SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ :::: સ્થાકુઠજરી कथञ्चित् प्रत्यक्षत्वं योगिप्रत्यक्षेण च साक्षात्प्रत्यक्षत्वमवसेयम् । अनुपलब्धिस्तु सौक्षम्यात् । अनुमानादपि तत्सिद्धिः, यथा-सन्ति परमाणवः, स्थूलावयविनिष्पत्त्यन्यथानुपपत्तेः, इत्यन्तर्व्याप्तिः। न चाणुभ्यः स्थूलोत्पाद इत्येकान्तः, स्थूलादपि सूत्रपटलादेः स्थूलस्य पटादेः प्रादुर्भावविभावनात्, आत्माकाशादेरपुद्गलत्वकक्षीकाराच्च । यत्र पुनरणुभ्यस्तदुत्पत्तिस्तत्र तत्कालादिसामग्रीसव्यपेक्षक्रियावशात् प्रादुर्भूतं संयोगातिशयमपेक्ष्येयमवितथैव ॥ બન્નેને મોકઆકારજ્ઞાનનું સંવેદન સરખું છે. અને તે જ સત છે.) વળી બાધાર્થને સ્વીકારવામાં આવતા દૂષણો સ્યાદવાદીને કોઈ બાધા પોંચાડી શકે તેમ નથી, કેમકે સ્વાવાદીઓએ બાહ્યર્થ તરીકે સ્થૂળઅવયવી અને પરમાણુ બન્નેને સ્વીકાર્યા છે. પરમાણુની સિદ્ધિ વળી બાહ્યાાર્થતરીકે પરમાણની સ્વીકૃતિના ખંડનમાં તમે પ્રમાણાભાવ હેત આપ્યો. પરંતુ તે સંગત નથી. કેમકે પરમાણની સિદ્ધિમાં પ્રમાણ હાજર છે. તે આ પ્રમાણે- પરમાણનાં કાર્યરૂપ ઘટાદિકાર્યો પ્રત્યક્ષ છે જ. તેથી કાર્યથી કથંચિત અભિન્ન ઉપાદાન કારણભૂત પરમાણુઓ પણ કર્થચિત પ્રત્યક્ષ છે જ.ઘેટાદિકાર્યો પરમાણુઓનાં દ્યણુકઆદિ સંયોગોથી જનિત છે. તે સિદ્ધ જ છે. વળી યોગીઓને સાક્ષાત્રત્યક્ષભૂત ઈ પરમાણ સાક્ષાત્મત્યક્ષસિદ્ધ થાય છે. શંકા:- જો પરમાણુઓ પ્રત્યક્ષ હોય, તો આપણને ઉપલબ્ધ કેમ થતા નથી? સમાધાન :- અહીં પરમાણુઓની અનુપલબ્ધિમાં તેઓનું સૂક્ષ્મપરિમાણ જ હેતુ છે. અતિસૂક્ષ્મવસ્તુઓ સામે ય, છતાં ચક્ષુઆદિ ઈન્દ્રિયોનો વિષય ન બને તે સુઘટિત જ છે. અનુમાનથી પણ પરમાણુઓ સિદ્ધ) છે. જેમકે પ્રયોગ– “પરમાણુઓ છે, કેમકે સ્થૂળઅવયવીઓની નિષ્પત્તિ અન્યથાઅનુપપન્ન છેઅહીં અન્તર્થાપ્તિ છે. (અન્તર્થાપ્તિ = પક્ષનાં એકદેશમાં હેતનું સાધ્યસાથે વ્યાપ્તિગ્રહણ કે જેનાં દ્વારા સકળ પક્ષમાં હેતુકારા સાધ્યનું અનુમાન થઈ શકે.) જન્યસ્થૂળઅવયવી સૂક્ષ્મ અવયવથી ઉત્પન્ન થાય છે. કેમકે તેની સ્થૂળ અવયવિરૂપે નિષ્પત્તિ અન્યથાઅનુ૫૫ન્ન છે, જેમકે ઘટાદિ સ્થૂળઅવયવીની નિષ્પત્તિ. આ સૂક્ષ્મ અવયવો પણ તેનાથી સૂક્ષ્મની અપેક્ષાએ સ્થૂળ હોઇ તેઓ પણ તેનાથી સૂક્ષ્મ અવયવોથી નિષ્પન્ન છે. કેમકે સ્થૂળઅવયવરૂપે નિષ્પત્તિ અન્યથાઅનુ૫૫ન્ન છે. જે ચરમ સૂક્ષ્મ અવયવો છે તેજ પરમાણ છે. તેઓ નિકૂટકક્ષાનાં સૂક્ષ્મ છે. તેમનાથી પણ સૂક્ષ્મ અવયવો સંભવતા ન હોવાથી તેમની પણ સ્થળાવયવીરૂપનિષ્પત્તિ માની તેમનાં અવયવરૂપે બીજા પરમાણુઓ માનવારૂપ અનવસ્થા નથી. આ પ્રમાણે સૂક્ષ્મ ૧.વિશેષાવશ્યક ભાગમાં ગણધરવાદમાં અનુપલબ્ધિના ૨૧ હેત બતાવ્યા છે. (૧) વસ્તુ અતિદૂર હોય. દા.ત. હિમાલયવગેરે. (૨) અતિનજીક હોય. ઘ. ત. આંખમાં કચરો. (૩) અતિસૂક્ષ્મ હેય. ધ. ત. પરમાણ. (૪) મન સ્થિર ન હોય. ઘ. ત. મૂચ્છિતને. |(૫) ઈદ્રિય અપટ હેય. ઘ. ત. બહેરાને શબ્દ. ૬) મતિની મદતા-સૂક્ષ્મ શાસ્ત્રાર્થ ન સમજી શકે. (૭) અશકયતા- દા. ત. (પીઠગેરે. (૮) આવરણને કારણે. વાદિથી ઢંકાયેલી વસ્તુ. (૯) અભિભાવને કારણે. દિવસે સૂર્યના તેજથી ઢંકાયેલા તારાવગેરે. (૧૦) સજાતીય મિશ્રણને કારણે. દા. ત. અડદના ઢગલામાં કૅ કેલો અડદનો ઘણો. (૧૧) અનુપયોગથી–એક ઈન્દ્રિયના વિષયમાં ઉપયુક્તને અન્ય ઇન્દ્રિયના વિષયોની અનુપલબ્ધિ થાય. (૧૨) અનુપાયમાં પ્રવૃત્તિ કરવાથી. દા. ત. ગાયના શિંગડાથી ગાયની દૂધ આપવાની શક્તિ જાણવાની ચેષ્ટા. (૧૩) વિસ્મૃતિથી પૂર્વોપલબ્ધની અનુપલબ્ધિ. (૧૪)કુઉપદેશથી બુટ્ટાહને કારણે-ધ. ત. સુત્રાહિત થયેલો તાંબાને તાંબુ ન જતા સુવર્ણ જ જુએ. (૧૫) મોહઅજ્ઞાન-અવિવેકથી જીવાદિતત્વોની અનુપલબ્ધિ. 3:: (૧૬) દર્શનશક્તિના સર્વથા અભાવમાં-અંધવગેરેને. (૧૭) ઘડપણઆદિ વિકારને કારણે અનુપલબ્ધિ. (૧૮) સદુપાયમાં પ્રવૃત્તિ BSEાન કરવાથી. દા. ત. પૃથ્વીન ખોદવાથી મૂળિયાની અનુપલબ્ધિ. (૧૯) અનધિગમ, શાસ્ત્રાદિના અશ્રવણથી તત્વની અનુપલબ્ધિ. B: (૨૦) કાલનું વ્યવધાન–મહાવીર પ્રભુવગેરેની અનુપલબ્ધિમાં હેત. (૨૧) સ્વભાવથી જ ઇન્દ્રિયથી ઉપલબ્ધ ન થનારી વસ્તુ. !' ઘ. ત. પિશાચ વગેરે. ૪******** ** નિવિષયજ્ઞાનનો અભાવ
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy