SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ભ : ::: : ::: ::: ::: : hasati). મ્યોકૅમેજરી લિંકા માતાજી सन् अश्रावणो दृष्टः, एवं शब्दोऽप्यस्तु, नो चेघटवदनित्योऽपि मा भूदिति शब्दे श्रावणत्वधर्ममपकर्षतीति। इत्येताश्चतस्रो दिङ्मात्रदर्शनार्थं जातय उक्ताः। एवं शेषा अपि विंशतिरक्षपादशास्त्रादवसेयाः । अत्र त्वनुपयोगित्वाद् न लिखिताः ॥ तथा विप्रतिपत्तिरप्रतिपत्तिश्च निग्रहस्थानम् । तत्र विप्रतिपत्तिः साधनाभासे साधनबुद्धिः, दूषणाभासे च दूषणबुद्धिरिति। अप्रतिपत्तिः साधनस्यादूषणं, दूषणस्य चानुद्धरणम् । तच्च निग्रहस्थानं द्वाविंशतिविधम्। રયા-પ્રતિજ્ઞાાનિ, પ્રતિજ્ઞાામ, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞા સંચાલ: હેલ્વન્તરમ, અર્થાન્તરમ,નિરર્થમ, વિજ્ઞાતાર્થ, નિગ્રહ સ્થાનોનું સ્વરૂપ નિગ્રહસ્થાન = પરાજય સ્થાન. વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ–આ બે પરાજય સ્થાન છે. વિપ્રતિપતિ:સાધનાભાસ ( હેત્વાભાસમાં) હેતની બુદ્ધિ અને દૂષણાભાસમાં દૂષણની બુદ્ધિ. એટલે કે વાદી અનુમાનપ્રયોગ સ્થળે દુષ્ટહેતુને સહેતુ તરીકે માની સ્થાપે અથવા તો પ્રતિવાદી સહેતને દુષ્ટહેતુ કલ્પી દૂષણ બતાવે ત્યારે વિપ્રતિપત્તિ કહેવાય. અપ્રતિપતિ:- વાદીના દુષ્ટહેતુમાં દૂષણ ન લગાડવું અને પ્રતિવાદીના સાતમાં પણ દૂષણ આવે તો તેનો ઉદ્ધાર ન કરવો. આ બન્ને અપ્રતિપત્તિ છે. નિગ્રહસ્થાનનાં રર ભેદ છે. ૧. પ્રતિજ્ઞાહનિ, ૨. પ્રતિજ્ઞાર,૩. પ્રતિજ્ઞાવિરોધ, ૪. પ્રતિજ્ઞાસંન્યાસ, ૫. હેત્વર,૬. અર્થાન્તર,૭.નિરર્થક,૮.અવિજ્ઞાતાર્થ, ૯. અપાર્થક, ૧૦. અપ્રાપ્તકાળ, ૧૧. ન્યૂન, ૧૨. અધિક, ૧૩. પુનરુક્ત, ૧૪. અનનુભાષણ, ૧૫. અજ્ઞાન, ૧૬. કરીને અવિશેષ જ થઇ જશે. (૧૯) ઉપપત્તિસમા જાતિ. જેમ કે કુતકતની ઉપપત્તિથી અનિત્યતા સિદ્ધ કરો છો. (અર્થાત 1 જો અનિત્ય ન હોય તો કૃતકત્વ અનુ૫૫ન્ન થઈ જાય) તો અમૂર્તત્વની ઉપપત્તિ દ્વારા નિયતા પણ સિદ્ધ થશે. (૨૦) ઉપલબ્ધિસમા વંતિ. વાદી કહે: શબ્દ અનિત્ય છે, કેમ કે પ્રયત્નપૂર્વક છે. ત્યારે જાતિવાદી કહે “ અહીં પ્રયત્નપૂર્વક સાધન બની ન શકે. કેમ કે પવનના વેગથી વનસ્પતિના ભાગવા વગેરેથી ઉત્પન્ન થતો શબ્દ પ્રયત્નજન્ય નથી. અને સાધન તે જ હું બને કે, જેના વિના સાધ્ય ઉપલબ્ધ ન થાય.” (૨૧) અનુપલબ્ધિસમા જાતિ–ઉપરોકત અનુમાનમાં જ પ્રયત્નપૂર્વકત્વહત દર્શાવતી વખતે જાતિવાદ કહે- “શબ્દ પ્રયત્નજન્ય નથી. કેમ કે ઉચ્ચારણ પહેલા પણ હતો પરંતુ આવરણ લેવાથી દેખાતો ન હતો. શંકા-આવરણ ઉપલબ્ધ થતું નથી ત્યારે પણ શબ્દ ઉપલબ્ધ થતો નથી, માટે ઉચ્ચારણ પહેલાં શબ્દનથી. સમાધાન:આવરણની જે અનુપલબ્ધિ છે તે સ્વવિષયક પણ છે કે નહીં? અર્થાત અનુપલબ્ધિ પોતાની અનુપલબ્ધિમાં પણ હેતુ છે કે નહીં? જો હેતુ છે, તો અનુપલબ્ધિના કારણે જેમ આવરણ ઉપલબ્ધ નથી; તેમ અનુપલબ્ધિ પણ ઉપલબ્ધ ન થાય. કેમ 3 કે તેની પોતાની પણ અનુપલબ્ધિ છે. તેથી આવરણની અનુપલબ્ધિ ઉપલબ્ધ થતી નહેવાથી અનુપલબ્ધિનો અભાવ છે. તેથી આવરણની ઉપલબ્ધિ સિદ્ધ થાય છે. આમ આવરણની ઉપલબ્ધિ હેવાથી જ ઉચ્ચારણની પહેલાં શબ્દ ગ્રહણ થતો નથી. અને જ આવરણની અનુપલબ્ધિ સ્વની અનુપલબ્ધિમાં હેત નથી. અર્થાત અનુપલબ્ધિ પોતે જ અનુપલબ્ધિરૂપનથી, તો સ્વરૂપન ન થવાથી અસત બનશે. આમ અનુપલબ્ધિનો અભાવ થવાથી પણ આવરણની ઉપલબ્ધિ સિદ્ધ થશે. આમ બન્ને પ્રકારે ઉચ્ચારણ આ પહેલાં શબ્દનું આવરણ સિદ્ધ થાય છે. અને તેથી શબ્દનિત્ય સિદ્ધ થાય છે. (૨૨) નિત્યસમા જાતિ. “શબ્દ અનિત્ય છે. એવી $ પ્રતિજ્ઞા વાદી કરે ત્યારે જાતિવાદી કહે અનિયતા કેવી છે? નિત્ય છે કે અનિત્ય છે? જો અનિત્ય છે તો અનિત્યતાનો નાશ અવશ્ય છે. તેથી અનિયતા જવાથી શબ્દ નિત્ય સિદ્ધ થાય છે. જો અનિત્યતા નિત્ય છે. તો પણ અનિત્યતા એ ધર્મરૂપ છે 4 અને નિરાશ્રય રી ન શકે. તેથી અનિત્યતા ધર્મને નિત્ય રહેવું શ્રેય તો સ્વધર્મી શબ્દને પણ નિત્ય રાખવો પડશે. કેમ કે અનિત્યધર્મીનો ધર્મ નિત્ય ન હોઈ શકે. તેથી શબ્દ નિત્ય સિદ્ધ થાય છે.” (૨૩) અનિત્યસમાજાતિ. જે શબ્દનો કતકત્વધર્મ છે ઘટતુલ્ય દેખાય છે. તેથી શબ્દ પણ ઘટની જેમ અનિત્ય છે, તેમ માનશો, તો જગતના બધા જ પદાર્થો અસ્તિત્વ વગેરે કોઇક ધર્મથી ઘટતવ્ય છે જ. તેથી બધા જ પદાર્થો અનિત્ય સિદ્ધ થશે. બીજા પધમાં અનિયતા માન્ય ન હોય તો શબ્દમાં પણ છે અનિત્યતા માન્ય ન બને. (૨૪) પ્રયત્નના ઉત્પત્તિ “અભિવ્યક્તિ વગેરે ઘણા કાર્યો દેખાડીને ખંડન કરવું તે કાર્યસમા 6 2 જાતિ. જેમ કે જાતિવાદી કહે- પ્રયત્ન બે પ્રકારે છે. ૧) પ્રયત્ન કેટલીકવાર અસતને જ ઉત્પન્ન કરે છે જેમ કે ઘડાને (૨) છે જયારે કેટલીકવાર વિધમાન વસ્તના જ આવરણને દૂર કરી તે વસ્તુને પ્રકાશિત કરે છે. જેમ કે ગર્ભમાં રહેલાં પુત્રની પ્રસૂતિ. આમ આ પ્રયત્નના કાર્યો ભિન્ન ભિન્ન હોવાથી પ્રયત્ન શબ્દને ઉત્પન્ન કરે છે કે માત્ર અભિવ્યક્ત કરે છે? આ રીતે સંશય ઊભો છે 4 કરવો. નિગ્રહસ્થાનોનું સ્વરૂપ હs 119) 119
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy