SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ B Y ::::: ' ચાઠમંજરી શ કાય છે अथ तेषामुद्देशेन श्राद्धादिविधानेऽपि पुण्यं दातुरेव तनयादेः स्यादिति चेत् ? तन्न । तेन तज्जन्यपुण्यस्य । | स्वाध्यवसायादुत्तारितत्वात् । एवं च तत्पुण्यं नैकतरस्यापि इति विचाल एव विलीनं त्रिशकुज्ञातेन । किन्तु । पापानुबन्धिपुण्यत्वात् तत्त्वतः पापमेव । अथ विप्रोपभुक्तं तेभ्य उपतिष्ठत इति चेत् ? क इवैतत्प्रत्येतु । विप्राणामेव । ई मेदुरोदरतादर्शनात् । तद्वपुषि च तेषां संक्रमः श्रद्धातुमपि न शक्यते, भोजनावसरे तत्सङ्क्रमलिङ्गस्य । कस्याप्यनवलोकनात्; विप्राणामेव च तृप्तेः साक्षात्करणात्। यदि परं त एव स्थूलकवलैराकुलतरमतिगााद् भक्षयन्तः प्रेतप्रायाः, इति मुधैव श्राद्धादिविधानम् । यदपि च गयाश्राद्धादियाचनमुपलभ्यते, तदपि तादृशविप्रलम्भकविभङ्गज्ञानिव्यन्तरादिकृतमेव निश्चेयम् ॥ શંકા:- તો તમે તમારા અસર્વજ્ઞ ચૌદપૂર્વધરવગેરે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રન્યોને કેમ આગમ તરીકે સ્વીકારો છો? શું આ તમારે પક્ષપાત નથી? સમાધાન :- ના પક્ષપાત નથી. અમે પૂર્વધરઆદિ પૂર્વાચાર્યોના ગ્રન્યોને આગમ તરીકે માન્ય એટલા માટે જ રાખીએ છીએ કે, તે બધાન્યો સર્વશે અર્થથી પકાશેલા આગમને અનુસારે હોય છે, નહિ કે સ્વતંત્ર સ્વમતિકલ્પનાથી રચાયેલા. જયારે તમારા અસર્વજ્ઞપૌરુષેયઆગમ તો અસર્વજ્ઞએ સ્વમતિકલ્પનાથી રચેલા છે. નીં કે કોઈ સર્વજ્ઞના કથનને અનુસારે. તેથી અમાન્ય છે. શંકા:- ને તમારા પૂર્વાચાર્યોનાં ગ્રન્યો સર્વશવચન અનુસારે છે, તો તેઓમાં પરસ્પર વિરોધાભાસ, મત-મતાન્તરો દેખાય છે, તે શી રીતે સંભવે? આ વિરોધ અને મતમતાન્તર જ એમ સૂચવે છે કે, તમારા પૂર્વાચાર્યોના ગ્રન્યો સર્વજ્ઞપ્રણીત કે સર્વજ્ઞવચન અનુસાર નથી. સમાધાન :- પૂર્વાચાર્યોએ રચેલા રાજ્યોમાં પ્રાય: એકવાક્યતા જ જળવાયેલી છે. આ એકવાક્યતા સર્વજ્ઞવચન અનુસારે , જ આ ગ્રંથો રચાયા છે એનો સબળ પુરાવો આપે છે. અન્યથા વિચિત્ર સોપશમવાળા છદ્મસ્યોના વચનોમાં આટલી સામ્યતા પ્રાય: જોવા મળે જ નહિ. હ! કોક કોક સ્થળે પ્રથમ નજરે વિરોધ દેખાય, પણ જો જૂદા-જૂઘ નયોની દૃષ્ટિથી વિચાર કરશે, તો વિરોધ જોવાનમળે. તેથી જ શાસ્ત્રકારો પણ એદેખાતાવિરોધનું વ્યાખ્યાનથી વિશેષ પ્રતિપત્તિ ઈત્યાદિન્યાયથી સમાધાન આપે છે. વિષમકાળાદિના કારણે કે, લહિયાઓની ભૂલઆદિના કારણે મતમતાંતર પણ કયાંક દેખાય છે, પણ તે તદન નગણ્ય છે. વળી તે દરેક સ્થળે પૂર્વાચાર્યો સર્વશના વચનને વફાદાર રહેવા જ પ્રયત્નશીલ લેય છે, તેથી વિશેષનિશ્ચય ન થાય, ત્યાં સુધી |‘તવંતુ વેતામ્ય ' કહે પોતાની અસર્વશતા સ્વીકારી અને સર્વજ્ઞ પતિ શ્રદ્ધાપૂર્વક એ મતાંતરોનો પણ સમાવેશ કરે છે. તેથી આ બધાથી કંઈ પૂર્વાચાર્યોના ગ્રન્થો સર્વજ્ઞવચન અનુસાર નથી' તેમ કહી દેવાય નહિ. ટૂંકમાં સર્વજ્ઞપુરુષના વચનની વફાઘરીથી જ રચાયેલા હેવાથી જ અસર્વજ્ઞ એવા પણ પૂર્વાચાર્યોના ગળ્યો અમને આગમ તરીકે માન્ય છે. પણ વૈદિકો આમ કહી શકે તેમ નથી. કેમ કે તેઓએ તો કોઈ સર્વજ્ઞ પુરુષનો સ્વીકાર જ કર્યો નથી.) અપૌરુષેય આગમની અસિદ્ધિ વેદવાક્ય અપૌરુષેય તો સંભવતા જ નથી. કેમકે વચનો હેય, અને તેના બોલનાર કોઈ વ્યક્તિ ન રોય, િ તેવું સ્વરૂપ જ અસંભવિત છે. દા. ત. ઘોડના શિંગડાનું સ્વરૂપ, વચન પુરુષના તથા પ્રકારની ક્રિયાથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું હોય છે. તેથી પુરુષની ક્રિયાના અભાવમાં વચન સંભવેનહિ. ક્યાંય બોલનારના અભાવમાં | વચનનો ઉચ્ચાર થતો દેખાતો નથી. શંકા:- આકાશવાણી થાય છે ત્યારે પુરુષની તેવા પ્રકારની ક્રિયા વિના પણ વચનોચ્ચાર થાય છે અને સંભળાય છે. સમાધાન :- એવા સ્થળે દેવવગેરે અષ્ટવક્તાની જ આશંકા થાય છે. વક્તા અદષ્ટ હેવાથી તેના દ્વારા થતી ક્રિયા પણ અષ્ટ છે. પણ તેટલા માત્રથી તે કિયાનો અભાવ સિદ્ધ થતો નથી. તેથી અનુમાન પ્રયોગ છે કાવ્ય-૧૧ જિ. 8136 ૪::::: :::: *
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy