SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ કિડકg tilifસ્થામંજરી બજારમાં દિકરી तथा भवभङ्गदोषः । भवः-आर्जवीभावलक्षणः संसारः, तस्य भङ्गो विलोपः । स एव दोषः क्षणिकवादे प्रसज्यते। परलोकाभावप्रसंग इत्यर्थः । परलोकिनः कस्यचिदभावात् । परलोको हि पूर्वजन्मकृतकर्मानुसारेण भवति । तच्च १ प्राचीनज्ञानक्षणानां निरन्वयं नाशात् केन नामोपभुज्यतां जन्मान्तरे ॥ यच्च मोक्षाकरगुप्तेन “यच्चितं तच्चित्तान्तरं प्रतिसन्धत्ते, यथेदानीन्तनं चित्तं, चित्तं च मरणकालभावि" इति भवपरम्परासिद्धये प्रमाणमुक्तम्, तद् व्यर्थम्; चित्तक्षणानां निरवशेषनाशिनां चित्तान्तरप्रतिसंधानायोगात् । द्वयोरवस्थितयोर्हि प्रतिसंधानमुभयानुगामिना केनचित् क्रियते । यश्चानयोः प्रतिसंधाता, स तेन नाभ्युपगम्यते । स ह्यात्मान्वयो । બંને ક્ષણમાં સ્થિત અક્ષણિક આત્માની જ સિદ્ધિ થાય છે. પ્રતિસંધાનનો ઉત્પાદક્ત અર્થ અસંગત પૂર્વપક્ષ :- અહીં પ્રતિસંધ પદનો અર્થ જનયતિ (ઉત્પન્ન કરે છે.) કરવો. અર્થાત પૂર્વેક્ષણ ચિત્ત ચિત્તાન્તરને ઉત્પન્ન કરે છે એવો અર્થ અહીં ઈષ્ટ છે, કેમકે પૂર્વેક્ષણ ઉત્તરક્ષણનું ઉપાદાનકારણ છે. આમ મરણક્ષણભાવી ચિત્તક્ષણ જન્માક્તરીયચિત્તક્ષણને જન્મ આપે છે. આમ સંસારપરંપરા સિદ્ધ થાય છે. ઉત્તરપલ :- આનો અર્થ એ થયો કે, “પૂર્વેક્ષણચિત્ત” કારણ છે. અને ઉત્તરક્ષણચિત્ત કાર્ય છે. તેથી તમારા અનુમાનમાં હેતુ કાર્યક્ષેતુ થયો. (જે અનુમાનનો હેતુ સાધ્યનું કાર્ય હેય તે હેતુ કાર્યક્ષેતુ કહેવાય) જયારે વાદી (મોક્ષાકરગુપ્ત)ને ચિત્ત ચિત્તાન્સરનું પ્રતિસંધાન કરે છે, એ સ્થળે સ્વભાવ, ઇષ્ટ છે. આ વિરોધરૂપ છે. તથા અહીં સ્વભાવહેતુ પણ અનુપપન્ન છે. કેમકે તાદાત્મસંબંધથી સંબંધિત બે વસ્તુ વચ્ચે જ સ્વભાવહેતુ આવી શકે. અને તાદાત્મ બેભિન્નકાલભાવી ચિત્ત-ચિત્તાન્તર વચ્ચે અનુપપન્ન છે. (કેમકેતાધભ્ય એટલે તત્તે જ, આત્મા = સ્વરૂપ જેનું શ્રેય તૌત્મા. તેનો ભાવતાધભ્ય, જેમકે ઘટનું સ્વરૂપ જ ઘટ છે, તેથી ઘટનો ઘટસાથે તાદાત્મસંબંધ ઈષ્ટ છેઅર્થાત બે અભિન્ન વસ્તુ વચ્ચે જ તાધન્ય હોય છે, બે ભિન્નકાલીન ક્ષણિકવસ્તુઓ અભિન્ન ઇ શકે) નહિ. તેથી તે બે વચ્ચે તાદાત્મ નથી. શંકા:- ચિત્ત અને ચિત્તાન્તરને યુગપભાવી સમાનકાલીન માનવાથી સ્વભાવ, ઉપપન્ન બને છે. સમાધાન :- યુગપલ્ફાવી માનવામાં પ્રતિસન્ધય-પ્રતિસધાયકભાવ ન બની શકે. (પ્રતિસવૅય જેનું પ્રતિસંધાન થાય છે તે ચિત્તાન્તર. પ્રતિસધાયક = પ્રતિસંધાનકરનારચિત્ત) કેમકે બંને યુગપલ્ફાવીરૂપે અવિશિષ્ટ છે. તેથી આ બંનેમાં પ્રતિસંધાતા કોણ અને પ્રતિસંધેય કોણ? તથા ચિત્ત જ પ્રતિસંધાતા, અને ચિત્તાન્તર જ પ્રતિસંધેય એવો નિયમ ઉપપન્ન કરનાર નિયામક કોણ બનશે? તેથી ચિત્તાન્તર પ્રતિસંધાતા | અને ચિત્ત પ્રતિસંઘેય એવો વિકલ્પ પણ સંભવી શકે. વળી યુગપભાવી ચિત્ત-ચિત્તાન્તર વચ્ચે આ ભાવ માનવાનો હેય તો સમાનકાલીન બે ભિન્ન સંતાનગત ચિત્ત વચ્ચે જ આ ભાવ માનવો પડશે. અર્થાત “દેવદત્તગત વર્તમાનક્ષણિકચિત્ત યજ્ઞદરગત વર્તમાનક્ષણિકચિત્તનો પ્રતિસંધાતા છે.' એમ ઘટાવવું પડશે. તથા “એક સંતાનગત પૂર્વેક્ષણચિત્ત ઉત્તરક્ષણ ચિત્તનો પ્રતિસંધાતા છે એમ ઘટી શકશે નહિ. વ્યાવત મરણકાલગતચિત્તક્ષણ જન્માન્તરીયપ્રથમસમયભાવી-ચિત્તક્ષણનું પ્રતિસંધાન | કરે છે એમ ઘટી શકશે નહિ. તેથી સંસારપરંપરા સિદ્ધ થઇ શકશે નહીં. તેથી એ સિદ્ધ કરવા દર્શાવેલું અનુમાન સ્વસાધ્યથી ભિન્નનું સાધક બનતું હોઈ વિદ્ધ સિદ્ધ થશે.) અથવા તો ભલે પ્રતિસંધાનનો અર્થ જનન” =ઉત્પત્તિ) છે, તો પણ તે અનુ૫૫ન છે. કેમકે તેમ છે માનવામાં બન્ને વચ્ચે હેતુ-ફળભાવ માનવો પડશે. આ હેતુ-ફળભાવ તુલ્યકાલીન બેવસ્તુ વચ્ચે સંભવે નહિ. શંકા - હેતુફળભાવ પૂર્વોત્તરકાલીન અર્થાત બે ભિન્નકાલીન ચિત્તક્ષણો વચ્ચે છે. પૂર્વોત્તરકાલીન બે છ વસ્તુ વચ્ચે હેતુફળભાવ સુઘટ જ છે. પ્રતિસંધાનનો ઉત્પાદઅર્થ અસંગત 6, % ::::::::::::: જ
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy