SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ * પર: : િિા કરી શાહુકમજરી [ ર રિફ ननु तर्हि 'अबाध्यसिद्धान्तम्' इत्यपार्थकम् । यथोक्तगुणयुक्तस्याव्यभिचारिवचनत्वेन तदुक्तसिद्धान्तस्य बाधाऽयोगात् । । न, अभिप्रायाऽपरिज्ञानात् । निर्दोषपुरुषप्रणीत एवाबाध्यः सिद्धान्तः न अपरेऽपौरुषेयाद्याः असम्भवादिदोषाघ्रातत्वात्' इति । - ज्ञापनार्थम्। आत्ममात्रतारकमूकान्तकृत्केवल्यादिरूपमुण्डकेवलिनो यथोक्तसिद्धान्तप्रणयनासमर्थस्य व्यवच्छेदार्थं वा विशेषणमेतत्। अन्यस्त्वाह - 'अमर्त्यपूज्यम्' इति न वाच्यम्, यावता यथोद्दिष्टगुणगरिष्ठस्य त्रिभुवनविभोरमर्त्यपूज्यत्वं न कथञ्चन । व्यभिचरतीति। सत्यम्, लौकिकानां हि अमर्त्याः पूज्यतया प्रसिद्धाः। तेषामपि भगवानेव पूज्य इति विशेषणेनानेन ज्ञापयन् आचार्यः परमेश्वरस्य देवाधिदेवत्वमावेदयति। एवं पूर्वार्धे चत्वारोऽतिशया उक्ताः। શંકા :- શું મોક્ષ માટેના ઉપયોગી જ્ઞાનવાળી વ્યક્તિ તમને આખ તરીકે મંજૂર નથી? સમાધાન :- મોક્ષ માટેના આવશ્યક જ્ઞાનને ધરાવતી વ્યકિત અમને આપ્ત તરીકે ઈષ્ટ છે જ. શંકા :- તો પછી શા માટે વૈશેષિકોની કલ્પનાને ખોટી ઠેરવવા ચેષ્ટા કરો છો? સમાધાન :- વૈશેષિકોની કલ્પના એટલા માટે ખોટી છે કે મોક્ષોપયોગી યથાર્થ તત્ત્વજ્ઞાન પણ સર્વજ્ઞને જ હેય, અસર્વજ્ઞને નહિ. તેથી જે સર્વજ્ઞ નથી તે મોક્ષ વગેરેનું પણ યથાર્થ જ્ઞાન ધરાવતો નથી. માટે વૈશેષિકોની અસર્વજ્ઞને યથાર્થ તત્ત્વજ્ઞાની માની આખ તરીકે સ્વીકારવાની ચેષ્ટા ખોટી છે. શંકા :- અસર્વજ્ઞ યથાર્થ તત્ત્વજ્ઞાની કેમ ન હોઈ શકે? સમાધાન: અનન્તજ્ઞાન વિના એક પણ વસ્તુનું સંપૂર્ણ યથાવત જ્ઞાન થઈ શકતું નથી. જૂઓ આગમ વચન છે જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને જાણે છે.” (આચારાંગ છે. છે. . અ. ચો. ઉ.)તથા “જણે એક ભાવને સર્વથા જોયો છે તેણે જ સર્વ ભાવો સર્વથા જોયા છે. તથા જેણે સર્વ ભાવો સર્વથા જોયા છે. તેણે જ એક ભાવ સર્વથા જોયો છે. આ આગમવચનમાં રહેલી યુકિતસિદ્ધ સત્યતા આગળ બતાવશે. તેથી મોલોપયોગી તત્વનું પણ યથાર્થનિરૂપણ સર્વજ્ઞ જ કરી શકે. અસર્વજ્ઞ વ્યક્તિ મોપયોગી તત્વનું યથાવત નિરૂપણ કરવામાં સમર્થ ન લેવાથી આખ નથી. અબાધ્યસિદ્ધાંત વિશેષણપદની સાર્થકતા શંકા:- ઉપરોકત બન્ને વિશેષણો જો સાર્થક ોય તો પછી “અબાધ્યસિદ્ધાંત' વિશેષણ વ્યર્થ છે. કેમકે જેનામાં રાગ, દ્વેષ, મોહ વગેરે દોષ નથી અને જે સર્વજ્ઞ છે એનું વચન (સિદ્ધાંત)કયારેય બાધા પામે નહિ, એ વાત અર્થત: જ ગમ્ય છે. કેમકે રાગ, દ્વેષ, મોહ (અજ્ઞાન)તથા ભયથી બોલાયેલા વચનો જ ખોટા હોઇ શકે છે અને તેથી બાલદોષગ્રસ્ત બની શકે છે.) સમાધાન :- અહી તમે કવિના આશયને સમજી શક્યા નથી. “નિર્દોષ પુરુષે કહેલા સિદ્ધાંત જ અબાધિત છે નહિ કે અપૌરુષેય વગેરે સિદ્ધાંતો” એમ દર્શાવવા કવિએ આ વિશેષણ મુક્યું છે. વેદાંતી વગેરે તીર્થિકોએ પુરુષોએ નહિ કહેલા=અપૌરુષેય આગમોને અબાધ્ય માન્યા છે. એ આગમોનો આખઆગમ તરીકે વ્યવચ્છેદ કરવા દ્વારા આ વિશેષણ સાર્થક જ છે. કેમકે આગમવચન અક્ષર-વર્ણ વગેરે રૂપ છે, અને તેની ઉત્પત્તિ તાલ છે -જીભ વગેરેના પ્રયત્ન વિના સંભવે નહિ. અપૌરુષેય વચનો તાલ જીભ વગેરેના પ્રયત્ન વિના ઉત્પન્ન થયા છે તે વાત જ છે १ द्रव्यभावमुण्डनप्रधानस्तथाविधवाह्यातिशयशून्यः केवली ॥ संविग्नो भवनिर्वेदादात्मनिःसरणं तु यः । आत्मा) संप्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवली ॥ यः पुनः सम्यक्त्वाप्तौ भवनैर्गुण्यदर्शनतस्तन्निर्वेदादात्मनिःसरणमेव केवलमभिवाञ्छति तथैव चेष्टते स मुण्डकेवली પવતીતિ અબાધ્યસિદ્ધાંત વિશેષાણની સાર્થકતા # E ;
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy