________________
કલ્યાણુકર સૂચના
સંજ્ઞાઓ પર કાબૂ મેળવાય છે.
કષાયે કૃશ થાય છે. ભાવનાઓ નિમલ થાય છે.
પરિણતિ શુદ્ધ થાય છે. વિચારે ઉપર કાબૂ આવે છે. અનાદિકાલના સંસ્કારોથી સુદઢ-મૂળ બનેલી વાસનાઓના પણ પાયા હચમચી ઉઠે છે.
પરિણામે કર્મ-નિજ રાના ઉત્તમ ફલ મેળવી પરમ-નિધાન મક્ષ હથેલીમાં આવી રહે છે.
સેનેરી શિખામણ * આવી પડતા દુઃખ, પરિષહ કે પ્રતિકૂલ-સંગોને હસતે-મુખે
સ્વરછાથી સહન કરવાની તત્પરતામાં સંયમનું સાચું રહસ્ય છે. * જે સાધુને અનુકૂલતા ગમી તે સાધુતાને પાયે હચમચવા
લાગે છે, એમ જાણવું. * આપત્તિ અને અગવડને સહવાની ભાવના ન હોય તેનું સંયમ
ટકે નહિં, ટકે તો દીપે નહિં.