SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ::: |- કક, ગાલવ . . . परस्पेण नास्ति च । अन्यथा सर्वसत्त्वं स्यात् स्वरूपस्याप्यसंभवः ॥' ततश्चैकस्मिन् घटे सर्वेषां घटव्यतिरिक्तपदार्थानामभावस्पेण वृत्तेरनेकात्मकत्वं घटस्य सूपपादम् । एवं चैकस्मिन्नर्थे ज्ञाते सर्वेषामर्थानां ज्ञानम्, सर्वपदार्थपरिच्छेदमन्तरेण तन्निषेधात्मन एकस्य वस्तुनो विविक्ततया परिच्छेदासंभवात् । आगमोऽप्येवमेव व्यवस्थितः ને પુi નાખ3 સવં નાખ3 ને સવં ના; તે ખi નાખ3 IT તથા– “ો પાવ: સર્વથા યેન દઈ, સર્વે આવા સર્વથા તેન દEI: / સર્વે માવા: સર્વથા યેન દEI: [ો ભાવ: સર્વથા તેન દ8: I' ये तु सौगताः परासत्त्वं नाङ्गोकुर्वते, तेषां घटादेः सर्वात्मकत्वप्रसङ्गः । तथाहि । यथा घटस्य स्वरूपादिना सत्त्वं, | तथा यदि परस्पादिनापि स्यात्, तथा च सति स्वरूपादिसत्त्ववत् परस्पादिसत्त्वप्रसक्तेः कथं न सर्वात्मकत्वं भवेत्। परासत्त्वेन तु प्रतिनियतोऽसौ सिद्ध्यति । अथ न नाम नास्ति परासत्त्वं , किन्तु स्वसत्त्वमेव तदिति चेत् ? अहो । वैदग्धी। न खलु यदेव सत्त्वं तदेवासत्त्वं भवितुमर्हति, विधिप्रतिषेधस्पतया विरूद्धधर्माध्यासेनानयोरैक्यायोगात् । अथ युष्मत्पक्षेऽप्येवं विरोधस्तदवस्थ एवेति चेत् ? अहो वाचाटता देवानांप्रियस्य । न हि वयं येनैव प्रकारेण सत्त्वं, तेनैवासत्त्वं, येनैवं चासत्त्वं, तेनैव सत्त्वमभ्युपेमः । किन्तु स्वरूपद्रव्यक्षेत्रकालभावैः सत्त्वं, .. | परस्पदव्यक्षेत्रकालभावैस्त्वसत्त्वम। तदा क्व विरोधावकाशः ॥ જ્ઞાન થઈ જાય છે. કારણ કે તે પદાર્થથી ભિન્ન સઘળા પદાર્થોના સ્વરૂપનો બોધ થાય વિના “તે પદાર્થોનાં સ્વરૂપનો ઘડામાં અભાવ છે." તેવો બોધ અને તેવા બોધના આધારે થતો તે વસ્તુનો સ્વાંશે બોધ આ બને બોધ થઇ શકે નહીં. (અર્થાત ઘરનાં બોધમાં બે અંશ છે (૧)સતઆત્મક અને (૨)અસત્ આત્મક. એમાં બીજા અંશનાં યથાર્થ બોધ માટે જગતની ઘટભિન્ન સર્વવસ્તુઓનું જ્ઞાન આવશ્યક બને. આ જ્ઞાન વિના ઘટના અસત્ અંશનું જ્ઞાન યથાર્થ ન થાય. અને આ જ્ઞાન વિના ધટનાં સત્ અંશનું પણ યથાર્યજ્ઞાન ન થાય અને તેથી ધટનો યથાર્થબોધ અનુ૫૫ન્ન બને. આમ એક વસ્તુનાં જ્ઞાનમાં જગતની સર્વવસ્તુઓનો બોધ આવશ્યક છે. તેથી જ આ પ્રમાણે આગમ છે. જે એકને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે તે એકને જાણે છે.” (આચારાંગ)તથા “એકભાવ સર્વથા જેના વડે જોવાયો છે તેના વડેસઘળાભાવો સર્વથા જોવાયા છે. સર્વભાવો જેના વડે સર્વથા જોવાયા છે. તેના વડે એકભાવ સર્વથા જોવાયો છે." લા - પરાસરાના અભાવમાં સર્વાત્મક્તા આ વિષયમાં બૌદ્ધમતનું નિરાકરણ કરે છે. આ દર્શનનાં અનુયાયીઓ અનિત્ય એકાંતવાદી છે. આ મતે “ક્ષણિકએક વસ્તુમાં સત્ય અને અસત્વરૂપ બે ધર્મો રહી શકે નહીં" ઘટ વગેરે એકાંતે સત્ છે. અર્થાત “ઘટ | સત વસ્તુ લઈ તેમાં અસત્વધર્મ ઘટી શકે નહીં. તેથી તેમાં સ્વપરભેદની વિવક્ષા થઇ શકે નહીં. જે સત શ્રી સ્વરૂપી છે તેમાં “સ્વ અપેક્ષાએ સત અને પરાપેક્ષાએ અસલ' એવી કલ્પના જ વાહિયાત છે કેમકે તો પછી છે તેનું “સત્વ' એ સ્વરૂપ ન રહેતા આપેક્ષિક બની જાય.” ઉત્તરપH:- આ એકાંતસત્ત્વવાદ અસંગત છે. કેમકે, જો ઘટવગેરે એકાંતે સતસ્વરૂપ હોય, તો પરરૂપે કિ પણ અસત ન રહે. તેથી ઘટ જેમ ઘટસ્વરૂપથી સત છે, તેમ પટઆદિપરસ્વરૂપથી પણ સત થશે. કેમકે તે 3. એકાંતે સત છે. આમ સ્વપર ઉભયરૂપે સત્ ઘડો સર્વાત્મક બને તેમાં આશ્ચર્ય નથી. તેથી ઘટ જે પ્રતિનિયતસ્વરૂપે નિર્દિષ્ટ થાય છે તે ન થઈ શકે. પૂર્વપક્ષ:- ઘટવગેરે પરરૂપે અસત નથી.” એમ કહેવાનો અમારો આશય નથી. પરંતુ તમે જે પરાસત્વ કો છો, તે જ સ્વસત્વરૂપ છે. વસ્તુનું સ્વસત્વથી ભિન્ન એવું કોઈ પરાસત્વસ્વરૂપ સંભવતું નથી. ઘટ૫રરૂપે પરાસરાના અભાવમાં સર્વાત્મક્તા ::::173) :::::: ::::::: ::::::::::: :: T w ::::::::::::::
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy