SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલકWજી . s s R * પરવાદીઓના ઉપદેશથી ભગવાનનો માર્ગ અબાધિત - • अनाप्तजाड्यादिविनिर्मितित्वसंभावनासंभाविविप्रलम्भाः। ___ परोपदेशाः परमाप्तक्लृप्तपथोपदेशे किमु संरभन्ते ॥१५॥ પરમગુરુ! અનાખપુરુષોએ પોતાની મતિમંદતાથી લ્પી કાઢેલી સંભાવનાઓથી સંભવતા વિસંવાદરૂપ અન્યવાદીઓના ઉપદેશો પરમઆખપુરુષ દ્વારા પ્રતિપાદિત ઉપદેશમાં શું કયારેય નુકશાન સર્જી શકે છે? અર્થાત ક્યારેય તમારા ઉપદેશમાં હાનિ પહોંચાડી શકતા નથી. ૧૫ ભગવાનના શાસનની નિરૂપદ્રવતા - यदार्जवादुक्तमयुक्तमन्यैस्तदन्यथाकारमकारि शिष्यैः । न विप्लवोऽयं तव शासनेऽभूदहो अधृष्या तव शासनश्रीः ॥१६॥ વિશ્વગુરુ! અન્યતીર્થિકોએ સરળ ભાવથી જે કંઈ અયોગ્ય કથન કરેલું, તેનું તેઓના જ શિષ્યોએ અન્યથા પ્રતિપાદન કર્યું. આવો કોઇ વિપ્લવ આપના શાસનમાં થયો નથી. અહે! માટે જ તો આપની શાસનલક્ષ્મી અસ્પૃષ્ય છે. (કોઇથી પણ પરાભવ ન પામે તેવી છે.) ૧૬ અન્યતીર્થિકોના ઇષ્ટદેવોની માન્યતામાં પરસ્પર વિરોધ - देहाद्ययोगेन सदाशिवत्वं, शरीरयोगादुपदेशकर्म । परस्परस्पर्धि कथं घटेत ? परोपक्लृप्तेष्वधिदैवतेषु ॥१७॥ વીતરાગ! એક જ ઇશ્વર દેહના અભાવથી સદા કલ્યાણકારી સ્વરૂપ છે અને દેહના સદ્ભાવથી ઉપદેશ ફક્ત આપનારા છે. આમ પરતીર્થિકોએ માની લીધેલા દેવતાઓમાં આવું પરસ્પરવિરોધી કેવી રીતે ઘટી શકે? કોઇ . પણ પ્રકારે ઘટી શકે તેમ નથી. ૧૭ ભગવાનમાં મોહાદિનો અભાવ - प्रागेव देवांतरसंश्रितानि रागादिरूपाण्यवमान्तराणि । न मोहजन्यां करुणामपीश ! समाधिमाध्यस्थ्ययुगाश्रितोऽसि ॥१८॥ નીચવૃત્તિવાળા રાગદ્વેષ આદિ દોષોએ પહેલેથી જ અન્યદેવોનો આશ્રય લીધો છે, જયારે પ્રભુ! આપે સમાધિ અને મધ્યસ્થપણાથી યુક્ત હેવાથી મોહજન્ય કરુણાનો આશ્રય પણ લીધો નથી. ૧૮ પરમાત્મા જ યથાર્થ ઉપદેશક - जगन्ति भिन्दन्तु सृजन्तु वा पुनर्यथा तथा वा पतयः प्रवादिनाम् । त्वदेकनिष्ठे भगवन् भवक्षयक्षमोपदेशे तु परं तपस्विनः ॥१९॥ કરુણાના સાગર પ્રભુ! અન્યતીર્થિકોના માનેલા દેવતાઓ ગમે તે રીતે જગતનો નાશ કરે કે જગતનું સર્જન િકરે, પરંતુ સંસારનો નાશ કરવાનો ઉપદેશ આપવામાં અલૌકિકએવા આપની સાથે સરખામણીમાં તપસ્વીઓ છે. ક્યારેય આવી શકે તેમ નથી. ૧૯ જિનમુદ્રાની સર્વોચ્છતા - वपुश्च पर्यंकशयं श्लथं च दृशौ च नासानियते स्थिरे च । ૬. “સમયમા સ્થા' પાડાન્તરો અયોગળવદ ::::
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy