SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સહ સ્થાજરી શાખાના કરિયા ___ अथ ज्ञानात्मनोरभेदपक्षे कथं कर्तृकरणभावः? इति चेत् ? ननु यथा सर्प आत्मानमात्मना वेष्टयतीत्यत्राभेदे यथा । में कर्तृकरणभावस्तथात्रापि । अथ परिकल्पितोऽयं कर्तृकरणभाव इति चेत् ? वेष्टनावस्थायां प्रागवस्था# विलक्षणगतिनिरोधलक्षणार्थक्रियादर्शनात् कथं परिकल्पितत्वम् ? न हि परिकल्पनाशतैरपि शैलस्तम्भ आत्मानमात्मना वेष्टयतीति वक्तुं शक्यम्। तस्मादभेदेऽपि कर्तृकरणभावः सिद्ध एव । किञ्च, चैतन्यमिति शब्दस्य चिन्त्यतामन्वर्थः ।। चेतनस्य भावश्चैतन्यम् । चेतनश्चात्मा त्वयापि कीर्त्यते । तस्य भावः स्वरूपं चैतन्यम् । यच्च यस्य स्वरूपं, न तत् ततो भिन्नं भवितुमर्हति, यथा वृक्षाद् वृक्षस्वरूपम् ॥ હેવાથી આત્માને તેવી પ્રતીતિ થાય છે. ઉત્તરપt:- અચેતનને ચૈતન્યનો યોગ થવા માત્રથી “હુચેતન છું તેવી પ્રતીતિ થાય છે. તેવા સિદ્ધાન્તનો તો હમણાં જ નિરાસ થયો છે. તેથી અચેતનને કોઈ પણ રીતે તેવી પ્રતીતિ થાય એ અસિદ્ધ છે. માટે જો આત્મા પોતે અચેતન સિદ્ધ થાય તો તે જડગણાય અને તેથી તે પદાર્થનું જ્ઞાન કરી શકશે નહીં. આમ આત્માને અચેતન માનવાથી તો તેનાં અર્થપરિચ્છેદગુણનો જ નિષેધ થશે. તેથી જો તમે આત્માનો તે ગુણ ઈચ્છતા હો તો તમારે આત્માને ચૈતન્યસ્વરૂપ પણ માનવો પડશે. જડમાં જ્ઞાનવતા પ્રતીતિ અસિત પૂર્વપક્ષ :- “હું ધનવાન છું એ પ્રત્યયથી જેમ ધન અને ધનવાન વચ્ચે ભેદ પ્રતીત થાય છે, તેમ “હું જ્ઞાનવા આ પ્રતીતિથી જ્ઞાન અને આત્મા વચ્ચે ભેદ જ પ્રતીત થાય છે. કેમ કે બન્ને પ્રતીતિ સરખી છે. જો આ પ્રતીતિથી પણ જ્ઞાન અને આત્મા વચ્ચે અભેદ માનવો હોય, તો ધન અને ધનવાન વચ્ચે પણ તેવી પ્રતીતિથી અભેદ માનવો જોઈએ. ઉત્ત૨૫:- તમારા મતે તો હું જ્ઞાનવાન છું એવી પ્રતીતિ આત્માને થતી જ નથી, કારણ કે ઘડાની જેિમ આત્મા એકાને જડ છે. “આત્મા સર્વથા જડ છે અને છતાં “હું જ્ઞનવાન છું તેવી પ્રતીતિ પણ તેને થાય છે. તેમાં વિરોધ નથી. એવો નિર્ણય કરવાની અધીરતા કરશો નહીં. કારણ કે જડ આત્મામાં હું જ્ઞાનવાન છું એવી પ્રતીતિની ઉત્પત્તિ જઅસંભવિત ઠરશે. કેમ કે જ્ઞાનવાનદં' એવો પ્રત્યય જ્ઞાન રૂપવિશેષણ અને આત્મારૂપ વિશેષ્યના ગ્રહણ કર્યા વિના કયારેય ઉત્પન્ન થાય નહિ. જો જ્ઞાનરૂપવિશેષણ અને આત્મારૂપવિશેષ્યના ગ્રહણ વિના પણ “જ્ઞાનવાનહમ' એવો પ્રત્યય માનશો, તો તમને તમારા મત સાથે જ વિરોધ આવશે, કેમ કે તમારું જ વચન છે કે, “વિશેષણનું ગ્રહણ કર્યા વિના બુદ્ધિ વિશેષ્યમાં પ્રવર્તતી નથી આમ જ્ઞાનયુક્ત આત્માનું ગ્રહણ કરતો પ્રત્યય સર્વથા જડ આત્મામાં શી રીતે સંભવે? પૂર્વપક્ષ :- જ્ઞાન અને આત્માનું ગ્રહણ કરીને તે પ્રત્યય ઉત્પન્ન થાય છે તેમ માને. ઉત્તરપલ :- આ બન્નેનું ગ્રહણ સ્વત: થાય છે કે પરત.? સ્વત: પક્ષ બરાબર નથી. કેમ કે તમે! સ્વસંવેદન” સિદ્ધાંત સ્વીકાર્યો નથી. આત્મા અને જ્ઞાન સ્વસંવિદિત થાય, તો જ, એ ગ્રહણ સ્વત: કહેવાય. ઈચ્છા, સુખ દુ:ખ વગેરે બીજા સત્તાનો ક્ષણપ્રવાહે સ્વસંવેદન સ્વયં કરવા સમર્થ નથી. તેથી તેઓનું સ્વત: આ સંવેદન=સ્વત: ગ્રહણ સંભવતું નથી. તેમ જ્ઞાન અને આત્મા પોતાનું સંવેદન સ્વયં ન કરે, તો તે બન્નેને સ્વત ગ્રહણ થાય નહિ. તમારા મતે આત્મા જડ હોવાથી આત્માનું સ્વતઃ સંવેદન સંભવતું જ નથી. અને તમે ? જ્ઞાનનું પણ સ્વસંવેદન માન્યું નથી. તમારા મતે ઇશ્વરના જ્ઞાનને છોડી બાકીના જ્ઞાન, અને બધી વસ્તુઓ પત:સવિદિત છે, તે ચર્ચા આગળ આવશે.) તેથી સ્વતઃસંવેદન કે સ્વતઃગ્રહણ તો સંભવતું જ નથી. કાવ્ય -૮ * ET 90
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy