SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ __अन्यच्च, त्वयात्मनां बहुत्वमिष्यते "नानात्मानो व्यवस्थातः" इति वचनात्। ते च व्यापकाः। ततस्तेषां * प्रदीपप्रभामण्डलानामिव परस्परानुवेधे तदाश्रितशुभाशुभकर्मणामपि परस्परंसङ्करः स्यात्। तथा चैकस्य शुभकर्मणा अन्यः सुखी भवेद, इतरस्याशुभकर्मणा चान्यो दुःखीत्यसमञ्जसमापद्येत। अन्यच्च, एकस्यैवात्मनः, स्वोपात्तशुभकर्मविपाकेन सुखित्वं, परोपार्जिताशुभकर्मविपाकसम्बन्धेन च दुःखित्वमिति युगपत्सुखदुःखसंवेदनप्रसङ्गः । अथ स्वावष्टब्धं भोगायतनमाश्रित्यैव शुभाशुभयोर्भोगः, तर्हि स्वोपार्जितमप्यदृष्टं कथं भोगायतनाद् बहिर्निष्क्रम्य वढेरुव॑ज्वलनादिकं । करोति इति चिन्त्यमेतत्॥ आत्मनां च सर्वगतत्वे एकैकस्य सृष्टिकर्तृत्वप्रसङ्गः। सर्वगतत्वेनेश्वरान्तरानुप्रवेशस्य सम्भावनीयत्वात् । ईश्वरस्य वा तदन्तरानुप्रवेशे तस्याप्यकर्तृत्वापत्तिः । न हि क्षीरनीरयोरन्योन्यसम्बन्ध, एकतरस्य पानादिक्रियाऽन्यतरस्य न भवतीति युक्तं वक्तुम् । किञ्च, आत्मनः सर्वगतत्वे नरनारकादिपर्यायाणां युगपदनुभवानुषङ्गः । अथ भोगायतनाभ्युपगमाद् नायं दोष इति चेत् ? ननुस भोगायतनं सर्वात्मना अवष्टभ्नीयाद्, एकदेशेन वा ? सर्वात्मना चेत् ? अस्मदभिमताङ्गीकारः। एकदेशेन चेत् ? सावयवत्वप्रसङ्गः । परिपूर्णभोगाभावश्च ॥ એક પણ દેશથી તે શરીરથી બાહ્ય નથી.” એમ અમે માનીએ છીએ. જે “આત્મા પોતાના એક દેશથી શરીરને વ્યાપ્ત છે એમ કહેશો, તો આત્માને સાવયવ માનવો પડશે. (અને તો જે સાવયવ હોય, તે કાર્યરૂપ અને અનિત્ય ય એવી તમારી માન્યતા મુજબ આત્મા કાર્યરૂપ અને અનિત્ય ઠરશે, જે અનેક શેષગ્રસ્ત હેવાથી તમે પણ ઇચ્છતા નથી. એક દેશથી શરીરવ્યાપી રહેવા માત્રથી સાવયવત્વ, કાર્યવ અને અનિયત સ્વીકારવામાં પૂર્વપક્ષ ઘણા પ્રકારે અસ્વરસ પ્રગટ કરે તો બીજી આપત્તિ બતાવે છે. વળી, આત્મા શરીરથી ભોગ ભોગવતો હેવા છતાં પૂર્ણરૂપથી ભોગ ભોગવી શકશે નહીં. તેથી આત્માના પરિપૂર્ણ ભોગનો અભાવ આવશે. વળી આત્મા શરીરને આશ્રયી રહેલા પોતાના દેશથી વિશેષગુણવાળ હોવા છતાં પોતાનાં બાકીના દેશોથી વિશેષગુણોથી હીન હોવાથી બાકીના વિભાગોથી આત્મા મુક્તાત્માતુલ્ય બનશે.) અવ્યાપક આત્માના સર્વદા મોલની આપત્તિનો પરિહાર * વૈશેષિકદર્શનકારોના મતે અષ્ટયુક્ત વ્યાપક આત્માની સાથે પરમાણનો સંયોગ થાય છે. તેથી પરમાણઓક્રિયાશીલ બને છે. અને આકાશના એક પ્રદેશને છોડી બીજા દેશ સાથે સંયુક્ત થાય છે. આ રીતે દૂર-દૂર દિશામાં રહેલા પરમાણુઓ એકઠા થાય છે. અને પછી પરસ્પરનાં સંયોગથી ચણક-મણુક વગેરે કાર્યો થાય છે. આ રીતે સંયોગ કાર્ય થતાં થતાં અંત્યસંયોગ થાય છે જેનાથી શરીરનું નિર્માણ થાય છે. આ સર્વકિયા આત્માનાં તેવા અદષ્ટને કારણે થાય છે. મુક્તાત્માઓને તેવું અદષ્ટના હેવાથી તેઓનાં શરીરની રચના થતી નથી. પરંતુ આ પ્રક્રિયા આત્મા વિભુ હોય તો જ સંભવી શકે, અન્યથા આત્માથી અતિદૂર રહેલાં પરમાણમાં આત્મસંયોગ ન લેવાથી આધેક્રિયા જ ન થાય, અને તેથી અંત્યસંયોગ પણ થઈ શકે નહિ. આ સિદ્ધાંત પર તેઓ પૂર્વપક્ષ સ્થાપે છે.) પૂર્વપક્ષ:- જો આત્મા વ્યાપક ન હોય, તો દૂર-દૂર દિશાઓમાં રહેલાં પરમાણુઓ સાથે એકીસમયે તેનો સંબંધથાય નહિ. તેથી તે પરમાણુઓમાં આધેક્રિયાનઆવે.એકિયાન આવે તો પરમાણસંયોગજન્યચણકાદિ કાર્યો ચાવત અન્ય સંયોગ કાર્ય થાય નહિ. તેથી અત્યસંયોગજન્ય શરીરનું નિર્માણ થઈ ન શકે. અને તેથી આત્માનો શરીર સાથે સંબંધ થઈ ન શકે, અને તો ઉપાય વિના-અનાયાસે જ બધા આત્માનો હંમેશા મોક્ષ માનવાની આપત્તિ આવે. ઉત્તરપલ :- એવો નિયમ નથી, કે જે જેની સાથે સંયુક્ત હેય, તે જ તેના તરફ આકર્ષિત થાય. લોખંડ પોતાનાથી દૂર રહેલા લોહચુંબક તરફ આકર્ષાય છે. તે બધાને પ્રસિદ્ધ જ છે. તેથી “પરમાણુઓને આકર્ષિત છે કરવા આત્માએ પરમાણુઓ સાથે સંયુક્ત થવું જ પડે એવો નિયમ નથી. આમ આત્મા અસંયુક્ત રહીને પણ કાવ્ય-૯ 104
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy