Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 12
________________ સાધુતાની ન્યાત તપનું આસેવન ન થવામાં શરીર-મૂર્છા, સુખ-શીલતા, આળસ, પ્રમાદ અને વીય ની ફારવણીના અભાવ મુખ્યતઃ કારણરૂપ હાય છે, પણ વિવેકી-આત્માએ નીચેનું સુવર્ણ વાકય હૃદયપટમાં કાતરી રાખવું ઘટે, જેથી શકય પ્રયત્ને મળી શકતા તપના અપૂર્વ લાભ મેળવવામાં આપણે કમનસીખ ન નિવડીએ. તપમાં— વીય છુપાવવાથી વીયાંતરાય— સુખશીલતાથી અસાતાવેદનીય— આલસ-પ્રમાદથી ચારિત્રમાહનીય દેહમૂર્છાથી પરિગ્રહનું' પાપ અને શક્તિ-સામગ્રી છતાં તપ ન કરવાથી માયા-પ્રયાગાદિ –અનેક દાષા અને કર્માનુ બંધન થાય છે. તપથમના યથાશક આદરપૂર્વક–આસેવનથી પૂર્વોક્ત સ અનર્થો દૂર થઈ ઉત્તમાત્તમ કમનિજ રાદિ—લાલા થાય છે. આવા વિવેકપૂર્વક આસેવેલા તાધમની આરાધનાથીચિંતા ઘટે છે. વિકલા શમે છે. દેહાધ્યાસ મટે છે. - વિકાર ઘટે છે. વાસના નાશ પામે છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 192