તુ પૂર્વક્રિયા કરવાના સ્વભાવનો ત્યાગ કરીને અને ઉત્તરક્રિયા કરવાનો સ્વભાવ ગ્રહણ કરીને છે ઉત્તરક્રિયા કરશે. તેથી ક્રમશ: ક્રિયા કરી શકશે. સમાધાન:- જો વસ્તુ આ પ્રમાણે એક સ્વભાવનો ત્યાગ કરીને બીજા સ્વભાવને ગ્રહણ કરે છે એમ હું માનશે તે નિત્યતાનો લોપ થઈ જશે, કેમકે હમેશા એકસ્વભાવે રહેવું એ નિત્યતાનું લક્ષણ છે. અને ? સ્વભાવનું બદલાવું-એકરૂપે હમેશા ન રહેવું એ અનિત્યતાનું લક્ષણ છે. - કાવ્ય-૨૬ મિ . 290 Page #322 -------------------------------------------------------------------------- ________________ જ્યાઙ્ગા મંજરી तदेवमेकान्तद्वयेऽपि ये हेतवस्ते युक्तिसाम्याद् विरुद्धं न व्यभिचरन्तीत्यविचारितरमणीयतया मुग्धजनस्य ध्यान्ध्यं चोत्पादयन्तीति विरुद्धा व्यभिचारिणोऽनैकान्तिका इति । अत्र च नित्यानित्यैकान्तपक्षप्रतिक्षेप एवोक्तः । उपलक्षणत्वाच्च सामान्यविशेषाद्येकान्तवादा अपि मिथस्तुल्यदोषतया विरुद्धा व्यभिचारिण एव हेतूनुपस्पृशन्तीति परिभावनीयम् ॥ શંકા :- નિત્ય વસ્તુનો સર્વ કાર્ય કરવાનો સ્વભાવ છે. પરંતુ કાર્ય કરવામાં તે સહકારી કારણોની અપેક્ષા રાખે છે. આ સહકારી કારણો ક્રમશ: પ્રાપ્ત થતા હોવાથી વસ્તુ પણ સ્વકાર્યોને ક્રમશ: કરશે. સમાધાન :- આ સહકારીકારણો નિત્ય વસ્તુ પર કોઇપણ જાતનો ઉપકાર કરી શકતા નથી, એ પૂર્વે દર્શાવ્યું છે. તેથી અકિંચિત્કર સહકારીઓની અપેક્ષા રાખવી સારી નથી. અન્યથા એ સહકારીકારણો હાજર થવા અન્યની અપેક્ષા રાખશે. તે વળી અન્યતરની એમ અનવસ્થાદોષ આવશે. વળી જગતની તમામ વસ્તુઓને સહકારીકારણ માનવાની આપત્તિ પણ આવશે. કેમકે તે બધી જ વસ્તુઓ સમાનરૂપે અકિંચિત્કર છે. આમ નિત્ય વસ્તુ ક્રમશ: કાર્ય કરવા સમર્થ નથી. એ જ પ્રમાણે નિત્ય વસ્તુ એકસાથે પણ સર્વકાર્ય કરી શકે નહિ, કેમકે તેમાં પ્રત્યક્ષવિરોધ છે. એક જ સમયે સર્વક્રિયાઓનો આરંભ કોઇને દેખાતો નથી. કદાચ તે નિત્યવસ્તુ સર્વકાર્ય એક સાથે કરવા સમર્થ છે, એમ માની લઇએ તો પણ બધી ક્રિયા એક સાથે જ આધક્ષણમાં પૂર્ણ થવાથી દ્વિતીયવગેરેક્ષણોવખતે વસ્તુએ કશું કરવાનું રહેશે નહિ. તેથી બીજીવગેરેક્ષણે વસ્તુ કરણસ્વભાવવાળી નહિ રહે. તેથી વસ્તુ અનિત્ય સિદ્ધ થઇ જશે. કેમકે એક જ વસ્તુમાં કરણ અને અકરણ એમ બન્ને માનવામાં વિરોધ છે. એકાન્તપક્ષોમાં વિરૂદ્ધ આદિ દોષો આમ એકાન્તનિત્યવાદીએ અને એકાન્તઅનિત્યવાદીએ સ્વ–સ્વપક્ષની સિદ્ધિમાટે સત્ત્વ' આદિ જે-જે હેતુઓ દર્શાવ્યા છે. તે બધા હેતુઓ યુક્તિઓની સમાનતાના કારણે વિરૂદ્ધ છે. નિત્યવાદીના હેતુઓ અનિત્યવાદીઓની યુક્તિથી અને અનિત્યવાદીના હેતુઓ નિત્યવાદીની યુક્તિથી વિરૂદ્ધ સિદ્ધ થાય છે. તેથી બન્ને પક્ષની વાતો જ્યાં સુધી વિચારવામાં ન આવે ત્યાં સુધી જ રમણીય છે, અને અવિચારી મૂઢ લોકોની બુદ્ધિમાં મંદતા ઉત્પન્ન કરે છે. વિચાર કરવામાં આવે, તો બંને પક્ષના હેતુઓ વિરૂદ્ધ, વ્યભિચાર અને શ્: પિય: માામ્ । ૧. આ બન્ને પક્ષે અનુમાનો પરસ્પર વિરૂદ્ધ છે. જ્યારે સત્ત્વ' હેતુ સમાન છે. તેથી નિત્યવાદી સત્ત્વની નિત્યતા સાથે વ્યાપ્તિ દર્શાવે, અને દૃષ્ટાંત બતાવે,તેનાથી અનિત્યવાદીના ‘અનિત્યતા' રૂપ સાધ્યથી વિરૂદ્ધ નિત્યની સિદ્ધિથાય. અનિત્યવાદીને સત્ત્વની અનિત્યતા સાથે વ્યાપ્તિ ઇષ્ટ છે. તેથી સત્ત્વહેતુ અનિત્યતા વિરૂદ્ધ નિત્યતાની સિદ્ધિ કરતો હોવાથી અનિત્યવાદીના હેતુમાં વિરૂદ્ધોષ આવે. એજ પ્રમાણે અનિત્યવાદી અનિત્યતાની સાથે સત્ત્વની વ્યાપ્તિ અને દૃષ્ટાંત બતાવે, તેથી નિત્યતાથી વિરૂદ્ધ અનિત્યતાની સિદ્ધિ થવાથી નિત્યતાપક્ષે પણ વિરૂદ્ધદ્વેષ આવ્યો. તથા 'સત્ત્વ' હેતુ જેમ નિત્યવત્તુરૂપપક્ષમાં રહે છે, તેમ અનિત્યવત્તુરૂપ વિપક્ષમાં પણ રહેતો હોવાથી નિત્યવાદીને વ્યભિચાર દ્વેષ આવે. એ જ પ્રમણે સત્ત્વહેતુ અનિત્યપક્ષના વિપક્ષ નિત્યમાં પણ રહેતો હોવાથી અનિત્યવાદીના હેતુમાં પણ વ્યભિચારદોષ આવ્યો. તથા નિત્યવસ્તુમાં ‘અનિત્યતાના અભાવ' રૂપ સાધ્યનો અભાવ હોવા છતાં ‘સત્ત્વના અભાવરૂપ' હેતુનો અભાવ નથી, તેથી અનિત્યવાદીના હેતુમાં વ્યતિરેકવ્યભિચાર પણ આવ્યો. એજ પ્રમાણે અનિત્યવસ્તુમાં નિત્યત્વના અભાવરૂપ સાધ્યનો અભાવ હોવા છતાં સત્ત્વના અભાવરૂપ હેતુનો અભાવ નથી. તેથી નિત્યવાદીના હેતુમાં પણ વ્યતિરેકવ્યભિચાર આવ્યો. ઇત્યાદિ પરસ્પરના જ વિરોધી અનુમાનો, હેતુઓ, યુક્તિઓ અને દૃષ્ટાંતોથી બન્ને પક્ષના અનુમાનના હેતુઓ અનેક દ્વેષોથી દુષ્ટ બને છે, તેથી બંને પક્ષના અનુમાનો પોકળ બનતા હોવાથી હેય બની જાય છે. તેથી બંને પક્ષ પણ નાશ પામે છે. આજ પ્રમાણે સામાન્ય એકાન્તવાદ અને વિશેષએકાન્તવાદવગેરે વાદો એકબીજાને પોકળ સિદ્ધ કરે છે. એકાન્તપક્ષોમાં વિઆદિ દોષો 291 Page #323 -------------------------------------------------------------------------- ________________ ચાહમંજરી अथोत्तरार्द्ध व्याख्यायते । परस्परेत्यादि । एवं च कण्टकेषु क्षुद्रशत्रुष्वेकान्तवादिषु परस्परध्वंसिषु सत्सु परस्परस्मात् ध्वंसन्ते - विनाशमुपयान्तीत्येवंशीलाः सुन्दोपसुन्दवदिति परस्परध्वंसिनः । तेषु हे जिन ! ते तव शासनं-. स्याद्वादप्रख्पणनिपुणं द्वादशाङ्गीरूपं प्रवचनं पराभिभावुकानां कण्टकानां स्वयमुच्छिन्नत्वेनैवाभावाद् अधृष्यं= अपराभवनीयम् । “शक्तार्हे कृत्याश्च" इति कृत्यविधानाद् धर्षितुमशक्यम् धर्षितुमनर्हं वा । जयति=सर्वोत्कर्षेण वर्तते । यथा कश्चिन्महाराजः पीवरपुण्यपरीपाकः परस्परं विगृह्य स्वयमेव क्षयमुपेयिवत्सु द्विषत्सु अयत्नसिद्धनिष्कण्टकत्वं समृद्धं राज्यमुपभुञ्जानः सर्वोत्कृष्टो भवति एवं त्वच्छासनमपि ॥ इति काव्यार्थः ॥ २६ ॥ અનૈકાંતિક દોષોથી દુષ્ટ થયેલા જ્ઞાત થઇ શકે. આ પ્રમાણે એકાન્તનિત્યપક્ષ અને એકાન્તઅનિત્યપક્ષનું ખંડન દર્શાવ્યું. આ જ પ્રમાણે એકાન્તસામાન્યપક્ષના અને એકાન્તવિશેષપક્ષના, એકાન્તવાચ્યતાપક્ષ અને એકાન્તઅવાચ્યતાપક્ષના તથા એકાન્તસપક્ષના અને એકાન્તઅસત્પક્ષના હેતુઓ પણ પરસ્પર તુલ્ય દોષવાળા હોવાથી વિરૂદ્ધ, વ્યભિચારી અને અનેકાંતિક છે તે સમજી લેવું. હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે. સુન્દ અને ઉપસુન્દ નામના બે રાક્ષસોની જેમ એકાન્તવાદીરૂપ ક્ષુદ્રશત્રુઓ પરસ્પરના પક્ષને પોકળ ઠેરવવાદ્વારા એકબીજાનો પ્રમાણવાદીરૂપે નાશ કરી નાખે છે. આ પ્રમાણે સ્વયં નષ્ટ થયા હોવાથી, તેઓ જિનેન્દ્રશાસનનો પરાભવ કરવા સમર્થ રહેતા નથી. ભગવાનનું શાસન= સ્યાદ્વાદની પ્રરૂપણામાં કુશળ દ્વાદશાંગીરૂપ પ્રવચન. વિરોધીઓનો અભાવ થવાથી આ શાસન અપરાભવનીય બન્યું છે. અહીં ‘” ધાતુને “જ્ઞાઽર્ફે નૃત્યાંશ્ચ” સૂત્રથી ‘કૃત્ય' પ્રત્યય લાગ્યો છે. તેથી પરાભવ કરવામાં અશકય અથવા પરાભવને માટે અયોગ્ય' એવો અર્થ પ્રાપ્ત થાય છે. જેમ કોઇ મહાપુણ્યશાળી મહારાજાના શત્રુઓ પરસ્પર લડીને નાશ પામે, અને તે મહારાજા પ્રયત્ન વિના જ નિષ્કંટક બનેલા પોતાના વિશાળ રાજયને ભોગવતો હોવાથી સર્વોત્કૃષ્ટ તરીકે માન્ય બને, તેમ તારું શાસન પણ પ્રયત્ન વિના જ નિષ્કંટક બનીને યથેચ્છ રીતે ત્રણ જગત્ પર રાજય કરતું હોવાથી સર્વોત્કૃષ્ટ છે. •જ્ઞતિ” નો અર્થ ‘સર્વોત્કૃષ્ટ છે.” એમ કરવાનો છે. || ૨૬ || १. सुन्दोपसुन्दनामानौ राक्षसौ द्वौ भ्रातरौ ब्रह्मणः सकाशात् वरं लब्धवन्तौ यत् आवयोर्मृत्युः परस्परस्मादस्तु नान्यस्मात् । तथेत्युक्ते ब्रह्मणा मत्तौ तौ त्रिलोकीं पीडयामासतुः । अथ देवप्रेषितां तिलोत्तमामुपलभ्य तदर्थं मिथो युध्यमानावम्रियेताम् । एवमेकान्तवादिनः स्वतत्त्वसिद्ध्यर्थं परस्परं विवदमाना विनश्यन्ति । ततश्चानेकान्तवादो जयति । २. हैमसूत्रे ५-४-३५ । કાચ-૬ 292 Page #324 -------------------------------------------------------------------------- ________________ ::::::::::****** કાકા છે કે સ્માષ્ઠમંજરી ડી.કેહકીકરી દીકરી अनन्तरकाव्ये नित्यानित्यायेकान्तवादे दोषसामान्यमभिहितम् । इदानी कतिपयतद्विशेषान् नामग्राहं । दर्शयंस्तत्प्रस्पकाणामसद्भूतोद्भावकतयोवृत्ततथाविधरिपुजनजनितोपद्रवमिव परित्रातुर्धरित्रीपतेस्त्रिजगत्पतेः पुरतो । भुवनत्रयं प्रत्युपकारकारितामाविष्करोति नैकान्तवादे सुखदुःखभोगौ न पुण्यपापे न च बन्धमोक्षौ । दुर्नीतिवादव्यसनासिनैवं परैर्विलुप्तं जगदप्यशेषम् ॥ २७ ॥ एकान्तवादे नित्यानित्यैकान्तपक्षाभ्युपगमे न सुखदुःखभोगौ घटेते । न च पुण्यपापे घटेते । न च बन्धमोक्षौ घटेते । पुनः पुनर्नञः प्रयोगोऽत्यन्ताघटमानतादर्शनार्थः । तथाहि-एकान्तनित्ये आत्मनि तावत् सुखदुःखभोगौ नोपपद्यते । नित्यस्य हि लक्षणम् अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपत्वम् । ततो यदा आत्मा सुखमनुभूय स्वकारणकलापसामग्रोवशाद् दुःखमुपभुक्ते, तदा स्वभावभेदाद् अनित्यत्वापत्त्या स्थिरैकरूपताहानिप्रसङ्गः । एवं दुःखमनुभूय ।। सखमपभञ्जानस्यापि वक्तव्यम् । अथ अवस्थाभेदाद अयं व्यवहारः। न चावस्थास भिद्यमानास्वपि तद्वतो भेद । सर्पस्येव कुण्डलार्जवाद्यवस्थासु इति चेत् ? न। तास्ततो व्यतिरिक्ता अव्यतिरिक्ता वा ? व्यतिरेके, तास्तस्येति । संबन्धाभावः, अतिप्रसङ्गात् । अव्यतिरेके तु, तद्वानेवेति तदवस्थितैव स्थिरैकरूपताहानिः । कथं च तदेकान्तैकरूपत्वेऽवस्थाभेदोऽपि भवेदिति ॥ એકાન્તવાદની દુર્તીતિ ૫. Jર્વના કાવ્યમાં નિત્ય-અનિત્યાદિ એકાત્તવાદમાં સામાન્યથી દોષ બતાવ્યા. હવે કેટલાકવિશેષ દોષ નામ લઈને બતાવે છે, તથા તેવા દોષોથી યુક્ત તત્વની પ્રરૂપણા કરી પ્રજાને પડનારા હેવાથી તે વાદોના પ્રરૂપકો શત્રુ સમાન છે, અને જગતને ઉપદ્રવ કરનારા છે. તેનું તથા આ દોષોથી અને તે દોષોના કર્તાઓથી જગતને બચાવનાર પૃથ્વીપતિ જેવા જગત્પત્તિ પ્રભુના ઉપકારનું વર્ણન કરતા કાવ્યકાર કહે છે. કાવાર્થ:-એકાન્તવાદમાં સુખ-દુ:ખનો ઉપભોગ, પુણ્ય-પાપ તથા બંધ-મોક્ષ ઘટી શકતા નથી. આમ પરદર્શનકારો દુર્નયનું પ્રતિપાદન કરવાના વ્યસન(ટેવ) વાળા છે. તેઓએ આ ટેવરૂપ તલવારથી આખા વિશ્વનો નાશ કર્યો છે. સુખના ઉપભોગઆદિ અસંભવિત નિત્યઅનિત્યાદિએકાન્તવાદમાં સુખદુ:ખના ભોગો સંભવતા નથી. પુણ્યપાપ ઘટતા નથી, તથા બંધ-મોક્ષ યુક્તિસંપન્ન કરતા નથી. અહીં વારંવાર “ન' નો પ્રયોગ કરવા દ્વારા કવિશ્રીનો કહેવાનો આશય એ છે, કે સુખાદિ અત્યંત અસંભવિત છે. તે આ પ્રમાણે એકાન્સનિત્યપક્ષે આત્મામાં સુખદુ:ખનો ભોગ સંગત શું બને નહિ. (પસંમત)નિત્યનું આ લક્ષણ છે– “નાશ ન પામવું, ઉત્પન્ન થવું નહિ અને હંમેશા એક જ છે સ્વભાવવાળા સ્થિર રહેવું” તેથી સુખનો અનુભવ કરી આત્મા જયારે તેવા પ્રકારની કારણ સામગ્રી પામી દુઃખનો અનુભવ કરશે, ત્યારે સ્વભાવનો ભેદ થવાથી આત્મા અનિત્ય થવાની આપત્તિ આવશે. અને તેની ીિ આ સ્થિર –એકરૂપતામાં હાનિ આવશે. પહેલા સુખ અનુભવવાનો સ્વભાવ હતો, હવે દુ:ખ અનુભવવાનો સ્વભાવ શી છે. તેથી “સ્વભાવનો ભેદ અસિદ્ધ નથી. એ જ પ્રમાણે દુ:ખ અનુભવી સુખ અનુભવતા આત્મા અંગે પણ ફરી છે સમજવું. , શંકા:-વાસ્તવમાં સુખ-દુ:ખવગેરેવખતે માત્ર અવસ્થામાં જ ફેરફાર થાય છે, નહિ કે તેઅવસ્થાવાળા આત્મામાં. અર્થાત અવસ્થાઓ બદલાવા છતાં આત્મા તો તે જ રહે છે, જેમકે વર્તુલાકાર અવસ્થામાં : એકાન્તવાદની દુનીતિ દિન : 293] Page #325 -------------------------------------------------------------------------- ________________ સ્યાાઠમંજરી किंच, सुखदुःखभोगौ पुण्यपापनिर्वत्य । तन्निर्वर्तनं चार्थक्रिया । सा च कूटस्थनित्यस्य क्रमेण अक्रमेण वा नोपपद्यत इत्युक्तप्रायम् । अत एवोक्तं न पुण्यपापे इति । पुण्यं दानादिक्रियोपार्जनीयं शुभं कर्म, पापं हिंसादिक्रियासाध्यमशुभं कर्म । ते अपि न घटेते, प्रागुक्तनीतेः ॥ तथा न बन्धमोक्षौ । बन्धः - कर्मपुद्गलैः सह प्रतिप्रदेशमात्मनो वह्वयः पिण्डवद् अन्योऽन्यसंश्लेषः । | मोक्षः कृत्स्नकर्मक्षयः तावप्येकान्तनित्ये न स्याताम् । बन्धो हि संयोगविशेषः । स च “अप्राप्तानां प्राप्तिः”इतिलक्षणः। प्राक्कालभाविनी अप्राप्तिरन्यावस्था, उत्तरकालभाविनी प्राप्तिश्चान्या । तदनयोरप्यवस्थाभेददोषो दुस्तरः । कथं चैकरूपत्वे सति तस्याकस्मिको बन्धनसंयोगः । बन्धनसंयोगाच्च प्राक् किं नायं मुक्तोऽभवत् । किंच तेन बन्धनेनासौ विकृतिमनुभवति न वा ? अनुभवति चेत् ? चर्मादिवदनित्यः । नानुभवति चेत् ? निर्विकारत्वे सता असता वा અને સરળ (=સીધી) અવસ્થામાં રહેલો સાપ. વર્તુલાકાર અવસ્થામાં જે સાપ હતો તે જ સાપ સરળ અવસ્થામાં છે. એ જ પ્રમાણે સુખીઅવસ્થામાં જે આત્મા હતો તે જ આત્મા દુ:ખીઅવસ્થામાં પણ છે. સમાધાન :- આ કથન બરાબર નથી. આ અવસ્થાઓ અવસ્થાવાળા આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન છે, તો તે અવસ્થાઓ તે વિવક્ષિતઅવસ્થાવાળાની છે.' એવો સંબંધ નહિ રહે. જો ભિન્ન એવી પણ તે અવસ્થાઓ તેની હોય, તો અન્યઆત્માની અવસ્થાઓ પણ તેની હોવી જોઇએ, કેમકે તેઓ પણ સમાન રીતે ભિન્ન છે. જો અવસ્થાઓ અવસ્થાવાનથી અભિન્ન છે, તો અવસ્થાઓ અવસ્થાવાનરૂપ જ છે. તેનાથી અતિરિક્ત નથી. તેથી અવસ્થા બદલાવાનો અર્થ જ એ થયો, કે અવસ્થાવાન (આત્મા) બદલાયો.. એટલે આત્માની એકાન્ત સ્થિર–એકરૂપતાને (=નિત્યતાને)હાનિ પહોંચશે. તથા જો આત્મા એકાન્તે એકરૂપ જ હોય, તો તેનામાં અવસ્થાભેદ પણ સંભવે શી રીતે ? અર્થાત્ સુખી હંમેશા સુખી અને દુ:ખી હંમેશા દુ:ખી રહેવો જોઇએ. જે દૃષ્ટ કે ઇષ્ટ નથી. આમ એકાન્ત નિત્યપક્ષે સુખદુ:ખનો ઉપભોગ સુસંગત ન રહે. પુણ્ય-પાપ બંધ-મોક્ષની અસિદ્ધિ વળી સુખ અને દુ:ખ ક્રમશ: પુણ્ય અને પાપથી ઉત્પન્ન થાય છે. તથા તે બેની (સુખ–દુ:ખની ) ઉત્પત્તિ એ પુણ્ય–પાપની અર્થક્રિયા છે. અર્થાત્ પુણ્ય-પાપ જો સુખ-દુ:ખને ઉત્પન્ન કરે, તો જ સાર્થક ગણાય. અન્યથા માત્ર નામના જ ગણાય. કૂટસ્થંનિત્યપક્ષે આ ઉત્પત્તિક્રિયા ક્રમથી કે અક્રમથી ઉપપન્ન થઇ શકતી નથી. એ પૂર્વે દર્શાવી ગયા છીએ. તેથી જ દાનાદિક્રિયાથી પ્રાપ્ત થતું પુણ્ય, અને હિંસાઆદિ ક્રિયાથી જનમતું પાપ નિત્યએકાન્તપક્ષે ઘટી શકે નહિ' એમ કહ્યું. બંધ = આત્માનું પોતાના સર્વપ્રદેશોમાં કર્મસાથે અગ્નિ અને લોખંડના ગોળાની જેમ પરસ્પર સમ્મિશ્રણ. મોક્ષ = સઘળાય કર્મનો ક્ષય. એકાન્તનિત્યમાં આ બન્ને પણ સંભવે નહિ. (૧) બંધ એક પ્રકારનો સંયોગ છે. અપ્રાપ્તપદાર્થોની પ્રાપ્તિ' ( = નહિ જોડાયેલા પદાર્થોનું જોડાવું) સંયોગનું લક્ષણ છે. આ સંયોગની પૂર્વકાળે જોડાણના અભાવવાળી અવસ્થા છે. સંયોગ પછી જોડાણવાળી અવસ્થા છે. આ બન્ને અવસ્થાઓ ભિન્નભિન્ન છે. આ જોડાણ કર્મ અને આત્માનું હોવાથી આ બંનેઅવસ્થાઓ પણ તે બેની છે. તેથી પૂર્વે દર્શાવેલ અવસ્થાભેદે અવસ્થાવાનના ભેદનો દોષ અહીં પણ ઉપસ્થિત થાય છે. તેથી એકાન્તનિત્ય આત્મામાં બંધ ઉપપન્ન થતો નથી. અને તેના અભાવમાં મોક્ષ પણ સંભવતો નથી. (૨) તથા બંધ અને મોક્ષ એ બન્ને ભિન્ન ભિન્નઅવસ્થારૂપ હોવાથી પણ એકાન્તનિત્યઆત્મામાં એ બન્ને ઘટી શકે નહિ. (૩) તથા જો આત્મા એકાન્તે એકરૂપ જ હોય, તો તેને અકસ્માત બંધન ( કર્મ) નો સંયોગ થયો શી રીતે? કેમકે સંયોગને અનરૂપ સ્વભાવમાં ફેરફાર થયા વિના સંયોગ થઇ શકે નહિ. (૪)તથા બંધનનો સંયોગ થતાં પહેલા કાચ-૨૭ 294 Page #326 -------------------------------------------------------------------------- ________________ ચાકુઠમંજરી तेन गगनस्येव न कोऽप्यस्य विशेष इति बन्धवैफल्याद् नित्यमुक्त एव स्यात् । ततश्च विशीर्णा जगति बन्धमोक्षव्यवस्था । तथा च पठन्ति- “वर्षातपाभ्यां किं व्योमचर्मण्यस्ति तयोः फलम् । चर्मोपमश्चेत्सोऽनित्यः | खतुल्यश्चेदसत्फलः" ॥ बन्धानुपपत्तौ मोक्षस्याप्यनुपपत्तिर्बन्धनविच्छेदपर्यायत्वाद् मुक्तिशब्दस्येति ॥ एवमनित्यैकान्तवादेऽपि सुखदुःखाद्यनुपपत्तिः । अनित्यं हि अत्यन्तोच्छेदधर्मकम् । तथाभूते चात्मनि । पुण्योपादानक्रियाकारिणो निरन्वयं विनष्टत्वात् कस्य नाम तत्फलभूतसुखानुभवः। एवं पापोपादानक्रियाकारिणोऽपि निरन्वयवनाशे कस्य दुःखसंवेदनमस्तु? एवं चान्यः क्रियाकारी अन्यश्च तत्फलभोक्ता इति असमञ्जसमापद्यते। अथ- "यस्मिन्नेव हि सन्ताने आहिता कर्मवासना । फलं तत्रैव सन्धत्ते कसे रक्तता यथा"॥ इति वचनाद् नासमञ्जसमित्यपि वाङ्मात्रम्, सन्तानवासनयोरवास्तवत्वेन प्रागेव निर्लोठितत्वात् ॥ . Auf જ તે મુક્ત કેમ થયો નહિ? કેમકે મુક્ત અવસ્થાની જેમ તેનો બંધનના સંયોગની પહેલા પણ સંયોગને અનુરૂપ સ્વભાવ હતો જ નહિ. અર્થાત એકસ્વભાવી આત્માનો હમેશા મોક્ષ જ માનવાનો રહે. પહેલા મુક્ત એવો આત્મા પછી બંધાયો, અને અંતે ફરીથી મુકત થયો, એ ઘટી શકે નહિ. (૫) વળી આ બંધદ્વારા આત્મા કોઈ વિકારને અનુભવે છે કે નહિ? જો અનુભવે છે? તો આત્મા ચામડાની જેમ અનિત્ય છે. કેમકે એક જ સ્વરૂપવાળા આત્મામાં વિકાર સંભવી શકે નહિ. જો તે વિકારને અનુભવતો નથી, તો તે બંધન હોય કે ન હેય, ગગનની જેમ આત્મામાં કોઈ વિશેષ થતું નથી. તેથી બંધનને નિષ્ફળ માનીને આત્માને સદા મુક્ત જ માનવો પડે. તેથી જગતમાં બંધ-મોક્ષની જે વ્યવસ્થા છે તે નષ્ટ થઈ જશે. તેથી જ કહ્યું છે- “વરસાદ | અને ગરમીનું આકાશને કોઈ ફળ નથી. ચામડામાં પરિવર્તન થતું હોવાથી તેમાં બન્નેનું ફળ છે. જો આત્મા ચામડા જેવો પરિવર્તનશીલ છે, તો તે અનિત્ય છે. જો આકાશ જેવો (અપરિવર્તનશીલ) છે, તો ફળ વિનાનો છે. બંધની અનુપપત્તિ થવાથી મોક્ષની પણ અનુપપત્તિ થાય છે. કેમકે મોલ બંધનના વિચ્છેદરૂપ છે. એટલે કે મોક્ષ કર્યો કે બંધનવિચ્છેદ કહે, બન્ને એક જ છે, અને બંધન વિના તેનો વિચ્છેદ સંભવી શકે નહિ. અનિત્યવાદમાં સુખના ઉપભોગઆદિ અસિદ્ધ - આ જ પ્રમાણે અનિત્યએકાવાદમાં પણ સુખદુ:ખનો ઉપભોગ અનુપપન્ન છે. “સર્વથા વિનાશ એ ડિ અનિત્યનું લક્ષણ છે. આત્માનું સ્વરૂપ આવું અનિત્ય માનવામાં આવે, તો પુણ્ય ઉત્પન્ન કરનારી ક્રિયા કરનારનો એક જ ક્ષણમાં નિરન્વય નાશ માનવો પડે. અને જો તેમ થાય, તો પુણ્યના ફળરૂપસુખનો અનુભવ કરશે કોણ? એવું પાપને ઉત્પન્ન કરતી ક્રિયાના કરનારનો નિરન્વયનાશ થવાથી પાપના ફળભૂત દુ:ખનો અનુભવ કોણ કરશે? સુખાદિનો અનુભવ કરનારા જેઓ દેખાય છે, તેઓને સુખઆદિના કારણભૂત ક્રિયા વખતે અનુત્પન્ન હતા, અને ક્રિયા કરનારાઓ સુખઆદિના અનુભવકાળે વિનષ્ટ થઈ ગયા છે. તેથી “ક્રિયા કરનાર ભિન્ન અને સુખનો અનુભવ કરનાર અન્ય' એમ અસંબદ્ધ કલ્પનાની આપત્તિ છે. જ શંકા:- કપાસમાં રક્તતાની જેમ જે સંતાનમાં કર્મવાસનાનું આધાર છે તે જ સંતાનમાં ફળ પ્રગટે ફી છે.' એવાં વચનને અનુસાર સંતાન અને વાસનાની લ્પના કરવાથી પૂર્વોક્ત અસંબદ્ધતા રહેશે નહિ. સમાધાન :- સંતાન અને વાસના અસત છે. એ પૂર્વે જ સિદ્ધ થઇ ચૂક્યું છે. તેથી તે બને પણ ? અસંબદ્ધતા દૂર કરવા સમર્થ નથી. '*** અનિત્યવાદમાં સુખદિ અસિળ Page #327 -------------------------------------------------------------------------- ________________ :::: ' સ્થાવુકજી : is to तथा पुण्यपाघे अपि न घटेते । तयोहि अर्थक्रिया सुखदुःखोपभोगः । तदनुपपत्तिश्चानन्तरमेवोक्ता । ततोऽर्थक्रियाकारित्वाभावात् तयोरप्यघटमानत्वम् । किंचानित्यः क्षणमात्रस्थायी । तस्मिंश्च क्षणे उत्पत्तिमात्रव्यग्रत्वात् । तस्य कुतः पुण्यपापोपादानक्रियार्जनम् ? द्वितीयादिक्षणेषु चावस्थातुमेव न लभते । पुण्यपापोपादानक्रियाभावे च इस पुण्यपापे कुतः, निर्मूलत्वात् ? तदसत्त्वे च कुतस्तनः सुखदुःखभोगः । आस्तां वा कथंचिदेतत् । तथापि पूर्व|क्षणसदृशेनोत्तरक्षणेन भवितव्यम्, उपादानानुरूपत्वाद् उपादेयस्य । ततः पूर्वक्षणाद् दुःखितात्. उत्तरक्षणः कथं सुखित उत्पद्यते, कथं च सुखितात् ततः स दुःखितः स्यात्, विसदृशभागतापत्तेः ? एवं पुण्यपापादावपि ।। तस्माद्यत्किञ्चिदेतत् ॥ एवं बन्धमोक्षयोरप्यसंभवः । लोकेऽपि हि य एव बद्धः स एवं मुच्यते । निरन्वयनाशाभ्युपगमे चैकाधिकरणत्वाभावात् सन्तानस्य चावास्तवत्वात् कुतस्तयोः संभावनामात्रमपि ? परिणामिनि चात्मनि स्वीक्रियमाणे सर्वं निर्बाधमुपपद्यते । “परिणामोऽवस्थान्तरगमनं न च सर्वथा ह्यवस्थानम् । न च सर्वथा विनाशः परिणाम | પર્ય-પાપ અસંભવિત અનિત્યપક્ષે પુણ્ય-પાપ પણ સંભવે નહિ. સુખનો અને દુ:ખનો ઉપભોગ એ ક્રમશ: પુણ્ય અને પાપની છે અર્થક્રિયા છે. સુખ-દુ:ખનો ઉપભોગ અનુ૫૫ન્ન છે, એ હમણાં જ બતાવી ગયા. આમ સુખદુ:ખના | ઉપભોગરૂપે અર્થક્રિયાની અનુપત્તિથી પુણ્ય અને પાપ અર્થક્રિયાકારીરૂપે સિદ્ધ થતા નથી, અને જે અર્થક્રિયાકારી ન હોય, તે સત પણ ન હોય. આમ પુણ્ય-પાપ પણ અસર થવા દ્વારા અનુપપન્ન બને છે. વળી અનિત્ય આત્મા ક્ષણિક છે. આ આત્મા ઉત્પત્તિક્ષણે પોતાની જ ઉત્પત્તિમાં મશગુલ લેવાથી પુણય-પાપમાં હેતુભૂત ક્રિયાઓ કરી શકશે નહિ. દ્વિતીયવગેરેક્ષણોએ અસ્તિત્વ પણ ટકાવી ન શકતો આત્મા, ક્રિયાઓ કેવી રીતે કરી શકશે? અને તે ક્રિયાઓના અભાવમાં નિર્મૂળ એવા પુણ્ય-પાપ પણ ઉત્પન્ન શી રીતે થશે? અને પુણય-પાપના અભાવમાં સુખ અને દુઃખનો ઉપભોગ પણ સંભવે નહિ. અથવા તો એ આપત્તિ હમણાં દૂર રહે. તો પણ ઉત્તરક્ષણ પૂર્વેક્ષણને અનુરૂપ હેવી જોઇએ, કેમકે ઉપાદેય ઉપાદાનને અનુરૂપ હેય છે. ઉત્તરક્ષણ ઉપાદેય છે. પૂર્વેક્ષણ ઉપાદાન છે. તેથી દુઃખિત-પૂર્વેક્ષણમાંથી મુખિતઉત્તરક્ષણ ઉત્પન્ન થઇ શકશે નહિ. તે જ પ્રમાણે પુણ્યઉત્પાદક પૂર્વેક્ષણમાંથી પાપઉત્પાદક ઉત્તરક્ષણ ઉત્પન્ન થઈ શકે નહિ. તેથી એકાન્સનિત્યવાદીની જેમ આ મતમાં પણ સર્વેક્ષણોમાં એક જ સ્વરૂપ માનવાની આપત્તિ આવે છે, તેથી અનિત્ય એકાત્તવાદમાં પણ પુણ્ય-પાપ ઘટી શકતા નથી. બંધ-મોક્ષનો અસંભવ આ જ પ્રમાણે એકાત્તઅનિત્યપક્ષે બંધ અને મોક્ષ પણ સંભવી શકે નહિ. લોકમાં પણ સંમત છે કે જે બદ્ધ હેય તે જ મુક્ત થાય.' આત્માનો ક્ષણમાત્રમાં નિરવયનાશ માનવામાં આવે તો જેનો બંધ છે તેનો મોક્ષ થાય નહિ. બંધ અન્યનો અને મોક્ષ અન્યનો સ્વીકારવો પડે. એટલે કે બંધ અને મોક્ષ એકાધિકરણ થશે નહિ. શંકા - એક સંતાનમાં બંધ અને મોક્ષ લેવાથી સંતાનરૂપે તો બન્ને એકાધિકરણ છે. સમાધાન :- સંતાન અવાસ્તવિક છે એ પૂર્વે ઘણીવાર દર્શાવી ગયા છીએ. તેથી તે રૂપે એકાધિકરણ છે ફો માનવું પણ યુક્તિસંગત નથી, તેથી બંધ અને મોક્ષ પણ અનિત્ય એકાંતવાદમાં સંભવી શકે નહિ. જો આત્માને દિર પરિણામી (તેવા-તેવા પરિણામ– પર્યાય = અવસ્થાપામવાવાળો) માનવામાં આવે, તો સુખદુઃખાદિ સર્વવસ્તુ છે કાવ્ય-૨૭ E ::::::::::::: :::::::::::::: કકકકકકકકકકકકa296) Page #328 -------------------------------------------------------------------------- ________________ :::: :::::: ક ના હું ." • સ્થાઠિમંજરી " ,' દીકરાદીકરી सस्तद्विदामिष्टः ॥" इति वचनात् । पातञ्जलटीकाकारोऽप्याह - "अवस्थितस्य द्रव्यस्य पूर्वधर्मनिवृत्तौ धर्मान्तरोत्पत्तिः परिणामः" इति । एवं सामान्यविशेषसदसदभिलाप्यानभिलाप्यैकान्तवादेष्वपि सुखदुःखाद्यभावः । स्वयमभियुक्तैरभ्यूह्यः ॥ अथोत्तरार्द्धव्याख्या । एवमनुपपद्यमानेऽपि सुखदुःखभोगादिव्यवहारे परैः=परतीर्थिकैरथ च परमार्थतः शत्रुभिः। B परशब्दो हि शत्रुपर्यायोऽप्यस्ति । दुर्नीतिवादव्यसनासिना-नीयते एकदेशविशिष्टोऽर्थः प्रतीतिविषयमाभिरिति नीतयो =नयाः । दुष्टा नीतयो दुर्नीतयो दुर्नयाः । तेषां वदनं-परेभ्यः प्रतिपादनं दुर्नीतिवादः । तत्र यद् व्यसनम् =अत्यासक्तिः औचित्यनिरपेक्षा प्रवृत्तिरिति यावत्, दुर्नीतिवादव्यसनम् । तदेव सद्बोधशरीरोच्छेदनशक्तियुक्तत्वाद् असिरिव असिः कृपाणो दुर्नीतिवादव्यसनासिः । तेन दुर्नीतिवादव्यसनासिना करणभूतेन दुर्नयप्रस्पणहेवाकखङ्गेन । एवमित्यनुभवसिद्धं प्रकारमाह । अपिशब्दस्य भिन्नक्रमत्वाद् अशेषमपि जगद् - निखिलमपि त्रैलोक्यम् । “तात्स्थ्यात् तद्व्यपदेशः" इति त्रैलोक्यगतजन्तुजातम् । विलुप्तं सम्यग्ज्ञानादिभावप्राणव्यपरोपणेन व्यापादितम् । तत् त्रायस्व इत्याशयः। सम्यग्ज्ञानादयो हि भावप्राणाः प्रावनिकैर्गीयन्ते । अत एव सिद्धेष्वपि जीवव्यपदेशः। अन्यथा हि जीवधातुः બાધા કે વિરોધ વિનાં ઉપપન્ન થઈ શકે. કહ્યું પણ છે કે – “એક અવસ્થામાંથી બીજી અવસ્થા પામવી એ પરિણામ છે, પરિણામ સર્વથાસ્થિતિરૂપ કે સર્વથાવિનાશરૂપનથી. (કથંચિત સ્થિતિ અને કથંચિત વિનાશરૂપ છે.) એવો વિદ્વાનોનો મત છે.” પાતંજલયોગદર્શનના ટીકાકારે પણ કહ્યું છે કે “અવસ્થિત દ્રવ્યના પૂર્વધર્મની નિવૃત્તિ થવાથી અન્ય ધર્મની જે ઉત્પત્તિ થાય છે તે પરિણામ છે” આ જ પ્રમાણે સામાન્ય- વિશેષ, સતઅસત, અભિલાપ્ય-અનભિલાપ્યએકાન્તવાદોમાં પણ સુખ:દુખાદિ મૂળતત્ત્વોની જ સિદ્ધિ થતી નથી. તેથી તે બધા વાદો હેય છે. આવા હેયવાદના નિરૂપકો મુગ્ધલોકોને ભોળવી ઉન્માર્ગે ચડાવે છે. તેથી તે નિરૂપકો ઉપદ્રવરૂપ છે. પરવાદીઓનું પરમાર્થશત્રુપણું હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરે છે. કાવ્યમાં રહેલા “પર' શબ્દથી શત્રુ અર્થ લેવાનો છે. કેમકે શત્રુ અર્થમાં પણ “પર' શબ્દ વપરાય છે. પર = પરતીર્થિક = પરમાર્થથી શત્રુ. દુનંતિ = દુષ્ટનીતિ દુર્નય. જેના દ્વારા એકદેશ (-એક અંશ = એકધર્મ) થી વિશિષ્ટ (યુક્ત) અર્થ પ્રતીતિનો વિષય બનાવાય તે નય કહેવાય છે. વ્યસન = અતિઆસકિત. ઔચિત્યથી નિરપેક્ષ થઇ કરાતી પ્રવૃતિને વ્યસન' કહે છે. જે પ્રવૃત્તિમાં દેશકાળઆદિની મર્યાદા સચવાય નહિ તે વ્યસન કહેવાય. પૂર્વોક્ત પ્રમાણે સુખદુઃખાદિવ્યવહાર એકાંતવાદમાં ઉપપન્ન થતો ન લેવા છતાં, પરવાદીઓ દુર્નયનું કથન કરવાના વ્યસનવાળા છે. આ વ્યસન શોતાના સદ્ગોધરૂપશરીરનો ઉચ્છેદ કરવા સમર્થ લેવાથી તલવાર સમાન છે. આ લોકોએ પ્રરૂપેલા દુર્નયોથી ભ્રમિત થયેલા લોકો સબોધનો ત્યાગ કરી કુબોધને ગ્રહણ કરે છે. (ઉપ શબ્દનો અવય “શેષ' શબ્દ સાથે કરવાનો છે. એટલે કે સામપિ' | એમ અન્વય કરવો) આખું જગત આ વ્યસનરૂપ તલવાર દ્વારા હણાયું છે. અહીં જગત’ શબ્દથી ત્રણલોકરૂપ જગતમાં રહેલા જીવો લેવાના છે. કેમકે “તેમાં રહેલાનો તેનાથી વ્યપદેશ થાય' એવો ન્યાય છે. જેમકે, માંચડા પર રહેલા પુરુષો અવાજ કરતા હોય તો પણ “મગ્રી: શક્તિ” “માંચડો અવાજ કરે છે.” એમ કહેવાય છે? $ છે. સમ્યગજ્ઞાનાદિભાવપ્રાણોનો નાશ કરાતો હેવાથી અહીં “હણાય છે એમ કહ્યું. સમ્યગજ્ઞાનવગેરે ભાવપ્રાણી છે. તેમ શાસ્ત્રકારોને સમ્મત છે. તેથી જ સિદ્ધો પણ જીવ તરીકેનો વ્યપદેશ પામી શકે છે. “જીવ' ધાતુ ઉદર ::: १. पातञ्जलयोगसूत्रे ३-१३ व्यासः। २. सम्यग्ज्ञानसम्यग्दर्शनसम्यक्चारित्रेत्यादयो ये जीवस्य गुणास्ते भावप्राणाः । इदं प्रज्ञापनासूत्रे प्रथमपदे। ::::::::::::: : : પરવાદીઓ પરમાર્યશત્રુ જિક દિકરો ક ક 297) : :::: S Page #329 -------------------------------------------------------------------------- ________________ જ્યાાઠમંજરી प्राणधारणार्थेऽभिधीयते । तेषां च दशविधप्राणधारणाभावाद् अजीवत्वप्राप्तिः । सा च विरुद्धा। तस्मात् संसारिणो दशविधद्रव्यप्राणधारणाद् जीवाः सिद्धाश्च ज्ञानादिभावप्राणधारणाद् इति सिद्धम् । दुर्नयस्वरूपं चोत्तरकाव्ये વ્યાવ્યાયામઃ ॥ કૃતિ જાવ્યાર્થઃ ॥ ૨૭૫ *પ્રાણધારણ અર્થમાં ઉપયુક્ત થાય છે. અને જો પ્રાણ' શબ્દથી માત્ર દશપ્રકારના દ્રવ્યપ્રાણ (પાંચ ઇન્દ્રિય + ૩ બળ (મન–વચન–કાય)+ શ્ર્વાસોચ્છવાસ + આયુષ્ય) જ ઇષ્ટ હોય તો એ દશમાંથી એકપણ પ્રકારના પ્રાણનું ધારણ કરતાં ન હોવાથી સિદ્ધો અજીવ બની જાય, જે અનિષ્ટ છે. તેથી સંસારીઓ દશ પ્રકારના દ્રવ્યપ્રાણોને ધારણ કરતા હોવાથી જીવ છે, અને સિદ્ધો જ્ઞાનાદિભાવપ્રાણોને ધારણ કરતા હોવાથી જીવ છે. પરવાદીઓ દુર્નયના પ્રતિપાદનના વ્યસનરૂપતલવારથી સર્વજીવોના સમ્યજ્ઞાનરૂપભાવપ્રાણને હણે છે. તેથી હે ત્રિલોકનાથ!તેઓથી તું રક્ષણ કર !” એમ કવિનો આશય છે. દુર્રયના સ્વરૂપનું વર્ણન ઉત્તરના કાવ્યમાં કરવામાં આવશે. ॥ ૨૭ || १. 'जीव् प्राणधारणे' हैमधातुपारायणे भ्वादिगणे धा. ४६५ । २. पंचेन्द्रियाणि श्वासोच्छ्वासायुष्यमनोबलवचनबलशरीरबलानीति दश द्रव्यप्राणाः । કાવ્ય-૨૭ 298 Page #330 -------------------------------------------------------------------------- ________________ Eો જ ચાકુકમંજરી છે. હાફિદારી साम्प्रतं दुर्नयनयप्रमाणनिरूपणद्वारेण “प्रमाणनयैरधिगमः" इति वचनाद् जीवाजीवादितत्त्वाधिगमनिबन्धनानां प्रमाणनयानां प्रतिपादयितुः स्वामिनः स्याद्वादविरोधिदुर्नयमार्गनिराकरिष्णुमनन्यसामान्यं वचनातिशयं स्तुवन्नाह सदेव सत् स्यात्सदिति त्रिधार्थों मीयेत दुर्नीतिनयप्रमाणैः । ( यथार्थदर्शी तु नयप्रमाणपथेन दुर्नीतिपथं त्वमास्थः ॥ २८ ॥ अर्यते परिच्छिद्यत इत्यर्थः पदार्थः । त्रिधा त्रिभिः प्रकारैः। मीयते परिच्छिद्यते । विधौ सप्तमी। कैस्त्रिभिः प्रकारैः इत्याह दुर्नीतिनयप्रमाणैः । नीयते परिच्छिद्यते एकदेशविशिष्टोऽर्थ आभिरिति नीतयो नयाः । दुष्टा नीतयो दुर्नीतयो दुर्नया इत्यर्थः । नया नैगमादयः । प्रमीयते-परिच्छिद्यतेऽर्थोऽनेकान्तविशिष्टोऽनेन इति प्रमाणम् स्याद्वादात्मकं ॥ प्रत्यक्षपरोक्षलक्षणम् । दुर्नीतयश्च नयाच प्रमाणे च दुर्नीतिनयप्रमाणानि तैः ॥ | દુર્નય, નય અને પ્રમાણના સ્વરૂપનો વિમર્શ હJ વે દુર્નય, નય અને પ્રમાણનું નિરૂપણ કરે છે. તત્ત્વાર્થનું વચન છે કે “પ્રમાણ અને નયોથી 1 અધિગમ = બોધ થાય છે. તેથી જીવઅજવાદિતત્વના જ્ઞાનમાં કારણભૂત પ્રમાણ અને નયોનું નિરૂપણ કરનારા સ્વામીના-સ્યાદ્વાદનાવિરોધી દુર્નયનું પ્રતિપાદન કરનારાકુવાદીકરતાવિશિષ્ટ એવા-વચનાતિશયની શું સ્તુતિ કરતા કવિ કહે છે કાવાર્થ:- (૧)દુર્નયથી પદાર્થ સત જ છે.(૨) નયથી પદાર્થ સત છે. અને (૩) પ્રમાણથી | ‘કથંચિત સત્ છે.' એમ ત્રણ પ્રકારનો બોધ થાય છે. વસ્તુના યથાર્થ સ્વરૂપના દ્રષ્ટા આપે નય અને પ્રમાણ માર્ગદ્વારા દુર્નયનું નિરાકરણ કર્યું છે. છે તે = જેનું જ્ઞાન કરાય તે અર્થ ( પદાર્થ) કહેવાય. આ પદાર્થનું જ્ઞાન દુર્નય, નય અને પ્રમાણથી એમ | ત્રણ પ્રકારે થઈ શકે છે. જેનાથી વસ્તુના એક અંશનો બોધ થાયતે નય. દુષ્ટ નય દુર્નયા કહેવાય. નૈગમ, સંગ્રહ વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, અને એવંભૂત આ ૨ મેયો છે. જેનાથી પદાર્થને બોધ અનેકાંતથી યુક્ત થાય તે પ્રમાણ. અર્થાત અનન્તધર્માત્મકરૂપે વસ્તુનો બોધ કરાવનાર પ્રમાણ કહેવાય. અને તે સ્યાદ્વાદરૂપ છે. તેના બે ભેદ છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. અહીં દુનતિ,નય અને પ્રમાણનો ઇતરેતર દ્વિન્દ્રસમાસ થયો છે. દુર્નયઆદિનું સ્વરૂપ “સત’ શબ્દ અવ્યક્ત છે કોઈ એક નિશ્ચિત વસ્તુનો સૂચક નથી.) તેથી તેનો નપુંસકલિંગમાં પ્રયોગ છે. જેમકે ગર્ભમાં રહેલી વ્યક્તિનું જ્ઞાન ન લેવાથી મેં વિં નાત" (ગર્ભમાં શું ઉત્પન્ન થયું?) એમ નપુંસકલિંગમાં નિર્દેશ કરાય છે. દુર્નયઆદિત્રણદ્વારા જ્ઞાત થતા અર્થનો ઉલ્લેખ આ પ્રમાણે કરાયો છે. (૧) હૃદય – “વસ્તુ સત્ જ છે.” (૨) નય - “વસ્તુ સત્ છે.” (૩) પ્રમાણ – “વસ્તુ કથંચિત સન છે." ૧) દુર્નય:-“ઘડો છે જ ઈત્યાદિરૂપે જયારે એકાને અસ્તિત્વધર્મનો સ્વીકાર કરે છે, ત્યારે બાકીના નિ બધા ધર્મોનો તિરસ્કાર =નિષેધ કરવા દ્વારા સ્વાભિપ્રેત અસ્તિત્વધર્મની જ સ્થાપના કરે છે. આમ રહેલા પણ દર બીજા ધર્મોનો અ૫લાપ કરવાથી આ નય મિથ્યારૂપ છે અને મિથ્યા લેવાથી દુર્નય છે. (૨) નય :- માત્ર “સત' એવો ઉલ્લેખ કરે છે. જેમકે ઘડે છે. આ નયવાદી ઘટઆદિમાં ઈષ્ટ દર 1. dવાથffધકામસૂત્ર ૨-૩ A : : : : : 8ી દુર્નયઆદિનું સ્વરૂપ જિE. .. 8299) Page #331 -------------------------------------------------------------------------- ________________ * * * વિશે કોણ -- સ્થાપ્નાઇમેજી -કરું કે केनोल्लेखेन मीयते इत्याह - सदेव सत् स्यात्सद् इति । सदिति अव्यक्तत्वाद् नपुंसकत्वम् यथा किं तस्या गर्भे से जातमिति । सदेवेति दुर्नयः । सदिति नयः । स्यात्सदिति प्रमाणम् । तथाहि-दुर्नयस्तावत्सदेव इति ब्रवीति । 'अस्त्येव घटः' इति। अयं वस्तुनि एकान्तास्तित्वमेव अभ्युपगच्छन् इतरधर्माणां तिरस्कारेण स्वाभिप्रेतमेव धर्म व्यवस्थापयति।। दुर्नयत्वं चास्य मिथ्यारूपत्वात् । मिथ्यास्पत्वं च धर्मान्तराणां सतामपि निहवात् । तथा सदिति उल्लेखनात् नयः । स | हि 'अस्ति घटः' इति घटे स्वाभिमतमस्तित्वधर्म प्रसाधयन् शेषधर्मेषु गजनिमीलिकामालम्बते । न चास्य दुर्नयत्वं । धर्मान्तरातिरस्कारात्। न च प्रमाणत्वं स्याच्छब्देन अलाञ्छितत्वात् । स्यात्सदिति ‘स्यात्कथञ्चित् सद् वस्तु' इति प्रमाणम्। प्रमाणत्वं चास्य दृष्टेष्टाबाधितत्वाद् विपक्षे बाधकसद्भावाच्च । सर्वं हि वस्तु स्वरूपेण सत् परस्पेण चासद् इति असकृदुक्तम् । सदिति दिङ्मात्रदर्शनार्थम् । अनया दिशा असत्त्वनित्यत्वानित्यत्ववक्तव्यत्वावक्तव्यत्वसामान्यविशेषादि | अपि बोद्धव्यम् ॥ અસ્તિત્વવગેરે કોઈ એક ધર્મને આગળ કરે છે, અને બીજા ધર્મો પ્રત્યે ઉદાસીનભાવ રાખે છે. પણ નિષેધ કરતો નથી. આમ નય બીજા ધર્મોનો તિરસ્કાર કરતો ન લેવાથી જેમ દુર્નય નથી, તેમ “સાત શબ્દને પ્રયોગ કરતો ન હોવાથી પ્રમાણ પણ નથી. (૩) પ્રમાણ:- દરેક વસ્તુની પ્રરૂપણા “સ્માત” શબ્દસહિત કરે. જેમકે વસ્તુ સ્વાત- કથંચિત સત છે.” આમ વસ્તુના દરેક ધર્મને પ્રાધાન્ય આપે છે. અને તેમાં દેટ અને ઈષ્ટને બાધ ન લેવાથી તથા વિપક્ષે બાધ લેવાથી જ આ પ્રમાણરૂપ બને છે. પૂર્વે ઘણીવાર દર્શાવી ગયા છીએ કે, “દરેક વસ્તુ સ્વરૂપે સત છે અને પરરૂપે અસત છે. જો આ બન્ને રૂપને પ્રાધાન્ય આપવામાં ન આવે, તો વસ્તુનો યથાર્થબોધ થઈ શકે નહિ. તેથી વસ્તુના બધા ધર્મોને પ્રાધાન્ય આપતું સ્યાત' શબ્દથી યુક્ત વાકય જ પ્રમાણવાક્ય બની શકે. પ્રમાણવાક્યમાં એક ધર્મનો સાક્ષાત ઉલ્લેખ હેવા છતાં, “સ્માત’ શબ્દદ્વારા બીજા ધર્મોનું અર્થથી પ્રતિપાદન થઇ જાય છે. આ ત્રણે પ્રકારના બોધસ્થળે કરેલો “સત’ શબ્દનો પ્રયોગ દિશાસૂચક છે. આ જ પ્રમાણે અસત્ત્વ, નિતત્વ, અનિત્યત્વ, વકતવ્યત્વ, અવકતવ્યવ, સામાન્ય અને વિશેષ વગેરે ધર્મો અંગે પણ સમજવું. ભગવાનની યથાર્થવાદિતાની સ્તુતિ આ પ્રમાણે વસ્તુસ્વરૂપ દર્શાવી હવે ભગવાનની સ્તુતિ કરતા કહે છે- યથાર્થદર્શી ઈત્યાદિ. શ્લોકમાં ‘ત શબ્દનો અર્થ જ કાર કરવાનો છે. અને તેનો અન્વય “વમ સાથે કરવો. અર્થાત દુર્નયમાર્ગનું નિરાકરણ તે જ કર્યું છે. અન્ય તીર્થના સ્થાપકોએ નહીં. આપે આ નિરાકરણ નય અને પ્રમાણદ્વારા કર્યું છે. કેમકે આપ યથાર્થદર્શી છો. અર્થાત નિર્મળકેવળજ્ઞાનરૂ૫ પ્રકાશદ્વારા વસ્તુના યથાર્થ સ્વરૂપના દેષ્ટા છો. અન્યતીર્થના શાસકો રાગવગેરે દોષોના કલંકથી કલંકિત લેવાથી તેવા પ્રકારના જ્ઞાન(કેવળજ્ઞાન) ના અભાવવાળા છે. તેથી તેઓ યથાર્થદર્શી નથી, તેઓ પોતે જ નયમાર્ગે પ્રવૃત્ત થતા નથી અને દુર્નયમાર્ગને ઉખેડવાને બદલે સ્થાપે છે. તેથી દુર્નયનો નિષેધ કરવા સમર્થનથી. જેમ કોઇ સન્માર્ગનો જાણકાર અને પરોપકારરસિક પુરુષ મુસાફરો પાસે ચોર, હિંસકપ્રાણી તથા કાંટા વગેરેથી ભરેલા માર્ગનો ત્યાગ કરાવી ગુણ-દષથી રહિતનાં માર્ગનું, તથા દોષથી વિકલ અને ગુણયુકત માર્ગનું દિશાસૂચન કરે છે. તેમ જગન્નાથ પ્રભુ દુર્નયનો તિરસ્કાર કરી છે ભવ્યપુરુષોને નયમાર્ગ અને પ્રમાણમાર્ગ દર્શાવે છે. (“ખાસ્થ: " અર્થ “' ધાતુને “શાસૂવરૂધ્યાતર સૂત્રથી અદ્યતનભૂતકાળમાં “ પ્રત્યય લાગ્યો અને ત્યારે શ્વયજૂર્વ પતઃ શ્વાસ્થવ પH” સૂત્રથી ગમ્ કરીને “ગસ્થ આદેશ થયો. અને “સ્વરાસ્તાનું સૂત્રથી “ ની વૃદ્ધિ “ થઈ. તેથી “સ્થ” રૂપ થયું.) :::::::::::::::: 8::::::::::::::: ક્કી કાવ્ય-૨૮ 300] Page #332 -------------------------------------------------------------------------- ________________ " . * :. Awwww | "ો કે આમ ચારુ પ- ૪ { " इत्थं वस्तुस्वरूपमाख्याय स्तुतिमाह यथार्थदर्शी इत्यादि । दुर्नीतिपथं दुर्नयमार्गम् । तुशब्दस्य अवधारणार्थस्य भिन्नक्रमत्वात् त्वमेव आस्थ:-त्वमेव निराकृतवान् । न तीर्थान्तरदैवतानि । केन कृत्वा । नयप्रमाणपथेन । नयप्रमाणे उक्तस्वरूपे । तयोर्मार्गेण प्रचारेण । यतस्त्वं यथार्थदर्शी । यथार्थोऽस्ति तथैव पश्यतीत्येवंशीलो यथार्थदर्शी । विमलकेवलज्योतिषा यथावस्थितवस्तुदर्शी। तीर्थान्तरशास्तारस्तु रागादिदोषकालुष्यकलङ्कितत्वेन तथाविधज्ञानाभावाद् न यथार्थदर्शिनः । ततः कथं नाम दुर्नयपथमथने प्रगल्भन्ते ते तपस्विनः । न हि स्वयमनयप्रवृत्तः परेषामनयं निषेधुमुधुरतां धत्ते । इदमुक्तं भवति । यथा कश्चित् सन्मार्गवेदी परोपकारदुर्ललितः पुरुषश्चौरश्वापदकण्टकाद्याकीर्णं मार्ग परित्याज्य पथिकानां गुणदोषोभयविकलं दोषास्पृष्टं गुणयुक्तं च मार्गमुपदर्शयति, एवं जगन्नाथोऽपि दुर्नयतिरस्करणेन भव्येभ्यो नयप्रमाणमार्ग प्रस्पयतीति । आस्थः इति अस्यते यतन्यां "शास्त्यसूवक्तिख्यातेरङ्" इत्यङि | "श्वयत्यसूवचपतः श्वास्थवोचपप्तम्” इति अस्थादेशे ‘स्वरादेस्तासु" इति वृद्धौ रूपम् ॥ નયની આવશ્યક્તા વાસ્તવમાં પ્રમાણ જ પ્રમાણિક છે, કેમકે પ્રમાણ વસ્તુના સર્વ ધર્મોને સમાનરૂપે પ્રાધાન્ય આપે છે અને વસ્તનો સર્વાશે બોધ કરાવે છે. છતાં “નયો અનુયોગના કારરૂપ લેવાથી પ્રજ્ઞાપનાનું અંગ છે.' એમ દર્શાવવા નયોને પણ પ્રમાણતુલ્ય દર્શાવ્યા છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનના અનુયોગ (=વ્યાખ્યાન) રૂપ મહાનગરના ચાર દ્વાર છે. (૧) ઉપક્રમ (૨)નિક્ષેપ (૩)અનુગમ અને (૪)નય. દ્વાદશાંગીનું વિવેચન આ ચાર દ્વારથી કરવામાં આવે છે. એમાં છેલ્લું દ્વાર નય છે. આ ચારે દ્વારના સ્વરૂપવગેરેનું જ્ઞાન વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રન્થોમાંથી મેળવી લેવું. (અહીં એકસ્થળે પથિન' શબ્દનો સમાસ થવાથી પથ આદેશ થયો છે. અને બીજે અવ્યુત્પન્ન અકારાન્ત “પથ’ શબ્દ છે. તેથી “પથ' શબ્દનો બેવાર પ્રયોગ દુષ્ટ નથી.) નયનું સ્વરૂપ વર્ણન હવે દુર્નય, નય અને પ્રમાણના સ્વરૂપનો કંઇક વિચાર દર્શાવે છે. તેમાં પ્રથમ નયનું સ્વરૂપ બતાવે છે, કેમકે gિ નયના જ્ઞાન વિના દુર્નયના સ્વરૂપનો બોધ થવો દુષ્કર છે. શંકા :- આમ જો નયનું સ્વરૂપ પ્રથમ જોય હેય, તો આચાર્યએ દુર્નય-નય-પ્રમાણમાં આ ક્રમથી કેમ નિર્દેશ કર્યો? નય, દુર્નય, પ્રમાણ, આ ક્રમ કેમ ન દર્શાવ્યો? સમાધાન:- અલબત્ત, દુર્નયનું જ્ઞાન નયના જ્ઞાન વિના થઇ ન શકે, છતાં, આચાર્યદ્વારા દુર્નય પ્રથમ દર્શાવવામાં તેની સર્વઅધમતા હેતુ છે. અર્થાત દુર્નય, નય, પ્રમાણ, ઉત્તરોત્તર પ્રધાન છે. આ ઉત્તરોત્તર પ્રાધાન્ય દર્શાવવા જ કવિએ આ ક્રમ દર્શાવ્યો છે. પ્રમાણથી નિશ્ચિત કરાયેલા પદાર્થના એકઅંશનો બોધ કરાવે તે નય. અનન્તધર્મોથી યુક્ત વસ્તુનું સ્વઈષ્ટ ધર્મથી યુક્તરૂપે (= વસ્તુના એક અંશનું) જ્ઞાન કરાવે તે નય. આમ પ્રમાણનું જ્ઞાન થયા પછી થતો વસ્તુનો એક અંશથી વિચારનયરૂપ છે. (પ્રમાણશાન થયા વિના વસ્તુ અનન્નધર્મમય શું તરીકે જ્ઞાત ન થાય. અને તે જ્ઞાન વિના વસ્તુના એક અંશનો બોધ કરવા જાય તો “વસ્તુ તે એક અંશથી જ યુક્ત છે એવો મિથ્થાબોધ થવાનો અને નયજ્ઞાનને બદલે દુર્નયજ્ઞાન થવાનો સંભવ છે. માટે પ્રમાણશાન થયા પછી જ નયજ્ઞાન પ્રવૃત્ત બને.) વસ્તુ અનન્તધર્મથી યુક્ત છે. અને વસ્તુના એકએકધર્મને પ્રધાન કરનારા વક્તાઓના અભિપ્રાયો (= આશયો): જનયરૂપ છે. તેથી નયો પણ અનન્સ છે. કેમકે અનન્તધર્મમય વસ્તુઅંગે વક્તાઓના આશયો અનન્ત હોઈ છે શકે છે. કહ્યું જ છે કે – “જેટલા પ્રકારે વચનો કહેવાય છે. તેટલા જ નયવાદો છે.” . ફ્રભૂત્રે -૪-૬૭ રામા મસૂત્રે ૪-૩-૧૦રૂ. ૩. મસૂત્રે ૪-૪-૩૬ ! નયનું સ્વરૂપ વર્ણન Page #333 -------------------------------------------------------------------------- ________________ ::::::: ચાતુર્મજરી मुख्यवृत्त्या च प्रमाणस्यैव प्रामाण्यम् । यच्च अत्र नयानां प्रमाणतुल्यकक्षताख्यापनं तत् तेषामनुयोगद्वारभूततया । प्रज्ञापनाङ्गत्वज्ञापनार्थम् । चत्वारि हि प्रवचनानुयोगमहानगरस्य द्वाराणि उपक्रमः निक्षेपः अनुगमः नयश्चेति । एतेषां च स्वरूपमावश्यकभाष्यादेर्निरूपणीयम् । इह तु नोच्यते ग्रन्थगौरवभयात् । अत्र चैकत्र कृतसमासान्तः पथिन्शब्दः । अन्यत्र चाव्युत्पन्नः पथशब्दोऽदन्त इति पथशब्दस्य द्विःप्रयोगो न दुष्यति ॥ अथ दुर्नयनयप्रमाणस्वस्पं किञ्चिन्निरूप्यते । तत्रापि प्रथमं नयस्वरूपं । तदनधिगमे दुर्नयस्वरूपस्य दुष्परिज्ञानत्वात् । अत्र च आचार्येण प्रथमं दुर्नयनिर्देशो यथोत्तरं प्राधान्यावबोधनार्थः कृतः । तत्र प्रमाणप्रतिपन्नाथैकदेशपरामर्शो नयः। अनन्तधर्माध्यासितं वस्तु स्वाभिप्रेतैकधर्मविशिष्टं नयति प्रापयति संवेदनकोटिमारोहयति इति | नयः। प्रमाणप्रवृत्तेस्तरकालभावी परामर्श इत्यर्थः । नयाश्चानन्ताः, अनन्तधर्मत्वाद् वस्तुनः तदेवधर्मपर्यवसितानां । वक्तुरभिप्रायाणां च नयत्वात् । तथा च वृद्धाः- “जावइआ वयणपहा तावइया चेव हुंति नयवाया” इति । तथापि चिरन्तनाचार्यैः सर्वसंग्राहिसप्ताभिप्रायपरिकल्पनाद्वारेण सप्त नयाः प्रतिपादिताः । तद्यथा-नैगमसंग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरूद्वैवंभूता इति । कथमेषां सर्वसंग्राहकत्वमिति चेत् ? उच्यते । अभिप्रायस्तावद् अर्थद्वारेण शब्दद्वारेण वा प्रवर्तते, गत्यन्तराभावात् । तत्र ये केचनार्थनिरूपणप्रवणाः प्रमात्रभिप्रायास्ते सर्वेऽपि आधे | नयचतुष्टयेऽन्तर्भवन्ति । ये च शब्दविचारचतुरास्ते शब्दादिनयत्रये इति ॥ શંકા :- જો નય અન હેય, તો જૈન ગ્રંથોમાં સાત નો જ કેમ દર્શાવ્યા છે? સમાધાન:-નયોઅન સેવાછતાં તે બધાનોનો સમાવેશ થઈ જાય તેવા સાત અભિપ્રાયોની કલ્પના કરીને પૂર્વાચાર્યોએ સાત નયનું પ્રતિપાદન કર્યું છે. તેથી દોષ નથી. તે સાત નો આ પ્રમાણે છે. (૧) નૈગમ (૨)સંગ્રહ (૩) વ્યવહાર (૪) ઋજાસૂત્ર (૫) શબ્દ (૬) સમભિરૂઢ (૭)એવંભૂત શંકા:- સર્વનયોનો સમાવેશ આ સાત નોમાં શી રીતે થાય છે? સમધાન :- વક્તાનો અભિપ્રાય અર્થ દ્વારા કે શબ્દદ્વારા પ્રવૃત્ત થાય છે. કેમકે તે દર્શાવવા ત્રીજો કોઇ વિકલ્પ નથી. તેમાં જેટલા નયો અર્થનું નિરૂપણ કરે છે, અર્થાત અર્થને પ્રધાન બનાવે છે, તે બધાનો આધે ચારનયમાં સમાવેશ થાય છે. અને જેટલા નવો શબ્દનો વિચાર કરવામાં કુશળ છે, તે બધા શબ્દઆદિ છેલ્લા ત્રણનયમાં સમાવેશ પામે છે. નેગમ-સંગ્રહનું સ્વરૂપ નગમનય:- (૧) સત્તારૂપ મહાસામાન્યને ત્રિજગતવર્તી સર્વદ્રવ્ય તથા સર્વગુણો તથા સર્વક્રિયાઓ સતરૂપે સમાન હેવાથી તેમાં સમાનરૂપે રહેલી સત્તા મહાસામાન્ય છે.) તથા (૨) તેને અવાન્સરસામાન્ય દ્રવ્યત્વ, ગુણત્વ, અને કર્મત્વ(ક્રિયાત્વ)વગેરેને તથા (૩) વસ્તુના પોતાના સ્વતંત્ર અસ્તિત્વમાં હેતુભૂત અને અન્ય સર્વમાં ઉપલબ્ધ ન થાય તેવા અસાધારણ સ્વરૂપાત્મક અત્યવિશેષોને તથા (૪) પરરૂપથી વ્યાવૃત્ત કરવામાં સમર્થ અને સત્તાવગેરે સામાન્યથી અત્યંતભિન્ન સ્વરૂપવાળા અવાજોરવિશેષોને નૈગમન સ્વીકારે છે. (તાત્પર્ય - ધર્મો ચાર પ્રકારના છે. (૧)માસામાન્ય (માત્ર સામાન્યરૂ૫)જેમકે સત્તા (૨)અવાજો સામાન્ય, માસામાન્યને વ્યાપ્ત છે તથા અન્ય૫ઘર્થથી વ્યાવૃત્ત કરતું હેવાથી કથંચિત વિશેષઆત્મક હોય. જેમકે દ્રવ્યત્વ (૩) અન્યવિશેષ - (પરમાણુઓ વગેરેની રિકી ૬. અનુગો[/Vારું મહાપુરાવત વત્તા ૨. વિશેષાવરમાણે ૨૨૨,૨૨૨, ૨૩, ૧૧૪, ૨૫૦૫ તતઃ પરમ્ ૩, છાયાवचनपथास्तावन्त एव भवन्ति नयवादाः । सन्मतितर्कप्रकरणे ३-४७ । ૧. અર્થદ્વારા = અર્થને પ્રધાન કરીને. શબ્દ દ્વારા = શબ્દને પ્રધાન કરીને, અથવા અર્થ = દ્રવ્ય અને શબ્દ એટલે પર્યાય. તેથી દૂર અર્થ દ્વારા = દ્રવ્યને પ્રધાન કરીને. શબ્દ દ્વારા = પર્યાયને પ્રધાન કરીને. E - B કાવ્ય-૨૮ િ.કાર : કાકા : 102) Page #334 -------------------------------------------------------------------------- ________________ :::::::::::::: સ્થામંજરી तत्र नैगमः सत्तालक्षणं महासामान्यम्, अवान्तरसामान्यानि च द्रव्यत्वगुणत्वकर्मत्वादीनि, तथान्त्यान् विशेषान् । सकलासाधारणरूपलक्षणान्, अवान्तरविशेषाश्चापेक्षया परस्पव्यावर्तनक्षमान् सामान्यादत्यन्तविनि ठितस्वरूपानभिप्रैति । इदं च स्वतन्त्रसामान्यविशेषवादे क्षुण्णमिति न पृथक्प्रयत्नः प्रवचनप्रसिद्धनिलयनप्रस्थकदृष्टान्तद्वर्यगम्यश्चायम्। | संग्रहस्तु अशेषविशेषतिरोधानद्वारेण सामान्यस्पतया विश्वमुपादत्ते । एतच्च सामान्यैकान्तवादे प्राक् प्रपञ्चितम्॥ व्यवहारस्त्वेवमाह यथा-लोकग्राह्यमेव वस्तु अस्तु, किमनया अदृष्टाव्यवह्रियमाणवस्तुपरिकल्पनकष्टपिष्टिकया । यदेव च लोकव्यवहारपथमवतरति तस्यैवानुग्राहकं प्रमाणमुपलभ्यते नेतरस्य । न हि सामान्यमनादिनिधनमेकं संग्रहाभिमतं प्रमाणभूमिः, तथानुभवाभावात् । सर्वस्य सर्वदर्शित्वप्रसङ्गाच्च । नापि विशेषाः परमाणुलक्षणाः क्षणक्षयिणः प्रमाणंगोचराः, तथाप्रवृत्तेरभावात् । तस्माद् इदमेव निखिललोकाबाधितं प्रमाणप्रसिद्ध कियत्कालभाविस्थूलतामाबिभ्राणमुदकाद्याहरणाद्यर्थक्रियानिवर्तनक्षमं घटादिकं वस्तुरूपं पारमार्थिकम् । पूर्वोत्तरकालभावितत्पर्यायपर्यालोचना पुनरज्यायसी, तत्र प्रमाणप्रसराभावात् । प्रमाणमन्तरेण विचारस्य कर्तुमशक्यत्वात् । अवस्तुत्वाच्च तेषां किं ભિન્નતામાં હેત અને સર્વથા વિશેષાત્મક)(૪)અવાજરવિશેષ (પરદ્રવ્યાદિથી વ્યાવૃત્તિમાં હેત હેવાથી વિશેષ અને સમાનદ્રવ્યની અનુવૃત્તિમાં હેતુ હોવાથી કંઇક સામાન્યાત્મક, જેમકે ઘટવ પટવ.)નૈગમનય વસ્તુના આ ચારે પ્રકારના ધર્મોનો સ્વીકાર કરે છે. પરંતુ સામાન્ય અને વિશેષને પરસ્પરથી અત્યંત ભિન્ન માને છે. તથા સામાન્ય સ્વરૂપને સ્વીકારતી વખતે વિશેષને ગૌણ કરે છે. અને વિશેષ સ્વરૂપને સ્વીકારતી વખતે સામાન્ય સ્વરૂપને ગૌણ કરે છે. તેથી તે નય પ્રમાણના સ્વરૂપને પામી શકે નહિ. આનેગમનયના સ્વરૂપનો વિચાર ચૌદમાં કાવ્યમાં સામાન્ય-વિશેષની ચર્ચા વખતે કરવામાં આવ્યો છે. તથા આગમપ્રસિદ્ધ રહેઠાણ અને પ્રસ્થંકના દેટાંતથી સમજી શકાય તેવો છે તેથી તેનો અહીં વિશેષવિચાર કર્યો નથી. (૨) સંગ્રહ:- સંગ્રહનય જગતની સર્વવસ્તુઓના સર્વવિશેષોને ગૌણ કરી તે સર્વ વસ્તુઓને માત્ર સામાન્યરૂપે જ જૂએ છે. આનયનો વિચાર પણ ચૌદમાં કાવ્યમાં સામાન્ય એકાત્તવાદનાવિચાર વખતે કરવામાં આવ્યો છે. વ્યવહારનયનું સ્વરૂપ (૩) વ્યવહારનય માત્ર લોક–પ્રસિદ્ધ વસ્તુ અને વ્યવહારને જ સ્વીકારે છે. તે અષ્ટ અને લોકોમાં આ १. तत्र निलयनं वसनमित्यनान्तरम् । तद्दष्टान्तो यथा-केनचित् पृष्टः क्व वसति भवान् ? स प्राह लोके । तत्रापि जम्बूद्वीपे, तत्रापि भरतक्षेत्रे, तत्रापि मध्यखण्डे, तत्राप्येकस्मिन् जनपदे नगरे गृहे इत्यादीन् सर्वानपि विकल्पान् नैगम इच्छति ॥ प्रस्थको धान्यमानविशेषः। तद् दृष्टान्तो यथा-तद्योग्यं काष्ठं वृक्षावस्थायामपि तदनुकीर्तिकं स्कन्धे कृतं गृहमानीतमित्यादिसर्वास्वप्यवस्थासु नैगमः प्रस्थकमिच्छति । हरिभद्रीयावश्यकटिप्पणे नयाधिकारः ।। ૧. રહેઠાણદટાંત:-કોઇક બીજાને પૂછે તું કયાંરહેછે? આ સવાલના જવાબરૂપે ઘણા વિકલ્પો સંભવી શકે. જેમકે “હુલોકમાં રહુ છું. તેમાં પણ તિથ્વલોકમાં, તેમાં પણ જેબુદ્વીપમાં, તેમાં પણ ભરતક્ષેત્રમાં, તેમાં પણ દક્ષિણાર્ધમાં, તેમાં પણ મધ્યખંડમાં, તેમાં પણ ભારતદેશમાં, તેમાં પણ અમુક રાજયમાં, અમુક શહેરમાં, અમુક શેરીમાં, અમુક મકાનમાં, ઘરમાં ઇત્યાદિ. નૈગમન | આ બધા જવાબો ને સત્યરૂપે સ્વીકારે છે. (૨) પ્રસ્થકદેટાંત:-(પ્રસ્થક: ધાન્ય માપવાનું પાંચશેરના માપવાળું લાકડાનું ભાજન વિક વિશેષ) કોઈ સુથાર પ્રસ્થક બનાવવાના લાકડામાટે જંગલમાં વૃક્ષ કાપવા જતો ય, ત્યારે કોઈ પૂછે કે ક્યાં જાય છે? ત્યારે ? : ૪તે જવાબ આપે પ્રસ્થક લેવા જઈ રહ્યો છું. તો તૈગમનયને હિસાબે તે સત્ય છે. એ જ પ્રમાણે લાકડું કાપીને ઘરે લાવે વગેરે બધી અવસ્થામાં આ જવાબ નૈગમને માન્ય છે. તો અમો વચ્ચે સ: નામ: જેના વિચારવાના ગમ =વિલ્પો એક નથી, પરંતુ :: અનેક છે. તેનંગમ. તેના બે ભેદ છે. શુદ્ધ અને અશુદ્ધ. વ્યવહરઆદિનયના ઝુકાવવાળો અને વિશેષ પર ઝોક આપનારનગમનય દર શુદ્ધ ગણાય છે. સંગ્રહ તરફી અને સામાન્યગ્રાહી ગમ અશુદ્ધ ગણાય છે. તેથી જ ઘણીવાર નૈગમનો સંગ્રહનય અને કાર વ્યવહારનયમાં સમાવેશ કરવામાં આવે છે. વ્યવહારનયનું સ્વરૂપ :: : 8303) Page #335 -------------------------------------------------------------------------- ________________ Eાશ . . સ્થાફાઠમંજય ' ' . . જાફરક દદદીકરકરરકાર तगोचरपालोचनेन । तथाहि-पूर्वोत्तरकालभाविनो द्रव्यविवर्ताः क्षणक्षयिपरमाणुलक्षणा वा विशेषा न कथंचन । लोकव्यवहारमुपरचयन्ति । तन्न ते वस्तुरूपाः । लोकव्यवहारोपयोगिनामेव वस्तुत्वात् । अत एव पन्था गच्छति, कुण्डिका सवति, गिरिदह्यते, मञ्चाः क्रोशन्ति इत्यादिव्यवहाराणां प्रामाण्यम् । तथा च वाचकमुख्यः- “लौकिकसम | उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः" इति ॥ ऋजुसूत्रः पुनरिदं मन्यते-वर्तमानक्षणविवर्येव वस्तुरूपम् । नातीतमनागतं च । अतीतस्य विनष्टत्वाद, अनागतस्यालब्धात्मलाभत्वात् खरविषाणादिभ्योऽविशिष्यमाणतया सकलशक्तिविरहरूपत्वात नार्थक्रियानिवर्तनक्षमत्वम्। बाच्च न वस्तुत्वं । “यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत्" इति वचनात् । वर्तमानक्षणालिङ्गितं पुनर्वस्तुस्पं समस्तार्थक्रियासु व्याप्रियत इति तदेव पारमार्थिकम् । तदपि च निरंशमभ्युपगन्तव्यम् अंशव्याप्तेयुक्तिरिक्तित्वात्।। एकस्य अनेकस्वभावतामन्तरेण अनेकस्या (स्वा?) वयवव्यापनायोगात् अनेकस्वभावता एवास्तु इति चेत् ? न । જેનો વ્યવહાર થતો નથી, એવી વસ્તુની પરિકલ્પનાની ઝંઝટમાં પડવા માંગતો નથી. કેમકે જે વસ્તુ લોકવ્યવહારમાં આવે, તે જ વસ્તુના ગ્રાહક પ્રમાણ મળે છે, અન્યના નહિ. સંગ્રહને ઈષ્ટ અને અનાદિ-અનંત એવું સામાન્ય’ પ્રમાણનો વિષય બની શકે નહિ. કેમકે આ સામાન્યનો ક્યારેય પણ અનુભવ થતો નથી.. દરેક વસ્તુઓ વિશેષરૂપે જ ઉપલબ્ધ થાય છે, સામાન્યરૂપે નહિ; અને તેનો ઉપયોગ પણ વિશેષરૂપે જ થાય છે, નહિ કે સામાન્યરૂપે. જેમકે ઘટ, ઘટત્વસામાન્યરૂપે સદા વિદ્યમાન છેવા છતાં, જો પાસે કોઇક ધટવિશેષ વિદ્યમાન ન હૈય, તો પાણી લાવવાની ક્રિયા થઈ શકતી નથી. તથા જો સામાન્યનો પ્રમાણથી બોધ થતો હેત તો બધા જ સર્વજ્ઞ અને સર્વદર્શી બની જાત. કેમકે સર્વ વસ્તુઓ સામાન્યરૂપે એક લેવાથી સામાન્યનું જ્ઞાન થતાંવાર જ સર્વ વસ્તુઓનું જ્ઞાન થઈ જાય. આ જ પ્રમાણે પરંપરિકલ્પિત વિશેષો કે જે પરમાણરૂપ અને ક્ષણિક છે. તેઓ પણ પ્રમાણના વિષય નથી. કેમકે તેઓમાં પ્રવૃત્તિ થતી નથી. (ઋજુસૂત્રનયાનુસારીમતે ઉત્તરક્ષણે વસ્તુ પૂર્વેક્ષણ કરતા સર્વથા ભિન્ન છે. તેથી તેઓ માત્ર વિશેષરૂપ છે. અને તે નયવાદીઓ સ્થૂળ અવયવ વગેરેને માતા નથી, માત્ર પરમાણjજને જ સ્વીકારે છે.) તેથી સર્વલોકોને માન્ય અને પ્રમાણસિદ્ધ ઘટવગેરે વસ્તુઓ કે જેઓ કેટલાકકાળ સુધી રહેવાવાળા છે, અને પાણી લાવવું” વગેરે અર્થક્રિયા કરવામાં સમર્થ છે, તેઓ જ પરમાર્થથી સત છે. તે ઘટાદિવસ્તુના મૃપિંડાદિપૂર્વપર્યાયો અને કપાળઆદિ ઉત્તરપર્યાયોનો વિચાર કરીને તેને પર્યાયરૂપે તે વસ્તુ સત લેવાથી તે પર્યાયોવખતે પણ દ્રવ્યથી ઘડો સત છે.' ઇત્યાદિ કલ્પનાઓ કરવી બરાબર નથી. કેમકે તે પર્યાયો પ્રમાણના વિષય નથી. (તેઓ વસ્તુરૂપ ન લેવાથી પ્રમાણના વિષય નથી.) અને પ્રમાણને છોડી વસ્તુનો વિચાર કરી શકાય નહિ. અન્યથા ખપુષ્પનો પણ વિચાર કરવાની આપત્તિ આવશે. તથા પૂર્વોત્તરકાલીન પર્યાયો નષ્ટ થયેલાં લેવાથી અથવા અનુત્પન્ન લેવાથી વસ્તુરૂપ જ નથી. આ અવસ્તુની વિચારણાથી સર્યું. વળી પૂર્વોત્તરકાળભાવી આ પર્યાયો અથવા વિશેષ લોકોના વ્યવહારમાં લેશમાત્ર પણ આવતા નથી. તેથી તેઓને વસ્ત૩૫ માની શકાય નહિ કારણ કે જેઓ લોકવ્યવહારમાં ઉપયોગી છે તે જ વસ્તુ મનાય, નહિતર તો ખરવિષાણને પણ વસ્તુ તરીકે સ્વીકારવું પડે. શંકા :- જો લોકવ્યવહારમાં ઉપયોગી છેવામાત્રથી વસ્તુ ગણાતી ય, તો “માર્ગ જાય છે.” “કુંડુ ઝરે છે.” “પર્વત બળે છે.” “માંચડે અવાજ કરે છે.” ઈત્યાદિ લૌકિક પ્રયોગો પ્રમાણભૂત માનવા પડશે. $ વાસ્તવમાં માર્ગ જતો નથી, પણ તેના દ્વારા મુસાફરો જાય છે. કુડુ ઝરતું નથી. પરંતુ તેમાં રહેલું પાણી ઝરે છે. પર્વત છે બળતો નથી, પરંતુ તેના પર રહેલા વૃક્ષો બળે છે, તથા માંચડે અવાજ કરતો નથી. પરંતુ તેના પર રહેલા માણસો અવાજ કરે છે છે.) આમ પરમાર્થથી વિરૂદ્ધ એવા લૌકિકપ્રયોગોને પ્રમાણ માનવાની આપત્તિ છે. १. तत्त्वार्थाधिगमभाष्ये १-३५ । કાચ-૨૮ 3: * ::::::::: વક Page #336 -------------------------------------------------------------------------- ________________ : :::::::: www ચાલાકી विरोधव्याघ्रातत्वात् । तथाहि -यदि एकः स्वभावः कथमनेकःअनेकश्चेत्कथमेकः? एकानेकयोः परस्परपरिहारेणावस्थानात् । तस्मात् स्वस्पनिमग्नाः परमाणव एव परस्परोपसर्पणद्वारेण कथंचिन्निचयस्पतामापन्ना निखिलकार्येषु व्यापारभाज इति त एव स्वलक्षणं, न स्थूलतां धारयत्पारमार्थिकमिति । एवमस्याभिप्रायेण यदेव स्वकीयं तदेव वस्तु, न परकीयम्, अनुपयोगित्वादिति ॥ शब्दस्तु रूढितो यावन्तो ध्वनयः कस्मिंश्चिदर्थे प्रवर्तन्ते, यथा इन्द्रशक्रपुरन्दरादयः सुरपतौ, तेषां सर्वेषामप्येकमर्थमभिप्रैति किल प्रतीतिवशाद । यथा शब्दादव्यतिरेकोऽर्थस्य प्रतिपाद्यते तथैव तस्यैकत्वमनेकत्वं वा प्रतिपादनीयम् । न च इन्द्रशक्रपुरन्दरादयः पर्यायशब्दा विभिन्नार्थवाचितया कदाचन प्रतीयन्ते । तेभ्यः सर्वदा एकांकारपरामर्शोत्पत्तेरस्खलितवृत्तितया तथैव व्यवहारदर्शनात् । तस्माद् एक एव पर्यायशब्दानामर्थ इति । शब्द्यते आहूयतेऽनेनाभिप्रायेणार्थः इति निरुक्तात् एकार्थप्रतिपादनाभिप्रायेणैव पर्यायध्वनीनां प्रयोगात् । यथा चायं पर्यायशब्दानामेकमर्थमभिप्रैति तथा तटस्तटो तटम् इति विरुद्धलिङ्गलक्षणधर्माभिसम्बन्धाद् वस्तुनो भेदं चाभिधत्ते ।। न हि विरुद्धधर्मकृतं भेदमनुभवतो वस्तुनो विरुद्धधर्मायोगो युक्तः । एवं सङ्ख्याकालकारकपुरुषादिभेदाद् अपि भेदोऽभ्युपगन्तव्यः । तत्र सङ्ख्या एकत्वादिः, कालोऽतीतादिः, कारकं कादि, पुरुषः प्रथमपुरुषादिः ॥ સમાધાન:- આ બધા પ્રયોગો લોકવ્યવહારમાં આવે છે, તેથી બેશક, તેઓ પ્રમાણભૂત જ છે. શાસ્ત્રમાં પણ તેનો વ્યવહાર સત્ય તરીકે સ્વીકાર થયો છે, અને લોકો પણ તે વાક્યોના તાત્પર્યને સમજીને તેને અનુસારે પ્રવૃત્તિ કરે છે. તેથી જવાચકમુખ્ય (પૂજયશ્રી ઉમાસ્વાતિ મહારાજ) પણ કહે છે. “લૌકિકવ્યવહારને અનુસરી છું ઉપચરિતાર્થને બતાવવાવાળો તથા વિસ્તૃત અર્થવાળો વ્યવહાર છે.” ઋજુસૂત્રનું સ્વરૂપ (૪):-જુસૂત્રનયવાદી વસ્તુના પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણના પર્યાયોને છોડી માત્ર વર્તમાનક્ષણના પર્યાયને જ સ્વીકારે છે. અતીતકાળના પર્યાયો નાશ પામ્યા છે. તથા અનાગતકાલીન પર્યાયો ઉત્પન્ન થયા નથી. તેથી આ બન્ને પર્યાયો ખરવિષાણની જેમ સર્વશક્તિઓથી રહિત લેવાથી અર્થક્રિયા કરવા સમર્થ નથી. તેથી વસ્તરૂ૫ નથી. કેમકે “જેઓ અર્થક્રિયાકારી હોય, તે જ પરમાર્થથી સત છે.” એવું વચન છે. વર્તમાનક્ષણે રહેલું વસ્તુ સ્વરૂપ સર્વઅર્થક્રિયાઓમાં વ્યાપૂત હેવાથી, તે જ પરમાર્થસત્ છે. આ વર્તમાનક્ષણિક વસ્તુને પણ નિરંશ કલ્પવી જ સંગત છે. કેમકે વસ્તુને અનેક અંશમાં રહેલી માનવામાં યુક્તિ નથી એ વાત પૂર્વે દર્શાવી ગયા છીએ. શંકા:- અનેક સ્વભાવ વિના વસ્તુ પોતાના અનેક અવયવોમાં રહી ન શકે. અને અનેક વસ્તુ તો અનેક ' અવયવમાં વ્યાપીને રહી શકે નહિ. તેથી એક જ વસ્તુને અનેક સ્વભાવી કલ્પવી યુક્તિયુક્ત છે. સમાધાન:- અહીં વિરોધ છે, કેમકે એક અને અનેક એકબીજાનો પરિહાર કરીને રહે છે. અર્થાત જયાં એક ય, ત્યાં અનેક ન ય; અને અનેક રોય, ત્યાં એક ન હોય. તેથી જો એક-સ્વભાવ હેય, તો અનેક શકે નહિ. અને જો અનેક હેય, તો એક હોઈ શકે નહિ.(તાત્પર્ય આ લાગે છે કે જો વસ્તુનો એક સ્વભાવ હેય, તો વસ્તુ અનેક-અનેકઅંશવાળી કેવી રીતે હેય? અને જો અનેક સ્વભાવ હેય, તો વસ્તુ એક કેવી રીતે |ોઇ શકે?)તેથી વસ્તુને એકસ્વભાવી નિરંશ માનવી જ યોગ્ય છે. વાસ્તવમાં તો પોતપોતાના સ્વરૂપમાં રહેલા છે અનેકપરમાણુઓ એકબીજાની પાસે આવે છે અને કથંચિત નિચય = રાશિ = ઢગલા જેવા આકારને પ્રાપ્ત કરે છે. એ આકારે સર્વકાર્યોમાં પ્રવૃત્ત થાય છે. આ જ તે પરમાણુઓનું લક્ષણ છે. અર્થાત પરમાણુઓ આ સૂત્રનું સ્વરૂપ 8િ305 305 Page #337 -------------------------------------------------------------------------- ________________ હ૪૪૪૪૪૪૪:::: :::::::::: :: ચાકર્મચી __समभिरू ढस्तु पर्यायशब्दानां प्रविभक्तमेवार्थमभिमन्यते । तद्यथा इन्दनात् इन्द्रः । परमैश्वर्यम् इन्द्रशब्दवाच्यं १परमार्थतस्तद्वत्यर्थे, अतद्वत्यर्थे पुनरुपचारतो वर्तते । न वा कश्चित् तद्वान्, सर्वशब्दानां परस्परविभक्तार्थप्रतिपादितया आश्रयाश्रयिभावेन प्रवृत्त्यसिद्धेः । एवं शकनात् शक्रः, पूर्दारणात् पुरन्दर इत्यादिभिन्नार्थत्वं सर्वशब्दानां दर्शयति । प्रमाणयति च - पर्यायशब्दा अपि भिन्नार्थाः, प्रविभक्तव्युत्पत्तिनिमित्तकत्वात् । इह ये ये प्रविभक्तव्युत्पत्तिनिमित्तकास्ते ते भिन्नार्थकाः, यथा इन्द्रपशुपुरुषशब्दाः। विभिन्नव्युत्पत्तिनिमित्तकाश्च पर्यायशब्दा अपि । अतो भिन्नार्था इति ॥ પરમાણરૂપે જ સત છે. દેખાતી સ્થૂળતા અવાસ્તવિક છે. આ નય જેમ પૂર્વઉત્તરક્ષણના પર્યાયોને વસ્તરૂપે સ્વીકારતો નથી, તેમ વર્તમાનક્ષણિક પણ જે પોતાની માલિકીનું ન રોય, તેને વસ્તૃરૂપે સ્વીકારતો નથી. કેમકે પરકીય વસ્તુ પોતાના ઉપયોગમાં આવી શકતી નથી. (આ નયને હિસાબે વ૫રાઇ ગયેલા પૈસા, બેંકમાં રહેલા પૈસા કે બીજાના ખીસ્સામાં રહેલા પૈસા પૈસા નથી, કેમકે અત્યારે પોતાના ઉપયોગમાં આવી શકે તેમ નથી. અત્યારે ખીસ્સામાં રહેલા પોતાના પૈસા જ પૈસારૂપે સત છે. બૌદ્ધદર્શન આ નયપર રચાયું છે.) શબ્દનયનું સ્વરૂપ (૫) :- શબ્દનય એકઅર્થ માટે રૂઢિથી જેટલા પણ શબ્દો પ્રવર્તતા ય બધાને સ્વીકારે છે. જેમકે શક, ઇન્દ્ર, પુરંદર, વગેરે શબ્દો દ્વારા એક જ “સુરપતિ અર્થ પ્રકાશિત થાય છે. કેમકે પ્રતીતિ તેવી જ થાય છે. અર્થાત આ નય પર્યાયવાચી શબ્દોને સ્વીકારે છે. (કેમકે લોકોમાં પણ એક જ વસ્તુ માટે જૂદા-જૂદા શબ્દોનો પ્રયોગ થતો દેખાય છે. અને તે શબ્દોારા એક જ વસ્તુનો બોધ થાય છે.) જેમ અર્થનો શબ્દથી અભેદ પ્રતિપાદિત કરાય છે, તેમ તેનું એકત્વ કે અનેકત્વ પણ પ્રતિપાદનયોગ્ય છે. (અર્થાત શબ્દ–અર્થ વચ્ચે અભેદ હોઈ એક શબ્દના અનેક અર્થો તેમજ અનેક પર્યાયવાચી શબ્દોના એક અર્થ સ્વીકરણીય છે) તેથી એક અર્થમાટે વપરાતા તમામશબ્દો પર્યાયવાચી જ હોય. ઇન્દ્રશક, પુરન્દર વગેરે પર્યાયશબ્દો ભિન્ન-ભિન્ન અર્થના વાચક તરીકે કયારેય પ્રતીત થતાં નથી. કેમકે તે શબ્દોદ્વારા અસ્મલિતરૂપે હંમેશા એકાકાર બોધ થાય છે. અને વ્યવહાર પણ તેવો જ થતો દેખાય છે. તેથી પર્યાયશબ્દોનો અર્થ એક જ છે, કેમકે વક્તા અર્થને જે અભિપ્રાયથી બોલાવે, તે શબ્દ.” શબ્દની આવા પ્રકારની નિરુક્તિ = વ્યુત્પત્તિ છે. અર્થાત વકતા જે અર્થને નજરસમક્ષ રાખી જે વચનપ્રયોગ કરે, તે વચનપ્રયોગ તે અર્થનો અભિધાયક શબ્દ બને. અને વકતા દેવેન્દ્રાદિ એક જ અર્થને નજરમાં રાખી શક, ઇન્દ્ર, પુરંદરઆદિ પર્યાયવાચી શબ્દોનો પ્રયોગ કરે છે. માટે એકઅર્થઅભિધાયક અનેક પર્યાયવાચી શબ્દો શબ્દનયને માન્ય છે. આ નય વિરૂદ્ધલિંગરૂપ ધર્મના કારણે વસ્તુમાં ભેદ સ્વીકારે છે. તેથી તટ’ ‘તટી’ અને ‘તટમ' શબ્દોને ભિન્ન માને છે. “તટ' શબ્દમાં પુલિંગ, “તટી' શબ્દમાં સ્ત્રીલિંગ અને “તટમ' શબ્દમાં નપુંસકલિંગ છે. આમ વિરુદ્ધધર્મોને કારણે શબ્દના રૂપમાં ભેદ થયો. તેથી તેને શબ્દને વિરૂદ્ધધર્મથી યુક્ત માનવા જોઇએ, અને શબ્દથી અર્થ અભિન્ન છે. તેથી જેમ “તટ “તટી“તટમ' શબ્ધમાં ભેદ છે. તેમ તેનાથી પ્રકાશિત થતા અર્થમાં શું ઈ પણ ભેદ છે. કેમકેવિરુદ્ધધર્મને કારણે ભિન્ન બનેલી વસ્તુમાં વિરુદ્ધધર્મો માનવા અસંગત નથી. તે જ પ્રમાણે શું સંખ્યા, કાળ, કારક અને પુરુષાદિના ભેદથી પણ શબ્દમાં અને અર્થમાં ભેદ પડે છે. સંખ્યા (-એકત્વ-દ્વિત્વ શું Eા વગેરે).ઘડો કરતાં “ઘાઓ ભિન્ન છે. કાળ-ભૂતકાળ વગેરે. (અર્થાત ભૂતકાળ કરતા વર્તમાનકાળના ઘડામાં ભેદ છે.) ભૂતકાળ માટે હતો પ્રયોગ થાય છે. વર્તમાનકાળ માટે છે પ્રયોગ થાય છે. કારક (-કર્તા, દર છે. કર્મવગેરે) “ઘર કરતાં પાટણ માં ભેદ છે. “ઘડામાં પાણી છે.” અને “કુંભાર ઘડો બનાવે છે. અહીં $ છેઆ પ્રયોગમાં ઘ અધિકરણકારક છે. જયારે બીજામાં કર્મકારક છે, માટેબને ભિન્ન છે. પુરુષ (પહેલો પુરુષર દર બીજોપુરુષ વગેરે) “તમે એ બીજાપુરુષનું રૂપ છે “આપ એ ત્રીજાપુરુષનું રૂપ છે. તેથી બન્નેમાં ભેદ છે. કાવ્ય-૨૮ :::::::::::::::: :::::::::: 306) Eશક::::::::::::::::: : # Page #338 -------------------------------------------------------------------------- ________________ ચાલુ મંજરી एवंभूतः पुनरेवं भाषते - यस्मिन् अर्थे शब्दो व्युत्पाद्यते स व्युत्पत्तिनिमित्तम् । अर्थो यदैव प्रवर्तते तदैव तं शब्दं प्रवर्तमानमभिप्रैति, न सामान्येन । यथा उदकाद्याहरणवेलायां योषिदादिमस्तकारूढो विशिष्टचेष्टावान् एवं घटोऽभिधीयते न शेषः, घटशब्दव्युत्पत्तिनिमित्तशून्यत्वात्, पटादिवद् इति । अतीतां भाविनीं वा चेष्टामङ्गीकृत्य सामान्येनैवोच्यत इति चेत् ? न । तयोर्विनष्टानुत्पन्नतया शशविषाणकल्पत्वात् । तथापि तद्द्वारेण शब्दप्रवर्तने सर्वत्र प्रवर्त्तयितव्यः, विशेषाभावात् । किंच यदि अतीतवर्त्स्यच्चेष्टापेक्षया घटशब्दोऽचेष्टावत्यपि प्रयुज्येत तदा कपालमृत्पिण्डादावपि तत्प्रवर्तनं दुर्निवारं स्याद्, विशेषाभावात् । तस्माद् यत्र क्षणे व्युत्पत्तिनिमित्तमविकलमस्ति तस्मिन् एव सोऽर्थस्तच्छब्दवाच्य इति ॥ સમભિઢનયનું સ્વરૂપ (૬) આ નય શબ્દનયથી વધુ વિશુદ્ધ હોવાથી એક જ અર્થના વાચક અનેકપર્યાયવાચી શબ્દોને માનતો નથી. આ મતે દરેક શબ્દના અર્થો જૂદા છે. તેથી પર્યાયવાચી શબ્દોના પણ દરેકના અર્થો જૂદા-જુદા છે. જેમકે ઇન્દનાત્ (=ઐશ્ર્વર્યવાન લેવાથી) ઇન્દ્ર. ઇન્દ્રશદ્વારા ‘પરમ ઐશ્ર્વર્યવાળાપણું” એ અર્થ વાચ્ય છે. આ અર્થ પરમઐશ્ર્વર્યથી યુક્તમાં મુખ્યરૂપે મળે. અન્યમાં ઉપચારથી મળે. તેથી જે વ્યક્તિ એવી હોય, તેને માટે આ શબ્દ મુખ્યવૃન્યા વપરાય, અને અન્યમાટે ઉપચારથી વપરાય. અથવા તો કોઇ પણ પદાર્થ અન્યશબ્દના અર્થને અનુરૂપ હોઇ શકે નહીં. કેમકે પ્રત્યેક શબ્દ પરસ્પર ભિન્નઅર્થના પ્રતિપાદક હોવાથી તેઓ વચ્ચે આશ્રય-આશ્રયીભાવસંબંધ બની શકતો નથી, અર્થાત, એક શબ્દનો આશ્રય અન્યશબ્દથી વાચ્ય અર્થવાળી વ્યક્તિ બને, અને અન્યશબ્દથી વાચ્યઅર્થવાળાનો આશ્રયી એક શબ્દ બને, તેવું થઇ શકે નહીં. આજ પ્રમાણે ગનાત્ ઃ (સામર્થ્યવાન હોવાથી શક્ર) પુર ( = નગર) નુંદારણ (= નાશ) કરતો હોવાથી પુરંદર, ઇત્યાદિ ભિન્ન-ભિન્નવ્યુત્પત્તિઓ હોવાથી દરેક શબ્દો ભિન્ન છે. અને ભિન્નઅર્થના વાચક છે. અનુમાનપ્રયોગ:• પર્યાયશબ્દો પણ ભિન્નઅર્થવાળા છે, કેમકે ભિન્નવ્યુત્પત્તિનિમિત્તવાળા છે.જે-જે શબ્દોના વ્યુત્પત્તિનિમિત્તો (વ્યુત્પત્તિઓ) ભિન્ન ભિન્ન હોય, તેઓ ભિન્ન ભિન્ન અર્થવાળા છે. જેમકે ‘ઇન્દ્ર' ‘પશુ’ અને ‘પુરુષ’ શબ્દો. પર્યાયશબ્દોની વ્યુત્પત્તિઓ પણ ભિન્ન-ભિન્ન છે. તેથી તેઓ પણ ભિન્ન છે.” (આ નયની દલીલ છે કે, એક શબ્દથી દ્યોતિત થતી વસ્તુ (દ્રવ્ય કે પર્યાય) ભિન્ન શબ્દથી ઓળખાતી વસ્તુના શબ્દથી અભિધેય ન બને. ‘ઘટ’પદથી વાચ્ય ઘટ વસ્તુ ‘પટ' વસ્તુના વાચક ‘પટ' શબ્દથી વાચ્ય ન બને. કેમ કે તેમ થવામાં ઘટ” પદવાચ્ય વસ્તુ પટપદવાચ્ય વસ્તુસ્વરૂપ બનવાનો પ્રસંગ છે. તેથી વસ્તુસાંકર્યની આપત્તિ છે. તેથી જ એક પર્યાયથી વાચ્યઅર્થ બીજા પર્યાયવાચી શબ્દથી વાચ્ય બની ન શકે.' ઇન્દ્રપદથી વાચ્યઅર્થ “પરમઐશ્વર્યવાન” ‘સામર્થ્યવાન' અર્થના વાચક ‘શક' શબ્દથી અભિધેય શી રીતે થઇ શકે ? જો તે શક્ર શબ્દથી અભિધેય બને તો તે બન્ને અર્થ તુલ્ય થશે, ઇત્યાદિ ઘણા દોષો હોવાથી પર્યાયવાચી શબ્દો છે જ નહિ. દરેક શબ્દ ભિન્નઅર્થના જ પ્રતિપાદક છે.) એવંભૂતનયનું સ્વરૂપ (૭) જે અર્થને લઇ શબ્દ વ્યુત્પન્ન કરાય છે, તે અર્થ વ્યુત્પત્તિનિમિત્ત કહેવાય. જે કાળે અર્થ પોતાની અર્થક્રિયામાં પ્રવર્તતો હોય, તે જ કાળે તે અર્થનો વાચકશબ્દ પ્રવૃત્ત થાય, સામાન્યથી નહિ. એમ આ નયને ઇષ્ટ છે. જેમકે પાણી લાવવાના કાળે સ્ત્રીઆદિના મસ્તકપર રહેલો અને વિશિષ્ટચેષ્ટાવાળો હોય તે જ ‘ઘડો’ કહેવાય, અન્ય નહિ. કેમકે અન્ય તે ‘ધટ' શબ્દની વ્યુત્પત્તિનિમિત્તથી શૂન્ય છે. જેમકે પટ. અર્થાત્ જેમ પટવગેરેવસ્તુઓ ‘ઘટ’ પદના વ્યુત્પત્તિનિમિત્તો નથી, તો તેઓ ‘ઘટ’ પદથી વાચ્ય બનતા નથી. તેમ ઉપરોક્ત સિવાયની અવસ્થાઓમાં રહેલા ઘડાઓ‘ઘટ’ પદના વ્યુત્પત્તિનિમિત્ત બનતા ન હોવાથી *ધટ' પદથી વાચ્ય બની શકે નહિ. એવંભૂતનયનું સ્વરૂપ 307 Page #339 -------------------------------------------------------------------------- ________________ . . . .. શ્યાહુઠમજી દિકરી अत्र संग्रहश्लोकाः- “अन्यदेव हि सामान्यमभिन्नज्ञानकारणम् । विशेषोऽप्यन्य एवेति मन्यते नैगमो नयः ॥ १ ॥ सद्रूपतानतिक्रान्तं स्वस्वभावमिदं जगत् । सत्तारूपतया सर्वं संगृह्णन् संग्रहो मतः ॥ २ ॥ व्यवहारस्तु तामेव प्रतिवस्तु व्यवस्थिताम् । तथैव दृश्यमानत्वाद् व्यापारयति देहिनः ॥ ३ ॥ तत्रर्जुसूत्रनीतिः स्याद् शुद्धपर्यायसंश्रिता । नश्वरस्यैव भावस्य भावात् स्थितिवियोगतः ॥ ४ ॥ विरोधिलिङ्गसंख्यादिभेदाद् भिन्नस्वभावताम् । तस्यैव मन्यमांनोऽयं शब्दः प्रत्यवतिष्ठते ॥ ५ ॥ तथाविधस्य तस्यापि वस्तुनः क्षणवर्तिनः । बूते समभिरूढस्तु संज्ञाभेदेन भिन्नताम् ॥ ६ ॥ एकस्यापि ध्वनेर्वाच्यं सदा तन्नोपपद्यते । क्रियाभेदेन भिन्नत्वाद् एवंभूतोऽभिमन्यते ॥ ७ ॥" 'एत एव च परामर्शा अभिप्रेतधर्मावधारणात्मकतया शेषधर्मतिरस्कारेण प्रवर्तमाना दुर्नयसंज्ञानमश्नुवते । तद् | बलप्रभावितसत्ताका हि खल्वेते परप्रवादाः । तथाहि-नैगमनयदर्शनानुसारिणौ नैयायिकवैशेषिकौ । संग्रहाभिप्रायप्रवृत्ताः ।। सर्वेऽप्यद्वैतवादाः सांख्यदर्शनं च । व्यवहारनयानुपाति प्रायश्चार्वाकदर्शनम् । ऋजुसूत्राकूतप्रवृत्तबुद्धयस्ताथागताः शब्दादिनयावलम्बिनो वैयाकरणादयः ॥ શંકા:- તત્કાળે તેવી વિશિષ્ટચેષ્ટા ન લેવા છતાં, ભૂતકાલીન તેવી ચેષ્ટાઓ અને ભવિષ્યમાં થનારી તેવી ચેષ્ટાઓને આશ્રયી સામાન્યથી તો તે ઘડાઓ પણ “ઘટપદથી વાચ્ય બની શકે. સમાધાન :- આ સંગત નથી.અતીતકાલીનચેષ્ટાઓ નાશ પામી છે, અને ભવિષ્યકાલીનચેષ્ટાઓ અનુત્પન્ન છે. તેથી વર્તમાનમાં તે બંને સસલાનાશિંગડાની જેમ અસત છે, એ અસત ચેષ્ટાને આશ્રયી શબ્દપ્રયોગ થઇ શકે નહિ. જો આ અસત ચેષ્ટાને આશ્રયીને પણ અન્ય “કહેવાતા ઘાઓમાં “ઘટ શબ્દનો પ્રયોગ કરી શકાતો હોય, તો પટવગેરે અન્યવસ્તુઓમાં પણ તે ચેષ્ટા સમાનરૂપે અસત છે. તેથી તે બધા અર્થોના આ વાચક તરીકે પણ “ઘટ' પદનો પ્રયોગ કરવાની આપત્તિ આવશે. વળી જો અતીતની અને ભવિષ્યની ચેષ્ટાને શું અપેક્ષી “ઘટ' શબ્દ ચેષ્ટા વિનાની વસ્તુમાં પણ પ્રયુક્ત થઈ શકતો હોય, તો કપાલમાટે અને મૃપિંડમાટે પણ ઘટ પદનો પ્રયોગ થવો જોઇએ. કેમકે કપાલ જયારે ઘટઅવસ્થામાં હતો, ત્યારે તેમાં તેવી ચેષ્ટા હતી, અને હું મૃપિંડ ઘટ બનશે ત્યારે તેમાં તેવી ચેષ્ટા થવાની છે. અને વર્તમાનકાળે બન્નેમાં તેવી ચેષ્ટાનો અભાવ છે. તથા જેમાં ધટ' શબ્દનો પ્રયોગ પરનયવાદીઓને ઈષ્ટ છે, એ પદાર્થ પણ ભૂતકાળ-ભવિષ્યકાળે તેવી ચેષ્ટાવાળો છે અને વર્તમાનમાં તેવી ચેષ્ટા વિનાનો છે. તેથી વિશેષતાન લેવાથી ચેષ્ટા વિનાના કહેવાતા ઘાઓના વાચકની જેમ કપાલ અને મૃપિંડના વાચક તરીકે પણ “ઘટ પદ માન્ય કરવાની પરનયવાદીઓને આપત્તિ છે. તેથી જે |ક્ષણે અવિકળવ્યુત્પત્તિનિમિત્ત હાજર હેય, તે જ ક્ષણે તે વસ્તુ તે શબ્દથી વાચ્ય બને. (આ નયમતે શબ્દ અર્થને, અને અર્થ શબ્દને નિયત કરે છે. જેમકે તે જ તત્વથી ઘટ' શબ્દ કહેવાય, કે જે પોતાના વ્યુત્પત્તિનિમિત્તભૂત વિશિષ્ટચેષ્ટા વાળી વસ્તુનો બોધક બને. અને તેવી વિશિષ્ટચેષ્ટાવાળી વસ્તુ તત્વત: ઘટ' શબ્દથી જવાચ્ય બને, અન્યથી નીં. “ઘટ શબ્દથી તેવી ચેટાવિનાની વસ્તુઓ વાચ્ય ન બને, અને તેવી ચેષ્ટાવાળી વસ્તુ બઘટ સિવાયના બીજા કુમ્ભવગેરેશબ્દથી વાચ્ય ન બને.) સાતનયોનો સંગ્રહ આ સાતેયોનો સંગ્રહકરનારા શ્લોકો– “નૈગમન માને છે કે અભિન્નજ્ઞાનમાં કારણભૂત એવું સામાન્ય છે આ વસ્તુમાં રહેલું) ભિન્ન છે. અને ભિન્ન જ્ઞાનમાં હેતુ એવો વિશેષ પણ ભિન્ન છે. (અર્થાત્ સામાન્ય અને દર વિશેષ પરસ્પર ભિન્ન છે.) !! !! “સતરૂપતાનો ત્યાગ કર્યા વિના આખું જગત સ્વસ્વભાવમાં રહેલું છે. દર તે સર્વપદાર્થનો સત્તા સામાન્યરૂપે સંગ્રહ કરનાર નય સંગ્રહનય કહેવાય છે. રા સત્તા સામાન્યના જેવા કરી અને પ્રત્યેક વસ્તુમાં રહેલા એવા અવાજસત્તા સામાન્ય માટે જ (અર્થાત ઘટવાદિઅવાજર સામાન્યથી કરી યુક્ત પદાર્થો માટે જ વ્યવહારનય લોકોને પ્રવૃત્તિ કરાવે છે, કેમકે લોકમાં પ્રતીતિ પણ તેવી જ થાય છે. કારણ કાવ્ય-૨૮ 308 Page #340 -------------------------------------------------------------------------- ________________ '' - ચાતુહમંજરી " ", " - - उक्तं च सोदाहरणं नयदुर्नयस्वस्पं श्रीदेवसूरिपादैः । तथा च तद्ग्रन्थः- “नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्य । । अर्थस्य अंशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः । स्वाभिप्रेताद् अंशाद् इतरांशापलापी पुनर्नयाभासः । स व्याससमासाभ्यां द्विप्रकारः। व्यासतोऽनेकविकल्पः । समासतस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकच'। आद्यो नैगमसंग्रहव्यवहारभेदात् त्रिधा । धर्मयोधर्मिणोधर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स नैकगमो नैगमः । सत् चैतन्यमात्मनीति धर्मयोः । वस्तु पर्यायवद्रव्यमिति धर्मिणोः । क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्मधर्मिणोः ।। સ્થિતિ = ધોવ્યનો અભાવ હોવાથી સર્વભાવો નશ્વર છે, તેથી ઝાસત્રનય માત્ર શુદ્ધપર્યાયને જ સ્વીકારે છે. (શુદ્ધપર્યાય વર્તમાનકાલીન સ્વકીય પર્યાય.)જા શુદ્ધપર્યાયો પણ ભિન્ન લિંગ, સંખ્યા વગેરેને કારણે ભિન્ન સ્વભાવવાળા છે એમ શબ્દનય કહે છે. (શબ્દનય પણ ઋજૂસૂત્રની જેમ માત્ર વર્તમાનપર્યાયને જ સ્વીકારે છે પરંતુ વધુ વિશુદ્ધ હોવાથી લિંગસંખ્યાદિભેદના કારણે શબ્દોથી વાચ્ય પર્યાયોમાં પણ ભેદ ગણે છે) પો ઉપરોક્ત વર્તમાનકાલીન વસ્તુઓ પણ સંજ્ઞાભેદે ભિન્ન છે, એમ સમભિરૂઢ કહે છે. (આ નય પર્યાયશબ્દોને સ્વીકારતો નથી. શબ્દભેદે અર્થભેદ માને છે) //૬/ એવંભૂતનય કહે છે (એક શબ્દથી એકઅર્થ વાચ્ય હેવા છતાં) તે અર્થ (= વસ્તુ) પણ હંમેશા તે શબ્દથી વાચ્ય બની ન શકે, કેમકે ક્રિયાના ભેદથી વસ્તુમાં અને તેના વાચક શબ્દમાં ભેદ થાય છે. // ૭ II” (એકનો એક ઘટ વિશિષ્ટચેષ્ટાવાળો હોય ત્યારે “ઘટ"પદથી વાચ્ય બને, અને ભૂમિપર રહ્યો હેય ત્યારે “કુંભ પદથી વાચ્ય બને. બને અવસ્થામાં વસ્તુમાં પણ ભેદ ઉત્પન્ન થાય છે.) દુર્નયનું સ્વરૂપ જયારે ઈષ્ટ ધર્મનો જ કારપૂર્વક સ્વીકાર કરીને બીજા ધર્મોનો તિરસ્કાર થાય છે, ત્યારે આ જ સાત છે અભિપ્રાયો નયને બદલે દુર્નય બની જાય છે. બધા જે પરદર્શનો આ દુર્નયોથી પાદુર્ભત થયા છે. તથાહિ-નૈયાયિક અને વૈશેષિકો-નેગમનયઅનુસારી છે. બધા પ્રકારના અદ્વૈતવાદો અને સાંખ્યદર્શન સંગ્રહનયને અનુસરે છે. (સાંખ્યદર્શને સર્વપુરૂષની સાથે સંકળાયેલી એક જ પ્રકૃતિ માની છે.) પ્રાય: ચાર્વાકદર્શન વ્યવહારનયને અનુસરે છે. બૌદ્ધદર્શન જુસૂત્રનયને અનુસરે છે. અને વૈયાકરણવગેરે શબ્દાદિનયને અનુસરે છે. વાદિદેવસૂરિના મતે નયાદિનું સ્વરૂપ પૂજયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રમાણનયતત્તાલોકાલંકાર નામના ગ્રંથમાં નય અને દુર્બયનું સ્વરૂપ દેટાન્નસહિત બતાવે છે- “શ્રુતપ્રમાણ (શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ) દ્વારા નિર્ણત થયેલી વસ્તુના અન્ય અંશો પ્રત્યે ઔદાસીન્યભાવ રાખીને એક અંશના ગ્રાહક વક્તાનો અભિપ્રાયવિશેષ નય કહેવાય છે. જયારે તે સ્વઈષ્ટ અંશને છોડી બાકીના અંશોનો અપલાપ કરે છે, ત્યારે તેનયાભાસ બને છે. આ નયના બે ભેદ છે (૧)વિસ્તાર શું અને (૨) સંક્ષેપ. વિસ્તારથી વિચારવામાં આવે તો નયના અનેક વિકલ્પ = ભેદ છે કેમકે વસ્તુના અંશો અન છે.) સમાસથી નયના બે ભેદ છે. (૧)દ્રવ્યાર્થિક અને (ર) પર્યાયઅર્થિકદ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે છે. (૧)નૈગમ (૨)સંગ્રહ તથા (૩)વ્યવહાર. નગમ :- બે ધર્મોના બેધર્મીના અથવા એકધર્મ અને એકધર્મીના પ્રધાન-ગૌણભાવની વિવલાને જે १. प्रमाणनयतत्त्वालोकालङ्कारे सप्तमपरिच्छेदे १-५३ । २. अनन्तांशात्मके वस्तुन्येकैकांशपर्यवसायिनो यावन्तः प्रतिपतृणामभिप्रायास्तावन्तो नयाः । ते च नियतसंख्यया संख्यातुं न शक्यन्त इति व्यासतो नयस्यानेकप्रकारत्वमुक्तम् । ३. द्रवति द्रोष्यति तांस्तान् पर्यायानिति द्रव्यं तदेवार्थः। सोऽस्ति यस्य विषयत्वेन स द्रव्यार्थिकः पर्येत्युत्पादविनाशौ प्राप्नोतीति पर्यायः स एवार्थः । सोऽस्ति यस्यासौ पर्यायार्थिकः । વાર્દિદેવસૂરિના મતે નયાદિનું સ્વરૂપ %િ8:::::::::::: 3093 ** :::::::::::::::::::::::: : Page #341 -------------------------------------------------------------------------- ________________ જ . : : * धर्मद्वयादीनामैकान्तिकपार्थक्याभिसन्धिःगमाभासः । यथा आत्मनि सत्त्वचैतन्ये परस्परमत्यन्तं पृथग्भूते इत्यादिः ।। सामान्यमात्रग्राही परामर्शः संग्रहः । अयमुभयविकल्पः परोऽपरश्च । अशेषविशेषेषु औदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः परसंग्रहः । विश्वमेकं सदविशेषादिति यथा । सत्ताद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान् । निराचक्षाण स्तदाभासः। यथा सत्तैव तत्त्वम् ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् । द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः पुनरपरसंग्रहः।धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्याणामैक्यं द्रव्यत्वाभेदात् । इत्यादिर्यथा । द्रव्यत्वादिकं प्रतिजानानस्तद्विशेषान्निहुवानस्तदाभासः । यथा द्रव्यत्वमेव तत्त्वं, ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेरित्यादिः । संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः । यथा यत् सत् तद् द्रव्यं पर्यायो वेत्यादिः । यः पुनरपारमार्थिकं द्रव्यपर्यायविभागमभिप्रेति स व्यवहाराभासः । यथा चार्वाकदर्शनम्॥ સ્વીકારે છે તે અનેક ગમ = વિકલ્પવાળો નૈગમ છે. અહીં દષ્ટાંતો સતરૂપ ચૈતન્યધર્મ આત્મામાં છે.” (અહં સત્વ અને ચૈતન્ય અને આત્માના ધર્મો છે. છતાં સર્વધર્મ વિશેષણરૂપ ઈ ગૌણ છે, અને ચૈતન્ય વિશેષ્ય |ોઇ પ્રધાન છે.) “વસ્તુ પર્યાયવાળું દ્રવ્ય છે. અહીં વસ્તુ અને દ્રવ્ય બને ધર્મી છે. છતાં દ્રવ્ય વિશેષ્ય, છે, તથા “વસ્તુ વિશેષણ છે, તેથી દ્રવ્ય મુખ્ય છે, અને વસ્તુ ગૌણ છે. અથવા “પર્યાયયુક્તવસ્તુ દ્રવ્ય છે.” (અહીં વસ્તુ વિશેષ્ય છે. દ્રવ્ય વિશેષણ છે. તેથી વસ્તુ મુખ્ય છે દ્રવ્ય ગૌણ છે.) “એક ક્ષણમાટે સુખી વિષયમાં આસકત જીવ લેય છે. અહીં વિષયાસક્તજીવ ધર્મી છે અને ક્ષણભરનું સુખ ધર્મ છે. “ક્ષણભર સુખી લેવું એ ધર્મ વિષયાસક્તજીવ' નું વિશેષણ લેવાથી ગૌણ છે. અને વિષયાસક્તજીવરૂપ ધર્મી મુખ્ય છે. બે ધર્મ, બે ધર્મી તથા ધર્મી અને ધર્મ પરસ્પરથી એકાત્તે ભિન્ન છે, એમ કહેનાર નૈગમાભાસ છે. જેમકે આત્મામાં સત્વ અને ચૈતન્ય પરસ્પરથી અત્યંત ભિન્ન છે. (૨) સામાન્યમાત્રનું ગ્રહણ કરનાર પરામર્શ (= આશય) સંગ્રહનય છે. તેના બે ભેદ છે. (૧) પર અને (૨) અપર. સઘળાય વિશેષો પ્રત્યે મૌનભાવ રાખી શુદ્ધ સમાગરૂપે વસ્તુને ગ્રહણ કરનાર સંગ્રહ પર સંગ્રહ છે. “સમગ્ર વિશ્વ એકરૂપ જ છે. કેમકે દરેકમાં સર્વ અવિશેષરૂપે રહેલું છે.” “તથા સત્તાત છે.” (માત્ર મહાસામાન્ય જ સત છે) એમ સ્વીકારનાર અને સર્વ વિશેષોનો તિરસ્કાર કરનાર પરસંગ્રહભાસ છે. જેમકે “સત્તા જ તત્ત્વ છે કેમકે સત્તાથી ભિન્ન વિશેષોની ઉપલબ્ધિ થતી નથી.' (જગતમાં વિધમાન બધી વસ્તુઓ સત્વથી યુક્ત છે અન્યથા વસ્તુ તરીકે રહે જ નહિ. જેનો બીજાઓ વિશેષ તરીકે નિર્દેશ કરે છે એ પણ સત્તાથી યુક્ત છે.અન્યથાવિશેષતરીકે પણ રહેનહિ. કેમકે અસત્ થઈ જાય. આમ સત્તાથી ભિન્ન વિશેષનો ઉપલભ્ય નથી. માટે બધું જ સત્તારૂપ છે.) દ્રવ્યત્વવગેરે અવાજર સામાન્યનો સ્વીકાર કરનાર અને તેના ભેદો પ્રત્યે માધ્યચ્યભાવ રાખનાર અપરસંગ્રહનય છે, જેમકે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુગળ અને જીવ આ છ દ્રવ્યો દ્રવ્યવરૂપે અભિન્ન હેવાથી એક છે. જયારે આનયદ્રવ્યવાદિને સ્વીકારી તેના ભેદોનો નિષેધ કરે છે, ત્યારે તે અપરસંગ્રહનયાભાસ કહેવાય છે. જેમકે દ્રવ્યત્વ જ તત્વ છે. કારણ કે દ્રવ્યથી ભિન્ન દ્રવ્યોની ઉપલબ્ધિ થતી જ નથી (૩)સંગ્રહના | વિષય બનેલા અર્થોનો વિધિપૂર્વક અપહરણ (સ્વીકાર અથવા પ્રવર્તન) જે આશયથી થાય તે વ્યવહારનય કહેવાય. અર્થાત જે નય સતસામાન્યરૂપે ગૃહીત થયેલા અર્થોનો લોકને અનુસાર વિભાગ કરે, તે નય | Bર વ્યવહારનય કહેવાય. જેમકે જે સત્ છે તે દ્રવ્ય કે પર્યાય ઈ શકે.” (આમ વ્યવહાર માત્ર સતને સ્વીકારતો છે નથી, પરંતુ તેનો દ્રવ્ય કે પર્યાયમાં વિભાગ પણ કરે છે. પરંતુ જે અપારમાર્થિકરૂપે દ્રવ્ય અને પર્યાયનો વિભાગ કાવ્ય-૨૮ EL 310 Page #342 -------------------------------------------------------------------------- ________________ મંજરી સ્યા पर्यायार्थिकश्चतुर्धा ऋजुसूत्रः शब्दः समभिस्टः एवंभूतश्च । ऋजु वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्रायः ऋजुसूत्रः । यथा सुखविवर्तः सम्प्रति अस्तीत्यादिः । सर्वथा द्रव्यापलापी तदाभासः । यथा तथागतमतम्। कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः । यथा बभूव भवति भविष्यति सुमेरित्यादिः । तद्भेदेन तस्य तमेव समर्थयमानस्तदाभासः । यथा बभूव भवति भविष्यति सुमेरित्यादयो भिन्नकालाः शब्दा भिन्नमेव अर्थमभिदधति भिन्नकालशब्दत्वात् तादृक्सिद्धान्यशब्दवद् इत्यादिः । पर्यायशब्देषु निक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरूढः इन्दनाद् इन्द्रः शकनाच्छक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिषु यथा । पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणस्तदाभासः यथेन्द्रः शक्रः पुरन्दर इत्यादयः शब्दा भिन्नाभिधेया एव भिन्नशब्दत्वात् करिकुरङ्गतुरङ्गशब्दवद् इत्यादि । शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविशिष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन् एवंभूतः। यथेन्दनमनुभवन् इन्द्रः, शकनक्रियापरिणतः शक्रः, पूरणप्रवृत्तः पुरन्दर इत्युच्यते । क्रियानाविष्टं शब्दवाच्यतया प्रतिक्षिपंस्तु तदाभासः । यथा विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यम् घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात् पटवद् इत्यादि ॥ કરે છે, તે વ્યવહરાભાસ છે. જેમકે ચાર્વાક દર્શન. પર્યાયઅર્થિક નયના ચાર ભેદ છે. (૧) ઋજુસૂત્ર (૨) શબ્દ (૩) સમભિરૂઢ (૪)એવંભૂત. (૧)ઋ = માત્ર વર્તમાનક્ષણે રહેનાર પર્યાયને પ્રધાન કરનાર અભિપ્રાય ઋસૂત્રનય કહેવાય. જેમકે ‘હમણાં સુખપર્યાય છે. ( = ‘હમણાં હું સુખપર્યાયથી યુક્ત છું.” આ નય વર્તમાનકાલીન પણ બીજાના પર્યાયને સ્વીકારતો નથી ને ખ્યાલમાં રાખવું.) તથા ક્ષણિકપર્યાયને જ સ્વીકારી સ્થાયી દ્રવ્યનો અપલાપ કરનાર ઋજુસૂત્રાભાસ છે. જેમકે બૌદ્ધમત. (૨) કાળઆદિ (આદિથી સંખ્યા, લિંગ, વચનવગેરેના) ભેદથી શબ્દના અર્થનો ભેદ સ્વીકારનાર શબ્દનય છે. જેમ કે મેરૂપર્વત હતો, છે અને રહેશે. (ભૂતકાલના મેરૂથી વર્તમાનનો મેરૂ અને તે બંનેથી ભવિષ્યકાલીન મેરૂ ભિન્ન છે. કેમકે કાળભેદ છે. કારકભેદ ોતિ, યિતે, લિંગભેદ તટઃ તટી—તટમ્ સંખ્યાભેદ ટારા: તંત્રમ્। પુરુષભેદ યસ્થતિ યાસ્થામ ઉપસર્ગભેદ સન્તિછતે ગવતિતે ।) કાળઆદિભેદથી શબ્દના અર્થમાં એકાંતે ભેદ માનનાર શબ્દનયાભાસ છે. જેમકે ‘સુમેરૂ હતો, છે અને રહેશે.” વગેરેસ્થળોએ ભિન્નભિન્નકાળવાચી શબ્દો ભિન્નભિન્ન અર્થનું જ અભિધાન કરે છે, કેમ કે તેઓ ભિન્નકાળવાચકશબ્દો છે. જેમકે ભિન્ન અર્થપ્રતિપાદક ભિન્નકાળવાચી અન્યશબ્દો. એટલે કે ભૂતકાલીન મેરૂથી વર્તમાનકાલીનમેરૂ એકાન્તે ભિન્ન છે. અને ભવિષ્યકાલીનમેરૂ તે બંનેથી એકાંતે ભિન્ન છે (૩)પર્યાયશબ્દોમાં પણ નિરૂક્તિ (વ્યુત્પત્તિ) ના બળ પર ભિન્નઅર્થનું પ્રતિપાદનકરનાર સમભિટ્ટનય છે. જેમકે ઐશ્વર્યવાન હોવાથી ઇન્દ્ર, સમર્થ હોવાથી શક્ર, નગરનો નાશ કરેલો હોવાથી પુરન્દર, ઇત્યાદિ. પર્યાયશબ્દો સર્વથા ભિન્ન અર્થના પ્રતિપાદક છે એવી પ્રરૂપણા કરનાર સમભિરૂઢનયાભાસ છે. જેમકે ઇન્દ્ર, શક, પુરંદર વગેરે શબ્દો ભિન્ન અર્થના જ વાચક છે કેમકે ભિન્નશબ્દો છે ( = ભિન્નવ્યુત્પત્તિનિમિત્તવાળા છે.) જેમકે ‘હાથી' ‘હરણ' ‘ઘોડો' વગેરે શબ્દો. (૪)શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ( = શબ્દના પ્રયોગમાં કારણભૂત) ક્રિયાથી યુક્ત અર્થ જ, તે શબ્દનો વાચ્ય બને એમ એવંભૂતનયનો મત છે, જેમકે ઐશ્વર્ય અનુભવતો હોય ત્યારે ઇન્દ્ર કહેવાય, સમર્થ હોવાના સમયે શક્ર કહેવાય, નગરનો નાશ કરવાની પ્રવૃત્તિવખતે પુરંદર કહેવાય. જયારે પદાર્થ શબ્દની પ્રવૃત્તિમાં હેતુભૂત ક્રિયાથી રહિત હોય, ત્યારે તે પદાર્થ એકાંતે તે શબ્દથી વાચ્યઅર્થથી ભિન્ન છે ઇત્યાદિ માનનાર એવંભૂતનયાભાસ છે. જેમકે જયારે વસ્તુ પાણી લાવવાના સમયે સ્ત્રીના મસ્તકપર વિશિષ્ટ ચેષ્ટામાં રહેવારૂપ ક્રિયાથી યુક્ત હોતી નથી, ત્યારે તે ‘ઘટ’શબ્દથી વાચ્ય બને નહિ. કેમકે ઘટશબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ક્રિયાથી શૂન્ય છે જેમકે પટ. વાદિદેવસૂરિના મતે નયાદિનું સ્વરૂપ 311 Page #343 -------------------------------------------------------------------------- ________________ સ્યા મંજરી तेषु चत्वारः प्रथमेऽर्थनिरूपणप्रवणत्वाद् अर्थनयाः । शेषास्तु त्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः । पूर्वः पूर्वो नयः प्रचुरगोचरः परः परस्तु परिमितविषयः । सन्मात्रगोचरात् संग्रहाद् नैगमो भावाभावभूमिकत्वाद् भूमविषयः । सद्विशेषप्रकाशकाद् व्यवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषयः । वर्तमानविषयाद् ऋजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वाद् अनल्पार्थः । कालादिभेदेन भिन्नार्थोपदर्शिनः शब्दादृजुसूत्रस्तद्विपरीतवेदकत्वाद् महार्थः । प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिस्टात् शब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः । प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानाद् एवंभूतात् समभिरू ढस्तदन्यथार्थस्थापकत्वाद् महागोचरः । नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ।" इति । विशेषार्थिना नयानां नामान्वर्थविशेषलक्षणाक्षेपपरिहारादिचर्चस्तु भाष्यमहोदधिगन्धहस्तिटीकन्यायावतारादिग्रन्थेभ्यो निरीक्षणीयः ॥ પટ, ઘટશબ્દની વ્યુત્પત્તિનિમિત્તક્રિયાયુક્ત ન હોવાથી ‘ઘટ' પદથી વાચ્ય ન બને તેમ અહીં સમજવું. નયોના વિષયોમાં ક્રમિકપરિમિતતા આ સાત નયોમાં નંગમ, સંગ્રહ, વ્યવહાર અને સૂત્ર આ ચાર નયો અર્થનું પ્રરૂપણ કરવામાં પ્રવીણ હોવાથી અર્થનય કહેવાય છે. છેલ્લા ત્રણ નયો શબ્દના વાચ્યાર્થસંબંધી હોવાથી શબ્દનય કહેવાય છે. પૂર્વ– પૂર્વનયના વિષયો વિસ્તૃત છે. ઉત્તર-ઉત્તરનયોના વિષયો પરિમિત છે. તે આ પ્રમાણે, ભાવ અને અભાવ –બન્ને વિષયક હોવાથી નૈગમ, માત્ર સત્ત્નું ગ્રહણકરનાર સંગ્રહ કરતાં વધુવિષયવાળો છે. ભાવથી સામાન્ય અને અભાવથી વિશેષનું ગ્રહણ થયું છે. સમસ્ત સત્પદાર્થોનું ગ્રહણ કરનાર સંગ્રહ સમાં પણ વિશેષના જ પ્રકાશક વ્યવહાર કરતા વિસ્તૃતઅર્થવાળો છે. ત્રણે કાળના અર્થનું નિરૂપણ કરવામાં કુશળ વ્યવહાર માત્ર વર્તમાનક્ષણના જ પર્યાયને ગ્રહણ કરનાર ઋજુસૂત્ર કરતા અધિકવિષયવાળો છે. કાલઆદિથી ભિન્નવસ્તુને પણ એકરૂપે અનુભવનાર જૂસૂત્ર, કાલઆદિભેદથી વસ્તુને ભિન્ન માનનાર શબ્દ કરતા વિશાળ વિષયવાળો છે. પર્યાયશબ્દોના એક જ અર્થનો સ્વીકારનાર શબ્દ, દરેક પર્યાયશબ્દના પણ ભિન્નઅર્થને સ્વીકારનાર સમભિરૂઢ કરતા વધુવિષયવાળો છે. ભિન્ન-ભિન્નક્રિયાકાળે પણ વસ્તુને એકરૂપ માનનાર સમભિઢનય પ્રત્યેકક્રિયા વખતે વસ્તુને અલગ-અલગ માનનાર એવંભૂતનય કરતાં વધુ વિષયવાળો છે. પોતાના વિષયમાં પ્રવર્તમાન થતું નયવાકય પણ વિધિ અને પ્રતિષેધદ્રારા સપ્તભંગીની રચના કરે છે” (અહીં પ્રમાણનયતત્ત્વાલોકાલંકારમાંથી ઉદ્ધૃત કરેલો ભાગ પૂર્ણ થયો.) નયોના વિશેષજ્ઞાનની ઇચ્છાવાળાએ નયના નામ, અન્વર્થ, વિશેષલક્ષણ, આક્ષેપ, પરિહાર, વગેરેઅંગેની ચર્ચાનું જ્ઞાન મેળવવા વિશેષાવશ્યકભાષ્ય, તત્ત્વાર્થપરની ગન્ધહસ્તિટીકા, ન્યાયાવતાર વગેરે ગ્રન્થોનું નિરીક્ષણ કરવું. પ્રમાણનું સ્વરૂપ સમ્યગ અર્થના નિશ્ચયરૂપ પ્રમાણ સર્વનયાત્મક છે. જયારે સર્વનયો ‘સ્યાત્” શબ્દથી યુક્ત બને છે, ત્યારે તેઓ પ્રમાણ બની જાય છે. (સ્યાત્ શબ્દ અનેકાંતનું દ્યોતક હોવાથી જયારે કોઇપણ નયવાકચસાથે ‘સ્યાત્’ લગાડવામાં આવે ત્યારે જ્ઞાત થાયછે, કે આ નયવાકયનો અર્થ એકાંતે નથી, પરંતુ અનેકાંત છે. તેથી અર્થત: બીજા નયવાક્યોના અર્થ પણ ઉપસ્થિત થાય છે. અને એકનયનો શબ્દથી, અને બાકીનાનો અર્થથી ઉલ્લેખ થવાથી તે વાકચ સર્વનયાત્મક બને છે. અને પ્રમાણરૂપ બને છે. ) વિમલનાથ ભગવાનની સ્તુતિમાં શ્રીસમન્તભદ્રએ કહ્યુંછે કે જેમ ૨સ (સુવર્ણરસ) થી સંયુક્ત થયેલું લોખંડ સોનું થાય છે. તેમ ‘સ્યાત્'શબ્દથી યુક્ત થયેલા તારા આ નયો ( - તારાથી १. सिद्धसेनगणिविरचिततत्त्वार्थाधिगमभाष्यवृत्तिः । तदेव गन्धहस्तिटीका । 9 કાવ્ય-૨૮ 312 Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્યામંજરી प्रमाणं तु सम्यगर्थनिर्णयलक्षणं सर्वनयात्मकं । स्याच्छब्दलाञ्छितानां नयानामेव प्रमाणव्यपदेशभाक्त्वात् । तथा च श्रीविमलनाथंस्तवे श्रीसमन्तभद्रः - "नयास्तव स्यात्पदलाञ्छना इमे, रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ॥” इति । " तच्च द्विविधम् प्रत्यक्षं परोक्षं च । तत्र प्रत्यक्षं द्विधा - सांव्यवहारिकं पारमार्थिकं च । सांव्यवहारिकं द्विविधम् इन्द्रियानिन्द्रियनिमित्तभेदात् । तद् द्वितयम् अवग्रहेहावायधारणाभेदाद् एकैकशश्चतुर्विकल्पम् । " अवग्रहादीनां स्वरूपं सुप्रतीतत्वाद् न प्रतन्यते । “पारमार्थिकं पुनस्त्पत्तौ आत्ममात्रापेक्षम् ' तद् द्विविधम्। क्षायोपशमिकं क्षायिकं च । आद्यम् अवधिमनःपर्यायभेदाद् द्विधा । क्षायिकं तु केवलज्ञान ॥ परोक्षं च स्मृतिप्रत्यभिज्ञानोहानुमानागमभेदात् पञ्चप्रकारम् । “तत्र संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारसंवेदनं स्मृतिः । तत् तीर्थंकरबिम्बमिति यथा । अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वतासामान्यादिगोचरं संकलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् । यथा तज्जातीय एवायं गोपिण्डः, गोसदृशो गवयः स एवायं जिनदत्त इत्यादिः । उपलम्भानुपलम्भसम्भवं त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनमिदमस्मिन् सत्येव भवतीत्याद्याकारं संवेदनमूहस्तर्कापरपर्यायः । પ્રતિપાદિત થયેલા નયો) ઇષ્ટફળને દેનારા થાય છે. (કેમકે પ્રમાણ બની જાય છે.) તેથી હિતની ઇચ્છાવાળા આર્યપુરુષો આપને નમસ્કાર કરે છે." પ્રત્યક્ષપ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણના બે ભેદ છે --(૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. પ્રત્યક્ષના બે ભેદ– (૧) સાંવ્યવહરિક અને (૨) પારમાર્થિક. સાંવ્યવહારિક પ્રત્યક્ષના બે ભેદ, (૧) ઇન્દ્રિયથી ઉત્પન્ન થનારું અને (૨) અનિન્દ્રિય (=મન) થી ઉત્પન્ન થતું. આ બન્ને પ્રકારના સાંવ્યવહારિક પ્રત્યક્ષના દરેકનાં અવગ્રહ, ઇહા, અવાય,ધારણા એમ ચાર-ચાર ભેદ છે. અવગ્રહવગેરેનું સ્વરૂપ પ્રતીત હોવાથી દર્શાવ્યું નથી. જે જ્ઞાન પોતાની ઉત્પત્તિમાં માત્ર આત્માની જ અપેક્ષાવાળું હોય, (અર્થાત્ ઇન્દ્રિય કે મનવગેરેની સહાય વિના જ આત્માને સાક્ષાત્ થતું જ્ઞાન ) તે પારમાર્થિકપ્રત્યક્ષ કહેવાય. તે પણ બે ભેદવાળું છે. (૧) ક્ષાયોપમિક અને (૨) ક્ષાયિક ક્ષાયોપશમિક (=તે—તે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયો॰થી ઉત્પન્ન થતું) જ્ઞાન પણ ભેદવાળું છે. (૧) અવધિજ્ઞાન (૨) મન: પર્યાયજ્ઞાન. ક્ષાયિકજ્ઞાન એક જ છે અને તે કેવળજ્ઞાન. બે પરોક્ષજ્ઞાનનું સ્વરૂપ પરોક્ષજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) સ્મૃતિ (૨) પ્રત્યભિજ્ઞા (૩) ઊણ (૪) અનુમાન અને (૫) આગમ. (૧) સ્મૃતિ :–સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થયેલું, અને પૂર્વ અનુભવેલા અર્થઅંગે ‘તે હતું” ઇત્યાદિ १. बृहत्स्वयंभूस्तोत्रावल्यां विमलनाथस्तवे ६५ । २. प्रमाणनयतत्त्वालोकालंकारे २ - १, ४, ५, ६, १८ । ३. क्षयेणोदयप्राप्तकर्मणो विनाशेन सहोपशमेन विष्कम्भितोदयत्वं क्षयोपशमः । ૧. અવગ્રહના બે ભેદ-વ્યંજનઅવગ્રહ અને અર્થાવગ્રહ. ચક્ષુરિન્દ્રિય તથા મન સિવાયની ચાર ઇન્દ્રિયને વ્યંજનાવગ્રહ હોય અર્થાવગ્રહ, ઇહા, અવાય, અને ધારણા આ પાંચ ઇન્દ્રિય અને મન એમ છએને અંગે હોય. વ્યંજનઅવગ્રહ વિષય, ઇન્દ્રિય અને તે બન્નેના સંબંધને વ્યંજન કહે છે. તે દ્વારા થતો અત્યંત અવ્યક્ત બોધ વ્યંજનાવગ્રહ છે, તે અસંખ્યસમયાત્મક છે. આ કંઇક છે. ઇત્યાદિપ અત્યંતસામાન્યબોધ અર્થાવગ્રહ છે. તે નિશ્ચયથી એક સમયનો અને વ્યવહારથી અસંખ્યસમયાત્મક છે. વસ્તુનો નિર્ણય કરાવવામાં હેતુભૂત ધર્મોનો વિચાર ઇહા છે. કાળ–અંતર્મુહૂર્ત. વસ્તુના સ્વરૂપનો નિશ્ચય = અવાય. એ પણ અંતર્મુહૂર્ત કાળ નો છે. તે નિશ્ચયને લાંબાકાળ સુધી ધારી રાખવો તે ધારણા છે. તેના ત્રણ ભેદ છે. (i) અવિચ્યુતિ (=ધારાવાહિ જ્ઞાન)(ii વાસના (=સંસ્કાર, ક્ષયોપશમરૂપ.) (iii) સ્મૃતિ. વ્યંજનાવગ્રહના ચાર અને બાકીના ચારના છ છ ભેદ હોવાથી મતિજ્ઞાનના કુલ અવીશ ભેદ થાય. ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતાં સાક્ષાત્ જ્ઞાનને લોકો પ્રત્યક્ષતરીકે ગણતા હોવાથી આ જ્ઞાનને સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહ્યું. વાસ્તવમાં જેમ લિંગના નિમિત્તથી થતું અનુમાન પરોક્ષ છે, તેમ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતું @વાથી સાંવ્યવહારિકપ્રત્યક્ષ પણ પરોક્ષજ્ઞાન જ છે. અને તે મતિજ્ઞાનમાં સમાવેશ પામે છે. (૨.) આ બન્ને જ્ઞાનને વિકલપ્રત્યક્ષ પણ કહે છે. કેમકે આ બન્ને સર્વદ્રવ્યવિષયક નથી. અવધિજ્ઞાન રૂપીદ્રવ્યવિષયક અને મનપર્યાયજ્ઞાન-મનોદ્રવ્યવિષયક છે. પરોક્ષજ્ઞાનનું સ્વરૂપ 313 Page #345 -------------------------------------------------------------------------- ________________ - યાતામંજરી यावान् कश्चिद् धूमः स सर्वो वह्नौ सत्येव भवतीति तस्मिन्नसति असौ न भवत्येवेति वा । अनुमानं द्विधा स्वार्थं परार्थं च । तत्रान्यथानुपपत्त्येकलक्षणहेतुग्रहणसंबन्धस्मरणकारणकं साध्यविज्ञानं स्वार्थम् । पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात्”। “आप्तवचनाद् आविर्भूतमर्थसंवेदनमागमः । उपचाराद् आप्तवचनं च" इति । स्मृत्यादीनां 3 આકારવાળું સંવેદન સ્મૃતિ કહેવાય છે. દા. ત. “તે તીર્થંકરની પ્રતિમા હતી.” (જાતિસ્મરણજ્ઞાન પણ આમાં સમાવિષ્ટ થાય છે. ) (૨) પ્રત્યભિજ્ઞાન :- અનુભવે અને સ્મૃતિથી ઉત્પન્ન થતું તિર્યક્ અને ઊર્ધ્વ સામાન્યા– દિવિષયક સંકલનાત્મક જ્ઞાન પ્રત્યભિજ્ઞાન. ‘આ તજજાતીય ગોપિણ્ડ છે.' તિર્યક્સામાન્યનું દૃષ્ટાંત, આ ગવય ગો (ગાય કે બળદ)જેવી છે. આ પણ તિર્યક્સામાન્યનું દૃષ્ટાંત છે. ‘ઉપમાન’પ્રમાણ આમાં જ સમાવેશ પામે છે, એ બતાવવા આ દૃષ્ટાંત આપ્યું. “આ તે જ જિનદત્ત છે." આ ઊર્ધ્વસામાન્યનું દૃષ્ટાંત છે. “તે જ અગ્નિનું મેં અનુમાન કર્યું.” આ અનુમાનજન્યપ્રત્યભિજ્ઞા છે. (૩)ઊહા : (-તર્ક) પ્રમાણથી ગ્રહણ થાય તે ઉપલંભ અને પ્રમાણથી ગ્રહણ થાય નહિ તે અનુપલ. આ બન્નેથી ઉત્પન્ન થતું તથા સાધ્ય–સાધનના ત્રૈકાલિક સંબંધના આલંબનથી, “આ (=સાધ્ય) ોય તો જ આ (સાધન) જ્ઞેય.” ઇત્યાદિઆકારવાળું સંવેદન ઊહા કહેવાય છે. ઊહાને તર્ક પણ કહે છે. જેમકે અગ્નિ હોય તો જ ધૂમાડો હોય. એટલે જો અગ્નિ ન હોય, તો ધૂમાડો પણ ન હોય. (૪) અનુમાન :- બે પ્રકારે છે. સ્વાર્થ અને પરાર્થ. ‘અન્યથાઅનુપપત્તિ' રૂપ એકમાત્ર લક્ષણવાળા હેતુના ગ્રહણથી, તથા હેતુ અને સાધ્ય વચ્ચેના સંબંધના સ્મરણથી. સાધ્યનો થતો બોધ સ્વાર્થઅનુમાન કહેવાય. જેમાં પક્ષ અને હેતુનું કથન હોય, તે પરાર્થઅનુમાન કહેવાય છે. આ અનુમાન ઉપચારથી છે. (પક્ષ અને હેતુનો નિર્દેશ શબ્દરૂપ હોવાથી જડ છે. તેથી આ નિર્દેશ જ્ઞાનરૂપ કહી શકાય નહિ. તેથી આ નિર્દેશ પરમાર્થથી પ્રમાણ ન હોવા છતાં બીજાના પ્રમાણજ્ઞાનમાં હેતુ ોવાથી ઉપચારથી અનુમાનપ્રમાણ તરીકે કહેવાય. અથવા તો જે વ્યક્તિ પક્ષ–હેતુ વચનનું પ્રતિપાદન કરે છે. તે વ્યક્તિને થયેલું સ્વાર્થઅનુમાનજ્ઞાન આ પ્રતિપાદનમાં કારણ હેવાથી પણ આ પ્રતિપાદનને ઉપચારથી પ્રમાણ કહી શકાય.) (૫) આગમ:- આપ્તના વચનથી ઉત્પન્ન થયેલું પદાર્થજ્ઞાન ‘આગમ’ પ્રમાણ કહેવાય છે. શંકા :- આપ્તના વચનથી ઉત્પન્ન થયેલું જ્ઞાન ‘આગમપ્રમાણ' હોય, તો આપ્તના વચનને જ આગમપ્રમાણ કહે છે, તે અસંગત ઠરશે. સમાધાન :- આપ્તનું વચન આ જ્ઞાનમાં હેતુ ોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઉપચારથી આપ્તનું વચન પણ આગમ કહેવાય તેમાં કશું અસંગત નથી. સ્મૃતિ વગેરેના આક્ષેપપરિહાર સહિતનું વિશેષસ્વરૂપ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાંથી મેળવી લેવું. અન્ય દર્શનકારોને માન્ય એવા અર્થપત્તિ, ઉપમાન, સંભવ, પ્રાતિભ, ઐતિહ્મવગેરેપ્રમાણો આ પ્રમાણોમાં સમાવેશ પામે છે. નૈયાયિકવગેરે સન્નિકર્ષઆદિને (ઇન્દ્રિય અને વિષયના સંબંધને) પ્રમાણ તરીકે માને છે, તે અયોગ્ય છે, કેમકે સન્નિકર્ષ જડ છે, જયારે પ્રમાણ જ્ઞાનરૂપ છે. આ પ્રમાણે નય અને પ્રમાણોને સ્થાપીને હે ભગવન્! ૨. પ્રમાળનવતત્ત્વાતોતિંારે ૩-૩-૨૩) ૨. પ્રમાળનયતત્ત્વારોાતંારે ૪-૬, ૨ । ૧. અનુભવ = પ્રત્યક્ષઆદિ પ્રમાણથી ઉત્પન્ન થતું જ્ઞાન. ૨. તિર્યંગ સામાન્ય:- ગાયવગેરેમાં રહેલા ગોત્વવગેરે સદેશપરિણામો. ૩. કડા, કુંડળવગે૨ેપર્યાયોમાં સુવર્ણાદિ જે અન્વયીદ્રવ્ય છે, તે ઊર્ધ્વતા સામાન્ય કહેવાય. સામાન્યાદિ. અહીં આદિથી વિસદૃશપરિણામ વગેરેનું ગ્રહણ કરવું ૪. સંકલનાત્મક:- વિવક્ષિત ધર્મથી યુકતરૂપે પદાર્થનો વિમર્શ. આ પ્રત્યભિજ્ઞા પ્રમાણનું સ્વરૂપ છે. આમ અહીં આ જ્ઞાનના હેતુ-વિષય અને સ્વરૂપ બતાવ્યા. કાવ્ય-રદ 314 Page #346 -------------------------------------------------------------------------- ________________ વિકી છે . સ્થાçમેજરી " " દાદરકરદાદ च विशेषस्वरूपं स्याद्वादरत्वाकरात् साक्षेपपरिहारं ज्ञेयमिति । प्रमाणान्तराणां पुनरर्थापत्त्युपमानसंभवप्रातिभैतिसह्यादीनामत्रैध अन्तर्भावः । सन्निकर्षादीनां तु जडत्वाद एव न प्रामाण्यमिति । तदेवंविधेन नयप्रमाणोपन्यासेन Sતુર્નયમર્વયા વિનીતઃ કૃતિ વ્યાર્થઃ II ૨૮ II આિપે દુર્નયમાર્ગનું નિરાકરણ કર્યું ૧. તાત્પર્ય :- (૧) વસ્તુનાં એકઅંશનું સાપેક્ષનિરૂપણ કરે તે નય કહેવાય. આ નય વસ્તુના અનન્તધર્મોમાંથી એક ધર્મને પ્રધાન કરે છે. બાકીના પ્રત્યે મૌન રહે છે. પ્રમાણજ્ઞાન થયા પછી નયની પ્રવૃત્તિ થાય. પ્રમાણ વસ્તુના સર્વ અંશોને પ્રાધાન્ય આપે છે. જયારે નય માત્ર એક અંશને. તેથી નય' પ્રમાણથી ભિન્ન છે અને પ્રમાણનો એક અંશમાત્ર છે. એક અંશને પ્રધાન કરી અન્ય સર્વઅંશનો નિષેધ કરે તે દુર્નય છે. તે અપ્રમાણભૂત છે. “સ્યા' શબ્દથી યુક્ત નયવાક્ય પ્રમાણ બને છે. (૨) જેટલા પણ કથનના પ્રકારો છે એટલા નાયો છે. એટલે નયો અનંત છે. તે નયના અનેક રીતે ભેદ પડે છે. (૧) સામાન્યઆદેશથી નય એક છે. (૨) સામાન્ય અને વિશેષની અપેક્ષાએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે ભેદ (૩) સંગ્રહ વ્યવહાર અને ઋજુસૂત્ર એમ ત્રણભેદ. (નૈગમનો સંગ્રહ-વ્યવહારમાં તથા શબ્દાદિનો જુસૂત્રમાં સમાવેશ થાય છે.) (૪) શબ્દને અલગ ગણવામાં આવે તો સંગ્રહ વ્યવહર, જુસૂત્ર અને શબ્દ. આમ આ ચાર ભેદ પડે. (૫)નગમને અલગ કરવામાં આવે તો પાંચ ભેદ. (૬)સમભિરૂઢ અને એવંભૂતને અલગ કરવામાં આવે અને નૈગમનો સંગ્રહ-વ્યવહારમાં સમાવેશ થાય, તો સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ છ ભેદ પડે. (૭) નૈગમને પણ અલગ કરવામાં આવે તો નયના સાત ભેદ પડે. (૮) સાંપ્રત નયને અલગ ગણવામાં આવે તો આઠ ભેદ. (૯) કોઇક આચાર્યો ઉપરોક્ત સાતમાં દ્રવ્યાર્થિક અને પર્યાયઅર્થિક એમ બે નયને ઉમેરી નવ નય સ્થાપે છે જે અયુક્ત છે. એનું ખંડન દ્રવ્યાનુયોગ તર્કણામાં છે. (૧૦) નૈગમના નવ ભેદ કરી સંગ્રહવગેરે છમાં ઉમેરવામાં આવે તો પંદર નય થાય. (૧૧) નિશ્ચય નયના અઢાવીશ અને વ્યવહાર નયના આઠ ભેદ મળીને છત્રીશ ભેદ થઇ શકે. (૧૨) દરેક નયના સો સો ભેદ કરવામાં આવે તો નૈગમાદિપાંચના પાંચસો અને રાતના સાતસો ભેદ થાય. (૧૩) ઉત્કૃષ્ટથી જેટલા વચન એટલા નય લેવાથી અનંત ભેદ પડે. (૩) નૈગમન :- (૧) સામાન્ય અને વિશેષનું ગ્રહણ કરે તે ગમનય, મલિષણસૂરિ, સિદ્ધર્ષિગણીવગેરે મજબ (૨) બે ધર્મ અથવા બે ધર્મી અથવા એકધર્મ અને એકધર્મીની પ્રધાનતા અને ગૌણતાથી વિવક્ષા કરનાર નગમનાય છે. દેવસૂરિમ. તથા ઉ. યશોવિજય મ. (૩) જેના દ્વારા લૌકિકઅર્થનું જ્ઞાન થાય તે નૈગમ-પૂ. જિનભદ્રગણિ તથા પૂ. સિદ્ધસેનગણિ (૪) સર્વસંકલ્પને ગ્રહણ કરનાર નૈગમ છે. પ્રસ્થકદૃષ્ટાંત અહીં સમજવું. નૈગમના નવભેદ. મુખ્ય ત્રણભેદ. (૧) પર્યાય (૨)દ્રવ્ય (૩) દ્રવ્યપર્યાય નૈગમ. પર્યાય નૈગમના ત્રણ ભેદ. (૧)અર્થ (૨)વ્યંજન અને (૩)અર્થવ્યંજન. દ્રવ્ય નૈગમના બે ભેદ. (૧) શુદ્ધદ્રવ્યનૈગમ અને (૨) અશુદ્ધદ્રવ્યનેગમ. દ્રવ્યપર્યાય નિગમના ચાર ભેદ (૧) શુદ્ધદ્રવ્યાર્થપર્યાય (૨) શુકદ્રવ્યભંજનપર્યાય નૈગમ (૩) અશુદ્ધદ્રવ્યઅર્થપર્યાય નૈગમ તથા (૪) અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયનૈગમ. એકાન્તવાદી નગમ-નૈગમઆuસ કહેવાય. જેમાં તૈયાયિક વૈશેષિકો આવે. સંગ્રહનય:- વિશેષને ગૌણ કરી સામાન્યમાત્રનું ગ્રહણ કરનાર સંગ્રહાય છે. સત્તારૂપમાસામાન્યને માનનાર પરસંગ્રહ. અને દ્રવ્યત્વવગેરે અવાન્સર સામાન્યને સ્વીકારનાર અપરસંગ્રહ. સંગ્રહના આમ બે ભેદ છે. સર્વથા વિશેષનો નિષેધ કરનાર સંગ્રહભાસ છે. અદ્વૈતવાદી અને સાંખ્યદર્શનનો આમાં સમાવેશ થાય. વ્યવહાર :- સંગ્રહનયના વિષય બનેલા પદાર્થોનો યોગ્ય રીતે વિભાગ કરવાવાળો વ્યવરનય છે. જેમકે જે સત છે તે દ્રવ્ય કે પર્યાયરૂપ છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે એકાંતભેદ માનનાર વ્યવહરાભાસ છે. ચાર્વાકદર્શન આમાં આવે. વ્યવહારનય લૌકિકવ્યવઘરને જ પ્રધાન કરે છે. તેથી “પર્વત બળે છે વગેરે ઉપચારને પણ માન્ય રાખે છે. તથા આ વ્યવહાર મહાસામાન્ય અને અંત્યવિશેષને સ્વીકારતો નથી. જાસૂત્ર:- વસ્તુના વર્તમાન, ક્ષણિકપર્યાયને જ સ્વીકારે, તે પણ સ્વકીયને જ, પરકીયને નહિ. વસ્તુને એકાંતે ક્ષણિક માનનાર ઋજુસૂત્રાભાસ છે. બૌદ્ધદર્શન આ પ્રકારનો છે. શબ્દ:- કાળ, કારક, સંખ્યા, વચન, લિંગ પુરૂષ, આદિથી શબ્દના અર્થમાં ભેદ માને. પર્યાયશજોના એક અર્થને સ્વીકારે. કાળઆદિથી એકાંતભેદ માનનાર શબ્દનયાભાસ છે. સમભિરૂ૪:- દરેક શબ્દના વ્યુત્પત્તિનિમિત્તો જૂધ લેવાથી પર્યાયવાચી શબ્દોના અર્થ પણ જૂઘ છે. | પર્યાયવાચી શબ્દોના અર્થોને એકાંતે ભિન્ન માનનાર સમભિરૂઢાભાસ છે. એવંભૂતનય :- દિયાભેદે વસ્તભેદ છે. શબ્દની વ્યુત્પત્તિમાં હેતુ જેકિયા હેય,તેક્રિયાથી યુક્ત વસ્તુ જ તે જ શબ્દથી વાચ્ય બને. શબ્દ અને અર્થ પરસ્પરને નિયત કરે છે. ક્રિયાભેદે એકાંતે વસ્તુભેદ માનનાર એવંભૂતનયાભાસ છે. આ સાતે નયનો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે વિભાગમાં સમાવેશ થાય પી છે. સિદ્ધાન્તવાદીઓનાં મતે નૈગમ, સંગ્રહ વ્યવહાર અને જાત્ર આ ચાર દ્રવ્યાર્થિક છે અને બાકીના ત્રણ પર્યાયઅર્થિક છે. તાર્કિકોના મતે ઋજાસૂત્ર પણ પર્યાયાર્થિક નય છે. અર્થનું નિરૂપણ કરનાર દ્રવ્યાર્થિકનય કહેવાય. શબ્દનું કે પર્યાયનું નિરૂપણ કરે છે? BE કરનાર પર્યાયાર્થિક નય છે. આ સાત નયોમાં ઉત્તરોત્તરના વિષયો સૂક્ષ્મ સૂક્ષ્મતર છે. નયનો વ્યવહાર અને નિશ્ચય તથા જ્ઞાન અને ક્રિયા એમ પણ બે ભેદ, પડે છે. પ્રમાણ :- સર્વનયાત્મક છે. સમગબોધ પ્રમાણથી થાય. તેના બે ભેદ પ્રત્યક્ષ અને દરેક પરોક્ષ. પ્રત્યક્ષના બે ભેદ (૧) સાંવ્યવહારિક અને (૨) પારમાર્થિક. પરોક્ષના પાંચ ભેદ (૧)સ્મૃતિ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તર્કટિકી (૪) અનુમાન અને (૫) આગમ. “સ્યાત” પદથી લાંછિત વાકચ પ્રમાણવાકય બને. કાકા ******** ની યાદિનું સ્વરૂપ ::::::::::::::::::::::::::::::::::::::::::::: છે. પ્રકાશ પરમાર 315/ * Page #347 -------------------------------------------------------------------------- ________________ કાકી = !: = ". ચાતુહર્ષજી કરતા કરી इदानी सप्तद्वीपसमुद्रमात्रो लोक इति वावदूकानां तन्मात्रलोके परिमितानामेव सत्त्वानां सम्भवात् परिमितात्मवादिनां दोषदर्शनमुखेन भगवत्प्रणीतं जीवानन्त्यवादं निर्दोषतयाभिष्टुवन्नाह - मुक्तोऽपि वाभ्येतु भवं भवो वा भवस्थशून्योऽस्तु मितात्मवादे । षड़जीवकायं त्वमनन्तसंख्यमाख्यस्तथा नाथ ! यथा न दोषः ॥ २९ ॥ मितात्मवादे-संख्यातानामात्मनामभ्युपगमे दूषणद्वयमुपतिष्ठते । तत्क्रमेण दर्शयति । मुक्तोऽपि वाभ्येतु भवमिति मुक्तो निर्वृतिमाप्तः । सोऽपि वा। अपिर्विस्मये । वाशब्द उत्तरदोषापेक्षया समुच्चयार्थः यथा देवो वा दानवो वेति । भवमभ्येतु संसारमभ्यागच्छतु । इत्येको दोषप्रसङ्गः । भवो वा भवस्थशून्योऽस्तु । भव :-संसार : स वा भवस्थशून्यःसंसारिजीवैविरहितोऽस्तु भवतु । इति द्वितीयो दोषप्रसङ्गः ॥ ' જીવપરિમિતવાદનું ખંડન કJટલાક પરવાદીઓ સાતદ્વીપ અને સાતસમુદ્ર જેટલો જ લોક માને છે. એટલા લોકમાં મર્યાદિત જીવો જ સંભવિત લેવાથી જીવની સંખ્યા પરિમિત માનનારાઓમાં દોષ દેખાડવાદ્વારા ભગવાને નિરૂપેલ જીવોની અનંતતા નિર્દોષ છે તેમ દર્શાવતા કવિ કહે છે. કાવાર્થ:- જેઓ જીવને અનંત ન માનતા સંખ્યાતા જ માને છે, તેમના મતે જીવો મુક્ત થઈને ફરીથી સંસારમાં આવવા જોઇએ. અથવા સંસાર જીવોથી ખાલી થઈ જવો જોઇએ. પ્રભુ! તે પટ્ટાયજીવની એવી અનંત સંખ્યા બતાવી છે, કે જેથી ઉપરોકત દોષ આવતો નથી. જીવોને સંખ્યાતા માનવામાં આવે તો બે દોષ ઉપસ્થિત થાય છે, તે ક્રમશ: બતાવે છે. (૧) મુક્ત જીવો પણ સંસારમાં આવશે. (“પ” શબ્દ આશ્ચર્યના અર્થમાં છે. અને “વા' શબ્દ ઉત્તરના દોષની સંગ્રહ કરવાના અર્થમાં છે) અથવા (૨) ભવ = સંસાર સંસારીજીવોથી રહિત થશે. પરિમિતવાદમાં બે દોષ જો જીવો સંખ્યાતા જ હેય, તો તત્ત્વજ્ઞાનના અભ્યાસનો પ્રકર્ષવગેરેકમથી ધીમે ધીમે જીવો મોક્ષમાં જતા જતા એવો કોઇક કાળ આવી જાય, કે જયારે સર્વજીવો મોક્ષમાં ગયા હેય. કાળ અનાદિઅનંત છે, જયારે જીવો માત્ર સંખ્યાતા જ છે. તેથી સંસારને ખાલી થતા કોણ રોકી શકે? દેખાય પણ છે કે નિયત પાણીથી ભરેલું સરોવર પવન, સૂર્યનો તાપ, અને લોકોદ્વારા જળગ્રહણઆદિકારણોને લીધે કાલાન્તરે ખાલી થઇ જાય છે. આ પ્રમાણે સંસાર ખાલી થઈ જાય, તે કોઈ પણ પ્રમાણિકમાણસને માન્ય નથી. કેમકે તેમાં સંસારના જ સ્વરૂપને હાનિ પહોંચવાની આપત્તિ છે. સંસારનું સ્વરૂપ આ છે. જયાં કર્માધીન જીવો પરિભ્રમણ કરતા હતા, કરે છે. અને કરશે, તે સંસાર.” જો સંસાર ખાલી થઈ જાય, તો કોઈને પણ પરિભ્રમણ કરવાનું રહે, નહિ અને બધા જ મુકત થઈ જાય તો સંસારને શૂન્ય માનવો જ પડે, અથવા તો મુક્ત થયેલાને ફરીથી રિ આ સંસારમાં જન્મ લેવો જ પડે. સંસારમાં મુક્તના પુનરાગમનની અસિદ્ધિ શંકા :- મુક્ત થયેલો જીવ ફરીથી સંસારમાં આવે, એમ માનવામાં શું વાંધો છે? १. वैदिकमते जम्बुप्लक्षशाल्मलिकुशक्रौञ्चशाकपुष्करा इति सप्तद्वीपाः, लवणेक्षुसुरासर्पिर्दधिदुग्धजलार्णवाः इति सप्तसमुद्राश्च; बौद्धमते जम्बुपूर्वविदेहावरगोदानीयोत्तरकुरव इति चतुर्दीपाः सप्त सीताश्च; जैनमते असंख्याताः द्वीपसमुद्राः इति । કાવ્ય-૨૯ મિ. 160 S , જs કરે :::::::: Page #348 -------------------------------------------------------------------------- ________________ H 88 vi; m. i has- સ્યાહુકમંજરી. feeઝ પાઠાન કર શે इदमत्र आकूतम् । यदि परिमिता एव आत्मानो मन्यन्ते, तदा तत्त्वज्ञानाभ्यासप्रकर्षादिक्रमेणापवर्गं गच्छत्सु तेषु संभाव्यते खलु स कश्चित्कालो यत्र तेषां सर्वेषां निवृत्तिः । कालस्यानादिनिधनत्वाद् आत्मनां च परिमितत्वात् । संसारस्य रिक्तता भवन्ती केन वार्यताम् । समुन्नीयते हि प्रतिनियतसलिलपटलपरिपूरिते सरसि पवनतपनातपनजनोदञ्चनादिना कालान्तरे रिक्तता । न चायमर्थः प्रामाणिकस्य कस्यचिद् प्रसिद्धः । संसारस्य स्वरूपहानिप्रसङ्गात् । तत्त्वस्वरूपं हि एतद्-यत्र कर्मवशवर्तिनः प्राणिनः संसरन्ति, समासार्पः संसरिष्यन्ति चेति । सर्वेषां |च निर्वृतत्वे संसारस्य वा रिक्तत्वं हठादभ्युपगन्तव्यम् । मुक्तैर्वा पुनर्भवे आगन्तव्यम् ॥ न च क्षीणकर्मणां भवाधिकारः। “दग्धे बीजे यथात्यन्तं प्रादुर्भवति नाङ्कुरः। कर्मबीजे तथा दग्धे न रोहति ।। भवाड्कुरः ॥” इति वचनात् । आह च पतञ्जलिः “सति मूले तद्विपाको जात्यायुर्भोगाः" इति । एतट्टीका च“सत्सु क्लेशेषु कर्माशयो विपाकारम्भी भवति नोच्छिन्नक्लेशमूलः । यथा तुषावनद्धा शालितण्दुला अदग्धबीजभावाः प्ररोहसमर्था भवन्ति, नापनीततुषा दग्धबीजभावा वा । तथा कलेशावनद्धः कर्माशयो विपाकप्ररोही भवति ।। नापनीतक्लेशो न प्रसंख्यानदग्धक्लेशबीजभावो वेति । स च विपाकस्त्रिविधो जातिरायुर्भोगः '' इति । | બસપોષણાહ- “ર પ્રવૃત્તિઃ પ્રતિસન્યાનાથ ટીનગ્નેશસ્ય” ત II સમાધાન :- જેઓના કર્મ નાશ પામ્યા છે. તેઓ સંસારમાં પાછા આવી શકે નહિ કહ્યું જ છે કે- “જેમ બીજ એકદમ બળી જાય, તો તેમાંથી અંકુર ઉત્પન્ન થઈ શકતું નથી, તેમ કર્મબીજ બળી જાય-નષ્ટ થઈ જાય પછી ભવરૂપીઅંકુર ઉત્પન્ન થઈ શકે નહિ.” પતંજલિ પણ કહે છે-કલેશરૂપ મૂળ હોય, તો તેનો (કર્ભાશયનો)વિપક (૧) જાતિ, (૨)આયુષ્ય અને (૩)ભોગ છે તેની ટીકા -કલેશાત્મકમૂળ હોય તો જ કર્ભાશય પોતાનો વિપાક (ત્રફળ) આપે છે. ફલેશરૂપી મૂળ ઉખડી ગયું હોય તો નહિ. જેમકે ફોતરાથી યુક્ત શાલિચોખા બીજભાવ (બીજરૂપતા) બળી ગયો ન હોવાથી અંકુરને પેદા કરી શકે છે, પરંતુ ફોતરાં કાઢીને, કે બીજરૂપને બાળી નાખ્યા પછી નહિ. તે જ પ્રમાણે કલેશથી યુક્ત કર્ભાશય વિપાકરૂપઅંકુરને પેદા કરી શકે. પરંતુ કલેશ દૂર થઈ ગયા બાદ કે, કલેશરૂપ બીજભાવ ક્ષીણપ્રાય (= દગ્ધ) થઈ ગયો હોય, તો કર્ભાશય વિપાકને ઉત્પન્ન કરી શકે નહિ. વિપાક ત્રણ પ્રકારનો છે. (૧) જાતિ (૨) આયુષ્ય અને (૩) ભોગ. અક્ષપાદ પણ કહે છે જેઓના કલેશ નાશ પામ્યા છે, તેઓની પ્રવૃત્તિ, પ્રતિસંધાન (બંધ) માટે થતી નથી. તેથી મુકત થયેલા જીવો સંસારમાં પાછા આવે તે બરાબર નથી. તેમ જ સંસાર ખાલી થઇ જાય તે પણ બરાબર નથી. કોઇનો મોક્ષ જ થતો નથી." એમ પણ માની શકાય નહિ કેમકે તેમ માનવામાં પ્રમાણ સાથે વિરોધ છે. તેથી જીવોની સંખ્યા પરિમિત સ્વીકારવી સારી નથી. અપરિમિતવાદ નિર્દોષ આ પ્રમાણે વિર્ભાગજ્ઞાની શિવરાજર્ષિના મતને અનુસરનારાઓની માન્યતાને દોષિત સિદ્ધ કરી. હવે ઉત્તરાર્ધથી ભગવાને જીવોને અનંત કહ્યા, તે નિર્દોષ છે, તેમ સ્તવના કરતા કહે છે. જેઓ જીવતા હતા, જીવે છે અને જીવશે તે જીવો. ઇન્દ્રિયવગેરેદ્રવ્યપ્રાણ અને જ્ઞાનવગેરેભાવપ્રાણોને ધારણ કરનારા જીવો કહેવાય. તેઓનો કાય (સમૂહ)= જીવકાય. (ચિ ધાતુને “ઘેડનૂર્વે થી પગ પ્રત્યય થયો. અને ત્યારે “ નો દર થયો. તેથી કાય શબ્દ બન્યો.) પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એમ છજીવકાય છે. (અહીં ષટનો $ જીવકાર્ય સાથે દ્વિગુ સમાસ થવાથી “પન્નીવાય રૂપ થયું. ‘ત્રિપાત્ર વગેરે સ્થળોએ દ્વિગુ સમાસમાં રિફ ૨. તત્ત્વાથધામમાણે ૭૨. પતિતસૂત્રે ૨-૨૩. રૂ. ચાસમાળે ૨-૧૩ ૪. શૌતમસૂત્રે ૪-૧૬૪ | રે;:::::: ::::: .. .- કિર અપરિમિતવાદ નિદોષ : - Page #349 -------------------------------------------------------------------------- ________________ ES 3 . . .. ચાકર્ષજરી . . . . દદદદદદદદદદ ___ एवं विभङ्गज्ञानिशिवराजर्षिमतानुसारिणो दूषयित्वा उत्तरार्द्धन भगवदुपज्ञमपरिमितात्मवादं निर्दोषतया स्तौति । न षड्जीवेत्यादि । त्वं तु हे नाथ ! तथा तेन प्रकारेण अनन्तसंख्यं अनन्ताख्यसंख्याविशेषयुक्तं षड्जीवकायम्। अजीवन् । जीवन्ति जीविष्यन्ति चेति जीवा इन्द्रियादिज्ञानादिद्रव्यभावप्राणधारणयुक्ताः तेषां “सङ्घऽनूचे ।" इति चिनोतेघनि आदेश्च कत्वे कायः समूहः। जीवकायः पृथिव्यादिः । षण्णां जीवकायानां समाहारः षड्जीवकायम् । पात्रादिदर्शनाद् नपुंसकत्वम् । अथवा षण्णां जीवानां कायः प्रत्येकं सङ्घातः षड्जीवकायस्तं षड्जीवकायम् । पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसलक्षणषड्जीवनिकायम् । तथा तेन प्रकारेण । आख्यः-मर्यादया प्ररूपितवान् । यथा येन प्रकारेण न दोषो दूषणमिति । जात्यपेक्षमेकवचनम् । प्रागुक्तदोषद्वयजातीया अन्येऽपि दोषा यथा न प्रादुःष्यन्ति तथा त्वं जीवानन्त्यमुपदिष्टवानित्यर्थः । आख्यः इति आङ्पूर्वस्य ख्यातेरङि सिद्धिः । त्वमित्येकवचनं चेदं ज्ञापयति यद् । | जगद्गुरोरेव एकस्येदृक्प्ररूपणसामर्थ्य, न तीर्थान्तरशास्तृणामिति ॥ નપુંસક લિંગ દેખાય છે. તેથી અહીં પણ એ બરાબર છે. અન્યથા દ્વિગુમાં અંત્ય નો ડું થઈ સ્ત્રીલિંગરૂપ થાય છે. જેમકે ગણનામધ્યાયાનાં સમાદારતિ ગણાધ્યાયી) અથવાદ્વિગને બદલે છ (પ્રકારના) જીવોનો પ્રત્યેકનો કાય (સમૂહ)એમ સમાસ કરવાથી જીવકાય પુલિંગ શબ્દ બન્યો. તેને બીજી વિભકિત એકવચનનું રૂપ, પિન્નીવય થશે. હે નાથ! આપે ષકાય જીવો એટલા અનંત બતાવ્યા છે જેથી પૂર્વોક્ત દોષો ન લાગે. અહીં પૂર્વોક્ત બે દોષો અને બીજા ઘણા સંભવિતદોષોની જાતિને અપેક્ષીને એકવચનનો નિર્દેશ છે. (માં +ા ધાતુને અધતન ભૂતકાળનો પ્રત્યય લાગીને બાહ્ય રૂપ સિદ્ધ થયું છે.) *તમ એમ એકવચનના નિર્દેશદ્વારા “ભગવાનનું જ આવી પ્રરૂપણા કરવાનું સામર્થ્ય છે, અન્યતીર્થના સ્થાપકોનું નીં એમ દર્શાવવા માંગે છે. પૃથ્વીવગેરેમાં જીવત્વની સિદ્ધિ શંકા:- ત્રસજીવો તો હલતા ચાલતા દેખાય છે, તેથી તેમને જીવ તરીકે માની શકાય. પણ પૃથ્વી, અપ, તેઉ, વાયુ, અને વનસ્પતિને જીવ તરીકે શી રીતે માની શકાય? લોકોમાં તેઓ જડતરીકે જ વિખ્યાત છે. તથા તેઓ ઇષ્ટમાં પ્રવૃત્તિ કરતા અને અનિષ્ટમાંથી નિવૃત્ત થતા પણ દેખાતા નથી. આમ તેઓમાં ચૈતન્યના કોઈ લક્ષણ દેખાતા ન હોવા છતાં તેઓને જીવ તરીકે સ્વીકારવા યોગ્ય નથી. સમાધાન :- પૃથ્વી વગેરે પણ જીવો છે. કેમકે તેઓમાં જીવના લક્ષણો દેખાય છે. (૧) પૃથ્વી :રત્નપાષાણ આદિરૂપે પૃથ્વી સજીવ છે. કેમકે છે પછી પણ ફરીથી ઉત્પન્ન થાય છે, જેમકે અર્શના અંકૂર (= હરસ.) તાત્પર્ય - ખાણવગેરેમાં જે ધાતુના ખડકવગેરે હેય છે, તે ખડકને તોડી થોડેક ભાગ અન્યત્ર લઈ જવામાં આવે, તો પણ બાકી રહેલો ખડક વૃદ્ધિ પામે છે. આ વસ્તુ પૃથ્વી જીવયુક્ત ન ધેય, તો સંભવી શકે નહિ. ત્યાં પૃથ્વીકાયિક અન્ય જીવો આવી તેજ ખડકને અનુરૂપ પોતાનું પૃથ્વીરૂપશરીર બનાવે છે. તેથી ખડક વૃદ્ધિ પામે છે. વર્તમાનકાળમાં આરસઆદિની કે સોનાઆદિની ખાણ ખાલી થઈ જતી જોવા-સાંભળવા મળે છે, તેનું કારણ અતિવધુ પ્રમાણમાં ખોદી કાઢવાની બેજવાબદર પ્રવૃત્તિ છે. આવા જ કારણથી ઘણી વનસ્પતિજાતો અને જેતવગેરેની જાતો નાશ પામી ગઈ છે પામી રહી છે, પણ તેથી ઉપરોક્ત હેતુને અસિહ ઠેરવી શકાય નહી.) ૨ (a)પૃથ્વીનું પાણી કુવાવગેરેનું)સજીવ છે. કેમકે તેનો ખોદેલી પૃથ્વી જેવો રિક સ્વભાવ છે. જેમકે દેડકો. (તાત્પર્ય - ખોદેલી પૃથ્વીમાંથી દડકા પ્રગટ થાય છે, કેમકે તે દેડકાની યોનિરૂપ છે. તેમ ભૂમિના જળમાં નવું નવું જળ ઉત્પન્ન થયા કરે છે, આ તો જ સંભવે, જો એ જળ સજીવ હેય, અને નવા જળની યોનિરૂપ હેય, તથા ત્યાં અપમાયિકજીવો આવી “અપ' રૂપે પોતાનું શરીર બનાવે. નહિ તો આ પ્રમાણે નવું નવું પાણી સંભવે નહિ.) ૨ (b) તે ૨. મસૂત્રે ૧-૩-૮૦ / ::::::::::::: A :::::::::::::::: કાવ્ય-૨૯ 3:::::::::::::: :::::::::: : અ318) Page #350 -------------------------------------------------------------------------- ________________ ( ii . . . . ક્યાકુટમંજરી જે તા. 2 : __ पृथिव्यादीनां पुनर्जीवत्वमित्थं साधनीयम् । यथा सात्मिका विद्रुमशिलादिरूपा पृथिवी, छेदे समानधातूत्थानाद, अर्थोऽड्कुरवत् । भौममम्भोऽपि सात्मकम्, क्षतभूतसजातीयस्य स्वभावस्य सम्भवात्, शालूरवत् । आन्तरिक्षमपि सात्मकम्, अभ्रादिविकारे स्वतः सम्भूय पातात्, मत्स्यादिवत् । तेजोऽपि सात्मकम्, आहारोपादानेन वृद्ध्यादि विकारोपलम्भात्, पुरुषाङ्गवत् । वायुरपि सात्मकः, अपरप्रेरितत्वे तिर्यगतिमत्वाद् गोवत् । वनस्पतिरपि सात्मकः, छेदादिभिर्लान्यादिदर्शनात्, पुरुषाङ्गवत् । केषाञ्चित् स्वापाङ्गनोपश्लेषादिविकाराच्च । अपकर्षतश्चैतन्याद् वा सर्वेषां । सात्मकत्वसिद्धिः। आप्तवचनाच्च । त्रसेषु च कृमिपिपीलिकाभ्रमरमनुष्यादिषु न केषाञ्चित् सात्मकत्वे विगानमिति ॥ જ પ્રમાણે “આકાશનું પાણી પણ સજીવ છે. કેમકે વાદળાવગેરેના વિકાર થવાથી સ્વયં ઉત્પન્ન થઈને પડે છે, જેમકે માછળ્યો.' (આકાશમાં તેવા પ્રકારના વિકાર થવાથી ત્યાં માછલો ઉત્પન્ન થાય છે, અને પૃથ્વી પર પડે છે. જો માછલી સજીવન ધ્યેય, તો ઉત્પન્ન જ થઇ શકે નહિ. તેમ વાદળામાં ઉત્પન્ન થતું અને પડતું પાણી સજીવન તો તેની ઉત્પત્તિ સંભવી શકે નહિ.) (૩) અગ્નિ પણ સજીવ છે કેમકે આહાર ગ્રહણ કરવાથી વૃદ્ધિ પામતું દેખાય છે. જેમકે મનુષ્યનું શરીર. તાત્પર્ય :- ઇંધણવગેરે અગ્નિનો આહર છે. જેમ જેમ ઈધણ વધુ મળે છે તેમ તેમ અગ્નિ વધુ પ્રજવલિત થતો દેખાય છે. “આહાર મળતા વૃદ્ધિ પામવું' એ જીવથી અધિષ્ઠિત વસ્તુનું લક્ષણ છે, અજીવનું નહિ. તેથી અગ્નિ પણ સજીવ છે.) (૪) “વાય પણ સજીવ છે કારણ કે બીજાથી પ્રેરિત થયેલો તે તીરછું ગમન કરે છે, જેમકે ગાય.' તાત્પર્ય :- બારણાવગેરે વાયુની ગતિમાં રોધ કરે, તો વાયુ વાંકો ફંટાય છે, અને જે બાજુ બારી ખુલ્લી હેય, તે તરફ ગમન કરે છે. ઇત્યાદિકિયા વાયુ સજીવ હોય તો જ સંભવે. અજીવની આવી પ્રવૃત્તિ કરવાની ત્રેવડનથી.) (૫) વનસ્પતિ પણ સજીવ છે, કેમકે છેદવગેરે કરવામાં આવે તો સ્વાનવગેરે થતી દેખાય છે. જેમકે પુરુષનું શરીર.... (અજીવલાક વગેરેને કાપવામાં આવે, તો પણ કોઈ વિકાર દેખાતો નથી. જયારે લીલી વનસ્પતિમાં પ્લાનિવગેરે વિકારો સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે.) તથા કેટલીક વનસ્પતિમાં ઊંધ, સ્ત્રીના આલિંગનથી વિકાર, વગેરે જીવાધિષિત દેહના લક્ષણો સ્પષ્ટ ઉપલબ્ધ છે થાય છે. ચૈતન્યનાઅપકર્ષદ્વારા પણ સર્વમાં ચૈતન્યની સિદ્ધિ થાય છે. આપણામાં ચૈતન્યનું ઓછાવત્તાપણું (જ્ઞાનનો છું અ૫અધિકવિકાસ) દેખાય છે, તેથી ચૈતન્યનો તરતમભાવ સિદ્ધ થાય છે. ઇન્દ્રિયના અપકર્ષની સાથે ચૈતન્યનો અપકર્ષ દેખાય છે, તથા સમાન ઇન્દ્રિયવાળામાં પણ ચૈતન્યની અસમાનતા દેખાય છે, આ ચૈતન્ય પંચેન્દ્રિય કરતા ચઉરિદ્રિયમાં, તેનાં કરતા ઈન્દ્રિયમાં અને તેના કરતા બેઇન્દ્રિયમાં અલ્પ. અલ્પતર, અલ્પતમ દેખાય છે. તેથી અપકુટચૈતન્યવાળું પણ કોઇક લેવું જોઇએ. આમ તેવા અપકુટચૈતન્યવાળા તરીકે એકેન્દ્રિયની સિદ્ધિ થાય છે. આમ અનુમાનથી તેઓ સજીવ સિદ્ધ થાય છે. ભગવાને કહ્યું કે લેવાથી પૃથ્વી વગેરેમાં જીવત્વ છે જ, એમાં બેમત નથી, પરંતુ ઉપરોક્ત કેટલીક દલીલો આજના કાળે બુદ્ધિજીવી કદાચ ન પણ સ્વીકારે, જો કેટલાક વૈજ્ઞાનિકપયોગો વગેરે તરફ ધ્યાન આપવામાં આવે, તો આ બધામાં વૈજ્ઞાનિક તર્ક-પ્રયોગથી જીવતસિદ્ધ થઇ શકે છે, તેથી તે તરફ ખાસ ધ્યાન આપવા જેવું છે.) તથૈવ, આપ્તવચનરૂપઆગમથી પણ તેઓ સજીવ સિદ્ધ થાય છે. ત્રસમાં કૃમિ વગેરે બેઈન્દ્રિય, કીડીવગેરે તેઇન્દ્રિય, ભમરાવગેરે ચઇરિન્દ્રિય, અને મનુષ્યવગેરે પંચેન્દ્રિયજીવો સજીવ છે. એમાં કોઈને વિરોધ નથી. શિ ભગવાને જીવો અનંતા કહ્યા તે બરાબર છે–નેમ દર્શાવે છે. છ જવનિકાયમાં ત્રસજીવો સૌથી થોડ, તેમના કરતાં અગ્નિના જીવો સંખ્યાતગુણા, તેમના કરતાં પૃથ્વીકાયજીવો વિશેષાધિક (બમણા કરતા ઓછા) તેમના કરતાં અપકાયજીવો વિશેષાધિકા તેમના કરતા વાયુકાય વિશેષાધિક, અને તેમના કરતાં વનસ્પતિકાયજીવો $ અનંતગુણ છે. નિદની સદા અરિક્તતા આ વનસ્પતિજીવો બે પ્રકારના છે. (૧) વ્યવહરરાશિના અને (૨)અવ્યવહારરાશિના. વ્યવહારરાશિના ફી પણ બે ભેદ છે, (૧)પ્રત્યેક અને (૨)સાધારણ. સાધારણ વનસ્પતિકાય નિગોદ તરીકે ઓળખાય છે. આ શા .. 8 નિગોદની સદા અરિક્તતા જિ. : 0319 Page #351 -------------------------------------------------------------------------- ________________ A B . . ચાકુષ્ઠમંજરી ___ यथा च भगवदुपक्रमे जीवानन्त्ये न दोषस्तथा दिङ्मात्रं भाव्यते । भगवन्मते हि षण्णां जीवनिकायानामेतद् । अल्पबहुत्वम्। सर्वस्तोकास्त्रसकायिकाः । तेभ्यः संख्यातगुणाः तेजस्कायिकाः। तेभ्यो विशेषाधिकाः पृथिवीकायिकाः तेभ्यो विशेषाधिका अप्कायिकाः । तेभ्योऽपि विशेषाधिका वायुकायिकाः । नभ्योऽनन्तगुणा वनस्पतिकायिकाः । ते च । व्यवहारिका अव्यवहारिकाच । “गोला य असंखिज्जा असंखणिग्गोअ गोलआ भणिओ । इक्विक्कम्मि णिगोए अणन्तजीवा से मुणेअव्वा ॥१॥ सिज्झन्ति जत्तिया खलु इह संववहारजीवरासोओ । एंति अणाइवणस्सइरासीओ तत्तिआ तम्मि ॥२॥ इति वचनाद् यावन्तश्च यतो मुक्तिं गच्छन्ति जीवास्तावन्तोऽनादिनिगोदवनस्पतिराशेस्तत्रागच्छन्ति । न च तावता तस्य | काचित् परिहाणिर्निगोदजीवानन्त्यस्याक्षयत्वात् । निगोदस्वरूपं च समयसागराद् अवगन्तव्यम् । अनाद्यनन्तेऽपि काले નિગોદ (૧) સૂક્ષ્મ અને (૨) બાદર એમ બે ભેદવાળી છે. અવ્યવહારરાશિ માત્રનિગોદરૂપ જ છે. આ નિગોદ અનંતજીવોના એકશરીરરૂપ છે. આવા અસંખ્યનિગોદો ભેગા મળી એક નિગોદ ગોળક બને છે. આખા ચૌદ રાજલોકમાં આવા અસંખ્ય નિગોદગોળકો છે. કહ્યું છે કે – “(આ લોકમાં)નિગોદગોળા અસંખ્ય છે, એક એક ગોળામાં અસંખ્ય નિગોદો છે. અને એક એક નિગોદમાં અનંતજીવો છે. સંવ્યવહારરાશિમાંથી જેટલા જીવો સિદ્ધ થાય છે તેટલા જ જીવો અનાદિવનસ્પતિ (= અનાદિનિગોદ = અસંવ્યવહારરાશિ) માંથી સંવ્યવહારરાશિમાં આવે છે. આમ સંવ્યવહારરાશિમાંથી જેટલા ઓછા થાય તેટલા અસંવ્યવહારરાશિમાંથી પૂરાતા જાય છે. તેથી સંવ્યવહારરાશિની સંખ્યા હંમેશા એકસરખી જ રહે છે. શંકા :- આમ થતા થતા અસંવ્યવહરરાશિની નિગોદ ખાલી થઈ જશે. કેમકે તેમાંથી માત્ર શનિ જ થાય છે, તેમાં ઉમેરો તો થતો નથી. અને અસંવ્યવહારરાશિ ખાલી થયા બાદ થોડા જ કાળમાં સંવ્યવહરરાશિ પણ ખાલી થઈ જશે. કેમકે એકબાજુ અસંવ્યવહારરાશિમાંથી આગમન અટકી જશે, અને બીજી બાજુ મોક્ષમાં ગમન ચાલુ રહેશે. આમ તમારા મતે પણ સંસાર ખાલી થવાની આપત્તિ તો છે જ. સમધાન :- ના એમ નહિ થાય. કેમકે અસંવ્યવહરરાશિની નિગોદમાં એટલા અનંત જીવો છે, કે ત્રણે કાળમાં સમયે સમયે એકએક જીવ બહાર નીકળે તો પણ તે ખાલી ન થાય. આમ આ નિગોદ અક્ષયપાત્રતુલ્ય છે. નિગોદનું વિશેષ સ્વરૂપ સમયસાગર (= સિદ્ધાન્તઆગમરૂપ સમુદ્રમાંથી સમજવું. અનાદિઅનંત કાળમાં સિદ્ધ થયેલા, થતાં અને સિદ્ધ થનારા જીવોની કુલ સંખ્યા પણ એક નિગોદના અનંતમાં ભાગ જેટલી જ છે.' આમ હોવાથી નિગોદ ક્યારેષ ખાલી થશે નહિ. તેથી સંસારને ખાલી થવાની કે મુક્તજીવોને ફરીથી સંસારમાં १. द्विविधा जीव सांव्यवहारिका असांव्यवहारिकाचेति । तत्र ये निगोदावस्थात उदृत्य पृथिवीकायिकादिभेदेषु वर्तन्ते ते लोकेषु दृष्टिपथमागताः सन्तः पृथिवीकायिकादिव्यवहारमनुपतन्तीति व्यवहारिका उच्यन्ते । ते च यद्यपि भूयोऽपि निगोदावस्थामुपयान्ति तथापि तेसांव्यवहारिका एव, संव्यवहारे पतितत्वात् । ये पुनरनादिकालादारभ्य निगोदावस्थामुपगता एवावतिष्ठन्ते तेव्यबहारपथातीतत्वादसांव्यवहारिकाः। प्रज्ञापनाटीकायां सू. २३४ । २. छाया-गोलाच असंख्येयाः असंख्यनिगोदो गोलको भणितः । एकैकस्मिन् निगोदे अनन्तजीवा ज्ञातव्याः ॥१॥ सिध्यन्ति यावन्तः खलु इह संव्यवहारजीवराशितः । आयान्ति अनादिवनस्पतिराशितस्तावन्तस्तस्मिन् ॥ २ ॥ ૧. શંકા:- સિદ્ધના જીવોમાં સતત વધારો અનાદિકાળથી અનંતકાળ સુધી થાય. અને છતાં હંમેશા સિદ્ધના જીવો નિગોદના જ જીવો કરતા અનંતમાં ભાગ્યે જ રહે આ વાત બુદ્ધિગમ નથી. સમાધાન :- અલબત્ત, આ વાત આપણા જેવા છીછરી દૃષ્ટિવાળા માટે શ્રદ્ધાગ જ છે, છતાં આ ગણિતના ષ્ટાંતથી કથંચિત બુદ્ધિગમ પણ બનાવી શકાય છે. દસને ત્રણ વડે ભાગો. (૧૦ + ૩) જયાં સુધી નિ:શેષ જવાબ ન આવે, ત્યાં સુધી ભાગાકાર ચાલુ રાખો. જવાબ. (૩.૩૩૩૩૩૩....) યાવત અનંત ૧૩ મુકો. હવે પુછો શેષ બચી? જવાબ હા. પ્ર. હજી કેટલીવાર ભાગાકાર થઈ શકશે? જ, અનંતીવાર. પ્ર. જેટલીવાર ભાગાકાર કર્યો તેનાથી વધુવાર ભાગાકાર થઈ શકશે? જ. માત્ર વધુવાર એમ નહિ પણ અનંતગણવાર ભાગાકાર થઈ શકશે. અર્થાત લખેલા અનંત ‘૩ કરતા લખી શકાય એવા “૩ અનંતગણ છે. કાવ્ય-૨૯ 8320 Page #352 -------------------------------------------------------------------------- ________________ ચાહમંજરી ये केचिन्निवृताः निर्वान्ति निर्वास्यन्ति च ते निगोदानामनन्तभागेऽपि न वर्तन्ते नावर्तिषत न वर्त्स्यन्ति । ततश्च कथं मुक्तानां भवागमनप्रसङ्गः, कथं च संसारस्य रिक्तताप्रसक्तिरिति । अभिप्रेतं चैतद् अन्ययूथ्यानामपि । तथाचोक्तं वार्तिककारेण - " अत एव च विद्वत्सु मुच्यमानेषु सन्ततम् । ब्रह्माण्डलोकजीवानामनन्तत्वाद् अशून्यता ॥ १ ॥ अत्यन्यूनातिरिक्तत्वैर्युज्यते परिमाणवत् । वस्तुन्यपरिमेये तु नूनं तेषामसम्भवः ॥२॥” इति काव्यार्थः ॥ २९ ॥ આવવાની આપત્તિ નથી. બીજાઓ પણ આ વાત માન્ય રાખે છે. વાર્તિકકારે કહ્યું છે કે “આ બ્રહ્માંડમાં જીવો અનન્ત હોવાથી પ્રાજ્ઞ જીવો સતત મુક્ત થતા હોવા છતાં, સંસાર શૂન્ય થશે નહિ.” ॥ ૧॥ જે વસ્તુ પરિમાણવાળી (=પરિમિત) હોય તે જ ઓછી થાય, અને ખાલી થાય તેમ સંભવે. પરંતુ અપરિમિત વસ્તુમાં તેમ (=ઓછા થવું અને ખાલી થવું) સંભવતું નથી. !! ૨ !!” १. जइ आइ होइ पुच्छा जिणाण मग्गंमि उत्तरं तइया । इक्कस्स - निगोयस्स, वि अनंतभागो य सिद्धिगओ ॥ छाया - यदा भवति पृच्छा जिनानां मार्गे उत्तरं तदा । एकस्य निगोदस्यापि अनंतभागः सिद्धिगतः ॥ नवतत्त्वप्रकरणे गाथा ૬૦ || - ફરીથી અનંતીવાર ભાગાકાર કરો. ફરીથી ઉપરોકત પ્રશ્નોત્તરી કરો. જવાબમાં કોઇ ફેર ખરો ? ના. જરાય નહીં. બસ આજ પ્રમાણે નિગોદ અને સિદ્ધ અંગે સમજવું. આ દૃષ્ટાંતથી બે સિદ્ધાંત સ્થાપી શકાય. (૧) ‘કોઇ પણ પ્રવૃત્તિ કયારેક તો સમાપ્ત થાય જ એવો એકાંત નથી. (૨) ‘કોઇપણ મોટી સંખ્યામાંથી પણ સતત હાનિ થાય તો એક કાળે તે સંખ્યા પૂરી જ થઇ જાય' તેવો એકાન્ત નિયમ નથી. અનંતાનંત નિગોદ એવી મોટી સંખ્યા છે, કે જેમાંથી જીવો સતત ઓછા થતાં હોવા છતાં તે કયારેય અંત પામશે નહીં. અહીંં અસલ્પનાથી દસતુલ્ય નિગોદ, લખાયેલા ‘૩૪ તુલ્ય સિદ્ધસંખ્યા, લખી શકાય તેવા ‘૩” જેવી ભવ્યજીવોની સંખ્યા. અલબત આ દેષ્ટાન્તમાં બાદબાકીને બદલે ભાગાકારનો આશરો લીધો છે. છતાં પ્રત્યેક ભાગાકાર મૂળસંખ્યામાં ઘટાડો તો થાય જ છે. આ મુદ્દાને જ લક્ષ્યમાં રાખી આ દૃષ્ટાન્ત બતાવ્યું છે. દસની સંખ્યામાં ભાગાકારથી સતત ઘટાડો થવા છતાં અનંતા ભાગાકાર પછી પણ તે સંખ્યા નિ:શેષ નહીં થાય, તેમ અનંતાનંત નિગોદમાંથી એક–એકની બાદબાકીથી સતત ઘટાડો થવા છતાં એ સંખ્યા ક્યારેય પૂરી નહીં થાય, એટલું જ સમજવા પુરતું આ દૃષ્ટાન્ત છે. વાસ્તવમાં ત્રણે કાળ ના સમય કરતાં નિગોદના જીવોની સંખ્યા ધણી મોટી હોવાથી, તથા સિદ્ધના જીવો ત્રણકાળના સમયો કરતાં અલ્પ હોવાથી નિગોદના જીવો સિદ્ધ જીવો કરતાં હંમેશા અનન્તગુણ જ રહેવાના . નિગોઠની સદા રિક્તતા 8321 Page #353 -------------------------------------------------------------------------- ________________ ::::::::: જ::::: :::::::::: ચાલાકWજરી अधुना परदर्शनानां परस्परविरुद्धार्थसमर्थकतया मत्सरित्वं प्रकाशयन् सर्वज्ञोपज्ञसिद्धान्तस्यान्योन्यानुगतसर्वनयमयतया मात्सर्याभावमाविर्भावयति - अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥ ३० ॥ प्रकर्षेण उद्यते प्रतिपाद्यते स्वाभ्युपगतोऽर्थो यैरिति प्रवादाः। यथा येन प्रकारेण । परे भवच्छासनाद् अन्ये ।। प्रवादाः-दर्शनानि । मत्सरिणः अतिशायने मत्वर्थीयइन्विधानात् सातिशयासहनताशालिनः क्रोधकषायकलुषितान्तःकरणाः सन्तः पक्षपातिनः, इतरपक्षतिरस्कारेण स्वकक्षीकृतपक्षव्यवस्थापनप्रवणा वर्तन्ते । कस्माद् हेतोर्मत्सरिणः । ? इत्याह । अन्योऽन्यपक्षप्रतिपक्षभावात् । पच्यते व्यक्तीक्रियते साध्यधर्मवैशिष्ट्येन हेत्वादिभिरिति पक्ष:- कक्षीकृतधर्मप्रतिष्ठापनाय साधनोपन्यासः। तस्य प्रतिकूलः पक्षः प्रतिपक्षः। पक्षस्य प्रतिपक्षो-विरोधी पक्षः प्रतिपक्षः। तस्य भावः पक्षप्रतिपक्षभावः। अन्योऽन्यं परस्परं यः पक्षप्रतिपक्षभावःपक्षप्रतिपक्षत्वमन्योऽन्यपक्षप्रतिपक्षभावस्तस्मात्॥ સ્યાદ્વાદની અપક્ષપાતિતા પરદર્શનકારો પરસ્પર વિરુદ્ધઅર્થના પ્રતિપાદક છે. તેથી તેઓ એકબીજા સાથે મત્સરભાવ રાખે છે. પરંતુ સર્વજ્ઞપ્રણીતસિદ્ધાંતો પરસ્પર અનુવિદ્ધ થયેલા સર્વનયોથી સભર છે. અને કોઇના પર પણ મત્સરભાવ વિનાના છે. ઈત્યાદિ દર્શાવતા કવિવર કહે છે. કાવાર્થ :- પરવાદીઓ પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવ ધરાવતા હોવાથી એકબીજાપર મત્સરભાવ રાખે છે, પરંતુ તારા સિદ્ધાંતો સર્વ નયોને સમાનરૂપે જોતા હેવાથી પક્ષપાતી નથી. પરપ્રવાદીઓનો પરસ્પરમત્સરભાવ (પ્રવાદ = સ્વાભિમતઅર્થનું દેઢપ્રતિપાદન કરતો વાદ.) હે પ્રભુ! આપના શાસનને નહિ પામેલા બીજાઓ દુરાગ્રહને વશ થયા છે, અને પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવ રાખે છે. આ પક્ષ-પ્રતિપક્ષભાવને કારણે તે બીજાઓ અત્યંત અસહિષ્ણુ અને ક્રોધથી કલુષિત હૃદયવાળા બન્યા છે. તથા પરસ્પર મત્સર (પરપક્ષનો તિરસ્કાર અને સ્વપક્ષનો અંધપક્ષપાત) ધારે છે. “મત્સરળ:' શબ્દમાં “મત્સર' શબ્દને મત્વથીય “ઇ” પ્રત્યય લાગ્યો છે. આ ઇ પ્રત્યય “સાતિશય અર્થદ્યોતક છે. હેતુવગેરેદ્વારા સાધ્યથી યુક્તરૂપે જેનું કથન થાય તે પક્ષ. પરવાદીઓ મત્સરવાળા છે તેમ સિદ્ધ કરવા હેતુ તરીકે અન્યોન્યપક્ષપ્રતિપક્ષભાવાદઃ પદ મુક્યું છે. પ્રતિપક્ષ = પક્ષનો વિરોધી = પ્રતિકૂળ પક્ષ. પરવાદીઓ પરસ્પર પક્ષપ્રતિપક્ષભાવ ધરાવે છે તે | અસિદ્ધ નથી. જૂઓ દષ્ટાંત તરીકે મીમાંસકોનો પક્ષ:- “શબ્દનિત્ય છે. બૌદ્ધો માટે આ જ પ્રતિપક્ષ છે. બૌદ્ધોનો પક્ષ છે- “શબ્દ | અનિત્ય છે. આ જ મીમાંસકો માટે પ્રતિપક્ષ છે કેમકે બૌદ્ધો શબ્દને અનિત્ય ઠેરવવા મહેનત કરે છે અને એ મીમાંસકો શબ્દને નિત્ય ઠેરવવા પ્રયત્નશીલ છે. આ જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું. સમય = જેનાદ્વારા જી શબ્દ સમ્યગ અર્થને પામે છે. અર્થાત સમય = સંકેત. (અહીં “સમ્ + ધાતુને “પુનાગ્નિ ઘા એવા જે સિદ્ધહેમસૂત્રથી “ઘ” પ્રત્યય થયો છે.)અથવા સમ્યગ (=અવિપરીતપણાથી) જ્ઞાત થાય જીવાજીવાદિપદાર્થો ફ્રદર છે જેનાથી, તે સમય = સિદ્ધાંત. અથવા જેમાં જીવાદિપદાર્થો પોતાના સમ્યગ = યથાર્થ સ્વરૂપમાં પ્રતિષ્ઠા પામ્યા १. भूमनिन्दाप्रशंसासु नित्ययोगेऽतिशायने । संबन्धेऽस्तिविवक्षायां भवन्ति मतुबादयः । કાવ્ય-૩૦ E ? જ:::::::::::::: :::::::::::::::::::::::: 1. ::::: Page #354 -------------------------------------------------------------------------- ________________ સ્યામંજરી तथाहि । य एव मीमांसकानां नित्यः शब्द इति पक्षः, स एव सौगतानां प्रतिपक्षः । तन्मते शब्दस्यानित्यत्वात् । य एव सौगतानामनित्यः शब्द इति पक्षः, स एव मीमांसकानां प्रतिपक्षः । एवं सर्वप्रयोगेषु योज्यम् । तथा = तेन प्रकारेण ते तव । सम्यक् एति गच्छति शब्दोऽर्थमनेन इति "पुन्नानि घः ।" समय: संकेतः । यद्वा सम्यग् अवैपरीत्येन છે. ईयन्ते= ज्ञायन्ते जीवाजीवादयोऽर्था अनेन इति समय:- सिद्धान्तः । अथवा सम्यग् अयन्ते=गच्छन्ति जीवादयः पदार्थाः स्वस्मिन् स्वरूपे प्रतिष्ठां प्राप्नुवन्ति अस्मिन् इति समयः = आगमः । न पक्षपाती = नैकपक्षानुरागी । पक्षपातित्वस्य हि कारणं मत्सरित्वं परप्रवादेषु उक्तम् । त्वत्समयस्य च मत्सरित्वाभावाद् न पक्षपातित्वम् । पक्षपातित्वं हि मत्सरित्वेन व्याप्तम्, व्यापकं च निवर्त्तमानं व्याप्यमपि निवर्तयति इति मत्सरित्वे निवर्तमाने पक्षपातित्वमपि निवर्तत इति भावः । तव समय इंति वाच्यवाचकभावलक्षणे सम्बन्धे षष्ठी। सूत्रापेक्षया गणधरकर्तृकत्वेऽपि समयस्य अर्थापेक्षया भगवत्कर्तृकत्वाद् वाच्यवाचकभावो न विरुध्यते । “अत्थं भासइ अरहा सुत्तं गंधति गणहरा णिउणं" इति वचनात् । अथवा उत्पादव्ययध्रौव्यप्रपञ्चः=समयः । तेषां च भगवता साक्षान्मातृकापदरूपतयाभिधानात् । तथा चार्षम् - "उप्पन्नेइ वा વિમેક્વા વેજ્ઞ વા' ત્યરોષઃ ॥ છે તે સમય = આગમ. હે નાથ ! તારા આગમ કે તારા સિદ્ધાંતો પક્ષપાતી નથી, કેમકે મત્સરી નથી. પરપ્રવાદોમાં પક્ષપાતનું કારણ મત્સર બતાવ્યું . આમ પક્ષપાતિપણે મત્સરિપણાને વ્યાપ્ત છે. (અર્થાત્ મત્સરની હાજરીમાં જ પક્ષપાત હોય, અને મત્સરના અભાવમાં પક્ષપાત ન જ હોય) નિવૃત્ત થતો મત્સરરૂપ વ્યાપક પક્ષપાતરૂપ પોતાના વ્યાપ્યને પણ નિવૃત્ત કરે છે. તેથી તારા આગમમાંથી દૂર રહેતો મત્સરભાવ પક્ષપાતને પણ દૂર રાખે છે- આ ભાવ છે. કાવ્યમાં તવ સમયઃ” (=તારા સિદ્ધાંત) એમ ષષ્ટીવિભક્તિનો નિર્દેશ વાચ્યવાચકભાવસંબંધને દર્શાવે છે. અર્થાત્ ભગવાન આગમના વાચક (=પ્રરૂપક) છે. શંકા :– આગમસૂત્રોની રચના ગણધરભગવંતોએ કરી છે. તેથી ભગવાનને આગમના વાચક કહી શકાય નહિ. સમાધાન :– બેશક, આગમસૂત્રો ગણધરરચિત છે. છતાં પણ એ આગમોના અર્થના પ્રરૂપક તો ભગવાન જ છે. તેથી ભગવાનને આગમના વાચક કહેવામાં વિરોધ નથી. તેથી ભગવાનનો આગમસાથેનો વાચ્યવાચકભાવ સંબંધ પણ સુસંગત છે. કહ્યું છે કે “અરિહંતો અર્થને પ્રકાશે છે. અને ગણધરો સૂત્રોની સુંદર રચના કરે છે.” અથવા આગમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો વિસ્તાર છે. અને ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ માતૃકા = બીજપદોના પ્રકાશક અરિહંતો જ છે. આગમમાં કહ્યું જ છે કે “(સર્વ પદાર્થો) ઉત્પન્ન થાય છે, વિગમ (નાશ)થાય છે અને ધ્રુવ (=સ્થિર) રહે છે.” સ્યાાદદ્વારા સર્વનયોની મૈત્રી હે નાથ ! આપના સિદ્ધાંતો મત્સરભાવ વિનાના છે, કેમકે અનેકાન્તવાદમય છે. આ અનેકાન્તવાદ સર્વનયોના સમૂરૂપ છે અને નૈગમઆદિસર્વનયોને સમાનરૂપે જૂએ છે, અને માન્ય રાખે છે. જેમ છૂટા મોતીઓને એક દોરો જોડે છે, અને ત્યારે એ જ મોતીઓ ‘હર' ના હુલામણા નામને પામે છે. તે પ્રમાણે ભિન્ન-ભિન્ન અર્થવાળા નયો સ્યાદ્વાદરૂપ દોરીથી ગુંથાવાથી ‘શ્રુતપ્રમાણ' નામ પામે છે. શંકા :– નયો પૃષ્ઠ અવસ્થામાં જો વિરોધી હોય તો ભેગા થાય ત્યારે વિરોધ વિનાના શી રીતે બને ? સમાધાન :- જેમ યોગ્ય અને મધ્યસ્થ નિર્ણાયકને પામી પરસ્પર વિવાદ કરતા વાદીઓ પણ વિવાદ ૧. ફ્રેમસૂત્ર ૧-૩-૧૩૦ | ૨. છાયા-અર્થે માવતૅડન્ મૂત્ર પ્રબન્તિ જળધરા નિપુણમ્ । વિશેષાવવમાગ્યે ૧૬૬૬ | સ્યાદ્વાદદ્વારા સર્ચનયોની મૈત્રી 9323 Page #355 -------------------------------------------------------------------------- ________________ ' ચાકુઠજરી કાકા ___ मत्सरित्वाभावमेव विशेषणद्वारेण समर्थयति । नयानशेषानविशेषमिच्छन् इति । अशेषान् समस्तान् नयान् नैगमादीन्, अविशेषं =निर्विशेषं यथा भवति, एवम् इच्छन् आकाङ्क्षन् सर्वनयात्मकत्वादनेकान्तवादस्य । यथा विशकलितानां मुक्तामणीनामेकसूत्रानस्यूतानां हारव्यपदेशः, एवं पृथगभिसन्धीनां नयानां स्याद्वादलक्षणैकसूत्रप्रोतानां श्रुताख्यप्रमाणव्यपदेश इति । ननु प्रत्येकं नयानां विरूद्धत्वे कथं समुदितानां निर्विरोधिता ? उच्यते । यथा हि | समीचीनं मध्यस्थं न्यायनिर्णतारमासाद्य परस्परं विवदमाना अपि वादिनो विवादाद् विरमन्ति, एवं नया अन्योऽन्यं - ॥ वैरायमाणा अपि सर्वज्ञशासनमुपेत्य स्याच्छब्दप्रयोगोपशमितविप्रतिपत्तयः सन्तः परस्परमत्यन्तं सुहृद्भूयावतिष्ठन्ते । एवं च सर्वनयात्मकत्वे भगवत्समयस्य सर्वदर्शनमयत्वमविरुद्धमेव, नयस्पत्वाद् दर्शनानाम् ॥ . न च वाच्यं तर्हि भगवत्समयस्तेषु कथं नोपलभ्यते इति । समुद्रस्य सर्वसरिन्मयत्वेऽपि विभक्तासु तासु । अनुपलम्भात्। तथा च वक्तृवचनयोरैक्यमध्यवस्य श्रीसिद्धसेनदिवाकरपादाः- “उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि | नाथ ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः" ॥ अन्ये त्वेवं व्याचक्षते । यथा अन्योन्यपक्षप्रतिपक्षभावात् परे प्रवादा मत्सरिणस्तथा तव समयः सर्वनयान् मध्यस्थतयाङ्गोकुर्वाणो न मत्सरी । यतः कथंभूतः । पक्षपाती-पक्षमेकपक्षाभिनिवेशम् पातयति तिरस्करोतीति पक्षपाती, रागस्य जीवनाशं नष्टत्वात् । अत्र च व्याख्याने मत्सरीति विधेयपदम् पूर्वस्मिंश्च पक्षपातीति विशेषः । अत्र च क्लिष्टाक्लिष्टव्याख्यानविवेको विवेकिभिः । સ્વયં વાર્થ | તિ વ્યિાર્થઃ | ૩૦ || છોડને એક થાય છે, તેમ પરસ્પર વિરોધભાવ રાખતા નો પણ સર્વજ્ઞના શાસનને પામી તથા “સ્યા શબ્દના સંયોગથી પરસ્પર વિરોધભાવ છોડી એકબીજાના ખાસ મિત્રો બને છે, તેથી સર્વનયરૂપજિનશાસન આ સર્વદર્શનમય છે એમ કહેવું ખોટું નથી. કેમકે બીજા બધા દર્શન નયરૂપ છે. જૈનદર્શનને સમુદ્રની ઉપમા શંકા :- ભગવાનનું શાસન જો સર્વદર્શનમય હેય, તો સર્વદર્શનમાં જિનશાસન કેમ ઉપલબ્ધ થતું નથી? સમાધાન :- સમુદ્ર સર્વનદીમય છે. છતાં તે તે નદીઓમાં ( નદી અવસ્થામાં) સમુદ્ર ઉપલબ્ધ થતો નથી. તેમ જૈનદર્શન સર્વદર્શનમય છે. છતાં તેને દર્શનોની સ્વતંત્ર-(વિભક્ત) અવસ્થામાં જૈનશાસન ઉપલબ્ધ ન થાય, તેમાં કોઈ વિસ્મય નથી. આ જ બાબતને વક્તા અને વચન વચ્ચે કથંચિત અભેદનો અધ્યવસાય કરી શ્રી સિક્સેન દિવાકરસૂરિ મહારાજા કહે છે - બજેમ સમુદ્રમાં બધી નદીઓ મળે છે. તેમ તેનાથ! તારામાં(તારા વચનમાં) સર્વદષ્ટિઓ (બધા દર્શનો) સમાવેશ પામે છે. તે વિભક્ત નદીઓમાં જેમ સમુદ્ર દેખાતો નથી, તેમ તે દર્શનોમાં તું દેખાતો નથી." આ કાવ્યની બીજાઓ આ પ્રમાણે વ્યાખ્યા કરે છે. અન્યોન્યપક્ષપ્રતિપક્ષભાવ લેવાથી બીજાઓ મત્સરી છે પરંતુ સર્વનયને સ્વીકારતા તારા સિદ્ધાંતો પક્ષપાતી હેવાથી મત્સરી નથી. પક્ષપાતીમાં પલ એક પક્ષપ્રત્યેની પક્કડ. આ પક્ષનો પાત = નાશ કરનાર પક્ષપાતી કહેવાય. સર્વજ્ઞમાંથી રાગનો સર્વથા નાશ થઇ | શિક ગયો હોવાથી સર્વજ્ઞ પક્ષપાતી છે. તેથી તેમના સિદ્ધાંત પણ પક્ષપાતી છે. આ વ્યાખ્યામાં વિધેયપદ તરીકે મત્સરિણ: પદ લેવાનું. ટીકાકારે કરેલી વ્યાખ્યામાં પક્ષપાતી પદ વિધેય હતું. બંને વ્યાખ્યામાં આટલો ? જ ફેર છે. આ બે વ્યાખ્યામાંથી કઇ વ્યાખ્યા સરળ છે, અને કઈ વ્યાખ્યા સમજવામાં દુર્ગમ છે? તેનો નિર્ણય Bી ટીકાકારે વિવેકી વાળે પર છોડ્યો છે. તાન્ત્રિશલ્લાંત્રિશિસ્તિોત્રે ૪-૧૫ / Eી છે કાવ્ય-૩૦. ::::::::::::: 3245 Page #356 -------------------------------------------------------------------------- ________________ * ** 3 : ::::::: : ચાકુટમંજરી इत्थशारं कतिपयपदार्थविवेचनद्वारेण स्वामिनो यथार्थवादाख्यं गुणमभिष्टुत्य समग्रवचनातिशयव्यावर्णने स्वस्यासामर्थ्य दृष्टान्तपूर्वकमुपदर्शयन् औद्धत्यपरिहाराय भङ्ग्यन्तरतिरोहितं स्वाभिधानं च प्रकाशयन् निगमनमाह वाग्वैभवं ते निखिलं विवेक्तुमाशास्महे चेद् महनीयमुख्य । लोम जङ्घालतया समुद्रं वहेम चन्द्रद्युतिपानतृष्णाम् ॥ ३१ ॥ विभव एव वैभवं । प्रज्ञादित्वात् स्वार्थेऽण् । विभोर्भावः कर्म चेति वा वैभवम् । वाचां वैभवं वाग्वैभवं वचनसंपत्प्रकर्षम् । विभोर्भाव इति पक्षे तु सर्वनयव्यापकत्वम् । विभुशब्दस्य व्यापकपर्यायतया रूढत्वात् । ते तव संबन्धिनं निखिलं कृत्स्नं विवेक्तुं विचारयितुं चेद् यदि वयमाशास्महे इच्छामः। हे महनीयमुख्य-महनीयाः पूज्याः पञ्च परमेष्ठिनस्तेषु मुख्यः प्रधानभूतः, आद्यत्वात् । तस्य संबोधनम् ॥ ભગવાનનો વચનાતિશય અવર્ણનીય આ વા કેટલાક પદાર્થોનું વિવેચન કરવાારા કવિએ પ્રભુના યથાર્થવાદિતા ગુણની ભરપૂર સ્તુતિ કરી. “છતાંપણ ભગવાનના સમસ્ત વચનએશ્વર્યનું અશેષનિરૂપણ કરવાનું સામર્થ્ય પોતાનામાં નથી, એમ કવિ દષ્ટાંતપૂર્વક બતાવે છે. આમ કરીને તેઓ પોતાની ઉદ્ધતાઈનો ત્યાગ કરે છે. તથા પ્રકારાન્તરે પોતાનું શું નામ પ્રગટ કરતાં કહે છે. . કાવાર્થ:- હે પૂજયોમાં પ્રધાન = મુખ્ય! જો તારા સઘળાય વચનવૈભવનું વર્ણન કરવાની વાંછા છે અમે રાખીએ, તો અમારી આ વાંછ, વેગવાન લેવા માત્રથી સમુદ્ર તરી જવાની વાંછા જેવી, અને ચંદ્રના આ કિરણોનું પાન કરવાની વાંછા જેવી છે. (અર્થાત આ વાંછા અશક્યવિષયક છે.) | (૧)વિભવ = વૈભવ. પ્રજ્ઞઆદિશબ્દોની જેમ વિભવને સ્વાર્થમાં(ત્ર પોતાના જ અર્થમાં, અર્થાત અર્થમાં વધારો ઘટાડો થયા વિના) “અણ પ્રત્યય લાગ્યો. અથવા (૨) વિભુ (=વ્યાપક) નો ભાવ કે કર્મ આ અર્થમાં વિભુ શબ્દને “અણ' પ્રત્યય લાગ્યો. અને વૈભવ' શબ્દ બન્યો. વાવૈભવ = વાણીની ઉત્કૃષ્ટ સંપત્તિ વિભર્ભાવ ( વિભુનો ભાવ)= વૈભવ એવી વ્યુત્પત્તિ લઈએ તો વાવૈભવ = સર્વનયોમાં વ્યાપકતા. કેમકે વિભુ શબ્દ “વ્યાપક અર્થમાં રૂઢ છે. મહનીય = પૂજય = પંચ પરમેષ્ઠી. તેમાં મુખ્ય = અરિહંત. હે પૂજયોમાં મુગટ! છે તારા સમસ્ત વચનવૈભવનો વિચાર કરવાની ઇચ્છા જો અમે કરીએ તો અહીં પૂર્વાર્ધનો અર્થ પૂર્ણ થયો. . કેવા છીએ? ઉત્તરાદ્ધમાં બતાવશે) સિદ્ધ કરતા અરિહંતની અધિક પૂજયતા શંકા:- અરિહેતોપાસે ભલે વચનાતિશય છે! છતાં પણ તેઓ સિદ્ધ કરતાં તો ઓછા ગુણવાળા જ છે છે. કેમકે (૧)સિદ્ધોએ સર્વકર્મના ક્ષયથી બધા ગુણો પ્રાપ્ત કર્યા છે. જયારે અરિહંતને હજી અધાતિકના નું લયથી પ્રાપ્ત થતા ગુણો મેળવવાના બાકી છે. વળી (૨) અરિહંતો પણ દીક્ષાકાળે સિદ્ધોને નમસ્કાર કરે છે. $ શ્રુતકેવળી શ્રીભદ્રબાહુસ્વામીએ કહ્યું છે કે “સિદ્ધોને નમસ્કાર કરી તેણે (અરિહંતે) અભિગ્રહ ગ્રહણ કર્યા છે? નમસ્કાર કરવાયોગ્ય વ્યક્તિ નમસ્કાર કરનાર કરતા અધિકગુણસંપન્ન , તે સર્વવિદિત છે. તેથી છે છે. પંચપરમેષ્ટીમાં મુખ્ય તરીકે અરિહંત નહિ પણ સિદ્ધો ગણાવા જોઇએ. સમાધાન :- બેશક, તમે કહ્યા, તે બે અંશે સિદ્ધો અરિહંત કરતાં વધુ પૂજય છે. પરંતુ આપણી અપેક્ષાએ A B ભગવાનનો વચનાતિશય અવર્ણનીય છે કે 2325 Page #357 -------------------------------------------------------------------------- ________________ :::::::::::::: ::::: %8 ચાલકWજરી ननु सिद्धेभ्यो हीनगुणत्वाद् अर्हतां कथं वागतिशयशालिनामपि तेषां मुख्यत्वम् ? न च हीनगुणत्वमसिद्धम् ।। प्रव्रज्यावसरे सिद्धेभ्यस्तेषां नमस्कारकरणश्रवणात् । “काऊण नमुक्कारं सिद्धाणमभिग्गहं तु सो गिण्हे " इति । ६ श्रुतकेवलिवचनात् । मैवम् । अहंदुपदेशेनैव सिद्धानामपि परिज्ञानात् । तथा चार्षम्- “अरहन्तुवएसेणं सिद्धा णज्जति | तेण अरहाई" इति । ततः सिद्धं भगवत एव मुख्यत्वम् । यदि तव वाग्वैभवं निखिलं विवेक्तुमाशास्महे ततः किमित्याही लक्षेम इत्यादि । तदा इत्यध्याहार्यम् । तदा जङ्घालतया जाङ्घिकतया वेगवत्तया समुद्रं ल म किल समुद्रमिव अतिक्रमामः । तथा वहेम =धारयेम । चन्द्रद्युतीनां चन्द्रमरीचीनां पानं, चन्द्रद्युतिपानम् । तत्र तृष्षा =तर्षोऽभिलाष इति यावत् चन्द्रद्युतिपानतृष्णा ताम् उभयत्रापि सम्भावने सप्तमी । यथा कश्चिच्चरणचङ्क्रमणवेगवत्तया म्यानपात्रादि अन्तरेणापि समुद्रं लचितुमीहते यथा च कश्चिच्चन्द्रमरीचीरमृतमयोः श्रुत्वा चुलुकादिना पातुमिच्छति, न चैतवयमपि | शक्यसाधनम् । तथा न्यक्षेण भवदीयवाग्वैभववर्णनाकाक्षापि अशक्यारम्भप्रवृत्तितुल्या । आस्तां तावत् तावकीनवचनविभवानां सामस्त्येन विवेचनविधानम्, तद्विषयाकाङ्क्षापि महत् साहसमिति भावार्थः ॥ ___ अथवा 'लघु शोषणे' इति धातोर्लोम-शोषयेम समुद्रं जघालतया अतिरंहसा। अतिक्रमणार्थलोस्तु प्रयोगे दुर्लभं परस्मैपदमनित्यं वा आत्मनेपदमिति । अत्र च औद्धत्यपरिहारेऽधिकृतेऽपि यद् ‘आशास्महे'. इत्यात्मनि बहुवचनमाचार्यः प्रयुक्तवास्तदिति सूचयति यद् विद्यन्ते जगति मादृशा मन्दमेधसो भूयांसः स्तोतारः, इति बहुवचनमात्रेणं ।। न खलु अहङ्कारः स्तोतरि प्रभौ शङ्कनीयः । प्रत्युत निरभिमानताप्रासादोपरि पताकारोप एवावधारणीयः ॥ इति । काव्यार्थः॥ ३१ ॥ एषु एकत्रिंशति वृत्तेषु उपजातिच्छन्दः ॥ સિદ્ધ કરતા પણ અરિહંતો જ વધુ પૂજય છે. કારણ કે સિદ્ધોની આપણને ઓળખાણ કરાવનાર અરિહંત છે. કહ્યું જ છે કે “અરિહંતના ઉપદેશથી જ સિદ્ધોનું જ્ઞાન થાય છે. તેથી અરિહંતો આદિમાં ( પ્રથમ) છે.” તેથી અરિહંતો જ આપણી અપેક્ષાએ અધિક પૂજનીય છે. તેથી પંચપરમેષ્ઠીઓમાં પ્રથમ છે. હવે આ અરિહંતનાતમામ વાવૈભવને કહેવાની ઇચ્છાવાળ કેવો છે? તે ટાંતથી દર્શાવે છે. કોઈ વ્યક્તિ પગેથી ઝડપથી ચાલી શકતો હોય, તેટલા માત્રથી વહાણની સહય લીધા વિના સમુદ્ર ઓળંગી જવાની ઇચ્છા રાખે. અથવા ચન્દ્રના કિરણો અમૃતમય હેય છે. તેમ સાંભળીને કોઈ વ્યક્તિ ખોબે ખોબે ચન્દ્રના કિરણો પીવાની ઝંખના રાખે, તો આ બન્ને વ્યક્તિની આ બંને ઇચ્છા કયારેય પણ પૂર્ણ ન થાય. બસ, તેમ જ! તારા સંપૂર્ણ વચનભવનું વિસ્તારથી વર્ણન કરવાની ઇચ્છા પણ અશક્યનો આરંભ કરવાની પ્રવૃત્તિતુલ્ય છે. અર્થાત તારા શું વચનભવનું સમસ્તરૂપે વિવેચન કરવાની ચેષ્ટા તો જવા દો, આવી ઇચ્છા કરવી એ પણ મેહસાહસરૂપ જછે. અથવા “લધુ ધાતુ શોષણ અર્થમાં આવે છે. તેથી અહીં અમે વેગથી સમુદ્રનું શોષણ કરવા ઇચ્છીએ છીએ એવો અર્થ પણ સૂચિત થાય છે. અતિક્રમણ (=ઉલંઘન) અર્થમાં “ત્તાિ ધાતુનો પ્રયોગ પરસ્મપદમાં થતો નથી. અથવા ધાતના પ્રયોગ આત્માનપદમાં થવાના નિયમો અનિત્ય સેવાથી પરસ્મપદનું રૂપ નિર્દોષ છે. શંકા :- આ કાવ્યમાં કવિ એકબાજુ ઉદ્ધતાઈનો ત્યાગ કરવાની ચેષ્ટા કરે છે, અને બીજીબાજુ, આશાસ્મહે પ્રયોગમાં પોતાનામાટે બહુમાનસૂચક બહુવચનનો પ્રયોગ કરે છે, અીં પરસ્પર વિરોધ છે. સમાધાન :- અહીં વિરોધ નથી, કેમકે બહુવચનનો પ્રયોગ પોતાના પરના બહુમાનથી નથી થયો, પરંતુ આ મારા જેવા મંદબુદ્ધિવાળા સ્તુતિકરનારાઓ આ જગતમાં ઘણાં છે. તેમ સૂચવવા થયો છે, તેથી ખરેખર છે તો આ બહુવચનનો પ્રયોગ કવિની નિરાભિમાનતાને જ સૂચવે છે. આ બધા એકત્રીશ કાવ્યો ઉપજાતિ છંદમાં હતા ..... १. छाया-कृत्वा नमस्कारं सिद्धेभ्योऽभिग्रहं तु सोऽग्रहीत् । आवश्यके । २॥ छाया-अर्हदुपदेशेन सिद्धा ज्ञायन्ते.तेनार्हदादिः । विशेषावश्यकभाष्ये ३२१३ । ३. हैमधातुपारायणे भ्वादिगणे धा १८ । કાવ્ય-૩૧ .::::::::::::::::: Page #358 -------------------------------------------------------------------------- ________________ દ ============== સ્થાપ્નમંજરી एवं विप्रतारकैः परतीर्थिकैर्व्यामोहमये तमसि निमज्जितस्य जगतोऽभ्युद्धरणेऽव्यभिचारिवचनतासाध्येनान्ययोगव्यच्छेदेन भगवत एव सामर्थ्य दर्शयन् तदुपास्तिविन्यस्तमानसानां पुरुषाणामौचितीचतुरतां प्रतिपादयतिइदं तत्त्वातत्त्वव्यतिकरकरालेऽन्धतमसे - નાનાલાવારિવ હતપરેઢાં વિનિહિતમ્ | तदुद्धर्तुं शक्तो नियतमविसंवादिवचन स्त्वमेवातस्त्रातस्त्वयि कृतसपर्याः कृतधियः ॥ ३२ ॥ इदं प्रत्यक्षोपलभ्यमानं जगद्-विश्वम्, उपचाराद् जगद्वर्ती जनः। हतपरैः हताः= अधमा ये परे तीर्थान्तरीया हतपरे तैः । मायाकारैरिव ऐन्द्रजालिकैरि शाम्बरीयप्रयोगनिपुणैरिव इति यावत् । अन्धतमसे निबिडान्धकारे । हा इति खेदे। विनिहितं-विशेषेण निहितं स्थापितं पातितमित्यर्थः । अन्धं करोतीत्यन्धयति, अन्धयतीत्यन्धं तच्च ઉદ્ધારક્તા અન્યયોગ ચવચ્છેદ [પાર્વે બતાવ્યું તેમ ઠગનારા પરતીર્થિકોના ઉપદેશથી આ જગત વ્યામોહરૂપ અંધકારમાં મગ્ન બનેલું છે. અંધકારમાં મગ્ન બનેલા આ જગતનો ઉદ્ધાર કરવામાં માત્ર ભગવાન જ સમર્થ છે, તેમ કવિ હવેના જ બ્લોકમાં અન્યયોગવ્યવચ્છેદદ્વારા દર્શાવે છે. તથા ભગવાન જ અવિસંવાદિવચનવાળા છે તેમ દર્શાવવાથી અન્યયોગવ્યવચ્છેદ સિદ્ધ થઈ શકે. તેથી માત્ર ભગવાન જ અવિસંવાદિવચનયોગવાળા છે, તેમ પણ આ કાવ્યમાં દર્શાવે છે. અને સાથે-સાથે આવા ભગવાનની ઉપાસનામાં લાગેલા પ્રાજ્ઞ પુરષોની ઔચિત્ય ચતુરતાનું નિરૂપણ કરતા કવિ કહે, કાવાર્થ:- કેશરય! ઇન્દ્રજાલિકોની જેમ અધમપરવાદીઓએ તત્વ અને અતત્વના મિશ્રણથી ભયંકર થયેલા અંધકારમાં આ જગતને ડૂબાડ્યું છે. તેમાંથી આ જગતનો ઉદ્ધાર કરવામાં અવિસંવાદિવચનવાળા તમે જ ચોક્કસ શક્તિમાન છો. તેથી બુદ્ધિશાળી પુરુષો તારી જ સેવા કરે છે. જગત’ શબ્દથી ઉપચાર દ્વારા જગતમાં રહેલા જીવો" એવો અર્થ કરવો. હાપરે = અધમ પરતીર્થિકો. માયાકાર = ઇન્દ્રજાલિક = શમ્બર નામના અસુરની જેમ માયાપ્રયોગોમાં કુશળ. “હા પદ ખેદસૂચક છે. વિનિહિત = સ્થપાયું છે. અંધતમસ = અંધ કરે તેવો અંધકાર. (“સમવાધાત તમસ: સૂત્રથી અન્ધશબ્દ સાથેના સમાસમાં ‘તમસ' શબ્દ “તમસ' એમ અકારાન્ત બન્યો.)અહીં દ્રવ્યઅંધકાર (=બાહ્ય અંધકાર) ને છોડી ભાવઅંધકારનો નિર્દેશ છે તે બતાવવા કહે છે - તત્ત્વ અને અતત્વ અંગેના વ્યતિકરથી આ ગાઢ છેઅંધકાર ભયંકર બન્યો છે. તત્ત્વમાં અતત્ત્વની બુદ્ધિ, અને અતત્વમાં તત્ત્વની બુદ્ધિરૂપ વ્યતિકર (સ્વભાવ વિપરિત્ય)અહીં સમજવાનો છે. તેથી અલ્પતમસ = મિથ્યાત્વમોહનીયકર્મ. કેમકે મિથ્યાત્વનું લક્ષણ છે કે, ફરી તત્વમાં અતત્વની અને અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ કરાવવી. આજ સ્તુતિકાર શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં રે કહ્યું પણ છે કે “અદેવમાં દેવની બુદ્ધિ, અગુરુમાં ગુરુની બુદ્ધિ તથા અધર્મમાં ધર્મની બુદ્ધિ મિથ્યાત્વ છે.” તેથી પૂર્વાર્ધનો અર્થ આવો થયો-જેમ સુશિક્ષિત વ્યક્તિને પણ ભૂલાવવામાં ચતુર ઇન્દ્રજાલિકો તેવા પ્રકારના Bી ઔષધ, મત્ર કે હથચાલાકી વગેરેદ્વારા સભાના લોકોને માયાવી અંધકારમાં મગ્ન કરે, તેમ પરતીર્થિકોએ सर. माया तु शाम्बरी । शम्बराख्यस्यासुरस्य इयं शाम्बरी । अभिधानचिन्तामणौ । 8િ ઉદ્ધારક્તા અન્યયોગ વ્યવચ્છેદ 327 xxx Page #359 -------------------------------------------------------------------------- ________________ યાકુળમંજરી तत्तमश्चेत्यन्धतमसम् । “समवान्धात् तमर्सः" इत्यत्प्रत्ययः, तस्मिन् अन्धतमसे । कथंभूतेऽन्धतमसे इति द्रव्यान्धकारव्यवच्छेदार्थमाह तत्त्वातत्त्वव्यतिकरकराले । तत्त्वं चातत्त्वं च तत्त्वातत्त्वे तयोर्व्यतिकरो = व्यतिकीर्णता =व्यामिश्रता=स्वभावविनिमयस्तत्त्वातत्त्वव्यतिकरस्तेन कराले= भयङ्करे । यत्रान्धतमसे तत्त्वेऽतत्त्वाभिनिवेशः अतत्त्वे च तत्त्वाभिनिवेश इत्येवंरूपो व्यतिकरः संजायत इत्यर्थः । अनेन च विशेषणेन परमार्थतो मिथ्यात्वमोहनीयमेव अन्धतमसम् तस्यैव ईदृक्षलक्षणत्वात् । तथा च ग्रन्थान्तरे प्रस्तुतस्तुतिकारपादाः - "अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या । अधर्मे धर्मबुद्धिश्च मिथ्यात्वं तद्विपर्ययात् " ॥ ततोऽयमर्थः । यथा किल ऐन्द्रजालिकास्तथाविधसुशिक्षितपरव्यामोहनकलाप्रपञ्चाः तथाविधमौषधीमन्त्रहस्तलाघवादिप्रायं किञ्चित्प्रयुज्य परिषज्जनं मायामये तमसि मज्जयन्ति तथा परतीर्थिकैरपि ताद्दकप्रकारदुरधीतकुतर्कयुक्तीरुपदर्श्य जगदिदं व्यामोहमहान्धकारे निक्षिप्तमिति । तज्जगदुद्धर्तुं - मोहमहान्धकारोपप्लवात् क्रष्टुम् नियतं=निश्चितम् त्वमेव नान्यः शक्तः = समर्थः । किमर्थमित्थमेकस्यैव भगवतः सामर्थ्यमुपवर्ण्यते ? इति विशेषणद्वारेण कारणमाह । अविसंवादिवचनः । कषच्छेदतापलक्षणपरीक्षात्रयविशुद्धत्वेन फलप्राप्तौ न विसंवदतीत्येवंशीलमविसंवादि । तथाभूतं वचनमुपदेशो यस्यासावविसंवादिवचनः । अव्यभिचारिवागित्यर्थः । यथा च पारमेश्वरी वाग् न विसंवादमासादयति तथा तत्र तत्र स्याद्वादसाधने दर्शितम् ॥ कषादिस्वरूपं चेत्थमाचक्षते प्रावचनिकाः- “पाणवहाईआणं पावट्ठाणाण जो उ पडिसेहो ॥ झाणज्झयणाईणं जो य विही एस धम्मको ॥१ ॥ बज्झाणुट्ठाणेणं जेण ण बाहिज्जए तयं णियमा । संभवइ य परिसुद्धं सो पण धम्मम्मि छैउत्ति ॥२॥ जीवाइभाववाओ बंधाइपसाहगो इहं तावो ॥ एएहिं परिसुद्धो धम्मो धम्मत्तणमुवेइ ॥३ ॥ तीर्थान्तरीयाप्ता हि न प्रकृतपरीक्षात्रयविशुद्धवादिन इति ते महामोहान्धतमस एव जगत् पातयितुं समर्थाः, न पुनस्तदुद्धर्तुम् । अतः પણ કુતર્કથી ભરેલી યુક્તિઓ દર્શાવીને આ જગતના લોકોને વ્યામોહરૂપ અંધકારમાં મુકી દીધા છે. (હે નાથ!) તેથી મહમોહરૂપ અંધકારની પીડામાંથી આ જગતનો ઉદ્ધાર કરવા નિશ્ચિત તમે જ શક્તિમાન છો, બીજાઓ નહિ. કેમકે કષ, છેદ અને તાપ પરીક્ષામાં વિશુદ્ધ અને ફળની પ્રાપ્તિમાં વિસંવાદ વિનાના વચનો માત્ર તારા જ છે, અન્યના નહિ. ભગવાનની વાણી વિસંવાદ વિનાની છે એ વાત પૂર્વે સ્યાદ્વાદને સિદ્ધ કરતી વખતે વારંવાર દર્શાવી ગયા છીએ. કષ વગેરેનું સ્વરૂપ સિદ્ધાંતજ્ઞો કાદિનું સ્વરૂપ આવું બતાવે છે– પ્રાણવધ = હિંસાવગેરે પાપસ્થાનોનો જે નિષેધ છે. તે खने ध्यानअध्ययन वगेरेनी ने विधि (= विधान) छे. ते धर्म भाटे उष छे. ॥१॥ (४ धर्ममां या विधिनिषेध યથાર્થ દર્શાવ્યા હોય તે ધર્મ કષશુદ્ધ બને છે. )“જે બાહ્યક્રિયાઓ કષ ( = વિધિનિષેધ)ને બાધ ન પહોંચાડે, પરંતુ પુષ્ટ કરે અને પરિશુદ્ધ હોય, તે ક્રિયાઓ ધર્મ માટે છેદ છે.” ।।૨। (જે ધર્મના બાહ્ય અનુષ્ઠાનો કષશુદ્ધ વિધિનિષેધના બાધક નહિ, પણ સાધક અને પોષક બને તે ધર્મ છેદપરીક્ષામાં સફળ થયો ગણાય) “જીવવગેરે ભાવોની પ્રરૂપણા બંધવગેરેનો પ્રસાધક હોય તે તાપ ગણાય. આ ત્રણેથી જે ધર્મ શુદ્ધ હોય તે ધર્મપણાને પામે. ||3|| (व-अनुवाहितत्त्वोनुं नित्यानित्यत्त्ववगेरेस्व३प खेवं दर्शावे 3, भेथी छवना अंध अने भोक्ष વગેરે તત્ત્વો તથા સુખદુ:ખવગેરે તાત્ત્વિકરૂપે સુસંગત બને. આ પ્રમાણે જીવાદિતત્ત્વોની પ્રરૂપણા કરનાર ધર્મ જ તાપશુદ્ધ બને છે.) આગળ દર્શાવી ગયા તેમ, કુતીર્થિકોના આપ્તપુરુષોના વચનો આ ત્રણ પરીક્ષાથી વિશુદ્ધ | १. हैमसूत्रे ७-३-८० । २. हेमचन्द्रसूरिकृतयोगशास्त्रे २ - ३ । ३. छाया - प्राणवधादीनां पापस्थानानां यस्तु प्रतिषेधः । ध्यानाध्ययनादीनां यश्च विधिरेष धर्मकषः ॥ १ ॥ बाह्यानुष्ठानेन येन न बाध्यते तन्नियमात् । संभवति च परिशुद्धं स पुनर्धर्मे छेद इति ॥२॥ जीवादिभाववादो बन्धादिप्रसाधक इह तापः । एभिः परिशुद्धो धर्मो धर्मत्वमुपैति ॥३ ॥ हरिभद्रसूरिकृतपञ्चवस्तुकचतुर्थद्वारे । • अध्य-३२ 328 Page #360 -------------------------------------------------------------------------- ________________ :::: ::::::: સ્વાદમંજરી PERH कारणात् । कुतः कारणात् ? कुमतध्वान्तार्णवान्तःपतितभुवनाभ्युद्धारणासाधारणसामर्थ्यलक्षणात् । हे त्रातः= त्रिभुवनपरित्राणप्रवीण । त्वयि काक्वावधारणस्य गम्यमानत्वात् त्वय्येव विषये न देवान्तरे । कृतधियः । करोतिरत्र परिकर्मणिवर्तते, यथा हस्तौ कुरु पादौ कुरु इति । कृता=परिकर्मिता-तत्त्वोपदेशपेशलतत्तच्छास्त्राभ्यासप्रकर्षण इस संस्कृता धोर्बुद्धिर्येषां ते कृतधियश्चिद्स्पाः पुरुषाः । कृतसपर्याः । प्रादिकं विनाप्यादिकर्मणो गम्यमानत्वात् । कृ ता =कर्तुमारब्धा सपर्या=सेवाविधियैस्ते कृतसपर्याः । आराध्यान्तरपरित्यागेन त्वय्येव सेवाहेवाकितां परिशीलयन्ति | | તિ શિરિની છન્દ્રોડનંOિાર્થ: II ૨૨ || થતા નથી. તેથી તેમના વચનોને અનુસરનાર જગત મહામોહના અંધકારમાં જ મગ્ન બને. પણ મહામોહના અંધારાને ઉલેચી બહાર ન નીકળી શકે. તેથી તે કહેવાતા આપ્તપુરુષો ઉદ્ધારક બની શકતા નથી. તે ત્રિભુવનરક્ષણકુશળ! આ પ્રમાણે કુમતરૂપ અંધકારસમુદ્રમાં ડૂબેલા આ જગતનો ઉદ્ધાર કરવામાં માત્ર આપ જ સમર્થ છો. તત્વનું દર્શન કરાવવામાં કુશળ એવા શાસ્ત્રોના અભ્યાસથી પરિકર્મિતબુદ્ધિવાળા પુરુષો બીજા કહેવાતા આરાધ્યોને છોડી તારી સેવા કરવાની ટેવવાળા છે. જેમ “હાથ કર “પગ કર' વગેરે વાક્યપ્રયોગોમાં કૂધાત (કકર' શબ્દ) નો અર્થ પરિકર્મ થાય છે. તેમ કૃતધિય: પદમાં પણ “કુ ધાતુનો અર્થ પરિકર્મ લેવાનો છે. કુતસપર્યા–અહીં “પ્ર" વગેરે ઉપસર્ગન હોવા છતાં કૃતનો અર્થ “પ્રારંભ કરાયેલી' એવો કરવો. અર્થાત પ્રારંભ કરાયેલી છે સપર્યા = પૂજા, સેવા જેથી તેઓ “કૃતસપર્યા: એમ અર્થ કરવો. આ શ્લોક “શિખરિણી છંદમાં છે. આ પ્રમાણે “સ્યાદ્વાદમંજરી ટીકાનો અનુવાદ પૂર્ણ થાય છે. ॥ समाप्ता चेयमन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकास्तवनटीका ॥ કષ આદિનું સ્વરૂપ .: કાકા :0329 Page #361 -------------------------------------------------------------------------- ________________ સ્થાકુટમેજરી ટારિસ્ય પ્રશસ્તિ ! येषामुज्जवलहेतुहेतिरुचिरः प्रामाणिकाध्वस्पृशां, हेमाचार्यसमुद्भवस्तवनभूरर्थः समर्थः सखा । तेषां दुर्नयदस्युसम्भवभयास्पृष्टात्मनां सम्भवत्यायासेन विना जिनागमपुरप्राप्तिः शिवश्रीप्रदा ॥१॥ चातुर्विद्यमहोदधेर्भगवतः श्रीहेमसूरेनिरां गम्भीरार्थविलोकने यदभवद् दृष्टिः प्रकृष्टा मम । द्राघीय समयादराग्रहपराभूतप्रभूतावमं, तन्नूनं गुरुपादरेणुकणिकासिद्धांजनस्योर्जितम् ॥ २॥ . अन्यान्यशास्त्रतस्संगतचित्तहारिपुष्पोपमेयकतिचिन्निचितप्रमेयैः । दृब्धां मयान्तिमजिनस्तुतिवृत्तिमेनां मालामिवामलहृदो हृदये वहन्तु ॥३॥ प्रमाणसिद्धान्तविरूद्धमत्र यत्किंचिदुक्तं मतिमान्द्यदोषात् । मात्सर्यमुत्सार्य तदार्यचित्ताः प्रसादमाधाय विशोधयन्तु ॥४॥ ટીકાકારની પ્રશસ્તિ શ્રી હેમચંદ્રસૂરિએ રચેલી સ્તુતિઓમાંથી ઉત્પન્ન થતા અર્થે સમર્થ ય છે અને ઉજ્જવળ હેતુઓરૂપી શસ્ત્રથી સુશોભિત હેય છે. આવા અર્થે પ્રામાણિકોના માર્ગે ચાલનારા જેઓના મિત્રરૂપ બને છે, તેઓને દુર્નયરૂપી ચોરોથી ભય નથી. અને તેઓને મોક્ષલક્ષ્મી દેવામાં કુશળ એવા જિનાગમનગરની પ્રાપ્તિ અનાયાસે થાય છે. ૧ શ્રી હેમચંદ્રસૂરિમહારાજા ચારવિદ્યાના મહાસમુદ્ર સમાન છે. તેમની વાણીમાં ગંભીર અર્થો રહેલા છે. આ ગંભીર અર્થોનું વિલોકન કરવામાં મારી બુદ્ધિ જે કંઇ પ્રકર્ષને પામી, તથા આ વિશાળ સિદ્ધાંતનું સાદર ગ્રહણ કરતી વખતે અથવા કરવાથી જે ઘણા પાપ = વિબો પરાભવ પામ્યા. તે બન્નેમાં ચોક્કસ ગુરુવર્યના ચરણકમળની રજરૂપી સિદ્ધાંજનનો જ પ્રભાવ છે. ૨ મેં આ અંતિમજિનની (=શ્રીવર્ધમાનસ્વામીની) સ્તુતિની ટીકારૂપ પુષ્પમાળા રચી. તે માળા બનાવવા મેં ઘણા શાસ્ત્રરૂપ વૃક્ષોના કેટલાક વ્યાપ્તપમેયરૂપ મનોહર પુષ્પોનો ઉપયોગ કર્યો છે. આ પુષ્પમાળાને નિર્મળ બુદ્ધિવાળા પ્રાજ્ઞપુરુષો &યમાં ધારણ કરે.૩ બુદ્ધિની મંદતાના દોષથી મેં આ ટીકામાં પ્રમાણ કે સિદ્ધાંતથી વિરુદ્ધ જે કંઈ કહ્યું છે, તેનું ઉદારચિત્ત વાળા મહાપુરુષો માત્સર્ય છોડી તથા કૃપા વરસાવી સંશોધન કરે. ૪ જેઓ અત્યંત પ્રતિભાસંપન્ન છે, અને તેથી જેમના અંગે ત્રણલોકમાં પ્રખ્યાત થયેલું નિર્દિષ્મ અનુમાન છે કે, “આ દેવોના ગુરુ (બૃહસ્પતિ) પૃથ્વી પર અવતર્યા છે.” તથા જેમના વચન ઉદ્ગારને વિબુધો (પંડિતો) અમૃત કહીને પ્રશંસે છે તથા એ વિબુધો જેમની અવિસંવાદી વાણીને જગતમાં ફેલાવે છે તથા જેઓ | નાગેન્દ્રગચ્છરૂપ વિષ્ણુના હૃદયના અલંકાર-કૌસ્તુભમણિતુલ્ય છે. તથા જેઓ વિશ્વવધે છે, તે શ્રી હર્ષ 3 ઉદયપ્રભસૂરિ સમૃદ્ધિને પામે. ૫-૬ તેમના (શ્રી ઉદયપ્રભસૂરિના) પદરૂપ આકાશમાં સૂર્યસમાન શ્રીમક્ષિણસૂરિએશકસંવત મનુરવિ (મન ૨ = ૧૪ અને રવિ = ૧ર તેથી ૧૨૧૪) માં દિવાળીના દિવસે શનિવારે આ વૃત્તિ રચી. ૭ આ સ્વાવાદમંજરીટીકામાં શ્રી જિનપ્રભસૂરિની સહાય મળી છે. તેથી આ ટીકા સગન્ધિત થયેલી છે. આ w ટીકાકારની પ્રશક્તિ ::::::: :::::: કકકકકકર 330 Page #362 -------------------------------------------------------------------------- ________________ *10 સ્યાઃમંજરી उर्व्यामेष सुधाभुजां गुर्सरति त्रैलोक्यविस्तारिणी यत्रेयं प्रतिभाभरादनुमितिर्निर्दम्भमुज्जृम्भते । किं चामी विबुधाः सुधेति वचनोद्गारं यदीयं मुदा शंसन्तः प्रथयन्ति तामतितमां संवादमेदस्विनीम् ॥५॥ नागेन्द्रगच्छगोविन्दवक्षोऽलंकारकौस्तुभाः । ते विश्ववन्द्या नन्द्यासुस्दयप्रभसूरयः ॥ ६ ॥ युग्मम् 11 श्रीमल्लिषेणसूरिभिरकारि तत्पदगगनदिनमणिभिः । वृत्तिरियं मनुरविमितशाकाब्दे दीपमहसि शनौ ॥७॥ श्रीजिनप्रभसूरीणां साहाय्योद्भिन्नसौरभा । श्रुतावुत्तंसतु सतां वृत्तिः स्याद्वादमञ्जरी ॥८॥ बिभ्राणे कलिनिर्जयाज्जिनतुलां श्रीहेमचन्द्रप्रभौ तद्हब्धस्तुतिवृत्तिनिर्मितिमिषाद् भक्तिर्मया विस्तृता । निर्णेतुं गुणदूषणे निजगिरां तन्नार्थये सज्जनान् तस्यास्तत्त्वमकृत्रिमं बहुमतिः सास्त्यत्र सम्यग् यतः ॥९॥ ॥ इति टीकाकारस्यं प्रशस्तिः समाप्ता ॥ આ ટીકા સજ્જનોના કર્ણને શોભાવનારી (અર્થાત્ સજ્જનોને સાંભળવામાં આનંદ ઉપજાવનારી) થાઓ. ८ શ્રી હેમચંદ્રસૂરિએ કલિકાળપર વિજય મેળવ્યો છે. તેથી તેઓ જિનની તુલ્યતાને ધારણ કરે છે. તેઓએ રચેલી આ સ્તુતિપર ટીકાલખવાના બહને મેં તેમના પ્રત્યેની મારી ભક્તિ જ પ્રદર્શિત કરી છે. તેથી હું સજ્જનોને મારી વાણીમાં રહેલા ગુણો અને દૂષણોઅંગે નિર્ણય કરવા પ્રાર્થના કરતો નથી. કેમકે ભક્તિનું અકૃત્રિમતત્ત્વ (= સહજકારણ )બહુમાન છે, અને આ બહુમાન આ સ્તુતિની ટીકારૂપ ભક્તિમાં સારા પ્રમાણમાં છે જ. । ૯ । ટીકાકારની પ્રશસ્તિ પૂર્ણ થઇ. इति स्व. सुविशालगच्छाधिपति स्याद्वाददेशनादक्षशासनप्रभावकमुख्याचार्यदेवेश श्रीविजयभुवनभानुसूरीश्वर शिष्यश्रेष्ठ कर्मसाहित्य सुधापानैकमग्नस्व. आचार्यवर्य श्रीविजयधर्मजित्सूरिविनेयरत्नजिनभक्ति रसिकाचार्यदेव श्रीविजय जयशेखरसूरिवरान्तेवासिकुशाग्रबुद्धिचमत्कृतविबुधमुनिवर श्री अभयशेखरविजयगणिवर शिष्यलेशेनाजितशेखरविजयेनालेखितमन्ययोगव्यवच्छेदस्तवनटीकास्याद्वादमञ्जरी गुर्जरभावानुवादं पठन्तु सुजन श्रेष्ठाः शोधयन्तु चेति विज्ञप्तिः । 'यावच्चन्द्रदिवाकरौ अयमपि विस्फुरत्स्याद्वादप्रकाशमातनोतु ॥ इति शुभम् । 1/1/1/1/11 १. अङ्कानां वामतो गतिः १२१४ मिते शाके । चतुर्दश मनवः द्वादश आदित्याः । २. दीपावल्याम् । ટીકાકારની પ્રશસ્તિ 331 Page #363 -------------------------------------------------------------------------- ________________ સ્યાકાઠમંજરી ॥ શ્રી સંવેશ્વરપાર્શ્વનાથાય નમઃ | परिशिष्ट - १ कलिकाल सर्वज्ञ श्री हेमचन्द्राचार्य विरचितं अयोगव्यवच्छेद द्वात्रिंशिकाख्यं श्री महावीरस्वामिस्तोत्रम् (ગુજરાતી ભાવાનુવાદ સાથે) શ્રીમહાવીરભગવાનની સ્તુતિ अगम्यमध्यात्मविदामवाच्यं वचस्विनामक्षवतां परोक्षम् । श्रीवर्धमानाभिधमात्मस्पमहं स्तुतेर्गोचरमानयामि ॥१॥ જે અધ્યાત્મવેત્તાઓને અગમ્ય છે, પંડિતવક્તાઓ પણ જેનું વર્ણન કરી શકે તેમ નથી તથા ઇન્દ્રિયજ્ઞાની માટે જેઓ પ્રત્યક્ષના વિષય નથી અર્થાત્ પરોક્ષ છે. તેવા વર્ધમાન નામના પરમાત્મસ્વરૂપને હું (હેમચન્દ્રસૂરિ) મારી સ્તુતિનો વિષય બનાવું છું. ૧ 9: પરમાત્માના ગુણોની સ્તવના કરવાનું અસામર્થ્ય – स्तुतावशक्तिस्तव योगिनां न किं ? गुणानुरागस्तु ममापि निश्चलः । इदं विनिश्चित्य तव स्तवं वदन्, न बालिशोऽप्येष जनोऽपराध्यति ॥२॥ પ્રભુ! આપની સ્તુતિ કરવા માટે શું યોગીપુરુષો પણ અસમર્થ નથી ? છે જ. અસમર્થ હોવા છતાં આપના ગુણો પ્રત્યે આદરભાવને લઇ તે યોગીપુરુષો આપના ગુણોની સ્તવના કરે છે. બસ એ જ રીતે હું પણ આપના ગુણો પ્રત્યે દેઢ અનુરાગવાળો છું, તેથી મારા જેવો મૂર્ખ મનુષ્ય પણ આપની સ્તુતિ કરતા અપરાધી તો નહિ જ ગણાય. ૨ સ્તુતિકારની લઘુતા - क्व सिद्धसेनस्तुतयो महार्था, अशिक्षितालापकला क्व चैषा । तथापि यूथाधिपतेः पथस्थः, स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥३॥ ગંભીર અર્થથી ભરેલી સિદ્ધસેનદિવાકર સૂરિજીની સ્તુતિઓ કયાં? અને વગરભણ્યું બોલવાની મારી કળા કયાં? તો પણ જેમ મોટા મોટા જૂથના અધિપતિ ગણાતા હાથીઓના માર્ગ પર ચાલનારું બચ્ચુ ગોથા ખાતુ ચાલતુ હોય તો પણ દયનીય ગણાતું નથી, તેમ હું પણ સિદ્ધસેનદિવાકર જેવા વિદ્વાન આચાર્યોના માર્ગને અનુસરતા કયાંક સ્ખલના પામું તો હંસીપાત્ર તો નહિ જ બનું. ૩ એક આશ્ચર્ય - जिनेन्द्र ! यानेव विबाधसे स्म, दुरंतदोषान् विविधैरुपायैः । तएव चित्रं त्वदसूययेव कृताः कृतार्थाः परतीर्थनाथैः ॥ ४ ॥ અયોગચવચ્છેદ 004 જ Page #364 -------------------------------------------------------------------------- ________________ જ જિનેન્દ્ર ! મુશ્કેલીથી જે દોષોનો અન્ન આવે તેવા જ દોષોને આપ વિવિધ પ્રકારના ઉપાયો વડે કનડતા Bર હતા, પણ પ્રભુ! આશ્ચર્ય તો એ થાય છે કે અન્યતીર્થના સ્વામીઓએ જાણે આપની જ ઇર્ષ્યાથી એ દોષોને સારા ગણીને સ્વીકારી લીધા છે. ૪ | તીર્થકરની યથાર્થવાદિતા - यथास्थितं वस्तु दिशन्नधीश ! न तादृशं कौशलमाश्रितोऽसि । तुरङ्गशृंगाण्युपपादयद्भ्यो नमः परेभ्यो नवपण्डितेभ्यः ॥५॥ નાથ! આપે તો જે પદાર્થો જેવા છે તે જ રીતે તેનું વર્ણન કર્યું છે, તેમાં આપે અન્યમતાવલંબીઓની જેમ કંઈ કુશળતા બતાવી નથી. જયારે અન્યતીર્થિકોએ તો ઘોડાના શિંગડા જેવી અસંભવિત વસ્તુઓને પણ યુક્તિસિદ્ધ કરી આપી છે, તેથી એવા નવીન પંડિતોને અમે નમસ્કાર કરીએ છીએ. ૫ - ભગવાનમાં વાંઝણી દયાનો અભાવ - जगन्त्यनुध्यानबलेन शश्वत् कृतार्थयत्सु प्रसभं भवत्सु । किमाश्रितोऽन्यैः शरणं त्वदन्यः स्वमांसदानेन वृथा कृपालुः ॥६॥ હે સ્વામિન્ ! આ સમજાતું નથી કે ધ્યાનરૂપ ઉપકારના બળે સદેવ જગતને વિશેષયનથી કૃતાર્થ કરનારા આપ જેવા હોવા છતાં પોતાને ફોગટ માંસના દાન દ્વારા દયાળુ કહેવડાવનારા અન્ય તીર્થાધિપોનું શરણ અન્ય તીર્થિકોએ શા માટે લીધું છે? (આ કટાક્ષ બુદ્ધની ઉપર કરવામાં આવ્યો છે.)૬ અસતવાદીઓનું લક્ષણ – स्वयं कुमार्गग्लपितानु नाम, प्रलम्भमन्यानपि लम्भयन्ति । सुमार्गगं तद्विदमादिशन्तमसूययान्या अवमन्वते च ॥७॥ હે ભગવાન્ ! આ બહુ ખેદજનક વાત છે કે જેઓ ઇર્ષાથી અંધ બની ગયા છે તેવા લોકો પોતે તો કુમાર્ગમાં હું ખૂંચેલા છે તથા બીજાઓને પણ કુમાર્ગમાં લઈ જાય છે, એટલું જ નહિ, પરંતુ જેઓ સન્માર્ગે ચાલે છે, જેઓ | સન્માર્ગને જાણે છે અને જેઓ સન્માર્ગનો ઉપદેશ આપે છે. તેવાઓનું અપમાન કરે છે. ૭ જૈનશાસનની અજેયતા - प्रादेशिकेभ्यः परशासनेभ्यः, पराजयो यत्तव शासनस्य । - खद्योतपोतद्युतिडम्बरेभ्यो, विडम्बनेयं हरिमण्डलस्य ॥८॥ વસ્તુના અંશમાત્રને ગ્રહણ કરનારા બીજા દર્શન દ્વારા આપના શાસનનો પરાભવ થવો તે એક નાના છે આગીયાના પ્રકાશથી સૂર્યમંડળનો પરાભવ થવા સમાન છે.અર્થાત નાનકડા આગીયાઓ જેમ પોતાના પ્રકાશના) ફટાટોપથી સૂર્યમંડળનો પરાભવ કયારેય કરી શકતા નથી, તેમ વસ્તુના લેશમાત્રને ગ્રહણ કરવાવાળા અન્યદર્શનો કયારેય આપના શાસનનો પરાભવ કરી શકે તેમ નથી. ૮ * જૈનશાસન અસંદિગ્ધ અને અવિપરીત છે – शरण्य ! पुण्ये तव शासनेऽपि, संदेग्धि यो विप्रतिपद्यते वा । स्वादौ स तथ्ये स्वहिते च पथये, संदेग्धि वा विप्रतिपद्यते वा ॥९॥ શરણે આવેલાને શરણ આપનારા હેનાથ! જે લોકો આપના પવિત્ર શાસનમાં પણ સંદેહ કરે છે. અથવા દરેક ફિ તો તેનાથી અવળા ચાલે છે તે લોકો તો સ્વાદિષ્ટ, તથ્ય, હિતકારી અને પથ્થભોજન વિશે પણ સંદેહ કરી રહ્યા છે અયોગવ્યવચ્છેદ Page #365 -------------------------------------------------------------------------- ________________ : : :::::::::::: જ 1 . સ્થાટપંજરી બા.. - ક છે અથવા ઉલટા ચાલી રહ્યા છે. ૯ અન્ય આગમોની અપ્રમાણિક્તા - हिंसाद्यसत्कर्मपथोपदेशादसर्वविन्मूलतया प्रवृत्तेः । नृशंसदुर्बुद्धिपरिग्रहाच्च, ब्रूमस्त्वदन्यागममप्रमाणम् ॥१०॥ દેવ! આપના આગમો સિવાયના બાકીના બધા જ આગમોને અમે અપ્રમાણ જાહેર કરીએ છીએ, કારણ કે કે એ આગમોમાં હિંસા વગેરે અસત્ કર્મોનો ઉપદેશ કરેલ છે, વળી એ આગમો તો અસર્વજ્ઞોના બનાવેલા છે, તથા નિર્દય અને દુષ્ટબુદ્ધિવાળા લોકોએ પોતાને ખુબ અનુકૂલ લેવાથી તે આગમોનો સ્વીકાર કરેલ છે. ૧૦ ભગવાનના આગમની પ્રમાણિક્તા - हितोपदेशात्सकलज्ञक्लृप्तेर्मुमुक्षुसत्साधुपरिग्रहाच्च । पूर्वापरार्थेप्यविरोधसिद्धेस्त्वदागमा एव सतां प्रमाणम् ॥११॥ દેવાધિદેવ! આપના જ આગમો સજજનોને માન્ય છે, કારણ કે તે હિતકારી ઉપદેશ આપનાર છે. આપના ! આગમો સર્વજ્ઞ થયા પછી આપવડે રચાયેલા છે, મોક્ષાભિલાષી ઉત્તમ સાધુપુરુષોએ આ આગમોને સ્વીકારેલા છે તેમજ પૂર્વાપરના વિરોધથી રહિત છે. ૧૧ ભગવાનના યથાર્થવાદ ગુણની મહત્તા क्षिप्येत वान्यैः सदृशीक्रियेत वा, तवाछिपीठे लुठनं सुरेशितुः । इदं यथावस्थितवस्तुदेशनं, परैः कथंकारमपाकरिष्यते ॥१२॥ પરમાત્મન્ ! આપના ચરણકમળમાં ઇન્દ્રો પણ આળોટે છે એ વાત કદાચ અન્યવાદીઓ ભલે ન માને અથવા તો પોતાના ઈષ્ટદેવોના ચરણે પણ ઇન્દ્રો આળોટે છે એવી કલ્પના કરીને ભલે આપની સાથે તેમના ઈષ્ટદેવોની સરખામણી કરે, પરંતુ વસ્તુનું યથાર્થરૂપે પ્રતિપાદન જે એકમાત્ર આપનો જ ગુણ છે તેનો તો અન્યવાદીઓ પણ ઇન્કાર કરી શકે તેમ નથી. ૧૨ ભગવાનના શાસનની ઉપેક્ષાનું કારણतयुःषमाकालखलायितं वा, पचेलिमं कर्म भवानुकूलम् । उपेक्षते यत्तव शासनार्थमयं जनो विप्रतिपद्यते वा ॥१३॥ જગદ્ગ! તમારા શાસનના બહુમૂલ્ય અર્થોની લોકો જે ઉપેક્ષા કરે છે અથવા તેનાથી જે અવળા ચાલે છે તેમાં પંચમ આરાના દુકાળનો જ પ્રભાવ લાગે છે અથવા તે લોકોના સંસારને અનુકૂળ એવા અશુભકર્મોનો વિપાકોદય કારણ લાગે છે. ૧૩ માત્ર તપ કે યોગથી મોક્ષની અપ્રાપ્તિपरः सहस्राः शरदस्तपांसि, युगान्तरं योगमुपासतां वा । तथापि ते मार्गमनापतन्तो, न मोक्ष्यमाणा अपि यान्ति मोक्षम् ॥१४॥ વિશ્વવત્સલ! અન્યવાદીઓ હજારો વર્ષ સુધી ભલે તપ તપે અથવા યુગોના યુગો સુધી ભલે યોગની ઉપાસના કરે, પરંતુ આપના માર્ગનું આલંબન લીધા વિના અન્યવાદીઓ મોક્ષમાં જવાની ઇચ્છાવાળા હેવા છતાં મોક્ષમાં નહિ જઈ શકે. ૧૪ ::::::::::::::::::: અયોગવ્યવચ્છેદ %િ ::::::::::::: %િ 4 ક 8334) Page #366 -------------------------------------------------------------------------- ________________ ચાલકWજી . s s R * પરવાદીઓના ઉપદેશથી ભગવાનનો માર્ગ અબાધિત - • अनाप्तजाड्यादिविनिर्मितित्वसंभावनासंभाविविप्रलम्भाः। ___ परोपदेशाः परमाप्तक्लृप्तपथोपदेशे किमु संरभन्ते ॥१५॥ પરમગુરુ! અનાખપુરુષોએ પોતાની મતિમંદતાથી લ્પી કાઢેલી સંભાવનાઓથી સંભવતા વિસંવાદરૂપ અન્યવાદીઓના ઉપદેશો પરમઆખપુરુષ દ્વારા પ્રતિપાદિત ઉપદેશમાં શું કયારેય નુકશાન સર્જી શકે છે? અર્થાત ક્યારેય તમારા ઉપદેશમાં હાનિ પહોંચાડી શકતા નથી. ૧૫ ભગવાનના શાસનની નિરૂપદ્રવતા - यदार्जवादुक्तमयुक्तमन्यैस्तदन्यथाकारमकारि शिष्यैः । न विप्लवोऽयं तव शासनेऽभूदहो अधृष्या तव शासनश्रीः ॥१६॥ વિશ્વગુરુ! અન્યતીર્થિકોએ સરળ ભાવથી જે કંઈ અયોગ્ય કથન કરેલું, તેનું તેઓના જ શિષ્યોએ અન્યથા પ્રતિપાદન કર્યું. આવો કોઇ વિપ્લવ આપના શાસનમાં થયો નથી. અહે! માટે જ તો આપની શાસનલક્ષ્મી અસ્પૃષ્ય છે. (કોઇથી પણ પરાભવ ન પામે તેવી છે.) ૧૬ અન્યતીર્થિકોના ઇષ્ટદેવોની માન્યતામાં પરસ્પર વિરોધ - देहाद्ययोगेन सदाशिवत्वं, शरीरयोगादुपदेशकर्म । परस्परस्पर्धि कथं घटेत ? परोपक्लृप्तेष्वधिदैवतेषु ॥१७॥ વીતરાગ! એક જ ઇશ્વર દેહના અભાવથી સદા કલ્યાણકારી સ્વરૂપ છે અને દેહના સદ્ભાવથી ઉપદેશ ફક્ત આપનારા છે. આમ પરતીર્થિકોએ માની લીધેલા દેવતાઓમાં આવું પરસ્પરવિરોધી કેવી રીતે ઘટી શકે? કોઇ . પણ પ્રકારે ઘટી શકે તેમ નથી. ૧૭ ભગવાનમાં મોહાદિનો અભાવ - प्रागेव देवांतरसंश्रितानि रागादिरूपाण्यवमान्तराणि । न मोहजन्यां करुणामपीश ! समाधिमाध्यस्थ्ययुगाश्रितोऽसि ॥१८॥ નીચવૃત્તિવાળા રાગદ્વેષ આદિ દોષોએ પહેલેથી જ અન્યદેવોનો આશ્રય લીધો છે, જયારે પ્રભુ! આપે સમાધિ અને મધ્યસ્થપણાથી યુક્ત હેવાથી મોહજન્ય કરુણાનો આશ્રય પણ લીધો નથી. ૧૮ પરમાત્મા જ યથાર્થ ઉપદેશક - जगन्ति भिन्दन्तु सृजन्तु वा पुनर्यथा तथा वा पतयः प्रवादिनाम् । त्वदेकनिष्ठे भगवन् भवक्षयक्षमोपदेशे तु परं तपस्विनः ॥१९॥ કરુણાના સાગર પ્રભુ! અન્યતીર્થિકોના માનેલા દેવતાઓ ગમે તે રીતે જગતનો નાશ કરે કે જગતનું સર્જન િકરે, પરંતુ સંસારનો નાશ કરવાનો ઉપદેશ આપવામાં અલૌકિકએવા આપની સાથે સરખામણીમાં તપસ્વીઓ છે. ક્યારેય આવી શકે તેમ નથી. ૧૯ જિનમુદ્રાની સર્વોચ્છતા - वपुश्च पर्यंकशयं श्लथं च दृशौ च नासानियते स्थिरे च । ૬. “સમયમા સ્થા' પાડાન્તરો અયોગળવદ :::: Page #367 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્ગામંજરી न शिक्षितेयं परतीर्थनाथैर्जिनेन्द्र ! मुद्रापि तवान्यदास्ताम् ॥२०॥ ક્ષમાસાગર પ્રભુ ! આપના અન્ય ગુણોની વાત તો બાજુમાં રાખીએ, પરંતુ અન્યતીર્થના દેવો પર્યક આસનવાળી! અક્કડતારહિત શરીરવાળી અને નાસિકા ઉપર સ્થિર દૃષ્ટિવાળી આપની મુદ્રા પણ શીખ્યા નથી. ૨૦ ભગવાનના શાસનનું મહત્ત્વ – यदीयसम्यक्त्वबलात् प्रतीमो भवादृशानां परमस्वभावम् । कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय ॥२१॥ પરમતારક દેવાધિદેવ ! જે શાસનના સમ્યકપણાના બળના પ્રભાવથી આપ જેવા પરમાત્માના શુદ્ધસ્વરૂપની અમે પ્રતીતિ કરી શકીએ છીએ એવા કુવાસનારૂપી બંધનનો નાશ કરનાર આપના શાસનને નમસ્કાર થાવ. ૨૧ ભગવાનના યથાર્થવાદ ગુણની પ્રશંસા – अपक्षपातेन परीक्षमाणा, द्वयं द्वयस्याप्रतिमं प्रतीमः । यथास्थितार्थप्रथनं तवैतदस्थाननिर्बन्धरसं परेषाम् ॥२२॥ કરુણાકર પ્રભુ! કોઇપણ પક્ષપાત વગર જયારે અમે આપની તથા અન્યતીર્થિક દેવોની પરીક્ષા કરીએ છીએ ત્યારે બન્નેમાં બે વાત અજોડ હોવાની ખાતરી થાય છે કે આપ, યથાવસ્થિત વસ્તુના પ્રતિપાદક છો અને અન્યતીર્થિક દેવો પદાર્થનું અન્યથા પ્રતિપાદન કરવાના રસવાળા છે. ૨૨ અજ્ઞાનીઓને પ્રતિબોધ કરવાનું અસામર્થ્ય अनाद्यविद्योपनिषन्निषण्णैर्विशृङ्खलैश्चापलमाचरद्भिः । अमूढलक्ष्योऽपि पराक्रिये यत्, त्वत्किंकरः किं करवाणि देव ! ? ॥२३॥ અનાદિથી અજ્ઞાનપૂર્ણ રહસ્યોમાંડૂબેલા, સ્વચ્છંદી તથા ચંચળતાને ધારણકરનારા પુરુષો વડે મારા જેવા અમૂઢલક્ષ્મવાળાની પણ ઉપેક્ષા કરાય છે તો દેવ ! તમારો સેવક ત્યાં શું કરે ? અર્થાત્ આપનો સેવક આવા જીવોને કઇ રીતે સમજાવે ? ૨૩ દેશનાભૂમિની સ્તુતિ – विमुक्तवैरव्यसनानुबन्धाः, श्रयन्ति यां शाश्वतवैरिणोऽपि । परैरगम्यां तव योगिनाथ । तां देशनाभूमिमुपाश्रयेऽहम् ॥ २४ ॥ ડેયોગીપુરુષોના નાથ ! આજન્મ બૈરી પ્રાણીઓ પણ પોતાના વૈરભાવના અનુબંધો છોડીને અન્યતીર્થિકોને અગમ્ય એવી જે દેશનાભૂમિનો આશ્રય લે છે તે સમવસરણનો (દેશનાભૂમિનો)હું પણ આશ્રય લઉ છું. ૨૪ અન્યદેવોના સામ્રાજયની વ્યર્થતા – मदेन मानेन मनोभवेन, क्रोधेन लोभेन च संमदेन । पराजितानां प्रसभं सुराणां, वृथैव साम्राज्यरुजा परेषाम् ॥२५॥ વિશ્ર્વતારક વિભુ ! જેઓ મદ, માન, કામ, ક્રોધ, લોભ અને રાગથી પરાજિત થયા છે, તેવા અન્ય દેવોનો ‘અનૂનનક્ષ્યોઽપિ' પાાન્તર | અયોગચવચ્છેદ 8336 Page #368 -------------------------------------------------------------------------- ________________ : : ચાઠમંજરી i છંદો સામ્રાજયનો અહંકારરૂપી રોગ તદન નકામો છે. ૨૫ ભગવાનમાં અનુરાગ રાગમાત્રથી નહિ – स्वकण्ठपीठे कठिनं कुठारं, परे किरन्तः प्रलपन्तु किंचित् । मनीषिणां तु त्वयि वीतराग ! न रागमात्रेण मनोऽनुरक्तम् ॥२६॥ પોતાના જ ગળામાં તીણકુઠારનો પ્રહાર કરી રહેલા અન્યવાદઓને જે બોલવું હેય તે બોલે, પરંતુ તે જ વીતરાગ! બુદ્ધિશાળી પુરુષોનું મન તમારા પર કેવળ રાગમાત્રથી અનુરાગી નથી બન્યું (પરંતુ ગુણોના ભંડારથી જ અનુરક્ત બન્યું છે) ર૬ - પોતાને મધ્યસ્થ સમજનારાઓમાંજ માત્સર્ય - सुनिश्चितं मत्सरिणो जनस्य, न नाथ ! मुद्रामतिशेरते ते । माध्यस्थ्यमास्थाय परीक्षका ये, मणौ च काचे च समानुबन्धाः ॥२७॥ એક વાત નક્કી છે કે જે લોકો પરીક્ષક હેવા છતાં મધ્યસ્થભાવથી મણિ અને કાચ બન્નેમાં સમાનભાવ રાખે છે તેઓ હે નાથ ! ઈર્ષાળુ લોકોની મુદ્રાનો જરાપણ અતિક્રમ કરતાં નથી. (અર્થાત તમારા શાસનની ઉત્તમતા પરીક્ષાપૂર્વક જાણવા મળ્યા પછી પણ જેઓ અન્યદર્શન અને તમારા શાસનમાં મધ્યસ્થભાવ પકડી રાખે છે તેઓ ઈર્ષ્યાળુ છે.) ૨૭ * સ્તુતિકારની ઘોષણા - . इमां समक्षं प्रतिपक्षसाक्षिणामुदारघोषामवघोषणां ब्रुवे । । न वीतरागात् परमस्ति दैवतं, न चाप्यनेकान्तमते नयस्थितिः ॥२८॥ પરમાત્મ! પ્રતિપક્ષી લોકોની સામે હું ઉદારઘોષવાળી ઘોષણા કરું છું કે વીતરાગ ભગવાન સિવાય બીજા કોઈ દેવ નથી અને અનેકાંતવાદ સિવાય પદાર્થની પ્રરૂપણા કરવાનો બીજો કોઈ ન્યાયમાર્ગ નથી. ૨૮ - જિનેશ્વર પ્રત્યે આકર્ષણનું કારણ - न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरचिः परेषु । 'यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीर ! प्रभुमाश्रिताः स्मः ॥२९॥ હેવીર! તમારા પર માત્ર શ્રદ્ધાના બળથી જ અમને પક્ષપાત નથી, તથા અન્ય દેવો પ્રત્યે અમને ષમાત્રને લીધે અરુચિ નથી. પરંતુ યથાર્થ રીતે આપનામાં આપ્તત્વની પરીક્ષા કર્યા પછી જ આપને પ્રભુ તરીકે અમે સ્વીકારેલ છે. ૨૯ ભગવાનની વાણીની મહત્તા - तमःस्पृशामप्रतिभासभाजं, भवन्तमप्याशु विविन्दते याः । महेम चन्द्रांशुदृशावदातास्तास्तर्कपुण्या जगदीशवाचः ॥३०॥ હે જગતના ઇશ! જે વાણી અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા પ્રાણીઓને અગોચર એવા આપનો મેળાપ કરાવે છે તે ચંદ્રમાના કિરણો જેવી સ્વચ્છ અને તર્કથી પવિત્ર વાણીને અમે પૂજીએ છીએ. ૩૦ | ૩. આ પદ્ધ દ્વારા કર્તાએ પોતાનું નામ જણાવ્યું છે. 28:::::::::::::::: ::: અયોગવ્યવચ્છેદ :::::::::::: ::::::::::: 3337 Page #369 -------------------------------------------------------------------------- ________________ ચાલાકર્મચી ... ... . ... . Www - ભગવાનના વીતરાગતાગુણની સર્વોચ્ચતા - यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥३१॥ જે કોઈ શાસ્ત્રમાં, જે કોઈ રૂપે, જે કોઈ નામથી જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે જો તે દોષોના કાદવથી છે અલિપ્ત હોય તો તે તે એક જ રોઈ શકે છે અને એવા તને હે ભગવંત! અમે નમસ્કાર કરીએ છીએ. ૩૧ Bहार - इदं श्रद्धामात्रं तदथ परनिन्दां मृदुधियो, विगाहन्तां हन्त प्रकृतिपरवादव्यसनिनः । अरक्तद्विष्टानां जिनवर ! परीक्षक्षमधियामयं तत्त्वालोकः सतुतिमयमुपाधिंविधृतवान् ॥३२॥ મંદબુદ્ધિવાળા જીવો આ સ્તોત્રને શ્રદ્ધાથી બનાવેલ ભલે સમજો, પરનિંદાના સ્વભાવવાળાવાદી પુરુષો આ સ્તોત્રને અન્ય દેવોની નિંદા કરવા માટે રચ્યું છે તેમ સમજો, જેને જેમ સમજવું હોય તેમ સમજ)પરંતુ પરીક્ષા કરવામાં કુશળબુદ્ધિવાળા તથા રાગ-દ્વેષ રહિત પુરુષો માટે તત્ત્વનો પ્રકાશ કરનાર આ સ્તોત્ર સ્તુતિમય ઉપાધિને (ધર્મચિંતનને) ધારણ કરનાર થયો. ગુર્જરનુવાદકર્તા - પૂ. મુનિરાજ શ્રીમહાબોધિ વિજય. परिशिष्ट - २ स्याद्वादमञ्जरी निर्दिष्टा न्यायाः न्याय. पृष्ठ न्यायः 82 230 अदित्सो र्वणिजः प्रतिदिनं 196 अन्धगजन्यायः.. 166 अर्धजरतीयन्यायः इतो व्याघ्र इतस्तटी इत्यादि बहुवचनान्ता. 264 उत्सर्गापवादयोरपवादो विधिबलीयान् 138 उपचारस्तत्त्वचिन्तायामनुपयोगी 184 कटुकौषधपान 17 गजनिमीलिका 231/300 घटकुट्यां प्रभातः ११. घण्टालाला १२. डमरुकमणिन्यायः १३. तटादर्शिशकुन्तपोतन्यायः १४. तुल्यबलयोर्विरोधः १५. न हि दृष्टेऽनुपपन्नं नाम १६. स्तेनभीतस्य स्तेनान्तरशरणस्वीकरणम् १७. सर्वं हि वाक्यं सावधारणं १८.. सर्वे गत्या ज्ञानार्थाः १९. साधनं हि सर्वत्र व्याप्तौ २०. सापेक्षमसमर्थम् २१. सुन्दोपसुन्दन्यायः २२. भोजनादिव्ययभयात् । 60 मम्म्म्म्म्म्म्म्म WORDPORRORNER ४. 'उपाधिर्धर्मचिन्तनम्' (अभि. चिन्ता. काण्ड-६ श्लोक - २७) Page #370 -------------------------------------------------------------------------- ________________ * अवतरण 100 अभ्रादित्वात् (अभ्रादिभ्यः हैमशब्दानुशासन ७/३/४६) अदसस्तु विप्रकृष्टे अवकाशदमाकाशम् अयमेव हि भेदो. (भामत्याम) अप्रच्युतानुत्पन्न अपगतमले हि मनसि (कादम्बरीपूर्वार्द्धः) अग्निषोमीयं पशुमालभेत (ऐतरेय आरण्यक ६ / १३) अपुत्रस्य गतिर्नास्ति (देवी भागवते) अनेकानि सहस्राणि (आपस्तम्भे) अव्यभिचारी मुख्यो • अन्तेषु भवा अन्त्याः (प्रशस्तपादभाष्य ) अभ्युपेत्य पक्ष यो (न्यायवार्तिक १/१/९) अर्थोपलब्धिहेतुः प्रमाणम् (वात्स्यायनभाष्य) अधिनयो हि मणि अन्धे तमसि मज्जामः अग्निर्मामेतस्माद् अग्निमुखा वै देवाः (आच गृ. सू. अ. ४) अतीन्द्रियाणामर्थानां ચા ુખમંજરી परिशिष्ट સ્વાદુઠમંજરીના અવતરણ अजैर्यष्टव्यम् अप्रधानां प्राप्तिः (प्रशस्तपाद) •8 पृष्ठ 59 71 75 112 114 128 130 130 132 137 स्वर्गकामः (तैतिरीयसंहिता) 138 अग्निहोत्रं जुहुयात् अस्ति ह्यालोचनाज्ञानं (मी लोकवा. प्रत्यक्षम् १२२) 155 अभिहाणं अभियाड (बृहत्कल्पभाष्ये) 171 अर्थाभिधानप्रत्ययाः (विशेषाव०) 171 177 : अपोह शब्दािभ्यां (दिङ्गनाग) अमूर्तश्चेतनो भोगी 181 अपरिणामिनी भोक्तृशक्ति (व्यासभाष्ये) 184 193 अर्धसाप्यमस्य प्रमाणं (न्यायबिन्दु १/२०-२१) अर्थेन घटवत्येनां (प्रमाणवार्त्तिके ३/३०५) 203 अणुहूयदिट्ठचिंतिय (विशेषावश्यकभाष्य- १७०३) 209 अर्पितानर्पितसिद्धेः (तत्त्वार्थ ५/३१) 266/ 273 268 294 8 16 28 28 29 47 58 59 - 3 अवतरण अवस्थितस्य द्रव्यस्य (व्यासभाष्य ३/१३) अन्यदेव हि सामान्यः (स्याद्वादरत्नाकर ? ) एव च विद्वत् अन्यूनातिरिक्तत्वे (वार्तिककारः) अत्थं भासइ अरहा (विशेषा. भाष्य अदेवे देवबुद्धियां (योगशास्त्र २ / ३) अरहन्तुवएसेणं (विशेषा. ३२१३) आकाशोऽपि संदेशः (द्रव्यालंकारे) आप्तवचनात् (प्रमाणनयतत्त्व ४/१/२) आमासु य पक्वासु (संबोधसप्त. गा. ६३ ) आगबोहिलाभं (आवश्यकसू. चतुविं. अ. गा. ६ ) आवर्जिता किञ्चिदिव (कुमारसंभव ३/५४) आहुविधातृ प्रत्यक्षं आशामोदक तृप्ता इष्टापूर्त मन्यमाना (मुंडक उ. १ / २ / १०) इत एकनवते कलो इत्थी जोणीए इच्छाद्वेषप्रयत्नादि (न्यामञ्जरी) અવતરણ ऊर्मिषट्कातिगं (न्यायमञ्जरी) एक भावः सर्वथा - इदं सुखमिति ज्ञानं (न्यायमञ्जरी) ईश्वरप्रेरितो गच्छेत् (महाभारतवनपर्व) ईहाद्याः प्रत्ययभेदतः (हैमलिङ्गा. पु. स्त्री. ५) ई कारके (हेमशब्दानुशासन ३/२/१२१) उत्पादव्ययधौव्ययुक्तं सत् (तत्त्वार्थ. ५/२१ ) उद्वृत्तः क इव सुखावहः (शिशुपालवधे) उपकृतं बहु उत्पद्यते हि सावस्था उभयत्र तदेव ज्ञानं (न्ययप्रवेशः तद्वृत्तिश्च) उपने उदधाविव सर्वसिंधवः सिद्धसेना ४/१५) 其 १११९) पृष्ठ 297 308 321 20 321 323 328 326 106 314 269 129 66 153/155/158 210 186 240 269 81 224 45 71 111 263 66 82 139 190 323 324 81 6/173 • 8339 Page #371 -------------------------------------------------------------------------- ________________ Show अवतरण पृष्ठ . | अवतरण wwwwwwwwwwwww ___55 126 163 BOORROOO0000MAT200000 270 308 228 137 308 127 81 159 88 171 326 139 55 130 130 112 227 एवमिह नाणसत्ती (धर्मसंग्रहणि - ३७३) एयाहिंतो बुद्धा विरया (पञ्जलिङ्गी – ५९) एतासु पंचस्वव. (सामान्यदूषणादिदिक्ग्रन्थे) एकरात्रोषितस्यापि एकस्यापि ध्वनेर्वाच्यं एगे आया (स्थानांग सूत्र १/१) औषध्यः पशवो वृक्षाः (मनुस्मृतौ ५/४०) कामक्रोधलोभः कर्मद्वैतं फलद्वैत (आप्तमीमांसा २/२५) . करणं द्विविधं ज्ञेयं खुरअग्गिमोयगु (बृ. कल्पभाष्ये) काऊण नमुक्कार कालाविरोधिनिर्दिष्ट किरणा गुणा न. (धर्मसंग्रहणि गा. ३७०) कषायपशुभिदुष्टः (शान्तिपर्वणि) गतानुगतिको लोकः (न्यायमञ्जर्याम्) गम्ययपः कर्माधारे (हैमशब्दा २/२/७४) गुणादस्त्रियां नवा (हैमशब्दा. २/२/७७) गोलाय असंखिज्जा गन्तण न परिच्छिन्दइ (धर्मसंग्रहणिः ७१) घटमौलिसुवर्णार्थी (आप्तमीमांसाश्लो ५९) चतुर्थ्यन्तं पदमेव देवता जम्हा य मोयगु (बृ. कल्पभाष्ये) जे एगं जाणइ (आचा. श्रु. १ अ ३-३,४) जावइया वयणपहा (सम्मतिग्रन्थे) ज्ञानपालिपरिक्षिप्ते ज्ञानिनो धर्मतीर्थस्य जीवाइभाववाओ (पञ्चवस्तुके) ण णिहाणगया भग्गा णवलक्खाणं मज्जे तदुच्छेदे च तत्कार्य (न्यायमञ्जरी) तदेवं धिषणादीनां (न्यायमञ्जरी) तत्र संस्कारप्रबोध (प्रमाणनय ३ परि.) तच्च द्विविधम् (प्रमाणनय २/५) तद्भावाव्ययं नित्यम् (तत्त्वार्थ ५/३) तद्वशादर्थप्रतीतिसिद्धेः (न्यायबिन्दु १/२०) तस्मान्न बध्यते (सांख्यकारिका - ६२) . . तस्मादनुष्ठानगतं तात्स्थ्यात् तद्व्यपदेशः तादर्थ्य चतुर्थी (हैमशब्दा. २/२/५४) तत्रर्जुसूत्रनीतिः ताल्वादिजन्मा तथाविधस्य तस्यापि तुः स्याद् भेदेऽवधारणे ( अमरकोश ३/२३९) ते च प्रापुरु दन्वन्तं (रघुवंश. १०/६) त्रिविधं खल्वयं गव्यं पर्यायवियुतं दग्धे बोजे यधात्यन्तम् द्रव्यपर्यायात्मक वस्तु (प्रमाणनय.) गव्य गुणकर्मसु द्विष्ठसम्बन्धसंवित्ति (तत्त्वार्थश्र्लोकवा.) दुः शिक्षितकुतर्काशं (न्यायमञ्जर्या) 113 देवोपहारव्याजेन देशतो नाशिनो भावा ध्यानाग्नौ. (महाभारत-शांतिपर्वणि ) । धर्मः फलं च द्वौ मासौ मत्स्यमांसेन ( मनुस्मृति ३/२६८) धर्माधर्मनिमित्तो नम्मिय छाउमत्थिए (वि. निः ५३९) न प्रवृत्तिः प्रति- (गौ. सू. ४/१/६४) न भवति धर्मः श्रोतुः (तत्त्वार्थकारिका २१) न मांसभक्षणे दोषः (मनुस्मृति ५/५६) नयास्तव स्यात् (स्वयंभूस्तोत्र. ६५) 313 न सोऽस्ति प्रत्ययो लोके (वाक्यपदीये १/१२४) 161 न हिंस्यात् सर्वभूतानि (छांदोग्य. अ.८) 58/138/140 नचायं भूतधर्मः 253 नाकारणं विषयः (न्यायकुमुदग्रन्थे) ननु तस्यामवस्थायाम् निर्विशेष हि सामान्यं (मीमांसाश्लो. वा ५/१०) नानात्मानो व्यवस्थातः न नर्मयुक्तं वचनं नागृहीतविशेषणा. 320 130 256 260 131 171 6/173 302 130 ___ 328 101 200 81 81 313 81 w 208 313 29 PRAHARIES www 193 स 8906 અવતરણ 340 Page #372 -------------------------------------------------------------------------- ________________ अवतरण . ₹20 नान्योऽनुभाव्यो ( प्रमाणवार्त्तिके ३/३२७) नानृतं ब्रूयात् नासन्न सन्न निखिलवासनोच्छेदे नास्तिकास्तिकदैष्टिकम् (हेमशब्द ६/४/६६) नहि वै सप्तरीरस्य (छान्दोग्य ८/१२) नीयते येन (प्रमाणनय परि ७) नीलनिभां हि विज्ञानं (न्यायबिंदु १/२०) प्रत्यक्षाद्यवतारः स्यात् (मीमांसाश्लो. वा. ५/१७) प्रमाणनयैरधिगमः (तस्वार्थ १/६) प्रमाणप्रमेयसंशय ( गौतमसूत्र १ / १ / १ ) परद्रव्याणि लोष्ठवत् परिणामोऽवस्थान्तरगमनं प्रत्येकं यो भवेद् दोषो प्राप्तानामेव प्राप्तिः पारमार्थिकं पुनरु पुनरुत्पत्तौ (प्रमाणनय २/१८) प्रवृत्तिदोषजनितं (न्यायमञ्जर्याम्) पाणवहाईआणं (पञ्चवस्तुके) पुढवाइयाण जइवि (पञ्चलिंगी ५८) पुन्नाम्रि घः (हैमशब्दा ५/३/१३०) पुरुष एवेदं सर्व (ऋग्वेदे) पृथिव्यापस्तेजो (वैशेषिकदर्शने १/९/५) पुण्यपापक्षये मोक्षः पुस्योऽविकृतात्मैव पूजवा विपुलं राज्यं (हारिभद्राष्टके ) प्राणिघातात् तु यो (शांतिपर्वणि) पयोव्रतो न दध्यत्ति (आप्तमीमांसा - ६०) पुरिसेण सह गयाए पंचिदिया मणुस्सा बहुभिरात्मप्रदेशै बाह्यो न विद्यते ब्राह्मणार्थेऽनृतं ब्रूयात् (आपस्तंभसूत्रे) बुद्धिदर्पणस क्रान्त (वादमहार्णव ) बुद्धिसुखदुःख. झणद्वाणं पञ्चवस्तुके) भागा एव हि भासते भागे सिंहो नरो - ક્યાકાઠમંજરી पृष्ठ 208 59 229 236 249 81 309 193 156 299 113 59 296 243 69 313 115 328 126 323 157 72 99 182 140 130 260 269 269 112 208 59 182 80 328 266 40 अवतरण भूतियेषां क्रिया सैव मेहुणसण्णारूढो (सम्बोधसमतिकायां) मज्जे महुम्मि (सम्बोधसप्ततिकायां) महोक्षं वा महाजं वा (याज्ञवल्क्यस्मृती) मूलप्रकृतिरविकृति (सांख्यकारिका मोक्षे भवे च सर्वत्र मृतानामपि जन्तूनां यद्यपि ब्राह्मणो यथा यथा विचार्यते यदद्वैतं तद्ब्रह्मणो रूपम् यदि संवेद्यते नील (प्रमाणवार्तिके) यदेवार्थक्रियाकारि * यजति यन्नेजति (ईशावास्योपनिषदि ) यच्चितं तच्चित्तान्तरं पादादभिन्ना यस्मिन्नेव हि सन्ताने यावदात्मगुणाः सर्वे (न्यायमञ्जर्याम्) यूपं छित्त्वा पशून् यो यत्रैव स तत्रैव - અવતરણ ३) रङ्गस्य दर्शयित्वा (साङ्ख्यकारिका ५९) स्परसगन्धस्पर्श (वैशेषिकदर्शने १/१/६) रागाद्वा द्वेषाद्वा रुस वा घरो (महानिशीथसूत्रे) रोगिसिरावेहो (पञ्चलिङ्गीप्रकरणे - ६० ) लघु शोषणे (हैमधातु भ्वादि - १८) लोहोस्स सत्ती (धर्मसंग्रहणिः ७२ ) लब्धिख्यात्यर्थिना (अष्टकप्रक. १२/४) लौकिकसम उपचारप्रायो (तत्त्वार्थभाध्ये १/३५) वरं वृन्दावने रम्ये वर्षातपाभ्यां किं व्योनः विकल्पयोनयः शब्दाः पृष्ठ 206 269 269 123 180 98 135 59 157 233 223 155/158 208 304 260 238/295 81 127 37 187 72 228 18 126 326 55 112 304 95 295 171 विविक्ते दृक्परिणतौ 182 250 वयः शक्तिशीलेः (हैमशब्दा ५/२/२४) व्यक्तेरभेदस्तुल्यत्वं (किरणावल्यां) 78 वर्षे वर्षेऽश्वमेधेन (मनुस्मृति ५/५३) 270 वाक्येऽवधारणं तावत् (तत्त्वार्थ श्लोकवा. १/६/५३) 272 其 341 Page #373 -------------------------------------------------------------------------- ________________ સ્થાકુટમંજરી अवतरण पृष्ठ अवतरण 172 ini MARRRRE 292 224 273 308 320 185 159 123 58 वातातीसारपिशाचा (हैमशब्दा ७/२/६१) ___258 | सर्वमस्ति स्वरूपेण विज्ञानघन एवैतेभ्यो (बृहदारण्यके २/४/१२) ___268 | सर्वव्यक्तिषु नियतं (तत्त्वार्थभाष्ये ५/२१) विश्वतःचक्षुरु त (शुक्लयजुर्वेद) सव्वत्थ संजमं (निशीथचूर्णी ४५१) . . व्यवहारस्तु तामेव स्वाभाविकसामर्थ्य (प्रमाणनय ४/११) विरोधिलिङ्ग 308 | सा तु द्विविधा (वैशेषिकदर्शने पृथ्वीनिरूपणे) शक्तार्हे कृत्याश्च (हैमशब्दा ५/४/३५) साधर्म्यवैधोत्कर्ष (गौतमसू. ५/१/१) श्रोतव्यो मन्तव्यो (बृहदारण्यके) सूत्रं तु सूचनाकारि (अनेकार्थ २/४५८) शब्दकारणत्ववचनात् सुखादि चेत्यमानं (न्यायमंजरी) शाखादेर्यः (हैमशब्दा. ७/१/११४) सुखमात्यन्तिकं यत्र शास्त्यसूवक्तिख्याते (हैमशब्दा ३/४/६०)' 301 स्वाकारबुद्धिजनका श्रीवर्धमानाभिध . (अयोगव्य. श्लो. १) सोऽप्रयुक्तोऽपि (तत्त्वार्थ श्लो. वा. १/६/५६). श्रूयतां धर्मसर्वस्वं (चाणक्य नीतिशास्त्रे १/७) 123 सद्रूपतानतिक्रान्तं श्वयत्यसूवचपतः (हैमशब्दाः ४/३/१०३) 301 सिज्झन्ति जत्तिया शब्दगुणमाकाशम् हेतोरद्वैतसिद्धिश्चेत् (आप्तमी २/२३) शब्देतरत्वे युगपत् 131 हिंसा चेद् धर्महेतुः कथम् । श्वेतं वायव्यमजमालभेतः (शतपथब्राह्मणे) शुद्धोऽपि पुरुषः (योगदर्शने) षट्शतानि नियुज्यन्ते सोऽनूचे (हैमशब्दा ५/३/८0) 318 सत्सु क्लेशेषु सति मले तद्विपाको सदसदविसेसणाउ (विशेषाव. ११५) सत्संप्रयोगे इन्द्रिय (जैमिनिसूत्रे १/१/४५) सद्धर्मबीजवपनानघ (सिद्धसेनीय द्वात्रिं. २/१३) सप्तदशप्राजापत्यान् (तैत्तरीयसंहिता १/४) स्पृहे व्याप्यं वा (हैमशब्दा. २/२/२३) सम्बद्धं वर्तमानं च (मीमांसाश्लो. वा. ४/८४) 125 सम्यगनुभवसाधनं प्रमाणं (न्यायसारे १/१) समवान्धात्तमसः (हैमशब्दा ७/३/८०) 328 सर्वो व्यवहर्ता (सांख्य तत्त्वकौमुदी) सर्व वै खल्विदं (छान्दोग्य उ. ३/१४) 152/157 |स्वपरव्यवसायि ज्ञानं (प्रमाणनय. १/२) 114 स्वरादेस्तासु (हैमशब्दा. ४/४/३१) 301 सर्व एवायमनुमान सर्वगतत्वेऽप्यात्मनो (न्यायकन्दल्यां) सर्व पश्यतु वा मा वा 114 182 219 102 समा सी અવતરણ Ar::::::::::::::8342) .......:: Page #374 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थ अक्षपादशास्त्रम् अनेकार्थ सङग्रहः आचाराङ्गम् आवश्यकभाष्यम् कादम्बरी गन्धहस्तिटीका गौदपादभाष्यम् जीतकल्पः तत्त्वकौमुदी तत्त्वोपप्लवसिंहः त्रिपुरार्णवः ग्रन्थकृत् अलङ्कारकारः अक्षपादऋषिः आसुरिः ईश्वरकृष्णः उदयनः उदयप्रभः कणाद चिरन्तनाचार्याः जयन्तः जैमिनि द्रव्यालङ्कारकारी धर्मोत्तर: न्यायभूषणसूत्रकारः (भासर्वज्ञ) पञ्चलिङ्गीकारः (श्रीजिनेश्वरसूरिः) पतञ्जलिः पातञ्जलठीकाकारः प्रशस्तकारः (प्रशस्तपादाचार्यः) જ્યા મંજરી परिशिष्ट ४ स्याद्वादमञ्जरी निर्दिष्टा ग्रन्थाः पृष्ठ 119 82 226 302 47 106/312 189 174 189 223 122/174 पृष्ठ 208 111 182 ៩៖ ៨ ៥ នំ ន ២៨៩ និ 180 78 परिशिष्ट ५ स्याद्वादमञ्जरी निर्दिष्टा ग्रन्थकृतः 2 82 302 115 131 106 193 114 126 182/184 - 297 33/75 ग्रन्थ धर्मसङ्ग्रहणिः निशी चूर्णिः न्यायकुमुदचन्द्रः न्यायतात्पर्यपरिशुद्धिः न्यायबिन्दुः न्यायवार्तिकम् न्यायावतारः भाष्यमहोदधि रघुवंशः वादमहार्णवः श्री विमलनाथ स्तव स्याद्वादरत्नाकरः ग्रन्थकृत् बाणः भट्टः श्रीधरः भद्रबाहुः महाभाष्यकार: (श्रीजिनभद्रगणि) मोक्षाकरगुप्तः मृगेन्द्रः लाक्षणिकाः वाचकमुख्यः (श्रीउमास्वातिजी) वाचस्पतिः वादिदेवसूरिः विन्ध्यवासी व्यासः वार्त्तिककारः वृद्धाः समन्तभद्रः सिद्धसेनदिवाकरः हरिभद्रसूरिः ग्रन्थाः ग्रन्थकृतः 孔 पृष्ठ 54 8 177 221 193 112 312 312 151 182 313 315 पृष्ठ 47 102 171 209 199/233 131 88 18/304/272 182 175/309 182 130/140 320 302 313 3/48/324 54/112 20 :-8 343 Page #375 --------------------------------------------------------------------------  Page #376 -------------------------------------------------------------------------- _