Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 13
________________ કલ્યાણુકર સૂચના સંજ્ઞાઓ પર કાબૂ મેળવાય છે. કષાયે કૃશ થાય છે. ભાવનાઓ નિમલ થાય છે. પરિણતિ શુદ્ધ થાય છે. વિચારે ઉપર કાબૂ આવે છે. અનાદિકાલના સંસ્કારોથી સુદઢ-મૂળ બનેલી વાસનાઓના પણ પાયા હચમચી ઉઠે છે. પરિણામે કર્મ-નિજ રાના ઉત્તમ ફલ મેળવી પરમ-નિધાન મક્ષ હથેલીમાં આવી રહે છે. સેનેરી શિખામણ * આવી પડતા દુઃખ, પરિષહ કે પ્રતિકૂલ-સંગોને હસતે-મુખે સ્વરછાથી સહન કરવાની તત્પરતામાં સંયમનું સાચું રહસ્ય છે. * જે સાધુને અનુકૂલતા ગમી તે સાધુતાને પાયે હચમચવા લાગે છે, એમ જાણવું. * આપત્તિ અને અગવડને સહવાની ભાવના ન હોય તેનું સંયમ ટકે નહિં, ટકે તો દીપે નહિં.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 192