SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 'સ્થાપ્નાઇમજરી છે वृत्तौ इति । इहेदमिति ‘इह इदम्' इति आश्रयाश्रयिभावहेतुक इहप्रत्ययो वृत्तावप्यस्ति समवायसम्बन्धेऽपि विद्यते। चशब्दः अपिशब्दार्थः । तस्य च व्यवहितसम्बन्धः तथैव च व्याख्यातम् । इदमत्र हृदयम् । यथा त्वन्मते पृथिवीत्वाभिसंबन्धात् पृथिवी, तत्र पृथिवीत्वं पृथिव्या एव स्वरूपमस्तित्वाख्यं नापरं । वस्त्वन्तरम्। तेन स्वरूपेणैव समं योऽसौ अभिसम्बन्धः पृथिव्याः स एव समवाय इत्युच्यते। “प्राप्तानामेव प्राप्तिः समवायः" । इति वचनात्। एवं समवायत्वाभिसम्बन्धात् समवाय इत्यपि किं न कल्प्यते। यतस्तस्यापि यत् समवायत्वं स्वस्वरूपं तेन र सार्धं सम्बन्धोऽस्त्येव। अन्यथा निःस्वभावत्वात् शशविषाणवदवस्तुत्वमेव भवेत्। ततश्च इह समवाये समवायत्वमिति उल्लेखेन इहप्रत्ययः समवायेऽपि युक्त्या घटत एव। ततो यथा पृथिव्यां पृथिवीत्वं समवायेन समवेतं, एवं समवायेऽपि समवायत्वं समवायान्तरेण सम्बन्धनीयम्। तदप्यपरेण इत्येवं दुस्तराऽनवस्थामहानदी॥ “વૃતૌડપિ =વૃત્તિમાં પણ એ પ્રમાણે કરવાનો છે, તે પ્રમાણે જ વિવરણકારે દર્શાવ્યો છે.) સમવાયમાં પણ ઈહ પ્રત્યયની સિદ્ધિ-ઉત્તરપલ" પૂર્વપક્ષનાં પ્રતીકારરૂપે કવિએ જે દર્શાવ્યું તેનો ભાવ બતાવે છે. ઉત્તરપલ જૈન):- તમે આશ્રય-આશ્રયીભાવના હેત તરીકે રૂદ પ્રત્યયસાધ્ય સમવાયસંબંધ બતાવ્યો તે સંગત નથી. કારણ કે, આ પ્રત્યય તો સમવાયમાં પણ છે. તે આ પ્રમાણે વૈશેષિકમતે પૃથ્વીત્વના યોગથી પૃથ્વી એવું જ્ઞાન થાય છે. ત્યાં હકિકતમાં પૃથ્વીત્વ પૃથ્વીનું જ “અસ્તિત્વ' નામનું સ્વરૂપ છે. પૃથ્વીનું અસ્તિત્વ સ્વરૂપ “પૃથ્વીત્વ' તરીકે ઓળખાય છે. એટલે કે આ પૃથ્વીત્વ કંઈ “સામાન્ય રૂપ પદાર્થાન્તર નથી. વૈશેષિકોને પૃથ્વીના પોતાના આ સ્વરૂપ સાથેના સંબંધ તરીકે સમવાય ઈષ્ટ છે કેમ કે પ્રાપ્ત પદાર્થોની પ્રાપ્તિ આ જ સમવાય છે.” (=સંબંધિત થયેલા પદાર્થો વચ્ચેનો સંબંધ જ સમવાય છે.)એવું વચન છે. 4 આજ પ્રમાણે સમવાયનો પોતાના સમવાયત્વસ્વરૂપ સાથે સંબંધ થવાથી જ સમવાય પોતે સમવાય છે તેમ શા માટે કલ્પી ન શકાય? કારણ કે, પોતાના સ્વરૂપભૂત સમવાયત્વ સાથે સમવાયનો સંબંધ છે જ. - પૂર્વપક્ષ :- સમવાયમાં રહેલું “સમવાયત્વ' સમવાયના સ્વભાવરૂપ નથી. પરંતુ ઉપાધિરૂપ છે. ઉત્તરપલ :- જો સમવાયમાં સમવાયત્વસ્વભાવ માનવામાં ન આવે, તો સમવાય પોતે સ્વભાવહીન થઈ જશે. અર્થાત સમવાયનો પોતાનો કોઈ સ્વભાવ રહેશે નહીં, અને પોતે સસલાના શિંગડાની જેમ અસત પદાર્થ બની જશે. કેમ કે કોઈપણ સત વસ્તુ સ્વભાવહીન સિદ્ધ નથી. તેથી સમવાયનું સમવાયત્વસ્વરૂપ સિદ્ધ થાય છે જ. વળી સમવાયમાં સમવાયત્વ" એવો ' પ્રત્યય પણ થાય છે. તેથી જેમ પૃથ્વીવ પૃથિવીમાં સમવાયસંબંધથી સમવેત છે, તેમ સમવાયત્વને સમવાયમાં બીજા સમવાય સંબંધ દ્વારા સમવેત માનવો પડશે. વળી તે બીજા સમવાયમાં સ્વસ્વરૂપ સમવાયત્વ ને સમવેત કરવા ત્રીજા સમવાયની કલ્પના કરવાની. આ રીતે અનવસ્થા નામની મહાનદી પાર કરવી અત્યંત દુષ્કર છે. અર્થાત અનવસ્થાદોષ છે. સમવાયની મુખ્ય-ગૌણતા-પૂર્વપક્ષ આમ સમવાયના સમવાયત્વ સાથેના સંબંધને યુક્તિથી સંગત કર્યો, ત્યારે સાહસિકતાને અવલંબીને પૂર્વપક્ષવાદી ફરીથી સ્વમતની પુષ્ટિ માટે કહે છે. પૂર્વપક્ષ લેશેષિક):- પૃથિવીના પૃથિવીત્વ વગેરે સાથેના સંબંધમાં હેતુભૂત જે સમવાય છે, તે મુખ્યરૂપે કે સમવાય છે. કેમકે અહં ત્વ-તલ (ભાવઅર્થમાં વપરાતા તદ્ધિતપ્રત્યયો)આદિથી વ્યક્ત થતી જાતિનો ઉદ્દભવ થાય છે. આ જાતિ અવાન્સર સકળ જાતિરૂપ વ્યકિતઓને સંગૃહીત કરતી હોવાથી મુખ્ય જાતિરૂપ છે. અને તેનો પૃથ્વી આદિસાથે સંબંધકરાવતો લેવાથી આ સમવાય મુખ્યરૂપ છે. પૃથ્વીત્વ વગેરેમાં રહેલા ત્વ" પ્રત્યય દ્વારા એક સામાન્ય (જાતિ)નો ઉદ્ભવ થાય છે. આ સામાન્ય પોતાને અવાજોર-વ્યાપ્ય ઘટવ-પટવ વગેરે આ જાતિઓરૂપ વ્યક્તિભેદનો સમાવેશ કરે છે. અર્થાત પરસ્પર ભિન્ન એવી ઘટ-પટ વગેરે તમામ વ્યાપ્ય ) :::::: :: સમવાયની મુખ્ય-ગૌણતા-પૂર્વપક્ષ IS કાશ સસસસસ
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy