________________
શ્રી પાર્શ્વનાથાય નમ:
મૂળગ્રન્થ કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત અન્યયોગવ્યવચ્છેદઠ્ઠાત્રિશિકા
ટીકામ-ચ તાર્કિકરન શ્રીમલ્લેિષણસૂરિજી વિરચિત
સ્યાદ્વાદમંજરી | (ગુર્જર ભાવાનુવાદ યુત)
ગુર્જરઅનુવાદના પ્રેરક અને કુપાદાતા સુવિશાળ ગચ્છનાયક ન્યાયવિશારદ, સ્યાદ્વાદસિદ્વાંતસંરક્ષક, પ્રવચનપ્રવીણ આચાર્ય ભગવંત શ્રીમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
ગુર્જર અનુવાદક સંશોધક પરમાત્મભક્તિરસિક ચાર વાર સૂરિમંત્ર સારાધક આચાર્ય દેવ શ્રી. વિ. જયશેખરસૂરીશ્વરજી મહારાજ
અનુવાદક મુનિરાજ શ્રી અજિતશેખર વિજયજી
.
પ્રકાશક જૈન સંઘ - ગુજૂર. PARSHVANATH JAIN TEMPLE CLOTH BAZAR, GUNTUR -522 003.