SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ યાકુળમંજરી तत्तमश्चेत्यन्धतमसम् । “समवान्धात् तमर्सः" इत्यत्प्रत्ययः, तस्मिन् अन्धतमसे । कथंभूतेऽन्धतमसे इति द्रव्यान्धकारव्यवच्छेदार्थमाह तत्त्वातत्त्वव्यतिकरकराले । तत्त्वं चातत्त्वं च तत्त्वातत्त्वे तयोर्व्यतिकरो = व्यतिकीर्णता =व्यामिश्रता=स्वभावविनिमयस्तत्त्वातत्त्वव्यतिकरस्तेन कराले= भयङ्करे । यत्रान्धतमसे तत्त्वेऽतत्त्वाभिनिवेशः अतत्त्वे च तत्त्वाभिनिवेश इत्येवंरूपो व्यतिकरः संजायत इत्यर्थः । अनेन च विशेषणेन परमार्थतो मिथ्यात्वमोहनीयमेव अन्धतमसम् तस्यैव ईदृक्षलक्षणत्वात् । तथा च ग्रन्थान्तरे प्रस्तुतस्तुतिकारपादाः - "अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या । अधर्मे धर्मबुद्धिश्च मिथ्यात्वं तद्विपर्ययात् " ॥ ततोऽयमर्थः । यथा किल ऐन्द्रजालिकास्तथाविधसुशिक्षितपरव्यामोहनकलाप्रपञ्चाः तथाविधमौषधीमन्त्रहस्तलाघवादिप्रायं किञ्चित्प्रयुज्य परिषज्जनं मायामये तमसि मज्जयन्ति तथा परतीर्थिकैरपि ताद्दकप्रकारदुरधीतकुतर्कयुक्तीरुपदर्श्य जगदिदं व्यामोहमहान्धकारे निक्षिप्तमिति । तज्जगदुद्धर्तुं - मोहमहान्धकारोपप्लवात् क्रष्टुम् नियतं=निश्चितम् त्वमेव नान्यः शक्तः = समर्थः । किमर्थमित्थमेकस्यैव भगवतः सामर्थ्यमुपवर्ण्यते ? इति विशेषणद्वारेण कारणमाह । अविसंवादिवचनः । कषच्छेदतापलक्षणपरीक्षात्रयविशुद्धत्वेन फलप्राप्तौ न विसंवदतीत्येवंशीलमविसंवादि । तथाभूतं वचनमुपदेशो यस्यासावविसंवादिवचनः । अव्यभिचारिवागित्यर्थः । यथा च पारमेश्वरी वाग् न विसंवादमासादयति तथा तत्र तत्र स्याद्वादसाधने दर्शितम् ॥ कषादिस्वरूपं चेत्थमाचक्षते प्रावचनिकाः- “पाणवहाईआणं पावट्ठाणाण जो उ पडिसेहो ॥ झाणज्झयणाईणं जो य विही एस धम्मको ॥१ ॥ बज्झाणुट्ठाणेणं जेण ण बाहिज्जए तयं णियमा । संभवइ य परिसुद्धं सो पण धम्मम्मि छैउत्ति ॥२॥ जीवाइभाववाओ बंधाइपसाहगो इहं तावो ॥ एएहिं परिसुद्धो धम्मो धम्मत्तणमुवेइ ॥३ ॥ तीर्थान्तरीयाप्ता हि न प्रकृतपरीक्षात्रयविशुद्धवादिन इति ते महामोहान्धतमस एव जगत् पातयितुं समर्थाः, न पुनस्तदुद्धर्तुम् । अतः પણ કુતર્કથી ભરેલી યુક્તિઓ દર્શાવીને આ જગતના લોકોને વ્યામોહરૂપ અંધકારમાં મુકી દીધા છે. (હે નાથ!) તેથી મહમોહરૂપ અંધકારની પીડામાંથી આ જગતનો ઉદ્ધાર કરવા નિશ્ચિત તમે જ શક્તિમાન છો, બીજાઓ નહિ. કેમકે કષ, છેદ અને તાપ પરીક્ષામાં વિશુદ્ધ અને ફળની પ્રાપ્તિમાં વિસંવાદ વિનાના વચનો માત્ર તારા જ છે, અન્યના નહિ. ભગવાનની વાણી વિસંવાદ વિનાની છે એ વાત પૂર્વે સ્યાદ્વાદને સિદ્ધ કરતી વખતે વારંવાર દર્શાવી ગયા છીએ. કષ વગેરેનું સ્વરૂપ સિદ્ધાંતજ્ઞો કાદિનું સ્વરૂપ આવું બતાવે છે– પ્રાણવધ = હિંસાવગેરે પાપસ્થાનોનો જે નિષેધ છે. તે खने ध्यानअध्ययन वगेरेनी ने विधि (= विधान) छे. ते धर्म भाटे उष छे. ॥१॥ (४ धर्ममां या विधिनिषेध યથાર્થ દર્શાવ્યા હોય તે ધર્મ કષશુદ્ધ બને છે. )“જે બાહ્યક્રિયાઓ કષ ( = વિધિનિષેધ)ને બાધ ન પહોંચાડે, પરંતુ પુષ્ટ કરે અને પરિશુદ્ધ હોય, તે ક્રિયાઓ ધર્મ માટે છેદ છે.” ।।૨। (જે ધર્મના બાહ્ય અનુષ્ઠાનો કષશુદ્ધ વિધિનિષેધના બાધક નહિ, પણ સાધક અને પોષક બને તે ધર્મ છેદપરીક્ષામાં સફળ થયો ગણાય) “જીવવગેરે ભાવોની પ્રરૂપણા બંધવગેરેનો પ્રસાધક હોય તે તાપ ગણાય. આ ત્રણેથી જે ધર્મ શુદ્ધ હોય તે ધર્મપણાને પામે. ||3|| (व-अनुवाहितत्त्वोनुं नित्यानित्यत्त्ववगेरेस्व३प खेवं दर्शावे 3, भेथी छवना अंध अने भोक्ष વગેરે તત્ત્વો તથા સુખદુ:ખવગેરે તાત્ત્વિકરૂપે સુસંગત બને. આ પ્રમાણે જીવાદિતત્ત્વોની પ્રરૂપણા કરનાર ધર્મ જ તાપશુદ્ધ બને છે.) આગળ દર્શાવી ગયા તેમ, કુતીર્થિકોના આપ્તપુરુષોના વચનો આ ત્રણ પરીક્ષાથી વિશુદ્ધ | १. हैमसूत्रे ७-३-८० । २. हेमचन्द्रसूरिकृतयोगशास्त्रे २ - ३ । ३. छाया - प्राणवधादीनां पापस्थानानां यस्तु प्रतिषेधः । ध्यानाध्ययनादीनां यश्च विधिरेष धर्मकषः ॥ १ ॥ बाह्यानुष्ठानेन येन न बाध्यते तन्नियमात् । संभवति च परिशुद्धं स पुनर्धर्मे छेद इति ॥२॥ जीवादिभाववादो बन्धादिप्रसाधक इह तापः । एभिः परिशुद्धो धर्मो धर्मत्वमुपैति ॥३ ॥ हरिभद्रसूरिकृतपञ्चवस्तुकचतुर्थद्वारे । • अध्य-३२ 328
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy